________________
અભિલેખનની પદ્ધતિ
૧૩૫ ૧૨. s. I, pp. 288 f; ગુ. ઐ. લે, નં. ૨૧૮-૨૧૯ ૧૩, S.., pp. 169 ff.; 196 ff.; 206 fF.; 299 ff. ૧૪. કેટલાંક દાનશાસનમાં માત્ર સીધીસાદી વંશાવળી આપવામાં આવે છે,
જેમ કે સોલંકી રાજાઓનાં દાનશાસનમાં (ગુ. આ લે, નં. ૧૪૧, ૧૪૨, ૧૪૩ બ, ૧૪૪ ઈ, ૧૫૮, ૧૬૦, ૧૬૨, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬,
૨૦૧, ૨૦૨, અને ૨૦૬). ૧૫. દા.ત., ધોળકાની વાવનો સં. ૧૪૬૬નો લેખ (સ્વાધ્યાય, પૃ. ૧, પૃ. ૮૪-૮૭)
તથા અડાલજની વાવને સં. ૧૫૫પનો લેખ (બુ. પ્ર. પુ. ૧૦૨, પૃ..
૧૯-૨૩) ૧૬. દા. ત., ધોળકાના અંબાજી મંદિરને સં. ૧૮૫૭ને શિલાલેખ(J. G.
R. S., Vol. XXV, p. 311) 90. Bühler, IP, p. 151; Pandey, IP, p. 93; Sircar, IE,
pp. 85 f. ૧૮. IE, p. 85 26. Bühler, IP, p. 151 ૨૦, નાટયપ્રયોગના સંચાલક માટે “સૂત્રધાર” શબ્દ કઠપૂતળીના ખેલમાં
આવતા દોરીસંચાર પરથી પ્રચલિત થયો છે. 22. Pandey, IP, p. 89, n. 1 ૨૨, ગુ. એ. લે, ભા. ૨, નં. ૧૬૭ ૨૩. ગુ. અ. લે, ભા. ૭, નં. ૨૦૭, ૨૧૧, ૨૧૨ ૨૪, એજન, નં. ૨૧૫ ૨૫-૨૬, Bihler, IP, p. 152; Pandey, IP, pp. 93 f. ૨૭. કેટલાક કૃષાણ અને ગુપ્ત સિકકાઓમાં જગાના અભાવે શબ્દ ઊભી પંકિતમાં
કોતરેલા છે. અશોકના ચેરગુડી ગૌણ શિલાલેખમાં પંક્તિઓ એકાંતરે ડાબીથી જમણી અને જમણાથી ડાબી બાજુ કતરાઈ છે. વાત પ્રદેશના એક ખરોષ્ઠી લેખમાં પંક્તિઓ નીચેથી ઉપર વાંચવાની છે(Pandey,
IP, pp. 97 ff.). આ બધા અપવાદ છે. ૨૭ અ. વિગત માટે જુઓ Pandey, IP, pp. 105 ff. ૨૭ આ, જુઓ ઉપર પૃ. ૬૮, ૭૦. ૨૮. દા.ત., પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈધવ રાજ્યનાં દાનશાસનમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org