________________
બ્રાહ્મી લિપિનાં અનુકલીન રૂપાંતર.
કાનડી લિપિ એ કર્ણાટ(કર્ણાટક)ની લિપિ છે. એ હાલ માયસોસ રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એના ઘણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરે જેવા છે. ફક્ત ૩, ૩, , , , સ અને હું વધુ જુદા પડે છે. વર્તમાન ૩ પ્રાચીન ૩ માંથી બન્યું નથી, પરંતુ મ માં ૩ ની માત્રા ઉમેરવાથી બન્યો છે. તેલુગુની જેમ કાનડી લિપિમાં પણ બબે જાતના 9 અને બન્ને જાતના પો છે–હસ્વ ને દીધું. જી ૪ માંથી થયો છે. આ લિપિના અક્ષરેને મરેડ પણ ગોળમટોળ છે છતાં કેટલાક અક્ષરેમાં આડી શિરોરેખા છે, જેમકે તે થી , મ થી ૨ અને થી ૬. ૩ અને ૪ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. સ્વરમાત્રામાં પણ તથા મો ના હસ્વ-દીધ એવા બએ મરોડ હોય છે.પર
જે પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત છે ત્યાં સંસ્કૃત ગ્રંથ લખવા માટે તેલુગુ-કાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી. એને ગ્રંથલિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણું અક્ષરોમાં શરૂઆતમાં વચ્ચે કે અંતમાં ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘણી વિલક્ષણ બની ગઈ. એમાં શો નું સ્વતંત્ર ચિદ્દન છે; ને તથા માં હસ્વ-દીર્ધાને ભેદ નથી. રૂ ની માત્રા જમણી બાજુએ જોડાય છે; ને ૩ ની પણ. [ ની. માત્રા ડાબી બાજુએ જોડાય છે. જે માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. બો માટે જમણી બાજુએ મા ની અને ડાબી બાજુએ 9 ની માત્રા ઉમેરાય છે. પરંતુ મો માટે જમણી બાજુએ અને મા ની સંયુક્ત માત્રા અને ડાબી બાજુએ g ની માત્રા ઉમેરાય છે.૫૩ મુદ્રણકલા પ્રચલિત થતાં શરૂઆતમાં આ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથ ગ્રંથલિપિમાં છપાવા લાગેલા, પરંતુ હવે એ ગ્રંથ નાગરીમાં છપાય છે.
કેરલ રાજ્યમાં મલયાળમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ-લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથ પણ લખાય છે. તેલુગુ તથા કાનડીની જેમ મલયાળમ લિપિમાં પણ શુ તથા મેં માં સ્વ-દીર્ઘને ભેદ રહેલો છે. મા, રૂ અને હું ની માત્રા અક્ષરની જમણી બાજુએ ઉમેરાય છે ને ! ની માત્રા ડાબી બાજુએ.પ૪
દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથ લખવા માટે વપરાતી તુળુ લિપિ મલયાળમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ છે.૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org