Book Title: Bharatiya Abhilekh Vidya
Author(s): Hariprasad G Shastri
Publisher: University Granth Nirman Board
Catalog link: https://jainqq.org/explore/005401/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા (INDIAN EPIGRAPHY) લેખક ડૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી અશ્વેક્ષ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદ-૯ Dr. H. G. Shastri Director B. J. Institute of Learning & Research Ahmedabad-9 Customs લટી થn રાતરા, For Personal & Private Use Only કે આ રીતે જ દા Page #2 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા S (INDIAN EPIGRAPHY) છે , *. લેખક ડૉ. હરિપ્રસાદ સં. શાસ્ત્રી અધ્યક્ષ ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન અમદાવાદ-૯ Dr. H. G. Shastri Director B. J. Institute of Learning & Research Ahmedabad-9 બોટ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ઈશ્વરભાઈ જે. પટેલ અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ © યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ પ્રથમ આવૃત્તિ : ૧૯૭૩ નકલ ૧૦૦૦ કિંમત રૂ. પ/ "Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Literature and Books in Regional Languages at the University level, of the Govt. of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New Delhi." શ્રી ઇન્દુભાઈ શાહ નીશનલ ટ્રેડર્સ કડી મહાલા, લાલ દરવાજા, શ્રમદાવાદ-૧ વિતરક : મેસસ બાલગોવિંદ બુકસેલર્સ ગાંધીરોડ, અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ ખ્વાહિશ મૂર્તિમંત કરવી હોય તે યુનિવર્સિટીએ અનેક વિદ્યાશાખાઓ માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર કરવી જોઈએ. આ સામગ્રી અનેક કક્ષાના અને રસના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે રીતે નિર્મિત થાય તો વિદ્યાવ્યાસંગનું ઉત્તમ કાર્ય હાથ ધરી શકાય. યુનિવર્સિટી કેળવણીનું સનાતન ધ્યેય યુવાન પેઢીમાં વિદ્યાવ્યાસંગની વૃત્તિ જન્માવવાનું છે. આ વૃત્તિ યુવાન વિદ્યાર્થીના માનસજગતનું એક આજીવન અંગ બને તેવી ઈચ્છા આપણે સૌએ સેવવી જોઈએ. આ ઈચ્છાને બર લાવવા માટે કેન્દ્રીય સરકારે, રાજય સરકાર દ્વારા હરેક ભારતીય ભાષા માટે આર્થિક સહાય આપવાની હૈયાધારણ આપી ભૌતિક પરિસ્થિતિ સર્જી છે. આવી ભૌતિક સગવડના સંદર્ભમાં ઉત્તમ માનક ગ્રંથ ગુજરાતની નવી પેઢીને ચરણે ધરવાને પડકાર યુનિવર્સિટીઓની વિદ્યાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌની સમક્ષ પડેલ છે. ગુજરાત રાજ્ય સરકારે ગ્રંથનિર્માણનું આ કામ ત્વરાથી અને અપેક્ષિત ધોરણે થાય તે હેતુસર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની રચના કરી છે. આ બોર્ડ પર ગુજરાતની યુનિવર્સિટીઓના બધા કુલપતિઓ તેમ જ વિદ્વાન, સંલગ્ન સરકારી ખાતાંઓના નિયામક વગેરે નિયુક્ત થયા છે અને માનક ગ્રંથની ધારણા પરિણામજનક બને તે માટે વિદ્યાશાખાવાર વિષયવાર અનુભવી વિદ્વાન પ્રાધ્યાપકોનાં મિલન યોજી એમની ભલામણ અનુસાર લેખન માટે પ્રાધ્યાપકોને નર્યા છે, અને લખાણ સૂક્ષ્મ તથા એયપૂર્ણ બને તે હેતુસર એવા જ વિદ્વાનોને પરામર્શક તરીકે નિમંત્યા છે. ગુજરાત રાજયની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથે મળી રહે તે હેતુથી આ યોજના અન્વયે તૈયાર થયેલા પુસ્તક “ભારતીય અભિલેખવિદ્યાને પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડો. હરિપ્રસાદ શાસ્ત્રી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તે વિષયના ખાસ જાણકાર છે અને પોતાનાં જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું એમણે સ્વીકાર્યું છે. ડો. પનુભાઈ ભટ્ટ જેવા વિદ્વાને આ ગ્રંથ પ્રમાણભૂત બને અને વિષયવસ્તુની સર્વગ્રાહી રજૂઆત થાય તે માટે સલાહસૂચનો અને માર્ગદર્શન આપી પરામર્શક તરીકે જે સેવાઓ આપી છે તે બદલ તેમને હું સાનંદ આભાર માનું છું. પ્રેસ તથા બોર્ડના સ્ટાફે આ ગ્રંથ આ વિદ્યાના અભ્યાસીઓને જલદી પ્રાપ્ત થાય તે માટે જે જહેમત ઉઠાવી છે તે બદલ સૌનો આભાર માનું છું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ ૮-૧૦-૭૩ ઈશ્વરભાઈ પટેલ અધ્યક્ષ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અભિલેખ એટલે કતરેલું લખાણ. પથ્થર પર કોતરેલા લેખ “શિલાલેખ” કહેવાય છે. લેખ કતરેલાં તાંબાનાં પતરાંને “તામ્રપત્ર' કહે છે. મંદિર, મસ્જિદો, વાવો વગેરેમાં ઘણી વાર શિલાલેખ મૂકેલ હોય છે. મંદિરમાં ઘણી વાર મૂતિ પર લખાણ કોતરેલું જોવામાં આવે છે. એને “પ્રતિમાલેખ કહે છે. કેટલાંક સ્થળોએ શિલાતંભ પર લેખ કતરેલો હોય છે. ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠેકઠેકાણે પાળિયા ઉભા કરેલા હોય છે ને એના પર કંઈ લખાણ કોતર્યું હોય છે. હાલ અનેક જાહેર તથા ખાનગી મકાનોમાં લખાણ કોતરેલી તકતી મૂકવામાં આવે છે. આ અને આવા બીજા પ્રકારના અભિલેખામાં કંઈ ને કંઈ યાદગાર હકીકત નોંધાઈ હોઈ, એ ઇતિહાસનું એક મહત્ત્વનું સાધન બની રહે છે. ઈતિહાસનાં વિવિધ સાધનોમાં અલિખિત સાધન કરતાં લિખિત સાધનો વધુ ઉપયોગી નીવડે છે ને લિખિત સાધનામાંય અભિલેખો વિશેષ ઉપયોગી નીવડે છે, કેમકે એમાંનું લખાણ એના મૂળ સ્વરૂપમાં હજારો વર્ષ સુધી ટકી રહે છે. ભારત ઘણો વિશાળ દેશ છે ને એનો ઈતિહાસ ઘણો લાંબો છે. પરંતુ ભારતીય ઈતિહાસના પ્રાચીન સાહિત્યમાં રાજવંશાવળીઓ જ વધારે જળવાતી, પ્રાચીન રાજાઓના ચરિતમાં મુખ્ય આધાર અનુસૂતિનો લેવાતો અને સમકાલીન રાજાઓનાં ચરિત મુખ્યત્વે નાયકોચિત પ્રશસ્તિ તથા કાવ્યોચિત ક૯૫નાની દષ્ટિથી લખાતાં. મુસિલમ લેખકોની તવારીખમાં રાજકીય દસ્તાવેજને ઠીક ઉપયોગ કરવામાં આવતો. પરંતુ ઈતિહાસ માટે સર્વવિધ સાધનસામગ્રીનું અષણ ભાગ્યે જ કરવામાં આવતું. આ પ્રકારના અન્વેષણનો આરંભ ભારતમાં ૧૮ મી સદીના ઉત્તરાર્ધમાં થયે. ત્યારે એમાં અભિલેખોમાં નોંધાયેલા વૃત્તાંતને ય સમાવેશ થયો. [પ્રાચીન અભિલેખોમાં ૧૦મી–રમી સદી સુધીના લેખ વાંચી શકાતા, પરંતુ એની પહેલાંના લેખ વાંચવા મુશ્કેલ હતા, કેમકે લિપિના મરેડમાં હંમેશાં પરિવન થયા કરતું. આથી કેટલાક લેખ સંસ્કૃત ભાષામાં લખાયેલા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં સંસ્કૃતના પંડિતોને પણ એ ઉકેલતાં મુશ્કેલી પડતી. વધુ પ્રાચીન કાલના લેખો તો જાણે કઈ લુપ્ત કે વિદેશી લિપિમાં ન લખાયા હોય તેવો ભાસ થતો, કેમકે એ કાલનું લિપિસ્વરૂ૫ એના વર્તમાન સ્વરૂપથી સાવ ભિન્ન હતું. ભારતીય પંડિતો તો એને “દેવલિપિ” માની હાથ ધોઈ નાખતા, પરંતુ પાશ્ચાત્ય વિદ્વાનોએ ખંત અને સૂઝ દ્વારા છેક મોર્યકાલ સુધીના લિપિ-મરોડ બંધ બેસાડ્યા. આ પુરુષાર્થ દ્વારા ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનાં મંડાણ થયાં ને પ્રાચીન હસ્તપ્રતો તથા પ્રાચીન અભિલેખ વાંચવામાં લિપિ–મરેડનો અંતરાય દૂર થશે. ભારતીય પ્રાચીનલિપિવિદ્યાએ ભારતીય અભિલેખવિદ્યાના વિકાસને વેગ આપ્યો. ભારતના પુરાતત્વ સર્વેક્ષણમાં અભિલેખવિદ્યાના વિભાગ ઉમેરાયા. એમાં બ્રાહ્મી અને ખરોષ્ઠી જેવી પ્રાચીન લિપિઓમાં કોતરેલા અભિલેખોના તેમજ અરબી-ફારસી લિપિઓમાં કોતરેલા અભિલેખોના જાણકાર નિમાવા લાગ્યા. એનાં વિભાગીય વર્તુલેમાં વર્તમાન પ્રાદેશિક લિપિઓના જાણકારે તો હતા જ. પુરાતત્ત્વ–સર્વેક્ષણ તરફથી ભારતીય અભિલેખો માટે ખાસ સામયિક પણ શરૂ થયું. શૈલલેખો, શિલાતંભલેખો, શિલાલેખો, તામ્રપત્રલેખ, ગુફાલેખ, પ્રતિમાલેખ વગેરે પ્રકારના અભિલેખનું અન્વેષણ, વાચન, સંપાદન, ભાષાંતર અને પ્રકાશન થતાં ભારતના ઈતિહાસમાં વિપુલ માહિતી ઉમેરાઈ ને એ પણ તે તે સમયનાં સમકાલીન સાધના આધારે. પ્રતિવર્ષ અનેક અભિલેખ પ્રકાશિત થતા રહે છે, અભિલેખ-સંગ્રહાના કેટલાક ગ્રંથ પણ તૈયાર થતા રહે છે ને અભિલેખોની સૂચિઓ પણ પ્રસિદ્ધ થતી રહે છે. ભારતીય ઇતિહાસના અનવેષણ, સંશોધન તથા નિરૂપણમાં અભિલેખે માહિતીના સાધન તરીકે ઘણા ઉપકારક નીવડ્યા છે. પરંતુ ભારતીય અભિલેખવિદ્યા વિશે ઘણું જૂજ સાહિત્ય લખાયું છે. ૧૮૯૪–૧૯૧૮ દરમ્યાન ભારતીય પ્રાચીનલિપિવિદ્યા વિશેના સાહિત્યનાં હિંદી, જર્મન અને અંગ્રેજીમાં પગરણ થયાં. એમાં ભારતમાં લેખનકલાની પ્રાચીનતા, ભારતની પ્રાચીન લિપિઓનો ઉદ્ભવ તથા વિકાસ, લિપિ–સ્વરૂપ તથા અક્ષર-મરોડોનાં ક્રમિક રૂપાંતર ઉપરાંત લેખન તથા અભિલેખનની સામગ્રી અને અભિલેખોમાં આપેલી મિતિઓના જુદા જુદા સંવતો જેવી કેટલીક આનુષંગિક બાબતોનું ય નિરૂપણ કરવામાં આવ્યું. એ પછી છેક For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૯પ૭–૧૯૬૧ દરમ્યાન ભારતીય અભિલેખવિદ્યાના વિષયાના નિરૂપણમાં કેટલાક ઉમેરા થયા. પરંતુ ભારતીય અભિલેખવિદ્યા વિશેનુ પદ્ધતિસરનું પુસ્તક લખાયું છેક ૧૯૬૫ માં. એ પુસ્તક અંગ્રેજીમાં છે તે આ વિષયનું હજી વધુ વિસ્તૃત નિરૂપણ જરૂરી છે. અભિલેખવિદ્યાની જાણકારીના અભાવે ઇતિહાસના ઘણા અધ્યાપકો અભિલેખાની મૂળ સામગ્રીના મહત્ત્વના સાધનને ઘણા એછે લાભ લઈ શકે છે. આપણી યુનિવર્સિ ટીએમાં ઇતિહાસના અનુ-સ્નાતક અભ્યાસક્રમમાં અભિલેખવિદ્યાને અભ્યાસક્રમ ઘડાયા હોય તેા પણ જવલ્લે જ શીખવાય છે ! સંસ્કૃતના અનુસ્નાતક અભ્યાસક્રમમાં અભિલેખવિદ્યાનુ વૈકલ્પિક શાસ્ત્ર પસંદ કરનાર વિદ્યાર્થીઓને ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનેા તથા મહત્ત્વના પ્રાકૃતસંસ્કૃત અભિલેખાને અભ્યાસ કરવા પ્રાપ્ત થાય છે. એવી રીતે ભારતીય સંસ્કૃતિના અનુસ્નાતક વિદ્યાથીઓને પણ અભિલેખવિદ્યા તથા સિક્કાશાસ્ત્રના વૈકલ્પિક જૂથમાં ભારતીય અભિલેખવિદ્યાના અભ્યાસ કરવાને લાભ મળે છે. છતાં મારી જાણ મુજબ આ વિષય પર ગુજરાતી ભાષામાં કોઈ પુસ્તક ભાગ્યે જ લખાયુ છે. ત્રણેક વર્ષ ઉપર આ લેખકે લખેલી ‘ભારતીય અભિલેખવિદ્યા : એક રૂપરેખા' પુસ્તિકા બહાર પડી, તેનાથી ગુજરાતીમાં આ વિષયનુ અવતરણ થયેલું. પરંતુ એ તે પાશેરામાં પહેલી પૂણી' ગણાય. ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિના અનુસ્નાતક વિદ્યાથીઓને તેમજ અભ્યાસીઓને આ વિગતવાર ગ્રંથ વિશેષ ઉપયોગી નીવડે તેવા છે. પ્રાસ્તાવિક પ્રકરણમાં ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ કેવી રીતે થયાં તે નિરૂપાયુ છે. પ્રકરણ ૨-૭ લિપિને લગતાં છે. ભારતમાં લેખનકલાની પ્રાચીનતા ૧૯૨૧ પહેલાં લગભગ ઈ. પૂ. ૫૦૦ સુધી દર્શાવી શકાતી, જ્યારે હડપ્પીય સભ્યતાના અવશેષેામાં મળતી અભિલિખિત મુદ્રાની શોધ પછી એ હવે ઈ. પૂ.૨૫૦૦ સુધી દર્શાવી શકાય છે. પ્રાચીન ઐતિહાસિક કાલમાં ભારતમાં એ લિપિ વપરાતી – ઉત્તરપશ્ચિમ ભાગમાં ખરાખી અને બાકીના બધા ભાગમાં બ્રાહ્મી. ખરાબ્દી લિપિ થાડા શતકામાં લુપ્ત થઈ, જ્યારે બ્રાહ્મી લિપિ દેશના જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામી વર્તમાન ભારતીય લિષિ રૂપે અદ્યપર્યંત ચાલુ રહી છે. મૌય કાલીન બ્રાહ્મી લિપિમાંથી આ વમાન લિપિ કેવી રીતે વ્યુત્પન્ન થઈ છે તે પ્રાચીન લિપિવિદ્યાનાં પુસ્તકામાં વિગતે દર્શાવાયુ છે; અહીં ( For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ માત્ર દેવનાગરી તથા ગુજરાતી લિપિના ક્રમિક વિકાસનાં કાષ્ઠક આપવામાં { આવ્યાં છે. ભારતમાં આલી બીજી અનેક લિપિઓ પ્રચલિત છે. દ્રાવિડ કુલની ( ભાષાઓ માટે પ્રયોજાતી લિપિઓ (તમિળ, તેલુગુ, કાનડી વગેરે) પણ બ્રાહ્મી લિપિનો જ પરિવાર છે. બ્રાહ્મી લિપિની ઉત્પત્તિને માટે ભિન્નભિન્ન મત પ્રવર્તે છે. હડપ્પીય લિપિની શોધે એની ઉત્પત્તિ ભારતમાં થઈ હોવાના સંભવને સમર્થન આપ્યું છે. પદ્યબદ્ધ લખાણોમાં મોટી સંખ્યાઓ દર્શાવવા માટે શબ્દસંકેતો કે અક્ષરસંકેતો પ્રયોજાતા, તેનો પણ અહીં પરિચય આપવામાં આવ્યો છે. ભારતીય-મુસ્લિમ અભિલેખવિદ્યા એ ભારતીય અભિલેખવિદ્યાનું એક મહત્ત્વનું અંગ છે. એમાં સુલેખનકલાની વિવિધ શૈલીઓ વિકસી હતી. અભિલેખોના વાચનમાં પહેલી જરૂર પડે છે એ લેખની લિપિઓની જાણકારીની ને એ પછી એ લેખોની ભાષાઓની જાણકારીની. ભારતીય અભિલેખોમાં પ્રાકૃત–સંસ્કૃત, અરબી-ફારસી, ગુજરાતી-હિંદી-બંગાળી–મરાઠી, તમિળ : તેલુગુ, ફ્રેન્ચ-અંગ્રેજી જેવી અનેક વિવિધ ભાષાઓ પ્રયોજાઈ છે (પ્રકરણ ૭). અભિલેખો કોતરવા માટે જે વિવિધ પદાર્થ વપરાય છે તેમાં શિલા અને ધાતુ સહુથી વધુ ઉપયોગી નીવડયાં છે (પ્રકરણ ૮). ગ્રંથલેખનની જેમ અભિલેખન માટે પણ પ્રાચીન કાળમાં કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી (પ્રકરણ ૯). ભારતીય અભિલેખોના વિષયના દરબાર મુખ્ય પ્રકાર પડે છે. તેમાં દાનશાસનો, પૂર્તનિર્માણલેખો અને પ્રતિમાલેખે સહુથી વધુ સંખ્યા ધરાવે છે. સિક્કાલે પણ રાજકીય ઇતિહાસના અન્વેષણમાં ઘણા ઉપયોગી નીવડે છે (પ્રકરણ ૧૦). કાલગણના એ ઇતિહાસની કરોડરજજુ છે ને સમયનિર્દેશ એ અભિલેખનું એક મહત્ત્વનું અંગ છે. આથી ભારતીય અભિલેખવિદ્યા માટે ભારતમાં કયા કયા સંવત પ્રચલિત હતા ને તેના વર્ષ માસ પક્ષ તિથિ વગેરે કેમ ગણાતાં એની જાણ કારી અનિવાર્ય છે. અહીં આ માહિતી પ્રકરણ ૧૧-૧૩ માં આપવામાં આવી છે. ભારતીય અભિલેખો અનેક ગ્રંથ રોકે તેટલી મોટી સંખ્યા ધરાવે છે. અહીં નમૂના તરીકે કેટલાક મહત્ત્વના પ્રાકૃત તથા સંસ્કૃત અભિલેખોને મૂળ પાઠ તથા ગુજરાતી અનુવાદ આપીને ઈતિહાસ અને સંસ્કૃતિના સાધન તરીકે એનું વિવરણ કરવામાં આવ્યું છે (પ્રકરણ ૧૪–૧૭). એમાં શિલાલેખ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત તામ્રપત્ર-લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. એમાં અશક, સમુદ્રગુપ્ત અને હર્ષ જેવા સુપ્રસિદ્ધ ભારતીય રાજાઓના લેખો પણ છે તેમજ ખારવેલ, રુદ્રદામા. ધરસેન બાલાદિત્ય અને સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રાદેશિક રાજાઓના લેખો પણ છે. આવા ડાક અભિલેખાના ચક્કસ નમૂનાઓ પરથી અભિલેખોની ઉપયોગિતાને નક્કર ખ્યાલ આવશે. આથી ભારતીય અભિલેખો રાજકીય ઈતિહાસ, રાજ્યતંત્ર, ભૂગોળ કાલગણના, ધર્મ, ભાષા, લિપિ, સાહિત્ય, સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, વાસ્તુકલા, શિલ્પકલા ઇત્યાદિને લગતી માહિતીના સાધન તરીકે ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસના અન્વેષણમાં કેવું મહત્ત્વ ધરાવે છે તે હવે સહેજે ફુટ થાય છે (પ્રકરણ ૧૮). અભિલેખનું અન્વેષણ, વાચન સંચાલન અને પ્રકાશન કેવી રીતે થાય છે ને એનું સંરક્ષણ કેટલું જરૂરી છે એ આ ગ્રંથના અંતિમ પ્રકરણમાં દર્શાવાયું છે. પ્રકરણની અંદર આવેલા લિપિને લગતા આલેખો તથા ગ્રંથના અંતે આપેલા અભિલેખોના ફોટોગ્રાફ તે તે વિષય સમજવામાં મદદગાર નીવડશે. અનુક્રમણિકામની વિગત વિષયસૂચિની ગરજ સારે છે. વિશેષ નામોની શબ્દસૂચિ ગ્રંથના અંતે આપી છે. શાસ્ત્રીય વિષયના શિષ્ય ગ્રંથોમાં આવી સૂચિઓ અનિવાર્ય ગણાય. | ગુજરાતી ભાષામાં ભારતીય અભિલેખવિદ્યા વિશે ગ્રંથ લખાય અને પ્રકાશિત થાય એની જરૂર ઘણાં વર્ષોથી રહી હતી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોડે આ વિષય પર પુસ્તક તૈયાર કરાવી પ્રકાશિત કરવાનું કર્યું તે માટે હું આ ગ્રંથના લેખક તરીકે તેમજ આ વિષયના અધ્યાપક તરીકે એ બેડને તથા ખાસ કરીને એના અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પટેલનો ઘણો આભાર માનું છું. ગ્રંથના સુરેખ મુદ્રણ માટે શ્રી ઇન્દુભાઈ શાહે રાખેલી કાળજીની પણ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું. ભારતીય અભિલેખવિદ્યાને લગતો આ ગ્રંથ ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. સુવાસ”, ૧૯૨, આઝાદ સોસાયટી અમદાવાદ, ૩૮૦૦ ૫ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી વિજયાદશમી, વિ. સં. ૨૦૨૯; તા. ૬-૧૦-૧૯૭૩ ६ अ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧-૧૩ ૧ પ્રાસ્તાવિક અભિલેખ એટલે શું ? અભિલેખવિદ્યા ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ ભારતીય અભિલેખોનું પ્રકાશન ભારતીય અભિલેખવિદમાં અપેક્ષિત જાણકારી ૨. ભારતમાં લેખનકલાની પ્રાચીનતા અને અભિલેખોની પ્રાચીન લિપિઓ ૧૪-૩૦ ભારતીય અનુશ્રુતિ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા પ્રાચીન લિપિઓના ઉકેલને વૃત્તાંત ઉત્તરકાલીન બ્રાહ્મી લિપિ પૂર્વકાલીન બ્રાહ્મી લિપિ ખરેડી લિપિ હડપ્પીય સભ્યતાની લિપિ નામાભિધાન ૩. ખરેષ્ઠી લિપિ ૩૧-૩૯ નામ વિસ્તાર અને કાલ લક્ષણ ઉત્પત્તિ વર્ણમાલા અંકચિહ્નો For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪. બ્રાહ્મી લિપિ ૪૦-૬૩ ઉત્પત્તિ વિદેશી ઉત્પત્તિ દેશી ઉત્પત્તિ વિર્ણમાલા અંકચિહ્નો પ્રાચીન શેલી નવીન શૈલી સંખ્યાસૂચક શબ્દસંકેતો સંખ્યાસૂચક અક્ષરસકેતો ૫૭ ૫. બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર અને વર્તમાન પ્રાદેશિક લિપિઓ ૬૪-૯૧ પ્રાચીન બ્રાહ્મી લિપિ મૂળાક્ષરે સ્વરમાત્રાઓ સંયુક્તાક્ષર અન્ય ચિહ્નો પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ લગભગ ઈ. સ. ૫૦ થી ઈ. સ. ૪૦૦ નું લિપિસ્વરૂપ આઘ–પ્રાદેશિક લિપિઓ વર્તમાન પ્રાદેશિક લિપિઓ નાગરી લિપિ ગુજરાતી લિપિ ૭૮ મોડી લિપિ ૮૨ શારદા લિપિ ટાકરી લિપિ ૮ ૩ ગુરુમુખી લિપિ ८४ કેથી લિપિ બંગાળી લિપિ ૬૬ ર ૭૩ ૮૩ ૮૫ ૮૫ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ८७ ૮૭. મૈથિલી લિપિ ઉડિયા લિપિ તેલુગુ લિપિ કાનડી લિપિ ગ્રંથ લિપિ ૮૭ મલયાળમ લિપિ તુળુ લિપિ તમિળ લિપિ ૬. ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખન-શૈલીઓ ૯૨-૨૭ અરબી લિપિ ફારસી લિપિ ઉર્દૂ લિપિ કૂફી શૈલી નખ શૈલી (૪ યુલ્થ શૈલી તાલીક શૈલી નસ્તાલીક શૈલી તુગ્રા શૈલો ૯૮-૧૦૭ ક/ ૭. અભિલેખોની ભાષાઓ પ્રાકૃત ભાષા સંસ્કૃત ભાષા તમિળ ભાષા કાનડી ભાષા તેલુગુ ભાષા મલયાળમ ભાષા તુળ ભાષા મરાઠી ભાષા હિંદી ભાષા ગુજરાતી ભાષા ૧૦૧ ૧૦૧ ૧૦૧ - ૧૦૨ ૧૦૨ ૧૦ ૩ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કાશ્મીરી ભાષા આરિયા ભાષા અંગાળી ભાષા મથિલી ભાષા આસામી ભાષા અરખી ભાષા ફારસી ભાષા યુરોપીય ભાષાએ એશિયાઈ ભાષા ૮. અભિલેખનની સામગ્રી. લેખનસામગ્રી અભિલેખન-સામગ્રી શિલા માટી કેટલાક ઇતર પદાર્થોં ધાતુ તામ્રપત્ર ૯. અભિલેખનની પદ્ધતિ લેખક લહિયા સલાટ અને ક ંસારા લેખન-પદ્ધતિ અભિલેખન-પદ્ધતિ મોંગલશબ્દો અને મંગલચિહ્નો સુશાભન સંક્ષિપ્ત રૂપા સુધારાવધારા પત્રાંક મુદ્રાંક ૧. For Personal & Private Use Only ૧૪ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૮-૧૨૪ ૧૦૮ ૧૧૩ ૧૧૩ ૧૧} ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૨૫–૧૩૬ ૧૨૫ ૧૨૭ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અભિલેખના વિષય ૧૩૭-૧૫૩ ૧૩૭ ૧૩૮ ૧ ૩૮ ૧૩૮ ૧૩૯ પ્રાચીન પ્રકારે મુખ્ય વિષય વાણિજિયક મુદ્દાઓ મંત્રતંત્રને લગતા અભિલેખો ધાર્મિક અનુશાસન રાજશાસન સ્મારક અભિલેખો દાનશાસન પૂર્તનિર્માણ લેખો પ્રતિમાલેખ પ્રશસ્તિઓ સિક્કા લેખે મુદ્રાંકલેખો અભિલિખિત ગ્રંથે તથા સુભાષિત ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૧. સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિઓ ૧૫૪–૧૬૬ રાજ્યકાલનાં વર્ષ સળંગ સંવતનાં વર્ષ ચાંદ્ર-સૌર વર્ષ સંવત્સર–ચક્ર ઋતુઓ ભાસ पक्ष તિથિ ૧૫૪ : ૧૫૬ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ૧પ૦ ૧૬૧ વાર ૧૬૨ -૧૬ ૩ નક્ષત્ર વેગ “૧૬૩ કરણ ૧૬૩ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અભિલેખામાં પ્રયોજાયેલા સંવત. ૧૬૭–૧૯ ૧૬૮ ૧૭૩ ૧૭ ૧૭૯ ૧૮૨ વિક્રમ સંવત શક સંવત કલચુરિ સંવત કે ચેદિ સંવત ગુપ્ત સંવત અને વલભી સંવત બાહસ્પત્ય સંવત્સરચક્ર-૬૦ વર્ષનું –૧૨ વર્ષનું પ્રહપરિવૃત્તિ સંવત્સરચક્ર કલિયુગ સંવત બુદ્ધનિર્વાણ સંવત વીરનિર્વાણુ સંવત આગુપ્તાયિક સંવત ૧૮ ૩ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૬ ૧૮૭ ૧૯૨-૨૨૧ ૧૮૨ ૧૯૩ ૧૯૩ ૧૯૫ ૧૭ ૧૩, અભિલેખેમાં પ્રજાયેલા સંવત (ચાલુ) ગંગ કે ગાંગેય સંવત અંશુવને સંવત હર્ષ સંવત કલમ સંવત ભૌમ-કર સંવત નેવારી સંવત ચાલુક્ય-વિક્રમ સંવત સિંહ સંવત લક્ષ્મણુસેન સંવત વીર બલાલ સંવત બલાલી સન અને પરગણાતી સન હિજરી સન ભાટિક સંવત શાહુર કે સૂર સન ફસલી સન | વિલાયતી સન ૧૮ ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૧ २०3 ૨૦૩ ૨૦૪ १२ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અમલી સન અંગાળી સન ત્રિપુરા સન મગી સન મલ સન મવલૂદી સન જરથેાસ્તી સન વૈષ્ણુ સવત કૂચબિહાર સ ંવત ઇલાહી સન રાજ્યાભિષેક સંવત ઈસવી સન રાષ્ટ્રિય પંચાંગ સંવતાનાં આરંભવ ૧૪. મહત્ત્વના પ્રાકૃત અભિલેખ - અશાકના શૈલલેખ ન. ૨ અશોકના શૈલલેખ ન. ૧૨ અશાકને શૈલલેખ ન. ૧૩ જ અશોકના સ્તંભલેખ નં. ૨ ભાગભદ્રના સમયને એસનગર ગરુડ સ્ત’ભલેખ ખારવેલના હાથીગુફા ગુફાલેખ હવિષ્કને મથુરા શિલાલેખ ગૌતમીપુત્ર શાતકના નાસિક ગુફાલેખ, વર્ષ ૧૮ ૬ 0 ૧૫. કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ રુદ્રદામા ૧ લાના જૂનાગઢ શૈલલેખ ) સમુદ્રગુપ્તના અલાહાબાદ શિલાસ્ત ભલેખ ૦ ચંદ્રગુપ્ત ૨ જાને મથુરા સ્તંભલેખ સ્ક્રગુપ્તને જૂનાગઢ શૈલલેખ ૦ ભાનુગુપ્તના સમયનેા એરણ શિલાસ્ત ભલેખ કુમારગુપ્ત ૨ જાનેા કે ૩ જાનેા ભિતરી મુદ્રાલેખ १३ For Personal & Private Use Only ૨૦૫ ૨૦૫ ૨૦૬ ૨૦૬ ૨૦૬ २०७ २०७ ૨૦૮ ૨૦૯ ૨૦૯ ૧૦ ૨૧૦ ૧૨ ૨૧૩ ૨૨૨૦૨૫૪ ૨૨૨ ૨૨૬ ૨૨૯ ૨૩૫ ૨૩૭ ૨૪૦ २४७ ૨૪૯ ૨૫૫-૨૯૩ ૨૫૫ ૨૬૪ ૨૭૨ ૨૭૪ ૨૮ ૨૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪-૩૨૦ २४८ ૩૦૦ ૩૧૦ ૩ર૧-૩૪૯ ૩૨૧ ૩૨૬ ૩૫૦–૩૮૦ ૧૬. કેટલાંક મહત્ત્વનાં દાનશાસન હર્ષનું બાંસખેડા તામ્રપત્ર ધરસેન ૨ જાનું વળા તામ્રપત્ર જયભટ ૪ થાનું કાવી તામ્રપત્ર છે. ૧૭. સોલંકી રાજ્યના બે શિલાલેખ ચૌલુક્ય જયસિંહદેવના સમયનો દાહોદ શિલાલેખ છે. તેજપાલને આબુ-દેલવાડા શિલાલેખ ૧૮. અભિલેખનું ઐતિહાસિક મહત્વ રાજકીય ઇતિહાસ રાજ્યતંત્ર ભૌગોલિક ઉલ્લેખો કાલગણના અને સમયાંકન ધમ ભાષા અને લિપિ સાહિત્ય સામાજિક અને આર્થિક સ્થિતિ વાસ્તુકલા અને શિલ્પકલા બૃહદ્ ભારત ઊણપ અને મર્યાદાઓ અર્થઘટન અને સંશોધન ૧૯. સંપાદન અને સંરક્ષણ અન્વેષણ વાચન સંપાદન પ્રકાશન અભિલેખ-સંગ્રહો અભિલેખ-સૂચિઓ સંરક્ષણ ૩૫૦ ૩૫૨ ૩૫૪ ૩૫૪ ૩૫૪ ૩૫૯ ૩૬૨ ३१४ ૩૬૫ ૩૬૬ उ७० ૩૭૬ ૩૮૧-૩૮૯ ૩૮૧ ૩૮૨ ૩૮૨ ૩૮૫ ૩૮૫ ૩૮૬ ૩૮૬ १४ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ વિશેષ નામની શબ્દસૂચિ પરિભાષિક શબ્દસૂચિ ચિત્રસૂચિ પૃષ્ઠ ૩૭ ૪૮ પુર 19Y આકૃતિ ૧. ખરોષ્ઠી લિપિ આકૃતિ ૨. બ્રાહ્મી લિપિ આકૃતિ ૩. અંકચિહ્નોનાં રૂપાંતર આકૃતિ ૪. બ્રાહ્મીમાંથી નાગરી આકૃતિ ૫. સ્વરમાત્રાઓનાં રૂપાંતર આકૃતિ ૬. નાગરી અક્ષરોમાં વૈકલ્પિક રૂપ આકૃતિ છે. જેન લિપિના વિલક્ષણ અક્ષર આકૃતિ ૮. ગુજરાતી અક્ષરોનું ઘડતર આકૃતિ ૯. ચાંદીનો સિક્કો આકૃતિ ૧૦. તામ્રપટ્ટિકા આકૃતિ ૧૧. વલભીનું તામ્રશાસન આકૃતિ ૧૨. વલભીની રાજમુદ્રા આલેખ ૧-૪. સંવતોનાં આરંભવર્ષ ૧૧છ. ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૨૧૪-૨૧૫ | (ગ્રંથના અંતે) પટ્ટ ૧. મુદ્રાઓ તથા મુદ્રિકાઓ પટ્ટ ૨. અશોકનો ગિરનાર શૈલલેખ પટ્ટ ૩. શિલા-સમુદ્ગક, દેવની મોરી પટ્ટ ૪. વલભીના દાનશાસનનું લખાણ પદ ૫ અ. કૂફી શૈલીનો નમૂનો ૫ક ૫ આ. નખ શૈલીનો નમૂનો પટ્ટ ૬ અ. નસ્તાલીક શૈલીને નમૂને ૫ ૬ આ. તુગ્રા શૈલીને નમૂનો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સં દ ર્ભ સૂચિ (અ) અભિલેખસંગ્રહો અને અભિલેખે Barua, B. M. (Ed.) Cunningham, A. (Ed.) Diskalkar D. B. (Ed.) Fleet, J. F. (F.d.) Old Brahmi Inscrpitions in the Udayagiri and Khandagiri Caves, Calcutta, 1929 Corpus Inscripitionum Indicarum, Vol. I: Inscriptions of Asoka, Calcutta, 1877 Inscriptions of Kathiawad, pub. in New Indian Antiquary, Vols. 1-III, Bombay, 1934-1941 Corpus Inscriptionum Indicarum, Vol. III : Inscriptions of the Early Gupta Kings and their Successors, Calcutta, 1888 Important Inscriptions from the Baroda State, Baroda, 1943 Corpus Inscriptionum Indicarum, Vol. I: Inscriptions of Asoka (rev. ed.), London, 1925 -South Indian Inscriptions, Vols. I-III, Madras, 1887-1921 Gadre, A. S. (Ed.) Hultzsch, E. (Ed.) For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Krishnamacharlu, C. R. Mirashi, V. V. (Ed.) Bombay-Karnataka Inscriptions, Madras, 1940 Corpus Inscriptionum Indicarum, Vol. IV : Inscriptions of the Kalachuri-Chedi Era, Parts I-II, Ootacamund, 1955 - Corpus Inscriptionum Indicarum, Vol. V : Vakataka Inscriptions, Deihi, 1972 A Collection of Prakrit and Sanskrit Inscriptions, Bhava nagar, 1905 : Mysore Inscriptions, Mysore, 1879 South Indian Inscriptions, Vols. I-II, Madras, 1924-26 Historical Inscriptions of Southern India, Madras, 1932 Peteroon, P. (Ed.) Rice, Lewis (Ed.) Sastri, H. Krishna (Ed.) Sewell, Robert & Aiyangar S. K. (Ed.) Sircar D. C. (Ed.) Sten Konow (Ed.) Select Inscriptions Bearing on Indian History and Civilization, Vol. I, Calcutta, 1942 Corpus Inscriptionum Indicarum, Vol. II, Part I : Kharoshthi Inscriptions, Calcutta, 1929 प्राचीन भारतीय अभिलेखांका अध्ययन, faat, 9389 अशोकके अभिलेख, वाराणसी, सं. २०२२ oraidal aldi Rais wl, Cu!?! 2-3, Houd, ૧૯૩૩–૧૯૪૨ grzypa, argaa (s.) qiča, 2. . (.) 2412414", Gal. 9. (z.) For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ગૌ. (સં.) આઝા, વ. મુનિ, જયંત વિજયજી (સ.) મુનિ, જિનવિજયજી (સ.) મુનિ, પુણ્યવિજયજી (સ.) મુનિ, વિદ્યાવિજયજી (સ.) શાસ્ત્રી, હરિપ્રસાદ ગ’. (સં.) Buhler, G. Dani Pandey, R. B. Rao, S. R. Upasak ઓન્ના, ગૌ. દી. ભાવનગર પ્રાચીનોાધસંગ્રહ, ભાવનગર, ૧૮૮૭ આમ્, ભાગ ૨ : અણુ દપ્રાચીનજૈનલેખસ દાહ, ઉજ્જૈન, સ’. ૧૯૯૪ આયૂ, ભાગ ૫ : અનુદાચલપ્રદક્ષિણાજૈન– લેખસંદેહ, ભાવનગર, સ. ૨૦૦૫ પ્રાચીનજૈનલેખસંગ્રહ, ભાગ ૧–૨, ભાવનગર, ૧૯૧૭–૨૧ ‘પુણ્યશ્ર્લેાક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રશસ્તિલેખેા,'મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ જયંતી અંક, મુંબઈ, ૧૯૬૮ પ્રાચીનલેખસ ંગ્રહ, ભાગ ૧, ભાવનગર, ૧૯૨૯ અડાલજની વાવના શિલાલેખ,' બુદ્ધિપ્રકાશ, પુ. ૧૦૪, અમદાવાદ, ૧૯૫૭ (આ) પ્રાચીનલિપિવિદ્યા Indian Paleography, Bombay, 1904 Indian Paleography, London, 1963 Indian Paleography, Vol. I, Varanasi, 1957 Illustrated Weekly of Bombay, December 12, 1971 India, History and Paleography of the Mauryan Brahmi Script, Patna, 1960 भारतीय प्राचीन लिपिमाला, तीसरा संस्करण, दिल्ली, १९५९ ૧૮ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ नागरी अङ्क और अक्षर, प्रयाग, शंक १८८१ હોન્ના, ન. ટી. કોર મિત્ર, કે. કે. દેસાઈ, ઝિ. અ. પરીખ, પ્ર. ચિ. “ઇસ્લામી સુલેખનકલા” કુમાર, અંક ૫૭૩, અમદાવાદ, ૧૯૭૧ ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ (અપ્રસિદ્ધ મહાનિબંધ), અમદાવાદ, ૧૯૬૬ (ઈ) અભિલેખવિદ્યા Sircar, D. C. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. Indian Epigraphy, Delhi, 1965 ભારતીય અભિલેખવિદ્યા : એક રૂપરેખા, અમદાવાદ, ૧૯૭૦ (ઈ) અભિલેખ-સૂચિઓ Bhandarkar, D. R. Kielhorn, F. List of Inscriptions of Northern India (publishid in Epigraphia Indica, Vols. XIX-XXIII ), Delhi, 1927–1936 List of Inscriptions of Northern India (published in Epigraphia Indica, Vol. V), Calcutta, 1898– 1899 List of Inscriptions of Southern India (published in Epigraphia Indica, Vol. VII), Calcutta, 1902–1903 १९ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Luders, H. Rangacharya આચાર્ય, ન. આ. ત્રિવેદી, ઈ. વિ. List of Brahmi Inscriptions (pub lished in Epigraphia Indica, Vol. X), Calcutta, I912 Inscriptions of the Madras Presi dency, Vols. I-III, Madras, 1919 ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ, ખંડ ૩ઃ પ્રતિમાલેખો (ઈ. સ. ૧૩૦૦ સુધી), અમદાવાદ, ૧૯૬૬ ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૪ : શિલાલેખો (ઈ.સ. ૧૩૦૧-૧૭૬૦) અને ખંડ ૫: પ્રતિમાલેખ (ઈ. સ. ૧૩૦૧–૧૭૦૦), અમદાવાદ, ૧૯૬૯ ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૬ : અરબી ફારસી શિલાલેખો, અમદાવાદ, ૧૯૭૨ ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨ : અભિ લેખો (ઈ. સ. ૧૩૦૦ સુધી), અમદાવાદ, ૧૯૬૨ દેસાઈ ઝિ. અ. પરીખ, પ્ર. ચિ. (ઉ) ઇતિહાસ અને પુરાતત્ત્વ Barnet Archaeology in India, Delhi, 1950 Antiquities of India, London, 1964 Bombay Gazetteer, Vol. I, Pt. 1, Bombay, 1896 Bombay Gazetteer, Vol. VIII, Bombay, 1884 For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Heras Kane, P. V. Majumdar, A. K. Majumdar, R. C. (Ed). Mehta, R. N. Mehta, R. N. & Chowdhary, S. N. Mirashi, V. V. Studies in Proto-Indo-Mediterra nean Culture History of Dharmasastra, Vol II, Poona, 1941 Chaulukyas of Gujarat, Bombay, 1956 The Age of Imperial Unity, Bombay, 1953 -The Clasical Age, Bombay, 1954 "Sudarsana Lake," J. O. I., Vol. XVIII, Baroda, 1968 Excavation at Devnimori, Baroda, 1966 Studies in Indology, Vol. II, Nagpur, 1960 Ancient Indian Historical Tradi tion, London, 1922 Indian Chronology, Madras, 1911 Alberuni's India, London, 1914 Akota Bronzes, Bombay, 1959 Introduction, Kalhana's Rajataran gini, Delhi, 1961 The Chronological Systems of Gujarat (Unpublished Thesis), Ahmedabad, 1968 Pargiter Pillai, L. D. S. Sachau Shah, U.P. Stein, M. A. Thaker B. K. 39 For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Tod, James Travels in Western India, London, 1839 वीर निर्वाण संवत् और जैन कालगणना, जालोर, सं. १९८७ मुनि, कल्याणविजयजी જેટ, રનમણિરાવ ભી. ગુજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ : ઈસ્લામયુગ, ખંડ ૧, અમદાવાદ, ૧૯૬૮ દીક્ષીત. શં. ભા. ભારતીય જ્યોતિષશાસ્ત્ર (ગુજ. અનુ.), ખંડ ૧, - અમદાવાદ, ૧૯૭૨ નાયક, ૨. છે. ગુજરાતી પર અરબી-ફારસીની અસર, ભાગ ૧, અમદાવાદ, ૧૯૬૫ પરીખ, ૨. છે. અને શાસ્ત્રી ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, હ. . (સં.) ગ્રંથ ૨ : મૌર્યકાલથી ગુપ્તકાલ, અમદાવાદ, ૧૯૭૨ ભાંડારકર, દે. રા. અશોકચરિત (ગુજ. અનુ.), અમદાવાદ, ૧૯૨૭ આબૂ, ભાગ ૧, ભાવનગર, ૧૯૩૪ મુનિ, જયંતવિજયજી મુનિ, જિનવિજયજી મુનિ, પુણયવિજયજી વૈદ્ય, બાપાલાલ ગ. “પુરાતત્ત્વ સંશોધનને પૂર્વ ઈતિહાસ, આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા, અમદાવાદ, ૧૯૨૨ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા.” જૈનચિત્રકલ્પદ્રુમ, અમદાવાદ, ૧૯૩૬ સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, અમદાવાદ, ૧૯૫૩ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, શોધિત વર્ધિત આવૃત્તિ, અમદાવાદ, ૧૯૫૩ ગુજરાતી ભાષાને ઈતિહાસ (ચેથી આવૃત્તિ), અમદાવાદ, ૧૯૨૬ શાસ્ત્રી, દુ. કે. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ २२ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર ગુજરાતના પ્રાચીન ઇતિહાસ, અમદાવાદ, ૧૯૬૪ - નેશનલ કેલેન્ડર', અખંડ આનંદ, પુ. ૧૦, અમદાવાદ, ૧૯૫૭ -મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧-૨, રામદાવાદ, ૧૯૫૫ -હડપા ને મોહેજેડા, અમદાવાદ, ૧૯૫૨ સાંડેસરા ભો. જ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળે, અમદાવાદ, ૧૯૫૭ (ઉ) સંસ્કૃત ગ્રંથે पाणिनि ઉપાધ્યાથી, દિલ્હી, ૧૯૬૨ માવજત, મુંબઈ, ૧૯૩૬ મનુસ્મૃતિ, વારાણસી, ૧૯૭૦ મઢીમારત, શાન્તિપર્વ, પૂના, ૧૯૬૬ ક્ટિવિતર, દરભંગા, ૧૯૫૮ દૈત્વપદ્ધતિ, વડોદરા, ૧૯૨પ રસંહિતા, મ. ૧–૨. કાશી, ૧૮૯૧ ઝાલા , અમદાવાદ, ૧૯૬૪ वराहमिहिर विनयचन्द्रसूरि For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપસૂચિ B. G. C. 1 . E. . IA Ibid. TE IP J. G. R. S. J. 9. I. J. R. A. S. Bombay Gazetteer Corpus Inscriptionum Indicarum Epigraphia Indica Indian Antiquary Ibidem (એજન). Indian Epigraphy Indian Paleography Journal of Gujarat Research So. ciety Journal of the Oriental institute Journal of the Royal Asiatic Society Opere citato (ઉપર્યુક્ત) Select Inscriptions by D. C. Sircar Select Inscriptions by D. C. Sircar प्राचीन भारतीय अभिलेखेका अध्ययन (ले. बासुदेव હવાય). ભારતીય મિસ્ત્ર (સે. . . ઉજ્ઞા ) ગુજરાતના ઐતિહાસિક લેખો (સં. ગિ, વ. આચાર્ય) ફાર્બસ ગુજરાતી સભા બુદ્ધિપ્રકાશ મૈત્રકકાલીન ગુજરાત (લે. હ. ગં. શાસ્ત્રી) op. cit. S. I. Sel. Ins. 17. મ. ૩. ૩૫. माप्रालि ગુ. અ. લે. ફા. ગુ. સભા બુ પ્ર. મિ. ગુ. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ દરતીય અભિલેખવિદ્યા For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક અભિલેખ એટલે શું ? અભિલેખ એટલે કોઈ પદાર્થ પર કોતરેલું લખાણ. આવાં લખાણ સામાન્ય રીતે શિલા પર કોતરેલાં હોય છે, તેથી એને “શિલાલેખ” કહેવામાં આવે છે. પરંતુ કેટલાંક લખાણ તામ્રપત્રો અને ધાતુપ્રતિમાઓ જેવા બીજા પદાર્થો પર કોતરેલાં હોય છે, તેને “શિલાલેખ” કહેવાય નહિ. કોતરેલા લેખ માટે ગુજરાતીનાં પહેલાં “ઉત્કીર્ણ લેખ’ શબ્દ પ્રયોજાતા, પરંતુ હવે હિંદીમાં તેમ જ ગુજરાતીમાં “અભિલેખ” એવો પારિભાષિક શબ્દ પ્રચલિત થયું છે. આ શબ્દ સર્વ પ્રકારના પદાર્થો પર કોતરેલાં લખાણોને લાગુ પડે છે. શિલાલેખ એ અભિલેખને એક ઘણો પ્રચલિત પ્રકાર છે. શિલાલેખ એટલે શિલા (પથ્થર) પર કોતરેલું લખાણ. ભારતમાં તેમ જ અન્ય દેશોમાં ઘણા અભિલેખ શિલા પર કોતરેલા હોય છે. મંદિરો, મસ્જિદો, વાવો વગેરે ઈમારતોમાં પથ્થરની તકતી પર કોતરેલા લેખ જોવા મળે છે. હાલ પણ વિદ્યાલય, ગ્રંથાલ, રાલયે, સ્મારકો વગેરે સાર્વજનિક ઇમારતોમાં લખાણ કોતરેલી તકતી મૂકવામાં આવે છે. અગાઉ ક્યારેક પર્વતની મોટી મોટી શિલા જેને ખડક કે શિલ કહેવામાં આવે છે, તેના પર લેખ કોતરાતા. એને “ખડક લેખ” કે “શલાલેખ” કહે છે. ડુંગરમાં કેચેલી ગુફાની દીવાલ પર કોતરેલા લેખને ગુફા-લેખ” કહે છે. પથ્થરના સ્તંભ પર કોતરેલા લેખને “શિલાતંભ લેખ” કહેવામાં આવે છે. પથ્થરની ઊભી લાટ પર કોઈના મરણને લગતો લેખ કોતર્યો હોય છે તેને “પાળિય” કહે છે. આ બધા અભિલેખ શિલાલેખના પ્રકાર છે. કેટલીક વાર માટીના પદાર્થો પર, તે છેડા ભીના હોય ત્યારે, લેખ કોતરવામાં આવે છે ને સુકાયા પછી તેને ઘણી વાર પકવવામાં આવે છે. ઇટ ભા. ૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા પર કોતરેલા લેખને “ઈષ્ટિકોલેખ” કહે છે. માટીના વાસણ પર કોતરેલા લખાણને “મૃત્પાત્ર લેખ” કે “મૃદ્ભાસ્ક લેખ' કહે છે. લાકડું, શંખ, છીપ, હાથીદાંત વગેરે ઇતર પદાર્થ પર કોતરેલા લખાણને તે તે પદાર્થના નામે ઓળખવામાં આવે છે. ભૂમિદાનને લગતાં રાજશાસન તાંબાના પતરાં પર કોતરવામાં આવતાં. આ પ્રકારના અભિલેખ “તામ્રપત્ર” તરીકે ઓળખાય છે. ક્યારેક સોનાનાં કે ચાંદીનાં પતરાં પર ધાર્મિક લખાણ કોતરાતું. એને અનુક્રમે “સુવર્ણપત્ર” કે “રજપત્ર” કહે છે. લોખંડના સ્તંભ પર કોતરેલા લેખને “લેહ-સ્તંભ લેખ” કહે છે. ઓજાર, હથિયારો, વાસણો વગેરે પદાર્થો પર પણ ક્યારેક લખાણ કરવામાં આવે છે, ખાસ કરીને તે તે પદાર્થના દાતા કે માલિકના નામને લગતું. - પાષાણ કે ધાતુની પ્રતિમાની બેસણી કે પીઠ પર કોતરેલા લખાણને પ્રતિમા લેખ” કહેવામાં આવે છે. કોઈ વાર પાષાણ કે ધાતુના દાબડામાં કે પેટીમાં કોઈ વિદેહ વ્યક્તિના દેહાવશેષ (ધાતુ) રાખ્યા હોય છે ને એના પર એને લગતું લખાણ કોતર્યું હોય છે. દાબડા પરના લખાણને “સમુક લેખ” અને પેટી પરના લખાણને “મંજૂષા લેખ” કહે છે. આમ પદાર્થના દ્રવ્ય તથા આકાર પ્રમાણે અભિલેખો જુદા જુદા નામે ઓળખાય છે. સિક્કાઓ તથા મુદ્રાંકો પર જે લખાણ જોવામાં આવે છે તે ખરી રીતે ‘કતરેલાં” હોતાં નથી, પરંતુ બીબાની છાપ લગાવીને ઉપસાવેલાં હોય છે. અલબત્ત એ બીબામાં એ લખાણના અક્ષર ઊલટા મરેડમાં કતરેલા હોય છે. મુદ્રાંક માટીનાં, સેલખડીનાં, હાથીદાંતનાં કે ધાતુનાં હોય છે; સિક્કા ચાંદી, તાંબુ, સોનું, સીસું વગેરે ધાતુઓના હોય છે. છતાં સિક્કાઓ તથા મુદ્રાંક પર અંકિત કરેલાં લખાણોને પણ અભિલેખ ગણવામાં આવે છે.૧ કેટલીક વાર, ખાસ કરીને અરબી, ફારસી અભિલેખોમાં અક્ષરોને કોતરવાને બદલે એની આસપાસના ભાગને કોતરી કાઢીને અક્ષરને ઉપસાવેલા રાખવામાં આવે છે. છતાં આ લેખને પણ અભિલેખ ગણવામાં આવે છે. ગુફાઓની દીવાલ પર ચીતરેલા લખાણને તથા લાકડાની પટ્ટી પર શાહીથી લખેલા લખાણને પણું, કોતરેલાં ન હોવા છતાં, અભિલેખ ગણવામાં આવે છે૩ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક અભિલેખવિદ્યા અભિલેખનો ઉદેશ અમુક વ્યક્તિ કે વૃત્તાંતને લગતી હકીકત ટકાઉ પદાર્થ પર કોતરીને એની કાયમી નોંધ રાખવાનો હોય છે. આથી એ લખાણ તે તે વ્યક્તિ કે વૃત્તાંતના ઈતિહાસ માટે મહત્ત્વનું સમકાલીન સાધન બની રહે છે. એમાં તે તે કાલની વ્યક્તિ કે ઘટનાનું નિરૂપણ તે તે કાલના લેખકે કરેલું હોઈ તેમાંની ઘણી હકીક્ત શ્રદ્ધેય હોય છે. અલબત્ત, એ નિરૂપણ કાવ્યમય કે પ્રશસ્યામક હોય તો તેમાં કલ્પના તથા અતિશયોક્તિ હોય છે. છતાં અનુકાલીન અનુકૃતિઓની સરખામણીએ એ સમકાલીન લખાણો તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આથી કોઈ પણ દેશ કે પ્રદેશના ઇતિહાસ માટે એને લગતા તમામ ઉપલબ્ધ અભિલેખોનો ઉપયોગ કરવો ઘણો આવશ્યક, લગભગ અનિવાર્ય છે. આથી અભિલેખોને પદ્ધતિસર અભ્યાસ કરવાની વિદ્યા ખીલી છે. એને “અભિલેખવિદ્યા” ( epigraphy)* કહે છે. અભિલેખ તે તે સમયની પ્રચલિત લિપિમાં કોતરેલા હોઈ તેમ જ લિપિમાં સમય જતાં પરિવર્તન થતું રહેતું હોઈ, પ્રાચીન અભિલેખો વાંચવા માટે તે તે સમયના લિપિમરેડથી માહિતગાર થવું પડે છે. લેખ જેમ વધારે પ્રાચીન, તેમ તેની લિપિ વધારે વિલક્ષણ લાગે છે. અતિ પ્રાચીન લિપિનો મરોડ એના અર્વાચીન મરોડ કરતાં એટલો બધે બદલાઈ ગયું હોય છે કે એ જાણે કોઈ છેક અજાણી લિપિ ન હોય એવો ભાસ થાય છે. એ લિપિના ક્રમિક વિકાસના પરિચય વિના એ અતિ પ્રાચીન લિપિમરોડ અવાચ્ય બની રહે છે. ક્યારેક કઈ લખાણુ બે લિપિઓમાં કરાયું હોય ને એમાંની એક લિપિ જ્ઞાત હોય તો એ જ્ઞાત લિપિ પરથી બીજી અજ્ઞાત લિપિ ઉકેલી શકાય છે. પ્રાચીન લિપિનાં ઉત્તરકાલીન સ્વરૂપ ઉપલબ્ધ હોય તો એ પરથી એનાં પૂર્વકાલીન સ્વરૂપ ઓળખી શકાય છે. આથી પ્રાચીન અભિલેખો વાંચવા માટે સહુ પહેલાં તેની પ્રાચીન લિપિને તથા તેના તે તે કાલના મરોડોનો પરિચય હોવો અનિવાર્ય છે. પ્રાચીન લિપિઓના અભ્યાસની ય વિદ્યા ખીલી છે. એને “પ્રાચીનલિપિવિદ્યા” (paleography) કહે છે. તે તે દેશ કે પ્રદેશની તે તે કાલની લિપિ જાણી, એ લિપિમાં કોતરેલા અભિલેખ વાંચવા એ અભિલેખવિદ્યાનું પહેલું પગથિયું છે. લિપિના જ્ઞાન વિના અભિલેખ વાંચી શકાય નહિ; અને એ વાંચી શકાય નહિ ત્યાં સુધી એમાં નેધેલી હકીકત જાણી શકાય નહિ. પ્રાચીનલિપિવિદ્યા પ્રાચીન અભિલેખો ઉપરાંત પ્રાચીન હસ્તલિખિત ગ્રંથે તથા લખાણો વાંચવા માટે પણ ઉપયોગી છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાસ્તીય અભિલેખવિદ્યા અભિલેખોના અભ્યાસ માટે તે તે સમયની લિપિની જેમ તે તે સમયની ભાષાનું જ્ઞાન પણ અનિવાર્ય છે. અભિલેખો સામાન્ય રીતે તે તે કાલની પ્રશિષ્ટ ભાષામાં લખાતાં હોઈ આ ભાષાઓનો પરિચય મેળવવો પ્રમાણમાં સહેલે છે. ભાષાના પરિચયમાં વ્યાકરણ અને શબ્દભંડોળ ઉપરાંત કેટલીક વાર છંદોના જ્ઞાનની પણ જરૂર પડે છે. લિપિ તથા ભાષાના પરિચય દ્વારા અભિલેખને વાંચીને એને પાઠ તૈયાર કરવામાં આવે છે. આ પાઠ હાલની લિપિમાં એનું લિવ્યંતર (transliteration) કરીને મૂળ ભાષામાં આપવામાં આવે છે, સાથે સાથે એનું ભાષાંતર કે એનો સાર પણ આપવામાં આવે છે. વળી મૂળ અભિલેખની છાપ કે છબી પણ આપવામાં આવે છે. મૂળ અભિલેખની ભાષા તથા લિપિ પરથી તે તે કાલની પ્રચલિત ભાષા તથા લિપિ જાણવા મળે છે. પરંતુ ઈતિહાસ-સંશોધન માટે ખરી ઉપયોગિતા તો એ અભિલેખની અંદર નોંધેલી હકીકતની હોય છે. અભિલેખમાં મોટે ભાગે તે તે કાલના રાજાને તથા તે તે સમયનો નિર્દેશ આવતો હોય છે. આ પરથી તે તે કાલના રાજકીય ઇતિહાસ તથા તેની સાલવારી માટે ઉપયોગી માહિતી મળે છે. વળી એમાં આવેલી બીજી વિવિધ હકીકત પરથી તે તે કાલના ધમ, સમાજ, અર્થ, રાજ્યતંત્ર, સ્થાપત્ય, શિલ્પ ઇત્યાદિ અનેક સાંસ્કૃતિક બાબતો વિશે પણ ઉપયોગી માહિતી તારવી શકાય છે. પ્રાચીન અભિલેખોમાં જણાવેલા રાજાઓ, સ્થળો, વર્ષો વગેરેનો નિર્ણય કરે એ અભિલેખોના અર્થઘટનનું મહત્ત્વનું અંગ છે. રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના અનવેષણ, સંશોધન અને નિરૂપણ માટે આમ અભિલેખવિદ્યા એક મહત્ત્વનું સાધન નીવડે છે; ને વાચન અને અર્થઘટન એ આ વિદ્યાનાં બે મુખ્ય પાસાં છે. ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ ઐતિહાસિક ચરિતો કે વૃત્તાંત નિરૂપનાર પ્રાચીન લેખકો પિતાની નજીકના ભૂતકાળના અભિલેખો વાંચી એમાંની હકીકતને લાભ લેતા હશે, પરંતુ વધુ પ્રાચીન અભિલેખોના લિપિમરોડની જાણકારી લુપ્ત થતી જતી હતી. અર્વાચીન પંડિતો તથા લહિયાઓ વધુમાં વધુ સાતમી સદી સુધીનાં જૂનાં લખાણ મહામહેનતે વાંચી શકતા, પરંતુ એની પહેલાંનાં લખાણના મરોડ ઉકેલી શકાતા નહિ. ઈ. સ. ૧૩૫૬માં દિલ્હીના સુલતાન ફિરોઝશાહ તઘલખે ટોપરા( જિ. અંબાલા, પૂર્વ પંજાબ)માંથી એક જૂનો શિલાતંભ ઘણી જહેમતથી ખસેડાવી For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક દિલ્હીમાં “ફીરોઝશાહ કોટલા’માં અને મેરઠ (ઉત્તર પ્રદેશ)માંથી એવો એક બીજે શિલાતંભ ખસેડાવી દિલ્હીમાં “કુશ્ક શિકાર” પાસે ઊભું કરાવેલો. આ બંને સ્તંભ પર લેખ કોતરેલા છે. એ લેખમાં આવેલી હકીકત જાણવા માટે સુલતાને ઘણા પંડિતોને એકઠા કર્યા. પણ અતિપ્રાચીન લિપિમાં કોતરાયેલા એ લેખ કોઈ પંડિતથી વાંચી શકાયા નહિ. સોળમી સદીમાં મુઘલ બાદશાહ અકબરે પણ એ લેખોમાંની હકીકત જાણવા કોશિશ કરેલી, પરંતુ એના સમયના કઈ પંડિત એની એ જિજ્ઞાસાને પાર પાડી શક્યા નહિ. પ્રાચીન લિપિ-મરોડોની જાણકારી લુપ્ત થતાં જૂના શિલાલેખો તથા તામ્રપત્ર-લેખો લોકોને મન રહસ્યમય બની જાય છે ને એથી તેઓ એમાંનાં લખાણો વિશે જાતજાતના તર્કવિતર્ક કરતા થાય છે. કોઈ એને સિદ્ધિદાયક યંત્ર ધારી લે છે, કોઈ એને દેવી મંત્ર માની લે છે, તો કોઈ એને જમીનમાં દાટેલા ગુપ્ત ખજાનાની ગૂઢ નોંધ સમજી લે છે! દિલ્હીના પેલા બે શિલાર્તાભોને લોકો ભીમની ગદા માનતા ને એના પર કોતરેલા લેખોમાં શ્રીકૃષ્ણ પાંડવોને આપેલી ગુપ્ત સૂચનાઓ પૈશાચી ભાષામાં લખાયેલી હોવાનું ધારતા ! આ અજ્ઞાન અને ઉપેક્ષાને લઈને ભારતના અનેક પ્રાચીન અભિલેખ તથા હસ્તલિખિત ગ્રંથોની અમૂલ્ય સામગ્રી નષ્ટ થતી થઈ. ઈ. સ. ૧૭૫૭–૧૭૭૪ દરમ્યાન અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વહીવટી તથા રાજકીય અધિકાર પ્રાપ્ત કરવા માંડ્યા ત્યારે તેઓને અહીંના વર્તમાન રીતરિવાજોની પશ્ચાદ્ભુમિરૂપે ભારતનાં પ્રાચીન ધર્મશાસ્ત્ર જાણવાની જરૂર પડી. એ ધર્મશાસ્ત્ર સંસ્કૃત ભાષામાં હતાં ને ભારતના રૂઢિચુસ્ત પંડિતો યુરોપીને “બ્લેછ” ગણી તેઓને ગીર્વાણ-ભાષા શીખવવા તૈયાર નહોતા ! છતાં ચાર્લ્સ વિલિયમ વિકિન્સ અને સર વિલિયમ જોન્સ જેવા અંગ્રેજ અધિકારીઓએ પંડિતોને રીઝવીને તેમના મિજાજને અનુકૂળ થઈને સંસ્કૃત જેવી પ્રાચીન કઠિન ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી તેઓએ “મનુસ્મૃતિ” અને “અભિજ્ઞાનશાકુન્તલ' જેવી સંસ્કૃત કૃતિઓના અંગ્રેજી અનુવાદ કરી પ્રકાશિત કર્યા ને એ પ્રકાશનોએ યુરોપીય વિદ્વાનોમાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિ તથા સભ્યતા વિશે ઘણી જિજ્ઞાસા ઉત્પન્ન કરી. પરિણામે ગવર્નર-જનરલ વોરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી સર વિલિયમ જેસે એશિયાનાં ઈતિહાસ, પુરાતત્ત્વ, કલા, વિજ્ઞાન અને સાહિત્યની શોધખોળ કરવા માટે ૧૭૮૪માં કલકત્તામાં “એશિયાટિક સોસાયટી” નામે સંસ્થા સ્થાપી. પશ્ચિમના તથા ભારતના વિદ્વાને આ સંસ્થાના ઉપક્રમે પોતપોતાની રુચિ અનુસાર ભિન્ન ભિન્ન વિપયામાં For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૬ ભારતીય અભિલેખવિદ્યા અન્વેષણ કરી નિબંધ રજૂ કરવા લાગ્યા. એ લેખા ૧૭૮૮માં Asiatic Researches ગ્રંથમાળામાં પ્રગટ થવા લાગ્યા. ૧૭૮૧માં ચાર્લ્સ વિલ્કિન્સે મેાંઘીર( બિહાર )માંથી મળેલું બંગાળાના પાલ વંશના રાજા દેવપાલ(૯મી સદી )નું તામ્રપત્ર વાંચેલું. એ પછી ૧૭૮૫માં વિકિન્સે ( પૂર્વ ) બંગાળાના દીનાજપુર જિલ્લાના બહાલ ગામ પાસેના સ્તંભ પર કાતરાયેલા પાલ વંશના રાજા નારાયણપાલ(૯મી સદી)ને લેખ વાંચ્યા તેમ જ પડિત રાધાકાંત શર્માએ દિલ્હીના ટાપરાવાળા સ્તંભ પર કેતરાયેલા લેખા પૈકી અજમેરના ચૌહાણ રાજા વીસલદેવ( ૧૨મી સદી)ના ત્રણ લેખ વાંચ્યા. આ બધા લેખ Asiatic Researchesના ગ્રંથ ૧ (૧૭૮૮ )માં પ્રકાશિત થયા. અર્વાચીન કાલમાં ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ ત્યારે થયાં ગણાય. આ અભિલેખ નવમી સદી સુધીના હતા, તેથી એ થેાડા ધણા પ્રયત્ને વાંચી શકાતા. પરંતુ એ પહેલાંના લેખાની લિપિના મરેડ વધારે જુદા હાઈ એ બરાબર વાંચી શકાતા નહિ. અનેક વિદ્વાને એ જૂની વણ માલા ઉકેલવા પ્રયત્નશીલ રહ્યા. આખરે ૧૮૩૪-૦૯ દરમ્યાન ભારતના પ્રાચીન અભિલેખાની લિપિએ ઉકેલવાના પ્રયત્ન સફળ થયા. પહેલાં ગુપ્તકાલ( ૪થી−૬ઠ્ઠી સદી)ની વ માલા બંધ બેઠી. એ પછી છેક અશેક મૌયના સમય (ઈ. પૂ. ૩૭ સદી ) સુધીની વધુ પ્રાચીન વર્ણમાલાના પણ ઉકેલ આવ્યેા. પ્રાચીનકાલમાં આ લિપિ બ્રાહ્મી’ નામે એળખાતી. એ સમયે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વળી એક બીજી લિપિ વપરાતી, જેમાં લખાણની લીટીએ જમણી બાજુથી ડાબી બાજુ લખાતી. ટ્રૅલિપિક અભિલેખેાના તુલનાત્મક અભ્યાસ પરથી આખરે એ લિપિની વ માલા પણ બંધ બેસાડી શકાઈ. એ લિપિ ખરેાછી ’નામે ઓળખાતી. પ્રાચીન ઐતિહાસિક કાલની સવ લિપિઓના ઉકેલ દ્વારા આમ ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનું મંડાણ થયું. ( અત્યાર સુધી પુરાતત્ત્વનું બધું અન્વેષણ વિદ્વાનેા પેાતાના અંગત શાખથી કરતા. ઈસ્ટ ઇન્ડિયા ક ંપનીની સરકાર તરફથી એ માટે કોઈ ખાસ પ્રબંધ કરવામાં આવ્યા નહોતા. ૧૮૫૮માં બ્રિટિશ તાજનું રાજ્ય સ્થપાતાં હિંદના પ્રથમ વાઈસરૉય લેાડ કેનિગે હિંદનાં પ્રાચીન સ્મારકાની સમીક્ષા માટે Archaeological Survey of India નામે કામચલાઉ ખાતું ખાલવાનુ મજૂર કયુ ને એ વિષયમાં ઊડે રસ ધરાવતા ઇજનેર કનલ કનિ ંગહમને ' For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક એ ખાતાના નિયામક નીમ્યા (૧૮૬૨). ૧૮૬૬માં આ કામગીરી બંધ કરવામાં આવી. ૧૮૭૦માં વાઈસરોય લોર્ડ મેએ કનિંગહમને આ ખાતાના વડા નિયામક નીમી ત્રણ મદદનીશોને પણ પ્રબંધ કર્યો. ૧૮૭૨માં Indian Antiquary નામે સામયિક શરૂ થયું, જેમાં પુરાતત્ત્વના વિવિધ વિષયે વિશે લેખ પ્રકાશિત થવા લાગ્યા. શરૂઆતમાં Archaeological Survey of India ની પ્રવૃત્તિ ઉત્તર ભારત પૂરતી મર્યાદિત હતી. ૧૮૭૪માં પશ્ચિમ તથા દક્ષિણ ભારત માટે ડો. બજે સની નિમણૂક કરવામાં આવી. એ વર્ષે બજેસે દક્ષિણ ભારતીય પ્રાચીનલિપિવિદ્યા વિશે પુસ્તક પ્રકાશિત કર્યું. ૧૮૭૭માં કનિંગહમે ભારતીય અભિલેખોના સંગ્રહના ગ્રંથ ૧ તરીકે અશોકના અભિલેખોને સંગ્રહ બહાર પાડ્યો. ભારતીય અભિલેખવિદ્યાનું આ એક નોંધપાત્ર પ્રસ્થાન ગણાય. ૧૮૮૩માં સંસ્કૃત, પાલિ અને દક્ષિણ ભારતની ભાષાઓના અભિલેખોના સંપાદન તથા અનુવાદ માટે અભિલેખવિદ( Epigraphist)ને ખાસ પ્રબંધ કરવામાં આવ્યો. આ જગ્યાએ ફૂલીટને નીમવામાં આવ્યા. ૧૮૮૮માં બજેસે ભારતીય અભિલેખ માટે Epigraphia Indica નામે ખાસ સામયિક શરૂ કર્યું, જે અદ્યપર્યત ચાલુ છે. મદ્રાસ સરકારે દક્ષિણ ભારતના અભિલેખોના સંશોધન માટે ડો. હુશની નિમણૂક કરીને એનું નિયમિત પ્રકાશન કરાવવા માંડ્યું. આગળ જતાં Archaeological Survey of India તરફથી ભારતના મુસ્લિમ અભિલેખો માટે ખાસ અભિલેખવિદની જગ્યા ઉમેરવામાં આવી ને Epigraphia Indo-Moslemic tit Palais 21465 $16917 આવ્યું. હાલ એને Epigraphia Indica : Arabic and Persian Supplement તરીકે પ્રકાશિત કરવામાં આવે છે. દરમ્યાન ભારતમાં સંખ્યાબંધ અભિલેખ શોધાયા, વંચાયા ને સામયિકોમાં પ્રકાશિત થયા. અભિલેખોના બીજા કેટલાક સંગ્રહ પણ બહાર પડ્યા. અભિલેખોની સંદર્ભ સૂચિઓ પણ તૈયાર કરાઈ પ્રકાશિત કરાઈ. ૧૮૯૪માં પં. ગૌરીશંકર ઓઝાએ હિંદીમાં પ્રાચીન ટિપિકાટા બહાર પાડી અને એ પછી ૧૮૯૫માં ડો. ગૂલરે જર્મન ભાષામાં Indische Palaeographie પ્રસિદ્ધ કર્યું. ત્યારથી ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનાં કેટલાંક પુસ્તક પણ પ્રકાશિત થયાં છે. ડો. મૂલરે પોતાના જર્મન પુસ્તકનો કરેલો અંગ્રેજી અનુવાદ ૧૯૦૪માં Indian Antiquaryમાં પરિશિષ્ટરૂપે પ્રસિદ્ધ થયું. ૧૯૧૮માં પં. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ઓઝાના પુસ્તકની સુધારાવધારા સાથેની આવૃત્તિ બહાર પડી. ૧૯પરમાં ડો. રા. બ. પાંડેયના Indian Paleographyને ભાગ ૧લો પ્રકાશિત થયે, છે પરંતુ કોઇકોને લગતો ભાગ જે અપ્રકાશિત રહ્યો. ૧૯૬૩માં ડો. દાનીનું Indian Paleography પ્રકાશિત થયું. આમ ૧૭૮૧માં ભારતીય અભિલેખવિદ્યાનાં પગરણ થયેલાં ને ૧૮૩૪–૩૯ દરમ્યાન પ્રાચીન લિપિઓના ઉકેલ દ્વારા અને ૧૮૮૩માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણમાં અભિલેખવિદના પ્રબંધ દ્વારા એ વિદ્યાનો વિકાસ થયો. વીસમી સદીમાં તો સંખ્યાબંધ અભિલેખોના તથા અભિલેખસંગ્રહોના પ્રકાશન દ્વારા ભારતીય ઇતિહાસના સંશોધનમાં ઘણી વિપુલ તથા મહત્ત્વની માહિતી પ્રાપ્ત થતી રહી છે. ભારતીય અભિલેખનું પ્રકાશન પ્રાચીન અભિલેખના સંપાદન તથા પ્રકાશન માટે પહેલાં એ લેખનું વર્તમાન લિપિમાં લિવ્યંતર તૈયાર કરવામાં આવે છે. આ લિસ્વંતર કેટલીક વાર મૂળ અભિલેખના પ્રત્યક્ષ વાચન પરથી કરવામાં આવે છે, તો કેટલીક વાર એની છાપ કે છબી પરથી કરવામાં આવે છે. લિવ્યંતરના પ્રકાશનની સાથે બને ત્યાં સુધી એની છાપ કે છબી પ્રકાશિત કરવી અપેક્ષિત છે, જેથી એના અભ્યાસીઓ લિવ્યંતરના સંદિગ્ધ પાઠોને મૂળ લખાણ સાથે સરખાવી શકે તે બને તો કોઈ અક્ષરના વાચન માટે વધુ એગ્ય પાઠ સૂચવી શકે. અભિલેખના શીર્ષકમાં અંગ્રેજીમાં સામાન્ય રીતે પહેલાં એનું પ્રાપ્તિસ્થાન અને / અથવા સ્થિતિસ્થાન, પછી એનો પ્રકાર, પછી એ લેખ લખાવનાર કે એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ મળતું હોય તો તે અને છેલ્લે, એમાં વર્ષ આપેલું હોય તો તે જણાવવામાં આવે છે, જેમકે Sarnath Pillar Edict of Asoka, Junnar Cave Inscription of the time of Nahapāna - (Saka) Year 46, Junagadh Rock Inscription of Rudradāman I - ( saka ) Year 72, Allahabad StonePillar Incription of Samadragupta, Sanchi Stone Inscription of the time of Chandragupta II -- Gupta Year 93, Gondal Copper-Plate Inscription of Siladitya V-( Valabhi ) Year 403, Adalaj Step-well Inscription of the time of Mahmud Shah I (Begado)-V. S. 1555. ગુજરાતીમાં For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક એને માટે આવાં શીર્ષક લખાયઃ અશોકનું સારનાથ સ્તંભ શાસન, નહપાનના સમયને જુન્નાર ગુફાલેખ – (ક) વર્ષ ૪૬, રુદ્રદામ ૧લાનો જૂનાગઢ શૈલલેખ(શક) વર્ષ ૭૨, સમુદ્રગુપ્તને અલાહાબાદ શિલાતંભ લેખ, ચંદ્રગુપ્ત રજાના સમયનો સાચી શિલાલેખ –ગુપ્ત વર્ષ ૯૩, શીલાદિત્ય પમાને ગોંડલ તામ્રપત્ર લેખ – (વલભી) વર્ષ ૪૦૩, મહમૂદશાહ ૧લા(બેગડા)ના સમયને અડાલજ વાપીલેખ - વિ. સં. ૧૫૫૫. ઘણીવાર લેખ હાલ એના મૂળ સ્થાને જ રહેલો હોય છે, પરંતુ કેટલીક વાર એનું સ્થાનાંતર થયું હોય છે. દાખલા તરીકે, દિલ્હીમાં અશોકનો શિલાસ્તંભ ટોપરા ના ગામમાંથી દિલ્હીમાં આણેલો છે. આથી એને દિલ્હી–ટોપરા શિલાસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. તામ્રપત્રો ઘણી વાર કઈ ગામની સીમમાંથી મળ્યાં હોય છે પણ હાલ એને કઈ મ્યુઝિયમમાં રાખ્યાં હોય છે. છતાં એના શીર્ષકમાં માત્ર એનું પ્રાપ્તિસ્થાન લખાય છે. પરંતુ મ્યુઝિયમમાં રહેલાં કોઈ તામ્રપત્રોનું મૂળ પ્રાપ્તિસ્થાન અજ્ઞાત રહેલું હોય, તો તેને તેના વર્તમાન સ્થિતિસ્થાનના નામે ઓળખવામાં આવે છે, જેમકે Prince 0: Wales Museum Copper-Plate Inscription of Dadda III - (Kalachuri) Year 427 અર્થાત દઃ ૩જાને પ્રિન્સ ઑફ વેલ્સ વુ ઝિયમ તામ્રપત્ર લેખ-(કલચુરિ) વર્ષ ૪ર૭. અભિલેખના પ્રકાશનમાં મૂળ લેખના લિવ્યંતરની પહેલાં એને લગતી વિવિધ માહિતી આપવામાં આવે છે. એમાં પહેલાં એના પ્રાપ્તિસ્થાનની (તથા એનું સ્થાનાંતર થયું હોય તો તેના વર્તમાન સ્થિતિસ્થાનની) વિગત અપાય છે. પછી અભિલેખના પદાર્થ, આકાર, લંબાઈ, પહોળાઈ વગેરેની વિગત આપવામાં આવે છે. પછી એની લિપિનો તથા એની ભાષાનો પરિચય અપાય છે. લેખનશૈલીનાં કંઈ વિશિષ્ટ લક્ષણ હોય, તો તેની તથા લેખન અને / અથવા અભિલેખનમાં કંઈ ક્ષતિઓ કે અશુદ્ધિઓ રહેલી હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે. પછી અભિલેખના લખાણનો સાર આપવામાં આવે છે. સાથે કે બનતાં સુધી એની પછી, લેખમાં જણાવેલાં રાજકુલ, રાજવંશ, રાજા વગેરેનું ઇતિહાસનાં પરિચિત કુલ વંશ રાજા વગેરે સાથેનું અભિજ્ઞાન દર્શાવવામાં આવે છે. એને વિશે આ અભિલેખમાં કંઈ નવી માહિતી મળતી હોય તો તે તરફ લક્ષ દોરવામાં આવે છે. અભિલેખમાં જણાવેલાં સ્થળોનું વર્તમાન સ્થળો સાથે For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૧૦ અભિજ્ઞાન મળતું હોય તે તે દર્શાવવામાં આવે છે. તેમ જ અભિલેખમાં વ આપ્યુ. હાય તે! તેના નિર્દિષ્ટ કે સ ંભવિત સ ંવતના આધારે એની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ` તેમજ અભિલેખમાં મિતિની વિગત આપી હાય તા તેની ખરાખરની ઈસ્વી સનની તારીખ દર્શાવવામાં આવે છે. આ બધી વિગતે તે તે સ્થળના તથા તે તે સમયના ઋતિહાસના અન્વેષણ તથા શાધન માટે ઘણી ઉપયાગી નીવડે છે. ભારતીય અભિલેખેાના પ્રકાશનનાં પગરણ ૧૭૮૮માં Asiatic Reserches નામે સામયિકમાં થયાં, જે કલકત્તાથી Asiatic Societyએ શરૂ કરેલુ એ સંસ્થાએ પછી Journal of Asiatic Society કાઢ્યું . લંડનથી Journal of the Royal Asiatic Society નીકળતું ને મુબઈથી Journal of the Bombay Branch of the Royal Asiatic Society નીકળ્યું. ૧૮૭૨માં Archeological Survey of India તરફથી Indian Antiquary નામે સામયિક શરૂ થયું, એમાં ભારતના અનેકાનેક અભિલેખ પ્રકાશિત થયા છે. દક્ષિણ ભારતના ધણા અભિલેખ ધારવાડ, માયસાર અને અને મદ્રાસને લગતા કેટલાક અહેવાલેા તથા સંગ્રહામાં પ્રકાશિત થતા ગયા. Epigraphia Indica ( ૧૮૮૮થી ) ના ઉલ્લેખ અગાઉ આવી ગયા છે. Archaeological Survey of India 4 Corpus Inscriptionum Indicarum (ભારતીય અભિલેખાને સંગ્રહ ) નામે ગ્રંથમાળા યેાજાઈ. એના ગ્રંથ ૧ તરીકે કનિંગહમે તૈયાર કરેલા Inscriptions of Asoka ના સંગ્રહ ૧૮૭૭માં પ્રકાશિત થયા. એની શાધિત આવૃત્તિ હુશે તૈયાર કરી, તે ૧૯૨૫માં બહાર પાડી. ફ્લીટ તૈયાર કરેલા Inscriptions of the Early Gupta Kings and their Successors ૧૮૮૮માં આ ગ્રંથમાળાના ગ્રંથ ૩ તરીકે પ્રસિદ્ધ થયા. સ્ટેન કેનેએ તૈયાર કરેલા Kharoshthi Inscriptions ના સંગ્રહ ગ્ર ંથ ૨ તરીકે ૧૯૨૯ માં ડો. મિરાશીએ તૈયાર કરેલે Inscriptions of the Kalachuri–Chedi Era ના સ ંગ્રહ ગ્રંથ ૪ તરીકે ૧૯૫૫માં અને Vakataka Inscriptions ને1 સંગ્રહ ગ્રંથ ૫ તરીકે પ્રગટ થયા છે દક્ષિણ ભારતના અભિલેખેાનુ પ્રકાશન ૧૯મી સદીના આરંભથી થવા લાગેલુ’. ૧૮૭૮માં લીટે મુંબઈ ઇલાકા, મદ્રાસ ઇલાકા અને માયસેારના પ્રાકૃત, સ ંસ્કૃત અને જૂની કન્નડ ભાષાના અભિલેખાને નાના સંગ્રહ બહાર પાડવો. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૧૮૭૯માં રાઈ સે Mysore Inscriptions નામે સંગ્રહ પ્રગટ કર્યો; ને આગળ જતાં Epigraphia Carnatica ના કેટલાક ગ્રંથ પ્રકાશિત કર્યા. ૧૮૮૫ માં માયસોર સરકારે ૧૫૦ અભિલેખોનો સંગ્રહ બહાર પાડ્યો. ૧૮૮૬માં હોપે ધારવાડ અને માયસેરના ૬૪ અભિલેખોને સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. ૧૮૮૭થી ૧૯૨૧ સુધી મદ્રાસ સરકારે દક્ષિણ ભારતના અભિલેખાને લગતા વાર્ષિક અહે. વાલ પ્રકાશિત કર્યા, જેમાં લગભગ ૨૫,૦૦૦ શિલાલેખ અને ૫૦૦ તામ્રપત્ર લેખ પ્રગટ થયા. હુશે ૧૮૯૦-૧૯૨૯ દરમ્યાન South Indian Inscriptions ના ત્રણ ગ્રંથ બહાર પાડ્યા. આ ગ્રંથમાલામાં પછી પણ દસેક ગ્રંથ પ્રકાશિત થયા છે. સેવેલ અને કૃષ્ણસ્વામી આયંગરનું Historical Inscriptions of Southern India (૧૯૩૨) તથા કૃષ્ણામાચારલુનું Bombay -Karnataka Inscriptions (૧૯૪૦) પણ ધપાત્ર છે. એવી રીતે બંગાળા, આસામ, ગુજરાત, કર્ણાટક વગેરે પ્રદેશના અભિલેખોના સંગ્રહ પ્રકાશિત થયા છે. ગુજરાતમાં ભાવનગર સંસ્થાનના પ્રાકૃતસંસ્કૃત તથા અરબી-ફારસી અભિલેખોના સંગ્રહ બહાર પાડેલા. ૧૯૨૧ માં મુનિ જિનવિજયે પ્રકાશિત કરેલા પ્રાચીન વસંદના ભાગ ૨ માં ગુજરાતના અનેક જૈન અભિલેખેને સમાવેશ થાય છે. ગુજરાતના ઐતિહાસિક અભિલેખો માટે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ ગિ. વ. આચાર્ય પાસે ગુજરાતના ઐતિહાસિક લેખો” ના ભાગ ૧ થી ૩ તૈયાર કરાવી એને ૧૯૩૩ થી ૧૯૪૨ દરમ્યાન પ્રકાશિત કરી ગુજરાતના ઈતિહાસ-સંશોધન માટે ઘણું મહત્ત્વની સામગ્રી પૂરી પાડી છે. ૧૯૪૩ માં ગએ Important Inscriptions from the Baroda State 345 raid $48. New Indian Antiquaryal 21 al 9-3H1 (32450052 Inscriptions of Kathiawar કાલક્રમશઃ પ્રસિદ્ધ કરી સૌરાષ્ટ્રના અભિલેખોને ઉપયોગી સંગ્રહ પૂરો પાડ્યો. ચરોતર, દક્ષિણ ગુજરાત તથા ઘણાં જૈન તીર્થોને લગતા અભિલેખ અમુક ગ્રંથ કે સામયિકમાં સંગૃહીત થયા છે, તો રાધનપુર જેવાં સ્થળોના પ્રતિમાલેખસંગ્રહ પણ પ્રકાશિત થયા છે. આબુ ભાગ–૨માં મુનિ જયંતવિજયજીએ પ્રકાશિત કરેલો ૩૩વું પ્રાચીન સ્ટેરવાંઢિ (૧૯૩૮) ગુજરાતને જેન પ્રભાવકો સાથે ઘણો સંબંધ ધરાવે છે. વર્ષ પ્રતિવર્ષ વધુ ને વધુ અભિલેખ ઉપલબ્ધ થતા રહે છે ને પ્રકાશિત થતા જાય છે. આથી અવારનવાર એની સૂચિ તૈયાર કરવાની જરૂર રહે છે. ૧૯૦૦ સુધીમાં પ્રસિદ્ધ થયેલા ઉત્તર ભારતના અભિલેખને સંવતવાર વગીકૃત For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા કરી દરેક સંવતના અભિલેખોને વર્ષવાર ગોઠવી કીલોને સૂચિ તૈયાર કરેલી છે તે Epigraphia Indicaના ગ્રંથ પના પરિશિષ્ટરૂપે List of Inscriptions of Northern India તરીકે પ્રગટ થયેલી. આગળ જતાં દે. ર. ભાંડારકરે ૧૯૩૦ સુધીમાં પ્રસિદ્ધ થયેલા ઉત્તર ભારતના અભિલેખની નવેસર સૂચિ તૈયાર કરી, જે Epigraphia Indicaના ગ્રંથ ૧૯-૨૩ના પરિશિષ્ટ રૂપે પ્રસિદ્ધ થઈ. એવી રીતે એના ગ્રંથ ૭ના પરિશિષ્ટમાં કલહાને તૈયાર કરેલી Inscriptions of Southern Indiaની સૂચિ બહાર પડી; અને ગ્રંથ ૧૦માં યુડસે તૈયાર કરેલી સંવતોને ઉપયોગ થતા પહેલાંના પ્રાચીન અભિલેખોની સૂચિ List of Brahmi Inscriptions નામે પ્રકાશિત થઈ ૧૯૧૯માં રંગાચાર Inscriptions of Madras Presidencyની સૂચિ ત્રણ ગ્રંથમાં પ્રકાશિત કરી. ગુજરાતના અભિલેખોની સૂચિને લગતા જુદા જુદા ખંડ ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી એની ગુજરાત ઇતિહાસ સંદર્ભ સૂચિ” ગ્રંથમાળામાં પ્રકાશિત થતી રહે છે. ભારતીય અભિલેખવિદમાં અપેક્ષિત જાણકારી ભારતીય અભિલેખવિદ્યાના ક્ષેત્રમાં કાર્ય કરનાર અભિલેખવિદમાં અભિલેખવિદ્યાની સામાન્ય જાણકારી ઉપરાંત ભારતીય લિપિઓ, ભાષાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી અપેક્ષિત છે. શિલાલેખો, તામ્રપત્રલેખો, પ્રતિમા લેખ, સિક્કાલેખો વગેરે અભિલેખોની છાપ લેવાની સાધનસામગ્રી તથા પદ્ધતિ તો દરેક અભિલેખવિદ માટે અનિવાર્ય ગણાય. ભારતીય અભિલેખવિદ્યાનું કાર્ય કરનાર અભિલેખવિદને બ્રાહ્મી, ખરેછી, અરબી, ફારસી તેમ જ પ્રાદેશિક પ્રાચીન–અર્વાચીન લિપિઓની જાણકારી હોય એ ઈષ્ટ છે. કાલ તથા પ્રદેશ પ્રમાણે એમાં જુદા જુદા પ્રકારની લિપિઓ માટે જુદા જુદા અભિલેખવિદો હોય તો પણ ચાલે. એવી રીતે પ્રાકૃત, સંસ્કૃત, અરબી, ફારસી તેમ જ પ્રાદેશિક પ્રાચીન–અર્વાચીન ભાષાઓની જાણકારી પણ ભારતીય અભિલેખવિદ્યામાં આવશ્યક છે. લિપિની જેમ ભાષામાં પણ જુદા જુદા વિશેષજ્ઞ હોય તે ચાલે. ભાષાની જાણકારીમાં તે તે ભાષાનાં વ્યાકરણ, શબ્દભંડોળ, છંદો વગેરેનું પૂરતું જ્ઞાન અપેક્ષિત છે. વળી તે તે પ્રદેશના પ્રાચીન ઈતિહાસની તથા તેની પ્રાચીન ભૂગોળની પણ જાણકારી જરૂરી છે. ઘણા અભિલેખ તે તે રાજાના પરાક્રમ, પૂર્વકાર્ય કે દાનકાર્યને લગતા હોય છે, તો બીજા અનેક અભિલેખોમાં તે તે સમયે રાજ્ય કરતા રાજાને નિર્દેશ હોય છે જ. ઘણી વાર તે રાજાના પૂર્વજો તથા પુર For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૧૩ ગામીઓની પણ પ્રશસ્તિ હોય છે ને તે સમયના રાજાના ચરિતનું નિરૂપણ કર્યું હોય છે. આ રાજા કયા વંશમાં થયો,એને વિશે અત્યાર સુધીમાં શી માહિતી મળેલી છે ને આ અભિલેખમાં આપેલી હકીકત પરથી એ રાજા કે એના કોઈ પૂર્વજ વિશે કંઈ વધુ માહિતી મળતી હોય તો તેનું વિવેચન કરવું આવશ્યક હોય છે. એ સમયના બ્રાહ્મણોનાં ગોત્રાદિની તેમજ જૈનનાં ગચ્છાદિની માહિતગારી પણ કેટલીક વાર જોઈએ છે. વળી એ સમયના પ્રદેશનાં નામ તેમ જ એના વહિવટી વિભાગ તથા પેટા વિભાગોને અર્વાચીન ભૂગોળની ભાષામાં સમજવાં પડે છે. અભિલેખોમાં જણાવેલાં પ્રાચીન સ્થળો હાલ શા નામે ઓળખાય છે ને તે ક્યાં આવેલાં છે તે વિગત પણ એ પ્રાચીન સ્થળોના અભિજ્ઞાન તથા સ્થાનનિર્ણય માટે જરૂરી નીવડે છે. આ માટે પ્રદેશનાં મોટાં નાનાં તમામ ગામોની યાદી અને તેનાં સ્થાન દર્શાવતા નકશાની સામગ્રીની જરૂર પડે છે. અભિલેખોમાં કેટલીક વાર વર્ષ અને ઘણી વાર વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર વગેરે વિગત આપવામાં આવે છે. કોષ્ઠકોના આધારે આ તિથિ-વાર, ગ્રહણ, અધિકમાસ વગેરેની ખાતરી કરી શકાય છે ને એ દિવસે ઈસ્વી સનનું કયું વર્ષ, ક્યા મહિને ને કઈ તારીખ હતી તે પણ શોધી શકાય છે. કેટલાક પ્રાચીન સંવત સમય જતાં લુપ્ત થયા હોય છે, તો કેટલીક વાર સંવતનું નામ આપેલું હેતું નથી. ભારતીય અભિલેખવિદે ભારતમાં પ્રચલિત થયેલી કાલગણનાની જુદી જુદી પદ્ધતિઓની માહિતગારી ધરાવવી જરૂરી છે. પ્રાચીન અધિકારીઓ, મહેસૂલના પ્રકારે, ભૂમિદાનને લગતી માન્યતાઓ, દેવ-દેવીઓનાં પ્રતિમાવિધાન, દેવાલ, દુર્ગો, કૂપિ, વાપીઓ ઇત્યાદિનાં વાસ્તુલક્ષણ, અભિલેખના લેખન તથા અભિલેખનની પ્રક્રિયા ઈત્યાદિ અનેક સાંસ્કૃતિક બાબતે સમજવાની જરૂર રહે છે. - આમ લિપિ, ભાષા, ઈતિહાસ, ભૂગોળ, કાલગણના ઇત્યાદિ અનેક વિષ નું પૂરતું જ્ઞાન હોવું અભિલેખવિદ માટે આવશ્યક છે. અભિલેખની છાપ અને / અથવા છબી લેવી, એની પ્રાપ્તિને લગતી નોંધ લેવી, એમાં કોતરેલા લખાણનું લિવ્યંતર કરી એનું સંપાદન કરવું, એનું પદ્ધતિસર વિવેચન કરવું ને અભિલેખના સંરક્ષણ માટે પ્રબંધ કરવો એ બધું અભિલેખવિદ માટે અપેક્ષિત ગણાય. 9. D. C. Sircar, “Indian Epigraphy,” p. 1. ૨-૩. એજન ૪. Epigraph = inscription For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા અને અભિલેખેની પ્રાચીન લિપિઓ લિપિ (લેખનકલા) એ પ્રાચીન ભારતમાં શિક્ષણના પ્રાથમિક વિષયોમાંના એક વિષય તરીકે સ્થાન ધરાવતી. આથી પ્રાથમિક શાળા માટે “લિપિશાલા” - શબ્દ પણ પ્રયોજાતો. ભારતીય અનુશ્રુતિ વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બ્રહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જેના અનુશ્રુતિમાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થંકર ઋષભદેવે કરી મનાય છે, જ્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના સર્જક બ્રહ્માએ કર્યું મનાય છે. પરંતુ આ અનુશ્રુતિઓની પ્રાચીનતા નકકી કરવી મુશ્કેલ છે. બૌદ્ધ સાહિત્યમાં “લલિતવિસ્તર” નામે સંસ્કૃત ગ્રંથ જે ઈસ્વી સન ૩૦૦ પહેલાં લખાયેલો હોવાનું જણાય છે તેમાં ૬૪ લિપિઓની યાદી આપી છે. એનાં ઘણા પ્રકાર લિપિના મરોડ કે લેખનશૈલીના આધારે પડેલા છે. પરંતુ બ્રાહ્મી, ખરોથી વગેરે ભારતીય લિપિવિશેષોનાં નામ છે. પુષ્કરસારી, અંગલિપિ, વંગલિપિ, મગધલિપિ, દ્રાવિડલિપિ વગેરે પ્રાદેશિક લિપિઓનાં નામ છે, જ્યારે દરદલિપિ, ખાસ્યુલિપિ, ચીનલિપિ, દૂણલિપિ વગેરે જાતિવિશેષ કે દેશવિશેષની લિપિઓનાં નામ છે. જૈન આગમગ્રંથે જેની વર્તમાન વાચના ઈ. સ. ૩૦૦-૪૫૩ દરમ્યાન થઈ છે પરંતુ જેમાંના ઘણા ગ્રંથની રચના એ કરતાં ઘણું વહેલી થઈ જણાય છે, તે પૈકીના સમવાયાંગસૂત્ર” (અનુશ્રુતિ પ્રમાણે લગભગ ઈ. પૂ. ૩૦૦) -તથા “પણુવણ સૂત્ર’ (અનુશ્રુતિ પ્રમાણે લગભગ ઈ. પૂ. ૧૬૮) માં ૧૮ લિપિઓની યાદી આપેલી છે. આ ગ્રંથ અર્ધમાગધી ભાષામાં છે. આ યાદીમાં For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા. બંભી (બ્રાહ્મી), ખટ્ટો (ખરેષ્ઠી), પુખરસારિયા (પુષ્કરસારિકા), દામિલી (દ્રાવિડી) વગેરે નામોનો સમાવેશ થાય છે. વળી એમાં “જવણાલિ” લિપિ જણાવી છે તે સ્પષ્ટતઃ “યવનાની” લિપિ છે. યવનોની લિપિના અર્થમાં યવનાની’ શબ્દ પ્રચલિત હતો, તેને પ્રયોગ પાણિનિ-કૃત “અષ્ટાધ્યાયી”( ઈ. પૂ. પમી સદી)માં થયેલો છે.” આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ. પૂ. પમી સદીથી મળે છે. - (૧) ભારતમાં લેખનકલાની પ્રાચીનતા છતાં ભારતમાં લેખનકલા વહેલામાં વહેલી કક્યારથી પ્રચલિત થઈ હશે એ બાબતમાં ઘણો મતભેદ રહેલો છે. લિખિત સામગ્રીમાં હસ્તલિખિત લખાણ આ દેશની આબોહવામાં ઈ. પૂ. જેટલા પ્રાચીન કાલનાં મેજૂદ રહ્યાં નથી. અભિલેખમાં ઐતિહાસિક કાલમાં સહુથી જૂના લેખ મૌર્ય રાજા અશોક(ઈ. પૂ. ૩જી સદી)ને મળ્યા છે. એમાં કેટલાક અક્ષરના મરેડનું વૈવિધ્ય જોતાં એ લિપિસ્વરૂપના વિકાસને ઓછામાં ઓછા એક બે શતક જેટલો સમય લાગ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. વળી અશોક મૌર્યના રાજ્યકાલની પહેલાંના થોડાક અભિલેખ મળ્યા છે, જે ઈ. પૂ. પમી સદી સુધીના છે." હવે પ્રાચીન સાહિત્યમાં મળતા લેખનકલાને લગતા ઉલ્લેખો જોઈએ. સિકંદરે ભારત પર ચડાઈ કરી (ઈ. પૂ. ૩૨૭–૩૨૫) તેને લગતી નોંધમાં તે સમયના સેનાપતિ નિઆર્ટોસે અહીંના લોકો રૂ અને ચીથરામાંથી કાગળ બનાવે છે એમ નોંધ્યું છે અને કટિ યસે અમુક વૃક્ષની (ભૂજવૃક્ષની) ત્વચાને લેખનસામગ્રી તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું છે. વળી ચંદ્રગુપ્ત મૌર્ય (લગભગ ઈ. પૂ. ૩૨૨-૨૯૮)ના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગસ્થનીસે ત્યારે ભારતમાં ધર્મશાળાઓ વચ્ચેનું અંતર દર્શાવતી કોશ–શિલાઓ, પંચાગ પરથી વર્ષફલ વાંચવાનો રિવાજ, જન્મસમય પરથી તૈયાર થતી જન્મપત્રિકા અને ન્યાય આપવા માટેના આધારરૂપ સ્મૃતિ (સ્મૃતિગ્રંથ) હોવાનો ઉલ્લેખ કર્યો છે. જૈન સાહિત્યમાં સહુથી પ્રાચીન એવા આગમ ગ્રંથમાં લિપિઓની યાદી આપી હોવાનો ઉલ્લેખ ઉપર કરેલો છે. - બૌદ્ધ સાહિત્યમાં સુરંત( સૂત્રાંત)માં ઉલિખિત અફખરિકા (અક્ષરિકા) નામે રમતમાં, વિનયપિટકમાં ઉલિખિત લેખ(લેખનકલા)માં, સુત્તપિટક For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભારતીય અભિલેખવિદ્યા ( સૂત્રપિટક)માંની જાતકથાઓમાં ઉલિખિત પણ (પર્ણપત્ર), સાસન (શાસન= રાજશાસન), અફખર (અક્ષર), થિક (પુસ્તક), ઇણપણ ( ઋણપણે ઋણપત્ર), સુવર્ણપણ (સુવર્ણ પણું = સુવર્ણપત્ર), ફલક, વર્ણાક (વર્ણક= કલમ) ઇત્યાદિ લેખનસામગ્રી દ્વારા લેખનકલા સુચિત થાય છે. આમ બૌદ્ધ ત્રિપિટકમાં સહુથી પ્રાચીન જણાતા વિનયપિટકમાં પણ લેખનકલાને ઉલ્લેખ આવે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય, નાટકો, સ્મૃતિઓ, કથાઓ, દર્શન, શાસ્ત્રો, ઈત્યાદિમાં લેખનકલાના અનેક ઉલ્લેખ મળે એ સ્વાભાવિક છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં અને વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ લિપિ, લેખન, પત્ર, પુસ્તક વગેરેના ઉલ્લેખ આવે છે. રામાયણ તથા મહાભારતમાં પણ લેખ, લેખન, લેખક ઇત્યાદિના નિદેશ મળે છે.11 વ્યાસ અને ગણેશને લગતી કથામાં પણ મહાભારતની રચના તથા એના લેખનનો ઉલ્લેખ છે. વેદાંગ સાહિત્યમાં લેખનકલાના ઉલ્લેખ છે. પાણિનિ–કૃત “અષ્ટાધ્યાયી માં લિપિ, લિપિકર, યવનાની, ગ્રન્થ, સ્વરિત ચિહ્ન, અંકચિહ્નો, સ્વસ્તિકાદિ ચિહ્નો તથા અનેક પૂર્વવતી વૈયાકરણોનો ઉલ્લેખ આવે છે. ૧૨ પાણિનિ પૂર્વે થયેલા યાસ્કના “નિરુક્ત માં નિરુક્ત જેવા શબ્દશાસ્ત્રનો વિકાસ જોવા મળે છે તેમ જ ભાસ્કની પહેલાં થયેલા અનેક નિરક્તકારોનાં નામ મળે છે. ૧૩ વ્યાકરણ અને નિરક્તની જેમ શિક્ષા અને છન્દઃ તથા જ્યોતિષ પણ લેખનકલાની પ્રતીતિ કરાવે છે. ક૯પ-વેદાંગમાં વસિષ્ઠ—ધર્મસૂત્રમાં લિખિત આધારની પ્રમાણિતતાનું મહત્ત્વ દર્શાવ્યું છે. આમ વેદાંગના સૂત્રસાહિત્યમાં લેખનકલાના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. - વેદ સાહિત્યમાં લેખનકલાના ઉલ્લેખ છે કે કેમ એ એક વિવાદગ્રસ્ત પ્રશ્ન છે. મૅકસ મ્યુલર અને વેબર જેવા કેટલાક વિદ્વાનો વૈદિક સભ્યતામાં લેખનકલા ન હોવાનું માનતા, જ્યારે હિટની, બેનકે, પિશલ અને ગેલ્ડનર જેવા કેટલાક બીજા વિદ્વાન વૈદિક સભ્યતાની વિકસિત સ્થિતિ જોતાં ત્યારે લખાણો તથા ગ્રંથો પ્રચલિત હોવાનું માનતા.૧૪ આ બીજા મતના સમર્થન માં પં. ગૌરીશંકર ઓઝાએ વેદસાહિત્યમાંથી અનેક પ્રમાણ રજૂ કર્યા છે. ૧૫ વૈદિક સાહિત્યમાં સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. અહીં ઉપનિષદોથી શરૂ કરી ક્રમશઃ સંહિતાઓ સુધી જઈએ. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.. ૧૭ છાંદોગ્ય ઉપનિષદમાં “અક્ષર' શબ્દ આવે છે એટલું જ નહિ, “ઈકાર', ઊકાર ” અને “એકાર” જેવા સ્પષ્ટતઃ લિખિત વણેને ઉલ્લેખ આવે છે. વળી સ્વરો, ઊમાઓ (ઉમાક્ષરો) અને સ્પર્શે સ્પર્શવષ્ણ)ને પણ ઉલ્લેખ થયા છે. એવી રીતે તૈત્તિરીય ઉપનિષદમાં “વર્ણ” તથા “માત્રા” શબ્દ પ્રજાયા છે. ૧૬ ઐતરેય આરણ્યકમાં ઉષ્મા, સ્પર્શ, સ્વર અને અંત:સ્થનું, વ્યંજન અને ઘોષનું, ણકાર તથા પકારના નકાર તથા સકારથી રહેલા ભેદનું તેમ જ સંધિનું વિવેચન મળે છે. આમાંના ઘણાખરા ઉલેખ શાંખાયન આરણ્યકમાં પણ છે. ૧૭ અતરેય બ્રાહ્મણમાં “૩% ” અક્ષર અકાર, ઉકાર અને મકારના સંયોગથી બન્યા હોવાનું બતાવ્યું છે. શતપથ બ્રાહ્મણમાં “એકવચન”, “બહુવચન' તથા પુલિંગ તથા સ્ત્રીલિંગ અને નપુંસકલિંગને ઉલ્લેખ આવે છે. વળી એમાં વાણીના નિર્વચન ( વ્યાકરણ)નો નિર્દેશ આવે છે.૧૮ તૈત્તિરીય સંહિતામાં વાણીના વ્યાકૃતીકરણ( વ્યાકરણ)ને કથાપ્રસંગ નિરૂપ્યો છે. ૧૯ આમ વ્યાકરણશાસ્ત્રનો તથા એના પારિભાષિક શબ્દોનો ઉલ્લેખ ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણો અને તૈત્તિરીય સંહિતામાં મળે છે. વાણીને મૌખિક ઉપયોગ નિરક્ષર પ્રજા કરી શકે છે, પરંતુ વ્યાકરણશાસ્ત્ર અને એની પરિભાષાનું જ્ઞાન અક્ષરજ્ઞાન વિના અસંભવિત છે. વ્યાકરણ જેવા શાસ્ત્રની ઉત્પત્તિ લેખનકલા પ્રચલિત થયા પછી જ સંભવે છે.૨૦ દાદિ સંહિતાઓનાં સૂક્તોની રચના પદ્યમાં થયેલી છે. “સર્વાનુક્રમણી'માં તથા સાયણભાષ્યમાં દરેક સૂક્તના છંદનો પરિચય આપવામાં આવ્યો છે. આવી પદ્યબદ્ધ રચના મૌખિક રીતે કોઈ નિરક્ષર કવિઓ પણ કરી શકે એ અસંભવિત નથી, પરંતુ વૈદિક સાહિત્યની અંદર પણ છંદોનાં નામ તથા લક્ષણ જણાવ્યાં છે. હદ સંહિતામાં ગાયત્રી, ઉણિ, અનુષ્ટ્રભુ , બહતી, વિરાજ, વિષ્ણુભ , અને જગતી છંદોનાં નામ મળે છે. વાજસનેયિ સંહિતામાં એ ઉપરાંત “પંક્તિ” છંદનું પણ નામ મળે છે તેમ જ દિપદા, ત્રિપદા, ચતુષ્પદા, પદા, કકુભ આદિ દેના ભેદ પણ બતાવ્યા છે. અથવવેદમાં જુદે જુદે ઠેકાણે કેટલાક છંદોનાં નામ આવે છે એટલું જ નહિ, એક જગ્યાએ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભારતીય અભિલેખવિદ્યા છંદોની સ ંખ્યા ૧૧ હાવાનુ પણ જણાવ્યું છે. શતપથ બ્રાહ્મણમાં મુખ્ય છંદોની સંખ્યા ૮ આપી છે. વળી તૈત્તિરીય સંહિતા, મૈત્રાયણી સંહિતા, કાઠક સંહિતા અને શતપથ બ્રાહ્મણમાં કેટલાક છ ંદો તથા એનાં ચરણાના અક્ષરાની સંખ્યા પણ ગણાવી છે.૨૧ આ રીતે છ ંદોનાં નામ તથા લક્ષણ ધરાવતુ` છંદઃશાસ્ત્ર વૈદિક કાલમાં વિકસ્યું હોઈ એ પરથી એ સમયે લેખનકલા પ્રચલિત થઈ ચૂકી હાવાનું સ્પષ્ટ થાય છે.૨૨ ઋગ્વેદમાં અષ્ટકણી ' ગાયા અર્થાત્ જેના કણ પર આઠના અંકનું ચિહ્ન અંકિત કરેલું છે તેવી ગાયાના દાનના ઉલ્લેખ છે. ઋગ્વેદસંહિતા, તૈત્તિરીય સંહિતા, વાજસનેયિ સ ંહિતા, અંતરેય બ્રાહ્મણ, તૈત્તિરીય બ્રાહ્મણ વગેરેમાં ૧, ૨, ૩ અને ૪નાં અકચિહ્ન કે।તરેલા પાસાઓ વડે ખેલાતા વ્રતના ઉલ્લેખ આવે છે.૨૩ આ અંકચિહ્નોને ઉલ્લેખ લેખનકલાના જ્ઞાનની પ્રતીતિ કરાવે છે. ' નિરક્ષર પ્રશ્ન એક, બે, ત્રણ...દસ, વીસું, સકુ વગેરે નાની સંખ્યા ગણી શકે છે, પણ લાખા નૈ કરેાડા જેવી મેટી સંખ્યાઓની ગણતરી કરી શકતી નથી, તેમ જ મેટા ગુણાકાર કરી શકતી નથી, જ્યારે વૈદિક સાહિત્યમાં ઘણી મેાટી સંખ્યાઓની ગણતરી તથા મેટા ગુણાકાર જોવા મળે છે. યજુર્વેદની વાજસનેય સહિતામાં ગણક( ગણનાર, ગણિત કરનાર)ના ઉલ્લેખ છે. વળી એમાં એક, દશ, શત, સહસ્ર, અયુત, નિયુત, પ્રયુત, અખુ દ, ન્યમુદ, સમુદ્ર, મધ્ય, અંત અને પરા સુધીની સ ંખ્યા ગણાવી છે, તૈત્તિરીય સંહિતામાં પણ આ સંખ્યાએ આપી છે. પંચવિશ બ્રાહ્મણમાં ૧૨, ૨૪, ૪૮, ૯૬...એમ ઉત્તરાત્તર બમણી થતી છેક ૩૯૩૨૧૬ રતી સુધીની દક્ષિણા દર્શાવી છે. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યું છે કે ઋગ્વેદમાં ૧૨,૦૦૦ અને યજુર્વેદ તથા સામવેદમાં ૪૦૦૦ + ૪૦૦૦= ૮૦૦૦ બૃહતી છંદના શ્ર્લોકા જેટલા અર્થાત્ અનુક્રમે ૪,૩૨,૦૦૦ અને ૨,૮૮,૦૦૦ અક્ષર છે. ૩૬ અક્ષરના બૃહતીને બદલે ૪૦ અક્ષરના પતિ છ ંદને હિસાબે ગણતાં ૪,૩૨,૦૦૦ અક્ષરામાં પંક્તિ છંદના ૧૦,૮૦૦ લેાક થાય છે. એક વર્ષીમાં ૩૬૦ × ૩૦ = ૧૦,૮૦૦ મુ` હાય છે, તે સંખ્યા પણ તેટલી જ છે. વળી એમાં એક અહેરાત્ર( દિવસ-રાત )ના ૩૦ × ૧૫ × ૧૫ × ૧૫ × ૧૫ = ૧૫,૧૮,૭૫૦ મા ભાગ સુધીના વિભાગ ગણાવ્યા છે. આટલી મેાટી સંખ્યાઓ તથા આટલા મેાટા ગુણાકાર લેખનકલાના જ્ઞાન વિના સંભવિત નથી.૨૪ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા... ૧૯ નિરક્ષર પ્રજામાં છંદોબદ્ધ સ્તાવે ભજના વગેરે શ્રવણ દ્વારા કંઠસ્થ થઈ શકે તે મો।ખક પર’પરા દ્વારા એ સાહિત્યનેા વારસેા પેઢીએ તે પેઢીએ લગી ચાલુ રહી શકે, પરંતુ ગદ્યમાં શબ્દબદ્ધ થયેલાં લાંબાં લખાણ્ સહુ સરખી રીતે કંઠસ્થ કરે ને એ લાંબાં ગદ્ય લખાણેાનું સાહિત્ય મૌખિક પરંપરા દ્વારા હજારા વર્ષ સુધી અક્ષરશઃ યથાતથ જળવાઈ રહે એ સ ંભવિત નથી. સંહિતાએના કેટલાક અંશ, બ્રાહ્મણેા તથા આરણ્યકેાનું વિપુલ સાહિત્ય અને કેટલાંક પ્રાચીન ઉપનિષદો ગદ્યમાં લખાયેલ છે તે હજારા વર્ષ સુધી અક્ષરશઃ યથાતથ જળવાઈ રહેલ છે. આટલું વિપુલ ગદ્યસાહિત્ય લિપિબદ્ધ થયા વિના માત્ર મૌખિક પરંપરા વડે આટલા લાંબે વખત અક્ષરશઃ જળવાઈ રહે નહિ.૨૫ આમ વૈદિક સાહિત્યમાં દેખા દેતે વ્યાકરણ, છંદઃશાસ્ત્ર, અંકવિદ્યા અને વિપુલ ગદ્યના વિકાસ ઋગ્વેદ સંહિતાના સમયથી ભારતમાં લેખનકલા પ્રચલિત હાવાની પ્રતીતિ કરાવે છે. આ અનુસાર ભારતીય સાહિત્ય દ્વારા ભારતમાં લેખનકલાની પ્રાચીનતા ઈ. પૂ. ૫૦૦ પહેલાં ય લગભગ ઈ. પૂ. ૧,૦૦૦ સુધી દર્શાવી શકાય છે. તે! પછી ભારતમાં એટલાં પ્રાચીન લખાણ કેમ મળતાં નથી? પ્રાચીન કાલમાં ધાર્મિક તેમ જ શાસ્ત્રીય સાહિત્ય કંઠસ્થ રાખવાની ને શિક્ષણમાં એવુ વિતરણ મૌખિક પરંપરા દ્વારા કરતા રહેવાની પરિપાટી પ્રચલિત હતી એ વાત ખરી છે, પરંતુ એના અર્થ એવા નથી કે નવું રચાતું સાહિત્ય લિપિબદ્ધ થતું નહિં. વેદાંગમાં કંઠસ્થનેા પાઠ કરનારની સરખામણીએ ગ્રંથસ્થને પાઠ કરનારને ઊતરતી કક્ષાને ગણવામાં આવેલા,૨૬ પરંતુ એ જ બતાવે છે કે વેદસાહિત્ય ગ્રંથસ્થ પણ થતું હતું. ધાર્મિક સાહિત્યના સંક્રમણમાં લિખિત સામગ્રી કરતાં મૌખિક પરંપરાના મહિમા મનાતા, એથી એની પ્રતા ઘણી ઓછી લખાતી. વળી એ પ્રતેા ભૂજ પત્રા અને તાડપત્રા જેવા બિન-ટકાઉ પદાર્થો પર લખાતી તેથી આ દેશની આબેહવામાં અતિપ્રાચીન પ્રતા મેાજૂદ રહી નથી.૨૭ છતાં વૈદિક સાહિત્યના કાલમાં પણ અહીં લેખનકલા પ્રચલિત હતી એ નિશ્ચિત છે.૨૮ સિંધુ પ્રદેશની હડપ્પીય સભ્યતાની શોધ થતાં આ વિવાદગ્રસ્ત પ્રશ્ન ઊકલી ગયા છે. હડપ્પા, મેહેજોદડા વગેરે સ્થળેાએ મળેલાં મુદ્રાએ, મુદ્રાંક વગેરેમાં લખાણ મળ્યાં છે, તે એ લખાણવાળા અવશેષ એ નગરેના સહુથી નીચલા અર્થાત્ સહુથી પ્રાચીન સ્તર સુધીના વસવાટના સર્વ જ્ઞાત સ્તામાં For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભારતીય અભિલેખવિદ્યા મળ્યા છે.૨૯ આ સ્તરમાં દટાયેલી સભ્યતાને સમય લગભગ ઈ. પૂ. ૨૪૦૦ થી ઈ. પૂ. ૧૬૦૦ સુધીનો આંકવામાં આવ્યો છે.૩૦ આથી હવે ભારતમાં લેખનકલા ઈ. પૂ. ૫૦૦ પહેલાં ઈ. પૂ. ૧૦૦૦ કે ઈ. પૂ. ૧૫૦૦ જેટલા પ્રાચીનકાળમાં પ્રચલિત નહિ હોય એવી શંકા રહેતી નથી. ભારતમાં લેખનકલા ઓછામાં ઓછી લગભગ ઈ. પૂ. ૨૪૦૦થી તો પ્રચલિત હતી જ એ હવે નિર્વિવાદ છે. હડપ્પા અને મોહે દડોનાં ખંડેરેના ખોદકામમાં જે સહુથી નીચલા સ્તર સુધી ઉખનન થયું છે તે ત્યાંના વસવાટના સહુથી નીચલા સ્તર નથી, તેની નીચેના સ્તર હાલ અધસ્તલ જળની સપાટી નીચે ડૂબી ગયા છે ને એનું ઉખનન થઈ શક્યું નથી. આથી લેખનકલાનો પુરાવો ધરાવતા અવશેષ વધુ પ્રાચીન સ્તરમાં ય રહેલા હોય એવો સંભવ ખરો. આપણી હાલની જાણ મુજબ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા લગભગ ઈ. પૂ. ૨૪૦૦ સુધી દર્શાવી શકાય તેમ છે. (૨) પ્રાચીન લિપિઓના ઉકેલનો વૃત્તાંત અગાઉ જણાવ્યા મુજબ ૧૪મી થી ૧૮મી સદી દરમ્યાન ભારતના અતિપ્રાચીન અભિલેખ વાંચી શકાતા નહિ, કેમકે ભાષાની જેમ લિપિમાં પણ ક્રમિક પરિવર્તન થયા કરે છે, ને લાંબા ગાળે લિપિના મરોડમાં એટલો બધે ફરક પડી ગયેલો કે ૯મી સદી પહેલાંના મરેડ ઓળખવા મુશ્કેલ હતા. ઉત્તરકાલીન બ્રાહ્મી લિપિ ૧૮મી સદીના અંતભાગમાં પશ્ચિમના વિદ્વાનોએ ભારતની પ્રાચીન અભિલેખો વાંચવા કોશિશ કરી, ત્યારે તેઓને પણ ૯મી સદી પહેલાંના લેખો વાંચવા મુશ્કેલ લાગ્યા. ૧૭૮૫માં કૅરિંગ્ટનને બુદ્ધગયા પાસે આવેલા બરાબર અને નાગાર્જની ડુંગરોમાં કંડારેલી ગુફાઓમાં ત્રણ નાના અભિલેખ મળ્યા, ત્યારે તે વાંચી શકાયા નહિ. આ લેખો વાંચવા માટે ચાર્લ્સ વિકિસે ચાર વર્ષ મહેનત કરી ને ૯મી સદીના અક્ષરોના મરોડ સાથે તુલના કરી કરીને એ લેખ ઉકેલવામાં સફળતા મેળવી. એ લેખ મૌખરિ વંશના રાજા અનંતવર્મા(પી– ૬ઠ્ઠી સદી)ના નીકળ્યા. આ ત્રણ નાના લેખો પરથી એ કાલની અધી વણ. માલાના અક્ષર જાણવા મળ્યા.૩૧ ૧૮૧૮–૧૮૨૩ દરમ્યાન કર્નલ જેમ્સ ટેડે રાજસ્થાનના ઇતિહાસના અષણ માટે રાજસ્થાન-ગુજરાતમાં ઠેકઠેકાણે ફરીને અનેકાનેક અભિલેખોની For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.. સેંધ લીધી. યતિ નાનચંદ્રની મદદથી એમાંના ઘણા લેખ વાંચી શકાયા, જે ૭મીથી ૧૫મી સદી સુધીના હતા. ૨ ૧૮૨૮માં બૅબિંટને દક્ષિણ ભારતમાં આવેલા મામલ્લપુરમના સંસ્કૃત તથા તમિળ અભિલેખો વાંચી ૭મી સદી સુધીની વર્ણમાલા તૈયાર કરી. એવી રીતે ઑલ્ટર ઈલિયટે પ્રાચીન કન્નડ અક્ષરે બંધ બેસાડી એની વર્ણમાલા તૈયાર કરી (૧૮૩૩).૩૩ અલાહાબાદમાં શિલાતંભ પર કેટલાક લેખ કોતરેલા હતા, તે પૈકી એક લેખ ૧૮૩૪માં કેપ્ટન ડ્રાયરે અંશતઃ ઉકેલ્ય ને એ વર્ષે ડો. મિલે એને પૂરેપૂરો વાં. આ લેખ ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તનો છે. આ લેખ વંચાતાં ગુપ્તકાલની વર્ણમાલા તૈયાર થવા લાગી. નાગરી લિપિનું આ પ્રાચીન સ્વરૂપ બ્રાહ્મી લિપિના ગુપ્તકાલીન સ્વરૂપ તરીકે ઓળખાય છે. ટૂંકમાં એને “ગુપ્તલિપિ” કહે છે.૩૪ ૧૮૩૭માં ડો. મિલે કંદગુપ્તનો ભિટારી (ઉ. પ્ર.) સ્તંભલેખ વાંચ્યો. એ અરસામાં બેથને ગુજરાતમાં મળેલાં વલભીનાં તામ્રપત્ર વાંચ્યાં. એ પછીનાં એક બે વર્ષમાં જેમ્સ પ્રિન્સેપે, દિલ્હી, એરણ (મ.પ્ર.), સાંચી (મ.પ્ર.), અમરાવતી (આં.પ્ર.) અને જૂનાગઢ( ગુજરાત)ના ગુપ્તકાલીન અભિલેખ વાંચ્યા ને ગુપ્તલિપિની વર્ણમાલા પૂરી કરી.૩૫ હવે બ્રાહ્મી લિપિના ચોથી સદી સુધીના મરેડ પરિચિત થયા. પૂર્વકાલીન બ્રાહ્મી લિપિ પરંતુ બ્રાહ્મી લિપિના એ પહેલાંના મરોડ હજી બંધ બેસતા નહોતા. ૧૭૯૫માં સર ચાર્લ્સ પેલેટ એલોરાની ગુફાઓના કેટલાક નાના નાના લેખોની છાપ લઈ સર વિલિયમ જેન્સને મોકલેલી. એ લેખ એમને પણ કલ્યા નહિ. આથી એમણે એ નકલો વારાણસીમાં રહેતા મેજર વિોર્ડ પાસે મોકલી, જેથી તેઓ ત્યાંના પંડિતો પાસે એ વંચાવી શકે. પરંતુ કાશીના પંડિતને પણ એ લેખ ઉકલતા નહોતા. આખરે એક વૃદ્ધ પંડિત મળી આવ્યા, જેમણે પ્રાચીન લિપિઓની વર્ણમાલાઓનું એક સંસ્કૃત પુસ્તક બતાવ્યું ને વિઠ્ઠોડે આપેલા પ્રાચીન લેખો વાંચી આપવાનું બીડું ઝડપ્યું. એમણે એ અભિલેખોનું લિવ્યંતર કરી આપ્યું, એમાં પાંડવોને વનવાસ દરમ્યાન વિદુર અને વ્યાસ જેવા હિતસ્વી સંબંધીઓએ સાવધતા માટે આપેલી અને સંકેતલિપિમાં કોતરેલી સૂચનાઓ હતી.૩૬ વિડે એ લેખોનું ભાષાંતર પણ કર્યું. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા વિડની આ શોધ ઘણી ઉપયોગી ગણાઈ પરંતુ થોડાં વર્ષો પછી માલૂમ પડ્યું કે કાશીના વૃદ્ધ પંડિત લખી આપેલો પાઠ કપોલકલ્પિત હતો ને એને મૂળ અભિલેખો સાથે કંઈ સંબંધ નહોતો !૩૭ એશિયાટિક સોસાયટીના સંગ્રહમાં દિલ્હી અને અલાહાબાદના સ્તંભલેખોની તથા ખંડગિરિના ગુફાલેખોની નકલો આવેલી હતી, પરંતુ વિશ્ર્વની શોધ નિષ્ફળ જવાથી કેટલાંય વર્ષો સુધી એ લેખો ઉકેલવાની કેશિશ થઈ નહિ. આખરે ૧૮૩૪-૩૫ માં જેમ્સ પ્રિન્સેપે એ લેખોનો મર્મ જાણવાની ઈચ્છાથી એના અક્ષર ઉકેલવા માટે સ્વતંત્ર પુરુષાર્થ આદર્યો. અલાહાબાદ, રાધિયા (બિહાર) અને માળિયા (બિહાર)ના સ્તંભલેખોની છાપને દિલ્હીના સ્તંભલેખ સાથે સરખાવી જોતાં માલૂમ પડ્યું કે એ ચાર લેખ એક જ છે. આથી પ્રિન્સેપનો ઉત્સાહ વધે ને એમને પોતાની જિજ્ઞાસા પાર પડવાની આશા બંધાઈ. હવે એમણે અલાહાબાદ સ્તંભલેખના અક્ષરોનું પૃથક્કરણ કર્યું, તો ગુપ્તલિપિના અક્ષરોની જેમ આ લિપિના અક્ષરોમાં પણ અંતર્ગત સ્વરમાત્રાઓનાં ચિહ્ન લાગેલાં જણાયાં. આ પરથી એ લિપિ ગ્રીક હોવાને ભ્રમ ભાગ્યો.૩૮ આ લેખોના અક્ષર જોતાં સામાન્ય માણસને તો એ ગ્રીક જેવી કોઈ યુરોપીય લિપિના અક્ષર જેવો ભાસ થાય તેમ છે. ટીમ કેરિએટ નામે યુરોપીય પ્રવાસીએ એને સિકંદરે પોતાના વિજયની યાદગીરીમાં કોતરાવેલો સ્તંભલેખ માની લીધેલો !૩૮ પરંતુ પ્રિન્સેપના પ્રયત્નથી હવે સ્પષ્ટ થયું કે આ પ્રાચીન લેખો પણ અહીંની લિપિમાં કોતરેલા છે. પ્રિન્સેપે સ્વરચિહ્નો ઓળખી લીધા બાદ મૂળાક્ષરોને ઓળખવા માટે એ લેખોના દરેક અક્ષરને ગુપ્તલિપિના અક્ષરો સાથે સરખાવીને જે અક્ષર મળતા આવે તેને વર્ણમાલામાં ક્રમવાર દાખલ કરવા માંડ્યા. આ રીતે અનેક અક્ષર ઓળખાયા.૪૦ એ અરસામાં જેમ્સ સ્ટીવન્સન પણ આ અક્ષરો ઓળખવા મથતા હતા. એમણે જે, , ૫ અને ૨ અક્ષર ઓળખ્યા. પરંતુ બીજા કેટલાક અક્ષર ઓળખાતા નહિ ને ઓળખાયેલા અક્ષરોને આધારે વંચાતાં પદ બરાબર બંધ બેસતાં નહિ. ૧૮૩૭માં પ્રિન્સેપે સાંચીનો સ્તૂપનાં તોરણોના સ્તંભો તથા ત્યાંની વેદિકાઓ પર કતરેલા નાના નાના લેખોની છાપ એકઠી કરી તેને એકબીજી સાથે For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.... ૨૩ સરખાવી જોઈ તો એ તમામ લેખોમાં છેલ્લા બે અક્ષર એકસરખા નીકળ્યા. એમાંના પહેલા અક્ષરને કાને હતો ને બીજાને અનુસ્વાર હતો. વળી એ બે અક્ષરોની પહેલાનો અક્ષર સ હતો ને એની પહેલાંના અક્ષર જુદા જુદા હતા. પૂર્વાપર સંબંધ પરથી પ્રિન્સેપે કલ્પના કરી કે છેલ્લા બે અક્ષર ના હોવા જોઈએ ને તેની પહેલાં જુદા જુદા દાતાઓના નામ હોવાં જોઈએ. આ પરથી છે અને ન ઓળખાયા એટલું જ નહિ, તે પ્રત્યય પરથી આ લેખની લિપિ પ્રાકૃત હોવાનું જાણવા મળ્યું.૪૧ એ પહેલાં ગુપ્તકાલીન લેખોની જેમ આ પ્રાચીન લેખોની ભાષા સંસ્કૃત હોવાનું માની લેવામાં આવેલું. ભાષાને ખરો ખ્યાલ આવતાં એ લેખોના અક્ષર બંધ બેસાડવામાં સરળતા આવી. હવે દિલ્હી, અલાહાબાદ, સાંચી, માળિયા, રાધિયા, ગિરનાર, ધૌલી વગેરે સ્થળોએ આવેલા પ્રાચીન પ્રાકૃત અભિલેખ બરાબર વાંચી શકાયા. એમાંના ઘણા રતંભલેખ તથા શિલલેખ “દેવના પ્રિય પ્રિયદર્શી રાજા એ લખાવેલા નીકળ્યા ને આગળ જતાં એ રાજા મૌર્ય સમ્રાટ અશોક હોવાનું માલૂમ પડ્યું. પ્રિન્સેપે બેસાડેલા અક્ષરો પૈકી ૩ અને ગો સિવાયના બધા અક્ષર ખરા નીકળ્યા. પછી બાકીના છ અક્ષરને પણ પત્તો લાગ્યો. અને શ કનિંગહમે ઓળખ્યા, ને એક મરોડ સેના અને બીજો મરોડ હોનલે ઓળખે, છે ન્યૂલરે ઓળખ્યો ને 7 ગ્રિયરસને. હું પણ ખૂલરે બંધ બેસા.૪૨ આમ પૂર્વકાલીન બ્રાહ્મી લિપિ ઉકેલવામાં પણ જેમ્સ પ્રિન્સેપનો ઘણો ફાળો રહેલો છે. આથી એમને ભારતીય પ્રાચીનલિપિવિદ્યાના પિતા ગણવામાં આવે છે. ખરોષ્ઠી લિપિ બ્રાહ્મી-ગુપ્ત-નાગરી લિપિ કરતાં સાવ ભિન્ન એવી ખરેષ્ઠી લિપિના લેખ ૧૮૧૮-૨૩ દરમ્યાન કર્નલ ટંડને કેટલાક સિક્કાઓ પર મળેલા. એ સિક્કાઓની એક બાજુ પર ગ્રીક ભાષામાં લખેલું લખાણ ગ્રીક લિપિમાં કતરેલું હતું. યુરોપીય વિદાનોને આ લખાણ વંચાતું હતું, છતાં એ સિક્કાઓની બીજી બાજુ પર કોતરેલું લખાણ ઉકલતું નહોતું, કેમકે એ લખાણ કઈ ભાષામાં હતું તે સમજાતું નહિ. ઉત્તરકાલીન વિદેશીઓના સિક્કાઓ ઈરાનની સાસાની ભાષામાં હોવાથી ટોડે ૧૮૨૪માં આ પૂર્વકાલીન વિદેશીઓના સિક્કાઓ પરનાં એ લખાણ સાસાની ભાષામાં હોવાની કલ્પના કરી.૪૩ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૧૮૩૦માં જનરલ વેંટુરાએ માનિ ક્યાલા( જિ. રાવળપિંડી, પાકિસ્તાન)ના બૌદ્ધ સ્તૂપનું ખોદકામ કરતાં, એમાં આ લિપિવાળા કેટલાક સિક્કા અને બે લેખ મળ્યા. સર એલેકઝંડર બન્સ આદિ વિદ્વાને પણ આવા દૈલિપિક સિક્કા મળેલા, જેની એક બાજુ પર કોતરેલું ગ્રીક લખાણુ વંચાતું હતું, જ્યારે બીજી બાજુ પર કોતરેલું લખાણ ઉકલતું ન હતું.૮૪ ટેડે આ લિપિનાં લખાણોની ભાષા સાસાની ધારેલી, તો પ્રિન્સેપે ૧૮૩૩માં એક દૈલિપિક સિક્કા પરના એ લખાણની ભાષા પદલવી માની. વળી એવા એક બીજા સિકકા પરના લખાણની તથા માનિક્યાલા સ્તૂપના લેખની લિપિને પાલિ( બ્રાહ્મી)નો જ વળાંકદાર મરોડ હોવાની કલ્પના કરી. વધુ અભ્યાસ થતાં પ્રિન્સેપે આ કલ્પના છોડી દીધી. ૧૮૩૪માં આવા એક લેખની લિપિને એમણે વળી પલવી માની.૪૫ એવામાં આ લિપિના ઉકેલની ચાવી મેસનને સૂઝી. અફઘાનિસ્તાનના કાબુલ પ્રદેશમાં શોધખોળ કરતાં એમને એવા અનેક ટ્રિલિપિક સિક્કા મળેલા, જેમાંના ગ્રીક લખાણમાં વંચાતા મિનન્દર, અપોલોદોસ, હમિઅસ વગેરે નામ બીજી લિપિમાં ઊલટા ક્રમે વાંચી શકાતાં. Basileos અને Soteros જેવાં ગ્રીક બિરદોનું પ્રાકૃત ભાષાંતર કરતાં અને 5 વરસ જેવા શબ્દ પણ એમાં બંધ બેસતા હતા. આ પરથી એ લિપિની ભાષા પ્રાકૃત હોવાનું પણ જાણવા મળ્યું. ભેંસને પોતાના સંશોધનના પરિણામ પ્રિન્સેપને લખી જણાવ્યાં.૪૬ પ્રિન્સેપે આ સૂચના અનુસાર સિક્કા પરનાં લખાણ વાંચી જોયાં, તે તેમને એના આધારે ૧૨ રાજાઓનાં નામ તથા ૬ બિરદ વંચાયાં. આ પરથી એ લિપિના લખાણની દિશા જમણી બાજુથી ડાબી બાજુની હોવાની પ્રતીતિ થઈ પરંતુ એ પરથી એ લિપિ સેટિક વર્ગની જણાતાં એની ભાષા પલવી હોવાનું માન્યા કર્યું. આને લઈને પ્રિન્સેપને આ લિપિના અક્ષર બરાબર બંધ બેસતા નહિ.૪૭ આખરે ૧૮૩૮માં બે ભારતીય-ગ્રીક રાજાઓના સિક્કા પરનું લખાણ પ્રાકૃતમાં હોવાની પ્રતીતિ થતાં તેમની ભાષાને લગતો ભ્રમ દૂર થશે ને પ્રાકૃત ભાષા પ્રમાણે વાંચતાં તેમને આ લિપિના ૧૭ અક્ષર બંધ બેઠા.૪૮ આગળ જતાં નોરિસે બીજા છ અક્ષર ઓળખ્યા ને જનરલ કનિંગહમે બાકીના અક્ષર ઓળખ્યા. આ રીતે સિકકાઓ પરના અક્ષરોની વર્ણમાલા પૂરી થઈ. આ લિપિનું નામ ખરોષ્ઠી છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.. અશોકના ચૌદ ધર્મલેખોની વાયવ્ય સરહદ પાસે કોતરેલી બે પ્રત ખરોષ્ઠી લિપિમાં મળી, જ્યારે એની બીજી પ્રતો બ્રાહ્મી લિપિમાં છે. એવી રીતે કાંગડા પ્રદેશમાં પણ બ્રાહ્મી અને ખરેષ્ઠીમાં કૅલિપિક લેખ મળ્યા. આ લાંબા લેખના આધારે ખરોષ્ઠી લિપિની વર્ણમાલામાં સુધારાવધારા થયા ને હવે એ વર્ણમાલાને પૂર્ણ સ્વરૂપ મળ્યું. શક રાજાઓ તથા ક્ષત્રપોના ખરોષ્ઠી લેખ હવે સરળતાથી વંચાયા. ખરોષ્ઠી લિપિમાં લખેલી બૌદ્ધ ગ્રંથ ધામ ની એક હસ્તપ્રત બોતાનમાંથી મળી તે પણ સહેલાઈથી વંચાઈ૫૦. આમ ખરોષ્ઠી લિપિ ઉકેલવામાં પણ પ્રિન્સેપે ઘણો મોટો ફાળો આપેલો. હડપ્પીય સભ્યતાની લિપિ હડપ્પા અને મોહેંજો-દડો જેવાં સ્થળોએ સાંપડેલાં હડપ્પીય સભ્યતાનાં નગરોમાં મળેલાં મુદ્રાઓ, મુદ્રાંકો અને તામ્રપાદિકાઓમાં જે લખાણ કોતરેલાં કે મુદ્રાંકિત કરેલાં છે તેની લિપિ ઉકેલવા માટે પાશ્ચાત્ય તથા ભારતીય વિદ્વાનોએ ઘણો પ્રયત્ન કર્યો છે. આ લખાણોમાં આવતાં જુદા જુદાં ચિનનું વગીકરણ કરી એના મૂળાક્ષરોની તથા એમાં ઉમેરાયેલાં માત્રાચિહ્નોની ગણતરી કરવાની કોશિશ થઈ છે. ડો. હન્ટરે કરેલા પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરોની કુલ સંખ્યા ૨૩૪ થઈ છે ને એમાં મૂળાક્ષરોની સંખ્યા ૧૦૨ છે.૫૦ અ આ મૂળાક્ષરોમાં સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવાં ચિહ્ન ઉમેરેલાં જણાય છે. અક્ષરોમાંના કેટલાક ચિત્રાત્મક છે. એ અક્ષરોના આકાર પરથી એને તે તે પદાર્થના તક માનવામાં આવ્યા છે. દા.ત., મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનધારી, પક્ષી, મત્સ્ય વગેરે. અનેક શબ્દોને અંતે આવતી અમુક સંજ્ઞાઓને વિભક્તિના પ્રત્યય ધારવામાં આવ્યાં છે. આ લિપિમાંના ઘણા અક્ષર ચિત્રાત્મક ન હોઈ આ લિપિનું સ્વરૂપ પૂર્ણતઃ ચિત્રાત્મક રહ્યું ન હોવાનું માલૂમ પડે છે. કેટલાક એમાં ભાવાત્મક તથા વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે, તો કઈ એને મુખ્યતઃ ત્યામક માને છે. ગમે તેમ, ચિહ્નોની સંખ્યા પરથી ફલિત થાય છે કે આ લિપિ જેમ પૂર્ણતઃ ચિત્રાત્મક નથી તેમ બ્રાહ્મી વગેરેની જેમ પૂર્ણતઃ વર્ણમક પણ નથી.૫૧ અક્ષરના મરોડ પરથી તેમ જ એના ક્રમ પરથી આ લિપિના લખાણની દિશા નકકી કરવા પ્રયત્ન થયે છે. એના અક્ષર ઉપરથી નીચે જતા મરોડના છે ને એ આડી લીટીમાં લખાય છે. આ લિપિનાં લખાણ મોટે ભાગે એક નાની લીટી જેટલાં, કેટલીક વાર સવા કે દોઢ લીટી જેટલાં ને કવચિત્ ત્રણ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા. લીટી જેટલાં ટૂંકા છે. આમાંનાં એક લીટીનાં લખાણ જમણુ બાજુથી ડાબી. બાજુ તરફ અર્થાત્ ખરોષ્ઠી તથા ઉર્દૂની જેમ લખાતાં, જ્યારે લખાણ બે લીટીનાં હોય તો તેની પહેલી લીટી જમણી બાજુથી ડાબી બાજુ અને બીજી લીટી ડાબી બાજુથી જમણી બાજુ લખાતી એવું સંભવિત લાગ્યું છે.૫૨ આ પદ્ધતિમાં કલમ જમણાથી ડાબી અને ડાબીથી જમણી બાજુ તરફ સળંગ ચાલુ રહે છે. ખેતર ખેતી વખતે બળદ દર ચાસે દિશા ઉલટાવતો રહી સળંગ કદમ ભરે છે તેમ આ લિપિમાં દર લીટીએ દિશા ઉલટાવીને કલમની સળંગ ગતિને સતત ઉપયોગ કરવામાં આવે છે. આથી આ પદ્ધતિને “boustrophedon” અર્થાત બલીવદ–આવર્તન” પદ્ધતિ કહે છે. આ લિપિની સંજ્ઞાઓને ઉકેલવાનો પુરુષાર્થ ઘણા વિદ્વાન કરતા રહ્યા છે. હડપ્પીય સભ્યતા મુખ્યત્વે દ્રાવિડ પ્રજાની હોવાનું ધારીને કેટલાકે એના આકારનાં પ્રાચીન તમિળ નામો પરથી લખાણનો અર્થ તારવવા પ્રયત્ન કર્યો છે; ને એમાં અમુક અમુક માનવજાતિઓ વચ્ચેના સંધિવિગ્રહની ઘટનાઓનો નિર્દેશ હોવાનું બંધ બેસાડ્યું છે. કોઈ લેખોમાં તો પદ્ય-રચના દર્શાવી એની માત્રાગણના ય કરી છે ! પરંતુ દ્રાવિડ ભાષાઓનું એટલું પ્રાચીન સ્વરૂપ હાલ ઉપલબ્ધ રહ્યું નથી. વળી પ્રાચીન એતિહાસિક કાલથી તો એ ભાષાઓનાં લખાણ પણ બ્રાહ્મી લિપિમાં જ લખાતાં હોવાનું માલૂમ પડે છે. બીજા કેટલાક વિદ્વાનોએ આ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવી હોવાનું ધાર્યું છે ને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિનાં પ્રાચીનતમ ચિહ્નો અનુસાર ઉકેલવા કોશિશ કરી છે.પરઆ આ લિપિનાં કેટલાંક ચિહ્ન બ્રાહ્મી લિપિના અમુક અક્ષરો સાથે આકારસામ્ય ધરાવે છે તેમ જ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતિ દેખા દે છે. વળી અતિહાસિક કાલની એ પ્રાચીનતમ ભારતીય લિપિ આદ્ય ઐતિહાસિક કાલની આ અણઊકલી લિપિમાંથી ઊતરી આવી હોય એ ઘણું સંભવિત છે. છતાં આ બે લિપિઓનાં ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષને લાંબો ગાળો રહેલો છે ને અંતરાલ સ્વરૂપ દ્વારા એ બે લિપિઓ વચ્ચેના આંતરિક સામ્યની પ્રતીતિ થતી નથી. આ લિપિને અન્ય પ્રાચીન દેશની સમકાલીન લિપિઓ સાથે સરખાવીને પણ એને ઉકેલવાના તર્કવિતર્ક કરવામાં આવ્યા છે. પરી પરંતુ એમાંની કોઈ પુરાતન લિપિ સાથે આ લિપિનું પ્રતીતિજનક સ્રામ્ય નીકળ્યું નથી. કેટલાકે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.. ૨૭ વળી આ લિપિનાં ચિહ્નોમાં શાક્ત કે તાંત્રિક સંપ્રદાયમાં હોય છે તેવાં ગૂઢ સંકેતચિહ્ન ઘટાવીને એનાં લખાણોને વાંચવાનો દાવો કર્યો છે, પરંતુ એ મંતવ્ય પણ પ્રતીતિજનક નીવડ્યાં નથી. ભારતના તેમ જ વિદેશના કેટલાક બીજા વિદ્વાનો આ લિપિનો ભેદ ઉકેલવા પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે ને અવારનવાર કોઈ ને કોઈ વિદ્વાનને એ ઉકેલ મળ્યો હોવાનો દાવો રજૂ કરવામાં આવે છે. પરંતુ કમભાગ્યે હજી આ લિપિનાં ચિહ્ન ઉકેલવામાં સહુને પ્રતીતિ થાય ને સ્વીકાર્ય નીવડે તેવી સિદ્ધિ કોઈ ને સાંપડી નથી. ભવિષ્યમાં કાંતો એક વાગ્યે લિપિ અને આ અવાચ્ય લિપિ ધરાવતા દૈલિપિક લેખ મળે અથવા ઐતિહાસિક કાલની લિપિ સાથે અનુસંધાન દર્શાવતાં અંતરાલ સ્વરૂપ દર્શાવતા વચગાળાના લેખ મળે, ત્યારે જ હડપ્પીય લિપિનાં ચિહ્ન સંતોષકારક રીતે ઊકલશે. નામાભિધાન ભારતના એતિહાસિક કાલનાં પ્રાચીન લખાણોમાં મુખ્ય બે લિપિ પ્રજાઈ છેઃ એકમાં લીટીઓ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાતી, જ્યારે બીજીમાં એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતી. ચીની બૌદ્ધ વિશ્વકોશ “ફાયુઅન–સુ-લિન (ઈ. સ. ૬૬૮)માં જણાવ્યું છે કે લેખનકલાની શોધ દેવી શક્તિ ધરાવતા ત્રણ આચાર્યોએ કરી. એમાં સહુથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ ડાબી બાજુથી જમણી બાજુ લખાય છે. એમના પછી ખરે ઠ] છે, જેમની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ લખાય છે. સહુથી ઓછા મહત્વના સં-કી છે, જેમની લિપિ ઉપરથી નીચે લખાય છે. આમાં બ્રહ્મા અને ખરેષ્ઠ ભારતમાં થયા અને સં–કી ચીનમાં પ૩ આ પરથી ભારતીય પ્રાચીન લિપિઓમાં જુદી જુદી લેખનદિશાઓ ધરાવતી બંને લિપિઓનાં નામ જાણવા મળે છે. અશોક મૌર્યના ઘણા અભિલેખોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાતી લીટીઓવાળી જે લિપિ છે તેનું નામ બ્રાહ્મી, જ્યારે એના બે અભિલેખોમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફની લેખનદિશા ધરાવતી લિપિ છે તેનું નામ ખરોષ્ઠી. જેન તથા બૌદ્ધ સાહિત્યમાં આપેલી લિપિઓની યાદીઓમાં સહુથી પહેલું નામ બ્રાહ્મીનું આપ્યું છે. ભારતીય અભિલેખોમાં તથા હસ્તપ્રતોમાં આ લિપિ જ વ્યાપક પ્રમાણમાં પ્રયોજાઈ છે ને ભારતની લગભગ બધી અર્વાચીન લિપિઓ આ લિપિમાંથી ઊતરી આવી છે. બૌદ્ધ “લલિતવિસ્તરમાં આપેલી યાદીમાં બ્રાહ્મી પછી તરત જ ખરોષ્ઠી લિપિ ગણાવી છે. જેના આગમગ્રંથમાં આપેલી યાદીમાં આ લિપિને બીજી For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૨૮ મે લિપિએ પછી ગણાવી છે. આ લિપિને ઉપયોગ મુખ્યત્વે ભારતના ઉત્તરપશ્ચિમ ભાગમાં થતા ને એ લિપિ ચેડાંક શતકામાં સમૂળી લુપ્ત થઈ ગઈ. હડપ્પીય સભ્યતામાં પ્રયેાજાયેલી લિપિનું મૂળ નામ જાણવા મળ્યુ નથી. આ સભ્યતાનાં મુખ્ય કેન્દ્ર પંજામ અને સિંધમાં મળ્યાં છે, એથી કેટલાક એને ૬ સિંધ–પંજાબ લિપિ' તરીકે એાળખે છે. એનેા મુખ્ય પ્રદેશ સિંધુ અને એમાં ભળતી પંજાબની નદીઓના વિસ્તારમાં આવેલેા હાઈ, એ સિંધુ લિપિ' તરીકે પણ ઓળખાય છે. હવે હડપ્પીય સભ્યતા સિંધુ પ્રદેશની બહાર પણ વિસ્તરી હાવાનું તથા સિંધુ પ્રદેશમાં અન્ય પુરાતન સ ંસ્કૃતિ પણ થઈ હોવાનુ જણાતાં, આ લિપિને ‘ હડપ્પીય લિપિ ’ તરીકે ઓળખવી બહેતર છે. < પાદટીપ ૧. નારદસ્મૃતિમાં તથા મનુસંહિતા પરના બૃહસ્પતિ-વાત્તિકમાં આ માન્યતા આપેલી છે ( Bühler, Indian Paleography,” p. 17) રુતિવિસ્તર, અધ્યાય ૧૦ ( આ ગ્રંથને ચીની અનુવાદ ઈ.સ. ૩૦૮માં થયેલા છે.) જુએૌ. દી. એન્ના, “ મારતીય પ્રાચીન ત્ઝિબિĀાજા,'' રૃ. ૧૭, પાટીષ રૂ. R. B. Pandey, "Indian Paleography," pp. 23 f. હૈં. પાંડેયે આ લિપિએનુ વર્ગીકરણ ઠીક કર્યુ છે (Ibid., pp. 25ff.) ૩. માત્રાહિ, પૃ ૧૭, પાટી ૧; Pandey, op. cit., pp. 22 f. સમય માટે જુએ Bühler, op. cit., p. 17. જૈન આગમેામાં માવતીસૂત્રમાં · વ’માઁ (ત્રાક્ષી) લિપિને નમસ્કાર ' એવે ઉલ્લેખ આવે છે (માત્રાōિ, રૃ. ૧૭). ૪, અષ્ટાધ્યાયી ૪. ૧.૭૨. એના પરના વાત્તિકમાં કાત્યાયન તથા મહાભાષ્યમાં પતજલિ એને અથ યવન-લિપિ આપે છે (Pandey, op. cit., p. 11, n. 3). ૫. માત્રાહિ, રૃ. ૨-૩; Pandey, op. cit., pp. 18 f. પિત્રાવાના લેખ હવે ઈ. પૂ. ૩જી સદીને ગણાય છે. ૬, માત્રાદ્ધિ, રૃ. રૂ; Pandey, op. cit., pp. 5 f. ૭, માત્રાહિ, પૃ. ફૈ-; Pandey, op. cit., pp. 5 f. ૮. માત્રાહિ, પૃ. ૪-૬; Pandey, op. cit., pp. 6 ff. ૯. માત્રાહિ, રૃ. ૬; Pandey, op. cit., pp. 9 f. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારતમાં લેખનકલાની પ્રાચીનતા.... ૧૭, માઝાત્રિ, પૃ. ૬ ૧૧, માત્રા, પૃ. ૬, Pandey, op. cit., p. 9 ૧૨, માઝાટ, પૃ. ૬-૮ ૧૩. મા૪િ, પૃ. ૮ 98. Bühler, op. cit., p. 20 ૧૫, મોઝાહિ, પૃ. -૧૩ ૧૬-૧૭, નેair૪, પૃ. ૧૮-૧૯ માઝાહિ, . ૬-૧૦ ૨૭, માઝાતિ, પૃ. ૧૦ ૨૧-ર, માઝારિ, પૃ. ૧૦-૧૧ ૨૩, માપ્રાતિ, પૃ. ૧૧-૧૨ ર૪. માત્રાઝિ, પૃ. ૧૧-૧૩ ૨૫. માત્રાટ, પૃ. ૧૩ ૨૬. માણા, પૃ. ૧૪ 20. Pandey, op. cit., pp. 14 f. ૨૮. ખૂલર, બેથલિંગ અને રૉથ જેવા અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ આ સ્વીકાર્યું છે (માપ્રા૪િ, પૃ. ૧૫ ). ૨૯, હ.ગં. શાસ્ત્રી, “હડપા ને મેહે જો-દડો.” પૃ. ૫૭–૧૯; પૃ. ૧૭ ૩૭, એસ.આર.રાવ, “આઘ-એતિહાસિક સંસ્કૃતિઓ,” “ઇતિહાસની પૂર્વ– ભૂમિકા,” પૃ. ૧૫૪–૧૫૮ ૩૧-૩૫. માણાઝિ, પૃ. ૨૮-૩૧; Pandey, op. cit., pp. 59 f. ૩૬. મુનિ જિનવિજય, “પુરાતત્વ સંશોધનને પૂર્વ ઇતિહાસ”, “આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા,” પૃ. ૧૬- ૧૮ ૩૭–૩૮ માત્રાઉઝ, પૃ. ; Pandey, op. cit., p. 60 ૩૯, માઝા, 9. રૂ 1, પા. ટી. ૪ ૪૦, માહિ, પૃ. રૂ–૪ ૦; Pandey, op. cit., p. 61 ૪૧. જેમ સંસ્કૃતમાં ધષ્ઠી વિભક્તિ એકવચનને પ્રત્યય હ્ય છે તેમ પ્રાકૃતમાં જ છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૦ * ૪૨. Bühler, ‹ Indian Paleography,” p. 54 ૪૩. Pandey, op. cit., p. 62 ૪૪. માત્રાહિ, રૃ. ૪; Pandey, op. cit., pp. 62. f. ૪૫-૪૬, માત્રાહિ, રૃ. ૪૦-૪૧: Pandey, op. cit., p. 63 ૪૭–૪૯. માત્રાહિ, રૃ. ૪૦-૪૧; Pandey, op. cit., pp. 63 f. ૫. Bühler, op. cit., p. 39; Pandey, op. cit., p. 64 ૫. ડૉ. દાનીએ કરેલા પૃથક્કરણમાં ૨૭ ચિત્રાક્ષરા, ૨૭ ભૌમિતિક ચિહ્નો, કેટલાક અકચિહ્નો, કૌ સે। અને એ જાદુઈ પ્રતીક છે ને મૂળાક્ષરેામાં આંતરિક તથા બાહ્ય માત્રાએ! ઉમેરાઈ છે તેમ જ કેટલાક મૂળાક્ષરને બીજા મૂળાક્ષરા સાથે જોડેલા છે (pp. 16 ff. ). ૫૧. હ. ગ. શાસ્ત્રો, “ હડપ્પા ને મેહે જો–દડેા,” પૃ. ૫૯-૬૦; ૬૬-૬૮ પર. એજન, પૃ. ૬૮-૭૨ ભારતીય અભિલેખવિદ્યા પર. ખાસ કરીને ફાધર હેરાસે (“Studies in Proto-Indo-Mediterranean Culture") બરુઆ પરઆ, ખાસ કરીને ડો. પ્રાણનાથે. સ્વામી શંકરાનંદ તથા ડો. જેવા કેટલાકે તાંત્રિક ચિહ્નોની રીતે ઉકેલવા પ્રયત્ન કર્યો છે (Dani, op. cit., p. 13 ). પઈ. દા. ત., વૅડેલે સુમેરિયન લિપિના, મેરિગ્ગીએ હિટાઇટ લિપિના અને હેવેસીએ ઈસ્ટર ટાપુની લિપિના આધારે ઉકેલવા કોશિશ કરી છે (Dani, op. cit., pp. 13 f. ). તાજેતરમાં શ્રી. એસ. આર. રાવે ફિનિશયન લિપિ સાથેના સામ્યના આધારે આ લિપિ ઉકેલવા યત્ન કર્યો છે ( “ Illustrated Weekly of India," December 12, 1971, pp. 21 ff. ) "" ૫૩. માત્રાદ્ધિ, રૃ. ૧૮ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ખરેષ્ઠી લિપિ પ્રાચીન ભારતીય લિપિઓમાં બ્રાહ્મી પછી ખરોષ્ઠીનું સ્થાન રહેલું છે. એ લિપિ સમય જતાં સદંતર લુપ્ત થઈ હોવાથી બ્રાહ્મીની પહેલાં ખરોષ્ઠી લિપિને વિચાર કરી લઈએ. નામ “ખરોષ્ઠી” નામ વિચિત્ર છે. એના અર્થ માટે અનેક તર્કવિતર્ક થયા છે. (૧) ચીનના બૌદ્ધ વિશ્વકોશ “ફયુઅન–ચુ-લિન (ઈ. સ. ૬૬૮)માં જણાવ્યા મુજબ આ લિપિ ખરેષ્ઠ નામે દૈવી શક્તિએ ઉપજાવેલી ને ખરોષ્ઠ ને અર્થ “ખર ગર્દભ )ને ઓષ્ઠ ()” થાય છે. (૨) ખરેષ્ઠ લોકો અર્થાત હિંદની વાયવ્ય સરહદ પર રહેતા યવનો, શકો, તુષાર વગેરે બર્બર લોકોએ પ્રયોજેલી લિપિ.૨ (૩) મધ્ય એશિયામાં આવેલા કાશગર પ્રદેશના નામનું સંસ્કૃત રૂપ ખરેષ્ઠ થાય, તે પરથી ત્યાં પ્રયોજાયેલી લિપિ.૩ (૪) ઈરાની રાબ્દ ખર-એષ્ટ (ગર્દભ—ચમ) પરથી “ખરોષ્ઠી” રૂપ થયું છે ને આ લિપિનાં લખાણ ગભ-ચમ પર લખાતાં.૪ (૫) “ખરેષ્ઠ' શબ્દ અરમાઈક શબ્દ “ખરેષ્ઠ ”નું ભારતીય રૂપ છે." (૬) ખરોષ્ઠ” એ સંસ્કૃત “ખરીષ્ઠ નું પ્રાકૃત રૂપાંતર છે ને એના ઘણાખરા અક્ષર લાંબા વળાંકવાળા હોઈ ખર(ગર્દભ)ના હાલતા આઠના જેવા દેખાતા હોઈ એ લિપિ આ નામે ઓળખાઈ આ ભિન્ન મત પૈકી કયો મત યથાર્થ ગણવો એ નક્કી કરવું મુશ્કેલ છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભારતીય અભિલેખવિદ્યા વિસ્તાર અને કાલ આ લિપિને ઉપગ મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત કાલમાં થયેલો છે. ઈરાની સામ્રાજ્યની સત્તા ગાંધાર પ્રદેશમાં ઈ. પૂ. ૩૨૧ સુધી રહી છે દરમ્યાન ત્યાં ઈરાની ઢબના ચાંદીના ગોળ સિક્કા પડતા તેના પર બ્રાહ્મી લિપિને કે ખરેષ્ઠી લિપિને એકેક અક્ષર મુદ્રાંતિ કરાતો. આ સિકકા ઈ. પૂ. ૪થી સદીના ગણાય. મૌર્ય રાજા અશોકના ચૌદ શૈલલેખોની બે પ્રત પેશાવર આસપાસના પ્રદેશમાં બે સ્થળોએ૮ ખરેષ્ઠી લિપિમાં કરેલી છે. આ લેખે લગભગ ઈ. પૂ. ૨૫૬ના છે. મૌર્યકાલ પછી હિંદના આ પ્રદેશમાં બાલિક યવન, શક–પલવ, ક્ષત્રપ, કુષાણ વગેરે વિદેશી રાજવંશનું શાસન પ્રવત્યું. તેઓના સિક્કાઓની એક બાજુ પરનાં પ્રાકૃત લખાણ આ લિપિમાં કોતરાતાં. આ સિકકાઓને સમય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી સુધીનો છે. એ વિદેશી રાજ્યોના કેટલાક અભિલેખ મળ્યા છે. આ લેખ ધાતુપત્ર, ધાતુપાત્ર, તકતીઓ, શિલાઓ અને મૂર્તિઓ પર કોતરેલા છે.૧૦ ને એ ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની પમી સદીના છે. ૧૧ ખરોષ્ઠી લિપિમાં લખાયેલા ઘણા અભિલેખ પ્રાચીન ગંધાર પ્રદેશમાં મળ્યા છે. આ પ્રદેશ સિંધુ નદીની બંને બાજુએ વિસ્તરેલો હતો. પશ્ચિમ ગંધારની રાજધાની પુષ્કલાવતી( હાલની ચારસદ્દા)હાલના પૂર્વ અફઘાનિસ્તાનમાં અને પૂર્વગંધારની રાજધાની તક્ષશિલા (હાલની શાહઢેરી) પશ્ચિમ પંજાબના ઉત્તર ભાગમાં આવેલી છે. વળી અફઘાનિસ્તાનના એક તૃપમાંથી મળેલા ભૂપત્રો પર આ લિપિ વપરાઈ છે તેમ જ પોતાન(ચીની તુર્કસ્તાન)માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ “ ની હસ્તપ્રત મળી છે. આ પ્રત પ્રાયઃ ગંધારમાં કુષાણુ કાલ દરમ્યાન લખાઈ હતી. ચીની તુર્કસ્તાન(મધ્યએશિયા)માં લાકડાનાં પાટિયાં અને ચામડા પર લખેલાં ખરોષ્ઠી લખાણ પણ મળ્યાં છે. ખરેષ્ઠી લિપિમાં લખેલા છૂટક લેખ ગંધાર પ્રદેશની બહાર મુલતાન પાસે ભાવલપુરમાં, મથુરામાં અને કાંગડા( હિમાચલ પ્રદેશોમાં મળ્યા છે. આમ ખરેષ્ઠી લિપિનો ઉપયોગ મુખ્યત્વે ગંધારના પ્રદેશમાં હતો ને એને પ્રસાર ગંધારની આસપાસના પ્રદેશોમાં પણ થયેલો.૧૩ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ખરેષ્ઠી લિપિ ૩૩ આ લિપિને વપરાશ મુખ્યત્વે ઈ. પૂ. ચોથી સદીથી ઈસ.ની ત્રીજી સદી સુધી રહ્યો. ૧૪ પછી એ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ.૧૫ લક્ષણે ખરોષ્ઠી લિપિમાં સ્વરોમાં તથા સ્વરમાત્રાઓમાં હસ્વ-દીર્ઘને ભેદ દર્શાવતાં અલગ ચિદન ભાગ્યે જ વપરાતાં. ૧પ અનુનાસિક માટે હંમેશાં અનુસ્વાર પ્રજાનો.૧૬ ઘણા સંયુક્તાક્ષરોનું સરલીકરણ થતું, જેમકે ઊંને બદલે છે અને કરવાને બદલે તે. અક્ષરને મરેડ ઘણો વળાંકદાર છે. આ લિપિનાં લખાણોમાં લીટીઓ લબી બાજુથી જમણી બાજુ તરફ નહિ, પણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે. ૧૭ આ લિપિ મુખ્યત્વે કારકુને, ગુમાસ્તાઓ અને વેપારીઓ માટેની લિપિ છે, પંડિતો માટેની નહિ. આ લિપિમાં પ્રાકૃત લખાણો સહેલાઈથી લખી શકાતાં, સંસ્કૃત લખાણો માટે એમાં કેટલાક ઉમેરો કરવા પડતાકેમકે સંસ્કૃત વર્ણમાળાની જરૂરિયાતની દષ્ટિએ એમાં કેટલીક ઊણપ રહેલી હતી. આ લિપિ કેટલીક સદીઓ સુધી વપરાઈ, પરંતુ એના અક્ષરોનાં સ્વરૂપોમાં સમય જતાં કંઈ પરિવર્તન થતું ભાગ્યે જ જોવામાં આવે છે. ૧૭ ઉત્પત્તિ પંક્તિલેખનની દિશા પરથી તરત જ માલૂમ પડે છે કે ખરોષ્ઠી લિપિ સેમિટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી સેમિટિક વર્ગની લિપિઓ. પૈકી ઉત્તરી સેમિટિક કુલની એવી અરમાઈક લિપિના કેટલાક અક્ષરો (4,1, ,, , 4, 5, ૨, ૩, ૫, ૬ અને ૪ ) સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરે ઠીક ઠીક સામ્ય ધરાવે છે.૧૮ આ અરમાઈક અક્ષરના મરોડ ઈ. પૂ. પાંચમી સદીના છે; અને ખરોષ્ઠી લિપિને એકંદર મરોડ મેસેપિોટેમિયાનાં તોલા તથા ત્યાંની મુદ્રાઓ અને તકતીઓ પરના અરમાઈક અક્ષરોના મરોડને મળતો આવે છે. અરમાઈક લિપિ આસીરિયા અને બાબિલોનિયામાં રાજકીય તથા વાણિક જ્યિક કામમાં વપરાતી. ઈરાનના હખામની ( ઍખેમની) વંશના સમ્રાટોના શાસનકાળ (ઈ. પૂ. ૫૫૮-૩૩૧) દરમ્યાન આ લિપિ મિસર, અરબસ્તાન, એશિયા માઈનોર વગેરે દેશોમાં વ્યાપક પ્રસાર પામી. હખામની સમ્રાટ કુરુષે For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભારતીય અભિલેખવિદ્યા ( સારસે ) પેાતાને પોતાની સત્તા ભારતવષઁનાગધારપ્રદેશ પર પ્રસારેલી (ઈ. પૂ. ૫૫૮-૫૩૦ દરમ્યાન ) અને દારયસે સિ દેશ ( સિ ંધ-દક્ષિણ પ ંજાબ ) પર વિસ્તારેલી ( લગભગ-ઈ. પૂ. પર૨-૪૮૬ ). ઈરાની સામ્રાજ્યના આ શાસનકાલ દરમ્યાન અરમાઇક લિપિ ભારતવર્ષના આ પ્રદેશમાં, ખાસ કરીને ગંધારમાં, પણ પ્રચલિત બની.૧૯ પરંતુ ભારતીય ભાષાના વર્ષાં લખવા માટે અહી અરમાઇક વણ માલામાં કેટલાક સુધારાવધારા કરવામાં આવ્યા. મૂળ લિપિમાં સ્વરે પૈકી માત્ર અનુ ચિહ્ન હતું. એના મરેડમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા તે પછી એની લાંબી ત્રાંસી ઊભી રેખામાં વચ્ચે, આરપાર, નીચે ડાબી બાજુએ, ઊંચે જમણી બાજુએ અને વચ્ચે ડાબી બાજુએ નાની ત્રાંસી રેખા ઉમેરીને, જી, બે, અને અેનાં ચિહ્ન ઉપજાવવામાં આવ્યાં. વ્યંજનામાં સ્વરમાત્રાએ પણ આ રીતે જોડવામાં આવી. અરમાઇક વર્ણ માળામાં અક્ષરાની સંખ્યા ઓછી હતી. વ્યંજનામાં ૨૧ વ્યંજના પૈકી ૨૦માંથી ૬,, ગ, ત, , ન, ધં, વ, ૧, ૧, ૨, ૭, ૬, ૧, સ અને હૈં તેમ જ લ, થ અને જ્ઞ અપનાવાયા. ભારતીય વણ માલાની જરૂરિયાતને અનુલક્ષીને અપપ્રાણ વ્યંજનેામાં કોઈ ને કોઈ પ્રકારની ત્રાંસી રેખા ઉમેરીને તે તે મહાપ્રાણ વ્યંજનનુ ચિહ્ન યોજવામાં આવ્યું, જેમકે 7 પરથી ૬, ચ પરથી છૅ, ૬ પરથી જ્ઞ, ૬ પરથી ૩, ૩ પરથી હૈં, ૢ પરથી ૬, મૈં પરથી દ અને 7 પરથી મ. મૂન્ય વ્યંજના માટે અરમાઇક તા અને નાં વૈકલ્પિક ચિદ્રા પરથી ટ અને નાં ચિહ્ન ઉપજાવવામાં આવ્યાં ને ૬ પરથી ળનું ચિહ્ન સાધવામાં આવ્યું. મૈં તે એવડાવીને અથવા ન કે જ્ઞ પરથી અનુ રૂપ પ્રયાજાયું. ખરેાછો બ્રાહ્મી ૬ પરથી દિશા ઉલટાવીને સાધવામાં આવ્યેા. આ રીતે, ખૂટતાં અક્ષરચિહ્ન સાધવામાં આવ્યાં. ૧૯મ સ્વરમાત્રાએ ઉમેરવાની સરળતા માટે અક્ષરાના મરાડ ઊભા, લાંબે, ત્રાંસે ને વળાંકદાર રહે એ જરૂરી હતું. આથી કેટલાક મૂળ અક્ષરાના મરાડમાં એ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા. આ રીતે ઈરાની સામ્રાજ્યના ભારતીય શાસનપ્રદેશમાં વિદેશી અરમાઇક અક્ષરેામાં જરૂરી સુધારાવધારા કરીને ભારતીય વણ માલાને અનુરૂપ અક્ષરચિહ્ન યેાજવામાં આવ્યાં. અરમાઇક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરેાટી લિપિ.૨૦ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ખરેષ્ઠી લિપિ ૩૫ * આ પરથી ખરેછી લિપિ ઈ. પૂ. પાંચમી સદી પછી ગંધાર પ્રદેશમાં અને એની આસપાસના વિસ્તારમાં શાથી પ્રચલિત બની તે સમજી શકાય છે. ઈરાની સામ્રાજ્યનું શાસન ઈ. પૂ. ૩૩૧માં લુપ્ત થયા પછી પણ આ લિપિ થોડા સૈકાઓ સુધી એ પ્રદેશમાં પ્રચલિત રહી. મૌર્યો, યવને, શક-પદ્દલ અને કુષાણોના શાસનકાલમાં સ્થાનિક લિપિ તરીકે ખરોષ્ઠી લિપિને ઉપયોગ ચાલુ રહ્યો. ત્રીજી સદી પછી એ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ ને પાંચમી સદી પછી સદંતર લુપ્ત થઈ ગઈ. અરમાઇક લિપિમાં જે સુધારાવધારા કરવામાં આવ્યા તે પણ પ્રાયઃ પ્રાકૃત ભાષામાં લખાતાં લખાણો માટે જ પર્યાપ્ત હતા, સંસ્કૃત ભાષામાં લખાતાં લખાણો માટે તો એમાં બી, , ક જેવા દીર્ઘ સ્વરોની તથા – સ્વરોનાં ચિહ્નોની તેમજ તેની સ્વરમાત્રાઓની ઊણપ રહેલી હતી.૨૦, આથી આ લિપિ સામાન્ય વપરાશ માટેની વ્યવહારુ લિપિ બની રહી ને એમાં પ્રસ્વ-દીર્ઘ ભેદ, અનુનાસિક ભેદ અને અલ્પપ્રાણ-મહાપ્રાણ સંયુક્તાક્ષરોને આગ્રહ રાખવામાં આવ્યો નહિ. ખરેછી લિપિની ઉત્પત્તિ અરમાઇક લિપિમાંથી થઈ છે એવું સૂચન પહેલવહેલું ટોમસે કરેલું. ટેલર અને કનિંગહમે એને વધુ ચોક્કસ સ્વરૂપે આપ્યું. ડો. ગૂલરે એનું પૂર્ણ પ્રતિપાદન કર્યું. ૨૧ પંડિત ગૌરીશંકર ઓઝાએ પણ આ મત સ્વીકાર્યો છે. પરંતુ હૈ. પાંડેયે એ મતના મુદ્દાઓનું ખંડન કરી એવું પ્રતિપાદન કરવા પ્રયત્ન કર્યો છે કે ખરેછી લિપિ ઉત્તર-પશ્ચિમ ભારતમાં જ ઉત્પન્ન થયેલી ને અહીંથી આસપાસના પ્રદેશોમાં પ્રસરેલી. ૨૩ ખરષ્ટી અને અરમાઈક લિપિના કેટલાક અક્ષરે જ ખરું સામ્ય ધરાવે છે. કેટલાક બીજા અક્ષરોનું સામ્ય તો ગમે તેમ કરીને પ્રયત્નપૂર્વક બેસાડવામાં આવે છે એ ખરું છે, છતાં એ બંને લિપિઓમાં રહેલું લેખનદિશાનું તથા વળાંકદાર મરોડનું સામ્ય પણ સૂચક ગણાય. મા, , ; વગેરે દીર્ધસ્વરોનો અભાવ પ્રાકૃત ભાષાને લઈને છે એમ સ્વીકારવું મુશ્કેલ છે, કેમકે પ્રાકૃતમાંય એ દીર્ધસ્વરે પ્રચલિત છે. ગંધારપ્રદેશમાં અરમાઈક કે ખરેછી લિપિમાં ઈરાની સમ્રાટોના અભિલેખ મળ્યા નથી એ ખરું છે, પરંતુ એ પરથી ત્યાં તેઓની સત્તા પ્રસરી જ નહોતી એવું ધારવું અસ્થાને છે. હખામની સમ્રાટોના અભિલેખમાં ગંધાર અને સિંધુદેશનો ઉલ્લેખ ઈરાની સામ્રાજ્યના પ્રાંત તરીકે થાય છે. ગંધારમાં અરમાઈક અભિલેખ પણ મળ્યા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા છે. અશોકના ખરેછી શિલલેખોમાં “લિપિ'ને બદલે પ્રજાયેલ “દિપિ” શબ્દ જૂની ઈરાની ભાષાની જ અસર સૂચવે છે. ખરેછી લિપિ ભારતીય ભાષા માટે ઘડાઈ હેઈ, તેનાં લખાણ ભારતીય પ્રદેશમાં જ મળે; ભારત બહાર એની અપેક્ષા રાખવી અસ્થાને ગણાય. મૂળાક્ષરોનો વળાંકદાર મરોડ, લેખનદિશા અને કેટલાક મૂળાક્ષરેનું સામ્ય સેમિટિક કુલની અરમાઈક લિપિની સ્પષ્ટ અસર સૂચવે છે; જ્યારે કેટલાક અક્ષરના આકારમાં થયેલું પરિવર્તન, સાધિત અક્ષરચિન, સ્વરમાત્રાઓ, અનુસ્વાર અને સંયુક્તાક્ષરોની પદ્ધતિ ભારતીય ભાષાને અનુરૂપ સુધારાવધારા દર્શાવે છે. આમ, ખરોકી લિપિના ઘડતરમાં અરમાઈક લિપિ તથા ભારતીય ભાષા એ બંને પરિબળોનું સંયોજન થયેલું છે. વર્ણમાલા ( આકૃતિ ૧) સ્વરમાં 4 પરથી ૩, ૩, ઐ અને યો નાં ચિહ્ન શિ, , મે અને શોની જેમ સાધવામાં આવ્યાં છે દીર્ધસ્વરમાં , , , છે અને સૌનાં ચિહ્ન વિરલ છે. –ત્રનાં ચિહ્ન છે નહિ, ને તે ચિહ્ન પ્રાકૃત લખાણમાં પ્રજાતાં પણ નહિ. વ્યંજન ચિમાં તે અંતર્ગત રહેલ ગણાતો. અનુનાસિકોમાં રુની જરૂર પડી નથી. વ્યંજનોમાં ૪ થી ૬ સુધીના બીજા બધા વ્યંજન માટે અલગ અલગ ચિહ્ન રહેલાં છે. સ્વરમાત્રાઓ રવરચિદૂનો પરથી સાબિત થઈ છે. રૂની માત્રા અક્ષરના ઉપલા ભાગને છેદતી ત્રાસી રેખારૂપે, ડની માત્રા અક્ષરની નીચે ડાબી બાજુએ, તેની માત્રા અક્ષરના ઉપલા ભાગમાં અને એની માત્રા યના વચલા ભાગમાં ડાબી બાજુએ ત્રાંસી રેખારૂપે ઉમેરાય છે. અનુસ્વાર માટે જ પરથી સાધિત થયેલું ચાપાકાર ચિહ્ન અક્ષરના નીચલા ભાગમાં જોડવામાં આવતું. સંયુક્તાક્ષરમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર જોડવામાં આવતો. પૂર્વગ ૨ માટે રેફ પ્રયોજાતો નહિ, પરંતુ એને બદલે રને સંયુક્તાક્ષરમાં અનુગ અક્ષરનું સ્થાન આપવામાં આવતું (જેમ કે સર્વેને બદલે સત્ર) અથવા રને અગાઉના અક્ષરની નીચે જોડવામાં આવતો. (જેમ કે પ્રિયદ્રસિ અને ઘર ). અંકચિહુને અશોકના ખરોકી લેખોમાં ૧, ૨, ૪ અને ૫ માટે અનુકમે એક, બે, ચાર અને પાંચ ઊભી ત્રાંસી રેખાઓ પ્રજાઈ છે. ૨૪ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ખરાી લિપિ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૬ o o ૪ ૪ ૪ ૪ + ૨ + T ) › + $ 3 5 Þ TM TM A1 % 7 1 ? 2 3 4 ૨ ૧ ૨ | | | || X !X ×× 2 3 આકૃતિ ૧. ખરેાષ્મી લિપિ પરંતુ શક-પદ્ભવ તથા કુષાણ કાલના ખરાકી લેખામાં ૧, ૪, ૧૦, ૨૦ અને ૧૦૦ માટે અલગ અલગ ચિહ્ન પ્રયાાયાં છે. બાકીની સંખ્યા આ ચિત્નેના સંયોજન દ્વારા દર્શાવાતી, જેમકે ૩=૧+૧+૧, ૬ = ૪+૨, ૮ = ૪ + ૪, ૧૫ = ૧૦ +૪+ ૧, ૫૦ = ૨૦+૨૦+૧૦ વગેરે. ૧૦૦, ૨૦૦, ૩૦૦ વગેરે દર્શાવવા માટે શતકના ચિહ્ન પહેલાં ૧, ૨, ૩ વગેરે ચિહ્ન લખાતાં. આ રીતે આ પાંચ ચિહ્ને દ્વારા ૧ થી ૩૯૯ સુધીની કોઈ પણ સંખ્યા લખી શકાતી. ૫૦૦ વગેરે સખ્યાઓનાં ચિહ્ન મળ્યાં નથી. અક્ષરાની જેમ આ અંકચિને પણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતાં.૨૫ પાદટીપ ૧. IA, Vol. XXXIV, p. 21 ૨. Pandey, “Indian Paleography,” pp. 50 f. ( ઃઃ 7 3. કાશગર ' ના ચીની રૂપનું સંસ્કૃત રૂપાંતર ‘ ખરેાષ્ટ્ર ' હતું. તેથી આ લિપિનું ખરું નામ ખરાષ્ટ્રી' હતુ. એવું પણ સૂચવાયું છે. પરંતુ ભારતીય સાહિત્યમાં તે ખરાડી ' રૂપ જ પ્રયેાજાયું છે. વળી કાશગરમાં તા આ લિપિને ઉપયોગ ઈસવી પહેલી સદી પછી થયા જણાય છે, જયારે ભારતમાં એનેા ઉપયાગ એ પહેલાં છેક ઈ.પૂ. ૩જી સદીમાં થયેલે છે. (Pandey, op. cit., p. 21) ૪-૫. Pandey, op. cit., p. 51 ૬. Ibid., p. 52 ૩૭ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૭. માપ્રાતિ પૃ. ૩૧, પો. ટ. ૮. આ સિક્કાઓ Sigloi તરીકે ઓળખાય છે. એ કંદહાર (અફઘાનિસ્તાન) તથા સિસ્તાન(ઈરાન)માં પણ મળ્યા છે. ૮. શહબાજગઢી ( જિ. પેશાવર) અને મનસેહરા ( જિ. હઝારા) ૯. મારિ, પૃ. ૨૨ ૧૭. ઉના, પૃ. ૨૨ ૧૧. માણાણિ, પૃ. ૨૨-; Sircar, “Select Inscriptions,” pp. 102 ft. 92. Bühler, “ Indian Paleography,” p. 40 92 24. Dani, “Indian Paleography,” p. 253 ૧૩. એકાદ શબ્દ કે અક્ષર ભરહુત તથા ઉજન(મધ્યપ્રદેશ)માં તેમ જ સિદાપુર(માયસોર)માં આ લિપિમાં કોતરેલો છે, પરંતુ ત્યાં એ માત્ર લિપિકરની અંગત રુચિથી લખાયેલાં તેનાં ગૌણ લખાણ તરીકે છે, ત્યાંના સાર્વજનિક પઠન માટે નહિ. 98. Bühler, op. cit., p. 40 ૧૫. ચીનના બૌદ્ધ વિશ્વકોશ પરથી માલૂમ પડે છે તેમ તેની સ્મૃતિ છેક સાતમી સદી સુધી જળવાઈ રહી હતી. ૧૫ અ. આગળ જતાં સંસ્કૃત લખાણ માટે આવાં ચિહ્ન અપનાવવામાં આવેલાં. ૧૬. સ્, , , ન્ અને ૬ નાં ચિહ્ન નહિ. ૧૭. અર્થાત ઉર્દૂની જેમ. 96 24. Dani, op. cit., pp. 254 f., 271 ૧૮ માંઝાત્રિ, પૃ. રૂક ૧૯. તક્ષશિલા વગેરે સ્થળોએ થોડા અરમાઈક અભિલેખ મળ્યા છે. ૧૯ અ, Dani, op. cit., Fig. 19 (p. 258) ૨૦. આગળ જતાં હિંદુસ્તાનમાં મુસ્લિમ શાસન દરમ્યાન ફારસી-અરબી લિપિમાંથી આ રીતે ઉર્દૂ લિપિ ઉદ્ભવી તેમ. @cyfla cuid caual 1412 yail Bühler, op. cit., pp. 41 ff. અને મોઝાત્રિ, પૃ. રૂક–રૂ. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૯, ખરોષ્ઠી લિપિ ૨૭ અ. આગળ જતાં ચીની તુર્કસ્તાનમાં મળેલા ચાર સંસ્કૃત શ્લોકમાં ૩, ૬, , , અને તેના સ્વરચિહની નીચે ત્રાંસી રેખા ઉમેરીને અનુક્રમે યા, , , ઇ અને કોની સ્વરમાત્રા પ્રયોજાયેલી મળી છે (Dani, op. cit, pp. 253, 257). ૨૧. IP, pp. 41 f. ૨૨, માઘif૪, પૃ. ૩૪-રૂક 23. Indian Paleography, pp. 53 ff. ૨૪. સેમિટિક કુલની ફિનિશિયન લિપિમાં ૧ થી ૯નાં ચિહ્ન આ રીતે લખાતાં. ૫. અરબી, ફારસી અને ઉર્દૂમાં અંકચિન ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે, કેમકે એ ભારતીય અંકચિદૃને પરથી નીકળ્યાં છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ખરોષ્ઠી લિપિ ભારતવર્ષના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ વપરાતી ને એ સમય જતાં સમૂળી લુપ્ત થઈ ગઈ જ્યારે બ્રાહ્મી લિપિ સમસ્ત ભારતવર્ષમાં વપરાતી ને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે આદ્યપર્યત પ્રચલિત રહેલી છે. ઉત્પત્તિ ચીનના બૌદ્ધ વિશ્વકોશમાં જણાવ્યા મુજબ બ્રાહ્મી લિપિ બ્રહ્માએ ઉત્પન્ન કરેલી મનાતી. જેના અનુશ્રુતિ એની ઉત્પત્તિ આદિનાથ ઋષભદેવને આપે છે ને તેમણે આ લિપિ પિતાની બ્રાહ્મો નામે પુત્રીને શીખવી તેથી એ “બ્રાહ્મી” નામે ઓળખાઈ હોવાનું માને છે. “બ્રાહ્મી” શબ્દ “બ્રહ્મ” પરથી ઉભળે છે ને સંસ્કૃતમાં “બ્રહ્મ” શબ્દના અનેક અર્થ થાય છે. એનો એક અર્થ “બ્રાહ્મણ” થાય છે ને એ પરથી આ લિપિ બ્રાહ્મણોની લિપિ હાઈ બ્રાહ્મી” કહેવાઈ એવું ધારવામાં આવ્યું છે. “બ્રહ્મ” નો અર્થ “વેદ” પણ થાય છે ને એ પરથી બ્રાહ્મી એટલે વેદના સંરક્ષણ માટે ભારતીય આર્યોએ શોધેલી લિપિ એવું પણ સૂચવાયું છે. વિદેશી ઉત્પત્તિ પરંતુ પશ્ચિમના ઘણું વિદ્વાનોએ ધારેલું કે ભારતમાં લેખનકલાની જાણકારી ઈ. પૂ. ૫મી સદી સુધી જ માલૂમ પડે છે ને તેથી તેઓએ બ્રાહ્મી લિપિ કોઈ વિદેશી લિપિમાંથી ઉદ્ભવી હોવાનું ધાર્યું. યુરોપમાં સાંસ્કૃતિક જીવનની લગલગ સર્વ સિદ્ધિઓનું મૂળ ગ્રીક સંસ્કૃતિમાં રહેલું હોઈ, પશ્ચિમના વિદ્વાને ભારતીય સભ્યતાની વિવિધ સિદ્ધિઓનું મૂળ પણ ગ્રીક સંસ્કૃતિમાં હોવાનું ધારી લેતા. ડો. મૂલરે કલ્પના કરી કે સિકંદરના For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ આક્રમણ સમયે ભારતના લોકોએ ગ્રીક લોકો પાસેથી લિપિજ્ઞાન મેળવ્યું. પ્રિન્સેપ તથા સેના જેવા કેટલાક અન્ય વિદ્વાનોએ પણ આવી કલ્પના કરી.૪ હૈલેવીએ લિપિના બ્રાહ્મી અક્ષરને ઉદ્ભવ ઈ. પૂ. ૪ થી સદીના અરમાઈક, ખરાબ્દી અને ગ્રીક અક્ષરેમાંથી થયું હોવાનું સૂચવ્યું." ડો. ન્યૂલર આ સંબંધી નેધે છે કે હેલેનીને મત મૂલતઃ અસંભવિત છે, કેમકે સાહિત્યિક તથા અભિલેખિક પુરાવા પરથી સાબિત થાય છે કે બ્રાહ્મી મૌર્યકાલના આરંભ પહેલાં સદીઓથી વપરાતી હતી ને ભારતના પ્રાચીનતમ અભિલેખના સમયે એને લાંબે ઈતિહાસ થઈ ચૂક્યો હતો. આ વાંધે ઉપર જણાવેલા સર્વ મતોને લાગુ પડે છે. કેટલાક વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમિટિક કુલની લિપિઓમાંથી થઈ હેવાની કલ્પના કરી. વિલ્સન, કસ્ટ, જેન્સ, વેબર, મૂલર વગેરે વિદ્વાનોએ બ્રાહ્મીનો ઉદ્ભવ ઉત્તરી સેમિટિક લિપિકુલની ફિનિશિયન લિપિમાંથી થયે હોવાનું સૂચવ્યું. ડકેએ સૂચવ્યું કે બ્રાહ્મી લિપિ કોઈ પ્રાચીન દક્ષિણ સમિટિક લિપિ દ્વારા આસીરિયાની કલાક્ષર ( cuneiform ) લિપિમાંથી ઉત્પન્ન થઈ છે, તો ટેયલરે સૂચવ્યું કે બ્રાહ્મીની ઉત્પત્તિ કેઈ લુપ્ત દક્ષિણી સેમિટિક લિપિમાંથી થઈ છે. આ છેલ્લા બંને મતોમાં લુપ્ત દક્ષિણી સેમિટિક લિપિને સેબિયન લિપિનું આદ્યસ્વરૂપ માનવામાં આવ્યું છે. આ બાબતમાં ડો. ન્યૂલર નોંધે છે તેમ કઈ લિપિને કોઈ બીજી લિપિમાંથી ઉદ્ભવેલી બતાવવા માટે સાધિત લિપિના અક્ષરના સહુથી જૂના મરોડ લક્ષમાં લેવા જોઈએ ને એનાં આદ્યસ્વરૂપ એક જ કાલનાં હોવાં જોઈએ તેમ જ એનાં આદ્યસ્વરૂપ કરતાં ભારે ફેરફાર થયેલા હોય ત્યાં એ ફેરફાર નિયત સિદ્ધાંત અનુસાર થયા હોવા જોઈએ. આ દષ્ટિએ સરખાવતાં સેબિયન લિપિના અને બ્રાહ્મી લિપિના અક્ષરોમાં બે–ત્રણ અક્ષરો સિવાય કંઈ સામ્ય રહેલું માલૂમ પડતું નથી. આથી બ્રાહ્મીની ઉત્પત્તિ દક્ષિણ સમિટિક લિપિમાંથી થઈ હોવાનું માનવું અશક્ય છે. ૧૦ ૧૮૯૫માં ડો. ન્યૂલરે “The Origin of the Indian Brahma Alphabet” (ભારતીય બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ) નામે પુસ્તક લખી વેબરના મતનું સમર્થન કર્યું ને એવું પ્રતિપાદિત કર્યું કે બ્રાહ્મીના ઘણા અક્ષરો પ્રાચીન ફિનિશયન અક્ષરોમાંથી અને થોડા અક્ષર આસીરિયાનાં કાટલાં પર કોતરેલા અક્ષરોમાંથી ઉદ્ભવ્યા છે.૧૧ મેકડોનાલ્ડ, રૅપ્સન વગેરે બીજા કેટલાક વિદ્વાનોએ પણ આ મત સ્વીકાર્યો. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા બ્યૂલરે બ્રાહ્મી લિપિના અક્ષર ફિનિશિયન અભિલેખેામાંના ઉત્તરી સેમિટિક અક્ષરાના પ્રાચીનતમ મરેડ સાથે ઘણું સામ્ય ધરાવે છે એમ દર્શાવ્યું. આ સામ્ય દર્શાવવા માટે પહેલાં એ બ્રાહ્મી લિપિની ત્રણ લાક્ષણિકતા તારવે છે : (૧) અક્ષરે બને તેટલા સીધા લખાય છે ને થાડાક અપવાદો બાદ કરતાં તે ઊંચાઈમાં સરખા હોય છે. ૪ર (૨) ધણા અક્ષરા સીધી રેખાએના બનેલા છે ને એ ઊભી રેખાને જોડાતાં આનુષંગિક અંગ મેટે ભાગે નીચલા ભાગમાં, કેટલીક વાર નીચલા તથા ઉપલા ભાગમાં કે કવચિત્ વચ્ચે જોડવામાં આવે છે; પરંતુ કચારેય માત્ર ઉપલા ભાગમાં નહિ. (૩) અક્ષરાની ટાસે મેટે ભાગે ઊભી રેખાઓના છેડા હોય છે, કેટલીક વાર ટૂંકી આડી રેખાએ, કયારેક નીચે ખૂલતા કાણની ટાસે વળાંકદાર રેખાએ તે તદ્દન અપવાદતઃ ઊંચે ચઢતી એ રેખાએ. પરંતુ કયારેય નીચે લટકતી ઊભી કે ત્રાંસી રેખા સાથેના અનેક અડેાઅડ કેાણ કે ત્રિકોણ કે લેાલક રેખાવાળુ વર્તુળ હેતુ નથી. ભારતીય પચિંતાને સુરેખાએાના સયાજન માટે અભિરુચિ અને ટોચ ભારે અક્ષરા માટે અરુચિ હતી. શિારેખા તથા સ્વરમાત્રાએના ઉપયોગ માટે ટાચ–ભારે અક્ષરા પ્રતિકૂળ હોઈ એ માટેની અરુચિ સ્વાભાવિક છે. આ રુચિ તથા અરુચિને લઈ ને ભારતીએએ ધણા મૂળ અક્ષરાને સુરેખામમરાડના કર્યાં ને ટાચ-ભારે અક્ષરાને ઉપર–નીચે ઉલટાવીને કે આડા પાડીને અનુકૂળ બનાવ્યા. વળી સેમિટિક લિપિની લેખનદિશા ઉલટાવાઈ હાઈ, કેટલાક અક્ષરાના મરાડ બ્રાહ્મી લિપિમાં ડાબા-જમણી ઉલટાવવા પડયા. ૧૨ આ ધારણા અને ફેરફારા અનુસાર ડૉ. બ્યૂલરે ફિનિશયન લિપિના ૨૨ અક્ષરામાંથી બ્રાહ્મી લિપિના ૨૩ અક્ષર તારવી બતાવ્યા : અલેક્માંથી अ એથમાંથી ब ગિમેલમાંથી 7 દાલેથમાંથી घ હેમાંથી ह વાવમાંથી व ઝાઈનમાંથી ज છેથમાંથી घ થેથમાંથી थ યાદમાંથી કાકમાંથી લાખેદમાંથી ल य For Personal & Private Use Only મેમમાંથી स નૂનમાંથી ૧, મૈં સામેબમાંથી સ, ૧ આઇનમાંથી ૬ પેમાંથી Ч સાદેમાંથી च Page #74 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ કવેાફમાંથી ख રેશમાંથી र માંથી ૩ થમાંથી ૪ ૪ માંથી માંથી રૂ व માંથી ૩ આમાંના કેટલાક અક્ષરેમાંથી એની નિકટના ૧૯ અક્ષર સાધી બતાવ્યા: સ માંથી છ ધમાંથી માંથી ન માંથી ઢ માંથી ૬ માંથી आ उ માંથી ૩ માંથી કો માંથી દુ માંથી ळ માંથી ૐ મૈં શિનમાંથી श તાવમાંથી त ङ મૈં ૪૩ ૩ For Personal & Private Use Only એ રીતે બ્રાહ્મી લિપિના કુલ ૪૨ અક્ષરાની ઉત્પત્તિ ડૉ. ન્યૂલરે દર્શાવી.૧૩ બ્રાહ્મીની પ્રાચીન વણ માલામાં એટલા અક્ષરાનાં સ્વરૂપા જાણવા મળે છે. સ્વરામાં ૐ, દ, ૠ અને સૌ ઉપલબ્ધ પ્રાકૃત અભિલેખામાં પ્રયાજાયા હિ હોઈ એનાં પ્રાચીન સ્વરૂપ જાણવા મળ્યાં નથી. ૧ फ.. ૪ માંથી છુ શ્ર્વમાંથી મ ૬ માથી જ્ઞ ' ' ડૉ. બ્યૂલર દર્શાવે છે કે બ્રાહ્મીના ધણા અક્ષર ઉત્તર સેમિટિક અક્ષરાના પ્રાચીનતમ મરેડ સાથે સામ્ય ધરાવે છે, તેમાં ઘણા મરાડ ઈ. પૂ. ૮૯૦ના સુમારના ફિનિશિયન અક્ષરાના છે, જ્યારે ૩ અને તે મેસેટેમિયાના હે ’ અને તાવ ’ ના ઈ. પૂ. ૮મી સદીની મધ્યના મરાડમાંથી ઉત્પન્ન થયા છે તે સત્ર તથા TM ઈ.પૂ. ૬ઠ્ઠી સદીના અરમાઈક અક્ષરા સાથે મળતા આવે છે. અરમાઇક અક્ષરાના સામ્યને આંનેશ્રિત ગણી બાજુએ રાખી, સેમિટિક અક્ષરા અપનાવવાની પૂર્વી મર્યાદા ઈ. પૂ. ૮૦૦ના સુમારમાં આંકી શકાય. હૈં અને ત મેસેાપોટેમિયામાંથી અપનાવ્યાના મુદ્દા સેમિટિક લિપિ ભારતીયેાએ એ દેશ દ્વારા અપનાવી હોવાનું સૂચવે છે ને ભારતને મેસેાપેટેમિયા સાથે એ પ્રાચીનકાલમાં સીધા સંપર્ક હાવાનુ પ્રતિપાદિત થયેલુ છે. લેખનકલાની જરૂરિયાત વિકાને લાગી હશે ને સેમિટિક લિપિ પહેલાં તેએએ અપનાવી હશે. પરંતુ બ્રાહ્મી લિપિની અંદર રહેલા ભાષાશાસ્ત્રીય સિદ્ધાંતા પરથી એ લિપિને પૂર્ણ સ્વરૂપ તા બ્રાહ્મણેાએ જ આપ્યુ જણાય છે. એને આ સ્વરૂપ ઈ. પૂ. ૫૦૦ના અરસામાં કે કદાચ તેથી વહેલુ મળી ચૂકયું હતું. ભવિષ્યમાં ભારતમાં કે સેમિટિક દેશામાં નવા આભિલેખિક પુરાવા મળે તેા એની પૂ મર્યાદા કદાચ ઈ. પૂ. ૧૦મી સદીમાં કે તેની પહેલાંય અંકાય.૧૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ખરી રીતે વેબર, ન્યૂલર આદિને આ સમગ્ર મત ભારતીય બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ કોઈ વિદેશી લિપિમાંથી થઈ હોવી જોઈએ એ પૃહીત મંતવ્ય પર બંધાયેલો છે. આ મંતવ્ય અનુસાર કેટલાક યુરોપીય વિદ્વાન બ્રાહ્મીની ઉત્પત્તિ મિસરની હિઅરેટિક, આસીરિયાની કીલાક્ષર, ફિનિશિયાની ફિનિશિયન, દક્ષિણ અરબસ્તાનની હિમિઅરિટિક અને સીરિયાની અરમાઈક લિપિમાંથી તારવવા પ્રયત્ન કરેલો ને તેમાં સહુથી વધુ સફળતા ફિનિશિયન લિપિને લગતા મતને મળેલી. પરંતુ પંડિત ગૌરીશંકર ઓઝાએ દર્શાવ્યું છે તેમાં બ્રાહ્મી લિપિના અક્ષરોને તે તે વિદેશી લિપિના સમાન ઉચ્ચારણવાળા અક્ષરો સાથે સરખાવતાં, ખરેખરું સામ્ય ભાગ્યે જ માલૂમ પડે છે. ફિનિશિયન લિપિના અક્ષરે પૈકી પણ માત્ર એક જ અક્ષર “ગિમેલ” એવો છે જે બ્રાહ્મી લિપિના સમાનાર્થ અક્ષર સાથે સામ્ય ધરાવે છે. ફિનિશિયન લિપિમાંથી ગ્રીક ગ્રીકમાંથી જૂની લેટિન અને લેટિનમાંથી રોમન (અંગ્રેજી) અક્ષર ઊતરી આવ્યા છે ને આ સમગ્ર પ્રક્રિયાને કુલ ૨૬ શતકો જેટલો લાંબો સમય લાગ્યો છે, છતાં ફિનિશિયન અને રોમન લિપિઓમાં હજી કેટલાક અક્ષર વર્તા-ઓછું સામ્ય ધરાવે છે; ત્યારે ફિનિશિયન લિપિમાંથી પ્રાચીનકાળમાં બ્રાહ્મી લિપિ ઉભવી હોય, તો એ તે પ્રાચીન લિપિઓના અક્ષરો વચ્ચે કેટલું બધું સામ્ય હોવું જોઈએ ! ખરી રીતે ડે. ન્યૂલરે ફિનિશિયન લિપિના ૨૨ અક્ષરોમાંથી બ્રાહ્મી લિપિના ૨૩ અક્ષર તારવી બતાવ્યા છે, તેમાં ગિમેલ < નો અપવાદ બાદ કરતાં તારવણની તમામ પ્રકિયા કૃત્રિમ અને પ્રયતન–સાધિત છે. એવી રીતે મારીમચેડીને અક્ષરો તારવવા હોય, તો જગતની કોઈ પણ લિપિમાંથી કોઈ પણ બીજી લિપિના અક્ષરો તારવી શકાય. તક્ષશિલાની અરમાઈક લિપિમાંથી તેમ જ વર્તમાન રોમન (અંગ્રેજી) લિપિમાંથી પણ બ્રાહ્મી લિપિના અક્ષર એવી રીતે બે–ત્રણ પરિવર્તન દ્વારા દર્શાવી શકાય તેમ છે એવું પંડિત ઓઝાએ ઉદાહરણ સાથે પ્રતિપાદિત કરી બતાવ્યું છે. ફિનિશિયન અને અરમાઈક એ બંને લિપિઓ ઉત્તર સેમિટિક કુલની હાઈ ફિનિશિયનમાંથી નીકળેલી બ્રાહ્મી અને અરમા‘ઇકમાંથી નીકળેલી ખરોણી લિપિના અક્ષરો વચ્ચે પણ ઘણું સામ્ય હોવું જોઈએ, જ્યારે એ બે પ્રાચીન લિપિઓના અક્ષરો વચ્ચે લેશમાત્ર સામ્ય રહેલું નથી. આમ પં. ગૌરીશંકર ઓઝાએ ડો. ન્યૂલરના મતનું સાંગોપાંગ ખંડન કરીને એ મતની અયથાર્થતા સિદ્ધ કરી છે. ૧૫ ફિનિશિયન લિપિ અને બ્રાહ્મી લિપિ વચ્ચે ઘણું સામ્ય રહેલું હોવાનું સ્વીકારતાં પણ એ પરથી બ્રાહ્મી લિપિની વિદેશી ઉત્પત્તિ સિદ્ધ થાય નહિ, For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૪૫ કેમકે ફિનિશિયન અર્થાત્ પણિ લોકો ભારતમાંથી જઈ ભૂમધ્ય સમુદ્રના તટે, વસ્યા હતા ને તેથી તેઓની લિપિ ભારતમાંથી ત્યાં ગઈ ગણાય. ઊલટું, સેમિટિક પ્રજાઓ વચ્ચે વસવાટ કરતાં તેઓને પોતાની લિપિમાં ઘણો ફેરફાર. કરવો પડ્યો. ૧૬ ઈ. પૂ. પમી સદી પહેલાંનાં બ્રાહ્મી લખાણ ઉપલબ્ધ થયાં નથી એ ખરું છે, પરંતુ તે પરથી ત્યારે એમાં કોઈ લખાણ લખાયાં જ નહિ હોય એમ ધારવા કરતાં બિનટકાઉ પદાર્થો પર લખાયેલાં ત્યારનાં લખાણ કાળબળે નષ્ટ થઈ ગયાં હશે એમ તારવવું વધુ ઉચિત ગણાય. સિંધુ સભ્યતાના અભિલેખાએ એ પહેલાં ઘણા લાંબા કાલથી અહીં લેખનકલા પ્રચલિત હોવાની પ્રતીતિ કરાવી છે.૧૭ દેશી ઉત્પત્તિ . બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉત્પન્ન થઈ હશે એવો તર્ક કેટલાક વિદ્વાન લાંબા સમયથી કરતા રહેતા. એડવર્ડ ટોમસ જેવા કેટલાકે એવી કલ્પના કરી કે બ્રાહ્મી લિપિ સુવિકસિત સંસ્કૃતિ ધરાવતી દ્રવિડ પ્રજાએ શોધી કાઢેલી ને પછીથી ભારતમાં આવેલા આર્યોએ એ લિપિ દ્રવિડ પાસેથી અપનાવેલી.૧૮ પરંતુ દ્રવિડ લિપિઓ બ્રાહ્મીમાંથી ઉત્પન્ન થયેલી માલૂમ પડે છે ને તેમાં સહુથી પ્રાચીન એવી તમિળ લિપિમાં તો ઘણા ઓછા અક્ષર રહેલા છે. આથી બ્રાહ્મી લિપિ દ્રવિડ લિપિઓની દુહિતા નહિ પણ જનેતા ગણાય. જનરલ કનિંગહમ, ડાઉસન, લાસ્પેન વગેરે વિદ્વાન બ્રાહ્મી લિપિ ભારતની દેશજ ચિત્રિલિપિમાંથી થઈ હોવાની અટકળ કરી.૧૯ ડે. ન્યૂલરે આવી લિપિની કોઈ નિશાની મળી ન હોવાના કારણે આ મતને તદ્દન અસ્વીકાર્ય ગણેલ.૨૦ પરંતુ એ પછી સિંધુપ્રદેશમાં ઈ. પૂ. બીજી–ત્રીજી સહસ્ત્રાબ્દીની ચિત્રલિપિમાં કોતરેલી સંખ્યાબંધ મુદ્રાઓ મળી છે. આથી બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ ભારતની એવી પુરાતન લિપિમાંથી થઈ હોવાનો સંભવ હવે ખાસ લક્ષમાં લેવા જેવો ગણાય છે. હડપ્પીય મુદ્રાઓ, મુદ્રાંક અને તામ્રપાદિકાઓ પર સીધી આડી લીટીમાં જે ચિહ્ન કેરેલાં છે તે કઈ લિપિના અક્ષર હોવાનું સ્પષ્ટ છે. આ અક્ષરોની ઓળખ માટે દેશવિદેશના અનેક વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે પરંતુ હજી એને. સર્વમાન્ય ઉકેલ મળ્યો નથી. એના અક્ષરનું વગીકરણ કરતાં એમાં કેટલાક For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભારતીય અભિલેખવિદ્યા -અક્ષરા મૂળાક્ષર જેવા લાગે છે, જ્યારે બીજા કેટલાક અક્ષરેામાં એમાં અમુક જુદા જુદા પ્રકારની માત્રાએ ઉમેરી જણાય છે. એના કેટલાક અક્ષર ચિત્રાત્મક છે; જ્યારે બીજા કેટલાક અક્ષર ભાવાત્મક, ન્યાત્મક કે શ્રુત્યાત્મક છે. ૧ સિંધુ અને એની આસપાસના પ્રદેશેામાં એ લિપિ લગભગ ઈ. પૂ. ૨૫૦૦ થી ૧૫૦૦ સુધી પ્રચલિત રહી, જ્યારે ભારતવર્ષમાં ઈ. પૂ. ૫૦૦ના સુમારથી બ્રાહ્મી લિપિ પ્રચલિત હતી. આ છે કાલ વચ્ચે લગભગ એક સહસ્રાબ્દીને ખાલી ગાળેા રહેલે છે, જે દરમ્યાન અહીં કેવી લિપિ પ્રચલિત હતી તે વિશે ખાસ કઈ જાણવા મળ્યું નથી છતાં ઈ. પૂ. બીજી ત્રીજી સહસ્રાબ્દીમાં અહીં જે લિપિ એક સહસ્રાબ્દી જેટલા લાંબા કાળ સુધી પ્રચલિત હતી, તે એ પછી એકાએક સમૂળી લુપ્ત થઈ ગઈ એવું ભાગ્યે જ સંભવે. વાં જે દેશની પ્રજા પાસે લેખનકળાનેા આવેા સમૃદ્ધ વારસા ાય તેને ઈ. પૂ. પહેલી સહસ્રાબ્દીમાં લેખન માટે કોઈ વિદેશી લિપિ અપનાવવી પડે એ પણ ભાગ્યે જ સભવે. આથી આરંભિક ઐતિહાસિક કાલની બ્રાહ્મી લિપિ આદ્ય-અતિહાસિક કાલની હડપ્પીય લિપિમાંથી ઉદ્ભવી હોય એવા સંભવ લક્ષમાં લેવાયા છે. હડપ્પીય લિપિમાં ૧૦૦થી વધુ મૂળાક્ષરા છે, જ્યારે બ્રાહ્મી લિપિમાં એછામાં એછા ૪૬ મૂળાક્ષરો રહેલા છે. આ બે લિપિએના અક્ષરાના તુલનામક અભ્યાસ કરીને ડો. લેંડને બ્રાહ્મી લિપિના ૧૯ અક્ષરે( , ૩, ઉં, ત્રો, , પ, ૬, ૭, મૈં, ટ, ત, થ, મૈં, વ,,, ૬, ૭ અને ૬)ને હડપ્પીય લિપિના સદશ આકારના અક્ષરામાંથી ઉત્પન્ન થયેલા જણાવ્યા છે.૨૨ ડૉ. હન્ટર પણ બ્રાહ્મીને એ લિપિમાંથી ઉદ્ભવેલી માને છે.૨૩ આ બે લિપિઓના અમુક અક્ષરા સદશ આકાર ધરાવે છે એ ખરું છે, પરંતુ આ આકારસામ્યની સાથે અ સામ્ય પણ રહેલુ હશે કે કેમ એ તા હડપ્પીય લિપિના અક્ષરેા ઊકલે ત્યારે જ નક્કી થઈ શકે. છતાં ડૉ. સુનીતિકુમાર ચેટરજી નાંધે છે તેમ વ્યજતેનાં ચિહ્નોમાં સ્વરમાત્રાએ જેવાં ચિહ્ન ઉમેરવાના સિદ્ધાંત બ્રાહ્મી લિપિની જેમ હડપ્પીય લિપિમાં પણ જોવા મળે છે એ મુદ્દો એ બે લિપિઓ વચ્ચે રહેલા સબંધને સમર્થાંન આપે છે.૪ હડપ્પીય લિપિના અક્ષરોની સંખ્યા બ્રાહ્મી લિપિના અક્ષરાની સંખ્યા કરતાં ઘણી વધારે છે એ ખરું છે પરંતુ લાંબા ગાળે લિપિના પ્રકારનું સ્વરૂપ પલટાતાં પુરાતન લિપિના ખીજા અનેક અક્ષરે લુપ્ત થવા પામે એ અસંભવિત નથી. આપણા જ્ઞાનની વર્તમાન સ્થિતિમાં ભારતની આરંભિક ઐતિહાસિક કાલની બ્રાહ્મી લિપિ ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષ ની For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ આદ્ય-એતિહાસિક કાલની હડપ્પીય લિપિમાંથી ઉત્પન્ન થઈ હોય એ ઠીક ઠીક સંભવિત ગણાય, પરંતુ એ વિશે કોઈ ચોક્કસ નિર્ણય પર ત્યારે જ આવી શકાય કે જ્યારે હડપ્પીય લિપિના અક્ષર ઓળખી શકાય. ભવિષ્યમાં કોઈ લિપિક અભિલેખ મળે કે હડપ્પીય અને બ્રાહ્મી લિપિના વચગાળાના અભિલેખ મળે તો પ્રાયઃ હડપ્પીય લિપિના અક્ષર ઓળખી શકાશે ને એ અક્ષરો અને બ્રાહ્મી લિપિના અક્ષરો વચ્ચે સળંગ સંબંધ રહેલો નીકળશે, તે બ્રાહ્મી લિપિ ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષની આદ–તિહાસિક હડપ્પીય લિપિમાંથી ઉત્પન્ન થઈ હોવાનું નિશ્ચિત થશે. વર્ણમાલા (આકૃતિ ૨) સંસ્કૃત ભાષામાં વ્યાકરણશાસ્ત્રનો ઘણો વિકાસ થયો હતો. છેક ઈ. પૂ. પાંચમા શતક સુધીમાં એની વર્ણમાલાના વણું દેવનિ શાસ્ત્રની શાસ્ત્રીય પદ્ધતિએ ગોઠવાયા હતા. સ્વરોમાં , , , , , , બર, 2, ૪, જૂ, 5, છે અને ૩ એ ચૌદ વર્ણ ગણાતા. એમાં ૬, 3, 5, 7, , અને ૩ નાં ચિહ્ન સ્વતંત્ર રીતે ઘડાયાં હતાં, એ ના ચિન પરથી સાધિત થયાં નહોતાં. એ પૈકી ઓ નું સ્વતંત્ર ચિહ્ન વર્તમાન નાગરીમાં લુપ્ત થયું ને ગુજરાતી લિપિમાં 9 નું સ્વતંત્ર ચિદૃન પણ લુપ્ત થઈ ગયું. આગળ જતાં સ્વરમાં ૩ અને ૩ ને સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ ખરી રીતે અનુસ્વાર અને વિસર્ગનાં જ અલગ ચિન છે ને એ ચિલ્ડ્રન તો સવ સ્વરે તથા વ્યંજનોને લાગે છે. ત્ર, સ્ત્ર અને ટૂ નો ઉપયોગ વિરલ છે. સ્વરોની સંખ્યા ઓછામાં ઓછી ૧૨ ને વધુમાં વધુ ૧૬ ગણાય છે. લિપિની દષ્ટિએ જોઈએ, તો બ્રાહ્મી લિપિમાં , ૩, , ૬, 7, અને ડો એ સાત સ્વરોનાં સ્વતંત્ર ચિદૃન છે; લાં, રું, ૪, ત્રા, હૃ, 9 અને ૩ નાં ચિદન તો અનુક્રમે એ સ્વરચિદૂનમાં દીર્ઘતાદર્શક માત્રા ઉમેરીને સાધવામાં આવતાં. ૩ કંઠ, ૩ તાલવ્ય, ૩ ઓષ્ઠથ, ઋ મૂર્ધન્ય અને સુ દંત્ય છે, જ્યારે ઇ કંઠ –તાલવ્ય ને લો કંડ–ઓષ્ઠ છે. વ્યંજનોમાં પહેલાં ૨૫ સ્પર્શ વ્યંજન આવે છે. એને કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ વ્યંજનોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ને પછી એમાંના દરેક પાંચ વ્યંજનોને અઘોષ અલ્પપ્રાણ, અધેષ મહાપ્રાણ, ઘેપ અલ્પપ્રાણ, ઘેષ મહાપ્રાણ અને અનુનાસિક એ રીતે ગોઠવવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા અષ અલ્પપ્રાણ મહાપ્રાણ ઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણુ અનુનાસિંહ A : છ, u કંઠય તાલવ્ય મૂર્ધન્ય Bક 8 બ 5 રે 19 દં ત્ય fE $ શ્ન भ म ચાર અક્ષરો સ્વર અને વ્યંજનોની વચ્ચે રહેલા હોય એ રીતે ઉચ્ચારાય છે, એથી એને અંતઃસ્થ વ્યંજનો કે અર્ધસ્વરે કહે છે. એમાં ય તાલવ્ય, ૨ મૂર્ધન્ય અને દંત્ય છે, જ્યારે ૨ દંત્ય– ષ્ઠ છે. રી, ૧, ૨ અને સ્ત્ર ઉષ્માક્ષર છે. એમાં શ તાલવ્ય, હું મૂર્ધન્ય, સ દંત્ય અને કંઠય છે. વળી કેટલીક વાર હું પણ પ્રજાય છે સંસ્કૃત ભાષાની આ વર્ણમાલા આમ શાસ્ત્રીય પદ્ધતિએ ગોઠવાઈ છે. પરંતુ એ ભાષાશાસ્ત્રના ધ્વનિ–ઉચ્ચારણની દૃષ્ટિએ જ છે, લિપિવિદ્યાની ચિઠ્ઠનરચનાની દષ્ટિએ નહિ. લિપિની દષ્ટિએ માત્ર ટુ– , – ૩ – ૪, ૮- ૪ અને – જેવાં જૂજ ચિદૂન જ આંતરિક સંબંધ ધરાવે છે. 2 . A A A + 2 A u [ 4 દ - 1 CONG I do Ş D Ivoi 8 I | J 6 1 4 - * * * * * * * * * $ ૬ % , ૬ - = = + 5 6 7 1 2 1 9 4 x 8 9 X 7 8 9 * * * ૧ ૪ આકૃતિ ૨. બ્રાહ્મી લિપિ દરેક વ્યંજનના મૂળ ચિનમાં આ અંતર્ગત રહેલો ગણાય છે. એમાં અન્ય સ્વર ઉમેરાતાં તે તે સ્વરની માત્રા એ વ્યંજનચિદનમાં ઉમેરાય છે. સ્વરરહિત (હલન્ત) વ્યંજનમાં ૩ નો લેપ દર્શાવવા માટે નીચે અલગ ચિહ્ન ઉમેરાય છે. વ્યંજનના સંયોજનમાં પહેલાં અનુગ વ્યંજનને પૂર્વગ વ્યંજનની નીચે જોડવામાં આવતો; હાલ એને પૂર્વગ વ્યંજનની જમણી બાજુએ જોડવામાં આવે છે ને જ્યાં જોડવાનું ન ફાવે તેમ હોય ત્યાં પૂર્વગ વ્યંજનને હલન્ત (ખોડો) દર્શાવવામાં આવે છે.૨૪ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ - યુકતાક્ષરોમાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનો વિકલ્પ પંડિતમાં લોકપ્રિય હતો, જેમકે અર્થ, ધર્મ, વ, સર્જન, માર્ક્સવ, મા, વત, વેન્ચર, થ્થ. ૨૫ એવી રીતે સ્પર્શ વ્યંજનની પૂર્વે અનુસ્વારને બદલે તે વર્ગને અનુનાસિક પ્રજવાને વિકલ્પ પણ લોકપ્રિય હતો, જેમકે , પડ્યું, Hઇકઢ, ૬, કારમ. યુકતાક્ષરોમાં અનુગ ૨ નું ચિહ્ન પૂર્વગ વ્યંજનમાં ભળી જાય છે, જ્યારે પૂર્વગ નું ચિહ્ન (રેફ) અનુગ વ્યંજનની ટોચ ઉપર ઉમેરાય છે. અગાઉ શબ્દો કે પદો વચ્ચે ખાલી જગા ન રાખતાં પંક્તિના સર્વ અક્ષર સળંગ લખાતા. સ્વરસંધિમાં થતા ય ના લોપ માટે અવગ્રહનું ચિહ્ન () શરૂઆતમાં ન પ્રજાતું.૨૬ શબ્દોનાં સંક્ષિપ્ત રૂપમાંય કોઈ સંક્ષેપદર્શક, ચિહ્ન ઉમેરવામાં આવતું નહિ.૨૭ અનુસ્વાર અને વિસર્ગની જેમ જિવામૂલીય અને ઉપપ્પાનીયનાં અલગ અલગ ચિહ્ન પ્રજાતાં. ર અને રીંની પહેલાં વિસર્ગનું વિલક્ષણ ઉચ્ચારણ, થતું તેને જિહવામૂલી કહે છે; ને વ અને ની પહેલાં થતા વિસર્ગના વિલક્ષણ ઉચ્ચારણને ઉપમાનીય કહે છે. આ ચિહ્ન એ વ્યંજનની ટોચે જોડવામાં આવતાં.૨૮ સમય જતાં સંયુક્તાક્ષરમાં દ. (હૈં)ના સ્વરૂપમાં એટલું અજબ પરિવર્તન થયું કે એ અક્ષર ઓળખવો મુશ્કેલ પડે, ૨૯ ત્યારે એને મૂળાક્ષરોમાં એક સ્વતંત્ર અક્ષર તરીકે સ્થાન આપવામાં આવ્યું. આગળ જતાં ૬ ()નું સ્વરૂપ વિલક્ષણ થતાં તે અક્ષરને પણ મૂળાક્ષરોમાં સ્થાન આપવામાં આવ્યું. ભાષાની દૃષ્ટિએ આ બંને અક્ષર ખરી રીતે સંયુક્તાક્ષરે છે, મૂળાક્ષરો નહિ; પરંતુ લિપિની દષ્ટિએ એને મરોડ મૂળાક્ષરોની જેમ અલગ યાદ રાખવો પડે. તેમ છે. અંકચિહૂને સંખ્યાના અંક દર્શાવવા માટે બ્રાહ્મી લિપિમાં એક વિલક્ષણ પદ્ધતિ પ્રચલિત હતી. પ્રાચીન શૈલી એ પદ્ધતિમાં હાલની જેમ ૧ થી ૮ ના અંક માટે અલગ ચિહ્ન તે હતાં જ. પરંતુ એમાં ૦ (શૂન્ય) જેવું કોઈ ચિહ્ન હતું નહિ. ૧૦, ૨૦,. ભા. ૪ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભારતીય અભિલેખવિદ્યા ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦ માટે એકેક સ્વતંત્ર ચિહ્ન હતું. એવી રીતે ૧૦૦, ૧૦૦૦ વગેરે માટે પણ એકેક સ્વતંત્ર ચિહ્ન હતું (પટ્ટ ૨). આમાં ૧, ૨ અને ૩નાં ચિહ્ન અનુક્રમે એક, બે અને ત્રણ આડી રેખાનાં બનેલાં છે. ૪ થી ૯ અને ૧૦ થી ૯૦નાં ચિહ્ન આકારમાં પ્રાયઃ અમુક અક્ષરો –મૂળાક્ષરો કે યુક્તાક્ષર જેવા દેખાય છે, પરંતુ એના મૂળ સ્વરૂપનું તાત્પર્ય અકળ રહેલું છે.૩૧ અક્ષરોની જેમ અંકનાં ચિહ્નોમાં પણ સમય જતાં પરિવર્તન થતું રહેતું. ૨૦૦ અને ૩૦૦ માટે ૧૦૦ના ચિહ્નની જમણી બાજુએ અનુક્રમે એક અને બે આડી રેખા જોડવામાં આવતી. ૪૦૦, ૫૦૦, ૬૦૦ વગેરે માટે ૧૦૦ના ચિહ્નની જમણી બાજુએ અનુક્રમે ૪, ૫, ૬ વગેરેનું ચિહ્ન જોડવામાં આવતું. એવી રીતે ૨૦૦૦ અને ૩૦૦૦નાં ચિહ્નો માટે તથા ૪૦૦૦થી ૯૦૦૦નાં ચિહ્નો માટે ૧૦૦૦ના ચિહ્નમાં અનુક્રમે ૧ અને ૨નાં તથા ૪થી ૯નાં ચિહ્ન જોડવામાં આવતાં. ૧૦,૦૦૦થી ૯૦,૦૦૦નાં ચિહ્ન માટે પણ ૧૦૦૦ના ચિહ્નમાં ૧૦થી ૯૦નાં ચિહ્ન અનુક્રમે જોડવામાં આવતાં. આ બધાં ચિહ્ન એકેક અને સ્વતંત્ર છે. એનો અર્થ એક જ હોય છે અર્થાત હાલનાં અંકચિહ્નોની જેમ એનું મૂલ્ય સ્થાન પ્રમાણે બદલાતું નથી. દા. ત., ૧૨૫ માટે પહેલાં ૧૦૦નું ચિહ્ન, પછી ૨૦નું અને છેલ્લે પનું ચિહ્ન લખાય; ૨૭૦ માટે પહેલાં ૨૦૦નું ને પછી ૭૦નું તેમ જ ૩૦૧ માટે પહેલાં ૩૦૦નું ને પછી ૧નું એમ બે જ ચિહ્નો જોઈએ. ૧૧,૦૦૦ માટે ૧૦,૦૦૦નું ને ૧૦૦૦નું; ૨૦૩૦ માટે ૨,૦૦૦નું ને ૩૦નું; અને ૯૯,૯૯૯ માટે ૯૦,૦૦૦, ૯૦૦૦, ૯૦૦, ૯૦ ને ૯નું. અભિલેખમાં અંકચિહ્નોની આ શૈલી અશોક મૌર્યના સમયથી (ઈ.પુ. ૩જી સદીથી) સાતમી સદી૩૨ સુધી પ્રચલિત હતી, તે પછી નવીન શૈલી પ્રચલિત થતાં એને ઉપયોગ ઘટતો ગયો ને દસમી સદીના મધ્યમાં સમૂળો લુપ્ત થઈ ગયો. નવીન શૈલી સમય જતાં અંકચિહ્નોનાં અન્ય(મીડા)ના ચિહ્નો સમાવેશ થતાં ને અંકેના સ્થાન-મૂલ્યને સિદ્ધાંત અપનાવાતાં, માત્ર ૧થી ૯નાં અંકચિહ્નો વડે -નાનીમોટી સર્વ સંખ્યાઓ દર્શાવવાનું શક્ય બન્યું ને ૧૦, ૨૦, ૩૦ આદિ અંકચિહોની સમૂળી જરૂર રહી નહિ. દા. ત. ૩નું ચિહ્ન એકમના સ્થાનમાં For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૫૧ નુ, દશકના સ્થાનમાં ૩૦નું અને શતકના સ્થાનમાં ૩૦૦નું મૂલ્ય ધરાવે છે. તેથી હવે ૩૦ અને ૩૦૦નાં અલગ ચિહ્નોની જરૂર પડે નહિ. અંકાનું મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઉત્તરાત્તર દસ-દસગણું થતું જાય. આ પદ્ધતિને દશગુણાત્તર પદ્ધતિ કહે છે તે એમાં અંકના મૂલ્યને આધાર તેના સ્થાન પર રહેલા હોય છે. ૩૪૫ જેવી સખ્યા લખવામાં શતકના સ્થાને ૩, દશકના સ્થાને ૪ અને એકમના સ્થાને પનું ચિહ્ન મૂકવાથી એને અથ ૩૦૦+ ૪૦ + ૫ = ત્રણસેા પિસતાલીસ થાય. પરંતુ ત્રોસ, એકસે, ત્રણસેા ચાર, એક હજાર આઠ વગેરે સંખ્યાએ દર્શાવવી હોય તેા એકમ, દશક, શતક વગેરેનાં ખાલી રહેતાં સ્થાનામાં શૂન્યનું ચિહ્ન મૂકવુ જ પડે. આ ચિહ્નનેઆકારશૂન્ય અવકાશ-આકાશના દેખાતા વૃત્ત આકાર પરથી ધડાયા છે. ત્રીસ માટે દશકમાં ૩ અને એકમમાં ૭, એકસેા માટે શતકમાં ૧ અને દશકમાં તથા એકમમાં ત્રસે ચાર માટે શતકમાં ૩, દશકમાં ૦ અને એકમમાં ૪, અને એક હજાર આઠ માટે શતકની પહેલાં ૧, શતકમાં તથા દશકમાં ॰ અને એકમમાં તુ ચિહ્ન મૂકવાથી અપેક્ષિત સંખ્યા સારી રીતે વ્યક્ત થાય. ܕܘ અભિલેખામાં આ નવીન અંકપતિને પ્રયાગ આઠમી સદીથી દેખા દે છે.૩૩ ઇન્ડનેશિયામાંના ભારતીય ભાષાલિપિના અભિલેખામાં એ સાતમી સદીમાં જોવા મળે છે.૩૪ પરંતુ સાહિત્યમાં તેને પ્રયાગ થાડા શતક પહેલાં જોવા મળે છે. પિંગલ-કૃત છંદઃસૂત્ર(ઈ.પૂ. ૨૦૦ પહેલાં )માં શૂન્યના ઉલ્લેખ આવે છે.૩૫ અખશાલી( પંજાબ)માંથી મળેલી અંકગણિતની ભાજપત્ર હસ્તપ્રત( ૩૭૪થી સદી)માં પણ નવીન શૈલીના અક આપેલા છે.૩૬ વરાહમિહિરે પદ્મસિદ્ધાન્તિા( ઈ. સ. ૧૦૫)માં આવેલા પ્રાચીન સિદ્ધાંતામાં પણ એ શૈલી પ્રયોજી છે.૩૭ જિનભદ્રગણિ (૬ઠ્ઠી સદી) મેટી સંખ્યાએ આ પદ્ધતિથી દર્શાવે છે.૩૮ આમ, નવીન અંકપદ્ધતિ અભિલેખામાં પ્રચલિત થઈ તે પહેલાં સાહિત્યમાં ઓછામાં ઓછી ચાર-પાંચ સદીએ વહેલી વપરાવા લાગી હતી.૩૯ આ પદ્ધતિ પ્રાચીનકાળમાં ભારતમાં જ પ્રચલિત હ।ઈ એનેા ઉદ્ભવ આ દેશમાં જ થયા સભવે છે. ભારતીય અંકચિાતી આ દશગુણાત્તર પદ્ધતિ સમય જતાં અરબસ્તાનમાં અને આગળ જતાં અરણે મારફતે યુરેાપમાં પ્રસરી.૪૦ ભારતની પ્રાચીન અંકપતિ જેવી અન્ય દેશોની સંખ્યાબંધ અંકચિદ્નાની પતિની જગ્યાએ નવ આંકડા અને મીંડાનાં ચિહ્ન વડે સવ` સંખ્યા દર્શાવવાની આ સરળ અને For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પર • ભારતીય અભિલેખવિદ્યા સંક્ષિપ્ત એવી ભારતીય અંકપદ્ધતિ પશ્ચિમના દેશોમાં પણ સહુથી વધુ અનુકૂળ નીવડી છે. ભારતીય અંકચિનની બંને પદ્ધતિઓમાં આંકડા ડાબી બાજુથી જમણી બાજુએ લખતાં, પહેલાં સહુથી ભારે મૂલ્યનું અંકચિહ્ન અને પછી ઉત્તરોત્તર ઓછા મૂલ્યનાં અંકચિહ્ન લખાય છે. જ્યારે સંખ્યાઓ બોલતી વખતે પાશ, ઇવિંગ (એકવીસ), પfશ (છત્રીસ), છાશતિ ( અથાસી)....એમ પહેલાં નાની સંખ્યા અને પછી મોટી સંખ્યા બેલાય છે. આમ, શબ્દો કરતાં અંકચિહને ઊલટી દિશાએ લખાય છે. આથી ઉંનાં વાત નતિઃ (આંકડાઓની ઊલટી ગતિ) કહેવાય છે. નાગરી અક્ષરોની જેમ વર્તમાન નાગરી અંકચિહ્નો પણ બ્રાહ્મી અંકચિહ્નો પરથી ક્રમશઃ વ્યુત્પન્ન થયાં છે (૫ટૂ ૩). - - - - - - = = - = ૧ ૧ ૨. = W છે + 5 * ૪ h P ૫ ૬ 6 દ ૯ 2 3 4 ૭ ( ૧ 5 , ૮ ? २ ११९ આકૃતિ ૩ઃ અંકચિહ્નોનાં રૂપાંતર For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૫૩ સંખ્યા સૂચક શબ્દસ કે ધાર્મિક તથા શાસ્ત્રીય સાહિત્યને કંઠસ્થ રાખવાની પ્રથા વિશેષતઃ પ્રચલિત હોઈ ભારતમાં એની ઘણી કૃતિઓ પદ્યમાં રચાતી. પ્રથયાત્મક અભિલેખોની રચના પણ મોટે ભાગે પદ્યમાં થતી. આ પદ્યબદ્ધ લખાણમાં જ્યારે સંખ્યાઓ દર્શાવવાની જરૂર પડે ત્યારે એ એના સીધા સંખ્યાવાચક શબ્દોમાં દર્શાવવી મુશ્કેલ પડે છે. આથી એને બદલે સંખ્યા સૂચક શબ્દસંકેતો પ્રયોજવાની પદ્ધતિ પ્રચલિત થઈ એમાં નિયત સંખ્યા ધરાવતા પદાર્થો, વ્યક્તિઓ કે ભાવોને લગતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ગ્રહો, શરીરનાં અંગો, દેવતા-ગણો, છંદના ચરણના અક્ષરો, કુંડળીનાં સ્થાનોના વિષય, અંગ, ભૂગોળ, દર્શન, પુરાણો ઇત્યાદિને સવિશેષ ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં ઘણું સંખ્યાઓ માટે અનેક શબ્દસંકેતો મળે છે ને એમાંના ઘણા શબ્દો માટે સંસ્કૃતમાં અનેક પર્યાય ઉપલબ્ધ હોય છે. આથી પદ્યબદ્ધ રચના કરનારને જુદી જુદી સંખ્યાઓ દર્શાવવા માટે છંદની જરૂરિયાતને અનુકૂળ એવા નાનામોટા અનેક વૈકલ્પિક શબ્દ મળી રહે છે. સંખ્યાસૂચક શબ્દસંકેતોનાં કેટલાક મહત્ત્વનાં ઉદાહરણ નીચે પ્રમાણે છે : ૦ શન્ય, બિંદુ, રંધ, આકાશ (ખ, ગગન, અંબર, અભ્ર, વિયત , વ્યોમ, નભ ઇ. પર્યાય), પૂર્ણ, અનંત વગેરે; ૧. આદિ, ચંદ્ર (શશી, ઈંદુ, વિધુ, શીતાંશુ, શીતરશ્મિ, સોમ, શશાંક, મૃગાંક, સુધાંશુ, હિમકર, નિશાકર, ક્ષપાકર, અબ્ધ છે. પર્યા), પૃથ્વી (ભૂ, ભૂમિ, ક્ષિતિ, ધરા, ઉર્વરી, ગ, વસુધા, વસુંધરા, ક્ષમા, ક્ષિતિ, ધરણી, ઈલા, કુ, મહી, ગ ઈ. પર્યા), રૂપ, પિતામહ (બ્રહ્મા), નાયક, તનુ (કુંડળીનું પ્રથમ સ્થાન ) વગેરે; યમ (યમલ, યુગલ, યુગ્મ, ધ%), અશ્વિન (દસ, નાસત્ય), પક્ષ (પાંખ અથવા પખવાડિયું), ચક્ષુ (લોચન, નેત્ર, અક્ષિ, દૃષ્ટિ, નયન, ઈક્ષણ છે. પર્યાયો), કર્ણ (શ્રુતિ, શ્રોત્ર), હસ્ત (બાહુ, કર, પાણિ, દોસ્ , ભુજ છે. પર્યાય ), ઓષ્ઠ, કુચ, જધા, જાનુ, ગુફ, અયન, કુટુંબ વગેરે; ૩. કાલ, લેક (ભુવન, જગત), ગુણ, અગ્નિલ (દ્ધિન, પાવક, વૈશ્વાનર, દહન, તપન, અનલ, હુતાશન, વેલન, શિખી, કૃશાનું છે. પર્યાય), રામર, સહેદરક૭, શક્તિ, સંધ્યા, પુરુષ૪૪, વચન વગેરે; For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૪. વેદ (શ્રુતિ), સમુદ્ર (સાગર, અબ્ધિ, જલધિ, ઉદધિ, વારિધિ, અંબુધિ, જલનિધિ, પધિ, નીરધિ, વારિનિધિ, અધિ, અર્ણવ ઈ. પર્યાય), વર્ણ, આશ્રમ, યુગ, કૃત (પાસાની ચાર ચિહ્નવાળી બાજુ), અય (પાસ), દિશા, બંધુ ૪૬, ધ્યાન, ગતિ, સંસા, કષાય વગેરે ૫. ઈદ્રિય૪૭ (અક્ષ), ભૂત (મહાભૂત), વિષય, પ્રાણ૮, પાંડવ, બાણ ૪૯ | (શર, સાયક, ઈર્ષ ઈ. પર્યા), વ્રત, સમિતિ, શરીર વગેરે; ૬. રસ, અંગ (વેદાંગ), ધુપ, દર્શન (શાસ્ત્ર), રિપુ (અરિ, શત્રુ ઈ.), કારક, સમાસ, ગુણ-૧, ગુહવફત્ર (કાન્તિકેયનાં મુખ) વગેરે; ૭. ઋષિ (મુનિ), સ્વરપર, અશ્વપ૩ (તુરગ, હય, વાજિ), પર્વતપ૪ (નગ, અગ, ગિરિ, અચલ, અદ્રિ,શૈલ, ઈ. પર્યાય), વાર, ધાતુ (શરીરના ઘટકો), છંદ(ના પ્રકાર ), ધી (બુદ્ધિ), કલત્ર ૫ (પત્ની), દીપ, માતૃકા વગેરે; ૮. વસુ, ગજ (દંતી, હસ્તી, માતંગ, કુંજર, દ્વીપ ઈ. પર્યાય),૫૬ સપ (નાગ, અહિ), સિદ્ધિ, ભૂતિ, મંગલ, અનુષ્ણુભ વગેરે; ૯. અંક ( આંકડા), નંદ૫૭, નિધિ, છિદ્રપ૮ (રંધ, વિવર, ધાર), ગ્રહ (ગો) વગેરે; ૧૦. દિશા ( આશા, દિશ, કુકુભા), અંગુલિ, પંક્તિ, અવતાર °, રાવણ શિરસ, યતિધર્મ, કર્મ (Jા કર્મો) વગેરે; ૧૧. રુદ્ર (હર, શિવ, ઈશ, ઈશ્વર, ભવ, મહાદેવ, પશુપતિ ઈ. પર્યા), અક્ષૌહિણી, લાભ૧ વગેરે; ૧૨. સૂર્ય (રવિ, અક, માર્તડ, ઘુમણિ, ભાનુ, આદિત્ય, દિવાકર, દિનકર, ઉષ્ણાંશુ ઈ. પર્યાયે), માસ, રાશિ, વ્યય વગેરે, ૧૩. વિશ્વેદેવા, અતિજગતી ૩, અષ૬૪ વગેરે; ૧૪. મનુ, ઇન્દ્ર (શક્ર છે. પર્યાય), વિદ્યા, લેક વગેરે; ૧૫. તિથિ (દિન, અહન , ઘસ ઇ. પર્યાય) વગેરે; ૧૬. નૃપ ૫ (ભૂપ, ભૂપતિ, નૃપતિ છે. પર્યાય), અષ્ટિક, કલા (ચંદ્રની) વગેરે; ૧૭. અત્યષ્ટિ૬૭ ૧૮. ધૃતિ૬૮ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૧૯. અતિવૃતિ ૬૮ ૨૦. કૃતિ૭૦ ૨૧. ઉકૃતિ, સ્વગ વગેરે; ૨૨. (આ)કૃતિ, જાતિ, પરીક્ષા ૨૩ વિકૃતિ૭૩ ૨૪. ગાયત્રી, જિન ( અહંત, તીર્થકર, સિદ્ધ) વગેરે ૨૫. તત્ત્વ ૨૬. ઉત્કૃતિ૭૫ ૨૭ નક્ષત્ર ( ઉ, ભ ઈ. પર્યાય) ૩૨. દંત ( રદ, રદન ઈ. પર્યા ) ૩૩. દેવ (સુર, અમર, ત્રિદશ ઇ. પર્યાય) ૪૦. નરક ૪૮. જગતી૭૬ ૪૯. તાનક૭ ૬૪. સ્ત્રી કલા ૭૨. પુરુષકલા સંસ્કૃત સાહિત્યમાં સંખ્યા સૂચક શબ્દસંકેતની પદ્ધતિ પ્રાચીનકાલથી પ્રજાઈ છે. ઋગ્વદમાં “કલા” જેવા શબ્દ ન જેવા અપૂર્ણાંક દર્શાવવા વપરાયા છે. શતપથ બ્રાહ્મણ, તૈત્તિરીય બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં એનો પ્રયોગ સ્પષ્ટ જોવા મળે છે, જેમકે ૪ માટે “કૃત'. વેદાંગ જ્યોતિષમાં આવા શબ્દસંકેત ઘણે ઠેકાણે વપરાયા છે. કાત્યાયન અને લાટથાયન શ્રોતસૂત્રોમાં ૨૪ માટે “ગાયત્રી” અને ૪૮ માટે “જગત” શબ્દ પ્રયોજાયો છે. પિંગલકૃત છન્દઃસૂત્રમાં પણ વેદ (૪), ઋતુ (૭) અને સમુદ્ર (૪) જેવા અનેક શબ્દસંકેત વપરાયા છે. પરંતુ આ પ્રાચીન ગ્રંથોમાં એકેક અંકની સંખ્યા માટે આવા છૂટક છૂટક શબ્દ પ્રયોજાતા.૭૮ જોતિષ વગેરે વિષયો જેમાં નાની મોટી સંખ્યાઓના ગણિતનું કામ પડે છે, તેના પરબદ્ધ ગ્રંથોમાં આ પદ્ધતિ અનિવાર્ય બની રહી. વરાહમિહિરે સંગૃહીત કરેલ “પંચસિદ્ધાતિકા(ઈ. સ. ૫૦૫)માં તેમ જ તેની પહેલાંના For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભારતીય અભિલેખવિદ્યા મૂળ “પુલિશ સિદ્ધાંત (લગભગ ઈ. સ. ૪૦૦)માં નાની મોટી સંખ્યાઓ આવા શબ્દસંકેત દ્વારા વ્યક્ત કરેલી છે. બ્રહ્મગુપ્ત, લલ વગેરે અનુકાલીન જ્યોતિષીઓએ પણ આ પદ્ધતિને ઠીક ઠીક ઉપયોગ કર્યો છે. અંકપદ્ધતિની જેમ આ પદ્ધતિમાં પણ કાનાં વાતા પતિ ને સિદ્ધાન્ત પળાય છે. આથી સંખ્યા દર્શાવતાં શરૂઆત એકમના અંકથી કરવામાં આવે છે, પરંતુ શબ્દસંકેતો શબ્દોની જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાતા હોવાથી અહીં સંખ્યા સમજવા માટે “ઊલટી દિશા”નું ખાસ ધ્યાન રાખવું પડે છે. દા. ત. “સિ–રસમાં સારી = ૧ અને રસ = ૬ છે, પરંતુ એ સમાસનો અર્થ ૬૧ છે, ૧૬ નહિ. એવી રીતે સ્વર–વૃતિ–વિષય–ષ્ટિ એટલે ૧૬૫૪૭ની અને કવર–ાન-વિયન-મુનિ–-વિવર–7–રૂવું એટલે ૧,૭૯,૩૭,૦૦૦ની સંખ્યા સમજવાની છે.90 અભિલેખોમાં ઘણા લેખે પદ્યબદ્ધ હોય છે ને તેમાં મંદિરાદિના નિર્માણના સમયનિર્દેશ જેવા ઉલ્લેખ માટે ત્રણ-ચાર આંકડાની મોટી સંખ્યાઓ દર્શાવવાની જરૂર પડે છે. ત્યારે કવિને તે માટે સંખ્યા સૂચક શબ્દસંકેતેનો ઉપયોગ કરવાથી ઘણી સરળતા રહે છે. આથી આ પદ્ધતિનો ઉપયોગ અનેક અભિલેખોમાં થતો આવ્યો છે. એમાં એનો પ્રયોગ સાતમી સદીથી દેખા દે છે. ૮૦ દસમી સદી પછી આ પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો જણાય છે, છતાં દાનપત્રો વગેરેમાં રાજાઓની પ્રશસ્તિ પદ્યમાં આપીને દાનને લગતો દસ્તાવેજી ભાગ ગદ્યમાં લખતા, તો મિતિને સમાવેશ તેમાં થઈ જતો. ૮૧ વળી મંદિરનિર્માણ વગેરેને લગતી પ્રશસ્તિ પૂરેપૂરી પદ્યમાં રચાતી, ત્યારે તેમાં પ્રાય મિતિ અંતે ગદ્યમાં લખાતી. છતાં પદ્યબદ્ધ રચનામાં ક્યારેક વર્ષાદિ સમય દર્શાવતો, તો પ્રાચીન અભિલેખોમાં સંખ્યાદર્શક શબ્દો જ વપરાતા, પરંતુ એમાં લંબાણુ ઘણું થતું ને પદ્યની પંક્તિમાં એ શબ્દ પ્રયોજવા માટે કવિને વિકલ્પ માત્ર શબ્દક્રમને મળતો. દા. ત. પુલકેશી બીજાના અિહળે શિલાલેખમાં ભારત યુદ્ધ સંવત ૩૭૩૫ જણાવવા માટે. त्रिंशत्सु विसहस्रेषु भारतादाहवादित : । सप्ताब्दशतयुक्तेषु गतेष्वब्देसु पञ्चसु ॥ ८२ (ત્રીસ ને ત્રિસહસ્ત્રોને ગણું ભારતયુદ્ધથી સાત વર્ષ જીને વર્ષ પાંચ ગયાં તદા.) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ અને શક વર્ષ પપ૬ માટે पञ्चाशत्सु कलौ काले षट्सु पञ्चशतासु च । समासु समतीतासु शकानामपि भूभुजाम् ॥ ૮૩ ( પચાસ લિ કાલે તે છે તે પંચશતે વળી વર્ષોં જ્યારે ગયાં વીતી શક ભૂપતિએ તણાં. ) એટલું લાંબુ તે એવુ આડુ અવળું ગેાઠવવું પડતું . પરંતુ સંખ્યાસૂચક શબ્દસ કેતેા પ્રયાજવાથી કવિને ઘણી સરળતા રહેતી, જેમકે શત્રુ ંજય પરની સૌવણિક સાહશ્રી તેજ પાલે કરાવેલા આદીશ્વરપ્રાસાદની પ્રશસ્તિ( વિ. સ. ૧૬૫૦ )માં. ૧૫૮૨ માટે स्तन - सिद्धि - सायक - सुधारोचिस् - निभे नेहसि ૧૬૩૯ માટે શ્રદ્ધે [5]TM -પાવ-સૃષ-પ્રક્ષિતે ૧૫૮૮ માટે સિદ્ધિ-સિદ્ધિ-તિથિ-સભ્યે પર માટે હસ્ત- Y ૧૨૪૫ માટે મા...રાર-વેલ્~~: ૩-સંખ્યાઃ ૨૧ માટે ફંડુ-નેત્રાઃ ૧૬૪૯ માટે નં –પયોધિ-મૂતિ-મિતે વર્ષે અને ૧૬૫૦ માટે ને-વાળ-બા-અંતેને એટલા જ શબ્દ વાપરવા પડ્યા છે તે તે પણ નિયમિત ક્રમમાં, ૮૪ સખ્યાસૂચક અક્ષરસ કેતા ગણિતના ઘણા ભાગ ધરાવતા ઘણી સંક્ષિપ્ત એવી સંખ્યાસૂચક ૨૭ ' જ્યોતિષત્ર થામાં પદ્યબદ્ધ રચના માટે આથી અક્ષરસ કેતાની પદ્ધતિ પ્રયાજવામાં આવી. આય ભટ ૧લાએ આ ભટીય ’( ઈ. સ. ૪૯૯ )માં આવી એક પદ્ધતિ પ્રયેાજી. એમાં ૢ થી મૈં સુધીના વ્યંજન અનુક્રમે ૧થી ૨૫ સૂચવે છે, જ્યારે સ્ થી ૢ સુધીના વ્યંજન અનુક્રમે ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦ અને ૧૦૦ સૂચવે છે. મેટી સખ્યાઓ માટે આ વ્યંજનામાં રૂ, ૩, ૬, હૈં, , ì, ઓ અને ગૌ ઉમેરવાથી તે તે વ્યંજનથી સૂચવાતી સંખ્યા અનુક્રમે ઉત્તરાત્તર સા–સા ગણી થાય છે, જેમકે ત = ૧૬, તિ = ૧, ૬૦૦, તુ આ ભટની આ પદ્ધતિ થાડા અક્ષરાથી નાનીમેટી સંખ્યા દર્શાવતી અતિસંક્ષિપ્ત પદ્ધતિ હેાવા છતાં પ્રચલિત થવા પામી નહિ. પ્રાયઃ આમાંના ક્રેટલાક અક્ષર મહામુશ્કેલીએ ઉચ્ચારી શકાય તેવા તે વૈવિષ્યના અભાવે = ૧,૬૦,૦૦૦ વગેરે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભારતીય અભિલેખવિદ્યા અક્ષરાનુ અથ હીન સયાજન થતું હોઈ કંઠસ્થ કરતાં ન ફાવે તેવા હતા.૮૫ દા. ત., હિશિત્રુત્તુ ( ૫૦૦ + ૭,૦૦૦ + ૨,૩૦,૦૦૦ + ૧,૫૦,૦૦,૦૦,૦૦૦ ). એને બદલે અક્ષરસંકેતાની એક બીજી પદ્ધતિ લેાકપ્રિય નીવડી. આ પદ્ધતિ આ ભટ ખીજા( ૧૦મી સદી )એ · આય`સિદ્ધાંત 'માં પ્રયાજી છે. આ પદ્ધતિમાં થી ૬ ને તથા ટ થી ૬ ને અનુક્રમે ૧ થી ૯ અને ૦ ના અંકના સૂચક માનવામાં આવ્યા છે, ૧ થી મને ૧ થી ૫ ના. અને ચ થી 7ને ૧ થી ૮ના. અર્થાત્ આમાં સર્વ કા માટે ત્રણ કે ચાર અક્ષરેાના વિકલ્પ રહેલા. છે.૮૬ વળી આ વ્યંજામાં ગમે તે સ્વરમાત્રા ઉમેરવાની છૂટ છે, કેમકે આ પદ્ધતિમાં સ્વરા તથા સ્વરમાત્રાએના કઈ અથ ઉદ્દિષ્ટ હતા નથી. ખીજું, સંયુકતાક્ષરામાં દરેક વ્યંજનને સંખ્યાસૂચક ગણવામાં આવે છે. ૧, ૨, ૩... વગેરે અકે માટે અનુક્રમે વય, લટર, વરુ... વગેરે. અક્ષરસંકેત ધરાવતી આ પદ્ધતિને · કટપયાદિ' પદ્ધતિ કહે છે. ( આ ભટે આ અક્ષરસ કેતેાની લેખદિશામાં શબ્દસ કેતાના જેવા ઊલટા ક્રમ ન અપનાવતાં અકાના જેવા સૂલટા ક્રમ અપનાવ્યા છે, દા.ત.. વનને = ૧૦૧૫ અને મુસિધા = ૫,૮૧,૭૦૯.૮૭ કાઈ કાઈ શિલાલેખા તથા દાનપત્રામાં પણ કટપયાદિ પદ્ધતિ પ્રયાજાયેલી જોવામાં આવે છે. પરંતુ આ ભટની પદ્ધતિ કરતાં આ પદ્ધતિમાં થેાડા ફરક રહેલા છે. થી ૪ સુધીના વ્યંજનાનાં સખ્યા-મૂલ્ય એનાં એ જ છે, પરંતુ સંયુક્તાક્ષરામાં માત્ર અનુગ વ્યંજન અકસૂચક ગણાય છે, દરેક વ્યંજન નહિ. વળી આ પદ્ધતિમાં શબ્દસંકેતેાની જેમ બાનાં નામતો તિઃ । નિયમ અનુસાર અક્ષરસ કેતાને ઊલટા ક્રમે અર્થાત્ જમણી બાજુથી ડાખી બાજુ તરફ લખવામાં આવે છે. દા. ત. રાઘવાચ ૧૪૪૨, મત્ત ૬૪૪, દાહો ૧૩૧૨, રાત્યાળો, = ૧૩૧૫ અને તોલે = ૧૩૪૬, ૩૮ અહી અક્ષરસ કેતેાને એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે કે એના સંચેાજનથી અદ્યોતક શબ્દ બની રહે. - - શબ્દસ કંતાની સરખામણીએ અક્ષરસ કેતેાની પદ્ધતિ અભિલેખામાં તથા સાહિત્યમાં ધણી એછી લેાકપ્રિય નીવડી. આ પદ્ધતિમાં લાધવને તથા કંઠસ્થ કરતાં સરળ પડે તેવા અદ્યોતક શબ્દપ્રયાગના લાભ રહેલા છે, પરંતુ એવા અક્ષરસ કેતેાનાં સંયાજન કરતાં ઘણા શ્રમ તથા સમય લાગે છે. વળી અંકસ કેતેાની એકથી વધુ પતિએ ૮૯ પ્રચલિત થતાં અથ ની એકવાકયતાના અભાવે અર્થઘટનમાં ગોટાળા તથા ગૂંચવાડા થાય તેમ છે. = For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૫૯. અભિલેખોમાં તો મોટે ભાગે અંકચિહ્નોને તથા કેટલીક વાર શબ્દસંકેતને. ઉપયોગ થતો રહ્યો છે. પાદટીપ ૧. માઝા, પૃ. ૧૮ ૨. એજન, પૃ. ૨૯ 3. Pandey, op. cit., p. 34 ૪. માત્રાઝિ, પૃ. ૧૮ ૫. એજન, પૃ. ૧૮-૧૯ ૬. IP, p. 28 ૭, માઝાઝ, પૃ. ૧૮-૧૨ ૮–૯. એજન, પૃ. ૧૯ 20. Bühler, IP, pp. 28 f. ૧૧, માણાત્રિ, પૃ. ૨૦ 92. Bühler, IP, pp. 29 ff. ૧૩. એજન, પૃ. ૩૧-૩૩ અને ૩૩-૩૪ 98. Bühler. IP, pp. 36 ff. ૧૫, માણસ, પૃ. ૨૦-૨૬, એરણના એક સિક્કા પરનું બ્રાહ્મી લખાણ ઊલટી દિશામાં કોતરાયું હોઈ એ પરથી ડો. ન્યૂલરે બ્રાહ્મી લિપિ શરૂઆતમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતી ને તેથી એની ઉપત્તિ સેમિટિક લિપિમાંથી થઈ હોવી જોઈએ એવું અનુમાન તારવી કેટલાક અક્ષરોનું સામ્ય દર્શાવવા લેખનદિશા ઉલટાવવાની યુતિ પ્રયોજેલી, પરંતુ સિકકાઓના મુદ્રાંકનમાં ક્યારેક સરતચૂકથી આવી ભૂલ થઈ જતી હોય છે, તેથી એ અપવાદરૂપ ભૂલ પરથી આવું સામાન્ય અનુમાન તારવવું અસ્થાને ગણાય (એજન પૃ. ૨૭-૨૮). 2$. Pandey, IP, pp. 40 ff, 45 f. ૧૭. એજન, પૃ. ૪૭-૪૮ ૧૮-૧૯ એજન, પૃ. ૩૫ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૨૭, Bihler, IP, p. 28 ૨૧. હ. ગં. શાસ્ત્રી, હડપ્પા ને મોહે જો–દડો, પૃ. ૫૯-૬૦, ૬૭૬૮ 28. “Mohenjo-daro and the Indus Valley Civilization,” Chapter 23, p. 433 23. “ The Script of Harappa and Mohenjo-daro and its Connection with Other Scripts,” pp. 1-22 28.“ Indo-Aryan and Hindi,” p. 42 ૨૪, વ્યંજનના ચિહ્નમાં અંતર્ગત માં રહેલો હોઈ એ વ્યંજનનું શુદ્ધ કેવળ ચિહ્ન ન ગણાય. વળી યુકતાક્ષરોમાંનો પૂર્વગ અક્ષર ઉચ્ચારણમાં એની અગાઉના અક્ષર સાથે સંબંધ ધરાવે છે, છતાં લેખનમાં એને અનુગામી અક્ષર સાથે જોડવામાં આવે છે એ પણ શાસ્ત્રીય ન ગણાય. દા. ત., “ઘ” શબ્દમાં બે કૃતિ છે ઘ +1, છતાં લખાય છે ધ + (S. K. Chatterji, “Indo-Aryan and Hindi, p. 81; ગુજ. અનુ. “ભારતીય આર્યભાષા અને હિન્દી,” પૃ. ૧૧૧). ડો. દાની બ્રાહ્મીનાં આ લક્ષણો સેમિટિક લિપિઓની અસરને લઈ ને હોવાનું ધારે છે (IP, p. 30). ૨૫. મહાપ્રાણ વ્યંજનને બેવડાવતાં પૂર્વગ મહાપ્રાણને બદલે તેને અલ્પપ્રાણ વ્યંજન વપરાય છે, જેમકે વાચિવ, ધનુદ્ર, નિર્મર. ર૬. આથી યુનર્થ જેવા લખાણમાં પૂર્વાપર સંબંધ પ્રમાણે યુ સમર્થ: અને યુદ્ધ કર્થ એવા બંને અર્થ થતા. ૨૭. દા. ત. શુદ્ધિ = શુ. f. = શુદ્ધવિશે; ક્રિોળ = ૬િ. ળ = દ્વિતીય ડ્રોન ૨૮ અક્ષરોની જેમ આ ચિહ્નોનાં રૂપ બદલાતાં ગયાં. બપદેવના વ્યાકરણમાં જિહુવામૂલીય ચિહને “વજાગૃતિ” અને ઉપમાનીય ચિહ્નને “ગંજકુંભા કૃતિ” તરીકે ઓળખાવ્યું છે (માપ્રાષ્ટિ, પૃ. ૪, ટી. ૨). ૨૯-૩૦, જુઓ ૫ટ્ટ ૩. ૩૧. વિગતો માટે જુઓ Bihler, IP, pp. 120 ff.; માત્રાહિ, પૃ. ૧૦૬ 998; Datta and Singh, “History of Hindu Mathe matics,” pp. 27 ff. ૩૨. છઠ્ઠી–સાતમી સદીની મિતિવાળા જે અભિલેખોમાં નવીન શૈલીનાં અંક ચિહ્ન પ્રયોજાયાં છે, તે લેખે બનાવટી હોઈ મડા સમયના છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૩૩. આ પદ્ધતિને પ્રયોગ પહેલવહેલે સંખેડામાંથી મળેલા ક. સં. ૩૪૬, (ઈ. સ. ૧૯૫)ના તામ્રપત્રમાં આવે છે એવું સામાન્યતઃ મનાતું (Buhler, IP, p. 126; મgiત્રિ, પૃ. ૧૧, Datta and Singh, op. cit., p. 40) પરંતુ ડો. મિરાશીએ અનેક કારણ આપી એ તામ્રપત્ર બનાવટી હોવાનું સિદ્ધ કર્યું છે (C. I. I., Vol. IV, pp. 161 ff. ). સાતમી સદીની મિતિ પણ શંકાસ્પદ ગણાઈ છે. આઠમી સદીના લેખોમાં આ પદ્ધતિ પ્રજાઈ હોવાની ખાતરી પડે છે. દા. ત., સં. ૭૮૧ (ઈ. સ. ૭૨૩) અને સં. ૭૮૩(ઈ. સ. ૭૨૫)ના અભિલેખોમાં (IA, Vol. XIII, p. 250). ગુજરાતનાં દાનપત્રોમાં સં. ૭૯૪( ઈ. સ. ૭૩૮)નું ધીણકીનું તામ્રપત્ર બનાવટી છે. પરંતુ રાષ્ટ્રફૂટનાં દાનપત્રોમાં શક વર્ષ ૬૭૫(ઈ. સ. ૭૫૪)થી દશગુણોત્તર, પદ્ધતિ પ્રજાયેલી છે. 38. Datta and Singh, op. cit., pp. 43 f. ૩૫. ૮, ૨૮-૨૧ (Ibid., pp. 75 ft. ) ૩૬-૩૭. માપ્રાઝિ, પૃ. ૧૧૬; Ibid, pp. 77 ff. ૩૮. દા. ત. “વૃદંતક્ષેત્રના”માં ૨૨૪,૪૦૦,૦૦૦,૦૦૦ માટે એ બાવીસ ચુંવાળીસ અને આઠ મીંડાં મૂકવાનું કહે છે તેમ જ ૩,૨૦૦,૪૦૦, ૦૦૦,૦૦૦ માટે બત્રીસ, બે મીંડાં, ચાર અને આઠ મીંડાં જણાવે છે (Ibid, p. 61, p. 3). ૩૯. અરબસ્તાન અને યુરોપમાં પણ નવીન અંકપદ્ધતિને વ્યાપક રીતે પ્રચલિત થતાં પાંચ-છ સૈકા લાગ્યા હતા (Datta and Singh, op. cit., p. 50 ). ૪૦, માણાત્રિ, પૃ. ૧૧૭–૧૧૧. આથી અરબો એને હિંસા તરીકે અને યુરોપીયે એને Arabic Numerals તરીકે ઓળખે છે. અરબી, ફારસી અને ઉર્દૂમાં શબ્દ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતા હોવા છતાં અંકચિહ્નો ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે, કેમકે એ ભારતીય લેખનપદ્ધતિમાંથી અપનાવેલાં છે. ૪૧. યજ્ઞ માટેના ત્રણ અગ્નિ. કર. જામદગ્ય રામ ( પરશુરામ), દશરથ રામ અને વાસુદેવ રામ (બલરામ) ૪૩. યુધિષ્ઠિર, ભીમ, અને અર્જુન For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૪૪-૪૫, વ્યાકરણમાં ૪૬. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુદન ૪૭. કન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિય ૪૮, પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન ૪૯. કામદેવનાં ૫૭. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર ૨૧. રાજનીતિમાં પર, સંગીતમાં ૫૩. સૂર્યદેવના ૫૪. મહેદ્ર, મલય, સહ્ય વગેરે કુલપર્વત ૫૫. કુંડળીનું સપ્તમ સ્થાન ૫૬, દિગ્ગજ પ૭, નંદવંશના રાજાઓ ૫૮, શરીરનાં ૫૯, દસ અક્ષરના છંદ ૬૦. વિષ્ણુના મુખ્ય અવતાર ૬૧. કુંડળીનું ૧૧મું સ્થાન દર, કુંડળીનું ૧૨મું સ્થાન ૬૩, છંદોને પ્રકાર ૬૪, વ્યંજનોનો પ્રકાર ૬૫. પુરાણપ્રસિદ્ધ રાજાઓ ૬૬–૭૧. છંદોના પ્રકાર -૭૨-૭૩, છંદોના પ્રકાર ૭૪, એ છંદના લોકને કુલ અક્ષર ૭૫. છંદને પ્રકાર ૧૭૬. એ છંદના લોકના કુલ અક્ષર For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિ ૭૭, સંગીતમાં ૭૮, માઝા, પૃ. ૧૨૧; Datta and Singh, op. cit. pp. 57 f. ૭૯. માઝાત્રિ, પૃ. ૧૧૬ ૮૦, Bihler, IP, p. 130 ૮૧. જેમકે રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનમાં. ૮૨-૮૩. IA, Vol. V, pp. 67 ff, EI, Vol. VI, p. 7 C%. EI, Vol. II, p. 50; D. B. Diskalkar, “Inscriptions of Kathiawad,” pp. 205 ff. ૮૫. Datta and Singh, op. cit., p. 69 ૮૬. દા. ત. ૧ માટે , , , ; ૬ માટે ચું, , ; ૦ માટે બ, ન. ૮૭-૮૮ માત્રાહિ, પૃ. ૧૨૩ ૮૯. દક્ષિણ ભારત, બર્મા અને સિલોનમાં વળી જુદી જુદી પદ્ધતિઓ પ્રચલિત હતી (માકાત્રિ, પૃ. ૧૨૪; Datta and Singh, op. cit., p. 72). - P• 09 For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર અને વર્તમાન પ્રાદેશિક લિપિઓ પ્રાચીન બ્રાહ્મી લિપિ (લગભગ ઈ.પૂ. ૩૫૦ થી ઈ.પૂ. ૨૦૦) બ્રાહ્મી લિપિ એ પ્રાચીન ભારતની દેશવ્યાપી લિપિ હતી. એના અક્ષરોના મરોડ વહેલામાં વહેલા ઈ. પૂ. ૫મી સદી સુધીના મળ્યા છે. એમાં વ્યાપક પ્રમાણમાં અક્ષરના મરોડ મૌર્ય રાજા અશોક( ઈ.પૂ. ૩જી સદી)ના અભિલેખોમાં પ્રાપ્ત થયા છે. મૂળાક્ષર પ્રાકૃતમાં લખાયેલા આ લેખોમાં 25, 28, રૃ, હૃ, છે અને જો સ્વરોનો સમાવેશ થયું નથી તેમ જ , ૬ અને ૩ ને પણ સમાવેશ થયે નથી. વર્ણમાલાના બાકી બધા અક્ષરના મૌર્યકાલીન મરડ જાણવા મળે છે (પટ્ટ ૨). એમાંના ઘણું અક્ષરો સીધા મરોડના છે, જ્યારે કેટલાક અક્ષર વળાંકદાર મરોડના છે. એમાં અમુક અક્ષરોના બંને પ્રકારના મરડ પ્રચલિત હતા. બ્રાહ્મી લિપિના અનુકાલીન રૂપાંતરમાં વળાંકદાર મરોડનું પ્રમાણ ઉત્તરોતર વધતું જાય છે એ જોતાં વૈકલ્પિક મરેડ પૈકી સીધા મરેડ વધુ પ્રાચીન હોવાનું ફલિત થાય છે. બ્રાહ્મી લિપિના ૧, ૩, ૫, ૬, ૨, ૪, ૪, ૩, ૪, ત, , , , , મ, ય, ર, ૪, ૩, ૫, ૪ અને ટુ વોંના ઉપલા છેડા ઊભી રેખાવાળા છે; , ૩, ૪, ૫, જ અને ના ઉપલા છેડા આડી રેખાવાળા છે; ત્રદ, y, f, મ, શ ના ઉપલા છેડા ત્રાંસી રેખાવાળા છે; ને ઉપલે છેડો બિંદુ રૂપે છે; ને , , , અને ઘ ના ઉપલા છેડા વળાંકવાળા છે. એવી રીતે મે, ૧, ૩, ૪, ૪, ૩, ૪, મ અનેરના નીચલા છેડા ઊભી રેખાવાળા; ૩, ૬, મો, ઘ, ૩, ૪, , , , મે અને સ્ત્રના આડી રેખાવાળા; , , , અને For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર.... ર ના ત્રાંસી રેખાવાળા; અને , ૨, ૪, ૨, ૩, ૪, ૫, ૬, ૧, ૨, ૩, ૫, અને ટુ ના વળાંકવાળા છે. હું ને નીચલો છેડે બિંદુરૂપ છે. સ્વરમાત્રાઓ જોડતી વખતે અક્ષરોના ઉપલા અને નીચલા છેડાના આકાર મહત્ત્વના બની રહે છે. સ્વ૨માત્રાએ સ્વરમાત્રાઓ વિવિધ ચિહ્ન રૂપે વિવિધ રીતે જોડાય છે (આકૃતિ ૨). દરેક વ્યંજનના ચિહ્નમાં ય અંતર્ગત રહેલ ગણાતો હોઈ એને માટે કઈ સ્વરમાત્રા ઉમેરવાની રહેતી નથી. મા ની માત્રા એક નાની આડી રેખારૂપે અક્ષરની જમણી બાજુએ, સામાન્યતઃ ટોચે ઉમેરવામાં આવે છે. ક્યારેક એ અક્ષરના વચલા ભાગમાં ઉમેરાય છે. - ની માત્રા પણ વ્યંજનની જમણી બાજુએ ટોચે ઉમેરાય છે. એમાં નાની આડી રેખાને કાટખૂણે એવડી ઊભી રેખા ઉમેરી હોય છે. ની માત્રામાં રૂ ની માત્રાની આડી રેખા પર વચ્ચે કાટખૂણે એવડી ઊભી રેખા ઉમેરી હોય છે. આ માત્રા પણ ની જેમ અક્ષરની જમણી બાજુએ ટોચે જોડાય છે. ૩ અને ૩ ની માત્રાઓ વ્યંજનના નીચલા છેડે જમણી બાજુએ ઉમેરાયા છે. ઊભી કે ત્રાંસી રેખાવાળા છેડામાં એ માત્રા આડી રેખારૂપે અને ગોળ છેડાવાળા અક્ષરમાં ઊભી રેખારૂપે હોય છે. ૩માં ઊભી રેખાને નીચલે છેડે કાટખૂણે એક અને 5માં બે આડી રેખા ઉમેરાય છે. ત્રદ ની માત્રાને મૌર્યકાલીન મરોડ મળે નથી, પરંતુ અમુકાલીન મરોડ પરથી એ માત્રા વ્યંજનની નીચે જમણી બાજુએ ડાબી બાજ જતી ત્રાંસી રેખા રૂપે ઉમેરાતી હશે એવું લાગે છે. અને છે ની માત્રા વ્યંજનની ડાબી બાજુએ અનુક્રમે એક અને બે નાની આડી રેખારૂપે ઉમેરાતી. આ ની માત્રાની જેમ આ માત્રાઓ પણ સામાન્યતઃ ટોચે અને ક્યારેક વચ્ચે જોડાતી. - મો ની માત્રા મા ની માત્રા અને ની માત્રાના સંજનથી બને છે. એમાં જુની માત્રા થડે નીચે જોડવામાં આવતી, જેથી એની પૃથતા રહે; - ભા. ૫ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા નહિ તે જો અને ન જેવા અક્ષરો વચ્ચે ગોટાળો થાય. ની માત્રા માટે બો ની માત્રામાં ડાબી બાજુએ વચ્ચે એક આડી રેખા ઉમેરાતી જેથી એમાં જમણી બાજુએ મા ની અને ડાબી બાજુએ ની માત્રા જોડાય. સંયુક્તાક્ષર બ્રાહ્મી લિપિના સંયુક્તાક્ષરોમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષરને જોડવામાં આવતો ને એમાં નીચલા અક્ષરને કદમાં નાને લખવામાં આવતો. આ ૬ સાથેના સંયુકતાક્ષરોમાં વિલક્ષણતા રહેલી છે. અનુગ ને પૂર્વગ અક્ષરની નીચે જોડતાં ક્યારેક સ્વરમાત્રાને ભ્રમ થાય, તેથી તેને બદલે એ પૂર્વગ અક્ષરની ઊભી રેખામાં જ ૬ ને સર્પાકાર મરોડ મૂકી દેવામાં આવતો. કેટલીક વાર અનુગ અક્ષરની નીચે પૂર્વગ અક્ષર જોડવાને ઊલટો ક્રમ પણ જોવામાં આવે છે. એથી દા.ત. ૮ ને બદલે રસ, ૫ ને બદલે ત અને વ્ય ને બદલે સ્ત્ર જેનું વંચાય છે. અનુગ ૨ ને સ્થાને હંમેશાં પૂર્વગ; (રેફ) જોડેલો જોવામાં આવે છે, જેથી દા.ત. 2 ને બદલે ર્ત, ક ને બદલે ", a ને બદલે 4 અને સ્ત્ર ને બદલે ર્સ જેવું વંચાય છે. અન્ય ચિહ્નો અનુસ્વાર માટે અક્ષરની ટોચની ઉપર જમણી બાજુએ એક બિંદુ મૂકવામાં આવતું. વિસર્ગનું ચિહ્ન મૌર્યકાલીન પ્રાકૃત લેખોમાં મળતું નથી, પરંતુ અનુકાલીન લેખો પરથી એ ચિહ્ન અક્ષરની જમણી બાજુએ હાલની જેમ બે બિંદુઓ રૂપે જેડાતું હોવાનું માલૂમ પડે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લેખોમાં વિરામચિહ્ન ભાગ્યે જ મળે છે. આ ક્યારેક સ્વસ્તિકનાં ચિહ્ન તથા નં (= સં. = ૦) સંક્ષેપાક્ષર જોવામાં આવે છે. ૧ઇ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિની અપ્રાદેશિકતા મૌર્ય રાજા અશોકના અભિલેખ ભારતવર્ષના ઘણા પ્રદેશમાં મળ્યા છે. એ પરથી માલૂમ પડે છે કે એ કાલના બ્રાહ્મી લેખમાં દેશના જુદા જુદા પ્રદેશમાં લિપિને લગભગ એકસરખો મરોડ પ્રચલિત હતો. થોડા અક્ષરોના મરોડમાં વૈવિધ્ય જોવા મળે છે એ પ્રાદેશિકતાના સૂચક છે એવું કેટલાક વિદ્વાનોએ માનેલું, પરંતુ વિવિધ મરેડનો તુલનાત્મક અભ્યાસ કરતાં એના વૈવિધ્યમાં પ્રાદેશિક ભેદને આધાર રહેલો માલૂમ પડતો નથી. એ વૈવિધ્ય તો For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અકાલીન રૂપાંતર.. અભિલેખના પદાર્થની સપાટી, ટાંકવાનું ઓજાર અને લહિયાની લઢણ જેવાં અન્ય કારણોને લઈને છે. વળી અશોકના સમય સુધીમાં કેટલાક અક્ષરોના મરેડમાં સ્પષ્ટ પરિવર્તન થયાં હતાં ને લહિયાઓ પોતાના સમયના પ્રચલિત મરોડની સાથે સાથે પ્રાચીન મરેડ પણ પ્રજતા. આથી કેટલુંક વૈવિધ્ય તો પ્રદેશભેદને બદલે કાલભેદને લઈને રહેતું. પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ (લગભગ ઈ. પૂ. ૨૦૦ થી ઈ. સ. ૧૦) ડૉ. ન્યૂલરે તથા પં. ઓઝાએ ઈ.સ. ૩૫૦ સુધીની લિપિને બ્રાહ્મી લિપિ ગણી છે, પરંતુ આ લાંબા ગાળા દરમ્યાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતર થયેલાં માલૂમ પડે છે. વળી એમાં પ્રાદેશિક ભેદ પણ વિકસવા લાગે છે. આથી ડો. દાનાએ લગભગ ઈ.પૂ. ૨૦૦ થી ઈ. સ. ૫૦ સુધીનાં બ્રાહ્મી સ્વરૂપને * પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ” તરીકે ઓળખાવી છે ને એને પૂર્વ ભારતીય, ઉત્તરપશ્ચિમ ભારતીય, ઉત્તર-પશ્ચિમ દખણી અને દક્ષિણ ભારતીય એવા ચાર વિભાગોમાં વગીકૃત કરી છે. હવે , ક, છે અને ઝ નાં ચિહ્ન, ત્રદ તથા મીની સ્વરમાત્રા અને વિસગનું ચિહ્ન મળે છે. આ કાલના પૂર્વાધ દરમ્યાન સંયુકતાક્ષરમાં પૂર્વગ ૨ (રેફ) અનુગ વ્યંજનની ઉપર એક ઊભી રેખા રૂપે લખાતો થ૪ ઉત્તરાર્ધ દરમ્યાન છે જેવા કેટલાક અક્ષરની ઊંચાઈ ઘટી તેમ જ અક્ષરની ઊભી રેખાને ટોચથી જાડી કરવાની લઢણ પ્રચલિત થઈ, જેમાંથી પછીના કાલમાં શિરોરેખાનું સ્વરૂપ ઘડાયું. આ લઢણ શકો દ્વારા પહોળી અથવા ધારદાર લેખિની અપનાવવાને લઈને હોવાનું સૂચવાયું છે.' પૂર્વ ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત વગેરે પ્રદેશના અભિલેખોમાં જે લિપિસ્વરૂપભેદ દેખા દે છે તે જૂજ છે. પરંતુ દક્ષિણ ભારતના અભિલેખોની લિપિમાં કેટલીક વિલક્ષણતા રહેલી છે. પરંતુ એ પરથી દક્ષિણ ભારતમાં બ્રાહ્મીથી ભિન્ન એવી કઈ દ્રાવિડી લિપિ હવાનું ધારવામાં આવ્યું છે એ યથાર્થ નથી. આ આ લેખો પ્રાયઃ બૌદ્ધ ધર્મને લગતા અને પ્રાકૃત ભાષામાં છે. ભદિલુ(તમિળનાડુ )ના સ્તૂપના મંજૂષાલેખોમાં કેટલાક અક્ષરોના મરોડ જુદા છે, ઝ જેવા કેટલાક દ્રવિડ અક્ષરોનો ઉમેરો થયો છે ને વ્યંજનોમાં ત્ર ની સ્વરમાત્રા માટે ટોચની જમણી બાજુએ આડી રેખા ઉમેરીને, મા ની સ્વરમાત્રા માટે તેના જમણું છે? નીચી ઊબી રેખા ઉમેરી છે. પરંતુ આ અક્ષરોના આકાર બ્રાહ્મીના પ્રચલિત અક્ષરના આકારમાંથી જ ઊપજેલા છે ને For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ટ ભારતીય અભિલેખવિદ્યા દ્રાવિડ અક્ષરે પણ સદશ બ્રાહ્મી અક્ષરામાંથી સાધિત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફેરફાર લહિયાની અ ંગત વૃત્તિને લઈ ને થયેલા છે.૬ઇ અમરાવતીના અભિલેખા તથા તમિળનાડુના ગુફાલેખામાં આ અંગત વિલક્ષણતા દેખા દેતી નથી. દખ્ખણના ઉત્તર-પશ્ચિમ ભાગમાં થતાં પરિવર્તન જેવાં પરિવત ન જ અહીં પ્રચલિત થયેલાં.ઈ લગભગ ઈ. સ. ૫૦ થી ઈ. સ. ૪૦૦ગ્નું લિપિસ્વરૂપ આ કાલ દરમ્યાન બ્રાહ્મી લિપિના સ્વરૂપમાં વિશિષ્ટ પરિવત ન થયાં. હવે વર્ણાને મથાળે નાનીશી આડી રેખા રૂપે શિશરેખા સ્પષ્ટ રીતે દેખાવા લાગી. એ હૈં, ૫, ૫ અને સ જેવા એ ટાયવાળા વર્ણોમાં ડાબી બાજુની ટાયમાં કરાતી, જ્યારે ત્રણ ટાચવાળા યમાં ખાસ કરીને વચલી ટાચમાં ઉમેરાતા. મમાં એની બને ત્રાંસી ટાચ ઉપર કરાતી. સમય જતાં સાદી શિરેશરેખાને બદલે ભરેલી અથવા ખાલી સોંપુશિરાઓ તથા શકુશિરાઓ થવા લાગી. ઝડપી ચાલુ કલમે લખવાને કારણે કેટલાક અક્ષરાનાં સ્વરૂપ ઘણાં બદલાયાં. , અને ૨ જેવા અક્ષર ઊંચા પાતળા થયા તા ૬, ૫, ૬ જેવા અક્ષરાની ઊંચાઈ ઘટી ને પહેાળાઈ વધી. એમાં જૂના સીધા મરેડના સ્થાને વળાંકદાર મરાહનુ પ્રમાણ વધતું ગયું. ધણા વર્ણાની ઊભી રેખાઓને નીચલે છેડે ડાબી બાજુએ વાળવામાં આવી. સ્વરમાત્રાઓને ત્રાંસા કે વળાંકદાર મરાડ આપવામાં આવ્યા. હવે ૬, ૪ અને અક્ષર પણ પ્રયેાજાયા છે. હલન્ત ( ખેાડા ) અક્ષરને પંકિતના નીચલા ભાગમાં નાના કદમાં લખવામાં આવ્યે છે. અનુસ્વારનુ બિંદુ ટાચ પર વચ્ચે લખાય છે. સંસ્કૃત લેખામાં જિહ્વામૂલીય અને ઉપમાનીયનાં ચિહ્ન હવે પ્રયાજાયાં.૧૦ આ કાલ દરમ્યાન લેખનમાં પ્રાદેશિક લઢણા ખીલતી ગઈ, જેમાંથી પછીના કાલ દરમ્યાન પ્રાદેશિક લિપિભેદ વિકસ્યા. સિ પ્રદેશમાં સામાન્ય રીતે ખરેષ્ઠી લિપિ પ્રચલિત હતી, ત્યાં હવે કયારેક બ્રાહ્મી પણ પ્રયેાજાવા લાગી. મથુરાપ્રદેશમાં શક ક્ષત્રપેાના શાસનકાલ દરમ્યાન ઊભી રેખાએ ટોચે ધાટી રહી, નીચે જતાં પાતળી થતી જતી; કુષાણુ સમ્રાટેાના શાસનકાલ દરમ્યાન એને બદલે શિરેારેખા શરૂ થઈ. સાંચીમાં મથુરાશૈલીનું ધણું લઢણ જોવા મળે છે. પૂર્વ ભારતમાં ક્ષત્રપકાલની અને કુષાણકાલની—એવી એ ભિન્ન શૈલીએ વિકસી. કૌશાંબી પ્રદેશમાં વળી એક વિલક્ષણ શૈલી ખાલી, જેમાં મથુરા શૈલીનાં અને પૂર્વ શૈલીનાં કેટલાંક લક્ષણાનુ સ ંયેાજન જોવામાં આવે છે. મધ્યપ્રદેશમાં જૂની લઢણની અસર વિશેષ રહેલી છે. ક્ષત્રપ-સાતવાહન કાલ દરમ્યાન પૂર્વ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર .. માળવામાં વિશિષ્ટ શૈલી ઘડાઈ. પશ્ચિમ દખ્ખણના લેખોમાં શિરોરેખા દેખા દેતી નથી, પરંતુ ક્ષત્રપ-સાતવાહન કાળ દરમ્યાન જૂની શૈલીની સાથે સાથે અમુક સુધારાવધારાવાળી નવી શૈલી પ્રચલિત થઈ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂર્વ માળવાની અસરવાળી વિશિષ્ટ શૈલી વિકસી. એમાં શિરોરેખા શરૂ થઈ. કેટલાક અક્ષરનું સ્વરૂપ બદલાયું ને અક્ષરને મરોડ વળાંકદાર અને કલાત્મક બને. આ શૈલીની અસર ઉત્તર સાતવાહન કાલમાં પશ્ચિમ દખણમાં પ્રસરી. પૂર્વ દખણમાં અમરાવતી, નાગાજુનીકોડા વગેરે સ્થળોએ પહેલાં નાનાઘાટ શૈલી પ્રચલિત હતી ત્યાં ઉત્તર સાતવાહન કાળ દરમ્યાન નવી શેભામક શૈલી પ્રચલિત થઈ દક્ષિણ-પશ્ચિમ દખણમાં બે ભિન્ન શૈલીઓ પ્રજાઈ, જેમાંની એકમાં ઉત્તર સાતવાહન શૈલીની અસર છે, જ્યારે બીજી શૈલીમાં પ્રાદેશિક લાક્ષણિકતા રહેલી છે.૧૧ ગુપ્તકાલના આરંભમાં પૂર્વ ભારતમાં મથુરા શૈલીની ઠીક ઠીક અસર વરતાય છે, જ્યારે કેસામ (અલાહાબાદ પાસે), ઉદયગિરિ (ગ્રાલિયર પાસે ) વગેરે પ્રદેશમાં કૌશાંબી શૈલીની અસર રહેલી છે. હવે શિરોરેખા સ્પષ્ટ બની છે. અક્ષરોની આડી રેખાઓ વળાંકદાર મરડ ધારણ કરે છે, જયારે ઊભી રેખાઓના નીચલા છેડા સીધા રહે છે. પૂર્વ માળવામાં શિરોરેખા તેમ જ સ્વરમાત્રાઓ કલાત્મક મરોડ ધારણ કરે છે. મથુરાના અભિલેખોમાં તેમજ સિક્કાઓ પરના લખાણમાં કુષાણ શૈલીની અસર વરતાય છે. આમ, ગુપ્ત સામ્રાજ્યમાં ગુપ્તશૈલી જેવી કોઈ વ્યાપક એકસરખી શૈલી પ્રચલિત થઈ નહોતી, પરંતુ એના જુદા જુદા ભાગમાં તે તે પ્રદેશની પૂર્વકાલીન લઢણનો જ વિકાસ થયેલો માલૂમ પડે છે. ૧૩ આઘ–પ્રાદેશિક લિપિઓ (લગભગ ઈ. સ. ૪૦૦ થી ૮૦૦) અગાઉની પ્રાદેશિક શૈલીઓ સમય જતાં તે તે સાંસ્કૃતિક પ્રદેશમાં સીમિત રહી ઉત્તરોત્તર વિકસતી રહી ને આ કાલ દરમ્યાન આગામી પ્રાદેશિક લિપિઓનાં આદ્ય-સ્વરૂપ ઘડાયાં. આ લિપિસ્વરૂપોને અગાઉ “ઉત્તરી” અને “દક્ષિણી” એવા બે મુખ્ય વિભાગોમાં વગીકૃત કરવામાં આવતાં.૧૪ પરંતુ આ વર્ગીકરણ યથાર્થ નથી, કેમકે એમાં જણાવેલાં “ઉત્તરી લિપિઓનાં લક્ષણ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં દેખા દે છે તેમ જ “દક્ષિણી લિપિઓ 'નાં લક્ષણ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં જોવામાં આવે છે. વસ્તુતઃ આ કાલનાં બ્રાહ્મીનાં રૂપાંતરોનું વર્ગીકરણ કરવું હોય, તો તેને (અ) ઉત્તર ભારત, (આ) ગુજરાત-રાજસ્થાન-મધ્ય ભારત, (ઈ) દખણ અને (ઈ) દક્ષિણ ભારત એવા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ CO ભારતીય અભિલેખવિદ્યા ચાર મુખ્ય વિભાગેામાં વર્ગીકૃત કરીને એનું પેટાવી કરણ કરવું ઘટે. આ અનુસાર (અ) ઉત્તર ભારતમાં (૧) મધ્ય ગંગાપ્રદેશ (ર) પૂર્વ ભારતબંગાળા ને નેપાલ (૩) મથુરા અને ઉત્તર-પશ્ચિમ પ્રદેશ; (આ)માં (૧) રાજસ્થાન-માળવા અને (૨) ગુજરાત;પ્ત અને (ઈ) દક્ષિણ ભારતમાં (૧) કર્ણાટક ૧૬, (૨) આંધ્ર અને (૩) તમિળનાડુ૧૭ એવા પેટા વિભાગ પડે છે આથી એક ંદર નવ અલગ શૈલીએ ગણાય. ૧૮ લિપિનાં આ રૂપાંતરા પાછળ ઘણાં પરિબળ રહેલાં છેઃ (૧) સમસ્ત ઉત્તર ભારતમાં કલમ તરીકે કિત્તો વપરાતા એને લઈ ને ત્રિકેાણાકાર શિર-ચિહ્ન વિકસ્યું, ઊભી રેખાઓના નીચલે ને સ્વરમાત્રાએ વગેરેમાં સુશાલનાત્મક વળાંકદાર મરેડ અક્ષરેશને આકાર કુટિલ’ થયા. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીક્ષ્ણ ગાળ મુખની શલાકા વડે અક્ષર કાચવાની પ્રથા પ્રચલિત હતી. આથી ત્યાં અક્ષર વધુ ગેાળ થયા ને તેમનાં ખાંખાં તરંગાકાર બન્યાં, : (૨) મૂળાક્ષરા તથા સ્વરમાત્રાઓને સુશાભનાત્મક મરેડ અપાયા. મૂળાક્ષામાં જમણી ઊભી રેખાના નીચલા છેડા ડાખી બાજુ વળાંક લેવા લાગ્યા, જેથી ૫. એઝાએ એ લિપિને ‘ કુટિલ ’ કહી૧૯ અને એ ઊભી રેખા શિશરેખાથી કાટખૂણાએ નહિ પણ લઘુકેણે લખાતાં ડા. બ્યૂલરે એ લિપિને · acute-angled ' કહી.૨૦ દક્ષિણ ભારતમાં ઘણા અક્ષરામાં ઊભી રેખાના નીચલા છેડા ડાખી બાજુ વળીને ઊંચે અને ઊંચે લખાતા ગયા, તા છ જેવા કાઈ અક્ષામાં એને ઉપલા છેડે ડાબી બાજુ વળીને નીચે અને નીચે ઊતરતા ગયા. આ બધાં લઢણાને લઈ ને અક્ષર વધુ મડદાર બન્યા. ', છેડે પાદ–ચિહ્ન ઉમેરાયુ ખીયા, જેને લઈ તે (૩) કેટલાક અક્ષરામાં સળંગ કલમે લખતાં વધુ સરળતા રહે તેવુ સરલીકરણ પણ થવા લાગ્યું, જેમકે ૬, ૧, ૨ અને ક્ષના મરોડમાં. (૪) આ કાલ દરમ્યાન કેટલાંક નવાં ચિહ્ન પ્રયાજાયાં. તું મનાતું સ ંકેતચિહ્ન ‘૭'ની જેમ વામાભિમુખ ગૂંચળાનેા કે એથી ઊલટા દક્ષિણાભિમુખ ગૂંચળાને આકાર ધારણ કરે છે. દક્ષિણ ભારતમાં આ ગૂંચળામાં એકાદ વધુ આંટા ઉમેરાયા. ખરી રીતે આ સંકેતચિહ્ન ૐ નુ નહિ, પણ મોંગલકારી શ ંખનુ દ્યોતૃક છે.૨૧ હલન્ત અક્ષરને હવે પ ંક્તિની નીચે નાના કદમાં ન લખતાં એની શિરે રેખાને અલગ રાખીને અથવા એની નીચે જમણી બાજુએ ત્રાંસી રેખાનું વિશિષ્ટ ચિહ્ન ઉમેરીને એને પક્તિની અંદર લખવામાં આવે છે. હવે ૠ અને જ઼નાં ચિહ્ન પણ મળે છે.૨૨ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર... હવે અભિલેખ (ખાસ કરીને શિલાલેખો તથા તામ્રપત્રલેખ) ઉપરાંત હસ્તલિખિત ગ્રંથ પણ મળે છે, જેમાં કિરાને લઈને મરેડમાં કેટલીક વિલક્ષણતા રહેલી છે. જેના માતાની તાડપત્રીય પ્રત( પમી સદી)માં શિરોરેખા ઘાટી છે, ઊભી રેખા નીચે જતાં પાતળી થતી જાય છે ને એને નીચલે છેડે નાની કે મોટી આડી (કે ત્રાંસી ) રેખા કરી ઊભી રેખાના નીચલા છેડાને બાંધી દીધો હોય છે.૨૩ બોવર હસ્તપ્રત ૬ઠ્ઠી સદીની લાગે છે. તેમાં મયુર શૈલી કરતાં રાજસ્થાની શૈલીની વિશેષ અસર રહેલી છે.૨૪ હયુંજી(જાપાન)ના મઠમાં મળેલી સવિનયધારિની તાડપત્રીય પ્રત ૮મી સદીમાં લખાઈ લાગે છે.૨૫ એમાં ગ્રંથના અંતે તે સમયની પૂરી વર્ણમાલા આપવામાં આવી છે. એમાં ય, સા, , , , , , , , ૨, ૪, છે, મો, મી, શું અને એ ૧૬ સ્વરે, જેથી હું સુધીના ૩૩ વ્યંજને, સંયુક્તાક્ષર લ અને ૭ જેવું મંગલચિહ્ન મળી કુલ ૫૧ ચિહ્ન આપવામાં આવ્યાં છે.૨૬ હલન્ત અક્ષરોની નીચે જમણી બાજુ ત્રાંસી રેખા કરી હોય છે. | ગુજરાતના આ કાલના અભિલેખોમાં દખ્ખણની સવિશેષ અસર વરતાય છે. ગુપ્તકાલના લેખમાં અક્ષરની ટોચે નક્કર બિંદુ દેખા દે છે; આગળ જતાં, એની જગ્યાએ નાની આડી રેખા પ્રજાઈ. બે ઊભી રેખાઓવાળા અક્ષરોમાં શિરોરેખા હવે માત્ર ડાબી બાજુની ઊભી રેખાની ટોચે કરવામાં આવે છે. સ્વરમાત્રાઓને વળાંકદાર મરોડ વિકસે છે. સંયુક્તાક્ષરમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર જોડાય છે ને ત્યારે અનુગ અક્ષરની શિરોરેખાને લોપ કરવામાં આવે છે. અનુગ ૨ અને ૨ વળાંકદાર મરોડ ધારણ કરે છે. દક્ષિણ ગુજરાતના રૈકૂટક રાજ્યમાં દખ્ખણની લિપિની અધિક અસર પ્રસરી હતી. મૈત્રકકાળ(ઈ. સ. ૪૭૦-૭૮૮)ના વર્ણો સાદો છતાં વળાંકદાર મરોડ ધરાવે છે. હવે ર, ૩, , અને જેવા અક્ષરોમાં પણ શિરોરેખા થવા. લાગી છે. વર્ણોને મથાળે રહેલી આડી રેખા તરંગાકાર બની છે. સ્વરમાત્રાઓમાં સા, રુ, , ઈ અને ના મરોડ નાગરી મરોડની દિશામાં વિકસે છે. ઉત્તરમૈત્રકકાલમાં જુની સ્વરમાત્રાને પડિમાત્રાનું સ્વરૂપ અપાતું જાય છે. સંયુક્તાક્ષરોમાં સામાન્યતઃ પૂર્વગ અક્ષરની ટોચે જોડાતી સ્વરમાત્રાઓ ક્યારેક અનુગ અક્ષરની ટોચે જોડાય છે. અનુગ ચ તથા ને મરોડ વધુ વળાંકદાર બન્યો છે. અંકચિહ્નો હજી પ્રાચીન શૈલીએ લખાય છે. અનુસ્વાર અને વિસર્ગનાં ચિહ્ન બિંદુને બદલે નાની આડી રેખારૂપે લખાય છે. વિરામચિહ્નમાં એક For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૭૨ અને એ ઊભી રેખા પ્રયાજાય છે. શંખનુ` મંગલચિહ્ન પ્રાયઃ દક્ષિણાવતી હાય છે. ' આ કાલ દરમ્યાન સમસ્ત ગુજરાતમાં એકસરખી પ્રાદેશિક લિપિશૈલી પ્રચલિત થઈ જણાય છે. ડૉ. બ્યૂલર તથા ૫. એઝાએ આ કાલની ગુજરાતમહારાષ્ટ્ર-કર્ણાટકની લિપિને પશ્ચિમી લિપિ' તરીકે એળખાવી છે,૨૭ પરંતુ આ કાલની ગુજરાતની અને દખ્ખણની લિપિ વચ્ચે કેટલેાક સ્પષ્ટ શૈલીભેદ રહેલા છે. ગુજરાતની શૈલીમાં મુખ્ય અસર દખ્ખણની શૈલીની પ્રવતે છે, છતાં એમાં રાજસ્થાની શૈલીની કેટલીક અસર પણ વરતાય છે. આથી ગુજરાતની આ કાલની લિપિને એક વિશિષ્ટ લિપિપ્રકાર તરીકે ઓળખવી ઘટે. પ્રાકૃત વિશેષાવયમાવ્ય( લગભગ ઈ. સ. ૬૧૦)માં તત્કાલીન લિપિએની યાદીમાં ‘લાટ લિપિ ” (પ્રા. હાસ્ત્રિી) જણાવવામાં આવી છે તે પરથી ગુજરાતની આ લિપિને ‘ લાટ લિપિ' તરીકે ઓળખાવી શકાય.૨૮ દખ્ખણના ઉત્તર ભાગમાં વાકાટક રાજ્યના અભિલેખામાં અક્ષરેશમાં શિરારેખાના સ્થાને ડાબી ટાચ ઉપર નાનેા ચેારસ કરવામાં આવતા. ચાલુકયો, ખુદ ખેા, પલ્લવા અને ગ ંગાના અભિલેખામાં પણ આ અસર વરતાય છે.૨૯ ગાદાવરી–કૃષ્ણા પ્રદેશમાં ક્રમશઃ કદા, ચાલુકો અને રાષ્ટ્રકૂટાની સત્તા પ્રવતી. તેઓના લેખામાં છેવટે આદ્ય-કાનડી લિપિ ખીલી જણાય છે. આન્ધ્ર પ્રદેશમાં આ અસર પ્રવતતાં થાડા વિલંબ થયા. પૂર્વ ચાલુકચ રાજ્યમાં દખ્ખણી શૈલીની ઠીક ઠીક અસર રહી.૩૦ કૃષ્ણ પ્રદેશની દક્ષિણે આવેલા દક્ષિણ ભારતમાં અક્ષરાના મરેડમાં ઘણા કલાત્મક ફેરફાર જોવામાં આવે છે. સાતમી સદીમાં આ પ્રદેશમાં ગ્રંથલિપિ પ્રચલિત થઈ. સ્વરમાત્રાઓને પૂર્ણ વિકાસ થયેા.૩૦ આ લિપિ શરૂઆતમાં તેલુગુ–કાનડી લિપિ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવતી, પરંતુ આગળ જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી અને આડી રેખાઓને વળાંકદાર મરાડ આપવાથી તેમ જ કાંક કયાંક અક્ષરમાં ગાંઠ કરવાથી આ લિપિએ વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. એમાં ની માત્રા અક્ષરની ડાખી બાજુએ અને અનુસ્વારનું ચિહ્ન જમણી બાજુએ ઉમેરાય છે.૩૨ વર્તમાન પ્રાદેશિક લિપિ ભારતની લગભગ સ વત માન પ્રાદેશિક લિપિ બ્રાહ્મી લિપિમાંથી સમય જતાં વિકસેલી લિપિએ છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિને For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ બ્રાહી લિપિનાં અનુકાલીન રૂપાંતર.. ૭૩ પણ સમાવેશ થાય છે અર્થાત એ ભાષાઓ ભારતીય-આર્ય ભાષાકુલથી ભિન્ન કુલની હોવા છતાં એની લિપિઓ બ્રાહ્મી કુલને જ પરિવાર છે. ભારતની વર્તમાન લિપિઓમાં નાગરી લિપિ સહુથી વધુ પ્રદેશમાં પ્રચલિત છે, ખાસ કરીને ઉત્તર ભારતનાં તથા દખણમાં. “નાગરી” એ “દેવનાગરી”નું સંક્ષિપ્ત રૂપ છે. આ નામ પ્રાયઃ “દેવનગર” નામે યંત્ર(તાંત્રિક આકૃતિ)માં પ્રયોજાતા સાંકેતિક અક્ષરોને લઈને પ્રયોજાયું લાગે છે.૩૩ દક્ષિણ ભારતમાં એને “નંદિનાગરી” કહે છે. આ લિપિસ્વરૂપનો પ્રયોગ દખ્ખણમાં ૮મી સદીથી જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતમાં એ ખાસ કરીને ૧૦મી સદીથી જોવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ગુજરવંશનાં તામ્રપત્રો જે દખ્ખણની અસરવાળી લાટલિપિમાં લખાયાં છે તેમાં દાનશાસન ફરમાવનાર રાજાઓના સ્વહસ્ત (દસ્કત) નાગરી લિપિમાં લખાયેલા છે. ઉત્તર ભારતમાં કનાજના પ્રતીહારે, મેવાડના ગુહિલો, રાજસ્થાનના ચાહમાનો, કનાજના ગાફડવાલો, ગુજરાતના ચૌલુકો, આબુમાળવાના પરમાર, મધ્યપ્રદેશના કછપઘાત ચંદેલ અને કલચુરિઓ ઈત્યાદિ અનેક રાજવંશોના શિલાલેખો તથા તામ્રશાસન નાગરી લિપિમાં લખાયાં છે. દસમી સદીના અભિલેખોમાં બે ઊભી રેખાવાળા અક્ષરે (દા. ત. ગ, ઘ, ૫, મ, ૫, ૬ અને )માં નાની શિરોરેખા દરેક ટોચ પર અલગ અલગ લખાતી, પરંતુ ૧૧મી સદીથી એને બદલે એક લાંબી સળંગ શિરોરેખા લખાવા લાગી. ઉદયાદિત્યના ઉજજન લેખ(૧૧મી સદી)માં અંતે પૂરી વર્ણમાલા આપવામાં આવી છે. એમાં થી જ્ઞ સુધીના ૧૪ સ્વરો, અનુસ્વાર, વિસર્ગ, જિહવામૂલીય, ઉપષ્માનીય અને ૧ થી ૪ સુધીના ૩૩ વ્યંજનોનો સમાવેશ થાય છે. એમાં વર્તમાન નાગરી અક્ષરોના મરોડની દૃષ્ટિએ , , , , , , , ૩, ૫, ઘ, , , અને મ જેવા કેટલાક અક્ષરોના મરોડ વિલક્ષણ લાગે છે. એમાં ૬, , ઓ અને ધ શિરોરેખા વિનાના છે. હું અને હું ની સ્વરમાત્રા શિરોરેખા વિનાની છે. ની માત્રામાં અક્ષરની ડાબી બાજુએ ઊભી રેખારૂપે લખાતી પડિમાત્રા કરવાની પ્રથા પ્રચલિત થતી જાય છે. સમય જતાં ૩, ૪ અને મો પર શિરોરેખા લખાવા લાગે છે, પરંતુ ઘ માં શિરોરેખા પ્રચલિત થતાં વધુ સમય લાગ્યો. દરમ્યાન શિરોરેખાના અભાવે ધા અને ઘા વચ્ચે ગોટાળા થાય તેમ જણાતાં “ધ” માં “ધ” અને કાનાની વચ્ચે નાની આડી રેખા જોડવામાં આવતી. શો નું ચિહ્ન હજી સ્વતંત્ર રહેલું. એ ચિહ્ન ® જેવું લખાતાં ૩ થી અલગ પડતું. હલો અક્ષર દર્શાવવા અક્ષરની નીચે ત્રાંસી રેખા લખાતી. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા સ્વરસંધિમાં ! અને મો પછી થતા સને લોપ દર્શાવવા અવગ્રહનું ચિહ્ન (5) પ્રયોજાયું. પડિમાત્રાની પ્રથા પ્રમાણે ની માત્રા માટે અક્ષરની ડાબી બાજુએ | x + y + 1 + a 2 0 0 0 4 4 .:.नइ ३३ इ १६८८६ द L 5 उ DOddध Avoपए 1 रन 2 2 2 3 5 ॐ U 1 g. + + 5 मक्क 3 aग व ख ! 0udबब A0१ ग it तत त सभ wuघ घ घ ४ ४ . म म राय dd २ च च 6 6 4 छ छ छ Vल ल EE E5 PPF स स झ MA A सश It wou ८८८ट i . स ० ठ ठ ठ द६ 5 इड 143 ८ढ it ६ ६ ६क्ष I Iran me ण ।६६ ज्ञ त न આકૃતિ ૪: બ્રાહ્મીમાંથી નાગરી કાના જેવી ઊભી રેખા લખાતી, ની માત્રા માટે અક્ષરની બંને બાજુએ એવી એકેક ઊભી રેખા લખાતી, જ્યારે છે અને માં ની માત્રા માટે એક ઊભી For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર... ૭૫. ડિમાત્રા ઉપરાંત અક્ષરની ઉપર ૬ ની માત્રા દર્શાવતી ત્રાંસી રેખા કરવી પડતી. હસ્તલિખિત પ્રતામાં પંક્તિએની વચ્ચે ધણી એછી જગા રાખવામાં આવતી. એથી શિરારેખા ઉપર ઊંચી ત્રાંસી રેખા ઉમેરવાનું અને ત્યાં સુધી ટાળવામાં આવતું ને એને બદલે ઊભી ડિમાત્રાના ઉપયોગ કરવામાં આવતા. બારમી–તેરમી સદી દરમ્યાન નાગરી લિપિનેા ઘણે અંશે વત માન મરાડ ઘડાયા છે. દા. ત. આબુના પરમાર રાજા ધારાવ ના એરિયા લેખ (ઈ. સ. ૧,૨૫૮ ) વાંચતાં પ્રાચીનલિપિવિદ્યા ન જાણનારને બહુ થેાડી તકલીફ પડે. છે. એમાં ૩, ૬, થ, ધૈ અને મ જેવા જૂજ અક્ષરેા એળખવા મુશ્કેલ લાગે; અ, ૬ અને જ્ઞ જેવા થાડાક અક્ષર થેડા વિલક્ષણ છતાં એળખી શકાય તેવા લાગે, જ્યારે બાકીના બધા અક્ષરે વત માન મરાડના છે. સ્વરમાત્રાઓની બાબતમાં ડિમાત્રાની પતિનેા ખ્યાલ રાખવા પડે એટલું જ. વત માન નાગરી લિપિ આમ બ્રાહ્મી લિપિમાંથી ક્રમશઃ વ્યુત્પત્તિ થયેલી છે (આકૃતિ ૪), એની સ્વરમાત્રામાં પણ એ જ ક્રમિક વિકાસ રહેલેા છે (આકૃતિ ૫). { l f ? * વિ * h tñ t H * તે આકૃતિ ૫ : સ્વરમાત્રાઓનાં રૂપાંતર સંયુક્તાક્ષરેામાં કેટલાક અક્ષર અગાઉની જેમ ઉપર–નીચે જોડાતા, જેમકે , મૈં અને હૈં. અનુગ અક્ષર એ ટાચવાળા હાય અથવા પૂર્વાંગ અક્ષર બે પાંખાવાળા હાય, તેા અનુગ અક્ષરની ડાખી ટાચને પૂર્વાંગ અક્ષરના જમણા પાંખાના નીચલા છેડા સાથે જોડવામાં આવતી, જેમકે “. કેટલીક વાર પૂર્વ`ગ અક્ષરની જમણી રેખા For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૭૬ અને અનુગ અક્ષરની ડાબી રેખા એકાકાર બને છે ને ત્યારે એ એ અક્ષર સરખી સપાટીએ જોડાય છે, જેથી એમાં માટે ભાગે પૂર્વાંગ અક્ષરમાં જમણી ઊભી રેખાને લેાપ થાય છે તે એ અક્ષર છેદેલા જેવા લાગે છે. જેમકે, ચ, ઝ, ä, સ્મ, મ્ય, વ્ય વગેરે. અનુગ ય માં હવે એના જૂના વિશિષ્ટ સ્વરૂપને બદલે સીધું ચતુરચિહ્ન જોડાય છે. પૂર્વાંગ ૉ 'તું સ્વરૂપ ધારણ કરે છે. જેમકે શ્વ અને શ્રીમાં. + તમાં અગાઉ નું ડાબું પાંખું સીધી આડી રેખારૂપે અલગ રાખવામાં આવતું એને બદલે એને છેવટે ત ની આડી રેખામાં એકાકાર કરીને ડાબી બાજુએ એને છેડા બહાર નીકળેલા રાખવામાં આવ્યા, જેમકે . એવી રીતે તે + ત માં પણ છેવટે ત્ત રૂપ પ્રચલિત થયું. અનુગ ૨ પૂર્વાંગ અક્ષરની ઊભી રેખાની વચ્ચે નીચે ડાખી બાજુએ જતી ત્રાંસી રેખારૂપે ઉમેરાય છે, જેમકે , ત્ર, ત્ર, ત્રં અને ત્ર. છ જેવા ગાળ તળિયાવાળા અક્ષરામાં એ કાકપાદ આકારે જોડાય છે, જેમકે છે. સંયુક્તાક્ષરામાં ક્ષ અને જ્ઞ ના મરેડ એના વમાન મરેડની નજીક આવ્યા છે. 7 માટે 7 ની ડાબી આડી રેખાની ઉપર એને સમાંતર આડી રેખા ઉમેરાતી. ઇન્ગ માં ન ની નીચે ન જોડતાં વચ્ચે તરંગાકાર રેખા થતી તેને બદલે સીધી રેખા કરીને ન ને વચ્ચે આડી રેખાથી છેદવામાં આવતા. ઉત્તર ભારતના નાગરી અક્ષરમાં અમુક અક્ષરાના જુદી જાતના મરેડ વિકસ્યા, જ્યારે દખ્ખણમાં એને બદલે ત્ર, જ્ઞ, ન, F અને ક્ષ એવા મરેડ પ્રયલિત થયા (આકૃતિ ૬). ગુજરાતમાં અગાઉ અભિલેખામાં તથા ગ્રંથામાં આ ણ ૬ મ अझ ण भक्ष . આકૃતિ ૬ : નાગરી અક્ષરામાં વૈકલ્પિક રૂપ આ અક્ષરાના ઉત્તરી મરોડ વધુ પ્રચલિત થયેલા, પરંતુ મુંબઈમાં મુદ્રણ માટે તૈયાર થયેલા અક્ષરાનાં બીબાંમાં મહારાષ્ટ્રની અસર નીચે એ અક્ષરેશના દુખણી મરાડ પ્રયાાતાં ને ગુજરાતમાં છપાયેલા સંસ્કૃત ગ્ર ંથા માટે એ બીબાં પ્રચલિત થતાં અર્વાચીન ગુજરાતની નાગરી લિપિમાં પ્રાયઃ ઉત્તરી મરાડને બદલે ક્રુપ્પણી મરેહ પ્રચલિત થયા છે. ગુજરાતમાં નાગરી લિપિ પહેલવહેલી દક્ષિણ ગુજરાતના ગુજર રાજાઓના અભિલેખા(ઈ. સ. ૬૨૮૭૩૫)માં કોતરેલા તેઓના સ્વહસ્તમાં દેખા દે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર... એ ગુર્જર રાજાઓ મૂળમાં રાજસ્થાનના ગુજરકુલના હોવાથી એમના હસ્તાક્ષરમાં નાગરી લિપિની અસર રહેલી હોય એ સ્વાભાવિક છે, પરંતુ નાગરી લિપિ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં પ્રચલિત થવા લાગી અનુમૈત્રકકાલ (ઈ. સ. ૭૮૮–૯૪૨ ) દરમ્યાન. સિંધથી આવી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વસેલા સિન્ધવ વંશના રાજાઓના તેમ જ કનાજના પ્રતીહારોના આધિપત્ય નીચે રાજ્ય કરતા દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય વંશના તથા ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રના ચાપવંશના રાજાઓના તામ્રપત્રોમાં ઉત્તરી નાગરી લિપિ પ્રયોજાઈ. તળ ગુજરાતનાં. રાષ્ટ્રકૂટવંશનાં તામ્રપત્રોમાં પણ હવે લાટલિપિની સાથે સાથે નાગરી લિપિ પ્રચલિત થઈ ગઈ ને છેવટે માત્ર નાગરી લિપિ જ વપરાઈ. સંખ્યાદર્શક અંકચિહ્નોમાં પણ હવે નવીન શૈલી પ્રચલિત થઈ. આમ નવમી સદી દરમ્યાન ગુજરાતમાં લિપિના ક્ષેત્રે ભારે પરિવર્તન થયું. ચૌલુક્યકાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪) દરમ્યાન ગુજરાતમાં નાગરી લિપિ લગભગ અર્વાચીન અવસ્થા પામી. આ કાળ દરમ્યાન ૬, ૨, ૪, ૫, ૧ અને ૨ જેવા અક્ષર અને અર્વાચીન મરેડ ધારણ કરે છે, જ્યારે ત્ર, , , ૩, ૪, સ, 6 અને મ જેવા થડા અક્ષરોના મરેડ વિલક્ષણ રહ્યા છે. હું અને હું ની સ્વરમાત્રામાં શિરોરેખા ઉમેરાઈ નથી ને 9 ની માત્રા માટે પડિમાત્રા વિશેષ પ્રચલિત છે. શિરેખા મા અને 9 ની માત્રા સુધી વિસ્તરે છે, પણ એને આરપાર છેદતી નથી. મૂળાક્ષરનાં ગ, ઘ, ૪ અને શ ની સરખામણીએ એના ઉત્તરી મરડ વિશેષ પ્રચલિત છે. અને મ ના બંને મરેડ લોકપ્રિય છે, જિવામૂલીય અને ઉપપ્પાનીયને પ્રગ લુપ્ત થતા જાય છે. વાભાવતી શંખનું મંગલચિહ્ન અગાઉ જેવું હતું તે હવે ૮ જેવું સ્વરૂપ ધારણ કરે છે ને એની જમણી બાજુએ શુન્ય જેવું ચિહ્ન ઉમેરાય છે. આ મંગલચિહ્ન હાલ “ભલે મીડુ' તરીકે ઓળખાય છે. તે ના જૂના મરોડ(૩)માં અનુસ્વાર ઉમેરીને “ ” નું ચિહ્ન લખાતું. ચૌલુક્યકાલ પછીના બે સૈકાઓ (લગભગ ઈ. સ. ૧૩૦૦ થી ૧૫૦૦) દરમ્યાન અને જીએ વર્તમાન મરેડ ધારણ કર્યો. ૩ ને ઉત્તરી મરોડ પ્રચલિત છે. ન્ન અને મના મરોડ હજી વિલક્ષણ રહ્યા છે. શ ને દખણી મરોડ વધારે પ્રચલિત થયો, જ્યારે મ અને જેવા અક્ષરોમાં ઉત્તરી મરોડ. વધારે વપરાતો. અનુસ્વાર અને વિસર્ગનાં ચિહ્નોમાં હવે પોલા મીડાને બદલે બિંદુ વધુ પ્રચલિત થયું. હું ની માત્રામાં હવે અક્ષરની શિરોરેખા એ માત્રા. સુધી લંબાવા લાગી. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા . એ પછીના ત્રણ શતક (ઈ. સ. ૧૫૦૦થી ૧૮૦૦) દરમ્યાન મો નું સ્વતંત્ર ચિહ્ન લુપ્ત થયું ને એને બદલે ૨ પરથી સાધિત થયેલું મો નું રૂપ પ્રચલિત થયું. , ધ અને શ ના અર્વાચીન મરોડ ઘડાયા. બા અને મ ના મરોડ અંશતઃ અર્વાચીન બન્યા. નો ઉત્તરી મરડ પ્રચલિત રહ્યો. વૈકલ્પિક સ્વરૂપોમાં ૩૫, ૩, પ, મ, ૪, શ્નના ઉત્તરી મરોડ વિશેષ પ્રચલિત હતા. « ને બદલે હવે હ જે ખંડિત મરેડ વધુ પ્રચલિત થયું. ઇ અને મોની માત્રામાં હવે પતિ માત્રાને બદલે શિરે માત્રા પ્રચલિત થઈ અને ની માત્રામાં અક્ષરની શિરોરેખા હવે માત્રા સુધી હંમેશાં લંબાય છે, પરંતુ કોઈ સ્વરમાત્રાની ઉભી રેખાને એ આરપાર છેદતી નથી. મુદ્રણ માટેનાં બીબાંમાં શિરોરેખા મા, ૬, છું, અને તેની ઊભી રેખાને આરપાર છેદે તેટલી લંબાવાઈ', ૮ અને ૨ના ઉતરી મરડ પ્રચલિત રહ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ દરમ્યાન મુદ્રણાલયના બાળબોધ મરોડનાં બીબાં મારફતે ગુજરાતમાં મહારાષ્ટ્રના બાળબોધ મરોડ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત થયા. આ કાલ દરમ્યાન જેનોના આશ્રયે લખાતા ગ્રંથમાં લહિયાઓએ સૌષ્ઠવયુક્ત સુલેખનની વિશિષ્ટ પરિપાટી વિકસાવી, જેને “જેન નાગરી લિપિ” તરીકે ઓળખવામાં આવે છે. આ લિપિમાં મુખ્યત્વે ઉત્તરી મરડનાં જૂનાં સ્વરૂપ પ્રચલિત રહ્યાં છે; આથી ૬, ૩, ૪, શ્ન, ૨, ૩, ૪, અને લ – એ અક્ષરોના મરોડ વિલક્ષણ થયા છે (આકૃતિ ૭). આ લિપિસ્વરૂપ હસ્તલિખિત પ્રતિમાં પ્રચલિત રહેલું છે, અભિલેખોમાં પ્રચલિત થયું નથી. ક ૧ = 4 5 R & इ छझइल આકૃતિ ૭ : જૈન લિપિના વિલક્ષણ અક્ષર પરંતુ ગુજરાતમાં સમય જતાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું, જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરડનો આરંભ ૧૫મી સદીથી ૨ ના પ્રાદેશિક નાગરી મરોમાં દેખા દે છે. ગુજરાતી પ્રજાને ઘણો વગ વેપારધંધામાં પડેલો હોઈ એને રોજિંદા હિસાબ-કિતાબ માટે શિરોરેખાવાળા અક્ષરની પરિપાટી માફક ન આવી, કેમકે શિરોરેખાવાળા અક્ષરો લખતાં વધુ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર. વખત લાગે છે. આથી એને બદલે સળંગ શિરોરેખા તરીકે પહેલાં એક આખી લીટી દોરીને એની નીચે શિરોરેખા વિનાના અક્ષરે લખવાની પરિપાટી પ્રચલિત થઈ. વળી શીઘલેખન માટે અક્ષરેને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો; ને એથી ઘણું અક્ષરોના ઉપલા ડાબા છેડાને અને નીચલા જમણા છેડાને સ્વાભાવિક રીતે ગોળમરોડવાળો કરવામાં આવ્યો,૩૫ જેમકે ગ, ઘ, , ત, થ, દ, ધ, ૫, ૨, ૫, ૨, વ, શ, ષ, સ અને હમાં. ર અને ઢ જેવા અક્ષરોમાં માત્ર ઉપલા છેડાને અને , લ તથા વ જેવા અક્ષરોમાં માત્ર નીચલા છેડાને વળાંકદાર મરોડ આપવાની જરૂર પડી. 2 અને જેવા જે જૂજ અક્ષર અપવાદરૂપે જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે, તેમાં ઉપલા છેડાને જમણી બાજુનો વળાંક આપવામાં આવ્યું. ૩, ૫, ૩, ૬ અને હું જેવા અક્ષરેમાં શિરોરેખાને જડતી ઊભી નાની રેખાનો લોપ કરવામાં આવ્યો. એ માં ડાબા પાંખાના નીચલા છેડાને અને વચલા પાંખાના ઉપલા છેડાને ડાબી બાજને વળાંક આપવામાં આવ્યો. ૩ માં ઉપલા છેડાને ડાબી બાજુને વળાંક આપવામાં આવ્યું. ઉપરાંત એના નીચલા વળાંકને ઊંચે સુધી લંબાવવામાં આવ્યો. ૪ ની બાબતમાં એ વળાંકને જમણી બાજુએ લંબાવી છેક નીચે ઉતારવામાં આવ્યું. આ રીતે ઉ, ઊ, ગ, ઘ, ડ, છ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, ૫, મ, ય, ર, લ, વ, શ, ષ, સ અને હ જેવા ઘણા અક્ષરોના ગુજરાતી મરડ નાગરી રૂપમાં સહેજસાજ ફેરફાર કરવાથી તૈયાર થયા. સના ઉત્તરી મરોડને શિરોરેખા વિના અને સળંગ કલમે લખતાં “અ”મરોડ ઘડા. ૩ ને એ રીતે શિરોરેખા વિના અને સળંગ કલમે લખતાં એના નીચલા છેડાને જમણી બાજુએ ઊંચે લંબાવવામાં આવ્યો. માં એના ઉપલા વળાંકને ઈ'ના જમણા છેડા સાથે જોડવામાં આવ્યું. નાગરી લિપિમાં જેમ છેવટે તો નું સ્વતંત્ર રૂ૫ લુપ્ત થયું તેમ ગુજરાતી લિપિમાં 9 નું સ્વતંત્ર રૂપ પણ લુપ્ત થયું. આથી એ, એ, ઓ અને ઔ એ ચારેય અક્ષરને “અ” માં તે તે સ્વરમાત્રા ઉમેરીને સાંધિત કરવામાં આવે છે. શિરોરેખા વિના લખાતાં ન મરેડ જમણી બાજુ ઝૂકતો ગયો ને છેવટે એ ઝોક લગભગ પોણા ભાગ જેટલો થયો. રવને શિરોરેખા વિના લખતાં રવ” જેવું રૂપ થાય. આથી એને બદલે તેને સ્થાને ઘણી વાર પ્રયોજાતા ૫ માંથી “ખ” જેવું વિલક્ષણ રૂપ સાધવામાં આવ્યું. ૨ માં વચલી રેખાને આડી ઊભી રેખાથી અલગ પાડતાં અને એનું આખું ડાબું પાંખું સળંગ લખાતાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ભારતીય અભિલેખવિદ્યા * > : છેવટે ચ' મરાડ ધડાયા. શિરારેખા વિનાના ૬ માં વચલી ટાંચથી શરૂ કરી ડાબી પાંખાને ચાલુ કલમે લખી જમણા પાંખાને ત્રાંસ આપતાં જ માડ થયા. જ્ઞ ના જૂના મરાડમાં શિરારેખા લુપ્ત થતાં અને જમણી બાજુ ઉપર નાની ઊભી રેખા ઉમેરાતાં વળાંકદાર લઢણે 'અ' નામરેડ થયા. હ્રમાં શિશરેખા વિનાના મરેાડમાં ની જેમ જમણી બાજુના ઝાક આવ્યા તે એને ‘ક’ થી અલગ પાડવા માટે એની નીચે ‘૨’ ના નીચલા ભાગ જેવુ ચિહ્ન ઉમેરાયું. 7તે શિરોરેખા વિના સળંગ ઝડપી કલમે લખતાં બ' મરેાડ ધડાયા. મ માં શિરોરેખા લુપ્ત થતાં તે મેં તે ડાબે ઉપલેા છેડે વળાંકદાર થતાં મેં અને મૈં ના ગુજરાતી મરોડ સરખા થઈ જતાં મેં ના ડાબા પાંખાતે નીચે લખાવવામાં આવ્યું, જેથી એ અક્ષરના · મ ' સાથે ભ્રમ થાય નહિ. માં શિશરેખા તથા તેને જોડતી નાની ઊભી રેખાના લેાપ થતાં અને અક્ષરને ઝડપથી લખતાં એના ડાબા પાંખાને ઉપલે ભાગ તથા જમણા પાંખાનેા નીચલા ભાગ સીધા થયા. ( મૈં મૈં અન ૬ ખખખ ઝ ૬ હૈં બબ S_જ_ *8 द વ્ દ દ વ્ઝ જળ છું. ૐ દો ઇ ખજ फफ ५ ३ 4 બ ય ય છૅ ભેં લ આકૃતિ ૮ : ગુજરાતી અક્ષરાનુ ઘડતર આમ ઝડપથી અને સળંગ કલમે લખતાં શિરેખા વિનાના નાગરી વર્ણીએ સ્વાભાવિક રીતે એછાં-વત્તાં પરિવર્તન દ્વારા ગુજરાતી મરેડ ધા રણ કર્યાં ( આકૃતિ ૮ ). સ્વરમાત્રામાં કાનાને નીચલે છેડે પણ વળાંકદાર થયા. ‘જ' માં ‘ઈ' ની સ્વરમાત્રા જોડાતાં એ સ્વરમાત્રાએ ડાબી બાજુના વળાંક લીધા ને પિરણામે જી' જેવું વિલક્ષણ રૂપ ઘડાયું. વળી ‘જ' માં ‘ઉ' અને ઊ’ સ્વરમાત્રા અક્ષરની નીચે સીધી ન ઉમેરતાં એને કાના કરીને એને નીચલે ' For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર.. છેડે ઉમેરવાની પરિપાટી પડી. દ માટે “રૂ” જેવું રૂપ પ્રચલિત થયું. સંયુક્તાક્ષરમાં ઘણા પૂર્વગ અક્ષરની જમણું ઊભી રેખાનો લેપ કરીને એની સાથે અનુગ અક્ષર જોડાય છે, જેમકે ખ્ય, મ્, થ, ૭, શ્ય, ૫, મ, ન્ય, સ, ખ્ય, મ્ભ, મ, ય, વ, વ્ય, ક્ષ્મ અને સ્ત. બાકીના અક્ષર પૈકી કેટલાકમાં પૂર્વગ અક્ષરનું સંકુચિત સ્વરૂપ પ્રજાય છે, જેમ કે કવ, જવે. એવી રીતે અનુગ ચ માં ડાબા પાંખાને છેડે ચાંચ કાઢીને એને પૂર્વગ અક્ષર સાથે જોડવામાં આવે છે, જેમકે શ્ય. કેટલાક અક્ષરનાં ગુજરાતી સ્વરૂપ જુદાં હોવા છતાં એના સંયુક્તાક્ષરો નાગરી ઢબે લખાય છે, જેમકે દ્ધ, ઘ, ઘ, ઠ, શ, શ્ર, ભ, હ્ય. બાકીના સંયુક્તાક્ષરમાં જરૂર પડતાં પૂર્વગ અક્ષરને હલન્ત દર્શાવવો પડે છે, જેમ કૃવ, ટૂંવ, કૂવ, કૂવ, કૂવ, બ, દુભ, ફૂત, હવ. પૂર્વગ “હ” સાથેના સંયુક્તાક્ષર તેના નીચલા ભાગની અંદર અનુગ અક્ષરને ગઠવીને ય લખાય છે, જેમકે , અને હ. પૂર્વગ “ર” ની રેફને અનુગ અક્ષરની ટોચ ઉપર નાગરીની જેમ ચાપાકારે લખવામાં આવે છે, જેમકે કે, ત, ૫, મે અને લ. અનુગ “ર” ને સીધા ઊભી પાંખવાળા અક્ષરોમાં નાગરી લિપિની જેમ વચ્ચેથી ડાબી બાજુએ નીચે જતી ત્રાંસી રેખારૂપે જોડવામાં આવે છે, જેમકે ગ્ર, પ્ર, બ, ભ્ર, મ્ર, વ્ર, અને સ્ત્ર. “2” માં “તની આડી રેખા ત્રાંસી બને છે. ક, જ, દ, ફ, અને હ જેવા અક્ષરોમાં પણ એ આ રીતે જોડાય છે. પરંતુ છ, ટ, અને ડ જેવા અટપટા અક્ષરોમાં કાકપાદ (A) રૂપે જોડાય છે, જેમકે છુ, દ્ર, રૂ. અંકચિહ્નોમાં ૨, ૭, અને ૮ મડદાર બન્યા. ૧, ૩, ૪, ૫, ૬ અને ૮ નાં ચિહ્નોનું સરળીકરણ થયું, ચિહ્ન સીધા મરોડનાં થયાં ને એના છેડા વળાંકદાર બન્યા. “3” માં અને “” માં નીચલું પાંખું લુપ્ત થયું. આગળ જતાં “દ”નું નીચલું પાંખું ડાબી બાજુએ વાળીને એને મરેડ ૬' જેવો કરવામાં આવ્યો. “ર” માં નીચલા પુછાકારને લોપ કરી ડાબી બાજુના ચાપાકાર અને જમણી બાજુની આડી રેખાને અલગ પાડી એને “૮” રૂપે બે ટુકડે લખવામાં આવ્યું. આ લિપિ શરૂઆતમાં વેપારીઓના હિસાબ-કિતાબમાં વપરાતી ને આથી એ વાણિયાશાઈ લિપિ',૩૪ કે “મહાજન લિપિ ૩૭ તરીકે ઓળખાતી. સંસ્કૃત ગ્રંથે તેમ જ ગુજરાતી ગ્રંથે પણ લાંબા વખત લગી “શાસ્ત્રી અક્ષરો” માં ૩૮ ભા. ૬ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા અર્થાત નાગરી લિપિમાં લખાતા. પરંતુ ગુજરાતી લિપિ લખવામાં સરળ અને ઝડપી હોઈ ગુજરાતી ગ્રંથના લેખન માટે પ્રચલિત થતી રહી. આ પ્રક્રિયાને આરંભ ૧૫ મી સદીથી સ્પષ્ટ જોવા મળે છે.૩૮અ ઈ. સ. ૧૮૦૦ના અરસામાં અહીં મુદ્રણકલા દાખલ થઈ ત્યારે પારસી વગેરે ધંધાદારી વર્ગોએ ગુજરાત માટે આ લોકભોગ્ય લિપિ પસંદ કરી.૩૯ શરૂઆતમાં છાપકામ શિલાછાપથી થતું ત્યારે ગુજરાતી અક્ષરોની ઉપર આખી સળંગ લીટી દોરાતી, પરંતુ અક્ષરોનાં છૂટક બીબાં પ્રજાતાં એ લીટી દોરવાની પરિપાટીને તિલાંજલી દેવામાં આવી. હવે હસ્તલિખિત લખાણોમાં પણ એવી લીટી ભાગ્યે જ દોરાય છે. મુદ્રણ માટે ગુજરાતી લિપિના તમામ મૂળાક્ષરે; માત્રાઓ, સંયુક્તાક્ષર વગેરેને વિકાસ થયો છે. ટાઈપ કામમાં ચિહ્નોની સંખ્યા જેમ બને તેમ ઓછી રાખવાની હોવાથી એના ચિહ્ન-આજનમાં વિરલ પ્રમાણમાં વપરાતાં ચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ લેખનકલાની દષ્ટિએ એમાં એટલી ઊણપ રહી જાય છે. નાગરી લિપિના અક્ષર ઝડપથી લખાય એ હેતુથી મહારાષ્ટ્રમાં પણ એમાં કેટલાક સુધારા કરવામાં આવેલા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોર્યા કરવામાં આવતી ને એક અથવા વધુ શબ્દ અથવા આખી લીટી સળંગ કલમે લખવામાં આવતી. આ લિપિને મેડી લિપિ કહે છે. એમાં , ૮, ૧, ૨, ૩, ૪, ૪, ૩, ૪, ત, ન, મ, ય, શ અને ૫ જેવા અક્ષરો નાગરી અક્ષરોને મળતા આવે છે. “ઈ” અને “જ” ગુજરાતી અક્ષરો જેવા છે. ર૩, ૧, ૨, અને ૨ પ્રાચીન તેલુગુ-ક-નડ અક્ષરને મળતા છે. તેને આકાર કે જે થયું હોવાથી 2 ની અંદર બિંદુ ઉમેરવામાં આવે છે. ૩, ૩, ૪, ૨, ત્ર, ૨, ૩, ૫, , , , , , , ટૂ અને ના મરોડ ઠીક ઠીક વિલક્ષણ છે. અક્ષરોને એકંદર મરોડ વળાંકદાર છે. ઘણા અક્ષરના નીચલા ભાગ ગોળ છે, જેમ કે ૬, , , , , , , , , , , અને ૨. સ્વરમાત્રામાં – અને ૩–3 ની માત્રાઓ સરખી છે. અંકચિહ્નોમાં ૩ અને ૪ ગુજરાતી અંક જેવા છે. આ લિપિ હેમાદ્રિ પંડિતે ઉપજાવી મનાય છે, પરંતુ ખરેખર એનું 'ઘડતર શિવાજીના ચિટનીસ બાલાજી અવાજી તથા વિવલકર નામે વિદ્વાનના હાથે થયું છે. આ લિપિ હિસાબકિતાબ તથા પત્રવ્યવહારમાં લાંબો સમય પ્રચલિત રહી. મરાઠા કાલ દરમ્યાન રાજસ્થાનના થોડા શિલાલેખ આ લિપિમાં For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર... ૩ કેતરાયેલા છે.૪૧ આ લિપિ માડીની પ્રાથમિક શાળાઓમાં શીખવાતી, પરંતુ મુદ્રણ—કાલમાં નાગરી લિપિ અપનાવાતાં મેાડી લિપિ લુપ્તપ્રાય થવા લાગી છે. આ નાગરી લિપિને ઉત્તર ભારતની નાગરી લિપિ સાથે સરખાવતાં એમાં ૬, જ્ઞ, ળ, મૈં અને ક્ષ ને મરેડ જુદા પડે છે.૪૨ આવી રીતે રાજસ્થાનનાં મહાજની કે રાજસ્થાની નાખે તળપદી લિપિપ્રકાર પ્રચલિત થયેલા, પરંતુ હાલ ત્યાં પણ નાગરી લિપિ પ્રચલિત થતાં એ વિલક્ષણ લિપિત્રકાર લુપ્ત થયા છે. : ભારતના ઉત્તર-પશ્ચિમના પ્રદેશમાં નાગરી લિપિ સાથે અંશતઃ મળતી આવે અને અંશતઃ એનાથી ભિન્ન લાગે એવી લિપિએ વિકસી. એમાં શારદા, ટાકરી અને ગુરુમુખી એ ત્રણેય પ્રાચીન શારદાલિપિમાંથી ઊતરી આવી છે. આ પ્રાચીન લિપિ લગભગ દસમી સદીથી અગાઉની આદ્ય-નાગરી જેવી લિપિમાંથી વિકસેલી. આ લિપિમેામાં શારદાલિપિ પાયારૂપ છે. એ શારદાદેશ' કે શારદામંડલ' કહેવાતા કાશ્મીર પ્રદેશની લિપિ છે. એમાં ૬, ૩, ૪, ૫, ૬, ૧, ૧, ચ, ર, હૈં, વૅ અને છ જેવા કેટલાક અક્ષર નાગરી અક્ષરે જેવા છે; બાકીના વિલક્ષણ છે. એમાં ૬ ની જેમ કોનું સ્વતંત્ર સ્વરૂપ સચવાયું છે. રૂ, ૪, ૫, ૧ અને સ સળ ંગ શિરારેખા વિનાના છે.૪૩ ૬ નાગરી મૈં તે, ” નાગરી ને, જ્ઞ નાગરી ના, ટ નાગરી ૬ તે, તે નાગરી ૩ ના, ૫ નાગરી થ ના, ૬ નાગરી મ ના, જ્ઞ નાગરી મેં તે!, અને સ નાગરી મેં તે ભ્રમ કરાવે તેવા છે. સ્વરમાત્રાએ માં ૐ, ૐ, ર, , ૬ અને હૂઁ ની માત્રાએ નાગરી માત્રાએ જેવી છે. રૂ અને હૂઁ ની માત્રામાં શિરેખા કરાતી નથી. , ì અને ની માત્રાએ તરંગાકાર છે. અકચિહ્નોમાં ” સિવાયનાં બધાં ચિહ્ન વિલક્ષણ છે.૪૪ ટાકરી લિપિ જમ્મુ અને ઉત્તર પંજાબમાં પ્રચલિત છે. ‘ટાકરીનામ’ ‘ઠક્કર’–‘ ઠાકુર ’ માંથી અથવા ‘ટાંક' માંથી ઉદ્ભવ્યું ગણાય છે.૪પ ઠાકુર રાજપૂતા છે ને ટાંક લુહાણા. જમ્મુ પ્રદેશમાં એનું ડેગરી સ્વરૂપ અને ચબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત છે. નાગરી લિપિના વ્યાપક પ્રસારને લઈને આ લિપિ લુપ્ત થવા લાગી છે. ટાકરી લિપિ એ શારદા લિપિનું વળાંકાર સ્વરૂપ છે. એમાં ૩, ૪, ચ, , અને મેં જેવા અનેક અક્ષર શિરેખા વિનાના છે, જ્યારે ૩, ૬, ૬, ૩, ૪, For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા , , ગ, , ૩, ૪, ૮, , , , , , , મ, મ, ૨, ૫ અને દૃ માં એ ડાબી બાજુની નાની રેખારૂપે લખાય છે. આખી સળંગ શિરોરેખા તો , ૫, ૨, , , , , ૩, ૪ અને સ જેવા જૂજ અક્ષરોમાં જ છે. ૩ ગુજરાતી “ઉ” જે છે. સર્વ શિરોરેખા વિનાને ષ છે. છ નાગરી ૫ ને, નાગરી ઢ નો અને ૬ નાગરી ૩ને ભ્રમ કરાવે તેવો છે. માં નું ચિહ્ન = પરથી સાધિત થયું છે. સ્વરમાત્રામાં મા ની માત્રા ઊભી ત્રાસી રેખાનું, ડની માત્રા અંતર્ગોળ રેખાનું, g ની માત્રા સીધી આડી રેખાનું અને તેની માત્રા તરંગાકાર રેખાનું સ્વરૂપ ધરાવે છે. , , , , ઘ, ચ, ઝ, , , , , , , , ધ, ૫, મ, મે, ચ, ૨ અને ૩ જેવા ઘણુ અક્ષરેનાં સ્વરૂપ શારદા લિપિના શીઘલિખિત વળાંકદાર મરેડ જેવાં છે. સામાન્ય લોકો આમાં ઘણી વાર સ્વરમાત્રાઓ લગાવતા નહિ અથવા એની જગ્યાએ મૂળ સ્વર લખી દેતા. આથી ટાકરી લિપિના આવા લેખ તથા અભિલેખ વાંચવામાં ઘણી મુશ્કેલી પડે છે. પંજાબના વેપારી વગેરે ધંધાદારી વર્ગોમાં પહેલાં “લંડા” નામે મહાજની લિપિ પ્રચલિત હતી, જેમાં સ્વરમાત્રાઓ લગાવવામાં આવતી નહિ. શીખ ધર્મના ગ્રંથે એ લિપિમાં લખાવા લાગતાં ગુરુ ગોવિંદસિંહ (૧૬મી સદી) ધર્મગ્રંથના શુદ્ધ લેખન માટે એમાંથી સ્વરમાત્રાઓવાળી શુદ્ધ લિપિ ઘડી. આથી એને ગરમુખી લિપિ કહે છે. એના , ૬, , ઘ, ચ, છ, ટ, ૩, ૪, ત, થ, , ૫, ૧, ૨, મ, મ, ય, સ, શ, ષ અને સ શારદા અક્ષરોને મળતા આવે છે. ય, ર, ઘ, ૫, ૫ અને ૬ જેવા જૂજ અક્ષરે સિવાય બધા અક્ષરે પર સળંગ શિરોરેખા કરવામાં આવે છે. એT નું સ્વતંત્ર સ્વરૂપ છે. હવે એ જ નું સ્વરૂપ છે. ન એ નાગરી જ ને, ત નાગરી ૩ ને, થ નાગરી , નાગરી ઢને, મ નાગરી મને અને 1 નાગરી મને ભ્રમ કરાવે તેવો છે. તેની આડી રેખાની નીચે બિંદુ ઉમેરવાથી શ થાય છે. સ્વરમાત્રાઓમાં મા, ૬, કું, ઈ અને છે ની માત્રાઓ નાગરી માત્રા જેવી છે, જ્યારે ૩, ૩, અને ની માત્રાઓ વિલક્ષણ છે. અંકચિહ્નો નાગરી ચિહ્નો જેવાં છે.૪૬ શીખોના ધમ. ગ્રંથ ગુરૂમુખી લિપિમાં લખાય છે ને પંજાબી ભાષા માટે પણ આ લિપિ વપરાય છે. બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રોક્યું. એને “કંથી લિપિ' કહે છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અકાલીન રૂપાંતર. ૮૫ કેથી લિપિનાં સામાન્ય લક્ષણ ગુજરાતી લિપિનાં સામાન્ય લક્ષણોને મળતાં આવે છે. એમાં ઝડપથી લખવા માટે અક્ષરોની અલગ અલગ શિરોરેખા છોડી દેવામાં આવી છે ને પછી અક્ષરને થોડો વળાંકદાર મોડ આપવામાં આવ્યું છે. એને “અ” ગુજરાતી “શ્ર” જેવો છે. ષ' માંથી સાબિત થયેલ “ખ” ગુજરાતી “ખ” ને મળતો છે. “ભ” અને “મ” માં થોડા ત્રાંસને જ ફરક રહેલો છે. “લ” ગુજરાતી “લ” ને મળતો છે. “બ” અને “વ” સરખા છે, તેથી મુદ્રણમાં ‘વ’ માટે એના ડાબા પાંખાની નીચે બિંદુ ઉમેરવામાં આવે છે, સ્વરમાત્રાઓ તથા અંકચિહ્નો નાગરી મરેડનાં છે.૪૭ ગુજરાતી લિપિની જેમ પહેલાં કૈથી લિપિમાં પણ આખી સળંગ લીટી દોરવામાં આવતી, પરંતુ મુદ્રણની સરળતા માટે એ લીટીને તિલાંજલિ દેવામાં આવી છે. મિથિલા, મગધ અને ભોજપુર પ્રદેશમાં કેથી લિપિનાં થોડાં ભિન્ન સ્વરૂપ પ્રચલિત છે. પરંતુ દસમી સદીથી પૂર્વ ભારતમાં આવ–નાગરી લિપિનું જરા ભિન્ન રૂપાંતર થવા લાગ્યું. સમય જતાં નાગરી લિપિથી એની ભિન્નતા વધતી ગઈ ને એમાંથી બંગાળી, મૈથિલી, નેપાલી વગેરે લિપિઓ ઘડાઈ બંગાળી લિપિ બંગાળા, આસામ, બિહાર, નેપાલ અને ઓરિસ્સાના પ્રાચીન અભિલેખોમાં તથા હસ્તલિખિત ગ્રંથમાં પ્રજાઈ છે. હાલ આ લિપિ બંગાળા તથા આસામમાં પ્રચલિત છે.૪૮ એમાં પહેલેથી અને સરખા લખાય છે; વસ્તુતઃ ત્યાંની ભાષામાં એ બંને અક્ષરો માટે “બ જ ઉચ્ચારાય છે. એમાં ઓ નું સ્વતંત્ર સ્વરૂપ સચવાયું છે. , , , , , , , , g, ગ, ઘ, ગ, ઘ, ૧ અને શ સિવાયના સવ અક્ષરને શિરોરેખા હોય છે. ૩ અને ૪ માં શિરેખા ઉપર જી ની નાગરી માત્રા જેવી ત્રાંસી વળાંકદાર રેખા ઉમેરાય છે. શિરોરેખા વિનાના ને અને શિરોરેખાવાળા ને મરોડ સરખો છે. માટે નું જ ચિહ્ન વપરાય છે. જેને મરેડ પણ એને મળતો છે, પરંતુ એના ડાબા પાંખાની નીચે બિંદુ ઉમેરીને એની પૃથફતા દર્શાવવામાં આવે છે, ત અને મ માં શિરેખા અક્ષરથી અલગ રહે છે. માં ની સ્વરમાત્રા શિરોરેખાના જમણ છેડાથી નીચે ઊતરી પાછી ઊંચે જાય તેમ સળંગ લખાતી હોઈ તેમાં શરૂઆતમાં થોડો ખાંચે પડે છે. ૩ ની બંગાળી માત્ર ૩ ની નાગરી માત્રાને શ્રમ કરાવે તેવી છે. ની માત્રા માટે ડાબી બાજુની ઊભી પડિ માત્રા વપરાય છે; એને મરેડ વળાંકદાર છે. અનુસ્વારનું ચિહ્ન અક્ષરની જમણી બાજુએ ઉમેરાય છે ને એમાં પોલા મીંડા ઉપરાંત એની નીચે ત્રાંસી રેખા કરવામાં આવે છે. અંકચિહ્નોમાં ૨ અને ૮ નાં ચિહ્ન નાગરી ચિહ્નોને મળતાં છે, બાકીનાં For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા વિલક્ષણ છે. એનાં રૂ નું ચિહ્ન નાગરી ૭ને ભ્રમ કરાવે તેવું છે. ચ નો ઉચ્ચાર ત્યાં ન જેવો થતો હોવાથી જ્યાં ય ઉચ્ચારવાનો હોય ત્યાં તેના ડાબા પાંખા નીચે બિંદુ ઉમેરવામાં આવે છે. આ લિપિમાં અનુસ્વારને બદલે તે તે વર્ગને અનુનાસિક પ્રચલિત છે. સંયુક્તાક્ષરોમાં પૂવગ ત અને અનુગ ચ વિશિષ્ટ મરેડ ધરાવે છે. હલને તે માટે નાગરી ? જેવું ચિહ્ન છે ને સંયુક્તાક્ષરમાં પૂર્વગ ત માટે પણ મોટે ભાગે એ ચિહ્ન પ્રયોજાય છે. જેમ કૈથી લિપિ એ નાગરી લિપિનું રૂપાંતર છે તેમ મૈથિલી લિપિ એ બંગાળી લિપિનું રૂપાંતર છે. મિથિલ (તિરહુત) પ્રદેશના બ્રાહ્મણે સંસ્કૃત ગ્રંથ લખવામાં આ લિપિ વાપરતા. એમાં વ.ને ૩ જુદા છે. સ્વરમાત્રાઓમાં ૩ ની માત્રા નાગરી માત્રા જેવી છે. અંકચિહ્નોમાં રૂ નું ચિહ્ન પણ નાગરી રૂ જેવું છે. બાકીની બધી બાબતોમાં આ લિપિના અક્ષર બંગાળી લિપિના અક્ષરનાં ઝડપથી લખી શકાય તેવા વળાંકદાર રૂપાંતર જેવા છે.” ઉરૂ અથવા ઉડિયા (ઓરિસ્સા) પ્રદેશની લિપિને ઉડિયા લિપિ કહે છે. આ લિપિ પ્રાચીન બંગાળી લિપિમાંથી નીકળી છે, પરંતુ સળંગ કલમે લખાય તેવા મરેડ તથા ગોળાઈદાર શિરેખાને લઈને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે. છતાં ઇ, છે, ગો ને શી એ ચાર અક્ષર તો બંગાળી જેવા છે. સ્વરમાત્રાઓનાં ચિહ્ન પણ બંગાળી ચિહ્ન જેવાં છે. અંકચિહ્નોમાં ૪, ૭, અને ૬ નાં ચિહ્ન નાગરી ચિહ્નોને મળતાં છે, જ્યારે બાકીનાં વિલક્ષણ છે.પ૦ - પ્રાચીન તેલુગુ-કાનડી લિપિમાં સમય જતાં અક્ષરની ગોળાઈ વધવા લાગી ને ઝડપથી લખવાને લીધે અક્ષરના મરડ બદલાતા ગયા. પરિણામે, એમાંથી વર્તમાન તેલુગુ તથા વર્તમાન કાનડી એવી બે લિપિઓ વિકસી. તેલુગુ લિપિ ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં ૩ થી . સુધીના સર્વ સ્વર માટે સ્વતંત્ર ચિહ્નો છે એટલું જ નહિ, અને ૩ોનાં સ્વ તથા દીર્ઘ એવાં બબ્બે ચિહ્ન પ્રચલિત છે. વ્યંજનોમાં નું ચિહ્ન ૪ ના ચિહ્ન પરથી સાબિત કરેલું છે. ૩ અને ૪ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. સ્વરમાત્રાઓમાં પણ ઈ તથા aો ની દૂર્વ-દીર્ઘ એવી બબ્બે માત્રાઓ છે. અંકચિહ્નોમાં ૩ અને ૪ સિવાયનાં ચિહ્ન વિલક્ષણ છે. તેલુગુ લિપિના અક્ષર એકંદરે ગોળમટોળ આકાર ધરાવે છે તે એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી.૫૧ “તેલુગુ” નામ તેલંગ” (તેલંગણુ) પરથી પડ્યું છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકલીન રૂપાંતર. કાનડી લિપિ એ કર્ણાટ(કર્ણાટક)ની લિપિ છે. એ હાલ માયસોસ રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એના ઘણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરે જેવા છે. ફક્ત ૩, ૩, , , , સ અને હું વધુ જુદા પડે છે. વર્તમાન ૩ પ્રાચીન ૩ માંથી બન્યું નથી, પરંતુ મ માં ૩ ની માત્રા ઉમેરવાથી બન્યો છે. તેલુગુની જેમ કાનડી લિપિમાં પણ બબે જાતના 9 અને બન્ને જાતના પો છે–હસ્વ ને દીધું. જી ૪ માંથી થયો છે. આ લિપિના અક્ષરેને મરેડ પણ ગોળમટોળ છે છતાં કેટલાક અક્ષરેમાં આડી શિરોરેખા છે, જેમકે તે થી , મ થી ૨ અને થી ૬. ૩ અને ૪ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. સ્વરમાત્રામાં પણ તથા મો ના હસ્વ-દીધ એવા બએ મરોડ હોય છે.પર જે પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત છે ત્યાં સંસ્કૃત ગ્રંથ લખવા માટે તેલુગુ-કાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી. એને ગ્રંથલિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણું અક્ષરોમાં શરૂઆતમાં વચ્ચે કે અંતમાં ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘણી વિલક્ષણ બની ગઈ. એમાં શો નું સ્વતંત્ર ચિદ્દન છે; ને તથા માં હસ્વ-દીર્ધાને ભેદ નથી. રૂ ની માત્રા જમણી બાજુએ જોડાય છે; ને ૩ ની પણ. [ ની. માત્રા ડાબી બાજુએ જોડાય છે. જે માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. બો માટે જમણી બાજુએ મા ની અને ડાબી બાજુએ 9 ની માત્રા ઉમેરાય છે. પરંતુ મો માટે જમણી બાજુએ અને મા ની સંયુક્ત માત્રા અને ડાબી બાજુએ g ની માત્રા ઉમેરાય છે.૫૩ મુદ્રણકલા પ્રચલિત થતાં શરૂઆતમાં આ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથ ગ્રંથલિપિમાં છપાવા લાગેલા, પરંતુ હવે એ ગ્રંથ નાગરીમાં છપાય છે. કેરલ રાજ્યમાં મલયાળમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ-લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથ પણ લખાય છે. તેલુગુ તથા કાનડીની જેમ મલયાળમ લિપિમાં પણ શુ તથા મેં માં સ્વ-દીર્ઘને ભેદ રહેલો છે. મા, રૂ અને હું ની માત્રા અક્ષરની જમણી બાજુએ ઉમેરાય છે ને ! ની માત્રા ડાબી બાજુએ.પ૪ દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથ લખવા માટે વપરાતી તુળુ લિપિ મલયાળમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ છે.૫૫ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભારતીય અભિલેખવિદ્યા તમિળનાડુ રાજયમાં વપરાતી લિપિને તમિળલિપિ કહે છે. “તમિળ” એટલે કમિલ અર્થાત દ્રવિડ. તમિળ ભાષાની વર્ણમાલામાં ઘણું એાછા વ્યંજન રહેલા છે–૨, ૩, , ગ, સ, શ, ત, ન, ૫, મ, ય, ૨, ૪, ૨ અને છે. આમ આમાં સંસ્કૃત વર્ણમાલાના ૧૮ અક્ષર (૧, ૨, ૬, છે, , , ૩, ૩, ૪, ૫, ૬, ધ, , વ, મ, રા, ૫ અને સ) ખૂટે છે. આથી આ લિપિ દ્રવિડ (તમિળ) ભાષા માટે જ કામ લાગે, સંસ્કૃત ભાષા માટે નહિ. સંસ્કૃત ગ્રંથ તો તેથી ગ્રંથલિપિમાં લખવા પડે. તમિળલિપિના ઘણા અક્ષર ગ્રંથલિપિના અક્ષરો સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે.પ૬ દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હસ્વ-દીર્ઘ ઈ તથા એને ભેદ તમિળ લિપિમાં શરૂ થયો જણાય છે.પ૭ ના અને ની માત્રા અક્ષરની જમણી બાજુએ, હું ની માત્રા અક્ષરની ઉપર અને તથા છે ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. એમાં મા ની માત્રા જમણી બાજુએ અને ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિમાં સંખ્યા દર્શાવવા માટે ૧ થી ૯ સુધીનાં અંકચિદૃને ઉપરાંત ૧૦, ૧૦૦, ૧૦૦૦ વગેરેનાં અલગ ચિહ્ન પ્રચલિત છે. વચ્ચેની સંખ્યાઓ માટે જરૂરી ચિદનોનું સંજન કરવામાં આવે છે. જેમ કે ૧૧ માટે ૧૦ અને ૧નું અને ૨૦ માટે ૨ ને ૧૦ નું.૫૮ આમ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિનું જુદા જુદા પ્રદેશોમાં રૂપાંતર થતાં ભારતની ઘણીખરી વર્તમાન લિપિઓ ઘડાઈ છે. અભિલેખોના વાચન માટે તે તે પ્રદેશના તે સમયના લિપિમરેડની જાણકારી જરૂરી બને છે. હિસાબક્તિાબ માટે પ્રચલિત થયેલા કેટલાક લિપિમરેડ હાલ લગભગ લુપ્ત થઈ ગયા છે, પરંતુ નાગરી, ગુજરાતી, ગુરૂમુખી, બંગાળી, ઉડિયા, તેલુગુ, કાનડી, મલયાળમ અને તમિળ જેવી જે લિપિઓ અદ્યપર્યત પ્રચલિત રહી છે, તેની જાણકારી પણ આવશ્યક બને છે, કેમકે અર્વાચીન અભિલેખો હવે પ્રાયઃ આ વર્તમાન પ્રાદેશિક લિપિમાં લખાય છે. દ્રવિડ ભાષાઓનું કુલ ભારતીય આર્યભાષાઓના કુલથી સાવ ભિન્ન હવા છતાં એ બંને કુલોની ભાષાઓ માટે પ્રયોજાતી તમામ લિપિઓ એક જ કુલની (બ્રાહ્મી કુલની) છે એ ખાસ નોંધપાત્ર છે. પાદટીપ ૧. નજીકના અનુકાલીન લેખોમાં મળતા વર્ણોના મરોડ પરથી ફૂં, ૩, , છે, અને ને મૌર્યકાલીન મરોડ જાણવા મળે છે. એમાં કદ ને નાં ચિહ્ન સ્વતંત્ર છે. તે પરથી મા, રુ પરથી રૂં, ૩ પરથી 8, પરથી છે અને ગો પરથી ઓ નું ચિહ્ન નાની રેખા કે બિંદુના ઉમેરણથી સાધવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુષ્કાલીન રૂપાંતર... ૮૯ ૧. વ્યાકરણની દૃષ્ટિએ ખરી રીતે અંતગત શ્ત્ર ને લેાપ દર્શાવવા પૂર્વાંગ અક્ષરને નાના કે છેદેલે દર્શાવવા જોઈ એ. ક્રુ-ઇ, Dani, lP, p. 47 ૨. Bühler, lP, pp. 51 f; માત્રાહિ, થ્રુ ૪૬; Pandey, 1P, p. 17 ૩. Upasak, “ History and Paleography of the Mauryan Indian Paleo •¢ "C Brahmi Script,” pp. 25 ff. Dani, graphy,” pp. 34 f. ૪ Dani, IP, pp. 50 ff. ૪ અ. Ibid., pp. 54 f. ૫. Ibid., pp. 52 f. ૬. Ibid., p. 52 અ. વિગતા માટે જુએ Dani, IP, pp. 55 ff. ૬ Ibid., p. 69 - ઇ-ઈ. Ibid., pp. 69 ff. ૭. Ibid, pp. 79 ff. ૮. Ibid, pp. 83 f. વળી જુએ. માત્રાહિ, િિપવત્ર ૬-૬. ૯. નન, પિવત્ર ૭-૮ ૧૭. Dani, op. cit., p. 84 ૧૧. Ibid., pp. 84 ff. ૧૨. Ibid., pp. 100 ff. ૧૩. ૫. એઝા, ડૉ. પ્સ્યૂલર વગેરે જૂના પ્રાચીન લિપિવિદ્યાએ ઉત્તર ભારતમાં સર્વસામાન્ય ગુપ્ત લિપિ પ્રચલિત હોવાનું ધારી એનાં પ્રાદેશિક રૂપાંતર તારવેલાં પરંતુ એ કાલના અભિલેખેાની વધુ સામગ્રી પ્રાપ્ત થતાં આ ખ્યાલ બદલાયા છે (Dani, IP, pp. 100 ff. ). ૧૪. માત્રાહિ, રૃ. ૪૨-૪૪, Bühler, lP, pp. 74 ff; 96 ff. ૧૫. ડૉ. દાની આને કાઠિયાવાડી શૈલી' કહે છે (પૃ. ૧૧૧ ), પરંતુ મૈત્રક કાલમાં આ શૈલી સૌરાષ્ટ્રમાં સીમિત નહોતી, સમસ્ત ગુજરાતમાં ડૉ. દાની નેાંધે છે તેમ દક્ષિણ ગુજરાતમાં પણ પ્રચલિત હતી. આથી આ શૈલીને ગુજરાત શૈલી’ કહેવી ઘટે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ૧૬. . દાની માયસોર-મહારાષ્ટ' ગણાવે છે, પરંતુ મુખ્યતઃ કર્ણાટકગણાય. ૧૭. ડે. દાની પેટાવિભાગમાં પણ “દક્ષિણ ભારત” શબ્દ પ્રયોજે છે, પરંતુ અંદર કહેવા માંગે છે દૂરનું દક્ષિણ ભારત, ખાસ કરીને એને પૂર્વ ભાગ અર્થાત તમિળનાડુ પ્રદેશ. 96. Dani, IP, pp. 109 ff. ૧૯. માત્રાઝિ, પૃ. ૬૨ ૨૦. IP, p. 81 ૨૧. પ્ર. ચિ. પરીખ, “ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધી લિપિવિકાસ,” પૃ. ૪૭૩-૭૪ 22. Dani, IP, pp. 113 ff. ૨૩. Ibid., p. 147 28. Ibid., pp. 148 ff. 24. Ibid., pp. 151 ff. ૨૬. માબારિ, સિંધિવત્ર ૧૬ ૨૭. IP, pp. 99 ft.; માત્રા, પૃ. ૭૧૮૨ ૨૮, પ્ર. ચિ. પરીખ, ઉપયુંકત, પૃ. ૨૨૯-૨૪૦. આ કાલ દરમ્યાન “લાટ” શબ્દ સમસ્ત ગુજરાતના વ્યાપક અર્થમાં વપરાતો. ૨૯-૩૧. Dani, IP, pp. 170 ff. ૩૨. માહિ, પૃ. ૨૦ ૩૩. . . મન્ના ઔર . . . મિશ્ન, “Rા અદ્ ગૌર અક્ષર” પૃ. ૧૦ ૩૪. આની વિગતો માટે જુઓ “જેન ચિત્રકલ્પદ્રુમ”ની પ્રસ્તાવનામાં પ્રગટ થયેલ મુનિ પુણ્યવિજયજીને “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” વિશેના લેખ. એમાં ખાસ કરીને ૬, ૩, ૪, ૨, ૩, ૩, ૪ અને ક્ષ ને મરોડ વિલક્ષણ છે (માપ્રાન્સિ, પૃ. ૭૦). ૩૫. આ અક્ષરે સામાન્ય રીતે ડાબી બાજુથી જમણી બાજુ લખાતા હોઈ આ બે છેડા એને આરંભ અને અંત દર્શાવે છે. ૩૬. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ, “ગુજરાતી ભાષાને ઈતિહાસ” પૃ. ૬૯ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર. ૯૧. ૩૭. ફા. ગુ. સભાનું ટૌમાસિક, પુ. ૧૩, અંક ૪, પૃ. ૪૦ ૩૮, શાસ્ત્રી વ્ર. કા. ઉપર્યુંકત, પૃ. ૬૯ 36 24. D. B. Diskalkar, Inscriptions of Kathiawad ',. “New Indian Antiquary,” Vol. I, pp. 588 f. ૩૯. ગુજરાતી લિપિમાં પહેલું લખાણ છપાયું ઈ. સ. ૧૭૯૭માં (ફા.ગુ. સ. કૌમાસિક, પુ. ૧૩, અં. ૪, પૃ. ૪૬). શિલાછાપથી છપાયેલા ગ્રંથમાં એને સૌથી જૂને નમૂને ઈ. સ. ૧૮૦૮માં છપાયેલા “ગ્લોસરી” નામે અંગ્રેજી-મરાઠી–ગુજરાતી ગ્રંથમાં મળે છે. ૪૭-૪૧. માપ્રાહિ, . ૧રૂર ૪૨. એમાં મ સિવાયના બધા અક્ષરોના મોડ ગુજરાતમાં વપરાતા નાગરી. અક્ષરે જેવા છે. મને મરોડ છ જેવો છે. ૪૩, ૫ ના ડાબા પાંખાને ડાબે છેડે તેમ જ છે અને તે ના બંને પાંખાંને ડાબે. ને જમણે છે નાની શિરોરેખા જેવી રેખા ઉમેરાય છે. ४४. भाप्रालि, लिपिपत्र ७७ ૪૫. મuiહિ, પૃ. ૧૩૦ ४६. भाप्रालि, लिविक्षत्र ७७ ४७-४८. भात्रालि, लिभित्र ७८ ૫૭. માણસ, ત્રિ ૭૨ ૫૧-૫૩. માઝાણિ, વિત્ર ૮૦ ૫૪–૫૫. માઝા, ચિત્ર ૮૧. પ૬, સાતમીથી ચૌદમી સદી દરમ્યાન અભિલેખોમાં આ લિપિનું ઝડપથી લખાતું રૂપ પ્રચલિત હતું. એને “વળg લિપિ” કહે છે (માપ્રાષ્ટિ, p. ૪૪ ). ૫૭. માપ્રાઝિ, પૃ. ૧૭ ૫૮ માઝાઢિ, રિપત્ર ૮૧ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ { ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખન-શૈલીઓ ભારતમાં મુસ્લિમ અભિલેખ પહેલાં અરબીમાં અને ફારસીમાં લખાતા. | સિંધમાં અરબ હકુમત ૮મી સદીના બીજા દાયકામાં સ્થપાઈ ને ૧૦મી૧૧મી સદી દરમ્યાન ઉત્તર ભારત ઉપર મુસ્લિમોનાં આક્રમણ થયાં કર્યા, છતાં હાલ ત્યાં એ કાલના મુસ્લિમ અભિલેખ જવલ્લે જ મળે છે. મુસ્લિમ અભિલેખો ત્યાં મુખ્યત્વે ૧૩મી સદીના આરંભથી મળે છે, જ્યારે દિલ્હીમાં સલ્તનત સ્થપાઈ શરૂઆતમાં ભારતીય-મુસ્લિમ અભિલેખ અરબીમાં લખાતા, જે મુસ્લિમ જગતની ધાર્મિક તથા સાહિત્યિક ભાષા હતી. અપવાદરૂપે દિલ્હીની કુબ્ધતુલ– ઇસ્લામ મસ્જિદને લેખ (ઈ. સ. ૧૧૯૧) તથા બુદાઉં(ઉ. પ્ર.)ની શેખ અહમદ ખાનદાનની કબરને લેખ (ઈ. સ. ૧૨૮૪) ફારસીમાં લખાયા છે. અલબત્ત એમાંનાં ધાર્મિક લખાણ તો અરબીમાં જ છે. ૧૨ મી સદીના છેલ્લા દાયકાથી માંડીને ૧૩મી સદીના નવમા દાયકા સુધી મુસ્લિમ લેખ મોટે ભાગે અરબી માં લખાતા. ખલજી સલ્તનત(ઈ. સ. ૧૨૯૦-૧૩૨૦)ના અમલ દરમ્યાન અહીં મુસ્લિમ અભિલેખો માટે અરબીની જગ્યાએ ફારસી પ્રચલિત થવા લાગી ને સમય જતાં એનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું. પ્રાંતમાં સ્થપાયેલી સલ્તનતોમાં પણ અરબીની પડતી થતી ગઈ; પરંતુ બંગાળામાં અરબીની બોલબાલા લાંબો વખત ચાલુ રહી. અરબી અભિલે સામાન્ય રીતે ગદ્યમાં લખાતા. ભારતમાં પદ્યબદ્ધ અરબી અભિલેખને સહુથી જૂને નમૂન ત્રિબેની(પ. બંગાળા)માં ઈ. સ. ૧૩૧૩–૧૪ નો મળે છે.૨ ભારતીય-મુસ્લિમ અભિલેખમાં સંખ્યાદર્શક શબ્દસંકેતને સહુથી જૂને નમૂને પણ એમાં મળે છે. ૩. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખનશૈલીઓ ૯૩ શરૂઆતના ફારસી અભિલેખ પણ સામાન્ય રીતે ગદ્યમાં લખાતા. ફારસી પદ્યબદ્ધ અભિલેખને સહુથી જૂનો નમૂનો અલાઉદીન ખલજીના સમય(ઈ. સ. ૧૨૯૬-૧૩૧૬)ને છે.૪ ૧૬ મી સદીમાં મુઘલ સામ્રાજ્ય સ્થપાતાં ફારસી રાજ્યની સત્તાવાર ભાષા બની ને અરબીનું સ્થાન લગભગ લુપ્ત થઈ ગયું. ફારસીમાં પદ્યબદ્ધ લખાણ વધુ પ્રમાણમાં પ્રચલિત થયાં, પરંતુ કાવ્યની દષ્ટિએ એ લખાણ ઉચ્ચ કોટિનાં ભાગ્યે જ હતાં ને એમાં વ્યાકરણ તથા છંદની અનિયમિતતાઓ. પણ રહેતી.૫ છતાં દસ્તાવેજી લખાણો, અભિલેખો અને સાહિત્યમાં ફારસીની, બોલબાલા રહી. પરંતુ સમય જતાં ભારતની સ્થાનિક ભાષાઓ તથા ફારસી વચ્ચેના સંપર્કમાંથી ઉર્દૂ નામે નવી ભાષા પ્રચલિત થઈ. આ ભાષા વધુ ને વધુ પ્રચલિત થતાં રાજભાષા તરીકે ફારસીનું મહત્ત્વ ઘટી ગયું. ઉર્દૂમાં લખાયેલા અભિલેખન સહુથી જૂનો જ્ઞાત નમૂને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાના સ્થાનકમાં ઈ. સ. ૧૭૫૫નો મળ્યો છે. પરંતુ ગદ્ય તથા પદ્યમાં ઉર્દૂ અભિલેખ વધુ પ્રમાણમાં લખાતા થયા ઈ. સ. ૧૮૫૭ પછી. ઉર્દૂ લિપિમાં કુલ ૪૬ વર્ણ છે, તેમાં ૨૮ વર્ણ અરબી છે, ૪ ફારસી છે ને બાકીના સાધિત છે. ર, ૩, અને હું એ અનુક્રમે ૩, ૪ અને ૨ પરથી તેમ જ મે, ૨, ૨, ૩, ૪, ૪, ૫, ૩, ૪, અને અનુક્રમે ૧, ૨, ૩, ૪, ૧, ૨, ૩, ૩, ૬, ૧ અને ર પરથી સાબિત થયા છે. ઉર્દૂમાં બે, ૩, , ૫ અને સ્ત્ર જેવા વ્યંજનો નથી તેમ જ એ સિવાયના સ્વર નથી, પણ તેને સાધવામાં આવે છે. વળી , ૩, ૫, , , ૭, ૮, અને 5 એવા જુદા ઉચ્ચારણવાળા ધ્વનિઓ પણ છે. - ઉર્દૂ લિપિના અક્ષર જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે, પરંતુ અંકચિત્ન ભારતીય મૂળનાં હોઈ એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે. અરબી-ફારસી લખાણમાં સુલેખનકલા(calligraphy)ની કેટલીક વિશિષ્ટ શૈલીઓ પ્રચલિત થઈ હતી. આ લિપિઓમાં અને બને ત્યાં સુધી એકબીજા સાથે જોડીને સળંગ કલમે લખવામાં આવે છે. અક્ષરોને જોડવા માટે જે રેખાઓ ખેંચવામાં આવે છે તેને “બંધ” (ligature ) કહે છે. આ બંધ દ્વારા સુલેખનની જુદી જુદી શૈલીઓ વિકસી. અરબી લિપિમાં પહેલેથી બે પ્રકારના મરડ પ્રચલિત થયા-કૂફી અને નખ. ઇરાકમાં આવેલા કુફા શહેરમાં પ્રચલિત થયેલી કુણી શૈલીમાં અક્ષરો ઊભી; For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા -આડી કે ત્રાંસી સીધી રેખાઓના કોણીય કે ખૂણાદાર સંયોજન વડે લખાય છે. આ મરેડ (પટ્ટ ૫ અ) ઇમારતો, સિક્કાઓ કે ચીની માટીનાં વાસણો પર અભિલેખો કોતરવા માટે તેમ જ કુરાને શરીફની સુશોભિત હસ્તપ્રતો તૈયાર કરવા માટે પ્રયોજાતા. પરંતુ રોજિંદા વ્યવહારમાં ઝડપથી લખવા માટે આવા સીધા અને ખૂણાદાર મરોડ માફક ન આવે. આથી એ માટે વળાંકદાર મરોડ પ્રચલિત થયો. એને “નખ” (લખાવટ) કહે છેઃ (પટ્ટ ૫ આ). અલંકૃત લખાણમાં કૂફી વપરાતી ને રોજિંદાં લખાણોમાં નખ. સમય જતાં કૂફી મરોડમાં ભૌમિતિક તથા ફૂલપત્તીની ગૂંથણની અનેકવિધ અવનવી શૈલીઓ ઘડાઈ. દરમ્યાન ઈને મુકલાએ નખ શૈલીમાં અક્ષરની સધાઈ તથા ગળાઈનું પ્રમાણ ઠરાવી તેને આખરી સ્વરૂપ આપ્યું ને સાથે સાથે નખ શૈલીનાં લક્ષDોમાં થોડા થોડા ફેરફાર કરી બીજી પાંચ શૌલીઓ ઘડી–મુહકકક, રેહાન, થુલ્ય, તૌકીએ અને રિકાઅ. નખ અને એમાંથી નીકળેલી આ પાંચ શૈલીઓ “છ કલમ” તરીકે ઓળખાય છે.૧૧ એમાં નખ પછી યુથે લોકપ્રિય છે. નખ પાતળી કલમથી લખાય, જ્યારે યુથ જાડી કલમથી લખાય. બીજુ, શુલ્કમાં અક્ષરોના આડા બંધ નખની જેમ સીધા નહિ પણ સહેજ ગોળાઈમાં ખેંચાય છે. આથી નખ કરતાં થુલ્થ વધુ કલાત્મક લાગે છે.૧૧ વળી ૧૩ મા સૈકામાં ઈરાનમાં તાલીક' નામે એક નવી શૈલી ખીલી. તેમાં બંધ લચકદાર હોય છે ને તે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખેંચાતી વખતે સહેજ નીચે ઢળતા લખાય છે. આ શૈલીની ઈરાનમાં બે સૈકા સુધી બોલબાલા રહી.૧૨ ચૌદમી સદીમાં નખ અને તાલીકના સમન્વયમાંથી “નસ્તાલીક' નામે અવનવી શૈલી ઘડાઈ. એમાં અક્ષરના મરોડ વળાંકદાર અને સુંદર છે. તેના આડા બંધ અર્ધચંદ્ર જેમ ગોળ હોય છે ને ઊભા બંધ વધુ લાંબા હોય છે. એમાં ગોળાઈનું સંપૂર્ણ સમતુલન હોય છે તેમ જ તેના ઊભા કે આડા બંધને લાલિત્યપૂર્ણ ઢાળ હોય છે (પદ ૬ અ).૧૩ - સુલેખન–શૈલીનું સહુથી આલંકારિક સ્વરૂપ “તુગ્રા શૈલી માં જોવા મળે છે. એમાં કોઈ પણ નામ, ધર્મસૂત્ર કે સુવાક્ય ઉપરનીચે, આગળ પાછળ કે કોઈ પણ અન્ય રીતે ગૂંથેલા અક્ષરો મુખ્યતઃ અલંકરણના હેતુથી લખાય છે. લેખનાક્ષરોના વળાંકમાં છૂટ લઈ એમાં બાજ, વાઘ, હાથી, ઘડે વગેરે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખન-શૈલીઓ ૯૫ પશુપંખીના આકાર કાઢવામાં આવે છે. એમાં “નાદે અલી”નું સૂત્ર સહુથી વધુ પ્રચલિત છે, જે મૂળ ચોથા ખલીફા હઝરત અલીની પ્રશંસામાં રચાયેલી કાવ્યની કડી છે.૧૪ ભારતમાં મુસ્લિમ અભિલેખ શરૂઆતમાં કૂફી કે નખ શૈલીમાં કોતરેલા છે. દિલ્હીની કૂવ્રતુલ-ઇસ્લામ મસ્જિદ (૧૨૯૧) વગેરેમાં ધાર્મિક લખાણોમાં કૂફી શૈલીના ગુલઝાર (અલંકૃત) મરડ જોવા મળે છે. પરંતુ ૧૩મી સદીથી નખ શૈલી જ વિશેષ પ્રચલિત રહી. દેશ અને કાલ પ્રમાણે આ શૈલીમાં કેટલીક વિશિષ્ટ લઢણો કેળવાઈ. એમાં બંગાળા તથા ગુજરાતની શૈલીઓ નોંધપાત્ર છે. ૧૪મા સૈકાના બિહારના સ્થાનિક કલાકારોએ સુલેખનની જે અનોખી શૈલી ખીલવી, તે બિહારી શૈલી તરીકે મશદૂર થઈ આમ તો એ નખ શૈલીને જ પ્રકાર છે, પણ તેમાં અક્ષરોની જાડાઈ વધુ હોય છે. વળી એના આડા બંધ ડાબી તરફ સહેજ જાડા થતા જઈ છેડે ચપટા કે કુંઠિત બને છે. આથી એના અક્ષરના વળાંક તેમ જ બંધના આડા ત્રાંસા ખેંચાવ અતિશય કલાત્મક તથા સુરમ્ય લાગે છે. ૧૫ એવી રીતે દક્ષિણમાં પણ બહમની રાજ્યના ઘણા અભિલેખ સુલેખનની ઉચ્ચ શૈલીમાં કોતરાયા છે, જેમકે બીદર(માયર)માં બાદશાહ મહમૂદશાહે પિતાના હાથે લખેલે ઈ. સ. ૧૫૦૩નો લેખ. મુઘલ કાલ દરમ્યાન અહીં ઈસની સુલેખનકલાની પ્રબળ અસર પ્રવત. શરૂઆતમાં નખની યુ© શૈલી કલાત્મક લખાણે માટે ઠીકઠીક પ્રચલિત નીવડેલી. પરંતુ સમય જતાં નસ્તાલીક શૌલી વ્યાપક રીતે પ્રચલિત થતાં યુ© શૈલીનો ઉપગ ધાર્મિક લખાણોમાં મર્યાદિત થયો ને સામાન્ય વ્યવહારમાં નાસ્તાલીક શૈલીની બોલબાલા પ્રવર્તે. શાહજહાંના સમયમાં આ શૈલીને ઘણું પ્રોત્સાહન મળ્યું. સમય જતાં આ શૈલીનાં વિવિધ આલંકારિક સ્વરૂપ પ્રચલિત થયાં. એ સ્વરૂપમાં સહુથી વધુ અટપટું અને જટિલ સ્વરૂપ “તુગ્રા” છે. મૂળનાં “તુગ્રા” એટલે ફરમાનમાં રાજાના નામના અક્ષરોને ગૂંથેલે એકાક્ષરી બંધ (monogram ) એવો અર્થ થતો. આગળ જતાં એ નામ આ પ્રકારની સર્વ કોઈ રચના માટે પ્રચલિત બન્યું. ૧૭ તુઝા શૈલી બંગાળા, ગુજરાત વગેરે પ્રદેશમાં ખાસ લોકપ્રિય નીવડી. એમાં બાજ, વાધ (પટ્ટ ૬ આ), હાથી, ઘડે, પરી વગેરેના આકાર For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ભારતીય અભિલેખવિદ્યા કાઢવામાં આવતા. દખ્ખણમાં શીઆપથી મુસ્લિમે!માં ખલીફા હજરત અલીનુ વિશિષ્ટ માન હોઈ ત્યાંના કિલ્લાએ પર તુગ્રા શૈલીમાં લખાયેલા શિલાલેખે જોવા મળે છે. હજરત અલીનું ઉપનામ ‘ અલ્લાહના વાધ' હાઈ તથા તેમના ઘેાડા દુર્દુલનું પણ માન હાઈ, તુગ્રા શૈલીમાં આ બે આકૃતિએ ખાસ દેરવામાં આવતી.૧૮ ( ભારતમાં તુગ્રા શૈલીનું સહુથી વધુ સુ ંદર તથા કલામય સ્વરૂપ બંગાળાના શિલાલેખામાં જોવા મળે છે. આ વિશિષ્ટ સ્વરૂપ ધનુષ્ય-આણ પ્રકાર ’ તરીકે ઓળખાય છે, કેમકે એમાં બાણની અણી જેવા છેડાવાળા લાંબા ખેંચેલા ઊભા બધા અને ખેંચેલી કમાનના આકારના અધવૃત્ત આડા બધાનું કલાત્મક આયેાજન કરીને જાણે આકાશ તરફ બાણ ફેંકવા માટે ધનુષ્ય—ખાણની હરાળ ખડી કરી દીધી હેાય તેવા આકાર ધડવામાં આવે છે.૧૯ એમાં વળી સહેજ સહેજ ફેરફાર કરીને એવા ખીજા આકાર રચાતા. જેમકે હાથમાં ધજાપતાકા કે ભાલાએ ધારણ કરી ચાલતા સૈનિકેાની કતાર, સુંદર કમાનેવાળી જાળીના કઠેડા કે સીધી જાળીની પ્રશ્ચાદ્ભુ પર ગાઠવેલા દીવાએ કે ફણીધર સર્પો કે હંસલાની હાર વગેરે.૨૦ ચુલ્થ અને નસ્તાલીક શૈલીમાં કોતરેલા સુંદર અભિલેખ દેશના બધા ભાગેામાં જોવા મળે છે.૨૧ ઉર્દુ –ફારસી લિપિનાં પુસ્તક હજી મેાટે ભાગે શિલાછાપથી છપાતાં હાઈ લહિયાઓની લેખન-કલા ઠીકઠીક જળવાઈ રહી છે. પાદટીપ ૧. Archaeology in India,” p. 192 ૨. D. C. Sircar, ‹ Indian Epigraphy,” p. 35 tr ૩. Chronogram ૪-૫. IE, p. 35 ૬-૭. Archaeology in India,” p. 193 ૮-૧૦ ડૉ. ઝિ. અ. દેસાઈ, ઇસ્લામી લેખનકલા,’ કુમાર ”; રે (( ૫૭૩, પૃ. ૩૪૪-૩૪૬ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ભારતીય-મુસ્લિમ લિપિઓ અને સુલેખનશૈલીઓ ૧૧-૧૨. એજન, પૃ. ૩૪૭ ૧૩. ડો. કિ. અ. દેસાઈ, “ઇસ્લામ સુલેખનકલા', “કુમાર”, અંક ૫૭૪, | પૃ. ૩૮૭ ૧૪. એજન, પૃ. ૩૮૯-૩૯૦ ૧૫. એજન, પૃ. ૩૪૭, ૪૫૩ ૧૬. એજન, પૃ. ૪૫૩ ૧૭–૧૮ એજન, પૃ. ૩૮૯-૩૯૦ ૧૯-૨૦ એજન, પૃ. ૩૯૦, IE, pp. 36 f. ૨૧. IE, p. 37 For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ અભિલેખની ભાષાઓ હોપીય સભ્યતાના અભિલેખની લિપિ હજી ઉકલી નહિ હોઈ, એ અભિલેખ કઈ ભાષામાં લખાયેલા છે તે નક્કી થઈ શકયું નથી." મૌર્યકાલથી મળેલા અતિહાસિક કાલના અભિલેખો કેટલીક સદીઓ સુધી પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. મૌર્ય સમ્રાટ અશોકના લગભગ બધા અભિલેખ પ્રાકૃત ભાષામાં છે. ખરોષ્ઠી લિપિમાં લખાયેલા અભિલેખ પણ પ્રાકૃત ભાષામાં જ છે. અપવાદરૂપે કોઈ લેખ અરમાઈક ભાષામાં તથા ગ્રીક ભાષામાં મળ્યા છે, પરંતુ એ તે તે પ્રદેશમાં વસતી વિદેશી પ્રજાની સગવડ પૂરતા તે તે ભાષામાં લખાયેલા છે. મૌર્ય રાજા દશરથના ગુફાલેખ પણ પ્રાકૃતમાં છે.* અનુમૌર્યકાલના અભિલેખ પણ મોટે ભાગે પ્રાકૃતમાં છે, ખાસ કરીને ભારતીય રાજાઓનાં રાજ્યના. દા.ત. શુંગાના રાજ્યકાલનો ભરડુત શિલાતંભ લેખ, ભાગભદ્રના રાજ્યનો બેસનગર ગરુડસ્તંભ લેખ, ૬ મૌખરિ રાજાઓના ઈ. સ. ૨૩૮ના બડવા યૂપલેખ વગેરે. એવી રીતે દખણના સાતવાહન રાજ્યના ગુફાલેખ, કલિંગના રાજા ખારવેલને હાથીગુફા લેખ, દક્ષિણ ભારતના ભટ્ટિઑલું તથા નાગાજુનાકોંડા બૌદ્ધ અભિલેખ પણ પ્રાકૃત ભાષામાં છે. પલવ તથા કદંબ વંશના શરૂઆતના લેખ પણ પ્રાકૃતમાં છે.આ પરંતુ ઉત્તર-પશ્ચિમ ભારતમાં યવન, શક-પહલવ અને કુષાણુ વંશના વિદેશી વંશનાં રાજ્ય સ્થપાયાં, તે રાજાઓના સિક્કા દ્વિભાષી છે. એના અગ્રભાગ પરનું લખાણ ગ્રીક ભાષામાં છે, કેમ કે એ રાજવંશની રાજભાષા ગ્રીક હતી, જ્યારે એ સિક્કાઓના પૃષ્ઠભાગ પરનું લખાણ પ્રાકૃત ભાષામાં છે, જે અહીંની For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોની ભાષાઓ ૯ પ્રજાની ભાષા હતી. આ રાજ્યના અન્ય અભિલેખ પ્રાકૃત ભાષામાં જ છે, જેમ કે ગ્રીક રાજા મિનેન્દ્રના સમયના શિનકોટ મંજૂષા–લેખ, મહાક્ષત્રપ રાજુલા તથા શાસના સમયના મથુરા લેખ, શક રાજા મોગનું તક્ષશિલા તામ્રપત્ર૧૧ પલવ રાજા ગાંડફરનીસને તખ્ત–ઈ–બાહી શિલાલેખ. ૧૨ કુષાણ રાજાઓના સમયના અભિલેખોમાં સંસ્કૃતની છાંટ ધરાવતી પ્રાકૃત ભાષામાં છે.૧૩ પશ્ચિમી ક્ષત્રપ વંશના રાજાઓના અભિલેખ પણ મોટે ભાગે પ્રાકૃત ભાષામાં છે, જેમ કે નહપાનના સમયના ગુફાલેખ૪ તથા ચાબ્દન-રુદ્રદામાના સમયના અંધૌ યષ્ટિલેખ.૧૫ આ રાજાઓના સિકકાઓના અગ્ર ભાગ પર ગ્રીક-મન અક્ષરેના મરેડ તથા પૃષ્ઠ ભાગ પર પ્રાકૃત ભાષામાં લખાણ હોય છે. રાજ શાસનમાં તથા અભિલેખોમાં પ્રાકૃતને સ્થાને સંસ્કૃત ભાષા ખાસ કરીને ગુપ્તકાલ દરમ્યાન પ્રચલિત થઈ. એ અગાઉ રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશ જેવા પ્રદેશોમાં ભારતીય રાજ્યમાં તેમ જ શક રાજાઓના કેટલાક લેખોમાં સંસ્કૃત ભાષા પ્રજાવી શરૂ થઈ જાય છે, જેમ કે રાજા સર્વતાતના સુંડી શિલાલેખ(ઈ. પૂ. ૧ લી સદી)માં તથા રાજા ધનદેવના અયોધ્યા શિલાલેખ(ઈ. સ. ૧ લી સદી)માં તેમ જ મહાક્ષત્રપ શોડાસના સમયના થોડાક મથુરા અભિલેખો (ઈ. સ. ની ૧ લી સદી)માં. મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢ શૌલલેખ (ઈ.સ. ૧૫૦) તો પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાનો જ નહિ, તેની ઉચ્ચ ગદ્યશૈલીને ય સુંદર નમૂનો છે, જે રૌલી આગળ જતાં દંડી, સુબંધુ અને બાણભટ્ટની વિખ્યાત ગદ્યકૃતિઓમાં પ્રજાઈ છે. એ ક્ષત્રપ રાજ્યના પછીના લેખોમાં પ્રાકૃતિની છાંટવાળું સંસ્કૃત પ્રજાયું છે. રાજા રુદ્રસેન(૩ જા)ના સમયનો દેવની મોરી સમુગક–લેખ(લગભગ ઈ. સ. ૩૭૫)૧૮ સંસ્કૃત પદ્યને નમૂનો પૂરો પાડે છે. પરંતુ ત્યારે તો ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષા પ્રચલિત થઈ ચૂકી હતી. મગધના ગુપ્ત સમ્રાટોના સિક્કાઓ પરનું લખાણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં છે. એ સમ્રાટોના શિલાલેખે તથા તામ્રપત્ર-લેખો પણ સંસ્કૃત ભાષામાં છે. ૧૮ કુષાણકાલ દરમ્યાન અશ્વષ જેવા કવિઓને હાથે સાહિત્યમાં સંસ્કૃત કાવ્યો તથા નાટકોની રચના થવા લાગેલી, પરંતુ ગુપ્તકાલ દરમ્યાન કાલિદાસ જેવા કવિઓની કૃતિઓ દ્વારા ભારતીય સાહિત્યમાં સંસ્કૃત ભાષાની બોલબાલા પ્રવતી હતી.. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ - ભારતીય અભિલેખવિધા ચોથી સદી . દરમ્યાન ધીમે ધીમે દક્ષિણ ભારતમાં પણ પ્રાકૃતને સ્થાને સંસ્કૃત ભાષા પ્રત્યેાજાવા લાગી.૨૦ પાંચમી સદીથી ભારતમાં લગભગ બધા અભિલેખ સ`સ્કૃત ભાષામાં લખાતા. જૈન ચૈત્યને લગતા કાઈ લેખ કે પ્રાકૃત સાહિત્યની કૃતિને લગતા કાઈ અભિલેખ જ પ્રાકૃતમાં લખાતા.૨૧ સમય જતાં સાર્વજનિક માહિતીને લગતા અભિલેખ ચાલુ પ્રાદેશિક ભાષામાં લખાવા લાગ્યા, છતાં સંસ્કૃત ભાષા તરફની અભિરુચિને લઈ ને વત્તાએછા પ્રમાણમાં કેટલાક અભિલેખ અદ્યપર્યંત સંસ્કૃતમાં લખાવા ચાલુ રહ્યા છે. અલબત્ત, મુસ્લિમ શાસનકાલથી શરૂ થતા મધ્યકાલથી સંસ્કૃત ભાષાનું પ્રમાણ ઉત્તરાત્તર ઘટતું ગયું છે તે ચાલુ પ્રાદેશિક ભાષાઓનુ પ્રમાણ ઉત્તરાત્તર વધતું રહ્યું છે. અર્વાચીન અભિલેખા સંસ્કૃતમાં અપવાદરૂપે જ લખાય છે. પ્રાદેશિક ભાષાઓને ભારતીય અભિલેખામાં સહુથી પ્રાચીન પ્રયાગ દક્ષિણ ભારતમાં મળ્યા છે. એ ભાષાએ દ્રવિડકુલની છે. તમિળનાડુમાં મળેલા કેટલાક નાના લેખ, જે તમિળ ભાષામાં લખ્યા લાગે છે, તે છેક ૨૭-૩જી સદીના હોવા સંભવે છે. ૬ઠ્ઠી સદીથી પલ્લવ રાજાએનાં તામ્રપત્રામાં સંસ્કૃતની સાથે તમિળ ભાષા પ્રયાજાઈ છે તે સમય જતાં તે ભાષાનું પ્રમાણ વધતુ રહે છે. ચક્રવતી' પલવાનાં તેલુગુભાષી પ્રદેશ માટેનાં દાનપત્ર સંસ્કૃતમાં જ લખાતાં, જ્યારે તમિળભાષી પ્રદેશ માટેનાં દાનપત્ર અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ તમિળમાં લખાતાં.૧૨ એમાં સ ંસ્કૃત લખાણ ગ્રન્થલિપિમાં અને તમિળ લખાણ તમિળ લિપિમાં લખાતું. શરૂઆતના ચેાળ રાજાઓનાં તામ્રપત્ર પણ સસ્કૃત-તમિળમાં લખાયાં છે, દા. ત. રાજરાજ ૧લા (ઈ. સ. ૯૮૫-૧૦૧૬ ) અને રાજેન્દ્ર-ચાળ ૧લા (ઈ. સ. ૧૦૧૨-૧૦૪૩)૨૩ તાં. પરંતુ ચેાળ રાજ્યનાં પછીનાં તામ્રપત્ર માત્ર તમિળ ભાષામાં લખાતાં, જેમ કે રાજાધિરાજ ૧લા (ઈ. સ. ૧૦૧૮-૧૦૫૨), કુલેાત્તુંગ ૧લા (ઈ. સ. ૧૦૭૦-૧૧૧૮), રાજરાજ ર જા (ઈ. સ. ૧૧૪૬-૧૧૭૩) અને કુલેાત્તુંગ ૩ા (ઈ. સ. ૧૧૭૮-૧૨૧૬)નાં.૨૪ કેરલના રાજા ભાસ્કર રવિવર્માનું તામ્રપત્ર (ઈ. સ. ૧૦૨૧) તમિળ ભાષામાં અને વદેળુતુ લિપિમાં લખાયુ છે.૨૫ પાંડવ રાજાઓનાં શરૂઆતનાં શાસન સંસ્કૃત અને તમિળમાં છે, પરંતુ એમાં તમિળ લખાણ વરૃળુત્તુ લિપિમાં છે. પાંડચ રાજ્યનાં પછીનાં તામ્રશાસન તમિળમાં જ છે, જેમ કે વીરપાંડનું ઈ. સ. ૧૪૭૦ નું તામ્રપત્ર.૨૬ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાતી ભાષા ૧૦૧ તમિળનાડુના મુખ્ય રાજવ શાની જેમ તેના સામતાનાં તામ્રપત્ર પણ શરૂઆતમાં સંસ્કૃત—તમિળમાં અને આગળ જતાં માત્ર તમિળમાં લખાતાં. તાંજોર અને મદુરાના નાયકોનાં દાનપત્ર તેલુગુમાં કે તમિળમાં છે; વિજયનગર રાજ્યનાં કેટલાંક દાનપત્ર પણ તમિળમાં છે.૨૭ કાનડી ભાષાના સહુથી જૂના સાત અભિલેખ ૬ઠ્ઠી સદીથી શરૂ થાય છે, જેમ કે ચાલુકય નરેશ મોંગલેશ(ઈ. સ. ૧૯૮-૬૧૦)ના એક બાદામી ગુફાલેખ.૨૮ બાદામીના ચાલુકચ રાજાઓનાં તામ્રપત્ર સંસ્કૃતમાં લખાયાં છે, જ્યારે તેમના સમયના ધણાખરા શિલાલેખ કાનડીમાં છે.૨૯ રાષ્ટ્રકૂટા, ઉત્તરકાલીન ચાલુકયો, કલચુરિએ અને વિજયનગરના રાજાએનાં કાનડીભાષી પ્રદેશનાં દાનશાસન સ ંસ્કૃતમાં કે સંસ્કૃત અને કાનડીમાં છે.૩૦ વિજયનગરના રાજાએ સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં અને નંદિનાગરી લિપિમાં દાનપત્ર લખાવતા; તેઓનાં થોડાં તામ્રપત્ર પણ સંસ્કૃત-કાનડીમાં કે માત્ર કાનડીમાં છે. માયસેારના પછીના રાજાઓના અભિલેખ કાનડીમાં છે. તેલુગુભાષી પ્રદેશનાં પ્રાચીન દાનપત્ર ( પમી થી ૮મી સદી) સંસ્કૃતમાં લખાતાં. તેલુગુ ભાષાને પ્રયાગ લગભગ ૯મી સદીથી જ જોવા મળે છે. છતાં ધણા શિલાલેખ ૬ઠ્ઠી સદીના અંતથી તેલુગુમાં લખાતા. આ લેખ તેલુગુ-ચેાળ રાજાઓના છે.૩૨ વેગીના ચાલુકય રાજાએનાં શરૂઆતનાં તામ્રપત્ર મેટે ભાગે સંસ્કૃતમાં લખાતાં; અપવાદરૂપે કાઈ તામ્રપત્ર અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ તેલુગુમાં લખાતાં.૩૩ પરંતુ તેના સમયના શિલાલેખ તેલુગુમાં લખાતા.૩૪ પૂર્વના ગંગા, ચાલુકયો, તેલુગુ-ચેાળા, કાકતીયા, ગજપતિઓ, વિજયનગરના રાજાએ વગેરે અનુકાલીન રાજાએાના શિલાલેખ તેલુગુમાં છે, જ્યારે તેનાં સાત દાનપત્ર સંસ્કૃતમાં છે.૩૫ રેડ્ડો રાજ્યનાં કેટલાંક તામ્રપત્ર અશતઃ સૌંસ્કૃતમાં અને અંશતઃ તેલુગુમાં છે. વિજયનગરના રાજ્યનાં તામ્રપત્ર સામાન્ય રીતે સંસ્કૃતમાં લખાતાં, છતાં થોડાંક તેલુગુમાં પણ લખાયાં છે.૩૬ તાંજોર અને મદુરાના નાયક રાજાઓનાં કેટલાંક તામ્રપત્ર સંસ્કૃત-તેલુગુમાં તે કેટલાંક માત્ર તેલુગુમાં લખાયાં છે.૩૭ કેરલ પ્રદેશમાં ૧૪મી સદી સુધી અભિલેખા માટે તામિળ ભાષાને ઉપયાગ થતા તે તે લખાણ વરૃળુતુ લિપિમાં લખાતાં.૩૮ તેરમી સદીથી મલયાળમ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભારતીય અભિલેખવિદ્યા ભાષાની અસર થતી વરતાય છે. ૧૫મી સદીથી મલયાળમ લખાણ વળતુ લિપિમાં લખાતાં.૩૯ દક્ષિણ કન્નડ પ્રદેશમાં તુળ ભાષા વપરાતી ને તેનાં લખાણ મલયાલમ લિપિમાં લખાતાં. આ પ્રકારના ડાક અભિલેખ મળ્યા છે, જેની લિપિને મરેડ ૧૫મી સદીને છે. તે આમ દક્ષિણ ભારતના અભિલેખમાં દ્રવિડકુલની ભાષાઓ પૈકી તમિળ અને કાનડીને ઉપયોગ ઘણો વહેલો શરૂ થયો હોવાનું માલૂમ પડે છે. તેલુગુ ઉપગ ડે મોડો શરૂ થયો, જ્યારે મલયામિ તથા તુળ ભાષાને ઉપયોગ ઘણું મોડે શરૂ થશે. આ દરમ્યાન ઉત્તર ભારતમાં ભારતીય–આર્ય કુલની નવ્ય પ્રાદેશિક ભાષાઓ પ્રચલિત થતાં ધીમે ધીમે તેને ઉપયોગ અભિલેખોમાં પણ થવા લાગ્યો. આ અભિલેખોમાં પહેલવહેલે પ્રવેગ મરાઠી ભાષાને મળ્યો છે. મરાઠી સાહિત્યમાં ગીતા પરની જ્ઞાનેશ્વરી ટીકા ઈ. સ. ૧૨૯૬માં રચાઈ, જ્યારે એ ભાષાના કેટલાંક અભિલેખ એ અગાઉ છેક ઈ. સ. ૧૦૬૦ સુધીના મળ્યા છે.૪૧ એમાંના ઘણા લેખ ૧૨મી સદીના છે.૪૨ દેવગિરિના યાદવ રાજાઓએ મરાઠી ભાષાને ખાસ પ્રોત્સાહન આપ્યું. તેઓનાં કેટલાંક તામ્રપત્ર અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ મરાઠીમાં લખાયાં છે.૪૩ શિલાહાર વંશના રાજાઓનાં તામ્રપત્રોમાં પણ તેવું જ છે.૪૪ તેરમી સદીથી કાનડી-મરાઠીમાં લખાયેલા દ્વિભાષી લેખ મળે છે.૪૫ એવી રીતે તેલુગુમરાઠી અને ફારસી-મરાઠી લેખ પણ મળે છે.૪૬ મરાઠા રાજ્યનાં કેટલાંક અનુકાલીન તામ્રપત્ર મરાઠીમાં લખાયાં છે.૪૭ હિંદી ભાષામાં લખાયેલા પ્રાચીન અભિલેખ મધ્યપ્રદેશમાં ૧૧મી સદી સુધીના મળ્યા છે.૪૮ એમાં ખાસ કરીને પ્રતિમાલેખો તથા પાળિયા–લેખોને સમાવેશ થાય છે. ૧૫મી–૧૬મી સદીથી આવા અનેક અભિલેખ લખાતા. રાજસ્થાની, ગઢવાલી વગેરે બોલીઓમાં લખેલા અનેક અભિલેખ મળ્યા છે.૪૯ નેપાલી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ છેડા પ્રાચીન અભિલેખ મળ્યા છે.પ૦ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અભિલેખની ભાષામાં ગુજરાતમાં ૧૩મી સદી સુધી અભિલેખા સંસ્કૃતમાં જ લખાતા. ૧૪મી સદીથી કોઈ કોઈ લેખમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાનું મિશ્રણ જોવા મળે છે. દા.ત, થાનના કાળા ડુંગર પરના મંદિરના વિ. સં. ૧૪૩૨(ઈ. સ. ૧૩૭૬)ના ગુજરાતી લેખમાં, નગિચાણાના વિ. સં. ૧૪૩૪(ઈ. સ. ૧૩૭૭)ના લેખમાં અને ફુલકાના વિ. સં. ૧૪૮૮(ઈ. સ. ૧૩૯૧)ને પાળિયામાં સંસ્કૃત-ગુજરાતીનું મિશ્રણ થયેલું છે. આવા અભિલેખોમાં પ્રાયઃ સમયનિદેશ તથા શાસકનિર્દેશને ભાગ સંસ્કૃતમાં અને ઘટનાના નિરૂપણ ભાગ ગુજરાતીમાં હોય છે, જેમ કે મેસવાણાના વિ. સં. ૧૪૭૦ (ઈ. સ. ૧૪૧૪)ના પાળિયામાં,પુર ખાંભડના વિ.સં. ૧૫૩૧(ઈ. સ. ૧૪૭૪)ના લેખમાં,પ૩ ગોસાના વિ. સં. ૧૫૩૬(ઈ. સ. ૧૪૮૦)ના લેખમાં,પ૪ રામપુરાના વિ. સં. ૧૫૩૮(ઈ. સ. ૧૪૮૨)ના લેખમાં પપ અને ખેડુના વિ.સં. ૧૫૪૪(ઈ. સ. ૧૪૮૮)ના લેખમાં. અડાલજની વાવ, જે મહમૂદ બેગડાના રાજ્યકાળ દરમ્યાન વિ.સં. ૧૫૫૫ (ઈ. સ. ૧૪૯૯)માં વાઘેલા રાણા વીરસિંહની પત્ની રૂડાદેવીએ બંધાવી હતી, તેને લગતા શિલાલેખમાં એની હકીકત પહેલાં સંસ્કૃત લોકોમાં નિરૂપીને અંતે ગદ્યમાં પણ આપવામાં આવી છે, તેમાં પણ સમયનિદેશ તથા શાસકનિદેશ સંસ્કૃતમાં અને વાપી-નિમણની મુખ્ય હકીકત ગુજરાતીમાં લખેલી છે." માણસાની વાવના વિ. સં. ૧૫૮૨(ઈ. સ. ૧૫૨૫)ના શિલાલેખમાં પણ લગભગ આવું જ જોવામાં આવે છે. હવે લાંબી પ્રશસ્તિઓની સુંદર રચનાઓ પ્રાયઃ સંસ્કૃત ભાષામાં થતી, ૫૮ જ્યારે સીધી સાદી હકીકતને લગતા ટૂંકા શિલાલેખ પ્રાયઃ ગુજરાતીમાં લખાવા લાગ્યા, જેમ કે ધ્રાંગધ્રાને વિ. સં. ૧૬૫૭( ઈ. સ. ૧૬૦૧)ને લેખ, જામનગરને વિ.સં. ૧૬૬૬(ઈ. સ. ૧૬૧૦) લેખ, વાંકાનેર વિ. સં. ૧૬૭૯ (ઈ. સ. ૧૬૨૩) લેખ, હળવદન વિ. સં. ૧૬૮૩(ઈ. સ. ૧૬૨૬)ને લેખ, થાનનો વિ. સં. ૧૭૫૨(ઈ. સ. ૧૬૯૬)ને લેખ, ભાદરેડને વિ.સં. ૧૭૯૨( ઈ. સ. ૧૭૩૬)ને લેખ, પાટડીને વિ. સં. ૧૮૦૧(ઈ. સ. ૧૭૪૫)ને લેખ, પ્રાંગધ્રાને વિ.સં. ૧૮૧૫(ઈ. સ. ૧૭૫૯)ને લેખ વગેરે. કાશ્મીરના અભિલેખ થોડી સંખ્યામાં મળ્યા છે તે પ્રકાશિત થયા છે, ચંબા રાજ્યના શરૂઆતના લેખ સંસ્કૃતમાં લખાયા છે, જ્યારે પછીના લેખ મોટે ભાગે ચંબાની પ્રાદેશિક ભાષામાં અને સંસ્કૃતમાં લખાયા છે. આ પ્રાદેશિક For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભારતીય અભિલેખવિદ્યા ભાષા ચંખ્યાલી છે, જે કાશ્મીરી ભાષાનું એક સ્થાનિક સ્વરૂપ છે. ચંબા રાજ્યના દ્વિભાષી લેખને આરંભ તથા અંત સંસ્કૃતમાં હોય છે, જ્યારે એનો વિચલે ભગિ પ્રાદેશિક ભાષામાં હોય છે. આરંભ તથા અંતનું લખાણ દસ્તાવેજી રૂઢ ઢબનું હોય છે. શાસલેખમાં નોંધવાની મુખ્ય હકીકત એના વચલા ભાગમાં આવતી હોય છે. ઓરિસ્સામાં પણ પ્રાચીન અભિલેખ સંસ્કૃતમાં લખાતા. એમાં એરિયા ભાષાની અસર છેક ૧૦ મી સદીથી શરૂ થઈ જાય છે. પૂરેપૂરા એરિયા ભાષામાં લખેલા લેખ ૧૩ મી સદીથી દેખા દે છે. પૂવી ગંગ વંશ તથા ગજપતિ વંશનાં દાનપત્ર મોટે ભાગે અંશતઃ સંસ્કૃતમાં અને અંશતઃ એરિયામાં લખાતાં, જ્યારે તેઓના સમયના શિલાલેખ સામાન્ય રીતે પૂરેપૂરા એરિયા ભાષામાં લખાતા. પછીના સમયમાં અભિલેખોમાં મુખ્યત્વે એરિયા ભાષા વપરાતી. બંગાળામાં પ્રાચીન રાજશાસનમાં સંસ્કૃત ભાષાની બેલબાલા હતી. તેરમી સદીમાં આ સંસ્કૃત લખાણોમાં પ્રાદેશિક ભાષાની અસર થયેલી વરતાય છે. છતાં મધ્યકાલ દરમ્યાન પણ અહીં મુખ્યત્વે સંસ્કૃત ભાષા વપરાયા કરી ને બંગાળી ભાષાને ઉપગ વિરલ રહ્યો. ત્રિપુરાના રાજાઓનાં ઘણાં દાનપત્ર સંસ્કૃતમાં લખાયાં છે, જ્યારે ડાંક તામ્રપત્ર બંગાળીમાં પણ લખાયાં. બંગાળીમાં લખાયેલાં દાનપત્ર ૧૫ મી સદીથી દેખા દે છે. ઉત્તર બિહારમાં મૈથિલી ભાષાનો ઉપયોગ છેક ૧૭મી સદીના અભિલેખોથી જોવામાં આવ્યો છે. આસામના આહામ રાજાઓના સિક્કાઓ તથા તામ્રપત્રો પરનાં લખાણ શરૂઆતમાં આહામ ભાષામાં લખાતાં. પરંતુ તેઓનું ભારતીયીકરણ થતાં તેઓએ એને બદલે સંસ્કૃત અને આસામી ભાષાનો ઉપયોગ કર્યો. આ અભિલેખ ૧૭ મી–૧૮ મી સદીના છે. ઉત્તરકાલીન આહોમ રાજાઓના શિલાલેખ સામાન્ય રીતે સંસ્કૃતમાં લખાતા. મુસ્લિમ વંશોના અમલ દરમ્યાન તેઓના રાજ્યમાં અરબી કે ફારસી રાજભાષા બની. સિંધમાં છેક ૮ મી સદીમાં અરબ સત્તા સ્થપાઈ, પરંતુ ત્યાં કોઈ પ્રાચીન અભિલેખ મળ્યા નથી. હિંદમાં પ્રાચીન મુસ્લિમ અભિલેખ મુખ્યત્વે દિલ્હીમાં સનત સ્થપાઈ (ઈ. સ. ૧૨૦૬ ) તે પછીના મળે છે. મમલ્ક વંશના અમલ દરમ્યાન અરબી ભાષા સલ્તનતની રાજભાષા તરીકે સ્થાન For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાની ભાષા ૧૦૫ પામી ( ૧૩ મી સદી ). એ સમયના મસ્જિદા તથા કબ્રસ્તાનેાને લગતા અભિલેખ સામાન્ય રીતે અરબીમાં લખાતા. અપવાદરૂપે દિલ્હીની ફૂગ્વેતુલ-ઇસ્લામ મસ્જિદના લેખ(ઈ. સ. ૧૧૯૧ )તથા ખુદા ( ઉં. પ્ર. )ની શેખ અહમદ ખાનદાનની કબરનેા લેખ (ઈ. સ. ૧૨૮૪) ફારસી ભાષામાં લખાયા છે. ખલજી વંશની હકૂમત (ઈ. સ. ૧૨૯૦-૧૩૨૭) દરમ્યાન મુસ્લિમ અભિલેખામાં અરબીને બદલે ફારસી વપરાવા લાગી. તધલગ ( ૧૩૨૦–૧૪૧૩ ), સૈયદ ( ૧૪૧૪–૧૪૫૧ ) અને લેાદી (૧૪૫૧-૧પર૬) વંશની હકૂમત દરમ્યાન પણ ફારસી ભાષાની લેાકપ્રિયતા વધતી રહી. પ્રાદેશિક સલ્તનતામાં પણ અરખીના કરતાં ફારસી વધુ વ્યાપક બની. પરંતુ બંગાળામાં અરબીની મેલબાલા લાંખે વખત ટકા. બીજે બધે અરબીને ઉપયોગ ધાર્મિક લખાણામાં સીમિત થયા. મુઘલ સામ્રાજ્યમાં અરબી લગભગ સદંતર લુપ્ત થઈ ને રાજશાસનામાં તેમ જ અભિલેખામાં મુખ્યત્વે ફારસીને ઉપયોગ થતા. ૧૮ મી સદીમાં અભિલેખામાં ઉર્દૂ ભાષાને ઉપયાગ થવા લાગ્યા. હિંદની પ્રચલિત ભાષાએ તથા ફારસી વચ્ચેના સંપક માંથી એ નવી ભાષા ઉદ્ભવી હતી. આ ભાષાને ઉપયાગ મુસ્લિમ અભિલેખામાં ૧૮૫૭ પછી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં યુરેાપીય સંસ્થાના તથા રાજ્યેા સ્થપાતાં યુરોપીય ભાષાઓ પણ અહીં પ્રચલિત થવા લાગી. આ કાલના ધણા યુરોપીય અભિલેખ ફિર ંગી, વલંદા, ફ્રેન્ચ કે અ ંગ્રેજી ભાષામાં લખાતા. વલંદાઓની કબર પરના કેટલાક લેખ આરમેનિયન ભાષામાં લખાયા છે. ફિરંગી અને ફ્રેન્ચ સ ંસ્થાામાં પોટુ ગીઝ તથા ફ્રેન્ચ ભાષા વ્યાપક બની. હિંદના મેડટા ભાગમાં અંગ્રેજોનું શાસન કે આધિપત્ય લાંબા વખત લગી પ્રવતુ. તે દરમ્યાન સુશિક્ષિત વર્ગોમાં તથા રાજકીય શાસનેમાં અંગ્રેજી ભાષાના પ્રભાવ પ્રવત્યેŕ. આથી આ કાલના ઘણા અભિલેખ અંગ્રેજી ભાષામાં લખાયેલા છે. વીસમી સદીમાં રાષ્ટ્રિય અસ્મિતા વધતાં એ વિદેશી ભાષાને ઉપયાગ ઉત્તરાત્તર ઘટતા ગયા તે એની જગ્યાએ રાષ્ટ્રભાષા તથા પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ વધતા ગયા. આઝાદી (૧૯૪૭) પછી આ વલણ ધણે અંશે દૃઢ થતું ગયું છે. પ્રાચીન, મધ્ય તથા અર્વાચીન કાલ દરમ્યાન ભારતમાં ચીની, સિંહલી, તિબેટી, ખમી વગેરે એશિયાઈ ભાષાઓને પણ કોઈ કોઈ અભિલેખામાં For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભારતીય અભિલેખવિદ્યા ઉપયોગ થયેલો છે, પરંતુ એ લેખ અરમાઈક તથા ગ્રીક લેખોની જેમ મર્યાદિત વગ માટે લખાયેલા છે. આમ ભારતીય અભિલેખોમાં શરૂઆતમાં પ્રાકૃત તથા સંસ્કૃતની અને પછી નવ્ય અર્વાચીન ભારતીય ભાષાઓની જોકપ્રિયતા રહેલી છે ને એની અંદર અરબી, ફારસી, અંગ્રેજી વગેરે વિદેશી ભાષાઓ રાજભાષા તરીકે સ્થાન પામેલી. છતાં અભિલેખો સાર્વજનિક ઉગયોગિતા ધરાવતા હોઈ એમાં મુખ્ય સ્થાન તે તે કાલની વિદગ્ય શાસનભાષાને તથા લોકભોગ્ય પ્રચલિત પ્રાદેશિક ભાષાઓને મળેલું છે. પાદટીપ 9. D. C. Sircar, “Select Inscriptions,” Book 1, Inscriptions Nos. 6-40 ૨. શાહબાજગઢી અને માનસેરા(પાકિસ્તાન)ના. 3. पांडेय, अशोक के अभिलेख ૪. D. C. Sircar, op. cit., Nos. 41–43 4. Ibid., Book II, No. 1 ૬. Ibid., No. 2 ૮. Ibid., Nos. 75–104 ૭. Ibid, Nos. 4-6 ૮-અ. Ibid, pp. 433 ff ૯. Ibid., Book II, No. 14 ૧૦. Ibid., Nos. 24–26 ૧૩. Ibid., Nos. 37–57 ૧૧. Ibid., No. 27 ૧૪. Ibid., Nos. 58–62 92. Ibid., No. 28 ૧૫. Ibid., Nos. 63–66 25. D. C. Sircar, “ Indian Epigraphy," pp. 41, 91 ૧૭. “Select Inscriptions,” Book II, No. 67 ૧૮. R. N. Mehta and S. N. Chaudhary, “Excavation at Devnimori,” p. 121 96. “Select Inscriptions,” Book III, Nos. 1-39 For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાની ભાષા 20. IE, pp. 43 ff. 1. Ibid., p. 45 22. IE, p. 46 32-38. IE. pp. 49-50 34-30. IE, p. 51 34-3. IE, pp. 51-52 yo. IE, p. 52 ૪૧--૪૭. IE, %. IE, p. 55 e. IE. pp. 55 f. pp. 53 ff. ૫૯. чo. IE, p. 56 42. D. B. Diskalkar, " Inscriptions of Kathiawad," Nos.. 36, 37, 50 4. Ibid., No. 65 43. Ibid., No. 82 4. Ibid., No. 85 чu. Ibid., No. 86 (2) 4. Ibid., No. 87 ૫૭. ‘ બુદ્ધિપ્રકાશ ’, પુ. ૧૦૪, પૃ. ૨૧-૨૨ ૫૮. દા. ત. Inscriptions of Kathiawad ''માં પ્રકાશિત થયેલી ઊનાની વિ. સં. ૧૫૮૨ ની પ્રશસ્તિ (No. 91), શત્રુ ંજય પરની વિ. સં. ૧૫૮૭ની, વિ. સ’. ૧૬૫૦ ની અને વિ. સ’. ૧૬૭૫ની પ્રશસ્તિ (Nos. 95, 106, 117), રાવલના રાજદુને લગતા વિ. સં. ૧૭૫૩ ના લેખ ( No. 155) વગેરે "C ૨૩-૨૬, IE, p. 47 20-22. IE, p. 48 30-31. IE, p. 49 << ૧૭૭. Inscriptions of Kathiawad," Nos. 110, 112, 120, 124, 154, 166, 173 For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી જે લખાણ લાંબે વખત ટકે તેવી ઉપયોગિતા ધરાવતાં હોય તેને શિલા ધાતુ વગેરે ટકાઉ પદાર્થો પર કોતરાવવામાં આવતાં. આ લખાણ એના પર કોતરવામાં આવે તે પહેલાં એને ભૂજપત્ર, તાડપત્ર કે કાગળ જેવા પ્રચલિત પદાર્થ પર લખી આપવામાં આવતું. કેટલીક વાર એ લેખનપદાર્થના કદ, આકાર વગેરેની અસર અભિલેખન–પદાર્થના કદ, આકાર વગેરે પર થતી. આથી અભિલેખનની સામગ્રીનું નિરૂપણ કરતાં પહેલાં લેખનની સામગ્રીનો પરિચય કરી લઈએ. લેખન સામગ્રી ઉત્તર ભારતમાં લેખન માટે ભૂર્જપત્ર પ્રચલિત હતાં. હિમાલય પ્રદેશમાં ભૂજ નામે વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં થાય છે, તેની છાલમાંથી ભૂજપત્ર તૈયાર કરવામાં આવતાં. પહેલાં એ ઉત્તરપશ્ચિમ ભારતમાં પ્રચલિત હતાં; પછી ઉત્તર ભારત, મધ્ય ભારત અને મધ્ય એશિયામાં પણ પ્રચલિત થયાં. સિકંદરના સમકાલીન કટિયસે (ઈ. પૂ. ૪ થી સદી) એને ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ તેના અનેક ઉલ્લેખ આવે છે. અલબેરુની(ઈ. સ. ૧૦૩૦)એ એનું વિગતવાર વર્ણન કર્યું છે. ભૂજવૃક્ષની છાલમાંથી લગભગ એક ગજ લાંબાં અને એક વેંત પહોળાં પત્ર કાપવામાં આવતાં ને એના પર તેલ લગાવીને તથા ઘસીને એને મજબૂત અને સુંવાળાં બનાવવામાં આવતાં. એના પર કલમ વડે શાહીથી લખવામાં આવતું. પુસ્તકના લેખનમાં પત્રોની વચ્ચે છિદ્ર માટે કોરી જગ્યા રાખવામાં આવતી, જેથી પછી એ છિદ્રોમાં દોરો પરોવીને એને ગ્રંથરૂપે બાંધી શકાય; વળી હાંસિયામાં દરેક પત્રના પૃષ્ઠભાગ પર તે તે પત્ર ક્રમાંક લખવામાં આવતો.૧ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૯: ભૂજપત્ર પર લખેલી સહુથી જૂની હસ્તપ્રત ખાતામાંથી મળેલા ધનની છે, જે ૨૭–૩જી સદીની લિપિમાં લખાયેલી છે. ખંડેરેમાં દટાયેલી રહી હોવાથી આવી જૂજ પ્રાચીન હસ્તપ્રતો અપવાદરૂપે ટકી રહી છે; બાકી આબેહવાની અસરને લઈને પ્રાચીન હસ્તપ્રતો સામાન્ય રીતે સમૂળી નષ્ટ થઈ ગઈ છે. અન્ય ઉપલબ્ધ ભૂજપત્ર પ્રતિ ૧૪ મી સદી. પછીની છે. આ પ્રો. ખાસ કરીને કાશ્મીરમાંથી અને કેટલીક ઓરિસ્સા વગેરે અન્ય પ્રદેશમાંથી, મળે છે. ઉત્તરપૂર્વ ભારતમાં ભૂજવૃક્ષને બદલે અગરવૃક્ષની છાલમાંથી લેખન-પત્ર બનાવવામાં આવતાં. અગુરુ-પત્રને આસામી ભાષામાં “સાંચિપાત” કહેતા. અગુરુ-પત્ર પર લખેલી રામાયણના સુંદરકાંડની પ્રત (લગભગ ૧૫ મી સદી) મળી છે.૩ કાગળની સસ્તી સામગ્રી સુલભ થતાં લેખન સામગ્રી તરીકે ભૂજપત્ર તથા અગુર–પત્રનો ઉપયોગ લુપ્ત થઈ ગયો. હાલ તાવીજોની અંદર મૂકવાના મંત્ર લખવા માટે જ એને ઉગ રહ્યો છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને સમુદ્રતટના પ્રદેશમાં, તાડવૃક્ષ પુષ્કળ પ્રમાણમાં થાય છે. એ વૃક્ષના પત્ર(પણ)માંથી પણ લખવા માટેનાં “પત્ર બનાવતા. એને તાડપત્ર કહે છે. લેખનસામગ્રીના એકમ તરીકે “પત્ર” તથા પર્ણ' શબ્દ મૂળમાં વૃક્ષના પત્ર (પણ) પરથી પ્રચલિત થયો છે. લેખનસામગ્રી તરીકે તાડપત્રને ઉપગ ઘણું પ્રાચીનકાળથી ઉત્તર ભારતમાં પણ વ્યાપક હતો.૪ રોજિંદા કે મામુલી લખાણ માટે તાડવૃક્ષના સીધાસાદા પણુમાંથી જરૂરી કદનાં પત્ર કાપવામાં આવતાં, પરંતુ પુસ્તક લખવા માટે એના પર્ણને પહેલાં સૂકવીને, પાણીમાં પલાળી રાખી કે ઉકાળી ફરી સૂકવવામાં આવતાં ને પછી. એના પર શંખ, છીપોલી કે સુંવાળો પથ્થર ઘસવામાં આવતો ને એમાંથી જરૂરી કદનાં પત્ર કાપવામાં આવતાં. આ પત્ર સામાન્ય રીતે એકથી ત્રણ ફૂટ લાંબાં પણ એકથી ચાર ઇંચ જેટલાં જ પહોળાં હોય છે. ઉત્તર ભારતમાં કેટલાંક ભૂજપત્ર તથા તામ્રપત્ર આવું કદ ધરાવતાં, તે તાડપત્રની અસર દર્શાવે છે." દક્ષિણ ભારતમાં તાડપત્ર પર ગોળ તીક્ષ્ણ અણીવાળી શલાકાથી અક્ષર કેતરવાને રિવાજ ખાસ પ્રચલિત હતો. પછી એના પર કાજળ ફેરવી. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભારતીય અભિલેખવિદ્યા દેતાં અક્ષર કાળા બની જતા. લેખન” ના મૂળમાં કોતરવાને અર્થ રહેલો છે. " પરંતુ ઉત્તર ભારતમાં તાડપત્ર પર કલમ અને શાહી વડે લખવાને રિવાજ પ્રચલિત છે. પુસ્તક લખવા માટે ભૂજપત્રની જેમ તાડપત્રમાં પણ પત્રના ક્રમાંક માટે હાંસિયે અને દોરો પરોવવાના છિદ્ર કે (છિદ્રો ) માટે વચ્ચે કોરી જગા રાખવામાં આવતી. પત્ર ટૂંકા હોય તો બે કોલમમાં અને લાંબા હોય તે ત્રણ કલમમાં લખવામાં આવતું. હાંસિયા અને છિદ્રોની સંખ્યા તે -પ્રમાણે રખાતી... દક્ષિણ ભારતની ગરમ આબોહવામાં પ્રાચીન તાડપત્ર વધુ નષ્ટ થયાં છે. - તાડપત્ર પર લખેલી હસ્તપ્રતનો સહુથી જૂને નમૂને મધ્ય એશિયામાં મળ્યો છે, જે ૨જી સદીનો છે. નેપાલમાં પુરાણ ની ૭ મી સદીની પ્રત મળી છે. ગુજરાત, -રાજસ્થાન વગેરે પ્રદેશોમાં ૧૦મી સદી પછીની અનેક તાડપત્ર-પ્રત મળી છે. દક્ષિણ ભારનની ઢબે શલાકાથી કોતરેલા લખાણવાળી જૂની તાડપત્ર–પ્રતો ૧૫મી સદીની મળી છે.’ ગામઠી પાઠશાળાઓમાં તાડપત્રનો ઉપયોગ છેક ૨૦મી સદીની શરૂઆત સુધી થતો. દક્ષિણ ભારતમાં તાડપત્રો પર પુસ્તક લખવાનો રિવાજ હજી થોડા પ્રમાણમાં જળવાઈ રહ્યો છે. છે , અમુક પ્રકારનાં લખાણ માટે ક્યારેક સુતરાઉ કાપડને ઉપયોગ થતો. એને “પટ”, “પટિકા” કે “કાપસિક પટ' કહેતા. એના પર લોટની પાતળી લાહી લગાવીને એને સૂકવવામાં આવતો ને પછી શંખ વગેરે ઘસીને એને સુંવાળે બનાવવામાં આવતો. નિઆરકસે (ઈ. પૂ. ૪ થી સદી ) આ પ્રકારની લેખનસામગ્રી ભારતમાં વપરાતી હોવાનું જણાવ્યું છે. પાટણ(જિ. મહેસાણું)ના એક જૈન ગ્રંથ-ભંડારમાં ધર્મવિધિ નામે ગ્રંથની વિ. સં. ૧૪૧૮(ઈ. સ. ૧૩૬૧-૬૨)ની એક હસ્તપ્રત છે જે ૧૩” x ૧” કદનાં ૯૩ પટ–પત્રો પર 'લખાઈ છે. રાજસ્થાનમાં ભડલી લેકે પટ પર લખેલાં સચિત્ર પંચાંગ રાખે છે. જૈન દેરાસરમાં દીપિ આદિનાં રંગીન ચિત્રોવાળા પટ જોવામાં આવે છે. માયસેરમાં વેપારીઓ પટ પર હિસાબની વહી લખતા. ગંગેરી મઠમાં બસોત્રણસો વર્ષ જૂની આવી સેંકડો વહીઓ મળે છે. ' કવચિત સુતરાઉ કાપડની જેમ રેશમી કાપડ પર પણ લખાણ લખવામાં આવતું. ૧૦ ' For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૧૧ બૌદ્ધ સાહિત્યમાં ‘ ફલક ’ તે ‘ શલાકા પરના લખાણના ઉલ્લેખ આવે છે. લક એટલે લાકડાની પાણી; અને શલાકા એટલે વાંસની ચીપ. સંસ્કૃત સાહિત્યમાં પણ ફલક પર લખવાના અનેક નિર્દેશ મળે છે. ફલક પર મુલતાની માટી કે ખડી લગાવવામાં આવતી ને પછી એના પર કલમ વડે લખવામાં આવતું. શલાકા પર લખેલું નામ બૌદ્ધ ભિક્ષુ માટે પાસપોટ તરીકે પ્રયેાજાતુ . ૧૧ ' ફલક પર પાંડુ-લેખ (ચોક) વડે પણ લખતા. સુલેખનની તાલીમ માટે વિદ્યાર્થીને લાકડાની પાટી પર પાકા રંગથી સુંદર અક્ષર લખાવી આપવામાં આવતા. ૧૨ લાકડાની પાટીને ચાર ખૂણે ચાર પાયા લગાવી ઘેાડી બનાવવામાં આવતી. ૧૩ લાકડાની પાટીને કાટ્ટિકા' કહેતા.૧૩અ એના પર જિંદાં કે કાચાં લખાણ લખાતાં. બર્મામાં બૌદ્ધ ગ્રંથાની હસ્તપ્રત ફલકા પર લખાતી. ૧૪ મધ્ય એશિયામાં ખરાઠી લિપિમાં લખેલી અનેક ફલક હઁસ્તપ્રતા મળી છે. પ આસામમાંથી આવી એક હસ્તપ્રત મળી છે. ૧૬ 2 કેટલીક ઇમારતાનાં લાકડાનાં અગા પર લખાણ કોતરવામાં આવતાં;૧૭ પરંતુ એને સમાવેશ અભિલેખનમાં થાય. ' ! પશ્ચિમ એશિયા, મિસર . અને યુરોપના દેશામાં લેખનસામગ્રી તરીકે ચામડાને ઉપયાગ ઘણા પ્રચલિત હતા, પરંતુ ભારતમાં એને ઉપયેણ ધણા વિરલ .હતા. ચામડું ભારતમાં સામાન્ય રીતે અપવિત્ર મનાતું; મૃગચમાં । તથા અપવાદરૂપે પવિત્ર ગણાતાં. બૌદ્ધ સાહિત્યમાં તથા સુખ ધ્રુકૃત વ્યાઘચ '' વાસવા માં લેખનસામગ્રી તરીકે ચમના ઉલ્લેખ આવે છે. ચમ પર લખેલી હસ્તપ્રતા મધ્ય એશિયામાં મળી છે, પણ્ હજી ભારતમાં મળી નથી.૧૮ .6 ; કાગળ બનાવવાની શરૂઆત ઈ. સ. ૧૦૫માં ચીનમાં થઈ ગણાય છે. ૧૯ નિઆ`સે (ઈ. પૂ. ૩૨૭) ભારતના સંદભ માં જે લેખનસામગ્રીના ઉલ્લેખ કર્યા છે તેને કેટલાક કાગળ તરીકે ઘટાવે છે; તે ભારતમાં કાગળ વધારે પ્રાચીનકાલમાં વપરાતા હવાનુ દર્શાવે છે. ૨૦ પરંતુ નિઆકસને ઉલ્લેખ ખરી રીતે સુતરાઉ કાપડને લાગુ પડે છે. ૨૧ છતાં ભારતમાં કાગળ પહેલવહેલા મુસ્લિમે મારફતે પ્રચલિત થયા,૨૨ એમ માનવું અસ્થાને છે. ચીની પ્રવાસીઓ દ્વારા કાગળ ભારતમાં પ્રથમ સહસ્રાબ્દીના પૂર્વાધ દરમ્યાન પરિચિત થયા અહી For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભારતીય અભિલેખવિદ્યા હવે જોઈએ. ઈસિંગ (૭મી સદી) ભારતીય કાગળને ઉલ્લેખ કરે છે.૨૩ ૮મી સદીના સંસ્કૃત-ચીની કોશોમાં કાગળ માટેના ચીની શબ્દ “સિએ” પરથી થયેલ “ગાય” શબ્દ આપેલો છે; એમાં પાનનું સંસ્કૃતીકૃત વઢિ કે જવર રૂ૫ પણ મળે છે.૨૪ ધારાપતિ ભેજ રાજા(૧૧મી સદી)એ પત્ર–લેખન માટે કાગળનો ઉલ્લેખ કર્યો છે. ૨૫ છતાં એટલું ચોક્કસ છે કે ભારતમાં પ્રાચીનકાળમાં લેખન માટે તાડપત્ર અને ભુજપત્ર જ ઘણાં પ્રચલિત હતાં, જ્યારે કાગળનો ઉપયોગ વિરલ હતો. પહેલાં અહીં જે દેશી કાગળ બનતો તે ચિકણો ન હોવાથી તેમાં પાકી શાહી ફુટતી હતી. આથી પુસ્તકો લખવા માટે એના પર લાહી લગાવી, એને સૂકવી, એના પર શંખ વગેરે ઘસવામાં આવતા. ૨૬ પ્રાચીન લહિયાઓ કાગળનાં પાન તાડપત્ર કે ભૂજપત્રના કદ પ્રમાણે કાપતા ને દરેક પાનની વચ્ચે છિદ્ર માટે કેરી જગા રાખતા ને કેટલીક વાર એમાં છિદ્ર પાડતા પણ ખરા.૨૭ મધ્યએશિયામાં લગભગ પમી સદીમાં કાગળ પર લખાયેલી હસ્તપ્રત મળી છે. ૨૮ પરંતુ ભારતમાં કાગળ પર જવલ્લે ને તે પણ અહીંની આબોહવામાં અપાયુ નીવડતી. કાગળ પરની જૂનામાં જૂની પ્રાપ્ત હસ્તપ્રત ૧૧મી સદીની છે. ૨૮ લેખન માટે વિવિધ લેખિની (લખાણ) વપરાતી. લાકડાની ગળ તીર્ણ મોંવાળી લેખિનીને “વણક” કહેતા. શાહીથી લખવા માટે બરુ કે વાંસને કિ7 વપરાતો. એને કલમ પણ કહેતા. રંગથી અક્ષરો લખવા માટે વાળવાળી પીંછી વપરાતી તેને “વર્ણવતિ કા” કહેતા. તાડપત્રો પર અક્ષર, કોતરવા માટે ગોળ તીક્ષ્ણ મવાળી “શલાકા” વપરાતી.૩૦ સીધી અને સમાંતર પંક્તિઓ લખવા માટે લાકડાની રેખાપાટીનો કે ઓળિયાનો ઉપયોગ થતો. શાહીથી લીટી દોરવા માટે લાકડાની કાંબી અને જજવળ વપરાતી. વતું દેરવા માટે “પ્રકાર” કે “પરકાર' (કપાસ)ને ઉપયોગ થતો. ૩૧ - રોજિંદાં લખાણ માટે કાચી શાહી અને પુસ્તક લખવા માટે પાકી શાહી વપરાતી. “માધી (શાહી)નો ઉલ્લેખ પૃહ્યસૂત્રોમાં આવે છે. શાહી માટે મેલા’ શબ્દ પણ વપરાતો. શાહીથી લખેલા લખાણને સહુથી જૂનો નમૂનો ઈ. પૂ. ૨જી સદીને મળે છે.૩૨ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૧૩ વિશિષ્ટ લખાણો માટે રંગીન શાહી વપરાતી. એમાં મુખ્યત્વે લાલ શાહી પ્રચલિત હતી. કેટલીક વાર લીલી, જાંબલી કે પીળી શાહી પણ વપરાતી. ધર્મગ્રંથે જેવા મહત્વના ગ્રંથ લખવામાં ક્યારેક સોનેરી કે રૂપેરી શાહીનો ઉપયોગ થતો. ૩૩ અભિલેખન-સામગ્રી લાંબા કાલ સુધી ટકે તેવી જરૂરવાળાં લખાણું તાડપત્ર-ભૂજપત્ર વગેરે પર લખવાને બદલે શિલા ધાતુ વગેરે ટકાઉ પદાર્થો પર કોતરવામાં આવતાં. શિલા : ભારતમાં શિલા(પથ્થર) પર લખાણ કોતરવાનો રિવાજ અતિ પ્રાચીનકાળથી અદ્યપર્યત પ્રચલિત છે. આવા લખાણને શિલાલેખ કહે છે. શિલાલેખના સહુથી જૂના નમૂના હડપ્પા, મોહેજો-દડો, લોથલ વગેરે સ્થળોએ સેલખડીની મુદ્રાઓ તથા મુદ્રિકા(પટ્ટ ૧)રૂપે મળ્યા છે, જેનો સમય ઈ. પૂ. ૨૪૦૦ થી ૧૬૦૦નો આંકવામાં આવે છે. મુદ્રાઓ સમરસ અને લગભગ ૧” x ૧” કદની છે, જ્યારે મુદ્રિકાઓ લંબચોરસ અને એના કરતાં નાના કદની છે.૩૪ અતિહાસિક કાલના સહુથી જૂના શિલાલેખોમાં મૌય સમ્રાટ અશોકના શિલાલેખ જાણીતા છે. એ ત્રણચાર પ્રકારના છે. ડુંગરાળ પ્રદેશમાં પડેલા કોઈ શૈલ (મોટી શિલા) પર જે લેખ કોતરવામાં આવ્યા છે તેને “પર્વતલેખ” કે શૈલલેખ” કહે છે.૩૫ દા. ત., ગિરનાર પાસે જે શિલા પર અશકના ચૌદ ધર્મલેખ (પટ્ટ ૨) કતરેલા છે, તે શિલાની ટોચ ૧૨ ફૂટ ઊંચી છે ને એને ઘેરાવો નીચલા ભાગમાં ૭૫ ફૂટ જેટલો છે. અશોકના એક શિલાલેખમાં ૩૬ “શિલા-ફલક”નો ઉલ્લેખ આવે છે. અશોકના ઉપલબ્ધ શિલાલેખોમાં “શિલા-ફલક” કહી શકાય એવો એક જ નમૂને મળે છે, જે અગાઉ બૈરાટ(રાજસ્થાન)માં હતો ને પછી કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં રખાયો છે. શિલા-ફલક એટલે પથ્થરની તકતી. નાના કે મધ્યમ કદના લેખ સામાન્ય રીતે શિલાની સરખી ઘડેલી સુંવાળી બાજુ પર કોતરવામાં આવે છે. ભા. ૮ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભારતીય અભિલેખવિદ્યા મંદિર, વાવ, મસ્જિદ, કબર વગેરેના નિર્માણ તથા જીર્ણોદ્ધારને લગતા ઘણા લેખ શિલા-ફલક પર કોતરેલા હોય છે. હાલ પણ ખાતમુહૂર્ત, ઉદ્દઘાટન, સ્થાપના, મકાનનું કે માલિકનું નામ વગેરેને લગતા લેખ પથ્થરની તકતી પર કેતરવામાં આવે છે. વિદ્વાન લેખકે રચેલો લેખ શિલા-ફલક પર સલાટ ટાંકણાથી કેતરે તે પહેલાં લહિયો તેની એકેક કે બબ્બે પંક્તિ તેના પર શાહીથી લખી આપતો હોય છે. ૩૭ નાના ફલક પર રેખાપટી રાખીને અને મોટા ફલક પર ગેરથી દોરીની નિશાની લગાવીને લેખની લીટીઓ સીધી કાઢવામાં આવતી. મંદિર વાવ વગેરેની ભીંતમાં તકતીને પ્રાયઃ ગોખલામાં લગાવવામાં આવતી. તકતી પર લેખ કોતરતી વખતે એની ચારે બાજુ હાંસિ છોડવામાં આવતો, લીટી પાડવામાં આવતી કે હાંસિયાની જગા ઊંચી રાખીને અંદરના ભાગ થોડો ઊંડે કરવામાં આવતા. ૩૮ સામાન્ય રીતે લેખ એક ફલક પર કોતરવામાં આવતો, પરંતુ જ્યારે લેખ ઘણે લાંબે હોય ત્યારે તેને એકથી વધુ ફલકો પર કોતરવો પડતો. કુંભલગઢ(મેવાડ)ના કુંભસ્વામી મંદિરમાં મહારાણું કુંભાનો લેખ મોટાં મોટાં પાંચ ફલક પર કોતરાય છે. મેવાડના રાણા રાજસિંહે કરાવેલા “રાજસમુદ્ર” જળાશયને લગતી ૨૪ સર્ગમાં રચાયેલી રાત્રપ્રતિ ૨૪ જેટલાં ફલક પર કોતરેલી છે.૩૯ કેટલાક શિલાલેખ શિલાતંભ પર કોતરવામાં આવે છે. મૌર્ય સમ્રાટ અશકે અનેક ગોળ ઊંચા શિલાતંભ ઘડાવીને એના પર લેખ કોતરાવેલા છે. દેવાલયની આગળ ધ્વજરૂપે સ્થાપેલા સ્તંભને “વજતંભ', જયની યાદગીરી માટે સ્થાપેલા સ્તંભને “જયસ્તંભ અને કીતિ માટે સ્થાપેલા સ્તંભને “કાતિ સ્તંભ કહે છે.૪૦ વિદેહ વ્યક્તિની યાદગીરીના સ્તંભ પર તે વ્યક્તિની મુખાકૃતિ ઘડવામાં આવે. ત્યારે તે સ્તંભને “છાયાસ્તંભ” કહે છે.૪૧ મોટા યજ્ઞની યાદગીરીમાં જે સ્તંભ પર લેખ કોતરવામાં આવતો, તેને “યૂપ” કહે છે.૪૨ વિદેહ થયેલ વ્યક્તિની યાદગીરીમાં પથ્થરની લાટ પર લેખ કોતરી તેને સ્થાપવામાં આવતી, તેને સંસ્કૃતમાં યષ્ટિ અને પ્રાકૃતમાં સ્ત્રષ્ટિ કે રિ કહેતા. દા. ત., અંધ( જિ. કચ્છ)માં શક વર્ષ ૭૨ (ઈ. સ. ૧૩૧)ના ચાર યષ્ટિલેખ મળ્યા છે.૪૩ ઘણી વાર સંગ્રામમાં વીરગતિ પામેલ યોદ્ધાની યાદગીરીમાં તેમ જ પતિની પાછળ સતી થયેલી સ્ત્રીની યાદગીરીમાં શિલા-સ્તંભ કે શિલા–ષ્ટિ પર લેખ કોતરાવવામાં આવતોઆવી શિલાને હાલ પાળિયા તરીકે ઓળખવામાં આવે For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૧૫ છે. દ્ધાને લગતા પાળિયામાં લેખની ઉપર તલવાર (કે ભાલો) અને ઢાલ ધારણ કરેલા ઘોડેસવારની અને સતીને લગતા પાળિયામાં સતીના કંકણવાળા હાથની કે પતિનું શબ હાથમાં લઈ ઊભેલી સ્ત્રીની આકૃતિ કોતરવામાં આવતી. ગુજરાતમાં આવા પાળિયા સૌરાષ્ટ્રમાં તથા કચ્છમાં ઠેકઠેકાણે જોવા મળે છે. વળી શિલા-ભાંડ૪Y (પથ્થરનાં વાસણ), શિલા-મંજૂષા૫ (પથ્થરની પેટી), શિલા-સમુગક (પથ્થરનો દાબડે, પટ્ટ ૩) વગેરે બીજા અનેક પ્રકારના શિલામય પદાર્થો પર પણ લેખ કોતરેલા જોવામાં આવે છે. ડુંગરમાં કંડારેલી ગુફાની દીવાલ પર (કે કવચિત છત પર) પણ કેટલીક વાર લેખ કોતરવામાં આવતા અને ગુફાલેખ કહે છે. મૌર્ય સમ્રાટ અશોકે બરાબર ડુંગર(બિહાર) ની ત્રણ ગુફાઓમાં લેખ કોતરાવેલા.૪૭ ભુવનેશ્વર (ઓરિસ્સા) પાસે આવેલા ઉદયગિરિની હાથી ગુફામાં કલિંગાધિપતિ ખારવેલને લેખ (લગભગ ઈ. પૂ. ૧લી સદી) કોતરેલો છે.૪૮ નાસિક અને કાર્લા( જિ. પૂના) ના ડુંગરોમાં લહરાત ક્ષત્રપ તથા સાતવાહન રાજાઓના સમયના અનેક લેખ કોતરવામાં આવ્યા છે.૪૯ અજંતાની ગુફાઓમાં પણ કેટલાક લેખ કરેલા છે.૫૦ ચિત્યગૃહો અને વિહારના કેટલાક સ્તંભો પર સ્તંભના નિર્માતાને લગતા લેખ જોવામાં આવે છે. શિલા-પ્રતિમાની બેસણી પર કે પીઠ પર કેટલીક વાર લેખ કોતરવામાં આવે છે, જેમાં તે પ્રતિમાના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતી હકીક્ત નોંધવામાં આવે છે, જેમ કે સારનાથની બૌદ્ધ શિલા-પ્રતિમાઓ (૫ મી સદી) પર ૫૧ તથા એરણ(મ. પ્ર.)ની વરાહ–પ્રતિમા પર.પર ગુજરાતનાં અનેક મંદિરમાં, ખાસ કરીને જેન મંદિરોમાં, આવા સેંકડો પ્રતિમા–લેખ મળે છે. શિલાલેખના આ બધા પ્રકારોમાં ફલક-લેખ સહુથી વધુ પ્રમાણમાં મળે છે. પ્રાચીનકાળમાં શિલાતંભલેખો તથા તામ્રપત્રે વધુ સંખ્યામાં મળે છે, જ્યારે બીજી સહસ્ત્રાબ્દીમાં ફલકલેખો સહુથી મોટી સંખ્યા ધરાવે છે. દા. ત., ગુજરાતમાં સોલંકી કાલ (ઈ. સ. ૯૪૨–૧૩૦૪) દરમ્યાન અનેક મહત્વના શિલાલેખ કોતરાયા છે, જેમ કે માંગરોળને વિ. સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬) લેખ, વડનગરને વિ. સં. ૧૨૦૮(ઈ. સ. ૧૧૫ર )નો લેખ, પ્રભાસ પાટણને વલભી સંવત ૮૫૦(ઈ. સ. ૧૧૬૯)ને લેખ, આબુ પરના વિ. સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧ )ના લેખ, ગિરનાર પરના વિ. સં. ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨)ના For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભારતીય અભિલેખવિદ્યા લેખ, ડભેઈને વિ. સં. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૫)ને લેખ વગેરે. સોલંકીકાલ પછીના ઘણું અભિલેખ શિલાફલક લેખો રૂપે જ મળે છે; હવે તામ્રપત્ર કે શિલાસ્તંભ જવલ્લે જ મળે છે, જ્યારે પાળિયા પરના લેખ ઠીક સંખ્યા ધરાવે છે.૫૪ માટી : માટી પિોતે પથ્થરના જેવી મજબૂત ને ટકાઉ નથી, પરંતુ મારીને પાણીથી પલાળી તેમાં જોઈતા ઘાટ આપવા સહેલા પડે છે ને આ ઘાટ સુકાતાં કઠણ બને છે. જે એને અગ્નિથી તપાવવામાં આવે તે એ વધુ મજબૂત અને ટકાઉ બને છે. માટીના આવા પદાર્થોને પકવતા પહેલાં કેટલીક વાર એની પર અભિલેખ અંકિત કરવામાં આવતો, પ્રાયઃ બીબાંની છાપ લગાવીને. પશ્ચિમ એશિયામાં આવા અભિલેખ સંખ્યાબંધ મળે છે, જ્યારે ભારતમાં એ જવલ્લે જ મળે છે. કેટલીક ઈટ પર બૌદ્ધ ધારણીઓ તથા સૂત્રો કોતરેલાં છે. મથુરાના મ્યુઝિયમમાં કેટલીક મોટી મોટી ઈ ટોની જાડાઈની એક બાજુ પર લગભગ ઈ. પૂ. ૧લી સદીની લિપિમાં મેટા અક્ષરની એકેક પંક્તિ છે. દીવાલમાં એ ઈટ હારબંધ ગોઠવીને એમાંથી સળંગ લખાણ વાંચવાનું અભિપ્રેત છે. કેટલીક વાર ઈ ટો પર કોઈ રાજાએ અશ્વમેધ કર્યાને લગતા લેખ કોતરાત.૫૫ હડપ્પા, મોહેજો-દડે, લોથલ વગેરે સ્થળોએ ફાયન્સ કે માટીના નાના પદાર્થો પર અંકિત કરેલાં મુદ્રાંક મળે છે.પ૬ ઉત્તર ભારતમાં અતિહાસિક કાલનાં સ્થળોએ માટીની આવી સંખ્યાબંધ મુદ્રાઓ તથા મુદ્રાંકો મળ્યા છે, જેમાં કેટલાંક તપાવેલાં અને કેટલાંક પકવેલાં છે. આમાંનાં કોઈ અધિકરણોનાં અને અધિકારીઓનાં છે, કોઈ ખાનગી વ્યક્તિઓનાં ને કોઈ ધાર્મિક સંસ્થાઓનાં. ૫૦ પૈસાના સિક્કા જેવી માટીની અનેક ગુટિકાઓ ગુજરાતમાંય મળી છે; એના પર બૌદ્ધ ધર્મનું તત્ત્વ દર્શાવતી ગાથા કતરી હોય છે.૫૭ માટીનાં વાસણો પર કેટલીક વાર લેખ કોતર્યા હોય છે, જેમ કે વલભીપુર(જિ. ભાવનગર)માંથી મળેલા એક ઘડા પર. આવા અભિલેખને “મૃત્પાત્ર (કે મૃદભાંડ) લેખ” કહે છે. આવાં પાત્ર ધાર્મિક સંસ્થાઓને અર્પણ કરવા માટે કે કોઈનાં પવિત્ર અસ્થિ ભરવા માટે બનાવવામાં આવતાં.૫૮ કેટલાક ઇતર પદાર્થો : આંધ્રપ્રદેશમાં એક બૌદ્ધ વિહારનાં ખંડેરોમાં કેટલાક અભિલિખિત શંખ મળ્યા છે. આ અભિલેખ અર્પણાત્મક પ્રકારના For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૧૭ છે. હાથીદાંતની પટ્ટીની બનાવેલી મુદ્રાઓ મળી છે. કાચબાના કેચલા પર મંત્ર કોતરાતા. ઈમારતોમાં લાકડાના પાટડા તથા સ્તંભો વગેરે પર ક્યારેક લેખ કોતરેલા જોવામાં આવે છે.પ૯ ધાતુ : ધાતુમાં માટીની રૂપક્ષમતા તથા શિલાની મજબૂતી રહેલી છે, તેથી અભિલેખન માટે ધાતુનાં પતરાં નાના પાતળા ને ટકાઉ પદાર્થ તરીકે ખાસ માફક આવે છે. પરંતુ એ પતરાં બનાવવા માટે ધાતુકામની જબરજસ્ત પ્રક્રિયા કરવી પડે છે ને શિલાફલક કરતાં એ ઘણાં મોંઘાં પડે છે. બૌદ્ધ સાહિત્યમાં સુવર્ણપત્રો (સેનાનાં પતરાં) પર શ્રીમંત વેપારીઓનાં કૌટુંબિક ખત, રાજકીય આદેશ અને ધર્મના નિયમો કોતરવાના અનેક ઉલ્લેખ આવે છે, પરંતુ તેનું બહુ મધું હોવાથી એને ઉપયોગ ઘણો વિરલ રહ્યો છે. તક્ષશિલાનાં ખંડેરોમાં ખરોષ્ઠી લિપિમાં કોતરેલું એક સુવર્ણપત્ર મળેલું. બાંગલા દેશના એક જળાશયમાંથી ૨૪ સુવર્ણપત્રો પર કોતરેલી પોથી મળી હતી. ભારતની જેમ બર્મામાં પણ બૌદ્ધ ધર્મને લગતાં શેડાં સુવર્ણપત્ર મળ્યાં છે. ૬૦ કુષાણ, ગુપ્ત, મુઘલો વગેરેના સેનાના સિક્કાઓ પર અંકિત કરેલાં લખાણ પણ સુવર્ણઅભિલેખ ગણાય. ચકવવી હર્ષની રાજમુદ્રા હાટક(સુવર્ણ)ની હતી એવો “હર્ષચરિત માં ઉલ્લેખ છે. સેનાની જેમ ચાંદીનાં પતરાં પર પણ કયારેક લેખ કોતરાતા. એને રજતપત્ર કહે છે. ભદિલ(આંધ્ર પ્રદેશ)ના પ્રાચીન સ્તૂપમાંથી એક આવું રજતપત્ર મળેલું; એક બીજ તક્ષશિલાનાં ખંડેરોમાંથી મળેલું. કેટલાંક જૈન દેરાસરોમાં મંત્રો અને યંત્રો કોતરેલાં રજતપત્ર હોય છે. ૧ સોના અને ચાંદીનો ઢોળ ચઢાવેલાં તાડપત્રોની હસ્તપ્રત મળી છે. ૨ પશ્ચિમી ક્ષત્રપના કાલથી ભારતમાં ચાંદીના આકૃતિ ૯ : ચાંદીને સિકકો સિક્કાઓ પર લખાણ મુદ્રાંકિત કરાતું (આકૃતિ ૯). For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભારતીય અભિલેખવિદ્યા ચાંદીનાં ળિયાં તથા વાસણે પર કોતરેલા લેખ મળે છે.૬૩ ભારે કિંમતને કારણે સોના તથા ચાંદીને ઉપયોગ લેખન-સામગ્રી તરીકે વિરલ રહ્યો છે, જ્યારે ધાતુઓમાં તાંબાનો ઉપયોગ વ્યાપક રહ્યો છે. હડપ્પા અને મોહેજો-દડોમાં એક તામ્રપટ્ટિકાઓ મળી છે. એની એક કે બંને બાજુ પર લખાણ કોતરેલું હોય છે (આકૃતિ ૧૦). ૪ are reat અથવા નામ * *ી VOU છે, બને : - આકૃતિ ૧૦ : તામ્રપાદિકા ભારતમાં ઘણા પ્રાચીનકાળથી ભૂમિદાનને મહિમા મનાયો છે. ભૂમિદાનથી દાન લેનારને કાયમી ઉપજનું સલામત સાધન પ્રાપ્ત થતું. ભૂમિનું દાન વારસાગત હોવાથી એ ભૂમિનો ભોગવટો પેઢીઓ ને પેઢીઓ લગી ચાલુ રહેતો. આથી ભૂમિદાન સાથે એને લગતું ખત લખી આપવામાં આવતું ને એ રાજશાસનનું ખત તાંબાના પતરાં પર કોતરાવી આપવામાં આવતું, કેમ કે તાંબુ અવિનાશી છે. દાનશાસન કતરેલા તાંબાના પતરાંને “તામ્રપત્ર” કે “તામ્રશાસન” કે “દાનપત્ર” કહે છે. એમાં લેખને અંતે રાજાના સ્વહસ્ત (દસ્તક) આપવામાં આવતા. ઉત્તર ભારતમાં ભૂજપત્રના નમૂના પરથી કોતરાતાં તામ્રપત્ર ભૂજપત્રના કદનાં હાઈ સંખ્યામાં એક કે બે જ રહેતાં, જ્યારે દક્ષિણ ભારતમાં તાડપત્રના નમૂના પરથી તૈયાર થતાં તામ્રપત્ર તાડપત્રની જેમ લાંબાં અને સાંકડાં હાઈ સંખ્યામાં અનેક રહેતાં. ગુજરાતમાં મિત્રક, ગુજર, સોલંકી વગેરે વંશનાં દાનપત્ર સામાન્ય રીતે બે પતરાં પર કોતરાયાં છે, જ્યારે રાષ્ટ્રકૂટ વંશનાં દાનપત્ર સામાન્યતઃ ત્રણ પતરાં પર કોતરેલાં છે. દક્ષિણ ભારતનાં ઘણાં પતરાં ત્રણથી સાત પતરાં પર કોતરેલા હોય છે. મદુરાથી મળેલું શક વર્ષ ૧૫૦૮(ઈ. સ. ૧૫૮૬)નું દાનપત્ર ૯ પતરાં પર ને રાજેન્દ્ર ચોળનું ૨૩ માં રાજ્યવર્ષનું દાનપત્ર ર૧ પરાં પર કરેલું છે. આ પરાંની આડી કે ઊભી ધાર પાસે એક કે બે કાણું પાડવામાં આવતાં ને એમાં તાંબાની સળી પરોવીને For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૧૯ તેની કડી વાળવામાં આવતી. એમાંની એક કડીના સાંધા પર તાંબાનો કે કાંસાનો ગઠ્ઠો લગાવીને તેના પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી (આકૃતિ - Y *** : : $ DE આકૃતિ ૧૧ : વલભીનું તામ્રશાસન ૧૧), જેથી જુદાં જુદાં શાસનપત્રનાં પતરાંને આડાંઅવળાં જોડી શકાય નહિ. મુદ્રામાં અક્ષર ઊંડા કચવામાં આવતા, તેથી મુદ્રાંકમાં એ ઉપસેલા પડતા. તામ્રશાસનને પ્રાયઃ જમીનની અંદર, કોઠલામાં, કોઠીમાં કે દીવાલની અંદર રાખેલા બાકોરામાં રાખવામાં આવતું. આથી એના છેક ઉપલા તથા છેક નીચલા પતરાની બહારની બાજૂ કરી રાખવામાં આવતી. અર્થાત પહેલા તથા છેલ્લા પતરાની માત્ર અંદરની બાજુ પર લખાણ કોતરવામાં આવતું; વચ્ચેનાં પતરાંની બંને બાજુઓ કેતરવાના કામમાં લેવાતી. પાસે પાસેની અભિલિખિત બાજુઓ એકબીજા સાથે ઘસાય નહિ તે માટે એની કિનારેને થોડી અંદર વાળવામાં આવતી. ૬૫ હસ્તપ્રતોની જેમ તામ્રપત્રો પર પણ લાંબી બાજુને સમાંતર લીટીઓ લખાતી. શિલાની જેમ તામ્રપત્ર પર પણ પહેલાં લહિયે શાહીથી લખી આપતો ને પછી કંસાર તે પ્રમાણે ઓજારથી અક્ષર કોતરતો. ઘણી વાર એ ચાલુ ટાંકણાએ સળંગ કરતો, તો કોઈવાર અલગ અલગ બિંદુઓ રૂપે કોતરતો.૬ પ્રાચીનકાલના ભારતીય અભિલેખોમાં તામ્રપત્ર ઠીક ઠીક સંખ્યામાં મળે છે. ફા–હ્યાન (લગભગ ઈ. સ. ૪૦૦) નોંધે છે તે પ્રમાણે એણે ભારતમાં અનેક બૌદ્ધ વિહારમાં તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન જોયેલાં ને એમાંના For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભારતીય અભિલેખવિદ્યા કેટલાંક બુદ્ધના સમયનાં હતાં. એમાં બુદ્ધકાલીન તામ્રપત્રોની વિગત ખાતરીવાળી ન ગણાય. પરંતુ ઈસ્વી સનની આરંભિક સદીઓમાં ભારતમાં તામ્રપત્ર કેતરતાં એ ચોક્કસ છે. યુઅન સ્વાંગે (૭મી સદી) નોંધ્યું છે કે કુષાણ રાજા કનિષ્ક બેલાવેલી બૌદ્ધ ભિક્ષુઓની સંગીતિએ તૈયાર કરેલા ત્રણ વિવરણગ્રંથ તામ્રપત્રો પર કોતરાવીને શિલા-મંજૂષાઓમાં મૂકી તેના પર તૂપ ચણવામાં આવ્યા હતા. સાયણકૃત વેદ-ભાષ્ય માટે પણ આવી વાત પ્રચલિત છે. તિરુપતીમાં તામ્રપત્રો પર કોતરેલા તેલુગુ ગ્રંથ મળ્યા છે ને બમ તથા સિલેનમાંથી પણ તામ્રપત્ર પર કોતરેલા ધર્મગ્રંથ મળ્યા છે. એ જોતાં કનિષ્ક અને સાયણને લગતી અનુશ્રુતિ અસંભવિત ન ગણાય. ધર્મગ્રંથની જેમ યંત્રો કોતરેલાં તામ્રપત્ર પણ મળે છે. ૬૭ સેહગૌરા(ઉ. પ્ર.)માંથી મળેલું કહેવાતું તામ્રપત્ર ઈ પૂ. ૩જી સદીના અરસામાં કોતરાયું લાગે છે, પરંતુ એ ખરી રીતે તામ્રપત્ર નહિ પણ કાંસાની તકતી હોવાનું માલૂમ પડયું છે. ૬૮ તો તક્ષશિલામાંથી મળેલું મહારાજ મોગના સમયનું પતિકનું તામ્રપત્ર૬૯ સહુથી જૂનું જ્ઞાત તામ્રપત્ર ગણાય. આ તામ્રપત્ર વર્ષ ૭૮ નું છે, જે વર્ષ પ્રાયઃ વિક્રમ સંવતનું હોઈ ઈ પૂ. ૧લી સદીનું ગણાય. આ તામ્રપત્ર ભૂમિદાનને લગતું નહિ, પણ બૌદ્ધ સ્તૂપ તથા સંધારામના નિમણને લગતું છે. કનિષ્કના સમયનું તામ્રપત્ર પણ મળ્યું છે, જે વર્ષ ૧૧ (ઈ. સ. ૮૯) નું છે. આ તામ્રપત્ર યષ્ટિ-પ્રતિષ્ઠાને લગતું છે.૭૦ ગુપ્ત સમ્રાટોના વંશમાં સમુદ્રગુપ્તના નામે પાછળથી બનાવટી તામ્રપત્ર કરાયેલાં છે. પરંતુ કુમારગુપ્ત ૧ લાના સમય(૫ મી સદી)થી ભૂમિદાનને લગતાં ખરાં તામ્રપત્ર મળ્યાં છે. દક્ષિણ ભારતમાં ૭૩ તથા ગુજરાતમાં ૪ થી સદીથી શરૂ થતાં તામ્રપત્ર પ્રાપ્ત થયાં છે, જેમાં પણ ભૂમિદાનને લગતાં રાજશાસન કોતરેલાં છે. વલભીના મૈિત્રક રાજ્યનાં ૧૦૦ થી વધુ તામ્રશાસન મળ્યાં છે એમાં દાનશાસનનું લખાણ તામ્રપત્રની અંદરની બાજુ પર કોતરેલું હોય છે (પટ્ટ ૪). કેટલીક વાર તામ્રપાત્રો પર એના માલિકનાં નામ કોતરવામાં આવે છે. ઘણું તાપ્રતિમાની બેસણી પર એને લગતા લેખ કોતરેલા છે. તાંબાની તકતીઓ અથવા મુદ્દાઓ પર નાના બૌદ્ધ ગ્રંથ કોતરાતા.૫ નાની કિંમતના નાણું માટે તાંબાના સિકકા ભારતમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. તેના પર લખાણ કોતરેલું હોય છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી પિત્તળ : ધાતુપ્રતિમાં પિત્તળની મૂર્તિ એ ઘણી પ્રચલિત છે.૭૪ નાની પ્રતિમાઓની પીઠ પર તેમ જ નાની મોટી પ્રતિમાઓની બેસણ પર ઘણી વાર એને લગતો લેખ કોતરેલો હોય છે. આવી સેંકડો ધાતુપ્રતિમાઓ છે, ખાસ કરીને જૈન મંદિરમાં. આ પ્રતિમાઓ પરના લેખ ૭મી સદીથી કોતરેલા છે. ૭ જૈન મંદિરોમાં પિત્તળની તકતીઓ પર “નમોકાર' મંત્ર તથા યંત્ર કોતરેલાં હોય છે ૩૮ મંદિરના દ્વાર પર કેટલીક વાર દાનને લગતા લેખ કતરેલી પિત્તળની તકતીઓ લગાવવામાં આવે છે.૭૯ et * * : ',''. "* ::: કાંસું : સોહગૌરામાંથી ઈ. પૂ. ૩જી સદીના અરસામાં કોતરેલી કાંસાની તકતી મળી છે. મણિયાલા(પશ્ચિમ પંજાબ)માંથી પણ કાંસાની એક પ્રાચીન અભિલિખિત તકતી મળી છે. તામ્રપત્રોની કડીના સાંધા પર લગાવેલાં મુદ્રાંક સામાન્ય રીતે કાંસાનાં હોય છે, તેમાં રાજમુદ્રાની છાપ લગાવી હોય છે.૮૦ વલભીની રાજમુદ્રામાં નંદિના પ્રતીકની અને શ્રીમન્ન નામની છાપ પડતી( આકૃતિ ૧૨ ). મંદિરોમાં લટકતા કાંસાના કેટલાક ઘંટ પર તેના ભેટને લગતા લેખ કોતર્યા હોય છે.૮૧ આકૃતિ ૧૨ ઃ વલભીની રાજમુદ્રા લોઢું : દિલ્હી પાસે આવેલ મેહરૌલીમાં કુતુબમિનાર પાસે જે પ્રસિદ્ધ લોહસ્તંભ છે, તેના પર પમી સદીનો સંસ્કૃત લેખ કોતરેલો છે. આબુ પર્વત પર અચલેશ્વરના મંદિરમાંના લોહના મોટા ત્રિશૂલ પર વિ. સં. ૧૪૬૮ (ઇ. સ. ૧૪૧૨ )નો લેખ કોતરેલો છે. ચિતોડ, જુનાગઢ વગેરે સ્થળોએ આવેલી જૂની લોખંડની તોપ પર લેખ જોવા મળે છે. સિક્કાઓ પાડવા માટેનાં બીબાં સામાન્ય રીતે લોખંડનાં બનતાં હતાં. એના પર અક્ષર ઊલટા મરોડમાં કોતરાતા.૦૨ સીસું : સાતવાહન વગેરે વંશના કેટલાક સિક્કા સીસાના છે, જેના પર લખાણ મુદ્રાંકિત કરેલું છે. કલાઈ : અભિલેખન માટે આ ધાતુનો ઊપગ ભાગ્યે જ થતો. એક પ્રાચીન બૌદ્ધ ગ્રંથ કલાઈનાં પતરાં પર કોતરવામાં આવેલ, તે હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં છે.૮૩ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભારતીય અભિલેખવિદ્યા આમ ભારતીય અભિલેખામાં શિલાલેખા, તામ્રપત્રા, સિક્કાલેખા અને પ્રતિમાલેખા સહુથી વધુ સંખ્યામાં મળ્યા છે. શિલાલેખામાં અગાઉ રત ભલેખ વધુ પ્રચલિત હતા, જ્યારે પછી ફલકલેખ વધુ સંખ્યામાં કોતરાયા છે. હાલ ખાસ કરીને તકતીલેખા, પ્રતિમાલેખા અને સિક્કાલેખા પ્રચલિત છે. પાદટીપ ૧-૨. Bühler, IP, pp. 139 f; બોક્ષા, માત્રાહિ, રૃ. ૧૪૩-૧૪૪; Pandey, IP, pp. 66 ff.; Sircar, IE, pp. 63 ff. ૩. IE, p. 65 ૪–૮. Bübler, IP, pp. 141 f.; માત્રાહિ, પૃ. ૧૪૨-૧૪૩; Pandey, IP, pp. 68 ff.; IE, pp. 61 ff. ૯. Bühler, IP, p. 140; માત્રાદ્ધિ, રૃ. ૧૪-૧૪૬, Pandey, IP, pp. 71 f.; IE, pp. 65 ff. ૧૦, માત્રાહિ, પૃ. ૧૪૭; IE, p. 67 ૧૧. Bühler, IP, pp. 140 f.; Pandey, IP, pp. 72 f.; IE, p. 69 ૧૨, માત્રાહિ, પૃ. ૧૪૬-૧૯૭ ૧૩. માત્રાદ્ધિ, પૃ. ૧૪૬ ૧૩. પુણ્યવિજયજી, ‘ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા,’ પૃ. ૩૨ ૧૪. Bühler, IP, p. 141; Pandey, IP, p. 73 ૧૫. IE, p. 69 ૧૬. Bühler, IP, p. 141 ૧૭. IE, p. 69 ૧૮. Bühler, IP, pp. 142 f.; માત્રાહિ, રૃ. ૧૪૭; Pandey, IP, pp. 73 f.; IE, p. 667 ૧૯. Barnet, Antiquities of India," p. 229 ૨૭, માત્રાહિ, રૃ. ૧૪૪; Pandey, IP, p. 70 ૨૧. Bühler, IP, p. 23; IE, p. 66 ૨૨. Bühler, IP, p. 143 ** ૨૪. IE, p. 68 ૨૬. માત્રાહિ, રૃ. ૧૪૪ ૨૮ માત્રાહિ, રૃ. ૧૪૧ ૨૩. IE, p. 67 ૨૫. Bühler, IP, p. 145 ૨૭. માત્રાહિ, પૃ. ૧૪; IE, p. 68 ૨૯. IE, p. 68 For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની સામગ્રી ૧૨૩ ૩૭, Bihler, IP, p. 147; માત્રાઉઝ, પૃ. ૧૭; પુણ્યવિજયજી, “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા', “જેન ચિત્રકલ્પદ્રુમ”પૃ. ૩૨-૩૫ ૩૧, Bihler, IP, p. 147; માપ્રાઝિ, પૃ. ૧૭–૧૬૮; પુણ્યવિજયજી, એજન, પૃ. ૩૫-૩૭ ૩૨, Bihler, IP, p. 146; માઝાત્રિ, પૃ. ૧; પુણ્યવિજયજી, એજન, પૃ. ૩૮-૪૧ ૩૩, Bihler, IP, p. 146; માપ્રાઝિ, પૃ. ૧૫૬; પુણ્યવિજયજી, એજન, પૃ. ૪૪-૪૫ ૩૪, હ. ગં. શાસ્ત્રી, “હડપ્પા ને મોહે જો–દડો,” પૃ. ૫૭-૫૮ ૩૫. અશોકના શિલાલેખમાં “પર્વત” શબ્દ પ્રયોજાય છે; અર્વાચીન ઈતિહાસ કારોએ એને માટે “rock,” “ખડક” અને “શૈલ' શબ્દ પ્રયોજ્યા છે. ૩૬. શિલા-સ્તંભ લેખ નં. ૭માં ૩૭–૩૮ માપ્રાઝિ, પૃ. ૧૪૮ ૩૯ IE, p. 71 ૪૦, IE, pp. 71 f. ૪૧. IE, pp. 72 f. ૪૨દા. ત., બડવા(રાજસ્થાન)માં ૩જી સદીના ત્રણ યૂપ-લેખ મળ્યા છે (Sircar, “Select Inscriptions,” pp. 92 f.). ૪૩. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો,”ભાગ ૧,નં. ૨ થી ૫ ૪૪. દા. ત., પિઝાવા(ઉ. પ્ર.)માંથી મળેલ બૌદ્ધ શિલાભાંડ લેખ (“Select Inscriptions,” p. 84). ૪૫. દા. ત., ભદિલુ( આંધ્ર પ્રદેશ)ના ઈ. પૂ. ૨ જી સદીના મંજૂષાલેખ (S. I, pp. 215 ff.) ૪૬. દા. ત., દેવની મોરી(જિ. સાબરકાંઠા)ને ૪ થી સદીનો સમુગક–લેખ ૪૭. S. H., pp. 78 f. ૪૮, Ibid., pp. 206 ff. ૪૯. Ibid, pp. 157 f f; 191 ft. ૫૦. દા. ત., વાકાટક હરિષણના સમયને (૬ઠ્ઠી સદીન)–S. I., pp. 425 ft. પ૧, s. I, pp. 320 f, 323 પર, S. I, pp. 396 f. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભારતીય અભિલેખવિદ્યા ૫૩. ગુ. આ લે, નં. ૧૪૫, ૧૪૭, ૧૫૫, ૧૬૭–૧૬૯, ૨૦૭–૨૧૨, ૨૧૫ ૫૪. દા. ત., જુઓ “Inscriptions of Kathiawad"માં આપેલા લેખે. પપ, માધ્યાત્રિ, પૃ. ૧૬૧; IE, p. 63 પ૬. હ. ગં. શાસ્ત્રી, “હડપ્પા ને મોહેજો-દડો.” પૃ. ૫૮ ૫૭-૫૮, માણાકિ, પૃ. ૧૧; IE, pp. 73 f. ૫૯. IE, p. 74 ૬. માણાકિ, પૃ. ૧૧૧-૧૧૨; IE, pp. 77 f. ૬૧. માત્રાઝિ, પૃ. ૧૨; IE, p. 78 દર, BihlerIP, p. 143 ૬૩, S.J., pp. 129 f, 131 ૬૪. હ. ગં. શાસ્ત્રી, “હડપ્પા ને મોહેજો–દડો,” પૃ. ૫૮-૫૯ ૬૫-૬૭, Bihler, IP, pp. 143 f; માપ્રાઝિ, પૃ. ૧૨-૧૩; Pandey, IP, pp. 78 ff.; હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પૃ. પર૯ ૫૪૬; IE, pp. 74 ff. ૬૮. IE, p. 14, n. 6 ૬૯, S. I., pp. 120 f. ૭૦. S. I, pp. 135 f. ૭૧, S. I, Book II, Nos. 4, 5 ૭૨. Ibid., Nos. 17–19 ૭૩. Ibid., Nos. 59, 64–66, 68 ૭૪. ઈશ્વરરાતનું કરાયેલા તામ્રપત્ર ( EI, Vol. XXXIII, p. 303) ૭૫. IE, p. 77 ૭૬, કેટલીક મૂતિઓ પંચધાતુની બનાવેલી હોય છે. અંગ્રેજીમાં ધાતુપ્રતિમાઓ (તથા ધાતુની અન્ય કલાકૃતિઓ) માટે સામાન્યતઃ “bronzes’ શબ્દ પ્રજાય છે. ૭૭. દા.ત., અકોટા(વડોદરા)માંથી મળેલી પ્રાચીન જૈન ધાતુપ્રતિમાઓના સમય, નિરૂપણ તથા અભિલેખો માટે જુઓ . ઉ. પ્ર. શાહનું “Akota Bronzes.” ૭૮, માઝાત્રિ, પૃ. ૧૫૪; Pandey, IP, pp. 81 f. ૮૦, IP, pp. 78 f. ૮૧. માણાત્રિ, પૃ. ૧૫૪ ૮૨, માણાકિ . ૧૫૪; IE, p. 79 ૮૩, Bihler, IP, p. 144 For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની પદ્ધતિ શિલા તામ્રપત્ર વગેરે પર કોતરેલા લેખમાં એ લેખ લખાવનાર ઉપરાંત બીજી બેત્રણ વ્યક્તિઓને ફાળો રહેલો હોય છે. કેઈ લેખનું લખાણ તૈયાર કરે છે, કોઈ એ લખાણ શિલા વગેરે પર લખી આપે છે ને કઈ એ પ્રમાણે કતરી આપે છે. આમાંની પહેલી બે ક્રિયાઓ તે તે સમયની પ્રચલિત લેખનપદ્ધતિને અનુસરે છે. લેખક : અભિલેખનું લખાણ તૈયાર કરનાર સામાન્ય રીતે તેના તરીકે ઓળખાતો. મૌર્ય સમ્રાટ અશોકના લેખોમાં “રવિવાર ' શબ્દ “લેખક” માટે પ્રયોજાયો છે, પરંતુ ત્યાં એ શબ્દ લહિયા કે સલાટના અર્થમાં વધારે બંધ બેસે છે. સમય જતાં રાજ્યતંત્રમાં દસ્તાવેજી લખાણો તૈયાર કરનારાઓને વિશિષ્ટ વગ અસ્તિત્વમાં આવ્યો. આવા લેખકને “વિવિર ” કહેતા આ શબ્દ ઈરાની ભાષાના “દેબીર” શબ્દ પરથી સાસાની કાલ દરમ્યાન પશ્ચિમ ભારતમાં પ્રચલિત થયો હોવાનું સૂચવાયું છે. “લિપિકર” તથા એના પર્યાયરૂપે વપરાયેલો “લિબિકર” કે “દિપિકર' શબ્દ અને “દેબીર” કે “દિવિર” એ બધા શબ્દ ભારતીય–ઈરાની ભાષાનું મૂળ ધરાવતા હોય એ તદ્દન સંભવિત છે.* વલભીના મિત્રક રાજયનાં દાનશાસનના કેટલાક લેખક “દિવિરપતિ” અર્થાત દિવેરેના વડા હતા. એ મોટે ભાગે સંધિ–વિગ્રહ ખાતાના મુખ્ય અધિકારી પણ હતા.૫ “દિવિર” શબ્દ ભારતીય અભિલેખોમાં ૬ઠ્ઠી થી ૮મી સદી દરમ્યાન ખાસ પ્રચલિત હતો. રગતરાિળી જેવા ગ્રંથમાં એ ૧૧મી–૧૨મી સદી દરમ્યાન પ્રયોજાય છે. દસ્તાવેજી લખાણ માટે સરળ શબ્દ પ્રચલિત હતો. એ પરથી આવું લખાણ લખનારને વરાવ કે વરણનું કહેતા. ક્યારેક એ વર પણ કહેવાતું. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભારતીય અભિલેખવિદ્યા સમાજમાં વર નામે કુલપરંપરાગત વગ થયા તે ધમ શાસ્ત્રની દૃષ્ટિએ મિશ્રવણ ના અર્થાત્ હીન કુલના ગણાતા. એવી રીતે લહિયાઓને વાચસ્થ નામે ધંધાદારી વગ પ્રચલિત થયા. કાયસ્થા રાજ્યતંત્રમાં કરણિક તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવતા તે તેઓની રાજદરબારની લાગવગને લઈ ને પ્રજાજનાને કાયસ્થા તરફથી કનડગતની ખીક રહેતી. ધ શાસ્ત્રની દૃષ્ટિએ કાયસ્થ પણ મિશ્રવણના અર્થાત્ હીનકુલના ગણાતા. કાયસ્થા લહિયા ઉપરાંત દસ્તાવેજી લખાણેાના લેખક તરીકે નિષ્ણાત થતા તે આથી રાજદરબારમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા. ८ કેટલાક અભિલેખ સાદા અને ટૂંકા હોય છે, કેટલાક મુખ્યત્વે દસ્તાવેજી સ્વરૂપના હોય છે, જ્યારે કેટલાક સાહિત્યિક કાટિના હોય છે. દાનશાસનેામાં આપેલી રાજાઓની પ્રશસ્તિ ઉચ્ચ ગદ્યશૈલીના કે સુંદર પદ્યરચનાના સારા નમૂનારૂપ છે. એની રચના માટે ભાગે ઉચ્ચ અધિકારીએએ કરેલી હેાય છે. આથી ઘણા અભિલેખાના લેખકે। તરીકે સારી કવિત્વશક્તિ ધરાવતા અધિકારીએ દેખા દે છે. દા.ત., અલાહાબાદ સ્તંભલેખમાં સમુદ્રગુપ્તની પદ્યમાં તથા ગદ્યમાં જે સુદર પ્રશસ્તિ કરેલી છે તે હરિષેણ નામે અધિકારીની રચના છે.૧૦ વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનેામાં ગદ્યમાં આપેલી સુંદર પ્રાપ્તિએ મહાસાંધિવિગ્રહિક જેવા દિવિપતિએએ કે મહાક્ષપટલાધિકારીઓએ રચી છે. રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનેામાં આપેલી પદ્યબદ્ધ પ્રશસ્તિઅે પણ એવા અધિકારીઓએ રચેલી છે. સેાલકી રાજાઓનાં સાદાં દાનશાસન કાયસ્થાએ લખેલાં છે, જ્યારે શિલાલેખામાં કાતરાયેલી તેઓની સુંદર પ્રશસ્તિ શ્રીપાલ અને સેામેશ્વરદેવ જેવા સિદ્ધહસ્ત કવિએએ રચેલી છે.૧૧ હરિષણની જેમ વત્સટ્ટિ, કૃષ્ણ અને ગણપતિવ્યાસ જેવા કેટલાક કવિએની માહિતી તેના અભિલેખા પરથી જ મળે છે.૧૨ ધણા અભિલેખામાં લેખકનું નામ આપેલું હોતું નથી. સાદાસીધા અભિલેખામાં લેખકનું નામ મહત્ત્વનું હેતું નથી, પરંતુ કેટલીક સુ ંદર રચનાઓના લેખકેાનાં નામ અજ્ઞાત રહી ગયાં છે, જેમ કે, રાજા મહાક્ષત્રપ રુદ્રાદામાને જૂનાગઢ શૅલલેખ, વાસિષ્ઠીપુત્ર પુછુમાવિને નાસિક ગુફાલેખ, કલિ ંગાધિપતિ ખારવેલના હાથીગુફા લેખ કે ગુપ્ત સમ્રાટ સ્ક ંદગુપ્તને જૂનાગઢ શૈલલેખ.૧૩ પ્રશસ્તિ–રચના સામાન્ય રીતે યશસ્વી પરાક્રમે ને લગતા કે મંદિર વાવ વગેરે પૂત કાર્ટૂના નિર્માણ કે જીર્ણોદ્ધારને લગતા અભિલેખામાં કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની પદ્ધતિ ૧૨૭ ભૂમિદાનને લગતાં શાસનેામાં દાન દેનાર રાજા તથા એના પુરોગામીઓની વિગત આપવાના રિવાજ હતા, આથી પ્રાચીન દાનશાસનેમાં એ રાજાઓના ચરિતની પ્રશસ્તિ આપવામાં આવતી.૧૪ મધ્યકાલીન અભિલેખામાં પૂત કાયના નિર્માણ કે પુનનિર્માણને લગતી અનેક પ્રશસ્તિએ મળે છે ને તેમાં પ્રશસ્તિ રચનાર પેાતાનું નામ ભાગ્યે જ આપતા.૧૫ જ્યારે અર્વાચીન અભિલેખામાં કવિનું નામ વધુ પ્રમાણમાં મળે છે.૧૬ અલબત્ત, કાવ્યની દૃષ્ટિએ પ્રશસ્તિનુ ધારણ એકંદરે ઉત્તરાઉત્તર ઊતરતું જાય છે. લહિયા : લેખકે રચેલું લખાણ પહેલાં લહિયા પાસે અભિલેખના પદાર્થ પર સારા અક્ષરે પદ્ધતિસર શાહીથી લખાવવામાં આવતુ.. અભિલેખન માટે લખાણની નકલ કરી આપનાર લહિયાનું નામ એમાં ભાગ્યે જ લખવામાં આવતું. જ્યાં સાદા કે કાવ્યમય અભિલેખ રચનારનું નામ પણ ઘણીવાર જણાવતું નહિ, ત્યાં એ લખાણની નકલ કરી આપનાર લહિયાના નામનું મહત્ત્વ ઘણું એન્ડ્રુ ગણાતુ હોય એ સ્વાભાવિક છે. મૌર્ય કાલમાં લિપિકર ’ શબ્દ લહિયા કરતાં સલાટના અર્થમાં વપરાયેા હોય એ વધુ સંભવિત છે. ‘ લેખક’ શબ્દ કેટલીક વાર લેખનું લખાણ તૈયાર કરનાર માટે તે કેટલીક વાર એની નકલ કરનાર માટે અર્થાત્ કેટલીક વાર રચનાર માટે ને કેટલીક વાર લહિયા માટે પ્રયેાજાતેા. સુલેખનકલામાં કાયસ્થા અનેક રણિકા જેવા લહિયાએ નિષ્ણાત હાઈ, અભિલેખન માટેની સુંદર નકલ મેટે ભાગે તેની પાસે કરાવવામાં આવતી. કેટલીક વાર લેખ ધડનાર લેખક પાતે અભિલેખનના પદાર્થ પર નકલ કરી આપતા, તેા કેટલીકવાર સલાટ કે કંસારા પાતે એના પર નકલ કરી લેતા. ૧૭ કોઈ વાર શિલા કે તામ્રપત્ર પર શાહીથી લખેલી પતિએ જોવામાં આવે છે, જે પછીથી કાતરવી રહી ગઈ હોય. ૧૮ કોઈ વાર શિલાલેખને અ ંતે કર્તા, લહિયા અને સલાટ—એ ત્રણેયનાં નામ આપેલાં હાય છે, જેમકે રત્નસિંહ કે દેવગણ, ક્ષત્રિય કુમારપાલ અને સાંપુલ.૧૯ સલા તે કંસારા : શિલાલેખ કોતરનાર ધણી વાર · સૂત્રધાર ’ તરીકે ઓળખાતા. · સલાટ, કડિયા, સુથાર વગેરે કારીગરાને માપ પ્રમાણે કામ કરવાનુ હાય છે તે માપ લેવા માટે તેએ સૂત્ર (દોરા કે દોરી ) ધારણ કરતા હોય છે. હાલના ‘ સુતાર ’–‹ સુથાર ’ શબ્દ ‘ સૂત્રધાર ’ ઉપરથી વ્યુત્પન્ન થયા છે.૨૦ શિલાલેખામાં તે સૂત્રધારનું નામ આપવામાં આવે છે ત્યાં મેટે ભાગે · સૂત્રધાર ' ને બદલે એનું સંક્ષિપ્ત રૂપ સૂત્ર૦ વપરાય છે. ' ( , For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભારતીય અભિલેખવિદ્યા સૂત્રધાર ” ને બદલે કેટલીકવાર “શિલાકૂટ” શબ્દ વપરાતો. એમાં પથ્થર કામની કારીગરીનો વિશિષ્ટ ભાવ સમાયેલ છે. “શિપી” અને “રૂપકાર” શબ્દ પણ શિલ્પકલાના ઘેતક છે. “સલાટ” શબ્દ “શિલાકાર ” પરથી જણાય છે. સામાન્ય રીતે સલાટને શિલા પર પહેલાં શાહીથી લખાણ લખી આપવામાં આવતું. સલાટ સારા અક્ષરે લખી શકે તેમ હોય, તો કેટલીક વાર એ પિતે શાહીથી લખી લેતો. પછીથી એ શાહીથી લખેલા પ્રમાણે અક્ષરો કોતર. હાલ તકતીમાં કતરેલા અક્ષરોમાં સીસું ભરવામાં આવે છે, જેથી સફેદ તકતીમાં કાળા અક્ષરો તરત જ અલગ તરી આવે છે. શિલાલેખને અંતે ક્યારેક એ લેખ કોતરનાર સલાટનું નામ આપવામાં આવે છે, જેમ કે અશોકના બ્રહ્મગિરિ ગૌણ શૈલલેખમાં લિપિકર પડનું. ૩ આબુ-દેલવાડાના વિ.સં. ૧૨૮૭ના શિલાલેખમાં સૂત્ર. ચંડેશ્વરનું, ૨૨ ગિરનારના વિ.સં. ૧૨૮૮ના શિલાલેખમાં સૂત્રધાર કુમારસિંહનું ૨૩ અને ડભોઈન વિ. સં. ૧૩૧૧ના શિલાલેખમાં સૂત્રધાર પદ્મસિંહનું.૨૪ કેતરવા માટે સામાન્યતઃ રીર્થ (ભૂતકૃદંત–કોતરેલું) શબ્દ પ્રયોજાતો. તામ્રપત્રોમાં લેખ કોતરનાર કંસારાનું નામ કવચિત્ આપવામાં આવતું ને તે પણ પછાના કાલમાં. એમાં ધાતુકારના જુદા જુદા વર્ગના કારીગરોને ઉલ્લેખ આવે છે, જેમ કે કયાર કે ઢોહવાર (લુહાર), વાંહ્યવાર (કંસાર) કે તાર, ફ્રેમવાર કે સુવર્ણવાર (સેની), પિતાર વગેરે.૨૫ ક્યારેક શિલ્પી કે વિજ્ઞાનિક કે સૂત્રધાર જેવા અન્ય શબ્દ પણ પ્રયોજાયા છે.૨૬ લેખનપદ્ધતિ : અભિલેખન માટે એના પદાર્થ પર જે લખાણ લખી આપવામાં આવતું તે લેખનની સામાન્ય પદ્ધતિ પ્રમાણે લખાતું. અક્ષરે ઉપરથી નીચે લખાતા. શબ્દો કે પદો વચ્ચે અગાઉ જગા રાખવામાં આવતી નહિ; ગદ્ય કે પદ્ય લખાણના અક્ષર સળંગ લીટીમાં લખવામાં આવતા. લીટી સામાન્ય રીતે આડી લખવામાં આવતી, ક્યારેક જગાની સંકડાશને લઈને ઊભી લખવી પડતી. બ્રાહ્મી અને એમાંથી ઉદ્ભવેલી સર્વ લિપિઓમાં લીટી ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે, જ્યારે ખરોષ્ઠી, અરબી, ફારસી અને ઉર્દૂ લિપિમાં લીટી જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની પદ્ધતિ ૧૩૯ અક્ષરાનાં ચિહ્નોમાં શિરારેખા વિકસવા લાગી ત્યારથી પ ંક્તિના સ અક્ષર સીધી લીટીમાં લખાતા આવ્યા છે. કેટલીક સ્વરમાત્રાઓ કે એના અમુક ભાગ તથા રેફનું ચિહ્ન શિશરેખાની ઉપર અને કેટલીક સ્વરમાત્રાએ અક્ષરની નીચે લખાય છે. સંયુકતાક્ષરા અગાઉ ઉપર-નીચે લખાતા, પરંતુ સમય જતાં એ બાજુ-બાજુમાં લખાવા લાગ્યા. લીટીઓ ઉપરથી નીચે લખાય છે. શ્લેાકની પંક્તિ ચરણ, લેાકા કે શ્લાક પ્રમાણે લખાતી નહિ; શ્લોકાના અક્ષર પણ પદાર્થ પરની પૂરેપૂરી પક્તિમાં સળંગ લખાતા. સામાન્ય રીતે શ્લાકના અંતે એક કે બે દંડ( ઊભી રેખા )નુ વિરામચિહ્ન લખાતુ ને પ્રાયઃ તે તે શ્લાકને ક્રમાંક પણ લખાતો. શ્લેાકાધના અ ંતે વિરામચિહ્ન કેટલીક વાર મુકાતું તા એ દાંડરૂપે લખાતું. વિશેષનામેાના લાંબા દૃન્દ સમાસેામાં પૃથા દર્શાવવા માટે નાની આડી રેખાને ઉપયોગ થતા. ગદ્યના અ ંતે તથા લેખના અ ંતે ! કે ૫ કે ૫− જેવાં વિરામચિહ્ન પ્રયાાતાં. કયારેક શબ્દોના સંક્ષિપ્તરૂપ તરીકે એના આદ્ય અક્ષર જ લખાતા, પરંતુ એના પછી હાલની જેમ કાઈ વિરામચિહ્ન લખાતું નહિ. કાઈ મંગલચિહ્ન વિવિધ આકારે લખાતાં ને કેટલાંક બંધ કે સુશાભને પણ યેાજાતાં. લખાણની નકલ કરતાં થયેલી ક્ષતિએ માટે ઉમેરા, ધટાડા અને સુધારા દર્શાવવા અનેકવિધ ઉપાય યેાાતા. પત્રના ક્રમાંક દરેક પત્રની પાછલી( કે આગલી) બાજૂ પર હાંસિયામાં લખાતા. અભિલેખન-પદ્ધતિ : અભિલેખ માટે તૈયાર કરેલા લખાણને શિલા તામ્રપત્ર વગેરે પર કાતરવામાં આવે ત્યારે સામાન્ય રીતે એની લિખિત નકલ પ્રમાણે એના ઉપર શાહીથી લખીને અક્ષરા આંકડાઓ તથા ચિહ્નો કાતરવામાં આવતાં. અક્ષરા તથા પંક્તિએ હસ્તલિખિત લખાણેાની જેમ કાતરાતાં.૨૭ શબ્દ-શબ્દ વચ્ચે પ્રાચીન અભિલેખામાં ભાગ્યે જ જગા રાખવામાં આવતી. વિરામચિહ્નો પણ હાલના કરતાં ઘણાં એછાં પ્રયેાજાતાં.૨૭અ અને પની પહેલાં ધણીવાર વિસગ ને બદલે જિદ્વવામૂલીય અને ઉષ્માનીયનાં ચિહ્ન પ્રયાજાતાં. હલત બ્યંજન વિવિધ રીતે દર્શાવાતા.૨૭ અવગ્રહનું ચિહ્ન પ્રાચીન લેખામાં ભાગ્યે જ લખાતું. શબ્દોના સંક્ષેપરૂપ તરીકે એના આદ્ય અક્ષર વપરાતા. દાનશાસનેમાં રાજચિહ્નની આકૃતિ તામ્રપત્ર પર અંકિત કરવામાં આવતી૨૮ ભા. અ. ૯ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ "૧૩૦ ભારતીય અભિલેખવિદ્યા અથવા તામ્રપત્રોની એક કડીના સાંધા પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી.૨૯ રાજમુદ્રામાં પ્રાયઃ રાજાના નામનો તથા રાજચિહ્નને સમાવેશ થતો. મંગલશબ્દો અને મંગલચિહ્નો : ઘણા અભિલેખોને આરંભ સિદ્ધ, શ, સ્વસ્તિ, શ્રી ઈત્યાદિ મંગલ શબ્દોથી અથવા એ અર્થ દર્શાવતાં મંગલચિહ્નોથી થતો. દા. ત., સાતવાહનના તથા નહપાનના ગુફાલે, ઈત્ત્વાકુઓના તૂપલેખો તથા વાકાટકોનાં દાનશાસનને આરંભ પ્રાયઃ સિદ્ધથી થતો હોય છે. કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખને આરંભ પણ એ શબ્દથી થાય છે.૩૦ અહીં સિદ્ધ નો અર્થ સિદ્ધિાતુ (સિદ્ધિ હે) છે. ૩ ૧ વાકાટકનાં કેટલાંક દાનશાસનમાં મંગલશબ્દની પહેલાં શબ્દ આવે છે, ત્યાં એનો અર્થ (અધિકારીઓએ)જોયું અર્થાત તપાસ્યું કે મંજૂર કર્યું એવો છે.૩૨ વલભીના મિત્રકોનાં દાનશાસનોના આરંભમાં સ્વતિ શબ્દ અપાતો. હર્ષનાં, વાકાટકોનાં, શૈકૂટકનાં, કટચુરિઓનાં, પલ્લવોનાં અને ગંગનાં દાનશાસનનો આરંભ પણ એ રીતે થતા.૩૨માં એનો અર્થ સ્વાતુ (કલ્યાણ હો) થાય છે. ક્યારેક નાગુહ્ય – જય અને અભ્યદય(હા) એવો શબ્દપ્રયોગ પણ થતો. આ કેટલાક અભિલેખમાં નિર્ત માવતા, ન માગવતે વાયુવેવાય, શ્રી ગણેશાય રા, નમઃ શિવાય ઇત્યાદિ મંગલવાક્યથી આરંભ થાય છે, જે તે તે ઈષ્ટદેવને નમસ્કાર વ્યકત કરે છે. એવી રીતે જૈન લેખોમાં નો અરહંતા અને નમો સવસિદ્ધાનં જેવાં વાક્ય પ્રયોજાય છે, જેમ કે ખારવેલના હાથીગુફા લેખમાં ૩૩ ને બૌદ્ધ લેખોમાં નો માવતો યુદ્ધ જેવાં મંગલવાક્ય વપરાતાં, જેમકે નાગાર્જુનકોંડાના કેટલાક લેખોમાં.૩૪ મંદિરના નિર્માણને લગતા અભિલેખમાં ઘણી વાર આરંભમાં તે તે દેવની સ્તુતિના એક કે એકથી વધુ લેક આપવામાં આવતા. દા. ત., દશપુરના સૂર્યમંદિરને લગતા મંદિર શિલાલેખ(ઈ. સ. ૪૩૬ અને ૪૭૩)માં લેખના આરંભમાં સૂર્યની સ્તુતિના ત્રણ લોક આપેલા છે.૩૫ વિષ્ણુ–મંદિરને લગતા એરણ શિલાતંભ લેખન આરંભ વિષ્ણુની સ્તુતિના કલેકથી થાય છે. ૩૬ સેમિનાથ મંદિરને લગતા અપૂર્ણ વેરાવળ લેખના આરંભમાં પહેલા બે શ્લોક શિવની અને ત્રીજો શ્લોક સરસ્વતીની સ્તુતિને છે.૩૭ આબુન્દેલવાડાના નેમિનાથ મંદિરને લગતા શિલાલેખના આરંભમાં પહેલા લોકમાં સરસ્વતીને વંદન કરીને બીજા લેકમાં નેમિનાથની આશિષ વાંછી છે.૩૮ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની પદ્ધતિ ૧૩૧ ઘણું પ્રાચીન અભિલેખમાં મંગલશબ્દોને બદલે મંગલચિહ્ન પ્રજાતાં. પ્રાચીન અભિલેખમાં (દા. ત., વલભીના મૈત્રકનાં દાનશાસનમાં) પ્રજાયેલા દક્ષિણાવર્ત કે વામાવર્ત ગૂંચળા જેવા મંગલચિહ્નને સામાન્ય રીતે સિદ્ધ તરીકે કે તરીકે ઘટાવવામાં આવે છે.૩૮ પરંતુ એ અગાઉ જણાવ્યા મુજબ મંગલકારી શંખનું ચિહ્ન હોવું સંભવે છે. ૪૦ એના વામાવર્ત સ્વરૂપમાંથી સમય જતાં ૮ જેવું સ્વરૂપ ઘડાયું ને એની પછી શુન્યનું ચિહ્ન ઉમેરાયું, એને “ભલે મીડ' કહે છે. પછી એની પહેલાં તેમ જ પછી મેં વિરામમિહ. મુકાતું.૪૧ આ મંગલ ચિહ્નને “મ' કહેવામાં આવે છે. આ શબ્દ છેક ૧૩મી સદીની વ્યશિક્ષામાં પ્રયોજાયે છે; ને ત્યાં એની સમજૂતી સિદ્ધિ દેવીના સંકેતચિહ્ન તરીકે આપવામાં આવી છે.૪૨ આથી એ મંગલચિહ્ન મૂળ શંખાકૃતિમાંથી વિકસેલું હોય, તે પણ વ્યવહારમાં સિદ્ધિનું દ્યોતક ગણાતું એ સ્પષ્ટ છે. ઉં કે જેવું ચિહ્ન હાલ કોઈ સંકેતચિહ્ન જેવું દેખાય છે પરંતુ ખરી રીતે એ અક્ષર જ છે. અગાઉ જ્યારે મો માટે સ્વતંત્ર ચિહ્ન પ્રચલિત હતું ત્યારે તેનું સ્વરૂપ ૩ જેવું હતું; આગળ જતાં ૩ ને મરોડ એના જેવો થઇ ત્યારે એ બે વચ્ચે ભેદ દર્શાવવા માટે સો ના અર્થમાં વપરાતા ચિહ્નમાં જમણી બાજુએ ટોચે ચાપાકાર અંશ ઉમેરાય ને ગુજરાતી લિપિમાં એ અંશ વચ્ચે જેડા ને એને જમણે છેડો પૂર્ણ વૃત્તાકાર બન્યું. “” એ બ્રહ્મના સંકેતાક્ષર તરીકે છેક ભગવદ્ગીતામાં પ્રયોજાયો છે.૪૩ પછીના કાલમાં એમાંને ય વિષ્ણુને, ૩ મહેશ્વરને અને મેં બ્રહ્માને ઘાતક ગણાય છે અભિલેખોમાં સ્વસ્તિક, ત્રિરન, ચૈત્ય, બોધિવૃક્ષ, ધર્મચક્ર, પદ્ય, શ્રીવત્સ, નન્દિ, ત્રિશલ, મત્સ્ય, સૂર્યબિંબ, તારા ઈત્યાદિ બીજા અનેક મંગલચિહ્ન. પ્રજાતાં. અશોકના ગિરનાર લેખની નીચે ભગવાન બુદ્ધના પ્રતીક તરીકે હસ્તીનું ચિહ્ન કતરેલું છે. અશોકના જૈગડા લેખમાં સ્વસ્તિકનું તથા વૃષભનું ચિહ્ન કોતરેલું છે. ખારવેલના હાથીગુફા લેખમાં સ્વસ્તિક, શ્રીવત્સ તથા બોધિવૃક્ષનાં ચિહ્નોનો સમાવેશ થાય છે. શાશ્વત ઉપભોગ કે કીતિ સૂચવવા માટે સૂર્યબિંબ તથા ચંદ્ર-રેખાનાં ચિહ્ન પ્રચલિત હતાં. પાળિયાઓમાં આ બંને ચિહ્ન ખાસ જોવામાં આવે છે. ત્યાં એ ચિદને પ્રસ્તુત વીરની કીતિ ચાવત ચંદ્રરિવારો રહે એવી ભાવના સૂચવે છે. સતીના પાળિયામાં ઘણી વાર સૌભાગ્યવતી નારીને હાથ દર્શાવવામાં આવે છે. રાજમુદ્દાની જગ્યાએ કેટલીક વાર આયુધ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભારતીય અભિલેખવિદ્યા સમૂહ કે રાજમુકુટનું ચિહ્ન પ્રજાતું.૪૪ સ્વસ્તિકનું ચિહ્ન સમાજમાં અદ્યપર્યત લોકપ્રિય રહ્યું છે. અભિલેખને અંતે શ્રી કે ૩૪ કે શ્રીરતુ કે સિદ્ધિરતુ કે ગુમ મવતુ જેવાં આશિષ દર્શાવતાં પદ પ્રજાતાં. કેટલીક વાર લેખને અંતે છે કે છે જેવો અક્ષર જોવામાં આવે છે, તે મૂળમાં છ રૂપે લેખની સમાપ્તિ સૂચવતું ચિહ્ન છે.૪૫ વીરગતિ પામેલા દ્ધાને લગતા પાળિયામાં મોટે ભાગે ઘોડેસવાર દ્ધાની આકૃતિ કંડારી હોય છે. મંદિરમાં કેટલીક વાર અંજલિ જોડી ઊભેલા ભક્ત પરીકે નિર્માતાની આકૃતિ કોતરેલી હોય છે. કેટલાક અભિલેખોની નીચે ગધેડા અને ભૂંડણનું મિથુન-દશ્ય જોવામાં આવે છે. એ એવું સૂચવે છે કે જે આ લેખમાં કહેલી બાબતને જે ભંગ કરશે તેને પિતા ગધેડે થશે ને તેની માતા ભૂંડણ થશે. કેટલીક વાર એને બદલે માનવસ્ત્રી અને ગધેડાના મિથુનનું દશ્ય કતરેલું હોય છે, એ એવું દર્શાવે છે કે લેખમાં લખેલી વાતને ભંગ કરનારની માતા ગધેડાના અત્યાચારનો ભોગ બનશે૪૬ આ શાપાત્મક આકૃતિને “ગધેડાની ગાળ” તરીકે ઓળખવામાં આવે છે. સુશોભન : કેટલાક પ્રાચીન અભિલેખોમાં સર્વ કે કેટલાક અક્ષરના મરોડને૪૭ કે એની સ્વરમાત્રાઓના ઉપલા ભાગને ૮ ઘણું સુશોભનાત્મક સ્વરૂપ આપવામાં આવતું. કેટલાક મધ્યકાલીન અભિલેખમાં પદ્મબંધ અને સર્પગંધ જેવા બંધની રચના થાય તેવી રીતે અક્ષરોની કૃત્રિમ ગોઠવણી કરવામાં આવે છે.૪૮ અરબી-ફારસી અભિલેખોમાં સુલેખનની વિવિધ શૈલીઓ વિકસી હતી. એમાંની તુગ્રા શૈલીમાં તો અક્ષરોના મરોડ તથા સંયોજન દ્વારા પશુપંખીઓની આકૃતિઓ ઉપજાવવામાં આવતી.૫૦ સંક્ષિપ્ત રૂપે : પ્રાચીનકાળથી કેટલાક પૂરા શબ્દોને બદલે એનો એકાદ આદ્ય અક્ષર લખીને એનું સંક્ષિપ્ત રૂપ પ્રયોજવાનું પ્રચલિત થયું હતું. આવાં રૂપ સમયનિર્દેશને લગતા પ્રચલિત શબ્દોમાં ખાસ પ્રજાતાં, જેમ કે સંવત્સર માટે સં સં કે સંવત , ઇગ્ન માટે સ્ત્રી, વર્ષા માટે ઉં, મને માટે ટુ, શુદ્ર (ગુરુ) માટે શું, વંદુ (SUL) માટે વે, પક્ષ માટે ૫, દિવસ માટે For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની પદ્ધતિ ૧૩૩ વિ અને દ્રિય માટે હૂિ.૫૧ આ સંક્ષિપ્ત રૂપોને અંતે અગાઉ સંક્ષેપસૂચક બિંદુ લખાતું નહિ. મધ્યકાલમાં એને અંતે દંડ કે વર્તેલનું ચિહ્ન પ્રજાતું.પર આ રૂપે પૈકી સંવત., ગુ. ફિ. અને ૨. ફિ. પૂરા શબ્દો જેવા બની ગયા છે, ને સંવત”, “સુદ ” અને “વદ” પૂરા શબ્દો તરીકે વપરાય છે. અધિકાર–દર્શક શબ્દોમાં તૂત માટે દૂ, મરાક્ષાસવ માટે મહાલ, શ્રીસ્ત(રાજા)કે શ્રીચરણ (રાજા) માટે શ્રી અને મહાસવિદ માટે મહાસા જેવાં સંક્ષિપ્ત રૂપ પ્રયોજાયાં છે.પ૩ અન્ય શબ્દોમાં જવા માટે , માટે , ટ્રમ માટે , નિરક્ષિત માટે નિ, વુર માટે ટ, પંડિત માટે , સાંવત્સરિ માટે સાં, દિવષ્ય માટે હિં, વાસ્તુપૂમિ માટે વામ , દ્રોણ કે ઢોળવા માટે દ્રો, કાન માટે ૩ ઇત્યાદિ નોંધપાત્ર છે."* સુધારાવધારા : હસ્તલિખિત લખાણની જેમ અભિલેખમાં પણ ક્યારેક કંઈક બેવડાઈ જતું, રહી જતું કે ખોટું કોતરાઈ જતું ને તે અશુદ્ધિ ધ્યાનમાં આવતાં તેમાં જરૂરી સુધારા વધારા કરી લેવામાં આવતા. ભૂલથી કોતરાયેલા અક્ષરને ચેકડીનાં ચિહ્નો વડે ટોચી નાખવામાં આવતા ને એની જગ્યાએ કોતરવાના અક્ષરોને પંક્તિની ઉપર ઉમેરવામાં આવતા. કેટલાક ઉત્તરકાલીન અભિલેખોમાં ભૂલોવાળી પંક્તિની ઉપર કે નીચે નાની રેખાઓ ઉમેરાતી. તામ્રપત્રો પર કોતરાયેલા અશુદ્ધ અક્ષરને હથોડી વડે ટોચી નાખીને એની ઉપર નવેસર શુદ્ધ અક્ષર કોતરવામાં આવતા. ક્યારેક મૂળ અશુદ્ધ અક્ષરોને ટોચી નાખ્યા વિના એની ઉપર શુદ્ધ અક્ષર કોતરતા. કોઈ જૂના કે ખોટા તામ્રપત્રને રદ કરવાનું થાય ત્યારે એ પતરાને ઓગાળી નવેસર ઘડવામાં આવતું અથવા એના પરના તમામ લખાણને ટોચી નાખવામાં આવતું. પછી આવા નવા કે જૂના પતરા પર નવું લખાણ કોતરવામાં આવતું.૫૫ ક્યારેક એક અક્ષર રહી ગયો હોય, તો તેને આજુબાજુના બે અક્ષરોની વચ્ચેની જગામાં ઉમેરવામાં આવતો ને સ્થળસંકોચ પ્રમાણે તેનું કદ ઘટાડવામાં આવતું. ઉત્તરકાલીન અભિષેખોમાં જ્યાં ઉમેરણ કરવાનું હોય તે સ્થાન કાપાદ (A) કે હું સંપાદના ચિહ્નથી દર્શાવવામાં આવતું. કયારેક એને બદલે સ્વસ્તિકનું ચિહ્ન (H) પ્રયોજાતું.૫૬ પત્રાંક : સામાન્ય રીતે હસ્તલિખિત ગ્રંથના પત્રની જેમ શિલાલેખમાં ક્રમાંક આપવાની જરૂર પડતી નથી. પરંતુ જ્યારે કેઈ રાજશાસન બેથી વધુ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભારતીય અભિલેખવિદ્યા પતરાં પર કોતરવામાં આવે, ત્યારે એ પતરાં પર ક્રમાંક કોતરવાની જરૂર પડે છે. આથી કેટલીક વાર ત્યારે હસ્તલિખિત ગ્રંથને પત્રની જેમ તામ્રપત્રમાં પણ એક જ બાજુ પર ક્રમાંક દર્શાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ ક્રમાંક પત્રની પાછલી બાજુ પર દર્શાવાતો ને દક્ષિણ ભારતમાં આગલી બાજુ પર. કવચિત્ અર્વાચીન ગ્રંથના પૃષ્ઠની જેમ બંને બાજુ પણ ક્રમાંક દર્શાવાતો. પણ મુદ્રાંક : રાજશાસનનાં તામ્રપત્રોને જોડતી એક કડીના સાંધા ઉપર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી, જેથી એ પતરાંનું સંયોજન અકબંધ રહે. પ્રાચીન રાજમુદ્રાની છાપમાં સામાન્ય રીતે ઉપલા ભાગમાં એ રાજવંશના લાંછન( પ્રતીક)ની આકૃતિ અને નીચલા ભાગમાં એ રાજાનું નામ અંકિત થતું. ગુપ્ત સામ્રાટોનું લાંછન ગરુડ, વલભીના મૈત્રકનું નંદી, વાકાટકોનું સૂર્યચંદ્ર, ચાલુક્યોનું વરાહ, રાષ્ટ્રકૂટો પરમાર યાદવ અને શિલાહારનું ગરુડ, કંદબોનું સિંહ, રદોનું હાથી કે વાઘ, પાનું વાઘ, કલચુરિઓનું ગજલક્ષ્મી અને સૈધવોનું મત્સ્ય હતું.૫૮ પાદટીપ ૧. આ શબ્દ કેટલીક વાર લહિયાના અર્થમાં પણ પ્રજાતો. 2. R. B. Pandey, IP, p. 89 ૩. Bihler, IP, p. 150 ૪. Pandey, IP, p. 90. પાંડેય તો “દિવિર ને “દિપિકર' પરથી ઘટાવે છે. ૫. હ. ગ. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પૃ. ૫૧૪ $. Pandey, IP, p, 90 6. Bühler, IP, p. 151 ૮, Pandey, IP, p. 92; IE, p. 84 Ć. Pandey, IP, pp. 90 ff. ૧૦. S. I., pp. 254 fr. ૧૧, ગુ. એ. લે., નં. ૧૪૭, ૧૬૭ અને ૨૧૫. કેટલીક પ્રશસ્તિઓમાં તે રચનાર કવિનું નામ આપેલું છે, પણ હાલ વંચાતું નથી, જેમ કે ગુ. અ.લે., નં. ૧૫૫, ૧૬૩. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનની પદ્ધતિ ૧૩૫ ૧૨. s. I, pp. 288 f; ગુ. ઐ. લે, નં. ૨૧૮-૨૧૯ ૧૩, S.., pp. 169 ff.; 196 ff.; 206 fF.; 299 ff. ૧૪. કેટલાંક દાનશાસનમાં માત્ર સીધીસાદી વંશાવળી આપવામાં આવે છે, જેમ કે સોલંકી રાજાઓનાં દાનશાસનમાં (ગુ. આ લે, નં. ૧૪૧, ૧૪૨, ૧૪૩ બ, ૧૪૪ ઈ, ૧૫૮, ૧૬૦, ૧૬૨, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૨૦૧, ૨૦૨, અને ૨૦૬). ૧૫. દા.ત., ધોળકાની વાવનો સં. ૧૪૬૬નો લેખ (સ્વાધ્યાય, પૃ. ૧, પૃ. ૮૪-૮૭) તથા અડાલજની વાવને સં. ૧૫૫પનો લેખ (બુ. પ્ર. પુ. ૧૦૨, પૃ.. ૧૯-૨૩) ૧૬. દા. ત., ધોળકાના અંબાજી મંદિરને સં. ૧૮૫૭ને શિલાલેખ(J. G. R. S., Vol. XXV, p. 311) 90. Bühler, IP, p. 151; Pandey, IP, p. 93; Sircar, IE, pp. 85 f. ૧૮. IE, p. 85 26. Bühler, IP, p. 151 ૨૦, નાટયપ્રયોગના સંચાલક માટે “સૂત્રધાર” શબ્દ કઠપૂતળીના ખેલમાં આવતા દોરીસંચાર પરથી પ્રચલિત થયો છે. 22. Pandey, IP, p. 89, n. 1 ૨૨, ગુ. એ. લે, ભા. ૨, નં. ૧૬૭ ૨૩. ગુ. અ. લે, ભા. ૭, નં. ૨૦૭, ૨૧૧, ૨૧૨ ૨૪, એજન, નં. ૨૧૫ ૨૫-૨૬, Bihler, IP, p. 152; Pandey, IP, pp. 93 f. ૨૭. કેટલાક કૃષાણ અને ગુપ્ત સિકકાઓમાં જગાના અભાવે શબ્દ ઊભી પંકિતમાં કોતરેલા છે. અશોકના ચેરગુડી ગૌણ શિલાલેખમાં પંક્તિઓ એકાંતરે ડાબીથી જમણી અને જમણાથી ડાબી બાજુ કતરાઈ છે. વાત પ્રદેશના એક ખરોષ્ઠી લેખમાં પંક્તિઓ નીચેથી ઉપર વાંચવાની છે(Pandey, IP, pp. 97 ff.). આ બધા અપવાદ છે. ૨૭ અ. વિગત માટે જુઓ Pandey, IP, pp. 105 ff. ૨૭ આ, જુઓ ઉપર પૃ. ૬૮, ૭૦. ૨૮. દા.ત., પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈધવ રાજ્યનાં દાનશાસનમાં. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભારતીય અભિલેખવિદ્યા ૨૯. દા.ત., વલભીના મૈત્રકોનાં, નાંદીપુરી-ભરુકચ્છના ગુજરનાં અને રાષ્ટ્ર ફૂટનાં તામ્રપત્રમાં. ૩૭, S.J., p. 300 ૩૧. S.J., p. 409 32. Pandey, IP, p. 146; S.I., pp. 409, 419 32 34. Padey, IP, p. 147 ૩૨ આ Ibid., p. 148 ૩૩, S.J., p. 206 ૩૪. S.I., pp. 227, 229 ૩૫. S.I., pp. 289 f. ૩૬. S.I., p. 326 ૩૭, ગુ. એ. લે,, નં. ૨૦૪ ૩૮ એજન, નં. ૧૬૭ ૩૯. I.E., p. 93 ૪૦. જુઓ ઉપર પૃ. ૭૦. ૪૧, પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૫૮-૫૯ ४२. विनयचन्द्रसूरि, काव्यशिक्षा, पृ. १, "लो. ३ ૪૩, માટૂકાતા, . ૧૭, *ો. ૨૩-૨૪ ૪૪. I.E., p. 90 ૪૫, I.E., p. 94 ૪૬. I.E., p. 89. ૪૭, દા.ત. બંસખેડા મુદ્રામાં રાજાધિરાજ હર્ષના દસ્કત; અને મકાસ્ટિ, વિપત્ર ૧૨. ૪૮. દા.ત., જુઓ માપ્રાઝિ, રિપત્ર ૧૦, ૨૦, ૨૧. ૪૯. I.E., p. 88. ૫૦, જુઓ અગાઉ પ્રકરણ ૬. 42. Pandey, IP, p. 110; I.E., p. 327 પર, I.E, p. 329 ૫૩-૫૪, I.E., pp. 328 f; ગુ. અ. લે, નં. ૧૪૫ ૫૫-૫૬. Pandey, IP, pp. 108 f.; I.E., pp. 90 f. પ૭, Pandey, IP, p. 108; I.E, pp. 91 f. 46. Pandey, IP, pp. 113 ff. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અભિલેખાના વિષય સામાન્ય રીતે જે લખાણ સાર્વજનિક કે ચિરકાલીન મહત્ત્વ ધરાવતું હોય, તેનું અભિલેખન કરવામાં આવે છે. આ પ્રકારનાં લખાણ વિવિધ વિષયાને લગતાં હેાય છે. પ્રાચીન પ્રકાર ધમ શાસ્ત્રમાં ખતાના બે મુખ્ય પ્રકાર પાડવામાં આવ્યા છેઃ (૧) રાજકીય અને (ર) લૌકિક કે જાનપદ. રાજકીય ખાના સામાન્યતઃ ચાર પ્રકાર પાડવામાં આવેલા છે : (૧) શાસન, (ર) જયપત્ર, (૩) આજ્ઞાપત્ર અને (૪) પ્રજ્ઞાપનપત્ર ૧ " ભૂમિનું દાન કરીને રાજા આગામી રાજાઓની માહિતી માટે પટ કે તામ્રપત્ર પર જે લખાણ કરાવી આયે, તેને ‘ શાસન' કહેતા. કાનૂની મુદ્દા જાતે જોઈ ને તેમ જ ન્યાયાધીશ પાસેથી જાણીને રાજા જાહેર માહિતી માટે જે કાનૂની નિણૅય લખાવે, તેને ‘ જયપત્ર ' કહેતા. સામત અથવા રાજ્યપાલ જેવા સેવાને રાજા જે કા ફરમાવે તેને લગતા લખાણને ‘આજ્ઞાપત્ર ' કહેતા. ઋત્વિજ, પુરોહિત, આચાય આદિ માન્ય તથા આદરણીય જનેને જે કાય નિવેદિત કરવામાં આવે, તેના લખાણને પ્રજ્ઞાપનપત્ર' કહેતા.૨ ' વળી જ્યારે રાજા સેવા શૌય વગેરેથી પ્રસન્ન થઈ કાઈ ને દેશ ગ્રામ આદિ લખી આપે, તે તેને ‘ પ્રસાદલેખ’ કહેતા.૩ જ્યારે કોઈ સામાન્ય જના વચ્ચે કઈ આર્થિક કે વ્યાવહારિક કામકાજને લગતા કરાર થાય ત્યારે તેનું જે ખત કરવામાં આવતું, તેમાં લાગતાવળગતા જતાની સહી ઉપરાંત સાક્ષીઓનાં નામ જાણાવવામાં આવતાં તેમ જ સમયનિર્દેશમાં એ સમયના રાજાનું નામ, વર્ષ માસ દિવસ વગેરે નાંધવામાં For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભારતીય અભિલેખવિદ્યા આવતું. આથી જાનપદ ખતો ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગિતા ધરાવે છે. આર્થિક અને સામાજિક દૃષ્ટિએ તો એની ઘણી વિગત ઉપયોગી હોય છે જ. | ગુજરાતમાં પંદરમી સદીમાં “લેખપદ્ધતિ” નામે એક સંગ્રહગ્રંથ લખાયો છે, જેમાં અનેક પ્રકારના રાજકીય તથા જાનપદ ખતોના નમૂના આપવામાં આવ્યા છે. એમાંના ઘણા નમૂનાઓમાં સં ૧૨૮૮(ઈ. સ. ૧૨૩૧-૩૨)ની મિતિઓ આપવામાં આવી છે, જ્યારે થોડા નમૂનાઓમાં સં. ૮૦૨(ઈ. સ. ૭૪૫-૪૬ )ની તથા સં. ૧૫૩૩(ઈ. સ. ૧૪૭૬-૭૭)ની મિતિઓ આપેલી છે. એમાં ભૂમિદાનને લગતા રાજશાસનને “શાસનપત્ર” કે “તામ્રશાસન” કહ્યું છે." ન્યાયના ચુકાદાને લગતા ખતને એમાં “ન્યાયવાદ” નામ આપ્યું છે. ૬ રાજાના આદેશને લગતા લખાણને “રાજાદેશ” તરીકે ઓળખાવ્યું છે. મહામાત્ય તરફથી રાજાને થતા વિજ્ઞાપનના લખાણને “રાજવિજ્ઞપ્તિકા' કહેતા. એવી રીતે ગુરુ, પિતા અને માતાને લગતી વિજ્ઞપ્તિકાના પણ નમૂના આપ્યા છે. “પ્રસાદલેખ” ને માટે આ ગ્રંથમાં “ભૂજંપત્તલા (ભૂજ પટ્ટ) શબ્દ પ્રયોજાયે છે. ૧૦ દાણુ, મહેસૂલ, ઠંડી, વેચાણ, ગીરો, વ્યાજ, દાસી, સંધિ વગેરે બીજા અનેક પ્રકારનાં ખતોના નમુના આપવામાં આવ્યા છે. પરંતુ અભિલેખો માટેના વિષયનું કોઈ અલગ વગીકરણ કે સંકલન ધર્મશાસ્ત્રમાં કે અન્ય પ્રાચીન સાહિત્યમાં કરવામાં આવ્યું નથી. ભારતીય લેખોના અભિલેખના અભ્યાસ પરથી એમાં મુખ્ય વિષયે નીચે પ્રમાણે હોવાનું માલૂમ પડે છેઃ (1) વાણિજ્યિક મુદ્રાઓ–આ–એતિહાસિક કાલની સિંધુ સંસ્કૃતિ, ખાસ કરીને હડપ્પીય સભ્યતા ધરાવતાં ખંડેરોના અવશેષોમાં જે સંખ્યાબંધ મુદ્રાઓ (આકૃતિ ૧) તથા કેટલાંક મુદ્રાંક (આકૃતિ ૨ ) મળ્યાં છે, તેનાં લખાણ હજી બરાબર ઊકલ્યાં નથી. છતાં એમાંનાં ઘણું લખાણ આયાત-નિકાસ કરવાની ચીજોની ગાંસડીઓ પર લગાવવાની મુદ્રાની છાપ માટેનાં હોવાનું માલૂમ પડે છે. ૧૧ આથી આ અભિલેખ વાણિજ્યિક પ્રકારના ગણાય. (૨) મંત્રતંત્રને લગતા અભિલેખો–હડપ્પીય સભ્યતાની કેટલીક મુદ્રિકાઓ પહેરવાનાં તાવીજ તરીકે વપરાતી હશે એવું માલૂમ પડે છે. ૧૨ ઐતિહાસિક કાલના તાંત્રિક સંકેત ધરાવતા અક્ષરવાળાં યંત્ર(જતર) પણ આ પ્રકારના અભિલેખ ગણાય.૧૩ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાના વિષય ૧૩૯: (૩) ધાર્મિક અનુશાસના—મૌય સમ્રાટ અશોકના અભિલેખા પૈકીના ઘણા અભિલેખેા, ખાસ કરીને મુખ્ય શૈલલેખા તથા મુખ્ય સ્ત ભલેખા, ૧૪ ધમને લગતાં અનુશાસનેા( ઉપદેશ )રૂપે લખાયા છે. (૪) રાજશાસના—અશોકના કેટલાક અભિલેખ અધિકારીઓને. ઉદ્દેશીને કરાયેલાં રાજશાસનેરૂપે લખાયા છે, જેમકે કલિંગના અલગ શૈલલેખા, અલાહાબાદ–કાસમ રતભ પરના રાણીને લગતા લેખ તેમ જ સંધને લગતા લેખ. ૧૫ (૫) સ્મારક અભિલેખા—અશાકે નેપાલની તરાઈમાં એ બૌદ્ધ તીથ સ્થાનાએ યાત્રા કરી ત્યાં એની યાદગીરીમાં શિલાસ્તંભરાપાવ્યા ને એના પર લેખ કેાતરાવ્યા.૧૬ આ લેખા સ્મારક અભિલેખા ગણાય. અંધૌ(જિ. કચ્છ )માંથી મળેલા શક વર્ષ પર( ઈ.સ. ૧૩૦ )ના યષ્ટિલેખા પણ કાઈ ને કાઈ સંબંધીની સ્મૃતિ અર્થે ષ્ટિ ઊભી કરાવ્યાનુ જણાવે છે. ૧૭ ગુપ્ત સમ્રાટ ભાનુગુપ્તના સમયને ગુ. સ. ૧૯૧(ઈ. સ. પ૧૦)ને એરણ સ્તંભલેખ૧૮ યુદ્ધમાં વીરગતિ પામેલા ગેાપરાજની તથા એની પાછળ સતી થયેલી એની પત્નીની યાદગીરી માટે લખાયા છે. દખ્ખણમાં શિલાહારા, યાદવેા, અનુકાલીન ચાલુકયો વગેરેના આવા અનેક સ્મારક લેખ મળ્યા છે.૧૯ એમાં સામાન્ય રીતે લેખની મિતિ, વીરની વંશાવળી પ્રશસ્તિ અને સિદ્ધિ, એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ ઇત્યાદિ વિગત આપવામાં આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે જૂના પાળિયા જોવામાં આવે છે, ખાસ કરીને ગામના પાદરમાં આવેલા તળાવને કાંઠે. વીરગતિ પામેલા યાદ્દાની યાદગીરીના પાળિયામાં સામાન્ય રીતે ઉપલા ભાગમાં ઢાલ અને તલવાર કે ભાલેા ધારણ કરતા ઘેાડેસવારની આકૃતિ કાતરી હેાય છે, એની એ બાજૂએ ટાચે અમર નામ કે શાશ્વત કીતિના પ્રતીકરૂપે સૂર્ય અને ચંદ્રની આકૃતિ કાતરી હોય છે તે ઘેાડેસવારની નીચેના ભાગમાં યુદ્ઘના પ્રસંગ અને યાદ્વાના મૃત્યુને લગતી હકીકત આપી હોય છે. સતીના પાળિયામાં મેટે ભાગે સતીના પ્રતીકરૂપે સૌભાગ્યવતી સ્ત્રીના હાથ કાટખૂણે બતાવ્યેા હેાય છે. જો સ્ત્રી પતિનું શબ લઈ સતી થઈ હાય તેા હાથમાં આપું શબ રાખીને ઊભેલી સતીની આકૃતિ રજૂ કરી હાય છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભારતીય અભિલેખવિઘા કઈ વિશિષ્ટ પરાક્રમ કે દિગ્વિજયની યાદગીરીમાં ક્યારેક અભિલેખ લખાવવામાં આવતું. દા. ત., સમુદ્રગુપ્તને અલાહાબાદ સ્તંભલેખ,૨૦ જેમાં એ પ્રતાપી ગુપ્ત સમ્રાટના વિવિધ વિજયનું નિરૂપણ કરીને એની વિશાળ કીતિની સ્મૃતિ માટે એ સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું જણાવ્યું છે. યશોધર્માને મંદસર શિલાતંભલેખ પણ આ પ્રકારનો છે. અર્વાચીન કાલમાં શહીદનાં સ્મારક પર તે તે શહીદીને લગતા સ્મારકલેખ કોતરવામાં આવે છે. સાર્વજનિક સંસ્થાઓનાં મકાનોના ખાતમુહૂર્તશિલારોપણ કે ઉદ્દઘાટનને લગતા લેખની તકતી મુકાવવામાં આવે છે ને કોઈ વિખ્યાત વ્યક્તિના જન્મ, મૃત્યુ કે અન્ય કોઈ વિશિષ્ટ બનાવના સ્થાને પણ તે તે ઘટનાને લગતો લેખ કોતરવામાં આવે છે. આ અને આવા અભિલેખ સ્મારક-લેખો ગણાય. બાવલાં નીચે કોતરેલાં લખાણ પણ આ પ્રકારનાં ગણાય. (૬) દાનશાસને–બિહારના ગયા જિલ્લામાં આવેલા બરાબર નામે ડુંગરની અમુક ગુફાઓમાં કોતરાયેલા મૌર્ય રાજા અશોકના તથા દશરથના ત્રણ અભિલેખ તે તે ગુફા અમુક અમુક વર્ષે આજીવિકેને દાનમાં દીધી હોવાનું જણાવે છે. દાનને લગતાં આવાં રાજશાસનને “દાનશાસન' કહે છે. એવી રીતે ઓરિસ્સામાં ઉદયગિરિ–ખંડગિરિમાં તથા દખણમાં નાસિક, અજંતા, કાર્લા વગેરે સ્થળોએ આવેલી ગુફાઓમાં ક્ષહરાત ક્ષત્રપ તથા સાતવાહન વંશના રાજાઓનાં દાનશાસન કોતરેલાં છે, જેમાં ભિક્ષુઓએ રહેવાની નાનીમોટી ઓરડીઓ, ચૈત્યગૃહ, મંડપ, ભોજનશાળાઓ, ઉપસ્થાન-શાલાઓ, ટાંકાં, સ્તૂપ, આસન, વેદિકાઓ વગેરેના દાનની હકીકત નોંધી હોય છે.૨૧ કેટલીક વાર કોઈ ધાર્મિક સંસ્થાને કંઈ કાયમી અનુદાન દેવામાં આવતું, જેમ કે કુષાણ રાજા હવિષ્કના સમયમાં (શક)વર્ષ ૨૮(ઈ. સ. ૧૦૬)માં પ્રાચીનક નામે વ્યક્તિએ પુણ્યશાલા(ધર્મશાલા) અક્ષયનીવી(કાયમી અનુદાન) તરીકે દાનમાં દીધી, ૫૫૦ પુરાણુ(સિક્કા) એક શ્રેણીમાં અને ૫૫૦ પુરાણુ બીજી શ્રેણીમાં થાપણ રૂપે આપીને એના વ્યાજમાંથી દર મહિને બ્રહ્મભોજન કરાવવાનો તથા ભૂખ્યા અને તરસ્યા જનોને પ્રતિદિન ખાવાનું અને પીવાનું આપવાને પ્રબંધ કર્યો.૨૨ લહરાત રાજા ક્ષત્રપ નહપાનના જમાઈ ઉષવદાતે નાસિકમાં ગુફાદાન કરીને ૩,૦૦૦ કાર્દાપણના અક્ષયનીવીનું તેમ જ ૪,૦૦૦ કાષણની કિંમતે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ અભિલેખના વિષય ૧૪૧. ખરીદેલા ક્ષેત્ર(ખેતર)નું દાન દીધું.૨૩ આમાંના બીજા ગુફાલેખમાં ઉષવદાતનાં. અગાઉનાં વિવિધ દાન ગણાવ્યાં છે, જેમ કે ત્રણ લાખ ગાયે, સુવર્ણ, સોળ ગામે, આઠ ભાર્યાઓ(કન્યાઓ), ધર્મશાલાઓ, બગીચા, તળાવો, પરબ વગેરે. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિએ નાસિકમાં ત્રિરશ્મિ(યંબકીના. ભિક્ષુઓને અમુક ક્ષેત્રનું દાન દીધું. ૨૪ એવી રીતે વાસિષ્ઠીપુત્ર પુલુમાયિના રાયકાલમાં મહારાજ-પિતામહી ગૌતમી બલશ્રીએ નાસિક પાસે અમુક ગુફા દાનમાં દીધી.૨૫ કલિંગાધિપતિ ખારવેલને હાથીગુફા લેખક પણ આવા પ્રકારનો છે. ધાર્મિક હેતુથી કરાયેલા દાનને “ધર્મદાય” કહેતા. ધર્મશાસ્ત્રમાં દાનને ઘણો મહિમા ગાય છે. અમુક દ્રવ્યોનાં દાન “મહાદાન” ગણાતાં; એમાં ય અમુક “અતિદાન ગણતાં ધેનુ, ભૂમિ અને વિદ્યાનાં. આ સર્વેમાં ભૂમિદાનને સર્વોત્તમ ગણવામાં આવતું.૨૭ ભૂમિદાનથી દાન લેનારને કાયમી ઊપજનું અક્ષય સાધન પ્રાપ્ત થતું, જે એને જીવનપર્યંત ઉપયોગી નીવડતું. આથી ભૂમિદાનની સાથે હંમેશાં એને લગતું રાજશાસન લખાવી આપવામાં આવતું. એ એને હકનામાના પુરાવા તરીકે કામ લાગતું. વળી ભૂમિદાનો લાભ દાન લેનારના પુત્રપૌત્રાદિકને પણ વારસાગત રહેતો ને એથી એના પર હક પેઢીઓ ને પેઢીઓ લગી ચાલુ રહેતા. આથી દાનશાસનની પ્રત દાન લેનારના કુટુંબે કાયમ માટે સાચવીને જાળવી રાખવી પડતી. આ કારણે દાનશાસન તાંબાનાં પતરાં પર કોતરાવીને આપવામાં આવતું. એને “તામ્રપત્ર” કે “તામ્રશાસન” કહેતા. તામ્રની પસંદગી એના ટકાઉપણાને કારણે કરવામાં આવતી. તામ્રપત્રો પર કોતરેલાં દોઢેક હજાર વર્ષ જેટલાં લાંબા કાલનાં અનેક દાનશાસન મેજૂદ રહેલાં મળે છે એ હકીકત છે. તામ્રપત્રો જમીન પરના હકનામા તરીકે કાયમી અગત્ય ધરાવતાં હોઈ એને ઘરની દીવાલમાં, પાયામાં કે જમીનની અંદર ગુપ્ત રીતે સાચવી રાખવામાં આવતાં. કેટલીક વાર અનેક તામ્રશાસનોને સામટાં રાખવામાં આવતાં. આથી કયારેક એકી સાથે અનેક તામ્રશાસન મળી આવે છે, જેમકે કડી(જિ. મહેસાણા)માંથી સોલંકી વંશનાં અગિયાર તામ્રશાસન મળેલાં.૨૮ કઈ વાર તામ્રશાસનોને વાસણમાં મૂકી જમીનમાં દાટવામાં આવતાં. ૨૯ કેટલીક વાર જમીનમાં દાટેલાં તામ્રપત્ર ખેતર ખેડતી વખતે હળની અણી વાટે અચાનક મળે છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ “૧૪૨ ભારતીય અભિલેખવિદ્યા તામ્રપત્રો પર કોતરેલાં ટૂંકાં દાનશાસનના સહુથી જુના નમૂના ઉત્તર ભારતમાં પહેલી સદીના મળ્યા છે, જ્યારે વિગતવાર તામ્રશાસનના સહુથી પ્રાચીન નમૂના દક્ષિણ ભારતમાં ચોથી સદીના અને ઉત્તર ભારતમાં પાંચમી સદીના મળ્યા છે. પહેલી સદીનાં તામ્રશાસન શક–પલવ કાલનાં છે.૩૦ ચોથી સદીનાં તામ્રપત્ર પલવ, વાકાટક અને શાલંકાયન વંશનાં છે. ગુજરાતમાં મળેલું સહુથી પ્રાચીન તામ્રપત્ર ચોથી સદીનું છે. ગુપ્ત વંશનાં દાનશાસનમાં સમુદ્રગુપ્તના નામનાં બે દાનશાસન મળ્યાં છે, પરંતુ એ બનાવટી માલૂમ પડ્યાં છે. ૩ ભૂતપૂર્વ રાજાના નામે કોઈ વાર એકબે સદી બાદ બનાવટી દાનશાસન લખી તામ્રપત્ર પર કોતરાવવામાં આવતાં, પરંતુ અનુકરણ કરવામાં કંઈ ને કંઈ ક્ષતિ રહેતાં એ બનાવટી હોવાનું પકડાઈ જાય છે. ગુપ્ત રાજ્યનાં સહુથી પ્રાચીન તામ્રપત્ર ખરી રીતે કુમારગુપ્ત ૧ લાના સમયનાં, ઈ. સ. ૪૩૩-૪૪૭ નાં, છે.૩૪ | ગુજરાતમાં વલભીના મૈત્રક વંશના રાજાઓનાં એકસોથી વધુ તામ્રશાસન મળ્યાં છે. ગુજરે, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોનાં પણ ઘણાં તામ્રશાસન પ્રાપ્ત થયાં છે. એ રાજવંશના ઈતિહાસનું એ મુખ્ય સાધન છે. સોલંકી વંશનાં પણ અનેક તામ્રપત્ર મળ્યાં છે.૩૫ તામ્રપત્ર આકારમાં લંબચોરસ હોય છે (આકૃતિ ૧૧). પરંતુ એ ભૂજ પત્રને મળતાં હોય, તો તેની લંબાઈ લગભગ ૩૦ સેં.મી. (૧૨ ઇંચ) થી ૪૦ સેં. મી.(૧૬ ઇંચ) જેટલી અને ઊંચાઈ લગભગ ૨૦ સે. મી.(૮ ઈંચ)થી ૩૦ સેં. મી.(૧૨ ઈંચ) જેટલી હોય છે, જ્યારે એ તાડપત્રને મળતાં હોય તો, એની " ઊંચાઈ લગભગ ૫ સેં. મી.(૨ ઇંચ)થી ૭.૫ સેં. મી.(૩ ઇંચ) જેટલી હોય છે. અર્થાત તાડપત્રના કદ પ્રમાણે કપાયેલાં તામ્રપત્ર વધારે લાંબાં અને સાંકડાં હોય છે. જે દાનશાસન એક જ તામ્રપત્ર પર કોતરાયું હોય, તો એના ડાબી બાજૂના કે ટોચના હાંસિયામાં રાજમુદ્રાની છાપ લગાવાતી. દાન દેનાર રાજાની વિગતમાં માત્ર એના નામ અને બિરુદ જણાવવામાં આવે તો જ દાનશાસનનું લખાણ એક પતરા પર સમાઈ શકે તેટલું ટૂંકું હોય. પરંતુ સામાન્ય રીતે દાતાની વિગતમાં તેને વંશ તથા પૂર્વજોની તેમ જ તેના પિતાના ગુણો તથા પરાક્રમોની પ્રશસ્તિ આપવામાં આવતી. આથી ભૂજપત્રના કદનાં પતરાં હોય For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાના વિષય ૧૪૩ તા પણ એક દાનશાસન કે।તરવા માટે બે કે ત્રણ પતરાંની જરૂર પડતી, ગુજરાતનાં દાનશાસનેામાં મૈત્રકા, ગુજ`રા, ચાલુકયા અને સાલકીનાં દાનશાસન અમ્બે પતરાં પર કોતરાયાં છે. એમાં બંને પતરાંની અંદરની બાજુ પર લખાણ કાતરવામાં આવતું ને એની બહારની બાજૂ કારી રાખવામાં આવતી. રાષ્ટ્રકૂટનાં દાનશાસન સામાન્ય રીતે ત્રણ-ત્રણ પતરાં પર કોતરાતાં. એમાં પહેલા અને છેલ્લા પતરાની બહારની બાજૂ કેરી રાખવામાં આવતી, જ્યારે વચલા પતરાની બંને બાજુ પર લખાણ કાતરાતુ ં. તામ્રપત્રની બહારની બાજૂએ અરક્ષિત રહેતી હાવાથી એને કેરી રાખવામાં આવતી. લખાણ કોતરેલી બાજૂએ એકબીજા સાથે ઘસાય નહિ એ માટે પતરાંની કાર ચારે બાજુ અંદર વાળવામાં આવતી કે એને ટીપીને જાડી બનાવવામાં આવતી. રાજવંશ લખાતા જાય તેમ પૂર્વજોની સંખ્યા વધતી જાય ને તેઓની પ્રશસ્તિનું લખાણ વધતું રહે, છતાં અને ત્યાં સુધી પતરાંની સંખ્યા એટલી જ રાખવામાં આવતી. આથી પતરાનું કદ વધારતા રહેતા ને અક્ષરાનું કદ ઘટાડતા જતા. ૩૬ યાદવ રાજા રામચંદ્રનું પૈઠણ તામ્રપત્ર(ઈ. સ. ૧૨૭૨ ) એ ત્રણ પતરાંનુ એક મેાઢું તામ્રશાસન છે. એનાં પતરાં ૫૧૨૫ સે. મી. ( ૨૦ ૢ ઈંચ ) × ૩૦૫ સે. મી.( ૧૫ ઇંચ )કદનાં છે તે એનું વજન ૨૬.૮૩ કિ. ગ્રા.( ૨,૩૦૦ તાલા ) જેટલુ છે. એમાં કુલ ૧૧૮ પંક્તિ કાતરેલી છે. એ પતરાં સાથે લગાવેલી એ કડીઓનુ વજન ૫.૩૩ કિ. ગ્રા. જેટલું છે તે વધારાનું. કડીએ સાથે પતરાનું વજન ૩૨ કિ. ગ્રા. થી વધુ થાય !૩૭ પ્રતીહાર, પાલ, સેન, ગાહડવાલ અને આહેમ જેવા વંશનાં દાનશાસન એકેક તામ્રપત્ર પર કેાતરાતાં, તેમાં પણ લાંબી પ્રશસ્તિ આપવામાં આવતી હાવાથી એનાં પતરાંની લંબાઈ લગભગ ૩૭.૫ સે. મી.(૧૫ ઇંચ)થી ૭૫ સે. મી. ( ૩૦ ઇંચ )અને ઊંચાઈ લગભગ ૩૪૩ સે. મી.( ૧૩.૫ ઇંચ )થી ૪૩ સે. મી. ( ૧૭ ઇંચ ) જેટલી રાખવામાં આવતી. એમાં ઘણી વાર સિત્તેરેક પંક્તિએ સમાવાતી. આવા એક પતરાનુ વજન કેટલીક વાર, કડી સાથે, ૧૮ કિ. ગ્રા. જેટલુ થતુ !૩૮ દક્ષિણ ભારતના ઘણા રાજવંશોનાં દાનશાસન છસાત તામ્રપત્રો પર કાતરાતાં. એમાં ખસેા-ત્રણસેા પતિ જેટલું લાંખું લખાણ કોતરાતું. સહુથી મેાટાં તામ્રશાસન ચેાળ વશના રાજાઓનાં મળ્યાં છે. રાજરાજ ૧લા(ઈ. સ. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભારતીય અભિલેખવિદ્યા ૯૮૫–૧૦૧૬)નું એક તામ્રશાસન ૨૧ પતરાં પર કોતરેલી ૪૪૩ પંકિતઓનું છે. રાજેન્દ્ર ૧લા(ઈ. સ. ૧૦૨૬-૧૦૪૩)નું એક તામ્રશાસન ૮૧૬ પંક્તિઓમાં ૩૧ પતરાં પર કેતરાયું છે. એનું એક બીજું તામ્રશાસન ૫૫ પતરાં પર ૨૫૦૦થી વધુ પંકિતઓમાં કોતરેલું છે! એમાં પહેલાં ૩ પતરાંમાં રાજાના પૂર્વજોની પ્રશસ્તિ છે, પછીનાં ૨૨ પતરાંમાં દાન દેનાર રાજાની પ્રશસ્તિ અને દાનમાં આપેલા ગામની સીમાઓ વગેરેની વિગત છે, ને છેલ્લાં ૩૦ પતરાંમાં હજારેક પ્રતિગ્રહીતાઓનાં નામ ગોત્ર સ્થાન વગેરેની વિગત છે! કડી વગરનાં પતરાંનું ય વજન ૧૦૦ કિ. ગ્રા. થી વધુ છે ૯ ! દાનશાસનમાં હસ્તલિખિત ગ્રંથની જેમ પંકિતઓ લાંબી બાજૂને સમાંતર લખાતી. દાનશાસનનાં પતરાંને, એની એકેક લાંબી કે ટૂંકી બાજુએ મેટે ભાગે બબ્બે કાણાં ને કયારેક એકેક કાણું પાડીને, એમાં તાંબાની કડીઓ ઘાલી, જોડેલાં રાખવામાં આવતાં, જેથી બીજી બાજુએથી એને ખોલીને વાંચી શકાય. એમાંની એક કડીના સાંધા પર રાજમુદ્રાની છાપ લગાવવામાં આવતી. બીજી કડી સાદી રાખવામાં આવતી. રાજમુદ્રાની છાપ અકબંધ રહે ત્યાં સુધી એક દાનશાસનનાં પતરાં બીજા દાનશાસનનાં પતરાં સાથે આડાઅવળાં કરી શકાય નહિ. ભૂમિદાનને લગતા રાજશાસનમાં અમુક અમુક જરૂરી બાબતો જણાવવા માટે ધર્મશાસ્ત્રમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે.૪૦ એમાં દાન દેનાર અર્થાત “દાતા,” દાન લેનાર અર્થાત “ પ્રતિગ્રહીતા” અને દાનમાં આપવાની વસ્તુ અર્થાત “દેય ” એ ત્રણ મુખ્ય બાબત તો હોય જ. આ ઉપરાંત મિતિ, સ્વહસ્ત વગેરે બીજી અનેક બાબત જણાવવાની જરૂર પડતી. સામાન્ય રીતે દાનશાસનનો આરંભ સિદ્ધમ્ (=fસદ્ધિરતુ), સ્વસ્તિ + » સ્વતિ જેવાં મંગલ પદોથી થતો. કયારેક વિષ્ણુ, શિવ, ગણપતિ વગેરે દેવ કે દેવોની સ્તુતિ ઉમેરાતી. દાનને લગતું રાજશાસન સામાન્યતઃ રાજધાનીમાંથી અને કેટલીક વાર વિજયછાવણી કે યાત્રાસ્થાન જેવા કોઈ અન્ય સ્થળથી ફરમાવવામાં આવતું. દાનશાસનમાં આ શાસન-સ્થાનને નિર્દેશ કરવામાં આવતો. ક્યારેક આ સ્થાનને નિર્દેશ લાંબા અલંકૃત નિરૂપણ સાથે કરવામાં આવતો, જેમ કે, For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ અભિલેખના વિષય ૧૪૫ સૌરાષ્ટ્રના સૈધવ રાજાઓનાં દાનશાસનમાં રાજધાની સૂતામ્બિલિકાની બાબતમાં ૪૧ રાજકુલ અને વંશાવળીની વિગત દાતાના સંદર્ભમાં જરૂરી ગણાતી. એમાં ક્યારેક રાજકુલની ગુણપ્રશસ્તિ અને/અથવા એની આનુશ્રુતિક ઉત્પત્તિનું ય નિરૂપણ કરવામાં આવતું. વંશાવળી કેટલીક વાર સાદી સીધી રીતે ટૂંકામાં અપાતી, ૪૨ તે કેટલીક વાર દરેક પુરોગામી રાજાની પ્રશસ્તિ આપવામાં આવતી, આ રિવાજને લઈને ઘણા રાજવંશની વંશાવળીઓ જાણવા મળી છે, દાન દેનાર રાજા તથા એના પૂર્વજોની પ્રશસ્તિ આપવામાં આવે છે, તો એ પરથી એ રાજાઓ વિશે કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. વલભીના મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ઉચ્ચ શૈલીના કાવ્યમય ગદ્યમાં આપવામાં આવી છે, પરંતુ એમાં એમનાં કોઈ ચોક્કસ પરાક્રમોની વિગત ભાગ્યે જ મળે છે, જ્યારે રાષ્ટ્રકૂટ રાજાઓની પદ્યમય પ્રશસ્તિમાં એમનાં પરાક્રમોની કેટલીક વિગત જાણવા મળે છે. ગંગ વંશનાં દાનશાસનમાં પૂર્વજોની પ્રશસ્તિ સો એક કોનો વિસ્તાર ધરાવતી.૪૩ એમાંના ઘણા લોકો તો અગાઉનાં દાનશાસનોમાંથી અક્ષરશઃ ઉતારવામાં આવતા. મૈિત્રક રાજાઓનાં દાનશાસનેમાં પણ પૂર્વજોની પ્રશસ્તિની. અક્ષરશઃ પુનરુક્તિ કરવામાં આવતી. દાનશાસન શાસન કે નિવેદનના રૂપે હોઈ, દાન દેનાર રાજા લાગતાવળગતા અધિકારીઓને તથા અન્યજનોને સંબોધીને દાનની હકીકત જણાવતો. એમાં કેટલીક વાર આયુક્તક, વિનિયુક્તક, કાંગિક, મહત્તર, દાંડપાશિક, ઉપરિક, કુમારામાત્ય, રાજસ્થાનીય, મહાસામંત આદિ અધિકારીઓનો ૪૪ તેમ જ તે વહીવટી વિભાગ કે ગામના બ્રાહ્મણાદિ નિવાસીઓનો સમાવેશ થતો.૪૫ દાનને લગતી મુખ્ય હકીકતમાં દાન દેવાનો હેતુ, પ્રતિગ્રહીતાનાં નામઠામ, દાનનાં એને માટે ઉદિષ્ટ પ્રજન, દેવભૂમિની વિગતો, દયભૂમિ પર પ્રતિગ્રહીતાને મળતા હક અને કર વગેરેમાંથી એને મળતી મુતિ, અને દાનને લગતી ઉદકાતિસગની વિધિ ૪૬ જણાવવામાં આવે છે. એમાં દાન લેનાર બ્રાહ્મણ, દેવાલય, ભા. અ. ૧૦ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભારતીય અભિલેખવિદ્યા વિહાર, વસતિ વગેરેની તથા વહીવટી વિભાગો અને પેટાવિભાગો, ગામે, ખેતરે, વાવો વગેરેની ઘણી વિગત જાણવા મળે છે. રાજા લાગતાવળગતા જનોને દાનની જાણ કરી પ્રતિગ્રહીતાને દેવભૂમિની બાબતમાં હરકત નહિ કરવા આદેશ આપે છે. પરંતુ એ રાજાએ આપેલા અધિકાર એના ઉત્તરાધિકારીઓને બંધનકારક ખરા ? એમાં ય ભવિષ્યમાં અન્ય રાજવંશ સત્તારૂઢ થાય ત્યારે ? આથી દાન દેનાર રાજાએ પોતાના વંશના તેમ જ અન્ય વંશના આગામી “ભદ્ર (ભલા) રાજાઓને પોતાના આ દાનશાસનને અનુમોદન આપી એનું પરિપાલન કરવાનો નૈતિક અનુરોધ કરવાનો રહેતો. પરંતુ એમાં એ આગામી રાજાઓને કંઈ લાભ ખરે ? હા, આપેલું દાન પછીના જે રાજાઓ પાળે, તેઓ પણ એ દાનના પુણ્યના ભાગીદાર થાય ને જે આપેલા દાનનો આછેદ કરે કે કરવા દે, તેને ઘણું પાતક લાગે. આ માન્યતા માટે ભગવાન વ્યાસના નામે કેટલાક પુરાણોકત લોક પણ ટાંકવામાં આવતા, જેમાં દાન દેનારને ને પાળનારને કેટલું પુણ્ય મળે ને આપેલું દાન ઝૂંટવી લેનારને કેટલું પાતક લાગે તે દર્શાવવામાં આવે છે.૪૮ દાનશાસનનું લખાણ સાધિવિગ્રહિક કે મહાક્ષપટલિક કે દિવિરપતિ જે અધિકારી તૈયાર કરતો. એને એ સંબંધી રાજાની આજ્ઞા કયારેક સ્વમુખે મળતી. તે તે દાનશાસનના અંતે “સ્વમુખસ્સા” નું પ્રમાણ આપતો. બાકી ઘણી વાર એને દાનશાસન ઘડવાની જાજ્ઞા કોઈ રાજપુત્ર કે સામન્ત કે ઉચ્ચ અધિકારી દ્વારા પહોંચાડવામાં આવતી ને તો એમાં એ તે “દૂતક’નો નિર્દેશ કરતો. દાનશાસનના અંતે દૂતક અને લેખકનાં નામ તથા હોદ્દાની વિગત આપવામાં આવે છે. દાનની મિતિ પણ દાનશાસનમાં જણાવવી જરૂરી ગણાતી. એમાં સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ અને વાર જણાવતા. શરૂઆતનાં દાનશાસનમાં સંવત અને વારની વિગત અપાતી નહિ.૪૯ સમયનિર્દેશની વિગત ઈતિહાસમાં ઘણી ઉપયોગી નીવડે છે. મિતિમાં કેટલીક વાર ગ્રહણ, અધિકમાસ, પર્વદિન વગેરેને ઉલ્લેખ આવે છે. તેમ જ નદીસ્નાન તથા દેવવંદનની વિધિને પણ નિદેશ આવે છે. સમયનિર્દેશ કોઈ દાનશાસનમાં અંતે, કોઈમાં વચ્ચે ને કોઈમાં આરંભમાં કરવામાં આવતો. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ અભિલેખના વિષય ૧૭ દાનશાસન લહિયાના હાથે લખાતું ને કંસારાના ટાંકણે કોતરાતું. એવું દાનશાસન તો કઈ પંડિત પાસે લખાવી દે ને કંસારા પાસે કોતરાવી દે. આથી રાજાના નામે કઈ બનાવટી દાનશાસન તૈયાર ન કરાવી દે એ માટે દાનશાસનમાં છેવટે રાજાના સ્વહસ્ત(દસ્તક) આપવા જરૂરી ગણાતા. રાજાના સ્વહસ્ત અને રાજમુદ્રાની છાપ રાજશાસનની પ્રમાણિતતા માટે આવશ્યક ગણાય. ભારતના પ્રાચીન અભિલેખમાં તામ્રપત્ર પર કોતરેલાં દાનશાસને મોટી સંખ્યા ધરાવે છે. (૭) પૂર્તનિર્માણ લેખે : દેવાલય, વાપી, કૂપ, તડાગ આદિ સાર્વજનિક પરમાર્થનાં વાસ્તુ(બાંધકામ)ને “પૂત” કહેતા. ધર્મશાસ્ત્રમાં દાનની જેમ પૂર્વનિર્માણને ઘણો મહિમા ગાય છે. - બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્ર પર, ચૈત્યગૃહના સ્તંભ છત્ર તોરણ વેદિકા વગેરે પર અને વિહારના સ્તંભ વગેરે પર ઘણી વાર તેના નિર્માણને લગતો લેખ કોતરેલો હોય છે.પ૦ બેસનગર ગરૂડ સ્તંભલેખમાં એક ભાગવત યવને વાસુદેવના મંદિર સામે ગરુડધ્વજ કરાવ્યાનું જણાવ્યું છે.પ૧ જૂનાગઢ શૈલલેખોમાં પર રાજા મહાક્ષત્રપ રુદ્રદામાએ તથા ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ત્યાંના સુદર્શન તળાવનો સેતુ(બંધ) સમરાવ્યાની હકીકત જણાવી છે, તે પૂર્તના પુનનિર્માણ કે જીર્ણોદ્ધારને લગતા લેખ ગણાય. ગુદા(જિ. જામનગર)ને શક વર્ષ ૧૦૩(ઈ. સ. ૧૮૧)નો શિલાલેખ વાપી–નિર્માણને લગતો છે. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્ર પરનો લેખ સ્તૂપના તથા એ સમુદ્ગક(દાબડા)ના નિમણિની હકીકત જણાવે છે. ચંદ્રગુપ્ત ૨ જાના સમયને ગુ. સ. ૬૧(ઈ. સ. ૩૮૦)ને મથુરા સ્તંભલેખપ૪ બે શિવાલના નિર્માણને લગત છે. એ રાજાના સમયને ઉદયગિરિ ગુફલેખ શિવની ગુફા કરાવ્યા વિશે છે. દિલ્હીના કુતુબમિનાર પાસેના લોહસ્તંભ પરના લેખમાં વિષ્ણુપદ ગિરિ પર ભગવાન વિષ્ણુને ધ્વજ કરાવ્યાનું જણાવ્યું છે.પ૬ મંદસોરના શિલાલેખમાં ઈ. સ. ૪૩૬ માં સૂર્ય મંદિરનું નિર્માણ અને ઈ. સ. ૪૭૩ માં પુનનિર્માણ થયાનું જણાવ્યું છે.૫૭ એરણને શિલાસ્તંભ લેખ(ઈ. સ. ૪૮૩)૫૮ વિષ્ણુના ધ્વજસ્તંભને લગતો છે. યશોધર્મા– For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભારતીય અભિલેખવિદ્યા વિષ્ણુવર્ધનના મંદસોર શિલાલેખમાં કૂપનિર્માણની હકીકત આપી છે.૫૯ દૂણ રાજા તોરમાણના સમયને એરણ શિલાપ્રતિમા લેખ નારાયણના શિલાપ્રાસાદના નિર્માણને લગતો છે. ° મિહિરકુલના સમયના ગ્વાલિયર શિલાલેખમાં સૂર્યને શૈલમય પ્રાસાદ કરાવ્યાનું જણાવ્યું છે. ૬૧ ગુજરાતના પ્રાચીન અભિલેખમાં આ પ્રકારના અભિલેખો ખાસ કરીને સોલંકીકાલથી વધતા જાય છે. કુમારપાલે આનંદપુર(વડનગર)માં વપ્ર(કોટ)કરાવ્યો તેને લેખ વડનગરમાં છે. પ્રભાસપાટણમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારને લગતા અનેક શિલાલેખ મોજૂદ છે ૬૩ આબુ પર મહામાત્ય તેજપાલે નેમિનાથનું મંદિર બંધાવ્યું તે વિશે સોમેશ્વરે રચેલી પ્રશસ્તિ લેખ કોતરેલો છે. ૬૪ એ મંદિરની ભમતીમાં તે તે દેવકુલિકાના નિમણને લગતા અનેક લેખ છે. ૬૫ ગિરનાર પર વસ્તુપાલે કરાવેલાં મંદિરોને લગતા લેખક પણ આ પ્રકારના છે. ડભોઈને સ. ૧૩૧૧નો શિલાલેખ ત્યાંના વૈદ્યનાથ મંદિરના નિર્માણને લગતો છે. ૬૭ અજનદેવના સમયને ઈ. સ. ૧૨૬૪નો શિલાલેખ મસ્જિદના નિર્માણ તથા નિભાવને લગતા છે. ૬૮ પ્રભાસમાં નાનાકે કરાવેલા મંદિરના નિર્માણ વિશે બે પ્રશસ્તિ કોતરાઈ છે. ૬૯ ગુજરાતમાં તથા અન્ય પ્રદેશમાં મંદિરે વાવો વગેરેના નિર્માણ તથા પુનનિર્માણ વિશે પછીના કાલમાં અનેકાનેક લેખ કોતરાયા છે. મધ્યકાલીન અભિલેખોમાં દાનશાસનને બદલે આ પ્રકારના અભિલેખ સંખ્યાબંધ મળે છે. (૮) પ્રતિમાલેખો–પ્રતિમા એ દેવાલયના કેન્દ્રસ્થાને રહેલે મુખ્ય પદાર્થ છે. પ્રતિમા ઘડાવવી અને એની પ્રતિષ્ઠા કરાવવી એ દેવાલય-નિર્માણને મહત્વનો ભાગ છે. કેટલીક પ્રતિમા પર તે તે પ્રતિમાના નિર્માણ તથા તેની પ્રતિષ્ઠાને લગતો લેખ કોતરેલો હોય છે, એની બેસણી ઉપર કે એની પીઠ ઉપર. પ્રતિમાના બે મુખ્ય પ્રકાર છે–પાષાણપ્રતિમા અને ધાતુપ્રતિમા. ઘણી ધાતુપ્રતિમાઓ નાના કદની અને ચલ પ્રકારની હોય છે; ઘણું પાષાણપ્રતિમાઓ મેટા કદની અને અચલ પ્રકારની હોય છે. પરખમની યક્ષરાજની પ્રતિમા પર લેખ ઈ. પૂ. ૧લી-૨જી સદીને છે.૭૦ સારનાથના બોધિસત્વ-પ્રતિમાઓને લગતા લેખ આ પ્રકારના છે. મથુરાની For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોના વિષય ૧૪૯ બેધિસર્વ પ્રતિમાને લેખ ઈ. સ. ૧૧૧ ને છે.૭૨ સંભવનાથની પ્રતિમા પરનો ઈ. સ. ૧૨૬ ને લેખ લખનૌ મ્યુઝિયમમાં છે.૭૩ અકોટા(વડોદરા)માંથી જૈન ધાતુપ્રતિમાઓને મોટો સંગ્રહ મળ્યો છે.૭૪ શત્રુંજય, ગિરનાર અને આબુ જેવાં જૈન તીર્થસ્થાનોનાં દેરાસરમાં સંખ્યાબંધ પ્રતિમાલેખ જોવા મળે છે. બીજાં ઘણું સ્થળોએ પણ દેરાસરોમાં લેખ ધરાવતી અનેકાનેક પ્રતિમાઓ હોય છે. પાટણ, ધોળકા વગેરે પ્રાચીન નગરોનાં કેટલાંક હિંદુ મંદિરમાં પણ કેટલીક પ્રતિમાઓ પર લેખ કોતરેલા હોય છે. (૯) પ્રશસ્તિઓ : કેટલાક સ્મારક અભિલેખોને તથા પૂર્તનિર્માણના લેબોને પ્રશસ્તિ' કહેવામાં આવેલ છે. આ લેખોમાં પરાક્રમ કે પરમાર્થની ઘટના નિમિત્ત હોય છે ને એ નિમિત્ત એના નાયકની લાંબી રુચિર પ્રશસ્તિ રચવામાં આવી હોય છે. રુદ્રદામા અને સ્કંદગુપ્તના જૂનાગઢ શૈલલેખ, સમુદ્રગુપ્તને અલાહાબાદ શિલાતંભલેખ, ખારવેલને હાથીગુફા લેખ, યશોધર્માનો શિલાતંભલેખ, કુમારપાલનો વડનગર લેખ, તેજપાલને આબુ લેખ, શ્રીધરનો પ્રભાસ પાટણ લેખ, ડભોઈને વૈદ્યનાથ લેખ અને નાનાકના કોડિનાર લેખ આ પ્રકારના છે. આ બધામાં સમુદ્રગુપ્ત અને થશોધર્માના શિલાતંભલેખોને શુદ્ધ પ્રશસ્તિરૂપ ગણી શકાય, જ્યારે બીજા લેખો તો પૂર્તનિર્માણ નિમિત્તે લખાયેલ છે. એમ તે ઘણું દાનશાસનોમાં પણ દાન દેનાર રાજા તથા એના પૂર્વજોની પ્રશસ્તિનો સમાવેશ થતો હોય છે. રાજાના આશ્રયે પ્રોત્સાહન પામતા કવિઓ અભિલેખનાયકની પ્રશસ્તિ કરે ને એ પ્રશસ્તિમાં અતિશયોકિત કરે એ સ્વાભાવિક છે. (૧૦) સિકકાલેખો : છેક અનુ-મૌર્યકાલથી ભારતમાં લખાણવાળા સિક્કા પ્રચલિત હતા. આ લખાણ સીધાં કતરેલાં નહિ પણ મુદાંકિત કરેલાં હોય છે. સિક્કાના અગ્રભાગ તથા પૃષ્ઠભાગ પર મુદ્રાંકિત કરેલા લખાણ પરથી સિક્કા પડાવનાર રાજાનાં નામ, સંપ્રદાય, પરાક્રમ, અભિરુચિ ઈત્યાદિની માહિતી ઉપલબ્ધ થાય છે. ભારતીય-યવન, શક-યલવ અને કુષાણોના સિક્કાઓ પરના લેખ દ્વિભાષી છે–એક બાજુ ગ્રીક ભાષામાં અને બીજી બાજુ પ્રાકૃત ભાષામાં. પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા પર વર્ષ પણ આપવામાં આવતું. ગુપ્ત સમ્રાટોના સિકકાઓના પ્રકારો ઘણું વૈવિધ્ય ધરાવે છે, જે એના પરનાં લખાણોમાં પણ પ્રતિબિંબિત થાય છે. ગધયા સિકકાઓ પરનાં લખાણ દુર્બોધ હોય છે. મુસ્લિમ રાજાઓના સિક્કાઓ પર રાજાનું પૂરું નામ અને સિક્કા પાડ્યાને વર્ષ ઉપરાંત ટંકશાળનું સ્થળ, કુરાને શરીફને કલમો વગેરે પણ મુદ્રાંકિત થતું બ્રિટિશ રાજ્યના For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભારતીય અભિલેખવિદ્યા સિક્કાઓ પરનાં લખાણ સરખામણીએ સાદા–સીધાં ગણાય. આઝાદ ભારતના સિકકાઓ પર પણ એવાં જ લખાણ હોય છે. (૧૧) મુદ્રાંક-લેખો : દાનશાસને સાથે મળતાં મુદ્રાંકમાં રાજમુદ્રાની છાપ અંકિત કરેલી હોય છે. રાજમુદ્રામાં સામાન્ય રીતે ઉપલા ભાગમાં એ રાજવંશનું પ્રતીક અને નીચલા ભાગમાં રાજાનું નામ લખેલું હોય છે. કેટલીક મોટી મુદ્રાઓમાં આખી વંશાવળી આપી હોય છે, જેમકે નરસિંહગુપ્તના પુત્ર કુમારગુપ્તની ભિટારી મુદ્રામાં. ૭૬ વલભીના મૈત્રકનાં દાનશાસનેના મુદ્રાંકમાં હંમેશાં શ્રી ભટાર્કનું નામ જોવામાં આવે છે. નવસારીના ચાલુ ક્યોનાં મુદ્રાંકમાં તે તે રાજાનું નામ હોય છે. વાકાટકોનાં દાનશાસન સાથે યુવરાજ-માતા પ્રભાવતી ગુપ્તા, રાજા પ્રવરસેન ૨ જો વગેરેના નામના શ્લેકવાળાં મુદ્રાંક મળ્યાં છે.૭૭ ચક્રવતી હર્ષની મુદ્રામાં ૧૩ પંકિતનું લખાણ છે ને આસામના રાજા ભાસ્કરવર્માની મુદ્રામાં ૧૧ પંક્તિનું. કુમારગુપ્તની જેમ આ રાજાઓની મુદ્રાઓમાં રાજાના પૂર્વજોનાં નામ માતાપિતાનાં નામ સાથે આપવામાં આવે છે. ચોળ રાજાઓના મુદ્રાંકનું લખાણ એક બ્લેક જેટલું જ હોય છે.૭૮ બસાઢ, કાસિયા, સાહેત–માહત, નાલંદા, રાજઘાટ, કેસમ વગેરે પ્રાચીન સ્થળોએ સેંકડો મુદ્રાઓ તથા મુદ્રાંક મળ્યાં છે. એમાંનાં કેટલાંક રાજાઓનાં છે, કેટલાંક અધિકારીઓનાં, કેટલાંક રાજકુલના અન્ય માણસોનાં, તો વળી બીજાં કેટલાંક વિહાર, દેવાલયે, દેવ, શ્રેણીઓ અને ખાનગી વ્યકિતઓનાં છે. એમાં નાલંદાના મહાવિહારનાં મુદ્રાંક ખાસ નોંધપાત્ર છે. (૧૨) અભિલિખિત ગ્રંથ તથા સુભાષિતો : ક્યારેક કોઈ નાના ધર્મગ્રંથ કે કાવ્યો કે નાટકોને અભિલિખિત કરવામાં આવે છે. કુશિનગરના તથા દેવની મોરીને સ્તૂપમાં બૌદ્ધ સૂત્ર (પ્રવચન) કતરેલાં મળ્યાં છે. અજમેરની એક મજિદમાંના એક લેખમાં લલિતવિગ્રહરાજ' નાટક વગેરેના ખંડ કોતરેલા છે, તો એક બીજા લેખમાં વિગ્રહરાજદેવકૃત “હરકેલિ–નાટકના ખંડ કેતરાયા છે. અમદાવાદના ગીતામંદિરમાં ભગવદ્ગીતાના અઢારેય અધ્યાય કરવામાં આવ્યા છે. દિલ્હીમાં શ્રી. બીરલાએ બંધાયેલા મશહૂર મંદિરમાં અનેક સંતસાધુઓનાં સુભાપિત કોતરેલાં છે. નેતાઓનાં કેટલાંક બાવલું નીચે કયારેક એમની કઈ મહત્તવની ઉક્તિ કેરી હોય છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોના વિષય ૧૫ આમ ભારતીય અભિલેખમાં વિષયોનું ઠીકડીક વૈવિધ્ય જોવામાં આવે છે એમાં સંખ્યાની દૃષ્ટિએ દાનશાસને, પૂર્તનિમણ–લેખો, અને પ્રતિમા લેખે સહુથી વધુ વિપુલતા ધરાવે છે એમાં ભારતીય સંસ્કૃતિમાં રહેલું ધર્મનું પ્રધાન્ય. પ્રતિબિંબિત થાય છે. પાદટીપ 2. Pandey, 'Indian Palaeography,' p. 117 2. Ibid., pp. 117 f. ૩-૪. Ibid., p. 119 ૫. પદ્ઘતિ, પૃ. ૨-૭ ૬. એજન, પૃ. ૧૫ . એજન, પૃ. ૨ ૮ એજન. પૃ. ૨૭-૩૦ લ, એજન, પૃ. ૩૦-૩૨ ૧૦, એજન, પૃ. ૭-૮ ૧૧. હ. ગં. શાસ્ત્રી, ‘હડપ્પા ને મોહેજો-દડે, પૃ. ૬૫-૬૬ ૧૨. એજન, પાદટીપ ૧૩ 73. Pandey, op. cit., p. 122 18. D. C. Sircar, Select Inscriptions,' Book I, Nos. 6-19 and 24-30 ૧૫. Ibid., Nos. 20–21 and 33–34 ૧૬. Ibid., Nos. 31-32 ૧૭. ગિ. વ. આચાર્ય (સં.), ગુજરાતના ઐતિહાસિક લેખો.” ભાગ ૧, લેખ ૨ થી ૫ 26. D. C. Sircar, op. cit., Book III, No 38 96. Pandey, op. cit., pp. 143 f. ર૦, D. C. Sircar, op. cit, Book III, No. 2. ૨૦ અ. Ibid., No. 54 27. Ibid, pp. 137 f. 29. D. C. Sircar, op. cit., Book III, No. 49. ૨૩. Ibid., Nos. 58–59. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભારતીય અભિલેખવિદ્યા ૨૪. Ibid., No. 83 ૨૫. Ibid., No. 86 ૨૬. Ibid., No. 91 ૨૭. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૨, પૃ. ૩૩૯-૩૪૦ ૨૮. IA, Vol. VI, pp. 180 ft. RE. Indian Epigraphy, pp. 97 f. 30. Select Inscriptions, Book II, Nos. 27 and 33 31-33. Indian Epigraphy, p. 107 34. Select Inscriptions, Book III, Nos. 16, 18 and 19 ૩૫. વિગતો માટે જુઓ ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨. ૩૬. દા. ત. મૈત્રકોનાં તામ્રશાસનોની વિગત માટે જુઓ હ, ગં. શાસ્ત્રી, મૈત્રકાકાલીન ગુજરાત, ભાગ ૨. પૃ. ૫૪૪–૫૪૫ 39–36. Indian Epigraphy, pp. 122 f. ૩૯. Ibid., pp. 123 f. ૪૦. Ibid., pp. 104 f. ૪૧. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧, પૃ. ૨૪ કર. દા. ત. સોલંકી દાનશાસનમાં, જેમકે ગુ. એ. લે, ભાગ ૨, લેખ ૧૫૮, ૧૬ ૦, ૧૬૨, ૧૬૫, ૧૬૬, ૧૭૦, ૧૮૬, ૨૦૧, ૨૦૨, ૨૦૫ ૪૩. Indian Epigraphy, p. 131 ૪૪. દા, ત, મૈત્રકનાં શરૂઆતનાં દાનશાસનમાં. ૪૫. દાત, સોલંકીઓનાં દાનશાસનોમાં. ૪૬. દાનના સંકલ્પ સમયે જળ મૂકવાની વિધિ ૪૭. વિગતોના નમૂના માટે જુઓ “મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૨, પૃ. ૫૩૬ ૫૩૭. વળી જુઓ Indian Epigraphy', pp. 134 ff. ૪૮ આવા શ્લોકોના નમૂના માટે જુઓ મિત્રકકાલીન ગુજરાત, ભાગ. ૨, પૃ. ૩૪પ-૩૪૭; અને P. V. Kane, History of Dharma s'astra, Vol II, pp. 1271 ft. ૪૯. દા.ત. મૈત્રકોનાં દાનશાસનોમાં સં. રૂરૂક માઘ શુ. ૬ (ગુ. અ. લે., ભાગ. ૧, લેખ ૧૭૪) 40. EL.A. Select Inscriptions, Book I, No. 46; Book II, Nos. 1, 14, 20, 43, 44, 94, 104 For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાના વિષય ૫૧. Ibid., Book II, No. 2 ૫૨. Ibid., Book II, No. 67; Book III, No 25 ૫૩. Ibid., Book II, No. 69 ૫૪. Ibid, Book III, No. 9 ૫૫. Ibid., No 11 ૫૬, Ibid., No 14 ૫૭. Ibid. No 21 ૫૮. Ibid., No 35 ૧૯. bid., No 53 ૬૦. Ibid., No, 55 ૬૧. Ibid., No 57 ૬૨. ગુ ઐ. લે., ભાગ. ૨, લેખ ૧૪૭ ૬૩. એજન, લેખ ૧૫૫, ૨૦૪ ૬૪. એજન, લેખ ૧૬૭ ૬૫. દા.ત. એજન, લેખ ૧૭૧-૧૮૫ અને ૧૮૮-૨૦૦ ૬૬. એજન, ભાગ ૩, લેખ ૨૦૭-૨૧૨ ૬૭. એજન, લેખ ૨૧૫ ૬૮. એજન, લેખ ૨૧૭ ૬૯. એજન, લેખ ૨૧૮-૨૧૯ ૭૦. Select Inscriptions, Book II, No 7 ૭૧. Ibid., Nos. 37–39 ૭૨. Ibid., No. 50 ૭૩. Ibid, No. 53 ૭૪. જુએ ‘Akota Bronzes' by Dr. U. P. Shah. ૭૫. કેમકે એમાં કોઈ અમુક ઘટનાનું ય નિમિત્ત રહેલું નથી. ૭૬. Select 1nscriptions, Book III, No. 32 ૭૭. Ibid., Nos. 60 and 62 ૭૮. અન્ય રાજવ`શાની મુદ્રાઓ માટે જુએ Indian Epigraphy, pp. 150 ff. For Personal & Private Use Only ૧૫૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સમયનર્દેશની જુદીજુદી પદ્ધતિઓ કાલગણના એ ઇતિહાસની કરાડરજ્જુ છે. અભિલેખામાં માટે ભાગે સમયનિર્દેશ કરાતા હેાઇ, તિહાસના સાધન તરીકે એ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. અભિલેખ મેટે ભાગે તે તે વૃત્તની સમકાલીન તૈાંધ પૂરી પાડે છે એટલુ જ નહિ, તે તે વૃત્તના સમય પણ જણાવે છે. ભારતીય ઇતિહાસના લાંબા કાલ દરમ્યાન જુદાજુદા સમયે જુદાજુદા પ્રદેશમાં સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિ પ્રચલિત રહી છે. આ પદ્ધતિ કાલગણનાની તે તે પદ્ધતિને અનુસરતી. કાલગણનાના વિકાસમાં દિવસ (અહેાત્ર), માસ અને વધ એવેા ઉત્તરાત્તર ક્રમ જોવામાં આવે છે, પરંતુ ઐતિહાસિક સમયનિર્દેશમાં સહુથી વધુ મહત્ત્વ વર્ષીનુ હાય છે. આથી એમાં કેટલીક વાર માત્ર વધુ જણાવવામાં આવે છે, તે કેટલીક વાર વર્ષ ઉપરાંત માસ અને દિત્રસની વિગત આપવામાં આવે છે. રાજ્યકાલનાં વર્ષો ઐતિહાસિક કાલના આરંભમાં ભારતમાં કઈ સળંગ સ ંવત પ્રચલિત થયા નહાતા. આથી બનાવાના સમય તે તે સમયે રાજ્ય કરતા રાજાના રાજ્યકાલનાં વર્ષામાં જણાવવા પડતા. દા. ત. મૌય રાજા અશાકના અભિલેખામાં જ્યાં જ્યાં સમયનિર્દેશ કરવામાં આવ્યા છે, ત્યાં ત્યાં એ શેાકના અભિષેકથી ગણાતાં વર્ષોમાં કરવામાં આવ્યા છે, જેમકે અભિષેકને આઠ વર્ષ થયાં ત્યારે કલિંગ દેશ જીત્યા, અભિષેકને બાર વર્ષ થયાં ત્યારે આ લખાવ્યું ૨. અભિષેકને તેર વ થયાં ત્યારે ધર્મો-મહામાત્ર નીમ્યા, અભિષેકને ચૌદ વર્ષ થયાં ત્યારે બુદ્ધ કનકમુનિના સ્તૂપ ખમણેા માટા કરાવ્યા,જ અભિષેકને વીસ વર્ષ થયાં ત્યારે જાતે આવી મૂળ કરી, પઅભિષેકને છવીસ વરસ થયાં ત્યારે આ ધલેખ લખાવ્યા અને અભિષેકને સત્તાવીસ વર્ષ થયાં ત્યારે આ ધમ લેખ લખાવ્યેા. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિ ૧૫૫ શુગકાલીન એસનગર સ્ત ંભલેખમાં પણ રાળ કૌસીપુત્ર ભાગલના ચૌદમા વર્ષે તક્ષશિલાના યવનદૂત હેલિયેાદારે વાસુદેવને ગરુડધ્વજ કરાવ્યાનું જણાવ્યું છે. સાતવાહન વંશના ગુફાલેખામાં પણ સમયનિર્દેશ તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષામાં કરવામાં આવ્યા છે, જેમ કે ગૌતમીપુત્ર શાતકણિના સંવત્સર (વ) ૧૮ માં કે ૨૪ માં અથવા વાસિષ્મીપુત્ર પુછુમાવિના સંવત્સર ૭ માં, ૧૯ માં, ૨૨માં કે ૨૪ માં.૯ વળી એમાં વર્ષા, ગ્રીષ્મ અને હેમંત એ ત્રણ ઋતુઓનો, એની અંદરના પક્ષ(પખવાડિયા)ના સંખ્યાંકને અને પક્ષની અંદરના દિવસને ય નિર્દેશ . કરવામાં આવેલે છે. પક્ષના સંખ્યાંકમાં પાંચના ય સમાવેશ થતા હેઈ આ ઋતુએ ચાર પક્ષેાની નહિ, પણ આઠે પક્ષની ગણાતી હાવાનુ માલ્મ પડે છે.૧૦ આથી અહી વસંતનેા સમાવેશ ગ્રીષ્મમાં શરદી વર્ષામાં અને શિશિરના હેંમતમાં થતા એવું ફલિત થાય છે. કલિંગના રાજા ખારવેલના હાથીગુફા લેખમાં રાજ્યાભિષેક પછીના ૧ લા વર્ષોથી ૧૩ મા વષઁ સુધીનાં વર્ષોંના નિર્દેશ કર્યો છે. ૧૧ નાગાજી નીકેાંડ(આંધ્ર પ્રદેશ)ના પ્રાચીન લેખેામાં પણ રાજ્યકાલનાં વર્ષ આપેલાં છે.૧૨ દૃણ રાજા તારમાણ અને મિહિરકુલના સમયના લેખેામાં પણ સમયનિર્દેશ એ રીતે કરેલા છે. ૧૩ વિદર્ભના વાકાટક વંશનાં દાનશાસનેામાં રાજ્યકાલના સંવત્સર (વ) ઉપરાંત ઋતુ કે માસ, પક્ષ અને દિવસની વિગત આપી છે.૧૪ એમાં શરૂઆતમાં ઋતુ જણાવતા, તેને બદલે પછી કાર્ત્તિક અને જયેષ્ડ જેવા માસ જણાવ્યા છે; ને એની સાથે પક્ષને સંખ્યાંક નહિ પણ એનુ નામ (દા. ત. શુકલ) આપ્યું છે. પલ્લવ વંશનાં દાનશાસનેામાં પણ સંવત્સર ઉપરાંત શરૂઆતમાં ઋતુ, પક્ષ અને દિવસ અને આગળ જતાં માસ, પક્ષ અને તિથિ જણાવેલ છે.૧૫ વિદેશી રાજવંશે પૈકી ભારતીય-યવન વંશના લેખામાં જૂજ સમયનિર્દેશ મળ્યા છે. ૧૬ પરંતુ એમાં પણ રાજ્યકાલનાં વર્ષ પ્રાજાયાં છે. આ રાજાએ જે દેશમાંથી અહીં આવેલા તે દેશમાં૧૭ તેા ઈ. પૂ. ૩૧૨ માં શરૂ થયેલા સેલ્યુકિડ સંવત પ્રચલિત હતેા. છતાં અહીં તેઓએ એ સળગ સંવત પ્રયેાજ્યા નહિ એ અસામાન્ય ગણાય. તેમેને સીરિયાના સેલ્યુડિ વંશ સાથે શત્રુભાવ હતા, તેથી તેઓએ એ સંવતને અડી તિલાંજલિ આપ્યું હશે ? ૧૮ પલવ રાજ્યની જેમ બાલિક રાજ્યમાં પેાતાને નવા સંવત પ્રચલિત થયા હશે, પરંતુ રાજકુલની આંતરિક ખટપટને લઈને લાંખે વખત ચાલ્યેા નહિ હોય. ૧૯ ભારતીય-યવન લેખામાં વર્ષ પછી માસ અને દિવસ જણાવ્યા છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા માસનાં નામ તેા કાર્નિક અને વૈશાખ છે, પરંતુ વચ્ચે પક્ષ(પખવાડિયા)તે નિર્દેશ આવતા નથી તે દિવસને સંખ્યાંક ૨૫ તે પણ છે. આથી માસમાં દિવસ સળ ંગ ૧ થી ૩૦ ગણાતા લાગે છે. ૧૫૬ પદ્ભવ દેશમાં ઈ. પૂ. ૨૪૮ માં નવા સંવત પ્રચાલિત થયા હતા. ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક અભિલેખામાં જણાવેલાં વર્ષ ૨૭૦ થી ૩૯૯ આ પલવ સંવતનાં હાવાનું મનાય છે.ર૦ સળંગ સંવતનાં વ શક-પદ્ભવ રાજાઓએ જ્યારે ઉત્તર ભારતમાં પોતાની સત્તા જમાવી ત્યારે તેઓએ પેાતાના રાજ્યમાં સળગ સંવતના ઉપયાગ કર્યાં. ભારતીય અભિલેખામાં સળ ંગ સંવતને નિશ્ચિત ઉપયોગ પહેલવહેલા આ વિદેશી વંશના લેખામાં જોવા મળે છે. આ સમયના અભિલેખામાં વર્ષ` ૭૨, ૭૮, ૧૦૩. ૧૨૨, ૧૩૪ અને ૧૩૬ આપવામાં આવ્યાં છે; વર્ષ ૧૮૭ અને ૧૯૧ પણ પ્રાયઃ એ સંવતને લાગુ પડે છે.૨૧ ઉત્તરાત્તર વધતી જતી મેટી સ ંખ્યાનાં આ વર્ષે કાઈ સળ ંગ સંવતનાં છે એ નિઃશક છે. એની સાથે સાથે કોઈ વાર રાજ્યકાલનાં વર્ષ પણ આપ્યાં છે. આ વર્ષોંની સાથે પણ શરૂઆતમાં ઋતુ અને દિવસ અને આગળ જતાં માસ અને તિથિ આપવામાં આવેલ છે. કયારેક પક્ષને પણ નિર્દેશ આવે છે. શક-પલવ વંશની જેમ કુષાણુ વરાના અભિલેખામાં પણ સળગ સંવત વપરાયેા છે, ખાસ કરીની કનિષ્ક ૧ લાના સમયથી. એમાં વ` ૩ થી ૮૦ આપવામાં આવ્યાં છે.૨૨ આ લેખેામાં પણ્ સળંગ સવત વપરાયા છે એ ચાક્કસ છે. એમાં પણ શરૂઆતમાં ઋતુ અને દિવસને અને આગળ જતાં માસ અને દિવસને નિર્દેશ આવે છે, એમાં પક્ષના ઉલ્લેખ નથી ને દિવસની સ ંખ્યા ૧૫ ની પાર સળંગ ગણેલી છે. પશ્ચિમી ક્ષત્રામાં ક્ષહરાત વશના લેખેામાં વર્ષ ૪૧ થી ૪૬ અને કામક વંશના લેખામાં વર્ષ પર (હવે વર્ષ ૧૬)થી વધુ ૩૧૨ (હવે વધુ ૩૨૦) સુધીનાં વધુ જણાવ્યાં છે. ૨૩ કામક લેખાનાં વર્ષ તેા નિઃશંક સળંગ સંવતનાં છે જ; જ્યારે ક્ષહરાત લેખાનાં વર્ષ કાં ા સળંગ સંવતનાં અથવા તેા રાજ્યકાલનાં પણ હાય. આ વષઁ સાથે માસ, પક્ષ અને તિથિ (ને કોઈ વાર નક્ષત્ર પણ) જણાવ્યાં છે. શક-પદ્ભુવા, કુષાણા અને પશ્ચિમી ક્ષત્રપોના લેખામાં સળગ સંવત વપરાયા છે, પરંતુ એ સંવતાનાં નામ આપવામાં આવ્યાં નથી. ' For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દેશની જુદી જુદી પદ્ધતિઓ ૧૫૭ ત્રીજી સદીથી “કુત” નામે સંવતને નિર્દેશ આવે છે ને પાંચમી સદીથી માલવગણ” નામે સંવતને ૬ઠ્ઠી સદીથી “શક અને ગુપ્ત’ નામે સંવતોનો પણ નામનિર્દેશ મળે છે. ૨૪ અલબત્ત ત્યારે સંવત માટે કાલ' શબ્દ પ્રયોજાતો. “સંવત’ એ તો ખરી રીતે ‘સંવત્સરી(વર્ષ)નું સંક્ષિપ્ત રૂ૫ છે. આગળ જતાં વલભી સંવત, વિક્રમ સંવત, કલયુરિ કે ચેદિ સંવત, હર્ષ સંવત, કોલ્લમ સંવત ઇત્યાદિ અનેક સંવતને નામ સાથે નિર્દેશ થતો જાય છે. આમ ભારતમાં સળંગ સંવતને ઉપયોગ લગભગ ઈસ્વીસનની પહેલી સદીથી જોવા મળે છે, જ્યારે સંવતના નામનો નિર્દેશ ત્રીજી સદીથી મળે છે. ચાંદ-સૌર વર્ષ ભારતના ઘણું પ્રદેશમાં ચાંદ્ર ૨૫ માસનું વર્ષ ગણવામાં આવે છે. મુસ્લિમ દેશોમાં બાર ચાંદ્ર માસનું વર્ષ ગણવાનો રિવાજ છે, જ્યારે પશ્ચિમના દેશમાં સીધું સૌરર વર્ષ ગણવામાં આવે છે. ચંદ્રની કલાની વધઘટ પરથી ચાંદ્ર માસ ગણાય છે, જ્યારે ઋતુઓના આવર્તન પરથી સૌર વર્ષ ગણાય છે. બાર ચાંદ્ર માસનું વર્ષ લગ ગ ૩૫૪ દિવસનું થાય છે. જ્યારે સૌર વર્ષ લગભગ ૩૬૫ દિવસનું હોય છે. આથી ચાંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં ૧૧ દિવસ જેટલું ટૂંકું હોય છે. પરિણામે ચાંદ્ર વર્ષ પર આધારિત કાલગણનામાં મહોરમ વગેરે તહેવાર પહેલાં ઉનાળામાં હોય તો એ થોડાં વર્ષમાં શિયાળામાં, પછી થોડાં વર્ષમાં ચોમાસામાં ને પછી પાછા થડા વર્ષમાં ઉનાળામાં આવે છે, આથી એમાં ઋતુઓ સાથે મેળ સચવાતો નથી. જે કાલગણના સીધી સાર વર્ષ પર આધાર રાખે છે, તેમાં ઋતુઓનો મેળ મળ્યા કરે છે, પરંતુ એના માસ સૌર હેઈ એમાં ચંદ્રની કલાની વધઘટને. કંઈ ખ્યાલ આવતો નથી. ભારતીય કાલગણનામાં ચંદ્રકલા અને ઋતુઓ—એ બંનેનાં નિયમિત પરિવર્તનને લક્ષમાં લેવામાં આવ્યાં છે. એમાં પહેલાં મહિના ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે ગણવામાં આવે છે. પરંતુ બાર ચાંદ્ર માસનું વર્ષ સૌર વર્ષ કરતાં લગભગ ૩૩ મહિને એક મહિના જેટલું પાછળ પડતું હોવાથી એમાં લગભગ એટલા ગાળામાં એક ચાંદ્ર માસ ઉમેરી લેવામાં આવે છે. એને “અધિક માસ' કહે છે. અધિક માસની યુક્તિને લઈને ચાંદ્ર વર્ષ સૌર વર્ષની લગોલગ રહે છે. આ રીતે જોતાં આપણું વર્ષ હિજરી સનના વર્ષની જેમ તદ્દન ચાંદ્ર નહિ કે ઈસવી સનના વર્ષની જેમ માત્ર સૌર નહિ, પણ બાર ચાંદ્ર માસ અને સૌર વર્ષનો મેળ મેળવતું, ચાંદ્ર-સૌર વર્ષ ગણાય. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા અપવાદરૂપે બગાળામાં તેમજ કેરલમાં અને તામિલનાડુના કેટલાક ભાગમાં સૌર માસ પ્રચલિત છે. આથી ત્યાં શુદ્ધ સૌર વર્ષ ચાલે છે એમ કહી શકાય. સામાન્ય રીતે વર્ષની સંખ્યા અ ંકામાં દર્શાવવામાં આવે છે. ગદ્ય લખાણામાં -કેટલીક વાર અને પદ્ય લખાણામાં હમેશાં શબ્દોમાં આપવામાં આવે છે. પદ્યમાં શબ્દ-સકેતેાના ઘણા ઉપયોગ થતા. ૧૫૮ સવસર-વ્યક ભારતીય કાલગણનામાં વર્ષની સાથે કેટલીક વાર સંવત્સરનું નામ આપવામાં આવે છે, જેમ કે પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમાદ,...... ..વિક્રમ,.........વિજય, જય, મન્મથ,... ચૈત્ર, દુતિ, દુંદુભિ...... ક્રોધન અને ક્ષય. આ સંવત્સરના સંખ્યાંક નહિ પણ તેનાં નામ જ પ્રયોજાય છે તે ૬૦ સવત્સર પૂરા થતાં ફરી પ્રથમ સંવત્સરથી ગણાય છે. એવું આ ૬૦ સંવત્સરનું ચક્ર છે. ખરી રીતે આ સંવત્સર બાઈસ્પત્ય વર્ષ છે, અર્થાત્ બૃહસ્પતિ( ગુરુ )ની ગતિ પરથી ગણાતું. વ છે. ગુરુના ગ્રહ સૂર્યની આસપાસનુ પરિક્રમણ લગભગ ૧૨ વર્ષે પૂરુ કરે છે, અને એથી એ દરેક રાશિમાં લગભગ એક વર્ષ સુધી રહે છે, આ વર્ષે પૂરું ૩૬૫ દિવસનુ નહિ પણ ૩૬૧ દિવસનુ હેાય છે. ઉત્તર ભારતમાં ખરા બાર્હસ્પત્ય વધુ પ્રમાણે આ સંવત્સરે ગણાય છે. એમાં કયારેક એક સંવત્સરને ક્ષય થાય છે. પરંતુ દક્ષિણ ભારતમાં બાર્હસ્પત્ય સંવત્સરનું નામ · જ વપરાય છે, ખરેખર તેા એને બદલે સૌર વર્ષ ગણાય છે.૨૭ કેરલ પ્રદેશના પ્રાચીન અભિલેખામાં ૧૨ વર્ષનાં બા`સ્પત્ય ચક્ર પ્રયાજાયાં છે. એમાં દરેક વર્ષી બૃહસ્પતિની એકેક રાશિ પ્રમાણે ગણાય છે.૨૮ આ સંવત્સરાનાં નામ મહાકાર્ત્તિક, મહામાશી, મહાપૈાષ... .મહાભાદ્રપદ અને મહા આયુજ એવાં હતાં.૨૯ ભારતીય સવાનાં વર્ષ સામાન્ય રીતે ‘ગત ' (પૂરાં થયેલાં) હોય છે, ‘વર્તમાન’ (ચાલુ) નહિ. વર્ષના આરંભ કયા મહિનાથી ગણવા » બાબતમાં જુદીજુદી પદ્ધતિએ પ્રચલિત છે. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે વા આરંભ ચૈત્ર માસથી ગણવામાં આવે છે. એ વર્ષને ચૈત્રાદિ' કહે છે. શક સ ંવતનાં વર્ષ બધે ચૈત્રાદિ ગણાય છે. ગુજરાતમાં વિક્રમ સંવતનું વર્ષ કારતકથી શરૂ થાય છે. એને ‘કાર્ત્તિકાદિ' વર્ષ કહે છે. કચ્છ અને હાલારમાં ‘આષાઢાદિ’ વર્ષે પ્રચલિત હતાં. સાર વર્ષના આરંભ મેષ સંક્રાંતિથી ગણવામાં આવે છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દેશની જુદી જુદી પદ્ધતિઓ ૧૫૦ અયન કયારેક વર્ષ પછી અયનને નિર્દેશ કરવામાં આવે છે. વર્ષનાં બે અયન હોય છે : ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્ય મકરથી મિથુન રાશિમાં હોય ત્યારે ‘ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિમાં હોય ત્યારે દક્ષિણાયન ગણાય છે. વડતુઓ પ્રાચીન અભિલેખમાં તો માસને બદલે હેમંત આદિ ઋતુઓનો નિર્દેશ થતો ને વર્ષમાં એવી ત્રણ ઋતુઓ ગણતી. દરેક ઋતુના આઠ આઠ પક્ષ (૫ખવાડિયાં) ગણાતા. આ ઋતુઓ હાલના શિયાળા, ઉનાળા અને ચેમાસાના જેવી ગણાય. પરંતુ ભારતીય જ્યોતિષમાં ખરી રીતે બબે માસની છ ઋતુઓ ગણાય છે: વસંત, ગ્રીષ્મ, વર્ષ, શરદ, હેમંત અને શિશર. ઉત્તરાયણમાં શિશિર, વસંત અને અને ગ્રીષ્મ, અને દક્ષિણાયનમાં વર્ષા, શરદ અને હેમંત ઋતુ આવે છે. માસ વર્ષના માસ બાર છેઃ કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માવ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન. આ માસનાં નામ અનુક્રમે કૃત્તિકા, મૃગશીપ, પુષ્ય, મઘા, ફાગુની, ચિત્રા, વિશાખા, જયેષ્ઠા, આષાઢા, શ્રવણ, ભાદ્રપદા અને અશ્વિની નક્ષત્ર પરથી પડ્યાં છે. સામાન્ય રીતે તે તે માસની પૂર્ણિમાએ ચંદ્ર તે તે નક્ષત્રમાં હોય છે. માસના નામ અંગે ભારતીય કાલગણનામાં બે પદ્ધતિ જોવા મળે છે. જે માસના અંતે સૂર્ય મેષાદિ રાશિમાં હોય તે માસને રૌત્રાદિ નામ આપતા. આ નિયમ ટૂંકામાં “મેપાદિ નામે ઓળખાય છે. વધુ પ્રાચીન કાલમાં આ પદ્ધતિ પ્રચલિત હતી. આગળ જતાં એને બદલે “મીનાદિ પદ્ધતિ પ્રચલિત થઈ. એમાં જે માસના આરંભે સૂર્ય મીનાદિ રાશિમાં હોય, તે માસને રૌત્રાદિ નામ આપવામાં આવે છે. હાલ આ પદ્ધતિ પ્રચલિત છે.૩૦ આમ તો માસના આરંભે સૂર્ય મીનાદિ રાશિમાં હોય ને માસના અંતે મેષાદિ રાશિમાં હોય એ એક જ પદ્ધતિનાં બે પાસાં છે. સામાન્ય રીતે બંને પદ્ધતિએ માસનું નામ એક જ આવે છે. પરંતુ અધિક માસને નામ આપવાની બાબતમાં ફેર પડે છે. ચાંદ્ર માસ સૌર માસ કરતાં ટૂંકે હોવાથી ક્યારેક સૂર્યની એક રાશિ દરમ્યાન બે ચાંદ્ર માસનો આરંભ થતો હોય છે. દા. ત. વિ.સં. ૨૦૨૮ માં For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભારતીય અભિલેખવિદ્યા સૂર્યની મીન રાશિમાં ચૈત્ર માસનો આરંભ થયે તે પછી મેષ રાશિમાં બે ચાંદ્ર માસનો આરંભ થયો-પહેલાનો મેષ રાશિના ૧લા અંશે અને બીજાનો એ રાશિના ૩૦ મા અંશે. ૩૧ મીનાદિ નિયમ પ્રમાણે આ બંને ચાંદ્ર માસને “વૈશાખ નામ અપાય છે. એમનો પ્રથમ વૈશાખ “અધિક છે ને દ્વિતીય વૈશાખ નિજ' છે. પરંતુ અહીં જને મેષાદિ નિયમ લાગુ પાડીએ તે ? તો ચૈત્ર માસનું નામ “મૈત્ર” રહેશે, કેમ કે એ માસ સૂર્યની મેષ રાશિમાં પૂરો થાય છે. પરંતુ એ પછીનો ચાંદ્ર માસ પણ “મૈત્ર' કહેવાશે, કેમકે એ માસ પણ મેષ રાશિમાં પુરો થાય છે. પ્રથમ ચૈત્ર મેષ રાશિના પહેલા અંશે ને દ્વિતીય રૌત્ર એ રાશિના ત્રીસમા અંશે પૂરો થાય છે. એ પછી ચાંદ્ર માસ સુર્યની વૃષભ રાશિમાં પુરો થતો હાઈ વૈશાખ કહેવાશે. આમ અહીં મૈત્ર, અધિક વૈશાખ અને દ્વિતીય વૈશાખને બદલે પ્રથમ, ચૈત્ર દ્વિતીય ચૈત્ર અને વૈશાખ ગણાશે. આમાં દ્વિતીય માસ “અધિક હોય છે, આથી વલભીનાં દાનશાસનમાં દિતીય મહિનાઓના જે ઉલ્લેખ આવે છે તે ખરી રીતે અધિક માસના છે. એમાં જેને “દિતીય માર્ગશીર્ષ કહ્યો છે તે વર્તમાન પદ્ધતિએ અધિક પૌષ છે, “દ્રિતીય પૌપ' કહ્યો છે તે અધિક માઘ છે ને દ્વિતીય આષાઢ કહ્યો છે તે આધક શ્રાવણ છે. ૩૨ પ્રાચીનકાળમાં, ખાસ કરીને વૈદિક કાળમાં, માસને માટે ચૈત્રાદિને બદલે બીજાં બાર નામ પ્રચલિત હતાં. એ બાર નામ આ પ્રમાણે છે : મધુ, માધવ, શુક્ર, શુચિ, નભમ, નભસ્ય, ઈષ, ઊર્જા, સહમ્, સહસ્ય, તપસ અને તપસ્ય. ૩૩ જ્યાં સૌર માસ પ્રચલિત છે ત્યાં પણ મોટે ભાગે માસને ચૈત્રાદિ નામે જ ઓળખવામાં આવે છે. તમિળનાડુમાં ચિત્તરાઈ, વૈકાસી વગેરે નામો એ અર્થમાં વપરાય છે. બંગાળામાં પણ મેષાદિ રાશિવાળા માસને વૈશાખાદિ નામે ઓળખે છે. માત્ર કેરલમાં સૌર માસ માટે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુષ, મકર, કુંભ અને મીન-એ બાર રાશિઓનાં નામ પ્રયોજાય છે. કેટલીક વાર માર્ગશીર્ષ માસને “અગ્રહાયન” કહેતા, કેમ કે એ માસ હાયન(વર્ષ)ના અગ્રે (આરંભે) આવત. રાષ્ટ્રિય પંચાંગમાં સૌર માસ અને એનાં ચાંદ્ર નામ અપનાવ્યાં છે, પણ તેમાં માર્ગશીર્ષને માટે “અગ્રહાયન' નામ રાખ્યું છે, એમાંના વર્ષને આરંભ ચૈત્રથી થતો હોવા છતાં. ચાંદ્ર માસનો આરંભ કયા પક્ષથી ગણવો એ બાબતમાં બે ભિન્ન પદ્ધતિઓ પ્રચલિત છે. એક પદ્ધતિમાં જે તિથિએ મામ્ (ચંદ્ર) પૂર્ણ દેખાય, તે તિથિએ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દેશની જુદી જુદી પદ્ધતિઓ ૧૬૧ ભાસ(મહિના)ને પૂર્ણ થતો ગણવામાં આવે છે. અર્થાત એમાં પહેલાં કૃષ્ણપક્ષ અને પછી શુકલ પક્ષ આવે છે ને માસ પૂર્ણિમા કે પૂણિમાસી તિથિએ પૂરો થતો ગણાય છે. આ પદ્ધતિના માસને “પૂર્ણિમાંત' કહે છે. આ પ્રકારના માસ પ્રાચીન કાલમાં ગુજરાતમાં પ્રચલિત હતા૩૪ ને ઉત્તર ભારતમાં અદ્યાપિ પ્રચલિત છે. પરંતુ હાલ ગુજરાતમાં માસનો આરંભ શુકલ પ્રતિપદા(પડવા)થી અને અંત અમાવાસ્યા(અમાસ)થી ગણાય છે. આ પદ્ધતિના માસને “અમાંત’ કહે છે. બંને પદ્ધતિઓ ઘણું પ્રાચીન છે.૩૫ પક્ષ આ રીતે ચાંદ્ર માસના બે પક્ષ હોય છે : શુકલ અને કૃષ્ણ શુદલ પક્ષને માટે શુદ્ધ’ (ઉજજવલ) અને કૃષ્ણ પક્ષને માટે બહુલ” (કૃષ્ણ) શબ્દ પણ વપરાતો. શુકલપક્ષ માટે વપરાતો “સુદિ શબ્દ ખરી રીતે શુદ્ધ-વિને ના સંક્ષિપ્ત રૂપ(રુ. ફિ.)માંથી ને “વદિ શબદ વદુર–ઢિને ના સંક્ષિપ્ત રૂપ(વ. ઉ.)માથી ઉદ્દભવ્યો છે. અગાઉ કઈ વાર ઋતુના સળંગ પક્ષ ગણતા, તો કઈ વાર માસના દિવસ ૧૫ ની પાર સળંગ ગણાતા ને પક્ષને નિર્દેશ થતો નહિ. તિથિ ચાંદ્ર માસનો ૩૦ મો ભાગ તે તિથિ. તિથિ ખરી રીતે સરેરાશ લગભગ ૨૯૩ દિવસની હોય છે, તેથી કયારેક એક એક તિથિને ક્ષય થાય છે. તિથિના આરંભ અને અંતનો ખરી રીતે સૂર્યોદય કે સૂર્યાસ્ત સાથે કંઈ મેળ હોતો નથી, પરંતુ વ્યવહારમાં સૂર્યોદય સમયની તિથિને એ આખા દિવસની તિથિ ગણવામાં આવે છે. ક્યારેક કોઈ તિથિ સૂર્યોદય પછી થોડી વારમાં પૂરી થતી હોય ને એ પછીની તિથિ બીજા દિવસના સૂર્યોદય પહેલાં પૂરી થતાં એ સૂર્યોદય સમયે વળી ત્રીજી જ તિથિ ચાલતી હોય એવું બને છે. ત્યારે સૂર્યોદયની અપેક્ષાઓ વચલી નિથિને ક્ષય થયો ગણાય છે. દા.ત. એક ગુરુવારે સૂર્યોદય પ–૫૪ સમયે હતો ત્યારે એકાદશી હતી, તે ૬-૪૧ સમયે પૂરી થઈ ને દાદશી શરૂ થઈ પરંતુ શુક્રવારે ૫-૫૪ સમયે સૂર્યોદય થયો તે પહેલાં ૩-૨૭ સમયે દાદશી પૂરી થઈ ભા. અ. ૧૧ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ભારતીય અભિલેખવિદ્યા ગઈ હતી ને ત્રયોદશી ચાલતી હતી, તેથી લૌકિક વ્યવહારમાં ગુરુવારે એકાદશી અને શુક્રવારે ત્રદશી (તેરસ) ગણાશે, અથત વચ્ચે કાદશીને ક્ષય થશે. ક્યારેક તિથિની વૃદ્ધિ પણ થાય છે. દા. ત. એક શુક્રવારે ૫-૫૬ સમયે સૂર્યોદય થયું ત્યાર પહેલાં ૫-૫૬ સમયે ચતુર્દશી શરૂ થઈ હતી, તે તિથિ શુક્રવારે આખો દિવસ ચાલુ રહી, શનિવારે ૫-૫૬ સમયે સૂર્યોદય થયો ત્યારે પણ ચાલુ હતી ને એ પછી ૭–૪૭ સમયે પૂરી થઈ, તેથી સૂર્યોદયની અપેક્ષાએ શુક્રવાર તેમ જ શનિવારે ચતુર્દશી (ચૌદસ) ગણાશે. અર્થાત્ ગુરુવારની ત્રયોદશી અને શનિવારની પૂર્ણિમાની વચ્ચે એક ચતુર્દશીની વૃદ્ધિ થશે. જે વારે તિથિ સમાપ્ત ન થાય તેની તિથિને અર્થાત આ દાખલામાં શુક્રવારની ચતુર્દશીને વૃદ્ધિતિથિ ગણવામાં આવે છે. તિથિની સંખ્યા મોટે ભાગે અંકોમાં ને કેટલીક વાર શબ્દોમાં દર્શાવાય છે. વાર પ્રાચીન કાળમાં શરૂઆતમાં તિથિની સાથે વારનો નિર્દેશ કરવામાં આવતો નહિ. પરંતુ તિથિનાં વૃદ્ધિક્ષય થતાં હોવાથી તેની સાથે વારને નિર્દેશ હોય તો દિવસની વિગત વધુ નિશ્ચિત બને છે. ભારતીય અભિલેખોમાં વારને સથી વહેલો નિર્દેશ બુધગુપ્તના એરણ શિલાતંભલેખ(ઈ. સ. ૪૮૪)માં મળે છે. ગુજરાતમાં મિત્રનાં સોએક દાનશાસનો (ઈ.સ. પ૦૨-૭૬ ૬) પૈકી કઈમાં વાર આપવામાં આવ્યો નથી. ભરૂચના ગુર્જર રાજા જયભટ ૩ જાના નવસારી દાનશાસન(ઈ. સ. ૭૦૬)માં તેમજ જયભટ જ થાના કાવી દાનશાસન(ઈ. સ. ૭૩૬)માં વાર જણાવ્યો. છે. ૩૭ રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનશાસનો (ઈ. સ. ૭૫૭-૯૩૦)માં પણ માત્ર છેલ્લા દાનશાસનમાં વાર આપે છે, ૩૮ જ્યારે સોલંકી રાજાઓનાં દાનશાસનમાં પહેલેથી (ઈ. સ. ૯૮૭થી) તિથિની સાથે વારને ય નિર્દેશ મળે છે. ૯ ભારતમાં વાર સૂર્યોદયથી સૂર્યોદય સુધી ગણાય છે. વાર સાત છેઃ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ નામ ગ્રહો પરથી પડ્યાં છે. ભારતીય કાલગણનામાં વર્ષના આરંભ અને માસના અંતની બાબતમાં તેમ જ કેટલાક અનિર્દિષ્ટ કે લુપ્ત સંવતની બાબતમાં ઓછીવત્તી અનિશ્ચિતતા રહેતી હોઈ તિથિની સાથે વારનો નિર્દેશ થયો હોય તો એ દિવસ નક્કી કરવામાં For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિ ૧૬૩ સરળતા રહે છે. ઘણી વાર એમાંની અનિશ્રિત પદ્ધતિ નિય કરવામાં તિથિવારા મેળ ઘણા ઉપકારક નીવડે છે. નક્ષત્ર આકાશમાં ગ્રહેાની સ્થિતિ તારાઓનાં સ્થાનેા પરથી ગણવામાં આવે છે. આકાશમાં પૃથ્વીની ચારે બાજુ તારાઓનું જે વૃત્ત (વતુલ) દેખાય છે, તે તારાએનાં ૨૭ ઝૂમખાં ગણવામાં આવે છે તે ખગેાળ-ગણિતમાં સગવડ માટે એ સવ` ઝૂમખાં વચ્ચે સરખું અંતર ગણવામાં આવે છે. તારાઓના ઝૂમખાને ‘નક્ષત્ર’ કહે છે. એનાં અશ્વિની, ભરણી, કૃત્તિકા, રેાહિણી, મૃગશીષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષફ્, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી–એવા ૨૭ નામ છે. પંચાગમાં તિથિની જેમ દરેક દિવસનુ નક્ષત્ર જણાવવામાં આવે છે ને એની સમાપ્તિના સમય આપવામાં આવે છે. પ્રાચીન કાલમાં ભારતમાં રાશિ પ્રચલિત થઈ નહેાતી, ત્યારે જ્યોતિષનું ગણિત નક્ષત્રોના આધારે કરવામાં આવતુ ં,તે કલાદેશ માટે પણ નક્ષત્ર!ને મહત્ત્વ આપવામાં આવતું. આગળ જતાં અહીં રાશિએ પ્રચલિત થઈ. રાશિએ બાર છે : મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુષ (ધન), મકર, કુંભ અને મીન. નક્ષત્રની જેમ એ પણ તારાવૃત્તના ભાગ છે. એમાં ૨૭ તે બદલે ૧૨ સરખા ભાગ પાડવામાં આવ્યા છે તે દરેક રાશિનું નામ તે તે તારાસમૂહના ઉપલક આકાર પરથી પ્રયાાયું છે. દરેક રાશિમાં ૐ નક્ષત્રોને સમાવેશ થાય છે. યાગ સૂર્ય અને ચંદ્રના અમુક સમયમાં થયેલા પરિક્રમણના યાગ(સરવાળા)ને ચેાગ' કહે છે. ૩૬૦ અંશના વર્તુલમાં કુલ ૨૭ ‘યોગ’ થાય છે. તેમનાં નામ વિષ્ણુભ, પ્રીતિ,... વ્યતિપાત,... સિદ્ધિ,...શુભ,...વૈધૃતિ છે. પાંચાંગમાં રાજના યેાગ અને એની સમાપ્તિને સમય જણાવવામાં આવે છે. કરણ તિથિના અધ ભાગને ‘કરણ' કહે છે. કરણ ૧૧ છે: અવ, બાલવ, કૌલવ ઇત્યાદિ. એમાં સાત ચર અને ચાર સ્થિર છે. બવ બાલવ આદિ ચર કરણ સુદિ ૧ના For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા ઉત્તરાર્ધથી શરૂ કરી ૮ વાર ફરી ફરી ગણવામાં આવે છે. એ રીતે વદિ ૧૪ના પૂર્વાર્ધ સુધીના કુલ ૫૬ તિથિ-અર્ધનાં કારણ ગણાય છે. બાકીના ચાર તિથિઅધ માટે શનિ આદિ ચાર સ્થિર કરણુ ગણાય છે. તિથિના બીજા કરણની સમાપ્તિ તિથિની સમાપ્તિ થાય છે, આથી પંચાગંમાં એના પહેલા કરણની જ સમાપ્તિનો સમય આપવામાં આવે છે. તિથિ, વાર, નક્ષત્ર, વેગ અને કરણ એ “પંચાંગ’નાં પાંચ અંગ છે. આ સર્વ વિગતને નિર્દેશ ઉત્તરકાલીન અભિલેખમાં મળે છે. એ અગાઉનાં કેટલાંક નોંધપાત્ર ઉદાહરણ આ પ્રમાણે છે : (૧) સંવત ૧૪૪૪ વર્ષે કાર્તિક વદિ અમાવસ્યામાં રવિદિને જયેષ્ઠા નક્ષત્રે;૩માં (૨) સંવત ૧૪૫૦ વર્ષે ભાદ્રપદ શુદિ ૯ શુક્રદિને પૂર્વીનક્ષત્રે સૌભાગ્ય નામ યોગે, શ્રી શાકે ૧૩૧૬ પ્રવર્તમાને દક્ષિણાયને શિશિર ઋતી સંવત્સર વિકમ નામ;૪• (૩) શ્રી નૃપ વિક્રમ સંવત ૧૪૫૦ વર્ષે શાકે ૧૩૧૫ પ્રવર્તમાને દક્ષિણઅને શરતો ભાદ્રપદમાસે કૃષ્ણપક્ષે દ્વિતીયાયાં તિથી સેમે અશ્વિની નક્ષત્ર વ્યાઘાતનાગ્નિ મેગે મેષસ્થ ચંદ્ર;૪૧ (૪) શ્રીમન્નપધિક્રમાર્કસમયાતીતસંવત્ ૧૫૦૦ વર્ષ પ્રજાપતિનાગ્નિ સંવત્સરે ઉત્તરાયણે વસંતઋતી વૈશાખ-શુકલ–પંચમાં ગુરી;૪૨ (૫) સંવત ૧૫૭૨ વર્ષે શકે ૧૪૩૭ પ્રવર્તમાને દક્ષિણાયન વર્ષાઋતી મહામાંગલ્યપ્રદશ્રાવણમાસે શુકલપક્ષે નવમ્યાં તિથી ભૃગુવારે રોહિણી નક્ષત્રે.૪૩ પશ્ચિય અંગ સાથેનો સમયનિર્દેશ હળવદના વિ. સં. ૧૫૮૩ ના શિલાલેખમાં જ આપે છે. શ્રીમઝૂંપવિમાર્કસમાયાતીતસંવત ૧૫૮૩ વર્ષે શાકે ૧૪૪૮ પ્રવર્તમાને ઉત્તરાયને શિશિર-ઋતો ફાલ્યુન માસે કૃષ્ણપક્ષે ૧૩ ત્રયેદસ્યાં તિથી ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રે સિદ્ધિયોગે બવકરણે મીનલગ્નવહમાને, એ દિવસે એ સમયે વાવ કરાવી હતી. ક્રાંતિવૃત્ત નિયત સમયે પૂર્વ ક્ષિતિજને જે રાશિમાં સ્પશે, તેને લગ્ન કહેવામાં આવે છે. એ લગ્નના આધારે બાર ભાવ (કુંડળીના બાર સ્થાન) ગોઠવી એમાં ગ્રહોની તે સમયની સ્થિતિ દર્શાવવામાં આવે છે. ઢના વિ. સં. ૧૬૩(ઈ. સ. ૧૬૦૭)ના શિલાલેખમાં ૪૫ પણ વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ જણાવવામાં For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દશની જુદી જુદી પદ્ધતિઓ આવ્યાં છે. વાંકાનેર પાસે આવેલા જડેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખમાં સં. ૧૮૬૯ શકે ૧૭૩ ફાલ્ગન શુકલ ૧૨ શની પુષ્ય નક્ષત્રે આયુષ્ય વેગે બાલવકરણે” ઉપરાંત સૂર્યોદયાત ઇષ્ટ ઘટી ૧૫ ૫લ ૩૧ નો સમય પણ જણાવ્યું છે, જ્યારે એ પ્રાસાદની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શુભ ગ્રગના ઈષ્ટ સમય માટે કુંડળી કરીને સૂર્યોદય પછીનાં ઘડી-પળનો સમય નકકી કરવામાં આવતા. કેટલીક વાર સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, અક્ષયતૃતીયા કે મહાવૈશાખી જેવા પર્વદિનેનો પણ નિર્દેશ કરવામાં આવે છે. આમ ભારતીય કાલગણનામાં સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર વગેરેને લગતી અનેક પદ્ધતિઓ પ્રચલિત હતી. અભિલેખમાં આપેલા નિર્દેશમાં સહુથી વધુ ઉલ્લેખ વર્ષને આવે છે. માસ, પક્ષ અને તિથિને, અને કેટલીક વાર વારનો પણ ઉલ્લેખ ઉત્તરકાલના ઘણા લેખોમાં આવે છે. નક્ષત્ર, સંવત્સર, ગ, કરણ, લગ્ન, ઘડપળ ઈત્યાદિને નિર્દેશ પણ કયારેક મળે છે. પાદટીપ ૧. શૈલલેખ નં. ૧૩માં ૨, શૈલલેખ નં. ૪માં ૩. શૈલલેખ નં. ૫ માં ૪. નિગાલી સાગર સ્તંભલેખમાં ૫. મિનઈ સ્તંભલેખમાં ૬. સ્તંભલેખ નં ૧, ૪ અને ૬ માં ૭. સ્તંભલેખ નં. ૭માં. વધુ વિગત માટે જુઓ Pandey, Indian Palaeography', pp 178 f. 6. Select Inscriptions, Book II, No. 2 6. Ibid., Nos. 83–88; Pandey, op. cit., pp. 180 f. ૧૦. નહિ તો ઋતુઓ બબ્બે માસની કુલ છ ગણાતી. 22. Select Inscriptions, Book II, No 91 ૧૨. Ibid., Nos. 94-104 23. Ibid., Book III, Nos. 55 and 57 ૧૪. Ibid., Nos. 59–62 ૧૫, Ibid. Nos. 64-67 ૧૬. Ibid., Book II, No. 14. એમના સિક્કાઓ વર્ષાનિર્દેશ વિનાના છે. ૧૭. બાલિક દેશમાં ૧૮-૧૯, Indian Epigraphy, p. 244 ૨૦, Ibid, n. 3. ૨૧, Select Inscriptions, Book II, Nos. 25, 27, 28, 32, 33, 34, 35 and 36; Pandey, op. cit., pp. 189 f, For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા રર. S. I., Book II, Nos. 37–57; Pandey, op. cit, pp. 192 ft. 23. Sel. Ins., Book II, Nos. 58–74; Pandey, op. cit., pp. 184 f. 28. Pandey, op. cit., pp. 187, 195 ff., 204 ૨પ, ચાંદ્ર એટલે ચંદ્ર પરથી ગણાતું. ૨૬. સૌર એટલે સૂર (સૂર્ય) પરથી ગણાતું. 29. Pillai, 'Indian Chronology,' p. 39 ૨૮. Ibid., p. 40 ૨૯, મોણ, મા. પ્રા. લિ., પૃ. ૧૮૭ ૩૦, હ. ગં. શાસ્ત્રી, ત્રિકકાલીન ગુજરાત, ભા. ૨. પૃ. ૫૮૦ ૩૧. વર્તુલ ૩૬૦ અંશનું હોય છે. એના ૧૨ ભાગ પડે છે, તેને “રાશિ કહે કહે છે. એ ૩૦-૩૦ અંશના હોય છે. રાશિના ૩૦ ભાગ પડે છે. એને “અ શ’ કહે છે. ૩૨. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” ભા. ૧, પૃ. ૫૭૯-૫૮૧ ૩૩, શં, બા દીક્ષિત, “ભારતીય જ્યોતિષશાસ્ત્ર” ખંડ ૧, પૃ. ૩૮ ૩૪. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૭૮ ૩૫. શં બા. દીક્ષિત, ભારતીય જ્યોતિષશાસ્ત્ર” ખં. ૧, પૃ. ૫૫ ૩૬ Sel. Ins, Book III, No. 35 ૩૭. હ. ગં. શાસ્ત્રી, મિત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૯૦-૫૯૨ ૩૮, ગુ. એ. લે, ભા. ૨, નં. ૧૩૫ ૩૯, એજન, લેખ ૧૩૭ 36 24. 'Inscriptions of Kathiawad,' No. 50 ૪૦. Ibid., No. 51 ૪૧. Ibid., No. 53. અહીં એ દિવસની ચંદ્રની રાશિ પણ જણાવી છે. 8. Ibid., No. 75 ૪૩. Ibid, No. 89 ૪૪. Ibid, No. 93 ૪૫. Ibid, No. 111 ૪૬. Ibid., No. 186 ૭. 1 અહોરાત્ર( દિવસરાત)=૬૦ ઘટી (ધડી) અને ૧ ઘટી= ૬૦ પલ (૫૧). ૧ ઘટી=૨૪ મિનિટ; 1 પલ=૨૪ સેકન્ડ. ૧ મૂહૂર્ત=ર ઘટી =૪૮ મિનિટ; 1 પ્રહર કે યામ= અહોરાત્ર=૩ કલાક. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અભિલેખામાં પ્રયોજાયેલા સંવત સમયનિર્દેશમાં સહુથી વધુ મહત્ત્વનું અંગ વર્ષ છે, પરંતુ એ વર્ષ કયા સંવતનું છે એ માલૂમ પડે તો જ એ ઉપયોગી નીવડે છે. ઘણી વાર સંવતનું નામ અધ્યાહાર રાખવામાં આવે છે, છતાં એ સમયે એ પ્રદેશમાં કયો સંવત પ્રચલિત હતો એ માલૂમ હોય તો ઉષ્ટિ સંવત સમજી શકાય છે. પ્રાચીન કાળમાં અમુક રાજ્યના અભિલેખોમાં આપેલાં વર્ષ ક્યા સંવતનાં ગણવાં એ નક્કી કરવું કેટલીક વાર મુશ્કેલ નીવડયું છે. જ્યારે કેઈ સળંગ સંવત પ્રચલિત નહોતો ને તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષ આપવામાં આવતાં ત્યારે ઇતિહાસની સળંગ કાલગણનામાં એ વર્ષનો સમય નિશ્ચત કરવો ઘણી વાર મુશ્કેલ નીવડે છે. સળંગ સંવત વપરાયો હોય ને એ સંવતના નામને નિર્દેશ કરવામાં આવ્યો હોય ત્યારે પણ ક્યારેક એ વર્ષનું વિક્રમ સંવત કે ઈસ્વી સન જેવા વર્તમાન સંવતન વર્ષ સાથે સમીકરણ કરવું મુશ્કેલ નીવડે છે, જે એ પ્રાચીન સંવત હાલ લુપ્ત હોય ને એનું આરંભવર્ષ નિશ્ચિત ન હોય તો. પશ્ચિમ એશિયામાં સિકંદરના મૃત્યુ (ઈ. પૂ. ૩૨૩) પછી સેલ્યુકસના સમયમાં સેલ્યુકિડ સંવત શરૂ થયેલો, જેને આરંભ ઈ. પૂ. ૩૧૨માં થયો ગણાતો. આ સંવત સેલ્યુકિંડ સામ્રાજ્યના બાલિક પલવ વગેરે પ્રાંતોમાં પણ પ્રચલિત થયેલ. આગળ જતાં એ બંને પ્રાંત સ્વતંત્ર થયા ને ત્યાંના રાજાઓએ સમય જતાં ઉત્તર ભારતમાં પોતાની સત્તા સ્થાપી. એમાંના બાહલિક-યવન (ગ્રીક) રાજાઓના અભિલેખમાં સેલ્યુકિડ કે કોઈ બીજ સંવત વપરાયે નથી.' પલવ દેશના સ્વતંત્ર રાજ્યમાં લગભગ ઈ. પૂ. ૨૪૮ માં નો સંવત પ્રચલિત થયેલે. વર્ષ ૩૦૩ થી ૩૯૯ના ભારતીય અભિલેખોમાં આપેલાં વર્ષ આ પહલવ સંવતનાં છે એવું કેટલાક વિદ્વાન માને છે, જ્યારે ડો. પાંડેય એ વર્ષ પ્રાચીન For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભારતીય અભિલેખવિદ્યા શક સંવતનાં માને છે. શક-પદ્દલવો અને કુષાણોના કેટલાક અભિલેખમાં અન્ય સંતોનાં વર્ષો સાથે પહલવોએ અપનાવેલાં મેકેડોનિયન મહિનાઓનાં નામ આપેલાં છે.* ભારતમાં સળંગ સંવતનો ઉપયોગ ખાતરીપૂર્વક અનુ–મૌર્ય કાલ(ઈ. પૂ. ૧૮૫ થી ઈ. સ. ૩૧૯) દરમ્યાન શરૂ થયો. શકપલવ વંશના અભિલેખોમાં વર્ષ ૩ થી ૮૦ અને પશ્ચિમી ક્ષત્રપ વંશના અભિલેખમાં વર્ષ ૧૧ થી ૩૨૦ ને નિર્દેશ મળ્યો છે. પરંતુ આમાંના કોઈ વંશના અભિલેખામાં એ વર્ષોના સંવતનું નામ જણાવ્યું નથી. રાજકીય સંબંધો, લિપિને મરોડ વગેરે તુલનાત્મક કાલગણનાના મુદ્દાઓ પરથી એ વર્ષોના સંવતો વિશે અર્વાચીન વિદ્વાનોએ સૂચન ક્ય છે, જેમાં થોડવો મતભેદ પ્રવર્તે છે. સંવતના નામનો નિર્દેશ ત્રીજી સદીથી મળે છે ને તે છે “કૃત' નામે સંવત. ભારતના પ્રાચીન સંવતમાં વિક્રમ સંવત અને શક સંવત જેવા કેટલાક સંવત અદ્યપર્યત પ્રચલિત છે, કલચુરિ અને ગુપ્ત સંવત જેવા કેટલાક સંવત સમય જતાં સદંતર લુપ્ત થઈ ગયા છે, તો કલિયુગ, બુનિર્વાણ અને વીરનિવણ જેવા કેટલાક સંવતનો આરંભ ઘણો વહેલે ગણાતો હોવા છતાં એ સંવતના નિર્દેશ એ પછી અનેક શતક બાદ શરૂ થયાનું માલુમ પડે છે. વિક્રમ સંવત ઉત્તરે ભારતના ઘણાં પ્રદેશોમાં તેમ જ ગુજરાતમાં વિક્રમ સંવત સૈકાઓથી પ્રચલિત છે. “વિક્રમ” એ “વિક્રમાદિત્યનું ટૂંકું રૂપ ગણાય છે; “વિક્રમાદિત્યને બદલે કેટલીક વાર “વિક્રમાર્ક શબ્દ પણ વપરાય છે. અર્ક=આદિત્ય-સૂર્ય. આ સંવત હાલ ચાલુ છે ને એ પરથી એ ઈ. પૂ. પ૭ માં શરૂ થયે હોવાનું માલૂમ પડે છે. અનુશ્રુતિ અનુસાર આ સંવત ઉજજનના પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યે શર્માને હરાવીને શરૂ કરેલો મનાય છે. પરંતુ ભારતીય અભિલેખમાં તેમ જ ગ્રંથમાં આ સંવતને નિર્દેશ વિક્રમ સંવત કે વિક્રમાદિત્ય સંવત તરીકે એના નવમા શતક પહેલાં મળ્યો નથી. વિક્રમ-કાલ'ને નિર્દેશ પહેલવહેલે ચાહમાન રાજા ચંડમહાસેનના ધોલપુર (રાજસ્થાન) શિલાલેખમાં મળ્યો છે, જે એ સંવતના વર્ષ ૮૯૮(ઈ.સ.૮૪૧) ને છે. આને અર્થ એ થાય કે આ સંવત એ અગાઉ કોઈ બીજા નામે ઓળખાતો હશે. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત ૧૬૯ રાજસ્થાન અને માળવામાં અગાઉના અભિલેખમાં “કૃત” અને “માલવગણ નામે સંવતનો નિર્દેશ આવે છે.... એનાં વર્ષ આ પ્રમાણે મળ્યાં છે : કૃત- વર્ષ ૨૦૨, ૨૮૪, ૨૯૫ (તિ), ૩૩૫, ૪૨૦, ૪૮૦, ૪૮૧ માલવગણ – વર્ષ ૪૬૧, ૪૯૩, ૫૨૪ (માલવવંશ), ૫૮૯, ૭૭૦ (માલવરાજ), ૭૯૫ (માલવેશ), ૯૩૬ (માલવ) કૃત, માલવગણ અને વિક્રમના નામે ઓળખાતો સંવત એક જ હોવાનું જણાય છે. આ પરથી માલૂમ પડે છે કે આ સંવત એના ત્રીજા શતકથી પાંચમા શતક દરમ્યાન “કૃત” નામે ઓળખાતો, પાંચમા અને છઠ્ઠા શતક દરમ્યાન માલવગણના નામે ઓળખાતો, આઠમા શતકમાં એ ક્યારેક માલવદેશના રાજા કે રાજાઓના નામે ઓળખાતો, દસમા શતક સુધી એ ક્યારેક માલવદેશના નામે ય ઓળખાતો પરંતુ નવમા શતકથી વિક્રમ, વિક્રમાદિત્ય કે વિક્રમાના નામે ઓળખાવા લાગ્યા ૧૦ આ બધાં નામોમાં સહુથી પ્રાચીન નામ “કૃત છે. એ નામના અર્થ માટે અનેક તર્કવિતર્ક કરવામાં આવ્યા છે : ૧૧ (૧) કૃત કરેલે, બનાવેલ અર્થાત્ કાલગણના કરનારાઓએ બનાવેલું, (૨) કૃત નામે રાજાને, (૩) કૃત નામે ગણમુખ્યને અર્થાત માલવગણના વડાનો, (૪) કૃત અર્થાત કૃતયુગ(સત્યયુગ)નો. વળી કયારેક “કૃત” ને બદલે ‘ક્રિત’ શબ્દ પ્રયોજાય છે ને એમાં “કીત’ શબ્દ ઉદિષ્ટ લાગે છે એમ ધારીને એ શબ્દ કોઈ વિદેશી પ્રજાનું નામ હોવાનું સૂચવાયું છે. માલવ પ્રા સિકંદરની ચડાઈ (ઈ. પૂ. ૩૨૫) સમયે પંજાબમાં રાવીના તટે વસતી હતી, જ્યારે પાંચમી સદીથી એ દશપુર(મંદસોર)ની આસપાસ વસી લાગે છે. સાતમી સદીથી તો અવંતિ-આકર પ્રદેશ માલવ' (માળવા) નામે ઓળખાતો થયે. અગાઉ બીજીથી ચોથી સદી દરમ્યાન માલવ પ્રજા રાજસ્થાનમાં વસતી એવું જણાય છે. આ પરથી માલવ પ્રજા પહેલાં પંજાબમાં રહેતી હોય ને પછી ત્યાંથી સ્થળાંતર કરી રાજસ્થાન થઈ છેવટે અવંતિ–આકર પ્રદેશમાં વસી હેય એવું માલૂમ પડે છે. પાંચમી સદીથી આ સંવત સાથે માલવ પ્રજાનું નામ ગાઢ રીતે સંકળાયું જણાય છે–પહેલાં માલવગણનું ને પછી માલવ રાજા, રાજાઓ કે દેશનું વિક્રમાદિત્ય પણ ઉજજન(માળવા)નો રાજા ગણતો. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભારતીય અભિલેખવિદ્યા આમ માલવ પ્રજાનું નામ આ સંવત સાથે પાંચમી સદીમાં સંકળાયું. પરંતુ એ પહેલાં એ કયા રાજ્યમાં વપરાયેલા ને કયા રાજ્યમાં શરૂ થયેલા ? આ બાબતમાં વિદ્વાનેામાં મતભેદ પ્રવર્તે છે. ઘણા વિદ્વાને એવું માને છે કે આ સવત અને શક-પદ્ભવ રાજાએ ના અભિલેખામાં પ્રયાજાયેલેા સંવત એક જ છે, ‘કૃત' નામ પ્રાયઃ એ વિદેશી પ્રજાનું છે, શક-પદ્ભવ અભિલેખામાં એનાં વર્ષ ૭૨ થી મળ્યાં છે એથી એ રાજાઓએ આ સંવત પદ્ભવ રાજ્યમાંથી અપનાવ્યા હોવા જોઈએ તે પદ્ભવ રાજ્યમાં ઇ. પૂ. ૧ લી સદીમાં વાનેાન એવા પ્રતાપી ‘મહારાજાધિરાજ’ હતા, જેના રાજ્યકાલથી આ સ ંવતનેા આરંભ થયા લાગે છે. પલવ દેશથી આવેલ! શકપદ્ભવ રાજાઓએ પંજાબમાં આ સ ંવત પ્રચલિત ક્રર્યાં, ત્યારે ત્યાં વસતા માલવાએ પછી એને રાજસ્થાન અને માળવામાં પ્રચલિત કર્યાં, રાજસ્થાનથી ઉ. પ્ર. અને બિહારમાં ગયેલા મૌરિએએ એને ત્યાં પ્રસાર્યાં ને ગુજર-પ્રતીહારાએ એને ઉત્તર ભારતના વિશાળ રાજ્યમાં વિસ્તાર્યાં. આગળ જતાં માલવ પ્રજા અને એના ગણતંત્રની સ્મૃતિ લુપ્ત થતાં એ સવત માલવદેશ અને એના રાજાને ગણાયા ને છેવટે ઉજ્જનના લાકપ્રિય રાજા વિક્રમાદિત્યનુ નામ એની સાથે સાંકળાયુ. શ્રક ક્ષત્રા પાસેથી માળવા જીતી લેનાર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ઉજ૪નનેા પ્રાચીન પ્રસિદ્ધ રાજા હતા, તે હવે લેાકસાહિત્યમાં શકાર વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામ્યો હતા. નવમી સદીથી માવલદેશના સવનિર્દે શમાંને ‘માલવેશ' તેમજ ઉજ્જનને શકારિ વિક્રમાદિત્ય આ સવતન પ્રવક મનાયે ને હવેથી એ સંવત વિક્રમ કે વિક્રમાદિત્યના નામે એળખાયા. ૧૨ આ મંતવ્ય ઘણું સંભવિત છે. આ અનુસાર વિક્રમ સંવતની ઉત્પત્તિ ઈ. પૂ. ૧લી સદીમાં ઉજ્જૈનમાં રાજા વિક્રમાદિત્યના સમયમાં નહિ, પણ પડ્તવ દેશમાં રાજાધિરાજવાનેાનના સમયમાં થઈ ગણાય, ત્યાંથી એ સંવતને શકપદ્ભવ રાજાએ પંજાબમાં પ્રચલિત કર્યાં, ત્યાંથી માલવ પ્રજાએ અેને રાજસ્થાન અને માળવામાં ફેલાવ્યે તે ગુર્જર-પ્રતીહારાના સમયમાં એક ઉત્તર ભારતના વિશાળ ભાગમાં પ્રચલિત થયા ત્યારે એ ઉજ્જૈનના પ્રાચીન પ્રસિદ્ધ રાજા વિક્રમા દિવ્યે શરૂ કરાયેલા મનાયા. આ બાબતમાં ડૉ. રાજલિ પાંડેયે ભારતીય અનુશ્રુતિને સ્વીકાય ગણી શકાય તે પ્રકારનું જુદું મતવ્ય રજૂ કર્યું છે.૧૩ આ અનુસાર જૈન અનુશ્રુતિ જણાવે છે તેમ ઉજ્જનના વિક્રમાદિત્યે શકાને હાંકી કાઢી અતિ દેશને વિદેશી શાસનમાંથી મુકત કર્યાં ત્યારે એ વિજયની યાદગીરીમાં આ સંવત શરૂ કરવામાં For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત આવેલે, પરંતુ ગણતંત્રમાં ગણમુખ્ય કરતાં સમસ્ત ગણનું મહત્વ રહેલું હોઈ એ સંવત માલવગણના નામે ઓળખાય; આ વિજય વડે સુખ અને સમૃદ્ધિને કાલ શરૂ થયો હેઈ શરૂઆતમાં એને આલંકારિક રીતે “કૃત’(સત્ય) કાલ(યુગ) ગણવામાં આવ્યો પરંતુ અવંતિમાં ફરી શકનું શાસન પ્રત્યે ને એ લાંબે સમય ચાલુ રહ્યું, આથી આગળ જતાં “કૃત’ નામ લુપ્ત થયું પણ “માલવગણું નામ ચાલુ રહ્યું; ગુપ્ત સમ્રાટોએ ગણતંત્રોને નાશ કર્યો ને માલવદેશમાં પિતાનું શાસન પ્રવર્તાવ્યું ત્યારે પણ માલવ પ્રજાએ પિતાનો આ જૂનો સંવત ચાલુ રાખ્યો; પરંતુ આઠમી-નવમી સદીમાં ભારતીય પ્રજામાં ગણતંત્રની વિભાવના સમૂળી વિસ્મૃત થઈ ગઈને રાજતંત્રમાં વ્યક્તિનો મહિમા પ્રત્યે ત્યારે માલવગણના સ્થાને માલવ પ્રજાના ગણુમુખ્ય વિક્રમાદિત્યનું નામ પ્રચલિત થયું ને માલવગણ સંવત વિક્રમાદિત્યના નામે ઓળખાય આમ અહીં કૃત, માલવગણ અને વિક્રમ એ ત્રણેય નામોને મેળ મેળવવામાં આવ્યો છે એટલું જ નહિ, આ સંવત ઈ પૂ. ૧ લી સદીમાં ઉજનમાં શરૂ થયેલે ને એ સંવતને માલવ પ્રજા દ્વારા જ આ જુદાં જુદાં નામ મળ્યા કર્યા એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શક-પહલવ રાજ્યના અભિલેખોમાં આપેલાં વર્ષોને ડૉ. પાંડેય આ સંવતનાં માનતા નથી, પરંતુ પ્રાચીન શક સંવતનાં માને છે. જૈન અનુકૃતિ અનુસાર જુલમી ગઈભિલ રાજા પર આક્રમણ કરી શકોએ ઉજજનનું રાજય લઈ લીધું હતું ને ત્યાર પછી ૧૪ કે આ વર્ષે વિક્રમાદિત્યે એ શકોને હાંકી કાઢયા હતા. ડો. પાંડેય આ અનુશ્રુતિ અનુસાર ઈ. પૂ. ૭૧ કે ૬૧ માં શકેએ ઉજજન લીધું ત્યારે તેઓએ તેની યાદગીરીમાં એક સંવત શરૂ કરેલો એવું ધારીને શક–પદ્દલવ અભિલેખોનાં વર્ષ એ સંવતનાં ગણે છે ને એ સંવતને પ્રાચીન શક સંવત તરીકે ઓળખાવે છે. ૧૪ આ સંવત શરૂ કર્યા પછી શકેએ ઉજન ગુમાવ્યું પણ તેઓની એક શાખાએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં એ સંવત ચાલુ રાખ્યો, એ સંવત શક–પલવ રાજાઓએ અપનાવ્યો ને એ કનિષ્ક ૧લાના રાજ્યકાલના આરંભ સુધી ચાલ્યો એવું એ ઘટાવે છે. ૧૫ ડે. પાંડેયના મંતવ્યમાં ભારતીય અનુભૂતિનો સુમેળ સાધવામાં આવ્યો છે, પરંતુ એ માટે વધુ ગૃહીતો પર આધાર રાખવો પડે છે. | વિક્રમ સંવતનાં વર્ષ ઉત્તર ભારતમાં ચિત્રાદિ અને ગુજરાતમાં કાત્તિ કાદિ ગણાય છે. વિક્રમ સંવતના ચિત્રાદિ વર્ષ અને ઈસવી સનના વર્ષ વચ્ચે ચિત્ર સુદ ૧ થી ડિસેમ્બરની ૩૧ મી (જે લગભગ પિષ માસમાં આવે છે) સુધી અર્થાત For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભારતીય અભિલેખવિદ્યા ચઢી વર્ષના પહેલા નવ-દસ મહિના દરમ્યાન પ૭ વર્ષનો તફાવત રહે છે ને જાન્યુઆરીની ૧ લીથી પૂર્ણિમાન્ત ચૈત્ર (અમાન્ત ફાગણ) વદિ ૧૫ સુધી અર્થાત ચિત્રી વર્ષના છેલ્લા બે ત્રણ મહિના દરમ્યાન ૫૬ વર્ષને તફાવત રહે છે. દા.ત. ચૈત્રાદિ વિક્રમ વર્ષ ૨૦૨૮ શરૂ થયું ત્યારે ઈ. સ. ૧૯૭૧ના માર્ચની ૨૭મી હતી, એ બે વર્ષો વચ્ચે ૩૧ મી ડિસેંબર, ૧૯૭૧ સુધી અર્થાત્ પૌષ સુદી ૧૫ સુધી પ૭ વર્ષને તફાવત રહ્યો, એ પછી ૧ લી જાન્યુઆરી, ૧૯૭૨(પૌષ વદિ ૧)થી પૂર્ણિમાન્ત ચૈત્ર વદિ ૩૦ (૧૫મી માર્ચ, ૧૯૭૨) સુધી તફાવત ૫૬ વર્ષને રહ્યો. પરંતુ ગુજરાતમાં વિક્રમ સંવતનું વર્ષ ઉત્તર ભારત કરતાં છ મહિના મોડું શરૂ થાય છે. આથી શરૂઆતમાં વિક્રમ સંવતના કાન્તિકી વર્ષ અને ઈ. સ. ના વર્ષ વચ્ચે ૫૭ વર્ષને તફાવત હોય છે ને તે તફાવત ફકત બે ત્રણ મહિના સુધી - ૩૧મી ડિસેંબર (જે લગભગ પિષમાં આવે છે) સુધી એટલે રહે છે. દા.ત. વિક્રમ સંવતનું વર્ષ ૨૦૨૮ કાર્નાિકી વર્ષની પદ્ધતિએ ૨૦મી ઑકટોબર, ૧૯૭૧ ના રોજ શરૂ થયું ને પ૭ વર્ષનો તફાવત ૩૧ મી ડિસેંબર, ૧૯૭૧(પોષ સુદિ ૧૫) સુધી જ રહ્યો. ૧લી જાન્યુઆરી, ૧૯૭૨(પોષ વદિ ૧)થી એ તફાવત ૫૬ વર્ષનો થયો ને છેક આસો વદિ ૩૦ (૬ઠ્ઠી નવેંબર, ૧૯૭૨) સુધી ચાલુ રહ્યો. આ રીતે કાર્તાિક વર્ષની બાબતમાં ઈ. સ. સાથેનો તફાવત કાત્તિકી વર્ષના પહેલા બે ત્રણ મહિનામાં પ૭ વર્ષને ને પછીના નવદસ મહિનામાં પ૬ વર્ષને રહે છે. આથી વિક્રમ સંવતના વર્ષ બરાબરનું ઈ. સ. નું વર્ષ કાઢવા માટે ચૈત્રી વિક્રમ વર્ષમાંથી પહેલા નવદસ મહિના પ૭ અને છેલ્લા બેત્રણ મહિના પદ બાદ કરવાના હોય છે, જ્યારે કાર્તિકી વિક્રમ વર્ષમાંથી પહેલા બેત્રણ મહિના ૫૭ અને બાકીના મહિના ૫૬ બાદ કરવાના હોય છે. આ તફાવત નીચેના કોષ્ઠક પરથી વધુ સ્પષ્ટ થશે : – મહિને ચિત્રી વિ.સં. ઈસ. તફાવત કાત્તિકી વિ.સં. ઈ.સ. તફાવત ૌત્ર ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ આસે ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ કાર્તિક ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ ૨૦૨૮ ૧૯૭૧ ૫૭ પિષ ૨૦૨૮ ૧૯૭૧-૭૨ ૫૭૫૬ ૨૦૨૮ ૧૯૭૧-૭૨ ૫૭-૫૬ ફાગણ ૨૦૨૮ ૧૯૭૨ ૫૬ ૨૦૨૮ ૧૯૭૨ ૫૬ ૨૦૨૮ ૧૯૭૨ ૫૬ આસો ૨૦૨૮ ૧૯૭૨ ૫૬ ૌત્ર For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત ૧૭૩ વિક્રમ સંવતના ભાસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં અમાન્ત ગણાય છે. કુદરતમાં શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ બધે સરખા જ હોય છે, પરંતુ એને ક્યા માસના ગણવા એ બાબતમાં પદ્ધતિફેર રહેલું છે. ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં શુકલ પક્ષમાં માસનું નામ એક જ હોય છે, પરંતુ ઉત્તર ભારતમાં એ પક્ષની પહેલાંના પક્ષને એ જ માસને ગણવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં એ પક્ષને એની પહેલાંના માસનો ગણવામાં આવે છે. આથી કૃષ્ણ પક્ષની બાબતમાં માસનું નામ આપવામાં એક માસનો ફેર પડે છે. દાત., વૈશાખ શુક્લ બધે વૈશાખ શુક્લ જ ગણાય છે, પરંતુ એ પહેલાંના પક્ષને ઉત્તર ભારતમાં વૈશાખ કૃષ્ણ કહે છે જ્યારે ગુજરાતમાં એને મૈત્ર કૃષ્ણ કહે છે. એવી રીતે વૈશાખ શુકલ પછીના પક્ષને ઉત્તર ભારતમાં જ્યેષ્ઠ કૃષ્ણ અને ગુજરાતમાં વૈશાખ કૃષ્ણ કહે છે.' આ તફાવત નીચેના કાષ્ઠક પરથી વધુ સ્પષ્ટ થશે :– ઉત્તર ભારત ગુજરાત ચૈત્ર કૃષ્ણ (ફાગણ કૃષ્ણ) ચૈત્ર શુકલ ચત્ર શુકલ (વૈશાખ કૃષ્ણ) ચૈત્ર કૃષ્ણ આમ ગુજરાતમાં ચાંદ્ર માસ ઉત્તર ભારત કરતાં એક પખવાડિયું મોડે સારૂ થાય છે. કચ્છ, હાલાર વગેરે પ્રદેશમાં આષાઢાદિ વર્ષ પ્રચલિત હતાં. એ વર્ષ ચિત્રાદિ વર્ષ કરતાં ત્રણ મહિના મોડું અને કાર્તાિકાદિ વર્ષ કરતાં ચાર મહિના વહેલું શરૂ થાય છે. કાર્તિકાદિ વર્ષની અપેક્ષાએ એમાં આષાઢથી આધિન સુધીના ચાર માસ દરમ્યાન વર્ષની સંખ્યામાં 1 વર્ષને વધારે રહે છે. દા. ત. વિ. સં. ૨૦૨૮ ચૈત્રી વર્ષ પ્રમાણે ચૈત્રમાં (માર્ચ, ૧૯૭૧ માં), આષાઢી વર્ષ પ્રમાણે એ પછીના આષાઢમાં (જૂન, ૧૯૭૧ માં) અને કાર્તાિકી વર્ષ પ્રમાણે એ પછીના કાર્તિકમાં (ઓકટોબર, ૧૯૭૧ માં શરૂ થયું ગણાય. શક સંવત શક સંવત દખણ(મહારાષ્ટ્ર-કર્ણાટક)માં તથા દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં શતકથી પ્રચલિત છે. ભારતીય જ્યોતિષમાં હંમેશાં શક સંવતનાં વર્ષ આપવામાં આવે છે. આઝાદ ભારતના રાષ્ટ્રિય પંચાંગમાં આ સંવતને અપનાવ. વામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ભારતીય અભિલેખવિદ્યા આ સંવત પ્રતિષ્ઠાનપુર(પીઠણ)ના રાજા શાલિવાહને ઉજનના રાજા વિક્રમને હરાવીને શરૂ કરેલ એવી અનુકૃતિ છે. ૧૭ ને જ્યોતિષમાં એનાં વર્ષ “શાલિવાહન-કૃત શક તરીકે આપવામાં આવે છે. પરંતુ જેમ વિક્રમ સંવતનાં વર્ષો સાથે વિકમાહિત્યનું નામ છેક એના નવમાં શતકથી સંકળાયેલું જણાય છે તેમ આ સંવતનાં વર્ષો સાથે શાલિવાહનનું નામ એના છેક બારમા શતકથી સંકળાયેલું મળે છે. અભિલેખોમાં શાલિવાહનનું નામ વહેલામાં વહેલું યાદવ રાજા કૃષ્ણના તાવ તામ્રપત્ર(શક ૧૧૭૨)માં અને સાહિત્યમાં સેમરાજ-કૃત “ઉભટકાવ્ય” નામે કન્નડ કૃતિ(શક ૧૧૪૪)માં મળ્યું છે. ૧૮ એ પહેલાં શાલિવાહનના નામ સાથેનો કોઈ સમયનિર્દેશ મળ્યો નથી. તો વિક્રમ સંવતની જેમ આ સંવત પણ અગાઉ જુદા નામે ઓળખાતો હશે. કેટલાક અભિલેખોમાં વર્ષ ૫૦૦ થી ૧૧૨૮ સુધીના સમય-નિર્દેશમાં શક કાલ કે શક સંવતનો ઉલ્લેખ આવે છે. ૧૯ આ સંવત અને પછીનો શાલિવાહનકૃત સંવત એક જ હોવાનું માલૂમ પડે છે. શાલિવાહન-કત સંવતના વર્ષ માટે શક શબ્દ “વષ’ના વ્યાપક અર્થમાં વપરાતે હોવા છતાં એમાં એના પ્રાચીન નામનું મૂળ સચવાઈ રહ્યું છે. આ સંદર્ભમાં પ્રજાતો “શાક' શબ્દ તો સ્પષ્ટતઃ “શકોનો એવો અર્થ ધરાવે છે. પ્રાચીન અભિલેખોમાં તથા સાહિત્યમાં ૬ ઠ્ઠી થી ૧૨ મી સદી દરમ્યાન એનો નિર્દેશ શક સંવત તરીકે થયો છે ને ત્યાં એને ઘણી વાર શક રાજાના સંવત તરીકે કે શક રાજાના રાજ્યાભિષેકના સંવત તરીકે ઓળખાવ્યું છે. ૨૦ આ શક રાજા કોણ હશે? ભારતના પ્રાચીન અભિલેખોમાં કુષાણ વંશના લેખ કોઈ સંવતના વર્ષ ૩ થી ૮૦ના છે, ક્ષહરાત ક્ષત્રપ રાજાઓના લેખ વર્ષ ૪૧ થી ૪૬ ના છે ને કાર્દમક ક્ષત્રપ રાજાઓના લેખ વર્ષ ૧૧ થી ૩૨૦ ના છે. આ બધાં રાજ્યના અભિલેખમાં સંવતનું નામ આપવામાં આવ્યું નથી. આ પૈકી કાઈમક ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં આપેલાં વર્ષ શક સંવતનાં છે એવું લગભગ સહુ વિદ્વાનોએ સ્વીકાર્યું છે. અગાઉ આ વર્ષ પર થી ૩૧૨ મળ્યાં હતાં. આથી ક્ષહરાત ક્ષત્રપોનાં વર્ષ ૪૧ થી ૪૬ પણ એ સંવતનાં હેવાનું ઘણું વિઠાને માનતા હતા.૨૧ ક્ષહરાત રાજા નહપાન (વર્ષ ૪૧–૪૬) કાઈમક રાજા ચાષ્ટન(વર્ષ પર) ને પુરેગામી હોઈ એ બંધ બેસતું હતું, પરંતુ તાજેતરમાં ચાષ્ટનના સમયનો વર્ષ ૧૧ નો અભિલેખ મળતાં લહરાત ક્ષત્રપોનાં વર્ષ આ સંવતનાં ન હોય ને પ્રાયઃ રાજ્યકાલનાં હોય એવો મત For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત ૧૭૫ પ્રતિપાદિત થયો છે. આ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ શક જાતિના હોય એવું પણ જણાય છે. આથી તેઓએ વાપરેલે સંવત અને પછીને શક સંવત એક હોવાના સંભવને સમર્થન મળે છે. પરંતુ કુષાણ વંશમાં કનિષ્ક ૧ લાના સમયથી જે સંવત પ્રચલિત થયો, તે સંવત કયો? આ બાબતમાં વિધામાં બે મત પ્રવર્તે છે. કેટલાક કનિષ્ઠ ૧ લે લગભગ ઈ. સ. ૧૨૦ માં ગાદીએ આવ્યો ને એના વંશના લેખોમાં કોઈ જુદે સંવત વપરાય છે એવું માને છે, ૨૪ જ્યારે બીજા કેટલાક કનિષ્ક ૧ લે ઈ. સ. ૭૮માં ગાદીએ આવેલે ને શક સંવત એના રાજ્યકાલથી શરૂ થયે એવું માને છે.૨૫ કુષાણો શક જાતિથી ભિન્ન જાતિના હતા, પરંતુ તેઓના રાજ્યમાં શરૂ થયેલે સંવત શક જાતિના પશ્ચિમી ક્ષત્રપ રાજાઓએ ત્રણ શતક જેટલા લાંબા કાલ સુધી પ્રચલિત રાખે, તેથી મૂળમાં કુષાણોનો હોવા છતાં આ સંવત આગળ જતાં શકેના સંવત તરીકે ઓળખાય એવું ધારીને જાતિભેદના વાંધાનું સમાધાન સૂચવાયું છે. ૨૬ નહપાનના અભિલેખોનાં વર્ષોને શક સંવતનાં ગણતા અને ક્ષહરાત રાજા ભૂમક અને નહપાનને કુષાણ સમ્રાટોના સામંત ગણુતા, ત્યારે આ મત ઘણો ગ્રાહ્ય જણાતો. પરંતુ ચાષ્ટનના સમયના (શક) વર્ષ ૧૧ ના અભિલેખની શોધ પછી, કુષાણ લેખોનાં વર્ષ શક સંવતનાં માનીએ તો ચાષ્ટનને કનિષ્ક ૧ લાનો સમકાલીન અને ભૂમક – નહપાનને એ બંનેના પૂર્વકાલીન માનવા પડે તેમ છે. કનિષ્ક પિતે સંવત શરૂ કર્યો હોવાનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી, એના વંશજોએ કનિષ્કના રાજ્યકાલનાં વર્ષોની સંખ્યા સળંગ ચાલુ રાખતાં એની હયાતી પછી સળંગ નવો સંવત થયો એ ઘણો સંભવ મનાય છે. તે ચાખનના સમયમાં કચ્છમાં વપરાયેલું વર્ષ ૧૧ કનિષ્કના રાજ્યકાલનું હોય એવું ભાગ્યે જ સંભવે. જેન અનુકૃતિ પ્રમાણે તે શકોએ ઉજ્જૈનમાં વિક્રમાદિત્યના વંશજને મારીને ૧૩૫ વર્ષમાં પોતાનો સંવત શરૂ કર્યો હતો, ૨૭ ને ચાટન ઉજ્જનને શક રાજા હતો. આથી એણે અને એના વંશજોએ વાપરેલે સંવત એના રાજ્યકાલથી શરૂ થયો હોય એ તદ્દન સંભવિત છે.૨૮ આ અનુસાર આ સંવત ઉજનમાં શરૂ થયો ને પશ્ચિમ ભારતમાં ૩૦૦ થી વધુ વર્ષ સુધી પ્રચલિત રહ્યી. ત્યારે આ પ્રદેશનો પ્રચલિત સંવત એ જ હતો, એથી એના નામનો નિર્દેશ કરવાની જરૂર જણાઈ નહિ હોય. ૨૯ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભારતીય અભિલેખવિવા આ સંવત આગળ જતાં ગુજરાતમાં લુપ્ત થયે ને પછી દખણમાં પ્રચલિત થયે. ડે. મિરાશી સૂચવે છે કે મહિષ દેશના શક રાજા માનના સમયમાં શક સંવત દક્ષિણમાં પ્રચલિત થયે.૩° શક વર્ષ ૪૬૫ થી એ દખણના પ્રાચીન ચાલુક્યના અભિલેખોમાં પ્રયોજાય છે. ૩૧ પછી રાષ્ટ્રકૂટોએ અને એ પછીના રાજવંશોએ પણ ત્યાં એ સંવત ચાલુ રાખે. આગળ જતાં હવે શક રાજાઓ સાથેનો એનો સંબંધ વિસ્મૃતિમાં વિલુપ્ત થતાં, દખણના કપ્રિય પ્રાચીન રાજા શાલિવાહનનું નામ આ સંવત સાથે સાંકળી દેવામાં આવ્યું ને ત્યારથી એનાં વર્ષ “શાલિવાહન-કૃત શક તરીકે ઓળખાય છે. આ સંવત ઉજજનમાં શરૂ થયે ને વિક્રમ સંવત પછી ૧૩૫ વર્ષ પ્રચલિત થયો. વળી ઉજજન જે ભારતીય જતિષનું અગ્રિમ કેન્દ્ર હતું, આથી ભારતીય જ્યોતિષીઓએ આ સંવતને અપનાવી લીધો.૩૩ વળી જૈન લેખકોને પણ એ માનીત સંવત બન્ય૩૪ વર્તમાન રાષ્ટ્રિય પંચાગમાં પણ આ સંવત. અપનાવાય છે.૩૪ અ શક સંવતનાં વર્ષ સંવત ચત્રાદિ ગણાય છે. એના માસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં તથા દક્ષિણ ભારતમાં અમાન્ત છે. ચિત્રાદિ વિક્રમ સંવતના વર્ષ કરતાં શક સંવતનું વર્ષ ૧૫ વર્ષ મોટું હોય છે. આથી વિ.સં. ના ચિત્રાદિ વર્ષમાંથી ૧૩૫ વર્ષ બાદ કરતાં શક વર્ષ આવે છે. કાન્નિકાદિ વિ.સં.ના વર્ષમાંથી કાર્તિકથી ફાગુન સુધીમાં ૧૩૫ અને રૌત્રથી આશ્વિન સુધીમાં ૧૩૪ બાદ કરતાં શક સંવતનું વર્ષ આવે છે. શક વર્ષ અને ઈ. સ.ના વર્ષ વચ્ચેના તફાવતની બાબતમાં, ચૈત્ર સુદ ૧ થી ડિસેંબરની ૩૧ મી સુધી શેક વર્ષમાં ૭૮ અને એ પછી છેલ્લા બે ત્રણ માસ દરમ્યાન ૭૯ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. વિક્રમ, શક અને ઈસ્વી વર્ષને સંબંધ આ ઉદાહરણથી વધુ સ્પષ્ટ થશે ? કારિકાદિ વિક્રમ ઍટાદિ વિકમ શક સંવત ઈ. સ. ૌત્ર-આસ ૨૦૧૭ ૨૦૨૮ ૧૮૯૩ ૧૯૭૧ કાર્તિક-ફાલ્યુન ૨ ૦૨૮ ૨૦૨૮ ૧૮૯૩ ૧૯૭૧-૭૨. ૌત્ર–આ ૨૦૨૮ ૨૦૨૦ ૧૮૯૪ ૧૯૭૨ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત ૧૭૭ કલચુરિ સંવત કે ચેદિ સંવત | ત્રિપુરી(જબલપુર પાસે)ની આસપાસના ચેદિ દેશના કલચુરિ વંશના રાજાઓના અભિલેખોમાં જે સળંગ સંવત વપરાય છે તેને એમાંના કેટલાક લેખોમાં “કલયુરિ સંવત’ અને બીજા કેટલાક લેખોમાં ચેદિ સંવત' કહ્યો છે.૩૫ આ અભિલેખ એ સંવતના વર્ષ ૭૨૨ થી ૯૬૯ ના મળ્યા છે.૩૬ એ અગાઉના કોઈ લેખોમાં કલયુરિ સંવત કે ચેદિ સંવતના નામને નિર્દેશ મળ્યો નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના શૈકૂટક રાજાઓનાં દાનશાસને (વર્ષ ૨૦૧૭-૨૪૫), મહાસામંત સંગમસિંહનું દાનશાસન (વર્ષ ૨૯૨), કટચુરિ રાજાઓનું દાનશાસન (વર્ષ ૩૬ ૧) ગુર્જરનૃપતિઓનાં દાનશાસન (વર્ષ ૩૮૦-૮૮૬). સેન્દ્રક રાજાનું દાનશાસન (વર્ષ ૪૦૬) અને નવસારીના ચાલુક્યોનાં દાનશાસનો (વર્ષ ૪૨૧-૪૯૦)માં ૩૭ નામનિદેશ વિનાને જે સંવત વપરાય છે તે આ સંવત હોવાનું જણાય છે. આ સંવત એ દરમ્યાન મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના સમી પવતી ભાગમાં પણ પ્રચલિત હતો.૩૮ આમ આ સંવત એની ત્રીજી, ચોથી અને પાંચમી સદી દરમ્યાન દક્ષિણ ગુજરાત અને એને સમીપના પ્રદેશોમાં પ્રચલિત હતો. આગળ જતાં રાષ્ટ્રકટોના સમયમાં અહીં એને બદલે શક સંવત વપરાતાં એ અહીંથી લુપ્ત થયે, પરંતુ ઉત્તરકાલીન કલચુરિ રાજ્યને વિસ્તાર થતાં એ વિંધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પ્રચલિત થય૩૯ ને કલચુરિ રાજ્યમાં એ એની ૮ મી સદીથી ૧૦ મી સદી સુધી વપરાયો. ત્યારે એ રાજવંશના નામ પરથી “કલયુરિ સંવત’ તરીકે તે પ્રદેશના નામ પરથી ચેદિ સંવત’ તરીકે ઓળખાયો. એ અગાઉ આ સંવત કયા નામે ઓળખાતો એ જાણવા મળ્યું નથી. દેવની મોરી(જિ. સાબરકાઠાંના બૌદ્ધ સ્તૂપમાંના દાખડા પરના લેખમાં કથિક નૃપોનું વર્ષ ૧૨૭ જણાવ્યું છે, તે આ સંવતનું લાગે છે. તો આ સંવત ત્યારે કથિક કાલ તરીકે ઓળખાતો હશે. ચેદિ દેશના કલચુરિ વંશના કેટલાક લેખમાં ઘણું મિતિઓ કલચુરિ–ચેદિ સંવતનાં વર્ષોમાં અને કેટલીક મિતિઓ વિક્રમ સંવતનાં વર્ષોમાં આપવામાં આવી છે. ૪૦ એ પરથી આ સંવતનો આરંભ ઈસ્વી ત્રીજી સદીના મધ્યમાં થયો હોવાનું સ્પષ્ટ થયું. એના આધારે આ લેખોની મિતિઓમાંની વિગતોની ગણતરી ભા. અ. ૧૨ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ભારતીય અભિલેખવિદ્યા કરતાં કહોને આ સંવતનું વર્ષ ૧ ઈ. સ. ૨૫૦ અર્થાત ખરી રીતે ઈ. સ. ૨૪૯-૨૫૦ હેવાનું માલૂમ પડ્યું.૪૧ કિહોને આ સંવતનાં વર્ષ પ્રાય ભાદ્રપદાદિ અને સંભવતઃ આશ્વિનાદિ હોવાનું તારવ્યું, પરંતુ ડો. મિરાશીએ આ સંવતની મિતિઓને વધુ અભ્યાસ કરીને બતાવ્યું છે કે એનાં વર્ષ કાન્નિકાદિ છે.૪૩ વળી એમણે એવું પણ દર્શાવ્યું છે કે આ સંવતનું વર્તમાન વર્ષ ૧ પ્રાચીન અભિલેખોમાં ઈ. સ. ૨૪૯-૨૫૦ ની બરાબર આવે છે, જ્યારે અનુકાલીન અભિલેખોમાં એની બરાબર ઈ. સ. ૨૪-૨૪૯નું વર્ષ આવે છે.૪૪ વળી આ સંવતનાં વર્ષ પ્રાયઃ ગત’ ગણાતાં ને એથી પ્રાચીન અભિલેખોમાંના કલચુરિ સંવતના ગત વર્ષમાં ૨૪૯-૨૫૦ ઉમેરવાથી ઈ.સ. નું વર્ષ આવે.૪૫ આ સંવતનાં વર્ષ કાન્નિકાદિ હોવાથી એની અને કાર્તિકાદિ વિક્રમ સંવતના વર્ષની વચ્ચે હંમેશાં ૩૦૬ વર્ષનો તફાવત રહે છે. આથી કલચુરિ સંવતના વર્ષમાં ૩૧ મી ડિસેંબર સુધી અર્થાત્ એના પહેલા બેત્રણ મહિના દરમ્યાન ૨૪૯ અને ૧લી જાન્યુઆરીથી અર્થાત બાકીના નવદસ મહિના દરમ્યાન ૨૫૦ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. દા.ત. કલયુરિ સંવત ૪૫૬ =વિ. સં. ૭૬૨ ના માઘ શુદિપ=રજી ફેબ્રુઆરી, ઈ.સ. ૭૦૬ અને ક. સં. ૪૮૬=વિ. સં. ૭૯૨ ના આષાઢ શુદિ ૧૨=૨૨મી જૂન, ઈ. સ. ૭૩૬ આવે છે. આ સંવત ચેદિ દેશના કલચુરિ વંશ શરૂ કર્યો મનાય. પરંતુ કલયુરિઓએ ચેદિ દેશમાં પિતાની સત્તા ૭મી સદીમાં પ્રસારી. પૂર્વકાલીન કલચુરિઓ(કટમ્યુરિઓ)નું રાજ્ય છઠ્ઠી સદી પહેલાં સ્થપાયું નહોતું, જ્યારે એ અગાઉના રાજવંશ આ સંવતને ઉપયોગ કરતા હતા. એમાં સહુથી વહેલા ટૌકૂટકો છે, પરંતુ એમનું રાજ્ય એ સંવતના વર્ષ ૧૫૦ પહેલાં સ્થપાયું નહોતું. આથી કૂટએ આ સંવત અગાઉના કે રાજ્યમાંથી અપનાવ્યો હોવો જોઈએ. ડો. ભગવાનલાલ ઈન્દ્રજીએ આ સંવત આભીરોએ શરૂ કર્યો હોવાની કલ્પના રજૂ કરેલી; ફલીટે આ સંવત આભીર રાજા ઈશ્વરસેને શરૂ કર્યો હોવાનું સૂચવ્યું.૪૫ અ આ રાજાને વર્ષ ૮ ને લેખ નાસિકમાં મળે છે. ૪૫ આ ડે. મિરાશીએ આ મતને સમર્થન આપતાં સૂચવ્યું છે કે ઈશ્વરસેન પુરાણોમાં જણાવેલા આભીર રાજવંશને સ્થાપક હશે ને ટૌકટકે ૪૫ ઈ શરૂઆતમાં એ આભીર રાજાઓના સામંત હશે. આભીર રાજાઓએ આ સંવત કે કઈ સળંગ સંવત વાપર્યાનો પુરાવો મળ્યો નથી, છતાં આ સૂચન અસંભવિત નથી. ૪૫ ઈ. આ સંવત એની ૧૦મી સદી પછી સમૂળો લુપ્ત થશે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત ૧૭૯ ગુપ્ત સંવત અને વલભી સંવત મગધના ગુપ્ત સમ્રાટોના અભિલેખામાં એક બીજ સંવત વપરાયો છે. એનાં વર્ષ ૧ થી ૨૨૪ નો નિર્દેશ મળ્યો છે.૪૬ એમાં કેટલીક વાર વર્ષોને “ગુપ્તોનાં અને સંવતને ગુપ્તકાલ' તરીકે ઓળખાવ્યું છે. આ સંવત ગુપ્ત સમ્રાટોના સામંતોએ તેમ જ તે બંનેના કેટલાક ઉત્તરાધિકારીઓએ પણ વાપર્યો છે.૪૮ ગુપ્ત કાળ દરમ્યાન એ ઉત્તર ભારતના ઘણા પ્રદેશમાં તેમજ ઓરિસ્સા બંગાળા અને આસામમાં પણ પ્રચલિત હતો. - ચંદ્રગુપ્ત ૨ જાના મથુરા સ્તંભલેખમાં એ રાજાના રાજ્યકાલના વર્ષ ૫ માં આ કાલ(સંવત)નું વર્ષ ૬૧ ચાલતું હોવાનું જણાવ્યું છે. આ પરથી ચંદ્રગુપ્ત ૨ જાનું રાજ્યારોહણ ગુ. સં. પ૭ માં થયું જણાય છે. ગુપ્તવંશમાં એની પહેલાં ગુપ્ત, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત ૧ લે, સમુદ્રગુપ્ત અને રામગુપ્ત–એટલા રાજા થયા. એ પૈકી પહેલા બે માત્ર “મહારાજ હતા, જ્યારે પછીના ત્રણ “મહારાજાધિરાજ' હતા. આથી આ સંવત ચંદ્રગુપ્ત રજાના પિતામહ અને સમુદ્રગુપ્તના પિતા ચંદ્રગુપ્ત ૧ લાના રાજ્યકાલથી શરૂ થયે જણાય છે.પ૦. આ સંવત કયા વર્ષે શરૂ થયો ? અરબ લેખક અલ બેરુની (૧૧મી સદી) નોંધે છે કે ગુપ્ત સંવત શક સંવત પછી ૨૪૧ વર્ષે શરૂ થયો.૫૧ ગુપ્ત સંવતનાં વર્ષ રૌત્રાદિ હતાં. આ હિસાબે ગુ. સં. ૧=શક વર્ષ ૨૪૨ (ઈ. સ. ૩૨૦-૩૨૧) આવે. આથી ગુ. સંનો વર્ષમાં ડિસેંબરની ૩૧મી સુધી અર્થાત એના વર્ષના પહેલા નવદસ મહિના દરમ્યાન ૩૧૯ અને બાકીના બેત્રણ મહિના દરમ્યાન ૩૨૦ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે. ગુપ્ત સંવતના માસ પૂર્ણિમાના હતા. ચંદ્રગુપ્ત રજાએ ઈ. સ. ૪૦૦ના અરસામાં માળવા જીત્યું ને ચેડા વખતમાં ગુજરાત પર પણ ગુપ્ત સામ્રાજ્યનું શાસન પ્રસર્યું. જૂનાગઢ શૈલ પર સકંદગુપ્તના સમયનો ગુ. સં. ૧૩૬-૧૩૮(ઈ. સ. ૪૫૫-૪૫૭)નો લેખ કોતરાયો છે.પર સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યનું શાસન શિથિલ થયું ને ગુજરાતમાં મૈત્રક વંશનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. આ વંશનાં એકસોથી વધુ દાનશાસન મળ્યાં છે. એમાં વર્ષ ૧૮૩ થી ૪૪૭ ની મિતિઓ આપવામાં આવી છે.પ૩ આ વર્ષે સાથે એના સંવતનું નામ જણાવ્યું નથી. આમાંનું વહેલામાં વહેલું દાનશાસન (વર્ષ ૧૮૩) મૈત્રક વંશના ત્રીજા રાજા દ્રોણસિંહનું છે. આથી આ સંવત મૈત્રક વંશના સ્થાપકે પણ શરૂ કર્યો હોઈ શકે નહિ. અર્થાત મૈત્રક રાજ્ય આ સંવૃત અગાઉના રાજ્યમાંથી અપનાવ્યો હતો For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભારતીય અભિલેખવિદ્યા જોઈએ. આથી એ ગુપ્ત સંવત હેવો જોઈએ, જેનાં વર્ષ ૧૬-૧૩૮ને લેખ જૂનાગઢમાં મળ્યો છે. અનુ-મૈત્રક કાલ અને સોલંકી કાલના સૌરાષ્ટ્રના કેટલાક અભિલેખમાં “વલભી સંવત” નામે સંવત વપરાય છે. સંવતના નામનિર્દેશવાળી આ મિતિઓ વ. સં. ૫૦૦ થી ૯૪૫ ની છેપ૪ અલ બેરુનીએ પણ ગુપ્ત સંવત ઉપરાંત વલભી સંવતની વાત કરી છે. એણે એ બે સંવતને જુદા ગણાવ્યા છે, પરંતુ બંનેનો આરંભ એક જ વર્ષે (શક સંવતના ૨૪૧ વર્ષ) થયું હોવાનું જણાવ્યું છે.પપ પણ ઉત્પત્તિની વાત કરતાં આ બે સંવતને એક જ ગણતો લાગે છે. એ નોંધે છે કે લોકો કહે છે કે ગુપ્ત દુષ્ટ અને જોરાવર હતા ને જ્યારે તેઓને અંત આવ્યો ત્યારે આ સંવત શરૂ થયે; એમાંને છેલ્લે રાજા વલભ હતો એવું લાગે છે.” ૫ પરંતુ આ બાબતમાં અલ બેનીને ખરી માહિતી મળી લાગતી નથી કેમ કે વલભીના રાજવંશનો સ્થાપક “વલભ' નહોતે, એ ગુપ્તવંશનો નહતો ને ગુપ્ત સંવતનો આરંભ ગુપ્ત રાજાઓના રાજ્યના અંતથી નહિ પણ અભ્યદયથી થયો હતો. ગુપ્ત સંવત ઉત્તર ભારતમાં બેત્રણ શતક સુધી જ પ્રચલિત રહેલ, પછી ગુજરાતમાં એ વલભીના ત્રિકોના રાજ્યમાં એના પાંચમા શતક સુધી ચાલુ રહ્યો ને એ રાજ્યના અંત પછી ય થોડા પ્રમાણમાં છેક એના દસમા શતક સુધી પ્રચલિત રહ્યો, પણ ત્યારે ગુપ્ત રાજ્યની વાત સાવ વિસારે પડી ગયેલી ને આ સંવત વલભીના રાજ્યમાં પ્રચલિત હોવાની જ સ્મૃતિ રહેલી. આથી આ સંવત ગુજરાતમાં મૈત્રકના કાળ દરમ્યાન કે પછીના કાલથી ‘વલભી સંવત’ તરીકે ઓળખાયે લાગે છે. મૈત્રકનાં દાનશાસનોમાં એની સંખ્યાબંધ મિતિઓ આપેલી છે, પરંતુ એમાં તિથિની સાથે વાર આપો ન હોવાથી એના વર્ષ–આરંભ અને માસ– અંતનો નિર્ણય કરવા માટે સૂર્યગ્રહણવાળી એક અને અધિકમાસવાળી ત્રણ મિતિઓ પર આધાર રાખવો પડે છે. આ ચાર મિતિઓની ગણતરી પરથી ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ તારવ્યું છે કે આ દાનશાસનોમાં વપરાયેલા સંવતનાં વર્ષ કાન્નિકાદિ હતાં, એના માસ પૂર્ણિમાન હતા, એના અધિક માસ બ્રહ્મસિદ્ધાંતમાં દર્શાવેલી મધ્યમ માનની પદ્ધતિએ ગણાતા ને માસનાં નામ “મેષાદિ પદ્ધતિએ અપાતાં.પ૭ અર્જુનદેવના વેરાવળ શિલાલેખમાં હિજરી સન ૬૬૨, વિ.સં. ૧૩૨૦, વ. ફી અને સિંહ સંવત ૧૫પની મિતિ આપી છે.પ૮ એ મિતિ કાત્તિ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત ૧૮૧ કાદિ વિ.સં. ૧૩૨૦ અને કાર્તિકાદિ વ. સં. ૮૪૫ ના પૂર્ણિમાન્ત આવાઢની હોવાનું માલુમ પડયું છે.પ૯ વ. સં. ૯૭ના વેરાવળ પ્રતિમાલેખમાં જણાવેલી મિતિ સાથે પણ વારને મેળ કાન્નિકાદિ વર્ષ પ્રમાણે જ મળે છે.” આ સર્વ પરથી સ્પષ્ટ થાય છે કે વલભી સંવતનાં વર્ષ કાત્તિ કાદિ હતાં, જ્યારે ગુપ્ત સંવતનાં વર્ષ ગૌત્રાદિ હતાં, અર્થાત વલભી સંવત એ ગુપ્ત સંવતનું વર્ષ–આરંભના પદ્ધતિફેરવાળું સ્વરૂપ છે. વલભી સંવતના વર્ષ અને કાર્તિકાદિ વિક્રમ સંવતના વર્ષ વચ્ચે ૩૭૫ વર્ષને એકસરખે તફાવત રહે છે. આથી વલભી સંવતના વર્ષમાં કા. સુ. ૧ થી ડિસેંબરની ૩૧ મી સુધી અર્થાત એના પહેલા બેત્રણ મહિના દરમ્યાન ૩૧૮ અને ૧ લી જાન્યુઆરીથી આ (પૂર્ણિમા કાર્તિક) વદિ ૧૫ સુધી અર્થાત્ બાકીના નવદસ મહિના દરમ્યાન ૩૧૯ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. આનો અર્થ એ થયો કે, વલભી સંવતનું વર્ષ ગુપ્ત સંવતના વર્ષ કરતાં પાંચ મહિના વહેલું શરૂ થતું. આ તફાવત નીચેના કાષ્ઠક પરથી વધુ સ્પષ્ટ થશે : ગુસં. વ. સં. ઈ. સ. ચૈત્ર ૧૮ ૩ ૧૮૩ ૫૦૨ ૧૮૩ ૧૮૩ ૫૦૨. ૧૮ ૩ ૧/૪ < ૧૮૪ ૧૮૪ આશ્વિન ૧૮૩ ૫૦૨ કાર્તિક ૧૮૪ પૌષ ૫૦૨-૫૦૩ ફાલ્ગન ૧૮૩ ૫૦ ૩ ૧૮૪ ૧૮૪ ૫૦૩ આશ્વિન ૧૮૪ ૫૦૩ અનુ-મૈત્રક કાલ દરમ્યાન પશ્ચિમ સૌરાષ્ટ્રના સિંધવ રાજ્યમાં “ગુપ્ત સંવત’ વપરાતો હતો. એનાં વર્ષ ચૈત્રાદિ હતાં. આથી ગુપ્ત સંવત એટલે રૌત્રાદિ વર્ષવાળો અસલ ગુપ્ત સંવત અને વલભી સંવત એટલે ચેત્રાદિને બદલે કાન્નિકાદિ વર્ષના પદ્ધતિફેરવાળે ગુપ્ત સંવત એ સ્પષ્ટ થાય છે. ગુપ્ત સંવત વલભી સંવતના સ્વરૂપે સૌરાષ્ટ્રમાં થોડા પ્રમાણમાં એના દસમા શતક સુધી અર્થાત ઈ.સ.ના ૧૩મા સૈકા સુધી પ્રચલિત રહ્યો ને પછી સમૂળગે લુપ્ત થઈ ગયો. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભારતીય અભિલેખવિદ્યા * * *. ઈસ્વી સનની આરભિક સદી દરમ્યાન ભારતમાં કેટલાંક સંવત્સર-ચક્ર પ્રચલિત થયાં : આ સ્પત્ય સવત્સરચક્ર-૬૦ વર્ષનું એમાં આ સ્પત્ય સવસરાનાં એ ચક્ર ખાસ નાંધપાત્ર છે – એક ૬૦ સંવત્સરાનુ ને ખીજું ૧૨ સંવત્સરનું બૃહસ્પતિ (ગુરુને ગ્રહ) એકેક રાશિમાં લગભગ એક વર્ષ રહે છે ને ખાર વર્ષે એક પરિક્રમણ પૂરુ કરે છે. એના એકેક રાશિ–સક્રમણના સમયને બાહસ્પત્ય સંવત્સર ગણવામાં આવે છે તે એવા દરેક સંવત્સરને જુદું જુદું નામ આપવામાં આવે છે. આવા ૬૦ સંવત્સરાનું એક ચક્ર ગણાય છે ને એ પૂરું થતાં ફરી એ હું ॰ નામેાનું પુનરાવર્તન થાય છે. બાહસ્પત્ય સંવત્સર સૌરવ કરતાં લગભગ ૪ દિવસ જેટલે ટૂંકા હોવાથી ૮૫ સૌર વર્ષમાં એક સ ંવત્સરના ક્ષય થાય છે.૬૩ ઉત્તર ભારતમાં આ સંવત્સર-ચક્રના આર ંભ વિજય સંવત્સરથી ગણાય છે. ખરી રીતે આ સવત્સરના આરભ બાર્હસ્પત્ય સંક્રાંતિ પ્રમાણે ગણાવા જોઈ એ, પણ વ્યવહારમાં સૌર વર્ષના આર ંભે જે બાર્હસ્પત્ય સંવત્સર ચાલતા હોય, તે જ સંવત્સર આખા સૌર વના ગણાય છે. આથી અમુક વર્ષે એક સંવત્સરના ક્ષય થતા હોય છે. ૬૪ વરાહમિહિરે (ઈ. સ. ૫૦૫) વિયાદિ સંવત્સરાને ઉલ્લેખ કર્યો છે, ૬૫ દક્ષિણ ભારતમાં બાર્હસ્પત્ય સંવત્સર વધુ પ્રમાણમાં પ્રચલિત છે, પરંતુ ત્યાં ગણાતા સવત્સર ખરેખર બાર્હસ્પત્ય નથી. ત્યાં તે સૌર વને બાહુ સ્પત્ય નામ આપીને આ સ્પત્ય માની લેવામાં આવે છે. આથી એમાં સંવત્સરને ક્ષય થતા નથી. ત્યાં સંવત્સરચક્રના આરંભ પ્રભવ સંવત્સરથી ગણાય છે, જે ઉત્તર ભારતના વિજયાદિ સંવત્સરેામાં ૩૫મે! સ ંવત્સર છે. ૬૬ આ સવસરાના ઉલ્લેખ ઉત્તર ભારતના અભિલેખામાં કવચિત્ આવે છે, જ્યારે દક્ષિણ ભારતના અભિલેખેમાં એ ઘણી વાર પ્રયેાજાયા છે. નાગાર્જુનીકાંડા(આંધ્ર પ્રદેશ)ના એ અભિલેખ, જે ૩થી-૪થી સદીના છે, તેમાં વિજય સંવત્સરને ઉલ્લેખ થયા છે. છ હજી આપણાં પંચાગેામાં વિક્રમ સંવતના વર્ષોં સાથે તેમ જ શક સ’વતના વર્ષ સાથે તે તે સંવત્સરનું નામ પ્રયેાજાય છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત ૧૮૩.. બાહુપત્ય સંવત્સરચક્ર – ૧૨ વર્ષનું બૃહસ્પતિ પોતાનું પરિક્રમણ ૧૨ સૌર વર્ષે પૂરું કરે છે, એમાં એ દર : રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી ૧૨ બાર્હસ્પત્ય સંવત્સરનું ચક્ર પણ પ્રચલિત થયું. પરિવ્રાજક મહારાજ હસ્તીના ગુ. સં. ૧૬ (ઈ. સ. ૪૮૨-૮૩)ના દાનપત્રમાં “મહાશ્વયુજ સંવત્સર, કદંબ રાજા મૃગેશવમ (૫મી સદી)ના વર્ષ ૩ ના દાનપત્રમાં પૌષ સંવત્સરીને, હસ્તીના ગુ. સં. ૧૯૧(ઈ. સ. ૫૧૦-૧૧) ના દાનપત્રમાં “મહાત્ર સંવત્સરીને, રાજા સંભના ગુ. સં. ૨૦૯(ઈ. સ. પર૮–૨૯)ના તામ્રપત્રમાં મહાશ્વયુજ સંવત્સરીને, અને હસ્તીના સમયના ભીમરા સ્તંભલેખમાં “મહામાઘ સંવત્સરનો, ઉલ્લેખ આવે છે.૬૮ આ સંવત્સર ૧૨ વર્ષના બાહસ્પત્ય સંવત્સર–ચક્રનાં છે. એમાં દરેક સંવત્સરને તે તે ચાંદ્ર માસનું નામ આપવામાં આવે છે, પણ ઘણી વાર એની પહેલાં “મહા’ શબ્દ ઉમેરવામાં આવે છે. બૃહસ્પતિનો જ્યારે જે નક્ષત્રમાં ઉદય થાય છે ત્યારે તે નક્ષત્ર પરથી તેને તે તે ચાંદ્ર માસનું નામ આપવામાં આવે છે. કૃત્તિકા કે રોહિણી પરથી મહાકાર્તિક, મૃગશિર કે આ પરથી મહામાર્ગશીર્ષ, પુનર્વસુ કે પુષ્ય પરથી મહાપૌષ, અલેષા કે મધા પરથી મહામાઘ, પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની કે હસ્ત પરથી મહાફાગુન, ચિત્રા કે સ્વાતિ પરથી મહાચત્ર, વિશાખા કે અનુરાધા પરથી મહાયેષ્ઠ, પૂર્વાષાઢા કે ઉત્તરષાઢા પરથી મહાષાઢ, શ્રવણ કે ધનિષ્ઠા પરથી મહાશ્રાવણ, શતભિષા પૂર્વાભાદ્રપદા કે ઉત્તરભાદ્રપદા પરથી મહાભાદ્રપદ અને રેવતી અશ્વિની કે ભરણી પરથી મહાશ્વયુજ સંવત્સર કહેવામાં આવે છે. ૯ ૧૨ સૌર વર્ષ દરમ્યાન ગુરુ ૧૧ વાર ઉદય પામે છે, માટે ૧૨ સૌર વર્ષમાં એક બાર્હસ્પત્ય સંવસરનો યે થાય છે. આ સંવત્સરચક્ર પાંચમી–સાતમી સદી દરમ્યાન પ્રચલિત હતું. એ પછી સામાન્ય વ્યવહારમાં એ લુપ્ત થઈ ગયું. છતાં દેશના કેટલાક ભાગમાં પંચાંગમાં હજ પ્રચલિત રહ્યું છે. સપ્તર્ષિ કે લૌકિક સંવત સપ્તર્ષિ નામે તારા દરેક નક્ષત્રમાં સેન્સે વર્ષ રહે છે એમ માનીને. ર૭૦૦ વર્ષનું એક ચક્ર યોજવામાં આવ્યું છે. એમાં નક્ષત્રનું નામ આપવામાં For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ભારતીય અભિલેખવિદ્યા આવતું નથી ને સામાન્ય રીતે વર્ષ ૧થી ૧૦૦ સુધી જ લખવામાં આવે છે, જયારે એ પછી શતકના અંક અધ્યાહાર રાખવામાં આવે છે. કાશ્મીરમાં આ સંવત લોકોમાં પ્રચલિત થયે, તેથી એને “લોકિક કાલ કે “લૌકિક સંવત’ કહે છે. શાસ્ત્રોમાં તથા જોતિષનાં પંચાગોમાં એ વપરાયો માટે એને “શાસ્ત્ર સંવત’ કહે છે. કારમીર અને પંજાબના પહાડી પ્રદેશમાં પ્રચલિત હોવાથી એ “પહાડી સંવત’ તરીકે ઓળખાય છે. એના વર્ષની સંખ્યામાં શતકના અંક છોડીને માત્ર એકમ અને દશકના અંક લખાય છે. તેથી એ “કચા સંવત પણ કહે છે.૭૦ સપ્તર્ષિ દરેક નક્ષત્રમાં સો-સો વર્ષ રહે છે એવું બૃહતસંહિતા, વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણ જેવા કેટલાક પ્રાચીન ગ્રંથમાં લખ્યું હોવા છતાં જ્યોતિષ શાસ્ત્રની દષ્ટિએ એ યથાર્થ નથી.૭૧ કલ્હણ-કૃત રાજતરંગિણી(૧૨મી સદી)માં જણાવ્યું છે કે લૌકિક સંવતના વર્ષ ૨૪(વર્તમાન)માં શક સંવતનું વર્ષ ૧૦૭૦ (ગત) ચાલે છે. ૭૨ આ વર્ષ ૨૪ એ ક૨૨૪ હોવાનું જણાય છે. આ આ અનુસાર લૌકિક સંવતના વર્તમાન વર્ષ અને શક સંવતના ગત વર્ષ વચ્ચે ૩૧૫૪ વર્ષનો તફાવત આવે છે. અર્થાત લૌકિક સંવતના વર્ષમાંથી ૩૧૫૪ બાદ કરતાં શક વર્ષ આવે. એમાં શતકની સંખ્યા અધ્યાહાર હોય તો એમાંથી ૫૪ બાદ કરતાં કે ૪૬ ઉમેરતાં શક વર્ષના છેલ્લા બે અંક આવે. વળી લૌકિક સંવત કલિયુગ સંવત ૨૫ માં શરૂ થયો મનાય છે. એ રીતે પણ એનો આરંભ ઈ. પૂ ૩૦૭૬(શક સંવત પૂર્વે ૩૧૫૪)માં ગણાય. લૌ. સં. ૪૨૨૪=શ. સં. ૧૦૭૦ અર્થાત ઈ. સ. ૧૧૪૮-૪૯ આવે. આથી લૌકિક સંવતના વર્ષના છેલ્લા બે અંકમાંથી ૭૫૭૬ બાદ કરતાં કે એમાં ૨૪-૨૫ ઉમેરતાં ઈ. સ. ના વર્ષના છેલ્લા બે આંકડા આવે. કાશ્મીરનાં પંચાગોમાં અને કઈ પુસ્તકોમાં સપ્તષિ સંવતને વર્ષની પૂરી સંખ્યા આપવામાં આવે છે.૩ દા. ત. શક વર્ષ ૧૧૫ અર્થાત વિ.સં. ૧૮૫૦ માં સપ્તર્ષિ સંવતનું વર્ષ ૪૮૬૯ ચાલતું હોવાનું મનાય છે. આ પરથી સપ્તષિ સંવતને આરંભ ઈ.પૂ. ૩૦૭૭ માં થયો ગણાય એમાં અભિપ્રેત ૨૭૦૦ વર્ષનું એક ચક્ર પછીથી કલ્પાયું હોય, તો એનો આરંભ ઈ.પુ. ૩૭૭ માં થયે ગણાય. પરંતુ આ સંવતની કલ્પના એટલીય પ્રાચીન હોવી સંભવતી નથી. આ લૌકિક સંવત ઈસ્વી સનની આરંભિક સદીઓ દરમ્યાન પ્રચલિત થયો હોઈ શકે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રાજાયેલા સવત ૧૮૫ સપ્તષિ સંવતનાં વ રૌત્રાદિ છે તે એના માસ પૂર્ણિમાન્ત છે. એનાં વર્ષી પ્રાય ‘વર્તમાન' ગણાય છે. હાલ આ સંવતના ઉપયાગ કાશ્મીર અને એની આસપાસના પહાડી પ્રદેશેામાં સીમિત થયા છે. ગ્રહપરિવૃત્તિ સવત્સરચક્ર આ ૯૦ વર્ષોંનું ચક્ર છે એને આરભ ઈ. પૂ. ૨૪માં થયેા મનાય છે,૭૪ પરંતુ એની એટલી પ્રાચીનતાને કોઈ પુરાવા મળ્યા નથી. સપ્તષિ સ ંવતનાં વર્ષાની જેમ આ સ ંવત્સરેાની સ ંખ્યામાં શતકના અંક છેડી દેવામાં આવે છે ને ૯૦ વર્ષ પૂરાં થતાં ફરી ૧ થી ગણવામાં આવે છે. આ સંવત ખાસ કરીને તમિળનાડુ રાજ્યના મદુરાઇ જિલ્લામાં પ્રચલિત છે. * એવી રીતે આ સમય દરમ્યાન પુરાતન ઘટનાના સમયથી શરૂ થયા ગણાતા કેટલાક પૌરાણિક કે સાંપ્રદાયિક સંવત પ્રચલિત થયા : કલિયુગ સવત * જયોતિષના ગ્રંથામાં તથા પંચાંગામાં કલિયુગ સંવતનાં વધુ આપવામાં આવે છે.૭પ એના આરંભ ઈ. પૂ. ૩૧૦૨ માં થયા મનાય છે. પરંતુ આ સંવતના ઉલ્લેખ ઈ.સ.ની આરભિક સદીઓથી થયા છે. કલિયુગ સંવત અને શક સંવતનાં વર્ષો વચ્ચે ૩૧૭૯ વર્ષના તફાવત છે. આથી ક. સ. ના વર્ષ માંથી પહેલા નવદસ મહિના દરમ્યાન ૩૧૦૧ અને છેલ્લા બે ત્રણ મહિના દરમ્યાન ૩૧૦૦ બાદ કરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. દા.ત. શક વર્ષ ૧૮૯૪(ૌત્રાદિ વિ. સં. ૨૦૨૯)માં કલિયુગ સંવતનું વર્ષ ૫૦૭૩ હોવાનુ મનાય છે, જ્યારે ઈ. સ. ૧૯૭૨-૭૩ આવે છે. ચાલુકય રાજા પુલકેશી ૨ જાના ઐાળે શિલાલેખમાં ભારત યુદ્ધનું વ ૩૭૩૫ અને શક સંવતનું વર્ષ ૫૫૬ જણાવ્યું છે. આ બે વર્ષ વચ્ચે ૩૧૭૯ વર્ષના તફાવત છે. આમ એમાં ભારત યુદ્ધ કલિયુગના આર ંભે થયું હોવાનુ મનાયું છે. અર્થાત્ કલિયુગ સંવત અને ભારતયુદ્ધ સંવત અહીં એક જ મનાયા છે. ભારત યુદ્ધ સમાપ્ત થતાં તરત જ યુધિષ્ડિરના રાજ્યાભિષેક થયા ગણાય છે. આથી એને યુધિષ્ડિર સંવત' પણ કહે છે. ભારતયુદ્ધ કે યુધિષ્ઠિર સંવત પરંતુ ભારતયુદ્ધ અને યુધિષ્ઠિરના રાજ્યાભિષેક ખરી રીતે કલિયુગના આરભ પછી ૬૫૩ વર્ષ થયાં હાવાનેા મત વધુ પ્રચલિત છે. વરાહમિહિર For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભારતીય અભિલેખવિદ્યા યુધિષ્ઠિરના રાજ્યના આરંભ શક કાલ પહેલાં ૨૫૨૬ વર્ષ થયા હોવાનુ જણાવે અને પાંડવા કલિયુગનાં ૬૫૩ છે તેમ જ રાસતરંગિણી માં કહેણ પણ કુરુ વર્ષ વીત્યે થયા હોવાનું સ્પષ્ટ કરે છે.૭ આ પરથી આ સંવતના આરંભ કલિયુગ સંવતના આરંભ પછી ૬૫૩ વષે અર્થાત્ ઈ. પૂ. ૨૪૪૯માં થયો ગણાય. એ ગણતરીએ આ સંવતના વર્ષોંમાઁથી ૨૪૪૭-૪૮ બાદ કરવાથી ઈ. સ. નુ વધુ આવે. વળા પુરાણામાં પરીક્ષિતના જન્મ અને મહાપદ્મ નંદના રાજ્યાભિષેક વચ્ચે ૧૦૫૦ (કે ૧૦૧૫ કે ૧૧૧૫કે ૧૫૦૦) વના ગાળેા હોવાનું જણાવ્યુ છે.૭૮ પરીક્ષિતને જન્મ ભારત યુદ્ધ પછી થાડા માસમાં થયા હતા ને મહાપદ્મના રાજ્યાભિષેક ચદ્રગુપ્ત મૌયના રાજ્યારાણ (લગભગ ઈ.પૂ. ૩૨૩) પહેલાં થેાડા દસકા પર થયા હતા, આ ગણતરીએ તે। ભારત યુદ્ધ ઈ. પૂ. ૧૪૦૦, ૧૫૦૦ કે ૧૯૦૦થી વહેલુ થયું ન હેાઈ શકે. આથી વસ્તુતઃ ભારતયુદ્ધ કે યુધિષ્ઠિર રાજ્યાભિષેકના નિશ્ચિત સમય તારવવા મુશ્કેલ છે. જીનિર્વાણ સંવત બૌદ્ધ દેરોમાં આગળ જતાં ભગવાન બુદ્ધના નિર્વાણ(પરિનિર્વાણ)થી શરૂ થયેલા મનાતા સંવત પ્રચલિત થયા. એને ‘જીનિર્વાણ સંવત' કહે છે. પરંતુ મુદ્દતુ નિર્વાણ થયે કેટલાં વર્ષ થયાં એ બાબતમાં જુદાજુદા દેશમાં જુદીજુદી માન્યતા પ્રચલિત છે. સિલેાન(શ્રીલકા)માં તથા એને અનુસરી બ્રહ્મદેશ (બર્મા) અને સિયામ(થાઈ લૅન્ડ)માં યુનિર્વાણ ઈ. પૂ. ૫૪૪ માં થયું હોવાનું મનાય છે. ચીનની અનુશ્રુતિમાં એને સમય ઈ. પૂ. ૬૩૮ માં મુકાય છે. ૮૧ ક઼ાહ્વાન વળી એમાં ઈ. પૂ. ૧૦૯૭ માં ગણે છે.૮૨ પરંતુ ફૅન્ટોનની પરંપરા અનુસાર યુદ્ધનું નિર્વાણ ઈ. પૂ. ૪૮૬ માં થયું. ૮૩ અર્વાચીન વિદ્વાનેા એના સમય ઈ. પૂ. ૪૮૩ ને આંકે છે.૮૪ વીરનિર્વાણુ સંવત એવી રીતે જેનામાં છેલ્લા તીથંકર મહાવીર સ્વામીના નિર્વાણથી ‘જિનકાલ’ કે ‘વીર–નિર્વાણ સ ંવત’ ગણવાનું આગળ જતાં પ્રચલિત થયું છે. ચાલુ અનુશ્રુતિ પ્રમાણે વીર નિર્વાણ વિ. સ. પૂર્વે` ૪૭૦ અને શક સંવત પૂર્વે ૬૦૫ વર્ષે અર્થાત્ ઈ. પૂ. પરછ માં થયું મનાય છે.૮૫ કેટલાક દિગંબર લેખકોએ શકરાજને વિક્રમા સમજી વીરનિર્વાણૢ વિ. સં. પૂર્વે ૬૦૫ વર્ષે અર્થાત્ ઈ. પૂ. ૬૬૨ માં થયાનુ જણાવ્યું છે.૮૬ કોઈ દિગબર For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોમાં પ્રજાયેલા સંવત ૧૮૭ લેખકેએ વળી એ શક સંવત પહેલાં ૯૭૯૫ કે ૧૪૭૯૩ વર્ષ પહેલાં થયું હોવાનું પણ લખ્યું છે ! ૮૭ અર્વાચીન સંશોધન અનુસાર મહાવીર સ્વામીના નિર્વાણનો સમય ગણવામાં આગળ જતાં ૬૦ વર્ષ વધારે ગણાયાં છે ને એથી વીરનિર્વાણ ખરી રીતે ઈ. પૂ. ૪૬૭ માં થયું હતું.૮૮ આ અનુસાર આ સંવતની પ્રાચીન મિતિઓ ઈ. પૂ. ૪૬૭ પ્રમાણે અને. ઉત્તરકાલીન મિતિઓ ઈ. પૂ. પર૭ પ્રમાણે બંધ બેસે. આગુપ્તાયિક સંવત સાતમી સદીના મધ્યમાં દખણમાં એક બીજે સંવત વપરાયો છે. રાષ્ટ્રકૂટ રાજા દેજ-મહારાજના ગોકાક તામ્રપત્રમાં “આગુપ્તાયિક રાજાઓનું વર્ષ ૮૪૫' આપવામાં આવ્યું છે.૮૯ લિપિના મોડ પરથી આ દાનશાસન ૭મી સદીના મધ્યનું લાગે છે. દેજજ-મહારાજ પ્રાયઃ ચાલુક્ય પુલકેશી ૨ જાના મૃત્યુ (ઈ. સ. ૬૪૨) અને વિક્રમાદિત્ય ૧ લાના રાજકારણ (ઈ. સ. ૬૫૫). વચ્ચેના ગાળા દરમ્યાન રાજ્ય કરતો હતો એવું લાગે છે. તો આ સંવત પ્રાયઃ લગભગ ૬૪૫ પહેલાં ૮૪૫ વર્ષ પર અર્થાત ઈ. પૂ. ૨૦૦ માં શરૂ થયે ગણાય પરંતુ ભારતમાં ઈ. પૂ. પણ પહેલાં કોઈ સંવત વાસ્તવમાં પ્રચલિત થયું હોય એવું ભાગ્યે જ સંભવિત છે. આથી આ સંવત દેજ-મહારાજના સમયમાં (૭ મી સદીમાં) ૮૪૫ વર્ષ પહેલાંની કોઈ ઘટનાને અનુલક્ષીને પ્રચલિત કરાય હશે,૮૯ પાદટીપ ૧. એક સિક્કા પર વર્ષ ૧૪૭ વંચાયુ છે ને એ વર્ષ સેલ્યુકિ સંવતનું હોવાનું ધારવામાં આવ્યું છે, પરંતુ એ પાઠ સમૂળો સંદિગ્ધ છે (IE,. p. 244). ૨. IE, p. 281 3. Pandey, op. cit., p. 195 ૪. IE, p. 282 ૫. વિગતો માટે જુઓ ઉપર પૃ. ૧૫૬. ૬. જુઓ ઉપર પૃ. ૧૫૭. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભારતીય અભિલેખવિદ્યા ૭. IA, Vol. XIX, p. 35. સેંધવ રાજા જાઈકદેવનું ધીણકી (જિ. જામનગર) તામ્રપત્ર વિક્રમ સંવત ૭૯૪ નું વર્ષ આપે છે, પરંતુ એ તામ્ર પત્ર બનાવટી નીકળ્યું છે (મિત્રકકાલીન ગુજરાત, પૃ. ૨૩૪). c. Pandey, op. cit., pp. 195 ff.; IE, pp. 251 ff. €. Pandey, ibid., p. 197; IE, p. 251 ૧૦. IE, p. 253 ૧૧. IE, pp. 255_f. ૧૨. IE, pp. 254 ff. 23. Pandey, op. cit., pp. 198 ff. ૧૪-૧૫. Ibid, pp. 191 ff. ૧૬. આથી ગાંધીજીની આત્મકથાના હિંદી અનુવાદમાં એમનો જન્મ ભાદરવા વદને બદલે આસો વદમાં થયો હોવાનું લખે છે. ૧૭. માાત્રિ, પૃ. ૧૭૦; IE, p. 266 ૧૮, IE, p. 262 ૧૯-૨૦. Pandey, op. cit., p. 187 ૨૧. IE, p. 260 - ૨૨. અલબત્ત ક્ષહરાત વંશનો નાશ અને કાર્દમક વંશમાં ચાષ્ટની સાથે એના પુત્ર જયદામાં પછી એના પુત્ર રુદ્રદામાના સહશાસન (વર્ષ પર) માટે છે વર્ષને ગાળો ઘણો ટૂંકો લાગતો હતો. ૨૩. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૨, પૃ. ૧૧૧-૧૧૨ ૨૪. દા. ત. Pandey, op. cit., p. 195 ૨૫. દા. ત., D. C. Sincar, IE, p. 261 28. Ibid., p. 262 ૨૭, વચાળવિચળી, વીરનિર્વાન સંવત્ થર જૈન કાટમાળના, પૃ. ૬ ૧, પ. ટી. ૪૪; Pandey, op. cit., p. 186 26. Pandey, op.cit., p. 180 ૨૯, હાલ પણ દા. ત., ગુજરાતમાં “સંવત’ કહેતાં વિક્રમ સંવત જ સમજાય છે, 30. V. V. Mirashi, “Studies in Indology', Vol. II, pp. 95 ff. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રત્યેાજાયેલા સવત ૧૮૯ ૩૧. IE, pp. 259 f., n. 2. કાંચીમાં સિંહસૂરિએ છેવિમાનની સમાપ્તિમાં શકેાનુ વર્ષ ૩૮૦ આવ્યું છે (Ibid., p. 263, n. 1). ૩૨. IE, pp. 264 f. ૩૩. Ibid., pp. 263 f. ૩૪. Ibid., p. 263 ૩૪ અ, પરંતુ એની સાથે નિયત સ ́ખ્યાવાળા સૌર માસ અપનાવવામાં આવ્યા છે, જેમાં ઈ. સ. ની જેમ દર ચાર વર્ષે ખ્રુત વષ ગણીને, પહેલા માસમાં એક દિવસ વધારે ગુણવામાં આવે છે. ૩૫. V. V. Mirashi, C. I. I., Vol. IV, Introduction, p. xxii ૩૬. Ibid., pp. xi, xxi–xxii ૩૭–૩૮. C. I. I., Vol. IV, Nos. 8–30 ૩૯. Mirashi, op. cit., pp. xi, xxvi ff. ૪૦. Mirashi, op. cit., pp. xxi-xxii ૪î. IA, Vol. XVII, pp. 215 ff. ૪૨. IA, Vol. XVII, pp. 215 ff. ૪૩. Mirashi, op.cit., pp. xi–xiv ૪૪. Ibid, pp. xi-xxii ૪૫. Ibid., pp. xi-xiii ૪૫ અ. JRAS, 1905, pp. 566 ff. ૪૫ આ. C. I. I., Vol. IV, No. 1 ૪૫ . Mirashi, op. cit., pp. xxv–xxvi ૪૫ ઈ. I. E., p. 283. વળી જો આ સંવત પહેલાં કથિક રાજાએાના નામે એળખાયા હોય તે। એ એ રાજવંશે પ્રવર્તાવ્યા હેાય. પણ કથિક રાજવંશ વિશે કઈ માહિતી ઉપલબ્ધ નથી. ૪૬. S. I., Book III, Nos. 9–39 સમુદ્રગુપ્તનાં વર્ષે ૫ અને ૯ નાં દાનશાસન મળ્યાં છે, પણ એ બનાવટી છે (S.I., Book III, Nos. 4–5). For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ભારતીય અભિલેખવિદ્યા 89. Pandey, op. cit., pp. 203 f. ૪૮. I. E., p. 284 ૪૯, S. I, Book III, No. 9 40. Pandey, op. cit. pp. 207 f. 49. Sachau, "Alberuni's India," Part II, p. 7. આ તફાવતની સંખ્યા યાદ રાખવા માટે એ ૬૩+ પ (=ર૭૬ - ૨૫) નું સૂત્ર પણ આપે છે. પર, S. I, Book III, No 25 ૫૩. ગુ. એ. લે, ભા. ૧, લેખ ૧૬ થી ૯૬ ૫૪. ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨, લેખ ૧૭, ૧૪૮, ૨૫૮, ૨૫૯, ૩૦૩ અને ૩૯ર. 44. Sachau, op. cit., p. 5 ૫૬. Ibid, p. 6 પ૭, મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૭૪–૫૮૫ ૫૮. ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૭ ૫૯. મ. ગુ, ભા. ૨, પૃ. ૫૮૨-૫૮૩ ૬૦. એજન, પૃ. ૫૮૨ ૬૧. એજન, પૃ. ૧૮૧ ૬ર, એજન, પૃ. ૫૮૬ ૬૩. માપ્રાઝિ, પૃ. ૧૮૮; I. E., p. 267 58. Pillai, “Indian Chronology," p. 39 ૬૫. વૃહતસંહિતા, ૩. ૮, ઋો. ૨૦ ૬૬. સંવત્સરેની યાદી માટે જુઓ મઝાઇ, g. ૧૮૮. ૬૭. I. E., p. 269 ૬૮. I. E., p. 289 - ૬૯. માપ્રાઝિ, પૃ. ૧૮૭ : c૦. gઝન, પૃ. ૧૧. હાલ રોજિંદા વ્યવહારમાં આપણે દા.ત. ઈ. સ. ૧૯૭ર ને બદલે 'છર લખીએ છીએ. ૭૧. ગન, પૃ. ૧૧, ટી. ૭ ૭૨. ત 1, *ો. પર For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ અભિલેખે!માં પ્રત્યેાજાયેલા સવત ૧૯૧ ૭૨ અ. M.A. Stein, ‘Kalhana's Rajatarangini,” Introduction, pp. 58 ff. ૭૩. માત્રા,િ રૃ. ૧૧, ટી, ૮-૧ ૯૪. નન, રૃ. ૧૮૨; I.E., p. 323 ૯૫. ૧૮મી ફેબ્રુઆરીના પ્રાત:કાલમાં (માત્રાહિ, પૃ. ૧૬૧) ૭૬. માત્રાદ્ઘિ, રૃ. ૧૬૧, ટી. ૪ ૭૭. ૬૬, પૃ. ૧૬૨; I. E., pp. 318 f. ૯૮. માત્રાહિ, રૃ. ૧૬૨, ટી. ; I. E., p. 319, n. 3 ૭૯. વંશાવળીઓના આધારે પાટિર તેા એના સમય ઈ. પૂ. ૯૫૦ ના અરસાના આંકે છે (“ Ancient Indian Historical iradition, ' pp. 179 ff). ૮૦, માત્રાહિ, પૃ. ૧૬૪; I. E., p. 322. ભારતમાં ખુ. નિ. ના ૨૫૦૦મા વર્ષની જયંતી આ અનુશ્રુતિના આધારે ઊજવાઈ. લિ ૮૩-૮૪, માત્રા, રૃ. ૧૬૪; I. E., pp. 322 f. ૮૫-૮૭, માત્રાહિ, ૬. ૧૬૩; E. I., pp. 321 f. ૮. વાગિગની, નીનિયાળ સંત કૌર ઊન શ્વાના', રૃ. ૧૬૦ માં ખિત ડૉ. યાકોબી તથા ડૉ. ચારર્પેટિયરના મત. કલ્યાણવિજયજી દર્શાવે છે કે બલમિત્રે (વિક્રમાદિત્યે) ઉજ્જનમાં પેાતાની સત્તા વી. નિ. ૪૫૭ માં સ્થાપી, પરંતુ વિ.સ. ના આરંભ એ પછી ૧૩ વર્ષે અર્થાત્ વી. નિ. ૪૭૦ માં થયા (g. ૪-૬૦). પરંતુ જૈન આગમની વાલભી વાચનામાં આ બાબતમાં એવી ગેરસમજ થઈ કે વિક્રમાદિત્યના રાજયને આર ંભ વી. નિ. ૪૭ માં અને વિ. સ.ના આરંભ વી. નિ. ૪૮૩ માં થયા. આથી આ ૧૩ વર્ષની મૂલને લઈ ને વાલભી વાચનાની પરંપરામાં વીર વિર્વાણ વિ. સ. પૂર્વે ૪૭૦(ઈ. પૂ. પર૭)ને બદલે વિ. સ. પૃ. ૪૮૩ (ઈ. પુ. ૫૪૦)માં માનવામાં આવે છે (રૃ. ૧૪૪-૧૪૭). ૮૯. E. I., Vol. XXI, p. 289 ૮૯ અ. I. E., pp. 325 f. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૩. | અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) કલચુરિ–ચેદિ સંવત અને ગુપ્ત–વલભી સંવતની જેમ બીજા નવા સંતો પ્રવર્તાવવાની પરંપરા ચોથી સદી પછી પણ ચાલુ રહી, જે કેટલાંક રાજ્યોમાં નીચે પ્રમાણે ફળીભૂત થઈ?— ગંગ કે ગાંગેય સંવત કલિંગનગર(જિ. ગંજામ) ના પૂવી ગંગ વંશના અભિલેખોમાં ગંગ સંવત કે ગાંગેય સંવત વપરાયે. એની પહેલવહેલી મિતિ એ વંશના આધ રાજા ઈન્દ્રવમના વર્ષ ૩૯ ના તામ્રપત્રમાં મળી છે. એ રાજા છઠ્ઠી સદીના આરંભમાં રાજ કરતો હતો. એના વંશની સત્તા ૯ મી સદી સુધી સાબૂત રહી ને ત્યાં સુધી આ રાજ્યમાં ગાંગેય સંવત પ્રચલિત રહ્યો. આગળ જતાં આ સંવતને સ્પષ્ટતઃ “ગાંગેય” સંવત તરીકે ઓળખાવ્યું છે. દસમી સદીમાં આ પૂરી ગંગ વંશની સત્તાને અસ્ત થય ને ત્યાં માયસોરના ચક્રવતી ગંગ વશની સત્તા પ્રવતી આ નવા રાજ્યમાં ગંગ સંવતની સાથે શક સંવત વપરાવા લાગ્યો ને ૧૧ મી સદીમાં ગંગ સંવતનો ઉપયોગ સદંતર બંધ થયો. આમ આ સંવત લગભગ પાંચ સદી જેટલો સમય ચાલ્યો. અગાઉ લિપિના મરોડ પરથી ગાંગેય સંવતનો આરંભ ઈ. સ. ૫૭૦ ના અરસામાં થયો ગણાતો. પરંતુ પછી દેવેન્દ્રવર્માના સમયને ગંગ વર્ષ પર૦ ના તામ્રપત્રને એના પિતા અનંતવમના શક વર્ષ ૯૧૭ ના તામ્રપત્ર સાથે સરખાવતાં, ગંગ સંવત શક વર્ષ ૩૯૧(ઈ. સ. ૪૭૫) પછી ડાં વર્ષમાં શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે.' આ પરથી ઈ. સ. ૫૦૦ ની આસપાસનાં વર્ષોની ગણતરી કરતાં ગાંગેય સંવતનો આરંભ ઈ. સ. ૪૯૬ માં કે ૪૯૭ માં For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રત્યેાજાયેલા સંવત (ચાલુ) ૧૯૩ કે ૪૯૮ માં થયા હોવાનું માલૂમ પડે છે.પ આ પૈકી અમુક વર્ષે નિશ્ચિત કરવુ હાલ મુશ્કેલ છે. ૬ ૐૉ. મિરાશીના મત મુજબ એનાં વર્ષે ચૌત્રાદિ અને એના માસ અમાન્ત છે.૭ અ‘શુવર્માતા સવત નેપાલમાં પહેલાં શક સંવત ચાલતા હતા. અશ્રુવમાંનું રાજ્યારે હણ શક પ૦૧ માં થયું ત્યારે એના સમયમાં વર્ષ ૧ થી શરૂ કરીને નવા સંવત ગણવામાં આન્ગેા. આ સંવતને કેટલાકે હષ` સંવત માનેલે, પરંતુ એ હ સંવતથી થાડેા વહેલેા શરૂ થયેલા જુદા સંવત છે. જે અશ્રુવમાંના અભિલેખાનાં વ ૩૪–૪૫ હર્ષ સંવતનાં હેાય તે એ રાજા ઈ. સ. ૬૫૧ સુધી રાજ્ય કરતા ગણાય, જ્યારે યુઅન સ્વાંગે ઈ.સ. ૬૩૭ માં એના ઉલ્લેખ ભૂતપૂર્વ રાજા તરીકે કર્યો છે. આથી આ સંવત અંશુવર્માના રાજ્યના વર્ષ ૧ થી અર્થાત્ શક ૫૦૧(ઈ. સ. ૧૭૯) થી શરૂ થયા જણાય છે. એને અંશુવર્માના સંવત કહી શકાય. શક સંવતના વર્ષોંમાંથી ૫૦૦ બાદ કરતાં આ સંવતનાં વર્ષ આવે છે. આથી એને આરંભ શક ૫૦૧(ઈ. સ. પ૭૯)માં થયા ગણાય. એનાં વર્ષ ૩૪ થી ૧૫૩ ના લેખ મળ્યા છે. અ હુ સંવત અરબ લેખક અલ મેરુની (૧૧મી સદી) વિક્રમ, શક, ગુપ્ત અને વંલભા સંવત ઉપરાંત હ`સંવતને! પણ ઉલ્લેખ કરે છે. એના સમયમાં એ મથુરા-કનાજ પ્રદેશમાં વપરાતા. સંવત આ હ કનેાજના ચક્રવતી હુ` છે. એનાં એ દાનપત્ર મળ્યાં છે : (૧) વષૅ ૨૨ નુ અને (૨) વષૅ ૨૫ નું.૧૦ આ વર્ષે સ્પષ્ટતઃ એના રાજ્યકાલનાં છે. હર્ષોંના પ્રત્યક્ષ સંપક માં આવેલા ચીની પ્રવાસી યુઅન શ્વાંગે હષ વિશેની નોંધમાં એણે પોતાના સ ંવત શરૂ કર્યાં હાવાનુ જણાવ્યું નથી. પરંતુ અલ બેરુનીના જણાવ્યા મુજબ હર્ષ` સંવત ૧૧મી સદી સુધી પ્રચલિત હતા. આ પરથી ફલિત થાય છે કે હના મૃત્યુ પછી એના સામાએ હના રાજ્યકાલનાં વર્ષાને સળંગ આગળ ચલાવી એના નામના સંવત પ્રયાયા હોવા જોઈએ. ઉત્તરકાલીન ગુપ્ત વંશતા રાજા આદિત્યસેન જે હના સામંત માધવગુપ્તને પુત્ર હતા, તેના અભિલેખમાં આપેલું વર્ષ ૬૬ તુલનાત્મક કાલગણનાના આધારે ભા. અ. ૧૩ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભારતીય અભિલેખવિદ્યા હર્ષ સંવતનું જણાયું છે.૧૧ એવી રીતે વર્ષ ૪૮, ૭૩, ૮૩, ૧૪૩, ૧૮૪, ર૦૭, ૨૧૮, ૨૫૮, ૨૭૬, ૨૯૮ અને ૫૬૩ ના અમુક અભિલેખમાં આપેલાં વર્ષ પણ એ આધારે હર્ષ સંવતનાં હોવાનું માલૂમ પડે છે. ૧૨ આ લેખ રાજરથાન, પંજાબ અને મધ્ય પ્રદેશમાં મળ્યા છે. નેપાલની વંશાવળાઓ પ્રમાણે ત્યાંના રાજા અંશુવર્માના રાજ્યારોહણ પહેલાં વિક્રમાદિત નેપાલ આપીને ત્યાં પિતાને સંવત પ્રવર્તાવેલો. આ પરથી અંશુવર્માના અભિલેખોનાં ઉપલબ્ધ વર્ષ ૩૪ થી ૪૫ ને તેમજ એના વંશજેના લેખોનાં વર્ષ ૪૮ થી ૧૫૩ ને કેટલાક હર્ષ સંવતનાં માને છે. ૧૩ પરંતુ અગાઉ જણાવ્યા મુજબ એ વપ હર્ષ સંવતથી થોડાં વર્ષ વહેલે, પ્રાયઃ શક ૫૦૧(ઈ. સ. પ૭૯)માં, શરૂ થયેલા સંવતનાં છે. હર્ષ સંવતના આરંભવર્ષની બાબતમાં અલ બેરુની સેંધે છે કે મથુરાકને જ પ્રદેશના કેટલાક રહેવાસીઓના જણાવ્યા મુજબ શ્રીહર્ષ અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૦૦ વર્ષનું અંતર છે, જયારે કાશ્મીરના પંચાગમાં શ્રીહર્ષિ વિક્રમાદિત્ય પછી ૬ ૬૪ વ થયો હોવાનું લખે છે. ૧૪ છતાં એ આ બેમાં વિ. પૂ. ૪૦૦ ના મતને સ્વીકારવાનું વલણ ધરાવે છે. ૫ ચક્રવત હર્ષને ઇતિહાસ તપાસતાં માલૂમ પડે છે કે યુએન સ્વાંગ એનું રાજ્યારોહણ ઈ.સ. ૬૪ર પહેલાં ૩૬ વર્ષે અર્થાત ઈ.સ. ૬૦૬માં જણાવે છે, જ્યારે યુઅન સ્વાંગના જીવનચરિત અનુસાર ઈ. સ. ૬૪૨ માં એના રાજ્યારંભને ૩૦ વર્ષ થયાં હતાં એટલે કે એનું રાજ્યારોહણ ઈ.સ. ૬૧રમાં થયું હતું. આ ૬ વર્ષના ફેરનું કારણ એ લાગે છે કે હર્ષ થાણેશ્વરની બાપીકા ગાદીએ ઈ. સ. ૬૦૬ માં આવેલો, પરંતુ એ ચક્રવતી તરીકે કનોજમાં સત્તારૂઢ ૬ વર્ષ પછી ઈ.સ. ૬૧૨ માં થયો હતો. ૧૬ આ હકીકતના પ્રકાશમાં અલ બેનીનાં વિધાન તપાસતાં માલૂમ પડે છે કે હર્ષ સંવત વિ. સં. ૬૬૩(ઈ.સ. ૬૦૬)માં શરૂ થયો હોવો જોઈએ ને આથી અલ બેરુનીએ એ બાબતમાં નોંધેલી કાશ્મીરના પંચાંગની પરંપરા ખરી ગણાય. આથી વિ. સ. પૂર્વે ૪૦૦ ને મત અગ્રાહ્ય કરે છે. આ સંવતનાં વર્ષ ચિત્રાદિ અને એના માસ પૂર્ણિમાન્ત લાગે છે. હર્ષ સંવત રાજસ્થાન-પંજાબમાં ખાસ કરીને લગભગ ૩૦૦ વર્ષ (લગભગ ઈ. સ. ૯૦૬ સુધી) અને ચેડા પ્રમાણમાં છેક લગભગ સાડા પાંચસો-છસો For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) વર્ષ (લગભગ ઈ.સ. ૧૨૦૦ સુધી) ૭ પ્રચલિત રહ્યો ને એ પછી સદંતર લુપ્ત થઈ ગયો. કલમ સંવત આ સંવત કેરલ રાજ્યમાં તથા તમિળનાડુ રાજ્યના સમી પવત ભાગમાં અર્થાત કન્યાકુમારી અને તિરુનેલવેલી જિલ્લામાં સૈકાઓથી પ્રચલિત છે. એને તમિળ ભાષામાં કલમ ૬” (પશ્ચિમી વર્ષ) અને સંસ્કૃત ભાષામાં “કોલંબ સંવત કહે છે. મલબારના લોકો એને પરશુરામને સંવત કહે છે ને એને ૧૦૦૦ વર્ષનું ચક્ર માને છે. આ અનુસાર એનાં વર્ષ ૧ થી ૧૦૦૦ ગણાય છે, એ ચક્ર પૂરું થતાં ફરી વર્ષ ૧ થી ગણવામાં આવે છે ને એ રીતે હાલ એનું ચોથું ચક્ર ચાલે છે. ૧૮ પરંતુ ઈ. સ. ૧૮૨૫ માં એનાં ૧૦૦૦ વર્ષ પૂરાં થયા પછી પણ ૧૦૦૧, ૧૦૦૨ એમ સળંગ સંખ્યા ચાલુ રહેલી છે, આથી ૧૦૦૦ વર્ષના ચક્રને લગતી માન્યતા યથાર્થ લાગતી નથી. પરશુરામને લગતી માન્યતા પણ પ્રચલિત સંવતને આગળ જતાં પૌરાણિક પાત્રો સાથે સાંકળવાની વૃત્તિનું જ પ્રતિબિંબ પાડે છે. ૧૯ આ સંવત કોલમ ર૦ શહેરની સ્થાપનાની યાદગીરીમાં શરૂ થયો એવું પણું મનાય છે. પરંતુ આ સંવત ઈ. સ. ૮૨૪–૮૨૫ના અરસામાં શરૂ થયે જણાય છે, જ્યારે કેલમ શહેરના ઉલ્લેખ ૭ મી સદી સુધીના પ્રાપ્ત થયા છે. ૨૨ છતાં આ સંવતના નામ પરથી એને કેલમ શહેર સાથેનો સંબંધ સૂચિત થાય છે, આથી આ સંવત એ નગરના પુનનિર્માણ ના સમયે શરૂ થયો હોય એવું સંભવે. ૨૩ આ સંવતનો સથી જ અભિલેખ વર્ષ ૧૪૯ નો મળ્યો છે.૨૪ વિર રવિવર્માના ત્રિવેન્દ્રમ શિલાલેખમાં કલિયુગ સંવતના વર્તમાન વર્ષ ૪૭૦૨ બરાબર કેલમ સંવતનું વર્ષ છ૭૬ આપ્યું છે. એ પરથી એ બે સંવત વચ્ચે ૩૯૨૫ વર્ષને તફાવત હોવાનું માલૂમ પડે છે. ૨૫ - કલમ સંવતવાળા કેટલાક અભિલેખમાં આપેલાં વર્ષ, સંક્રાંતિ, દિવસ, વાર વગેરેની વિગતોની ગણતરી પરથી ડો. કહોને કેલ્લમ સંવતમાં ૮૨૪-૮૨૫ ઉમેરવાથી ઈ. સ. આવે એવું નક્કી કર્યું છે.૨૬ આ સંવતનાં વર્ષ સૌર અને વર્તમાન છે. કેરલના ઉત્તર ભાગમાં આ વર્ષ કન્યા સંક્રાન્તિથી શરૂ થાય છે, જે લગભગ ભાદરવા(સપ્ટેબર)માં આવે છે For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભારતીય અભિલેખવિદ્યા ને એના દક્ષિણ ભાગમાં તથા તિરુનેલવેલી જિલ્લામાં એ સિંહ સંક્રાતિથી શરૂ થાય છે, જે લગભગ શ્રાવણ(ગસ્ટ)માં આવે છે. ઉત્તરમાં એના માસ કન્યા, તુલા, વૃશ્ચિક...વગેરે સંક્રાન્તિના નામે ઓળખાય છે, જ્યારે દક્ષિણમાં એ અવની, પુરત્તસી, ઐષ્મસી, કાર્તિકઈ માગેલી, તાઈ માસી, પાનગુની, ચિત્તિરઈ, કાસી, આની અને આડી-એવાં નામે ઓળખાય છે. આ નામ ચાંદ માસનાં તમિળ નામ છે. કલમ સંવતના વર્ષમાં ૩૧ મી ડિસેંબર સુધી અર્થાત પહેલાં ત્રણચાર મહિના દરમ્યાન ૮ર૪ અને એ પછી બધા વખત ૮૨૫ ઉમેરવાથી ઈ.સ. નું વર્ષ આવે છે. દા.ત. કોલમ સંવતનું ઉત્તરી વર્ષ ૧૦૮૬ (વર્તમાન) ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૧૦ ના રોજ શરૂ થયું અને ૧૬મી સપ્ટેમ્બર, ૧૯૭૧ ના રોજ પૂરું થયું. એના બાર માસ હતા. એમાં કન્યા માસ ૩૦, તુલા માસ ૩૦, વૃશ્ચિક માસ ૨૯, ધન માસ ૩૦, મકર માસ ૨૯, કુંભ માસ ૩૦, મીન માસ ૩૦, મેષ માસ ૩૧, વૃષભ માસ ૩૨, મિથુન માસ ૩૧, કક માસ ૩૨ અને સિંહ માસ ૩૧ દિવસનો હતો એમ કુલ ૩૬૫ દિવસનું વર્ષ હતું. દક્ષિણમાં એ વર્ષ ૧૭મી ઓગષ્ટ, ૧૯૧૦ થી ૧૬ મી ઑગષ્ટ, ૧૯૧૧ સુધીનું હતું, કેમ કે ત્યાં કોલ્લમ વર્ષ એક મહિનો વહેલું શરૂ થાય છે. ભૌમકર સંવત ઓરિસ્સામાં ભૌમ વંશના અઢાર રાજાઓએ લગભગ બસે વર્ષ રાજ્ય કર્યું. તેઓના નામના અંતે “કર” શબ્દ આવે છે. આથી આ રાજાઓ “ભૌમકર” નામે ઓળખાય છે. પુરી-કટક પ્રદેશમાં ભૌમકર રાજ્યની સત્તા ૯મી–૧૦મી સદીમાં પ્રવતી લાગે છે. ૨૭ એ પછી તેઓનું સ્થાન સમવંશીઓએ લીધું. ભૌમ-કર રાજ્યના સામંતોએ પણ તેઓને આ સંવત વાપર્યો હતો. ૨૮ આ સંવતનાં વર્ષોને તુલનાત્મક કાલગણનાની રીતે તપાસતાં એનો આરંભ નવમી સદીના પૂર્વાર્ધમાં, પ્રાયઃ પૂર્વાર્ધના મધ્યમાં, થયો હોવાનું માલૂમ પડે છે. ૨૯ ભૌમ-કર વંશના પ્રથમ રાજા ક્ષેમંકરના રાજ્યના વર્ષ ૧ થી એ શરૂ થયે લાગે છે. રાજા શત્રુભેજના દસપલ્લ તામ્રપત્રમાં વર્ષ ૧૯૮ માં વિષુવ-સંક્રાન્તિ, રવિવાર, પંચમી અને મૃગશિર નક્ષત્રની વિગત આપવામાં આવી છે. આ દિવસ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) ઈ. સ. ૧૦૨૯ ના માર્ચની ૨૩મને હેવાનું માલૂમ પડે છે. આ પરથી ભૌમ-કર સંવતને આરંભ ઈ. સ. ૮૩૧ માં થયો જણાય છે.૩૦ . આ સંવત બસો વર્ષ પ્રચલિત રહી પછી લુપ્ત થઈ ગયો. નેવારી સંવત નેપાલમાં નવમી સદીમાં વળી એક નવો સંવત પ્રચલિત થયે. એને નવારી (નેપાલી) સંવત’ કહે છે. - બીજા ઠાકુરી વંશના રાજા જયદેવમલે નેવારી સંવત ચલાવ્યું એવું નેપાલની વંશાવલી'માં નોંધ્યું છે.૩૧ પરંતુ એ રાજા ઘણો મોડે થયો. ખરેખર તો આ સંવત રાઘવદેવ નામે રાજાએ તિબેટી હકૂમતમાંથી મળેલી મુકિતની યાદગીરીમાં શરૂ કર્યો લાગે છે.૩૨ રાઘવદેવ પ્રથમ ઠાકુરી વંશના રાજા જયદેવને પૂર્વજ હતો.૩૩ નેવારી સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૯૩૭ વર્ષનું ને નેવારી સંવત અને શક સંવત વચ્ચે ૮૦૧ વર્ષનું અંતર રહેલું છે. અભિલેખો તથા પુસ્તકોમાં મળતી આ સંવતની મિતિઓની ગણતરી પરથી કીન્હને આ સંવતનો આરંભ ચિત્રાદિ વિ. સં. ૯૩૬ ના કા. સુ. ૧થી અર્થાત ઈ. સ. ૮૭૯ ના ઍકટોબરની ૨૦ મીથી થયો હોવાનું નકકી કર્યું છે.૩૪ એનાં વર્ષ સામાન્ય રીતે ગત” હોય છે. નેવારી સંવતના ગત વર્ષમાં ૮૭૮-૮૭૯ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. એનાં વર્ષ કાર્નિકાદિ છે ને એના માસ અમાન્ત છે. આ સંવત નેપાલમાં છેક ૧૮ મી સદી સુધી ઘણો પ્રચલિત રહ્યો. ઈ. સ. ૧૭૬૮માં ત્યાં ગરખાઓની હકૂમત પ્રવર્તી ત્યારથી એને બદલે પાછો શક સંવત પ્રચલિત થ છે. છતાં પંડિતમાં હજી નેવારી સંવત છેડે અંશે ચાલુ રહ્યો છે. ચાલુકય-વિક્રમ સંવત કલ્યાણ(દખણને ચાલુક્ય વિક્રમાદિત્ય ૬ ફાએ પિતાના રાજ્યમાં શક સંવતની જગ્યાએ પોતાના નામને નવો સંવત પ્રવર્તાવ્યો. આ સંવત એના વંશજોએ ચાલુ રાખે. દખણના કેટલાક અભિલેખોમાં એને “વિક્રમ કાલ” કહ્યો છે, પરંતુ ઉત્તર ભારતના પ્રાચીન વિક્રમ કાલથી જુદો બતાવવા માટે એને કેટલાક અભિલેખેમાં “ચાલુક્ય-વિક્રમ કાલ’ કહેવામાં આવ્યું છે.૩૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ - ભારતીય અભિલેખવિદ્યા આ સંવતનું વર્ષ ૧=શક વર્ષ ૯૯૮ (ઈ. સ. ૧૦૭૬-૧૦૭૭) આવે " છે, ને એથી એના વર્ષમાં ૧૭૫-૧૭૬ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે એમ પહેલાં લાગતું હતું. પરંતુ આ સંવતની મિતિઓની ગણતરી કરતાં માલુમ પડે છે કે એનું વર્ષ ૧ કઈમાં શક વર્ષ૯૯૭ (ઈ. સ. ૧૦૭૫-૭૬, કઈમાં શક વર્ષ ૯૯૮. (૧૦૭૬–૭૭), કેઈમાં શક વર્ષ ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭-૭૮) તે કઈમાં શક વર્ષ ૧૦૦૦ (ઈ. સ. ૧૦૭૮-૭૯) બરાબર આવે છે. ૩૭ આનું કારણ એ લાગે છે કે વિક્રમાદિત્ય પિતાના મોટા ભાઈ સોમેશ્વર ૨ જાન પરાભવ કરી સત્તારૂઢ થયો ત્યારે એની સત્તા એના રાજ્યના જુદાજુદા ભાગમાં જુદા જુદા સમયે અંગીકાર કરવામાં આવી હશે ને આથી એના સંવતનો આરંભ જુદાજુદા ભાગમાં શક વર્ષ ૯૯૭ થી ૧૦૦૦ દરમ્યાન જુદાજુદા વિષે થયેલ મનાય હશે. એનો રાજ્યાભિષેક શક ૯૯૭ (ઈ. સ. ૧૦૭૫-૭૬ ) કે ૯૯૮(ઈ. સ. ૧૦૭૬-૭૭)માં થયું હશે કે કેટલાક ભાગમાં એકબે વર્ષ મેડો ગણાયો હશે.૩૮ સેમેશ્વર ૨ જાએ ઈ. સ. ૧૦૭૬ ના સપ્ટેબરની ૧ લી સુધી રાજ્ય કર્યું હોવાનું જાણવા મળેલું છે. આથી ચાલુક્ય-વિક્રમ સંવતના વર્ષમાં લગભગ ૧૦૭૬-૭૭ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે. આ સંવતનાં વર્ષ ચૈત્રાદિ હતાં ને વર્ષને આરંભ ચિત્ર સુદિ ૧ થી ગણાત, પરંતુ એનો અર્થ એવો નથી કે વિક્રમાદિત્ય ૬ ને રાજ્યાભિષેક બરાબર એ દિવસે જ થયો હતો.૩૯ એ રાજયાભિષેક શક વ ૯૯૯ માં થયો હોય ને આ સંવતનો આરંભ એ વર્ષના ચિત્ર સુદ ૧(૨૬મી ફેબ્રુઆરી, ઈ. સ. ૧૦૭૭)થી થયેલે ગણવામાં આવ્યો હોય૪ ૦ એ અસંભવિત નથી. છતાં એ ખરેખર શક વર્ષ ૯૯૮ માં થયો હોય ને એ વર્ષના ચૈત્ર સુ. ૧(૯મી માર્ચ, ઈ. સ. ૧૦૭૬)થી ગણાવ્યો હોય, પરંતુ સેમેશ્વરની સત્તા અમુક ભાગમાં એ પછી થોડો વખત ચાલુ રહી હોય એ ઘણું સંભવિત છે.૪૧ કલ્યાણના ચાલુક્ય રાજ્યની ૧૨ મી સદીના છેલ્લા ચરણમાં અંત આવ્યું ને ચાલુક્ય-વિક્રમ સંવત સેએક વર્ષમાં લુપ્ત થઈ ગયે. સિંહ સંવત : - સૌરાષ્ટ્રના, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના, કેટલાક અભિલેખમાં સિંહ સંવતનો ઉલ્લેખ આવે છે. એમાં આ સંવતનું સ્પષ્ટતઃ “સિંહ સંવત’ નામ આપેલું છે. આ સંવતનાં વર્ષ ૩૨, ૬૦, ૯૬ અને ૧૫૧ની મિતિઓ મળી છે. સભાગ્યે એ દરેક મિતિમાં સિંહ સંવતની સાથે વિક્રમ સંવતનું કે વલભી For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રજાયેલા સંવત (ચાલુ) ૧૯૯ સંવતનું પણ વર્ષ આપવામાં આવ્યું છેઃ (૧) કુમારપાલના સમયના માંગરોળ શિલાલેખમાંકર વિ. સં. ૧૨૦૦ સાથે સિં. સં. ૩૨, (૨) પ્રભાસ પાટણના શિલાલેખમાં ૪૩ વ. સં. ૮૫૦ (૮૫૫) સાથે સિં. સં. ૬૦, (૩) ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાંક ૪ વિ. સં. ૧૨૬૬ સાથે સિ. સ. ૯૬, અને (૪) અજુનદેવના સમયના સેમનાથ પાટણના શિલાલેખમાં૪૫ હિ. સં. ૬૬૨, વિ. સં. ૧૩૨૦ અને વ. સં. ૯૪પ સાથે સિં. સ. ૧૫૧. સિંહ સંવતની મિતિઓને વિક્રમ અને વલભી સંવતના વર્ષને અનુલક્ષીને તપાસતાં સિંહ સંવત વલભી સંવત કરતાં ૭૯૪-૭૯૫ વર્ષ અને વિક્રમ સંવત કરતાં ૧૧૬૯-૧૧૭૦ વર્ષ મોડો શરૂ થયો હોવાનું માલૂમ પડે છે.૪૬ એનાં વર્ષ કાન્નિકાદિ નહિ પણ ત્રાદિ (કે આષાઢાદિ) હતાં; એના માસ અમાન્ત હતા કે પૂર્ણિમાન્ત એ જાણવા મળતું નથી.૪૭ સિંહ સંવતના વર્ષમાં ૧૧૧૩૧૧૪ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. આ સંવતની ઉત્પત્તિ વિશે જુદાંજુદાં સૂચન થયાં છે. ટૌડે એને “શિવસિંહ સંવત માનીને દીવના ગોહિલ રાજા શિવસિંહે એ શરૂ કર્યો હોવાનું સુચવેલું. પરંતુ આ નામ તથા રાજા માટે કઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. શ્રી. વલ્લભજી હ. આચાર્ય સિંહ સંવત માંગરોળના ગુહિલ રાજા સહજિગે શરૂ કર્યો હોવાનું સૂચવ્યું.૪૯ આ સૂચનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના સ્થાનિક રાજાએ ચૌલુકયેથી સ્વતંત્ર થઈ પોતાને સંવત પ્રવર્તાવ્યું હોવાનું ઉદ્દિષ્ટ છે. આથી એ ખાસ લક્ષમાં લેવા જેવું ગણાય. પરંતુ એમાં “સિંહ” નામનું તાત્પર્ય સ્કુટ થતું નથી. વળી સહજિગના પુત્ર મૂલકના સિં.સં. ૩૨ ના માંગરોળ લેખમાં તો ચૌલુક્ય રાજા જયસિંહ તથા કુમારપાલની પ્રશસ્તિ કરવામાં આવી છે. શ્રી. વજેશંકર ગૌ. ઓઝાએ આ સંવત પોરબંદરના એક લેખમાં ઉલિખિત મંક્લેશ્વર સિંહે શરૂ કર્યાનું સૂચવ્યું. ૫૦ પરંતુ એ મંડલેશ્વરનું નામ સામતસિંહ હતું ને એનો સમય તો વિ. સં. ૧૩૧૫–૧૩૩૪ નો છે.૫૧ ભગવાનલાલ ઇન્દ્રજીએ આ સંવત સોલંકી રાજા જયસિંહદેવે સેરઠ જીતીને એની યાદગીરીમાં ત્યાં પ્રવર્તાવ્યો હોવાનું સૂચવ્યું છે.૫૨ જયસિંહદેવે સોરઠ જીત્યાનું અજબ પરાક્રમ કરેલું ને એના નામમાં “સિંહ” શબ્દ આવે છે એ જોતાં આ સૂચન ઘણું સંભવિત લાગે છે. પરંતુ ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહે પ્રવર્તાવેલો આ સંવત સેરઠમાં સીમિત રહ્યો એનું કારણ કળવું મુશ્કેલ છે. આ સંવત લગભગ દોઢ સૈકા પછી લુપ્ત થઈ ગયો. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભારતીય અભિલેખવિદ્યા લક્ષ્મણસેન સંવત આ સંવત બંગાળા, દક્ષિણ બિહાર અને મિથિલા(ઉત્તર બિહાર)માં પ્રચલિત હતો ને હાલ મિથિલામાં થેડા પ્રમાણમાં ચાલુ રહ્યો છે. આ સંવતને લક્ષ્મણ સંવત” કે “લ.સં.' કહે છે. આ સંવત બંગાળાના સેન વંશના રાજા લક્ષ્મણુસેન સાથે સંકળાયેલું છે. એ રાજા લગભગ ઈ. સ. ૧૧૩૯ થી ૧૨૦૬ સુધી રાજ્ય કરતો હતો. આ સંવતના આરંભિક લેખ વર્ષ ૫૧ ૭૪, અને ૮૩ના છે ને એ બધા લેખ દક્ષિણ બિહારના ગયા પ્રદેશમાં મળ્યા છે.પ૩ એમાંના વર્ષ ૭૪ ની મિતિ સાથે આપેલે વાર ઈ. સ. ૧૨૫૩માં બંધ બેસે છે. આથી આ સંવતનાં વર્ષ શરૂઆતમાં ઈ. સ. ૧૧૭૯ ના અરસામાં લક્ષ્મણસેનના રાજ્યારોહણથી ગણાતાં હોવાનું સ્પષ્ટ થાય છે.૫૪ પરંતુ અબુલ ફઝલ (૧૬મી સદી) “અકબરનામામાં જણાવે છે કે લ. સં. ૪૬૫=શ. સં. ૧૫૦૬=વિ. સ. ૧૯૪૧ છે. “સ્મૃતિતત્ત્વામૃત' (૧૭મી સદીમાં લ. સં. ૫૦૫= શ. સં. ૧૫૪૬ જણાવ્યું છે. “નરપતિજયચર્યાટીકા'(૧૭મી સદી'માં પપ લ. સં. ૪૯૪= શ. સ. ૧૫૩૬ આપ્યું છે. આ સર્વ સમીકરણ પરથી લક્ષ્મણસેન સંવત અને શક સંવત વચ્ચે ૧૦૪૧ વર્ષનું અંતર હોવાનું માલૂમ પડે છે." આ હિસાબે લ. સં. અને ઈ. સ. વચ્ચે ૧૧૧ વર્ષનું અંતર આવે. પરંતુ મિથિલામાં આ સંવત શક વર્ષ ૧૦૨૮(ઈ. સ. ૧૧૬)માં શરૂ થયેલો ગણાયે એવા ઉલ્લેખ મળે છે.પ૭ મિથિલાનાં વર્તમાન પંચાંગમાં લ. સં. ૧=શ. સં. ૧૦૨૬-૨૭, ૧૦૨૭-૨૮, ૧૦૨૯-૩૦ કે ૧૩૦-૩૧ એમ જુદી જુદી રીતે ગણાય છે. અર્થાત હાલ એ સંવત ઈ. સ. ૧૧૦૪ થી ૧૧૦૯ દરમ્યાન શરૂ થયું મનાય છે.પ૮ આમ આ સંવત આગળ જતાં ઈ. સ. ૧૧૦૪ –૧૧૧૮ દરમ્યાન શરૂ થયું ગણાય. ઉત્તર મધ્યકાલીન લેખમાં આવેલી મિતિએના આધારે એ ઈ. સ. ૧૧૦૮ અને ૧૧૧૯ની વચ્ચે શરૂ થયું હોવાનું માલૂમ પડે છે.૫૯ પરંતુ લમણસેનનું રાજ્યારેહણ તો વાસ્તવમાં ઈ. સ. ૧૧૭૯ જેટલા મેડા વર્ષમાં થયેલું છે. આમ આ સંવતના આરંભકાલની બાબતમાં ઘણો ગોટાળા થયો છે. લક્ષ્મણસેને કે સેન વંશના કેઈ રાજાએ ખરેખર આવો સંવત શરૂ કર્યો નહોતો. પરંતુ બખત્યાર ખલજીએ ઈ. સ. ૧૨૦૦ ના અરસામાં લક્ષ્મણસેનને For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) ૨૦૧ ઉત્તર બંગાળામાંથી ભગાડ્યો ત્યાર પછી દક્ષિણ બિહારમાં લક્ષ્મણસેનના ગત કે અતીત કે વિનષ્ટ રાજયના નામે સંવત પ્રત્યે; ને મુસ્લિમોએ દક્ષિણ બિહાર સર કર્યું ત્યારે ત્યાંના લોકેએ ઉત્તર બિહારમાં સ્થળાંતર કરી એ સંવત ત્યાં પ્રચલિત કર્યો. પરંતુ આ વિષમ કાલ દરમ્યાન આ સંવતના આરંભકાલની બાબતમાં ગૂંચવાડો થયે. મૂળમાં એ સંવત લક્ષ્મણસેનના રાજ્યારોહણ(ઈ. સ. ૧૧૭૯) થી ગણાતો, તેને બદલે હવે એ એના જન્મવર્ષ(ઈ. સ. ૧૧૧૯) થી ગણાવા લાગે; ને આગળ જતાં વળી એને બદલે એથી ય થોડાં વર્ષ વહેલો (મોટે ભાગે ઈ. સ. ૧૧૦૮માં) શરૂ થયેલ ગણાય.” ઈ. સ. ૧૧૧૯ ના આરંભની મિતિઓમાં એનાં વર્ષ કાર્તિકાદિ ગણાતાં એવું માલૂમ પડે છે. જે પરંતુ હાલ એનાં વર્ષ મિથિલામાં માઘાદિ ગણાય છે ને એના માસ અમાન છે. ૨ વીર બલ્લાલ સંવત | માયસોરના હાથસાળ વંશના પ્રતાપી રાજા વીર બલાલ ૨ જાએ, ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય ૬ઠ્ઠાના અનુકરણમાં, પિતાના નામને નવો સંવત પ્રવર્તાવ્યો. આ સંવત શક વર્ષ ૧૧૧૪ (વર્તમાન)=ઈ. સ. ૧૧૯૧ માં શરૂ થશે, જ્યારે એ રાજાએ પિતાની સત્તાવાર સ્વતંત્રતા સ્થાપી.૬૩ બલાલી સન અને પરગણાતી સન બંગાળાના કેટલાક ભાગમાં ઉત્તર મધ્યકાલ દરમ્યાન બલાલી સન અને પરગણાતી સન નામે બે સંવત પ્રચલિત હતા. બલાલી સન ઈ. સ. ૧૧૯૯માં અને પરગણાતી સન ઈ. સ. ૧૨૦૨–૦૩ (કે ૧૨૦૧-૦૨) માં શરૂ થયે ગણાતો. ૬૪ આ બંને સંવત લક્ષ્મણસેન સંવતનાં રૂપાંતર જેવા છે. લક્ષ્મણસેને ઈ.સ. ૧૨૦૦ ના અરસામાં બંગાળા ગુમાવ્યું હતું એ અતીત ઘટનાને અનુલક્ષીને આગળ જતાં પશ્ચિમ બંગાળામાં આ સંવત પ્રચલિત થયા લાગે છે. ૫ ત્યારે એ અતીત ઘટનાનું વર્ષ બેત્રણ વર્ષ વહેલું મોડું ગણાયું હશે. હિજરી સન અરબની હકૂમત સિંધમાં ૮મી સદીમાં અને પંજાબમાં ૧૧ મી સદીમાં સ્થપાઈ ત્યારથી ત્યાં હિજરી સન પ્રચલિત થઈ હશે. પરંતુ અભિલેખોમાં એને ઉલ્લેખ મહમૂદ ગઝનવીના સમય(૧૧ મી સદી)થી મળે છે ને તે મહમૂદપુર(લાહોર)માં પડાવેલા એના સિક્કાઓ પર. અહીંના શિલાલેખોમાં હિજરી સનનાં વર્ષ ૧૨ મી સદીના છેલ્લા દસકાથી અપાવા લાગ્યાં. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ભારતીય અભિલેખવિદ્યા, હિજરી સન મુહમ્મદ પૈગંબરે મકકાથી મદીના કલી હિજરતની યાદગીરીમાં, પેગંબરની હયાતી બાદ ખલીફા ઉમર(ઈ.સ. ૬૩૪-૬૪૪)ના. સમયમાં હિ. સ. ૧૭ માં અરબસ્તાનમાં પ્રચલિત થઈ હતી. એ હિજરતની ઘટના. ઈ. સ. ૬૨૨ ના જુલાઈની ૧૫ મીએ બની હતી. એનાં વર્ષ ચાંદ્ર છે. એના મહિના બાર છેઃ ૧. મુહરમ, ૨. સફર, ૩.. રબીઉલ અવ્વલ, ૪. રબીઉલું આખિર કે રબી' ઉસ સાની, ૫. જમાદૌલ અવ્વલ, ૬. જમાદૌલ આખિર કે જમાદૌલ સાની, ૭. રજબ, ૮. શાબાન, ૯. રમજાન. ૧૦. શવાલ, ૧૧. જિલ્કાદ અને ૧૨ જિલજિજ. હિજરી સનના મહિના, ચાંદ્ર છે ને એને આરંભ સુદ બીજથી ગણવામાં આવે છે. રેજ (દિવસ) સૂર્યાસ્તથી સૂર્યાસ્તનો ગણાય છે. - હિજરી સનમાં અધિક માસ ઉમેરવામાં આવતો નથી. આથી એનાં વર્ષ શુદ્ધ ચાંદ્ર છે. ચાંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનું હોય છે. આથી એના મહિના. એકાંતરે ૩૦ અને ૨૯ દિવસના ગણવામાં આવે છે. ચાંદ્ર વર્ષ ખરી રીતે ૩૫૪ દિવસ ઉપર લગભગ ૮ કલાક અને ૪૮ મિનિટ જેટલું લાંબુ હોઈદર. ૩૦ વર્ષ ૧૧ દિવસની ઘટ આવે છે. આથી દર ૩૦ વર્ષ દરમ્યાન વર્ષ ૨, ૫, ૭ (કે ૮), ૧૦, ૧૩, ૧૫, ૧૨ (કે ૧૯), ૨૧, ૨૪, ૨૬ (કે ૨૭) અને ૨૯ ને ભુત વર્ષ ગણી એ વર્ષના છેલ્લા મહિનામાં ૧ દિવસ વધારે ગણવામાં આવે છે. અર્થાત એ મહિનાને ૨૯ ને બદલે ૩૦ દિવસનો ગણવામાં આવે છે. ૬૭ હિ. સ. નું વર્ષ ચાંદ્ર હોવાથી સૌર વર્ષ કરતાં લગભગ ૧૧ દિવસ જેટલું ટૂંકું છે, આથી ૧૩૦૦ સૌર વર્ષ દરમ્યાન લગભગ ૪૦ ચાંદ્ર વર્ષ વધારે આવે છે. હિ. સ. ૧ ઈ. સ. ૬૨૨ માં હતું, હિ. સ. ૫૦૦ ઈ. સ. ૧૧૦૦ માં, હિ. સ. ૧૦૦૦ ઈ.સ. ૧૫૯૧માં અને હિ. સ. ૧૩૦૦ ઈ. સ. ૧૮૮૨માં. આમ હિ. સ. અને ઈ. સ. ની વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જાય છે. ઈ. સ.. ૧૯૭૦માં હિ. સ. ૧૩૯૦ ચાલતી હતી. ત્યારે એનો તફાવત ૫૮૦ વર્ષને. હતો. અર્થાત હિ. સ. નાં ૧૩૯૦ વર્ષમાં એ તફાવત ૬૨૧ ને બદલે ૫૮૦ ને થ. આથી હિ. સ. અને ઈ. સ. વચ્ચેનો તફાવત ધ્રુવ રહેતો નથી પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આને લઈને હિ. સ. ની બરાબરનું ઈ સ. નું વર્ષ કાઢવા માટે ગુણાકાર, ભાગાકાર, સરવાળા ને બાદબાકીની અટપટી ગણતરી કરવી, પડે છે. ૬૮ હિ.સ.નું વર્ષ ચાંદ્ર હોવાથી એમાં ઋતુઓનો મેળ મળતો નથી ને એનો. એ તહેવાર જુદી જુદી ઋતુમાં આવે છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) - ભારતમાં મુસ્લિમ રાજ્યોમાં તથા મુસ્લિમ લેકમાં હિજરી, સમ પ્રચલિત રહી છે. અરબી-ફારસી અભિલેખોમાં લગભગ હંમેશાં આ સનનાં વર્ષ આપવામાં આવે છે. ક્યારેક સંસ્કૃત અભિલેખમાં પણ એનાં વર્ષ જોવામાં આવે છે, જેમ કે અજુનદેવના વેરાવળ શિલાલેખમાં.૯ એવી રીતે ભારતની બીજી ભાષાઓના. અભિલેખોમાં પણ એને પ્રાસંગિક ઉલ્લેખ આવે છે. ભાટિક સંવત રાજસ્થાનના જેસલમેર પ્રદેશમાં કેટલાક મધ્યકાલીન અભિલેખોમાં ભાટિક સંવત’ નામે સંવત પ્રયોજાયો છે.' જેસલમેરના વિષ્ણુમંદિર શિલાલેખોમાં વિ. સં. ૧૪૯૪(ઈ. સ. ૬૪૩૭ -૩૮)= ભાટિક વર્ષ ૮૧૩ (વર્તમાન) અને ત્યાંના મહાદેવ મંદિરના શિલા-- લેખમાં વિ. સં. ૧૬૭૩ (ઈ. સ. ૧૬૧૬-૧૭)=શ. સં. ૧૫૩૮=ભા. સં. ૯૯૩ (વર્તમાન) આપવામાં આવ્યું છે. આથી ભા. સં.. અને ઈ. સ. વચ્ચે ૬૨૪-- ૨૫ નો અથવા ૬૨૩-૨૪ ને તફાવત આવે છે. આ સંવત જેસલમેરના ભાટી વંશના સ્થાપક ભક્ટિ કે ભદિક (ભાટિક) દ્વારા શરૂ થ મનાય છે, પરંતુ આ સંવતને નિર્દેશ. એના વર્ષ ૫૦૦ પહેલાં ક્યાંય મળ્યું નથી. ભાટિક સંવતના અભિલેખમાં એનાં વર્ષ ૫૩૪ થી ૯૯૩ મળ્યાં છે.૭૧ આ સંવતની ઉત્પત્તિની બાબતમાં ખરી વાત એ લાગે છે કે અરબોએ ૮ મી સદીમાં સિંધ જીત્યું ત્યારે ત્યાં પ્રચલિત થયેલી હિજરી સન આગળ જતાં એની પડોશમાં આવેલા જેસલમેર પ્રદેશમાં પણ પ્રચલિંત થઈ, પરંતુ ત્યાં એનાં વર્ષને સૌર ગણવામાં આવ્યાં. આમ કરવામાં ત્યાંના લોકોએ હિ. સ. ના આરંભ-- વર્ષ વિ. સં. ૬૭૯-૮૦ (ઈ. સ. ૬૨૨-૨૩)ને પાયારૂપ ગણીને સૌર વર્ષની પદ્ધતિએ વર્ષ ૧ થી ગણતરી કરી લાગે છે, પરંતુ એમાં એક વર્ષનો કંઈ ગોટાળો થયો જણાય છે.૨ ભાટિક સંવત ખરેખર એની છઠ્ઠી સદીમાં અર્થાત ઈસ્વી ૧૨ મી સદીમાં પ્રચલિત થયે ને ઈસ્વી ૧૭મી સદી સુધી ચાલુ રહ્યો.૭૩ એ પછી એ લુપ્તા થઈ ગયો. શાહૂર કે સૂર સન - આ સંવત બીજાપુરના આદિલશાહી રાજ્યમાં પ્રચલિત હતો. એ હિજરી સનનું રૂપાંતર છે. એને “અરબી સન” કે “મૃગ સાલ” પણ કહે છે. 15, : For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ભારતીય અભિલેખવિદ્યા - “શાર' (કે શુર) એ નામ અરબી શબ્દ “શહર(મહિના)ના બહુવચનના રૂપમાંથી વ્યુત્પન્ન થયું લાગે છે.૭૪ ‘સૂર’ એ પ્રાયઃ એના અરબી નામનું મરાઠી રૂપાંતર છે. પણ - એનાં વષ તથા એના માસ સૌર છે. એના વર્ષમાં ૫૯૯-૬૦૦ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. આ સંવતને આરંભ ઈ. સ. ૧૩૪૪ના મે માસની ૧૫ મીએ સૂર્ય મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે થયો હોવાનું માલૂમ પડે છે.' એનાં વર્ષો સૂર્ય મૃગ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે અથત ૫ મી, ૬ ઠ્ઠી કે ૭મી જૂને શરૂ થાય છે. તેથી એને “મૃગ – સાલ” કહે છે. આ સંવતનાં વર્ષ અંકોથી નહિ, પણ અરબી શબ્દોનાં મરાઠી રૂપાંતર દારા દર્શાવાય છે, જેમકે અહદે (અહદ ૧), ઈસને (અસના=૨), સલ્લીસ (સલસહ=૩) વગેરે. શાદૂર સનની ઉત્પત્તિ વિશે કોઈ ચેકસ માહિતી મળી નથી. પરંતુ સુલતાન મુહમ્મદ તુગલકે (ઈ.સ. ૧૩૨૫-૧૩૫૧) દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી, ત્યારે રવી અને ખરીફ એ બંને ફસલ નિયત મહિનાઓમાં વસૂલ કરવા માટે એણે દખણમાં હિજરી સનનું આ સૌર રૂપાંતર પ્રચલિત કર્યું હોય એવું એના પ્રચલિત થયાના વર્ષ ઈ. સ. ૧૩૪૪ પરથી સૂચિત થાય છે.૭૭ આ સંવત દખ્ખણના મરાઠીભાષી પ્રદેશમાં પ્રચલિત હતો. હાલ એ કવચિત મરાઠી પંચાગમાં જ દેખા દે છે. - ફસલી સન મુસ્લિમ રાજ્યમાં હિજરી સન ચાલતી, પણ એનાં ચાંદ્ર વર્ષ અને ઋતુઓ વચ્ચે મેળ રહેતો ન હોઈ રવી અને ખરીફ ફસલ નિયત માસમાં વસૂલ કરવામાં ઘણું અગવડ પડતી. આથી મુઘલ બાદશાહ અકબરે હિજરી સનનાં વર્ષોને સૌર (ખરી રીતે ચંદ્ર-સૌર) બનાવી એને “ફસલી સનીનું ૭૮ સ્વરૂપ આપ્યું. આ સુધારો હિ. સ. ૯૭૧ ઈ. સ. ૧૫૬૩)માં કરવામાં આવ્યો.૭૯ આથી ત્યારથી હિ. સ. અને ઈ. સ. ના વર્ષ વચ્ચે પ૯ર-૯૩ને ધ્રુવ તફાવત રહે છે. આમ ફસલી સન એ શાર સનની જેમ હિજરી સનનું સૌર રૂપાંતર છે. પહેલાં આ સન પંજાબ અને ઉ. પ્ર. માં પ્રચલિત થઈ. અકબરની હકૂમત વિસ્તરતાં એ પછી જુદાજુદા વર્ષે બંગાળા વગેરે બીજા પ્રદેશોમાં પ્રચલિત થઈ. આ સર્વ પ્રદેશમાં એનાં વર્ષ આશ્વિનાદિ ગણતાં અને એના માસ પૂર્ણિમાન્ત ગણાતા.૮૦ એના વર્ષમાં પક૨-૯૩ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) २०५ શાહજહાંના સમયમાં આ સન દક્ષિણ ભારતમાં પ્રચલિત થઈ ત્યારે હિ. સ. નું વર્ષ ૧૦૪૬ (ઈ. સ. ૧૬૩૬) ચાલતું હતું. આથી હિજરી સનન સૌરા રૂપાંતર અને ઈ. સ. ના વર્ષ વચ્ચે ત્યાં પ૯૦–૮૧ વર્ષને તફાવત રહ્યો.૮૧ આથી દરિણી ફસલી સનમાં ૫૯૦-૯૧ ઉમેરવાથી ઈ. સ.આવે છે. મહારાષ્ટ્રમાં એનાં વર્ષ શાદૂર સનનાં વર્ષોની જેમ સૂર્ય મૃગશિર નક્ષત્રમાં પ્રવેશે ત્યારે (૫મી અને ૭મી જૂન વચ્ચે) શરૂ થાય છે ને મહિનાઓનાં. નામ મુહરમ વગેરે હોય છે. તમિળના પ્રદેશમાં આ સનને આરંભ પહેલાં આડી (કર્ક) માસમાં, અર્થાત સૌર શ્રાવણમાં (જૂન-જુલાઈમાં) થતો. લગભગ ઈ.સ. ૧૮૦૦ થી એનાં વર્ષ ૧૩ મી જુલાઈથી અને ઈ. સ. ૧૮૫૫ થી એ ૧ લી જુલાઈથી ગણાય છે. ૨ વિલાયતી સન બંગાળા અને ઓરિસ્સામાં જે ફસલી સન પ્રચલિત થઈ તે વિલાયતી સન” તરીકે ઓળખાઈ. એનાં વર્ષ તથા એના માસ સૌર છે ને મહિના ચિત્રાદિ નામે ઓળખાય છે. એને આરંભ સૌર આધિનથી અર્થાત્ સૂર્યની કન્યા, સક્રાન્તિથી થાય છે. વિલાયતી સનના વર્ષમાં પ૯ર-૯૩ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે.૮૩ બંગાળા અને ઓરિસ્સાના કેટલાક ભાગમાં આ સન ચાલુ છે. અમલી સન આ વિલાયતી સનનું રૂપાંતર છે. એમાં અને વિલાયતી સનમાં ફેર એ છે કે અમલી સનનું વર્ષ ભાદરવા સુદ ૧૨ ના દિવસે શરૂ થાય છે, જ્યારે વિલાયતી સનનું વર્ષ કન્યા સંક્રાતિથી શરૂ થાય છે.૮૪ આ સનનું વર્ષ ચાંદ્ર માસના શુકલ પક્ષમાં ય પડવાથી નહિ પણ અધવચ દ્વાદશીથી શરૂ થાય છે એ વિચિત્ર ગણાય. કહે છે કે ઓરિસ્સાના રાજા ઈન્દ્રધુમ્નનો એ જન્મદિવસ હતો, તેથી આ સનનો આરંભ એ દિવસથી ગણવામાં આવ્યો.૮૫ ઓરિસ્સાના વેપારીઓ અને કારકુનનાં આ સન હજી પ્રચલિત છે. બંગાલી સન આ સનનો બંગાબ્દ' પણ કહે છે. આ પણ ફસલી સનનું રૂપાંતર છે. એની વિશેષતા એ છે કે એનાં વર્ષ પૂર્ણિમાન્ત આશ્વિન વદિ ૧ થી નહિ. પણ એ પછી સાતેક મહિને મેષ સંક્રાન્તિથી અર્થાત સૌર વૈશાખ માસથી શરૂ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ભારતીય અભિલેખવિદ્યા ચાય છે તે એના માસ સૌર છે. માસ સંક્રાન્તિના દિવસ પછીના દિવસે શરૂ ચાય છે. બંગા”માં ૫૯૩-૯૪ ઉમેરવાથી ઈ. સ. તુ ં વધુ આવે છે. ત્રિપુરા સન ત્રિપુરા રાજ્યમાં પ્રચલિત ત્રિપુરા સન એ બંગાલી સનનું રૂપાંતર છે, પણ એમાં વર્ષની સંખ્યા બાદ કરતાં ૩ વર્ષ આગળ હોય છે. દા. ત. ગાબ્દ ૧૩૫૭ (ઈ. સ. ૧૯૫૪-૫૧) હાય, ત્યારે ત્રિપુરા ભનનું વર્ષ ૧૩૬૦ હોય છે. -આથી આ સનમાં પ૯૦-૯૧ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. આ ૩ વર્ષનો તફાવત કાંતા કોઈ કૃત્રિમ સુધારાને લઇ ને હશે અથવા તા હિજરી ૯૬૧ ને બદલે હિજરી ૧૦૭૪ ના સૌરીકરણને લઈ તે હશે ૮૭ સગી સન આ સન અગલા દેશના ચિત્તાગાંગ પ્રદેશમાં પ્રચલિત છે. નવમી સદીથી સત્તરમી સદી સુધી એ પ્રદેશમાં આરાકાનીએ, જેને બગલા દેશમાં ‘મગ’ કહેતા હતા, તેઓનું શાસન હતુ. આ સન એ મગાના નામ પરથી ‘ભગ સન’ તરીકે ઓળખાઈ લાગે છે.૮૮ આ સન બંગાલી સનને મળતી સન છે, પરંતુ એ ૪૫ વર્ષ પછી શરૂ થઈ ગણાય છે. આ તફાવત કોઈ અતીત ઘટનાના કલ્પિત સમયના કૃત્રિમ સુધારાને લઈ ને હશે. અગાબ્દ ૧૩૭ (ઈ. સ. ૧૯૫૮-૫૯) હોય ત્યારે મગી ૧૪૦૨ ચાલતું હેાય છે. આસનમાં ૫૪૮–૪૯ ઉમેરવાથી ઈ. આવે છે. મલ્લ સન એવી રીતે પશ્ચિમ બંગાળાના ભાંગ જિલ્લામાંનાં બિષ્ણુપુરના મલ્લ રાજાએમાં પ્રચલિત થયેલી મલ સન બંગાલી સન કરતાં ૧૦૧ વર્ષ આગળ છે. આ તફાવત કેાઈ મલ્લ ચાના તરગને લઈને થયા હશે.૯૦ સનનું વ સ. નું વ બંગાબ્દ ૧૩૫૭ (ઈ. સ. ૧૯૫૦-૫૧) હોય ત્યારે આ સ્નનું વ ૧૪૫૮ ગણાય છે. આથી મલ્લુ સનના વર્લ્ડમાં ૪૯૨-૯૩ ઉમેરવાથી ઇ. સ. નું વર્ષ આવે છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રાિયેલા સંવત (ચાલુ) નવલૂદી સન આ સન માસેારમાં ટીસ્પૂ સુલતાને પ્રચલિત કરી હતી. પહેલાં એ સુલતાને સવત્સરનાં ાભન વગેરે નામેાને બદલે હીથ્રૂ ભાષાની અબજદ પતિએ હીબ્ર કક્કાના અરખી અક્ષસને ૧, ૨, ૩... વગેરે સખ્યાઓના સ ંકેત બનાવી ઉપજાવેલાં નવાં નામ દાખલ કર્યાં.૯૧ એ જ પદ્ધતિએ એણે મહિનાએકનાં પણ નવાં નામ ઉપજાવ્યાં.૯૨ હિ. સ. ૧૬૦૦ પુરું થતાં અર્થાત્ ઈ. સ. ૧૭૮૬માં ટીપુ સુલતાને નવી સન પ્રચલિત કરી. હિજરી સન મુહમ્મદ પેગંબરની હિજરત(ઈ. સ. ૬૨૨)થી . ગણાતી, એને બદલે પેગંબરના જન્મ(ઇ. સ. પ૭ર)થી એણે નવી સન ગણાવી અને એમાં ચાંદ્ર વર્ષને બદલે ચાંદ્ર-સૌર વર્ષ રખાવ્યાં.૯૩ આ નવીસનનું નામ ‘મવલૂદી સન' છે. “. ત. શક વર્ષ ૧૭૦૯(ઈ. સ. ૧૭૮૭-૯૮)માં પ્લવંગ સંવત્સર (૪) ચાલતે હતેા, તેને મવલૂદી સનનું વ` ૧રપ ગણવામાં આવ્યું. આ સનના વર્ષમાં ૫૭૨-૫૭૩ ઉમેરવાથી ઈ. સ. નુ વર્ષાં આવે છે. વળી સુલતાને હીથ્ર કક્કાના ક્રમ પર રચાયેલી અમજદ પતિની જગ્યાએ અરબી કક્કાના ક્રમના આધારે નવી અખતસ પદ્ધતિ દાખલ કરી,૯૪ મહિનાએનાં નામેામાં પણ એણે અ પદ્ધતિ અપનાવી જરૂરી ફેરફાર કર્યાં.૯૫ અબતસ પતિનાં વર્ષનાં નામ ટીપુના સિક્કાઓ પર પ્રયેાજાય છે. દા. ત શક ૧૭,૫ (ઈ. સ. ૧૭૯૩-૯૪)માં આ સનનું વર્ષ ૧૨૨૭ ગણાતું, ત્યારે સંવત્સર પ્રમાદી (૪૭) ચાલતેા, આથી એને અબતસ પદ્ધતિએ ‘સાહિર' (૪૭) કહેતા તે ત્રીજા માસ જ્યેષ્ટને ‘તકી' (=૩) કહેતા.૯૬ २०७ આ રીતે ભારતમાં હિજરી સનનાં રૂપાંતર તરીકે અનેક સંવત પ્રચલિત થયા, ખાસ કરીને મુઘલ કાલ દરમ્યાન. ને એમાં એવું આર ંભવ ઈ. સ. ૬૨૨૨૩ને બદલે ઈ. સ. ૧૯૯-૬૦૦ થી ઈ. સ. ૪૯૨-૯૩ સુધીનુ ગણાયું. * એવી રીતે બીજી સહસાબ્દી દરમ્યાન ભારતમાં ખીજા કેટલાક સંવત પશુ પ્રચલિત થયા. * જચાસ્ત્રી સન ઈરાનથી અહીં આવી વસેલા પારસીએમાં જરથોસ્તી સન પ્રચલિત છે. એને પારસી સન પણ કહે છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા એના વર્ષમાં ૬૩૦-૬૩૧ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. દા. ત. આ સનનું વર્ષ ૧૩૩૮ ઈ. સ. ૧૯૬૮ માં બેઠું હતું તે ૧૯૬૯ માં પુરુ થયું હતું. ૩૦૮ એનું વર્ષોં સૌર છે. એમાં ૩૦-૩૦ દિવસના ૧૨ માસ ગણવામાં આવે છે. એનાં નામ છે: ૧ ફરવરદીન, ૨. અરદીબેહેસ્ત, ૩ ખારદા૬, ૪. તીર, ૫ અમરદાદ, રૃ, શહેરેવર, ૭. મહેર, ૮. આવાં, ૯. આદર, ૧૦. દેહે, ૧૧. અહમન અને ૧૨, સ્પંદારમદ. એના રાજ સખ્યાંકથી નહિ પણ નામથી દર્શાવાય છે. ૧. અહુરમÆ, ૨. બહુમન, ૩. અરદી એહેસ્ત... ૨૭ આસ્માન. ૨૮. અમીઆદ, ૨૯. મારેસ્પદ અને ૩૦ અનેશન-એમ ત્રીસેય રાજનાં અલગ અલગ નામ છે. છેલ્લા મહિનાના ૩૦ મા રાજ પછી પાંચ ગાથાના દિવસ ઉમેરવામાં આવે છે. એ રીતે વર્ષે કુલ ૩૬૫ દિવસનું થાય છે; ને છતાં મહિનાના દિવસની સંખ્યા એકસરખી રહે છે. સૌર વર્ષ ખરી રીતે લગભગ ૩૬૫-૨૫ દિવસનુ હાય છે તે આથી દર ૧૨૦ વર્ષે જથાી વધુ ૩૦ દિવસ જેટલું પાછળ પડે છે; આથી એમાં દર ૧૨૦ વર્ષે ૧ માસ ઉમેરવામાં આવે છે. આ અધિક માસને ‘ ફ્લીસા' કહે છે. હાલ પારસી સનનું વ`હુંમેશા ઑગસ્ટ માસમાં શરૂ થાય છે. ઈરાનમાં સામાન્ય રીતે તે તે રાજાના રાજ્યકાલનાં વધુ વપરાતાં. ત્યાં સાસાની વંશના અમલ (ઈ. સ. ૨૩૬-૬૪૧) દરમ્યાન જરથેાસ્તી ધર્મની જાહેોજલાલી હતી. તે એ પછી આરએના આક્રમણને લઈ ને એ ધમ પર આફત પ્રવતી. સાસાની વંશના છેલ્લા પાદશાહ યગના રાજ્યકાલનાં વર્ષોંને સળગ ચાલુ રાખતાં એના રાજ્યારાહના વર્ષથી ગણાતી પારસી સન શરૂ થઈ મનાય છે.૯૭ કેટલાક જરથાસ્તીએ પેાતાના ધંના રક્ષણ માટે વતન ત્યજી પશ્ચિમ ભારતમાં આવી વસ્યા તે ઈ. સ. ૯૩૬ માં સંજાણ(જિ. વલસાડ)માં સ્થિર થયા.૯૮ તેએ અહીં ‘પારસી ' તરીકે એળખાય છે. પુત્રૈપ્પુ સ ંવત કાચીન (કેરલ રાજ્ય) પ્રદેશમાં પુષુત્રૈપ્પુ નામે સંવત પ્રચલિત હતા. કેચીન રાજ્ય અને ડચ ઈસ્ટ ઇન્ડિયા ક ંપની વચ્ચે થયેલી સધિને લગતા કરાર તામ્રપત્રા પર કાતરલા છે, તેમાં પુપ્પુ સવંત ૩૨૨ના મીને માસના દિવસ ૧૪ તે સમય જણાવેલા છે. એ દિવસે ઈ. સ. ૧૬૬૩ ના માની ૨૨ મી તારીખ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રયાજાયેલા સવત (ચાલુ) ૩૦૯ હતી.૯૯ આમ પુ. સ. ના આરંભ ઈ. સ. ૧૩૪૧ માં થયા. એના વર્ષોમાં ૧૨૪૧-૪૨ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. એના માસ સોર હતા ને સૂર્યની સક્રાન્તિની રાશિના નામે ઓળખાતા. ‘પુડુàપ્પુ' મલયાળમ ભાષાના શબ્દ છે. એનેા અથ · નવી વસાહતને ’ એવા થાય છે. કાચીનની ઉત્તરે સમુદ્રમાંથી એક ટાપુ બહાર નીકળ્યા ને ત્યાં નવી વસાહત સ્થપાઈ, એની યાદગીરીમાં આ સવત પ્રચલિત થયા ગણાય છે. ૧૦૦ હાલ એ લુપ્ત છે. કૂચિબહાર સવત કૂચબિહાર (ઉ. બંગાળા) રાજ્યમાં આ સંવત પ્રચલિત હતેા. એનુ વર્ષ ૧ = ભગાબ્દ ૯૧૪ (ઈ. સ. ૧૫૦૭-૦૮) જણાવ્યું છે. આ સવંત ચ રાજ્યની સ્થાપના ચંદને ઈ. સ. ૧૫૧૦ માં કરી તેની યાદગીરીમાં શરૂ થયે ગણાય છે. ૧૦૧ એ કાચબિહાર (કૂચબિહાર) અને એની આસપાસના ભુતાન તથા આસામના પ્રદેશમાં પ્રચલિત હતા. કૂચબિહાર રાજ્યમાં ધણાં લખાણામાં આ સંતની સાથે શક સવત અને બંગાલી સનનાં વર્ષ આવેલાં છે. હાલ આ સંવત લુપ્ત છે. ઇલાહી સન , દીન––ઇલાહી ' નામે નવા ધ'ની સ્થાપના મુગલ બાદશાહ અકબરે કર્યા પછી ઇલાહી સન' નામે નવી સન શરૂ કરી. એ પહેલાં એના રાજ્યમાં હિજરી સન પ્રચલિત હતી. ઇલાહી સનને તારીખ-ઇ-ઇલાહી' પણ કહે છે. અકબરે આ સન પેાતાના રાજ્યકાલના વર્ષાં ૨૯(ઈ. સ. ૧૫૮૪)માં પ્રચલિત કરી, પણ એને આરંભ એના રાજ્યરેાહણના વર્ષ ૧(ઈ. સ. ૧૫૫૬)થી ગણવામાં આવ્યેા. હવે હિજરી સન ૯૯૨(ઈ. સ. ૧૫૮૪)ને બદલે ઇલાહી સન ૨૯ ગણવામાં આવ્યુ. એવી રીતે ચાંદ્ર માસની જગ્યાએ સૌર માસ અપનાવવામાં આવ્યા. આ બાબતમાં અકબરને જરથુાસ્તી સનની પદ્ધતિ ખાસ પસંદ હતી. એનુ રાજ્યારાહુણ તેા રબીઉસ સાની મહિનાની રજી તારીખે (૧૪ મી ફેબ્રુઆરીએ) થયેલુ, પણ એ પછી ૨૬ દિવસે (૧૧મી માર્ચે) જરથુાસ્તી વર્ષના પહેલે મહિને શરૂ થયા હતા, તે દિવસથી ઇલાહી સનને પહેલા મહિતા ગણવામાં આવ્યા. પરંતુ જરથેાસ્તો વર્ષાંતે દરેક મહિના ૩૦ દિવસને ગણાય છે ને વર્ષાંતે અ ંતે પાંચ ૧૪ ( ( For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભારતીય અભિલેખવિદ્યા દિવસ ઉમેરવામાં આવે છે, જ્યારે ઇલાહી સનમાં કાઈ મહિના ૨૯ દિવસના, કોઇ ૩૦ દિવસના, કોઈ ૩૧ દિવસના અને એક મહિને ૩૨ વિસને ગણાતા; તે એ રીતે વ કુલ ૩૬૫ દિવસનું થતુ.૧૦૩ વળી દર ચેાથે વર્ષે ૧ દિવ। ઉમેરવામાં આવતા હતા. ઇલાહી સનના બાર મહિનાઓનાં નામ જરયેાસ્તી સનના મહિનાએ પ્રમાણે રાખવામાં આવ્યાં. એવી રીતે મહિનાના રાજનાં પણ જુદાંજુદાં નામ રાખવામાં આવ્યાં ને એમાંનાં પહેલાં ૩૦ નામ રથેાસ્તો રાજનાં નામ પ્રમાણે રખાયાં. રેજ ૩૧ માટે રાજ' અને રાજ ૩૨ માટે ‘શખ ' નામ રખાયું. આ સનના વર્ષમાં ૧૫૫૫-૧૫૫૬ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. આ સંવત અકબરના તથા જહાંગીરના રાજ્યકાલ દરમ્યાન પ્રચલિત રહ્યો. પરંતુ શાહજહાંએ એને બદલે પાછી હિજરી સન ચાલુ કરી તે એવી ઇબ્રાહી સના લેાપ થયેા. રાજ્યાભિષેક સંવત એને રાજ્યાભિષેક શક' કે રાજ શક' કહેતા. એમાં શક'ના અર્થ સંવત (વ) છે. આ સંવત મરાઠા રાજ્યના સ્થાપક શિવાજીના રાજ્યાભિષેકની યાદગીરીમાં પ્રચલિત થયા હતા. એના રાજ્યાભિષેક શક સંવત ૧૫૯૬ ના જ્યેષ્ઠ સુદ ૧૩ અર્થાત્ ૬ ઠ્ઠી જૂન ઈ. સ. ૧૬૭૪ ના રોજ થયા હતા. એનાં વર્ષ તમાન' લખાતાં ને એને આરંભ જ્યેષ્ઠ સુદ ૧૩ થી થતા.૧૦૪ આ સ ંવત મરાઠા રાજ્યમાં કેટલાંક વર્ષ` સુધી પ્રયલિત રહ્યો તે પછી લુપ્ત થઈ ગયા. ઈસવી સન યુરેાપીય સત્તાઓના, ખાસ કરીને બ્રિટિશ સત્તાના, અમલ દરમ્યાન આ સન ભારતમાં પ્રચલિત થઈ. આ સંવત ઈસુ ખ્રિસ્તની યાદગીરી ધરાવે છે, પરંતુ એને આરંભ છેક ઈ. સ. ૫૩૨ ના અરસામાં રામમાં થયા હતા. રામના ડાયાનિસિયસ એકિસગુઅસ નામે ખ્રિસ્તી પાદરીએ પોતાના સંપ્રદાય માટે ઈસુ ખ્રિસ્તના સંવત શરૂ કરવાના વિચાર કર્યાં ને ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ શોધવા માંડયુ. તે એ બનાવ એને એલિમ્પિડ સંવત૧૦૫ ૧૯૪ ના ૪ થા વર્ષે અને રામ નગરની સ્થાપનાના સંવતના વર્ષ ૭૫૩ માં થયાનું જણાયું.૧૦૬ ત્યારે એના મતે ઈસુના જન્મને પ૨૭ વર્ષ થઈ ચૂકયાં હતાં. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ અભિલેખમાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) ૨૧૧ એ સમયે રોમન કાલગણનામાં ૩૬૫ દિવસનું સૌર વર્ષ ચાલતું હતું, ને એમાં હાલ છે તેમ જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ ઑગસ્ટ, રકટોબર અને દિસંબર એ છ મહિના ૩૧-૩૧ દિવસના; એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર એ જે મહિના ૩૮-૩૦ દિવસના; અને ફેબ્રુઆરી મહિનો ૨૮ દિવસનો -એમ મળી કુલ ૩૬૫ દિવસ થતા હતા. એ મહિના અને એના દિવસ યથાતથ રાખીને રેમ નગરની સ્થાપનાના સંવતના વર્ષ ૧૨૮૦ ની જગ્યાએ ઈસવી સનનું વર્ષ પર ગણવામાં આવ્યું. ઈ. પૃ. ૪૬ માં રોમના શહેનશાહ જુલિયસ સીઝરે ચાલુ વર્ષમાં ૯૦ દિવસ ઉમેરીને વર્ષને આરંભ સરખો કર્યો હતો ને દર ૪ થા વર્ષે ફેબ્રુઆરીમાં ૧ દિવસ ઉમેરવાની પ્રથા શરૂ કરીને સૌર વર્ષને ૩૬૫ દિવસને બદલે સરેરાશ ૩૬૫ દિવસનું બનાવ્યું હતું. આ સુધારાને “જુલિયન સુધારો' કહે છે. માસનાં નામ અને માસના દિવસની સંખ્યાર્મા જુલિયસ સીઝરે તેમ જ ઑગસ્ટસે કેટલાક ફેરફાર કરેલા, તે પછી એ નામ અને એના દિવસની સંખ્યા ધ્રુવ રહ્યાં છે. ૧૦૭ ઈસવી સન ૬ ઠ્ઠી સદીમાં ઈટાલીમાં, ૮ મી સદીમાં ઇંગ્લેન્ડમાં, ૮મી – ૯મી સદીમાં ફ્રાન્સ, બેજિયમ, જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં અને ઈ. સ. ૧૦૦૦ ના સુમારમાં યુરોપના સર્વ ખ્રિસ્તી દેશોમાં પ્રચલિત થઈ એનું વર્ષ સરેરાશ ૩૬૫ દિવસનું ગણાય છે, પરંતુ ખરું સૌર વર્ષ એ કરતાં ૧૧ મિનિટ અને ૧૪ સેકંડ જેટલું ટૂંકું હોય છે. આથી લગભગ ૧૨૮ વરે એમાં ૧ દિવસ વધી જાય છે. મેષ સંક્રાતિ જુલિયસ સીઝરના સમયમાં ૨૫ મી માર્ચે આવતી, તે ઈ. સ. ૩૨૫ માં ૨૧ મી માર્ચે અને ઈ. સ. ૧૫૮૨ માં ૧૧ મી માર્ચે આવી. આથી પિોપ ગ્રેગોરી ૧૩ માએ ઈ. સ. ૧૫૮૨માં ઍકટોબરમાં ૧૦ દિવસ કમી ક્ય ને ૪૦૦ વર્ષ પડતા ૩ દિવસના અંતરના કાયમી ઉકેલ માટે ૧૭૦૦, ૧૮૦૦ અને ૧૦૦૦ જેવાં શતકવર્ષોમાં ફેબ્રુઆરીમાં ૧ દિવસ ન ઉમેરવાનો અર્થાત ૧૬૦૦ અને ૨૦૦૦ જેવા ૪૦૦ થી નિઃશેષ ભાગી શકાય તેવાં શતકવર્ષોમાં જ એ ૧ દિવસ ઉમેરવાનો સુધારો દાખલ કર્યો. કેથલિક દેશોએ આ સુધારે જલદી અપનાવ્યું, જ્યારે પ્રોટેસ્ટન્ટ દેશોએ શરૂઆતમાં એનો વિરોધ કરી સે બસો કે એથી વધુ વર્ષ પછી એ સુધારો અંગીકાર કર્યો.૧૦૮ પોપ ગ્રેગોરી ૧૩ માએ કરેલા આ સુધારાને ગ્રેગોરિયન સુધારો' કહે છે. આ સુધારો અપનાવ્યા પછી હવે ખરા સૌર વર્ષમાં For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શર ભારતીય અભિલેખવિદ્યા અને ઈ. સ. ના વર્ષમાં એટલે નાને ફરક રહે છે કે છેક ૩૩૨૦ વર્ષે માત્ર ૧ દિવસ વધી જાય.૧૦૯ ઈસવી સનને આરંભ ઈસુ ખ્રિસ્તના જન્મવર્ષથી થયો હોય એ રીતે ગણા, પરંતુ અર્વાચીન સંશોધન પરથી માલૂમ પડયું છે કે ઈસુને જન્મ ઈસ. ના વર્ષ ૧ ની પહેલાં કથાથી ૮ મા વર્ષે થયે હતો;૧ ૧૦ નિસિઅસની ગણતરીમાં હવે આટલી કસર રહેલી જણાઈ છે. ડાયનિસિયસના સમયમાં (૬ ઠ્ઠી સદીમાં) ઈ. સ. ના વર્ષનો આરંભ ૨૫ મી માર્ચથી થતો. અસલ રોમન વર્ષમાં માર્ચ મહિને પહેલે ગણાતો. પાંચમા માસનું નામ કિંકિટલિસ” (પંચમ) હતું, તેને બદલે જુલિયસ “જુલાઈ રાખ્યું. ૬ ઠ્ઠા માસનું નામ “સેકસ્ટાઇલિસ” (ષષ્ઠ) હતું, તેને બદલે ઑગસ્ટસે “ગસ્ટ” કર્યું. “સપ્ટેબર’, ‘ઓકટોબર”, “નવેંબર’, અને “ડિસેમ્બરમાં અનુક્રમે સપ્તમ, અષ્ટમ, નવમ અને દશમને મૂળ અર્થ સચવાઈ રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી આગળ જતાં ઉમેરાયા હતા. ઇંગ્લેન્ડમાં ૭ મી સદીથી નાતાલના દિવસ(૨૫મી ડિસેંબર) થી વર્ષનો આરંભ ગણાત, પણ ૧૨ મી સદીથી ત્યાં પણ એ ૨૫ ની માર્ચથો ગણાય. ફ્રાન્સમાં વર્ષને આરંભ ઈ. સ. ૧૬૬૩ થી ૧ લી જાન્યુઆરીએ ગણાતો. ૧૭૫૨ માં પિપ ગ્રેગોરીએ વર્ષને આરંભ ૧ લી જાન્યુઆરીથી ગણવાનું ફરમાવ્યું ત્યારથી વહેલામોડા સર્વ ખ્રિસ્ત દેશોમાં વર્ષને આરંભ એ દિવસથી ગણા ૧૧૧ ઈસવી સનમાં સૌર વર્ષની ગણતરીને ઘણું સચોટ અને સૂક્ષ્મ બનાવી છે. પરંતુ એમાં માસના દિવસોની સંખ્યા કૃત્રિમ અને આડીઅવળી છે. સૌર વર્ષના પાંચ માસ ઉનાળામાં સળંગ ૩૧-૩૧ દિવસના અને બાકીના સાત માસ ૩૦-૩૦ દિવસના ગણવામાં આવે તો સરળતા રહે. “જગત પંચાંગ” (World Calendar)ની યેજનામાં આવો સુધારો સૂચવાય છે. રાષ્ટ્રિય પંચાંગ આમ ભારતમાં જુદા જુદા પ્રદેશમાં અનેક જુદાજુદા સંવત ચાલે છે ને એમ વર્ષ તથા માસ ગણવાની પણ જુદીજુદી પદ્ધતિઓ પ્રવર્તે છે. આથી આઝાદી પછી ભારત સરકારે આ બધી પદ્ધતિઓ પરથી આખા દેશ માટે અમુક એકસરખી પદ્ધતિ સૂચવવા ૧૯૫૨ માં નિષ્ણાતોની સમિતિ નીમી ને એ સમિતિની ભલામણ અનુસાર સરકારે એ પદ્ધતિને આરંભ ૧૯૫૭ થી કર્યો છે. ૧ ૧ ૨ આ પદ્ધતિની કાલગણનાને “રાષ્ટ્રિય પંચાંગ” (National Calendar) કહે છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રાજાયેલા સવત ૨૧૩ એમાં સંવત તરીકે શક સ ંવત, માસ તરીકે સૌ રમાસ અને દિવસ તરીકે દિનાંક અપનાવવામાં આવ્યા છે. એનુ વર્ષે વસતસ`પાત દર્શાવતા મેષસંક્રાંતિના દિવસ(૨૧ મી માર્ચ)ની પછીના દિવસે અર્થાત્ ૨૨ મી માર્ચે થાય છે. પછીના પાંચ માસ ૩૧–૩૧ દિવસના તે છેલ્લા છ માસ ૩૦-૩૦ દિવસના ગણાય છે. પહેલા માસને સામાન્ય વર્ષામાં ૩૦ દિવસને અને ખુત વમાં ૩૧ દિવસના ગણવામાં આવે છે. માસનાં નામ ચૈત્ર, વૈશાખ વગેરે રાખ્યાં છે. પ્લુત વર્ષે પહેલે। માસ ૧ દિવસ વહેલે શરૂ કરવામાં આવે છે.૧૧૩ એમાં શક સંવતના પાયા પર ‘જગત પંચાંગ'ની સૂચિત યાજના અપનાવી છે. સંવતાનાં આરંભવ આમ એકદરે જોતાં ઈ. પૂ. ૧ લી સદીથી ઈ. સ. ની ૧૭ મી સદી સુધીમાં ભારતમાં ચાળીસેક સંવત પ્રચલિત થયા. એમાંના કેટલાક સમય જતાં સદ ંતર લુપ્ત થયા, તો કેટલાક અદ્યપર્યંત ચાલુ છે. એમાંના કેટલાક સવંત માત્ર ધાર્મિક કે સાંપ્રદાયિક બાબતામાં વપરાય છે, જ્યારે બીજા કેટલાક તે તે પ્રદેશમાં લેાકવ્યવહારમાં વત્તાઓછા અંશે પ્રચલિત છે. એમાંના ઘણા સ્થાનિક સવાને ઉપયાગ ક્રમશઃ ઘટતા જાય છે. ભારતમાં પ્રચલિત થયેલા આ સર્વ સવ તાનાં આર ંભવŕની સમીક્ષા કરીએ, તે જણાશે કે એમાંના પાંચ સંવતાને આરંભ ઈસ્વી પૂર્વે થયા ગણાય છે, છસાતનેા આરંભ ઈ. સ. ૧ થી ૫૦૦ દરમ્યાન થયા છે, તેરને આરંભ ઈ. સ. ૫૪૮ થી ૬૩૦ સુધીના ૮૩ વર્ષના ટૂંકા ગાળામાં થયા ગણાય છે, ત્રણ નવમી સદીમાં શરૂ થયા છે, છ ઈ. સ. ૧૦૭૫ થી ૧૨૦૨ સુધીના ૧૨૮ વર્ષના ગાળામાં પ્રચલિત થયા છે. તે ૧૪ મીથી ૧૭ મી સદી સુધીમાં માત્ર ચાર જ સંવત શરૂ થયા છે. આ સાથે જુદાં જુદાં ચાર આરભવ પરથી આ હકીકત વધુ સ્પષ્ટ થશે. પ્રમાણધારણ પ્રમાણે પ્રયાજાયેલાં સવાનાં For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભારતીય અભિલેખવિદ્યા સંવતનાં આરભવર્ષ (૧) ઈ.પૂ. ૩૦૧ થી ૧ (૨) ઈ.સ. ૧ થી ૫૦૦ ૩૧૦૧ - કલિયુગ સંવત ૧ઈસવી સન ૭૮ – શક સંવત ૨૪૪૯ યુધિષ્ઠિર સંવત ૨૪૯-કલચુરિ સંવત ૩૧૮-૩૧૯ગુપ્ત-વલભી સંવત ૪૯૨– મહેલ સન ૪૯૬–ગાંગેય સંવત ૫૪૪ –બુદ્ધનિર્વાણ સંવત પર૭વીરનિર્વાણ સંવત ૨૦૦ રૂઆગુપ્તાયિક સંવત ૫૭ — વિક્રમ સંવત For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ * અભિલેખામાં પ્રાજાયેલા સવત (ચાલુ) (૩) ઇ. સ. ૫૦૧ થી ૭૦૦ ૫૪૮ ←મગી સન ૫૭૨ – મવલૂદી સન = પ૭૯ - અશુવમાં સંવત ૧૯૦ ← ત્રિપુરા સન ૫૯૨ ફસલી,વિલાયતી,અમલી સન ← ૫૯૩ ←ગાલી સન ૫૯ – શાદૂર સન ૬ ૦૬ ←હ સંવત }૨૨ ૬૨૪ ૬૩૦ ←જરથાસ્તી સન હિજરી સન ભાટિક સંવત ← (૪) ઇ. સ. ૯૯૧ થી ૧૯૦૦ ૮૨૪-કલમ સંવત ૮૩૧ ←ભૌમ-કર સંવત ૨૭– -નેવારી સંવત ૧૦૭પ – ચાલુકય–વિક્રમ સંવત ૧૧૭૩ ←સિંહ સંવત - ૧૧૭૯ – લક્ષ્મસેન સ ંવત ૧૧૯૧ વીર અલાલ સંવત ૧૧૯૯ – બલાલી સંવત ૧૨૦૨ ←પરગણાતી સન ૧૩૪૧ ←પુત્રૈપ્પુ સંવત ૧૫૧૦ ←કૂચબિહાર સંવત ૧૫૫૬|ઇલાહી સન ૧૬૭૪–રાજ્યાભિષેક સ ંવત For Personal & Private Use Only ૧૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભારતીય અભિલેખવિદ્યા પાદટીપ ૧. s. I, Book III, No 71 ૨. માણાકિ, પૃ. ૧૭૬, ટી. ૧ ૩, gઝન, પૃ. ૧૭૬ - ૧૭૭; E. I, Vol. XXX, pp. 46 f. ૪. IE, p. 290. શક વર્ષ વાળા દાનપત્રમાં વર્ષની સંખ્યા માટે “નવશતક પછી “સપ્તરશ” લખેલું છે તેનો ખરે પાઠ “સપ્તદશ” લાગે છે. કેટલાકે એને બદલે “સપ્તમરસ” ઘટાવીને ૭-+ ૬=૧૩) અથવા અંકની ઉલટી ગતિના નિયમ પ્રમાણે “૬૭’ એવી સંખ્યા બંધ બેસાડી છે. અર્થાત્ તેઓ શક ૯૧૭ ને બદલે ૯૩ કે ૯૬૭ ઘટાવે છે (s. I, p. 458, nil). ૫. I. E, pp. 290 . (કઈ વળી એનો આરંભ ઈ. સ૫૦૪ માં ૬. Ibid., p. 291 ૭. Ibid, pp. 290 f. ૮. માધ્યાત્રિ, પૃ. ૧૭૭; I. E., p. 297 ૯. I. E, pp. 271, 297, ૯ અ, અંશુવર્માના વર્ષ ૩૪, ૩૯ અને ૪પના, જિષ્ણુગુપ્તને વર્ષ ૪૮ને, શિવદેવ ૨ જાના વર્ષ ૧૧૯ અને ૧૪૩ અને જયદેવ પરચકકામનો વર્ષ ૧૫૩ ને લેખ આ સંવતના ગણાય છે ( I. E., p. 297). ૧૦. માધ્યાત્રિ, પૃ ૧૭૭; The classsical Age, p. 123 ૧૧-૧૨. I. E., p. 296 (આ વર્ષે સાથે એના સંવતનું નામ આપેલું ' નથી.) ૧૩. Ibid, p. 297 98. Sachau, op. cit., p. 343 ૧૫. પોતાના સમયના સંવતનાં વર્ષોના ઉદાહરણમાં એ વિ. સં. ૧૦૮૮= હ. સં. ૧૪૮૮ જણાવે છે (Sachau, op. cit, Vo II, p. 7). ૧૬. I. E., pp. 291 ff. ૧૭. જુઓ ઉપર પૃ. ૧૯૪. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં પ્રચાજાયેલા સ ́વત (ચાલુ) ૧૮. માત્રાôિ. રૃ. ૧૭૬ ૧૯. I. E., pp. 269 f. ૨૦. હાલ એને ‘કિલેાન' કે વિલેાન' કહે છે. એ કેરલ રાજ્યમાં પશ્ચિમ સમુદ્ર તટ ઉપર ત્રિવેન્દ્રમની ઉતરે આવેલું બંદર છે. પ્રાચીન સમયમાં એ મિસર, યુરીપ, અરબસ્તાન, ચીન વગેરે દેશાવર સાથેના વેપારનું મથક હતું (માત્રાહિ, રૃ. ૧૭૬, ટી. ૧). ૨૧-૨૨ માત્રાહિ, રૃ. ૧૭૬, ટી. ૧, રૂ ૨૩. I. E., p. 270 ૨૪-૨૫ માત્રાહિ, પૃ. ૧૮૦ ૨૬. I. A., Vol. XXV, p. 54 ૨૭. I. E., pp. 299 ff. ૨૮. Ibid., p. 298, n. 2 ૨૯. I. E., pp. 301 f. ૩૦. Ibid., p 302 ૩૧, માત્રાહિ, રૃ. ૧૮૦, ટી. રૂ ૩૨. The Age of Imperial Kanauj, pp. 58 f. ૩૩. માત્રાહિ, પૃ ૧૮૦-૧૮૧, ટી. રૂ ૩૪. માત્રાહિ પૃ-૧૮૧; I. E., p. 271 ૩૫, માત્રાહિ રૃ. ૧૮૧ ૩૬, માત્રાહિ, રૃ. ૧૮૧–૧૮૨ ૩૭–૩૮. I. E., p. 303 ૩૯-૪૦. Ibid., Pp. 303 f. ૪૧. વિક્રમાદિત્ય ૬ ઠ્ઠા વિશે કાશ્મીરી કવિ બિહણે ‘વિક્રમાંકદેવરત’રચ્યું છે તેમાં એણે આ સંવતને ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આ સ ંવતની મિતિએ અભિલેખામાં એના વર્ષ ૨ થી આપવામાં આવેલી છે. ૪૨. ગુ. ઐ. લે., ભા. ૨, લેખ ૧૪૫ ૨૭ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભારતીય અભિલેખવિદ્યા ૪૩. એજન, લેખ ૧૫૪. આ શિલાલેખને સ ંપાદકે ભૂલથી જૂનાગઢના ભૂતનાથ મદિરનેા જણાવ્યા છે, પરંતુ એ ખરેખર પ્રભાસ પાટણના છે (ફા. ગુ. સભાનુ ત્રૈમાસિક, પુ. ૪, પૃ. ૨૭). વળી એમાં વ. સ. ૮૫૦ વંચાયુ હતુ તે ખરેખર ૮૫૫ છે. ૪૪. ગુ. એ. લે., ભા. ૨, લેખ ૧૬૨ ૪પ. એજન, ભા. ૩, લેખ ૨૧૭. વર્ષ ૧૪, ૩૧, ૫૮ અને ૯૩ ના અભિલેખાનાં વર્ષોં સિંહ સંવતનાં માનવામાં આવેલાં, પરંતુ ખરેખર તેા એ વર્ષ વિ. સં. (૧૩)૧૪, (૧૨)૩૧, (૧૦)૫૮ કે (૧૧)૫૮ અને (૧૦)૯૩ હાવાનું માલૂમ પડયું છે (માત્રાહ્રિ, રૃ. ૮૨, ટી. ૬; B. K. Thakar, "The Chronological Systems of Gujarat,” Pp. 584 ff.). ૪૬. Ibid., pp. 591 ff. ૪૯. Ibid., p. 594 ૪૮. James Tod, Travels in Western India,'' p. 506 and note f. ૪૯. Bombay Gazetteer, Vol. VIII, p. 543 ૫૦, માનપ્રાપીનો ધસ પ્રદૂ, મા. ૧, રૃ. ૪–॰ i. B. K. Thakar, op. cit., p. 597 પર. Bombay Gazetteer, Vol. I, Part 1, p. 176 ૫૩. I. E., p. 276 ૫૪. Ibid., pp. 276 f. ૫૫. આ વર્ષ વર્તમાન' હશે અર્થાત્ ગત વર્ષ ૧૫૩૫ હશે. ૫૬. માત્રાહિ, પૃ. ૧૮૧ ૫૭. ન, રૃ. ૧૮૧-૧૮૬ ૫૮. I. E., p. 272, n. 1 ૫૯. Ibid., p. 273 ૬૦, Ibid., pp. 273 ff. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) ૨૧૯: ૬૧, માઝા િપૃ. ૨૮૬ દૂર, ; I. E, p. 272 ૬૩. I. E., p. 304 ૬૪-૬૫ Ibid., p. 278 ૬૬. માણાકિ, 9 ૧૨; E. I, p. 308 $u. Pillai, "Indian Chronology," pp. 57 ff. ૬૮. (૧) હિ. સ. ના વર્ષને ૯૭૦૨૦૩ વડે ગુણો, એના છ દશાંશ કાપી નાખો, એમાં ૬૨૨.૫૪ ઉમેરો. દા.ત. (૧) હિ. સ. ૧૨૧૫ X ૯૭૦૨૦૩ = ૧૧૭૮૭૯૬૬૪૫; ૧૧૭૮ + ૬૨૨.૫૪ = ૧૮૦૦૫૪. આથી ઈ. સ. ૧૮૦૦ આવે. (૨) હિજરી વર્ષને ૨.૯૭૭ વડે ગુણો, ગુણાકારને ૧૦૦ વડે ભાગો, ભાગાકારને હિજરી વર્ષમાંથી બાદ કરે ને બાદબાકીમાં ૬૨૧૫૬૯ ઉમેરે. દા. ત. હિ. સ. ૧૨૬૯ ૮ ૨૯૭૭ = ૩૭૭૭.૮; ૩૭૭૭.૮ = ૧૦૦ = ૩૭૭૭૮; હિ. સ. ૧૨૬૯ – ૩૭.૭૭૮ = ૧૨૩૧.૨૨૨; ૧૨૩૧૨૨૨ + ૬૧૧.૫૬૮ = ૧૮૫ર.૭૯૧. આથી ઈ. સ. ૧૮૫૧ આવે (I. E., p. 309). ૬૯, ગુ. એ. લે, ભા. ૩, લેખ ૨૧૭. વિ. સ. ૧૩૨૦ ના લેખમાં હિ સ. નું વર્ષ ૬૬૨ પણ આપ્યું છે. એમાં હિજરી સનને “બોધકર રસૂલ મહમદ સંવત’ તરીકે ઓળખાવી છે. મહમૂદ ગઝનવીના સિક્કાઓના પૃષ્ઠભાગ પર એને “તાજિકીય સવંત કહ્યો છે (I. E, p. 309). ૭૦. માપ્રાઝિ, પૃ. ૧૭૮, ટી. ૨, ૩ ૭૧. વિગતે માટે જુઓ I. E, pp. 315 f. ૭૨. I. E., pp. 314 f. ૭૩. Ibid., p. 316 ૭૪. માઝાત્રિ, પૃ. ૧૧.૧; I. E., p. 311 ૭૫-૭૬. I. E, p. 31 oc. Ibid., p. 312 For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ २२० ભારતીય અભિલેખવિદ્યા ૧૭૮-૮૨ માઝાત્રિ, પૃ. ૧૧૨; I. E., p. 310 ૮૩-૮૪, માઝાત્રિ, પૃ. ૧૧૨; I, E., p. 312 ૮૫. માઝા૪િ, પૃ. ૧૧૨ ૮૬. માત્રા, પૃ. ૧૧૨-૧૧૩; I. E., pp. 312 f. ૮૭. I. E., p. 313. ૧૮૮ માત્રા, પૃ. ૧૩; I. E., p. 313 ૮૯. I. E., p. 313 ૯૦. Ibid., pp. 313 f. ૯૧. દા.ત. અલિફ = 1, બે = ૨, જિમ = ૩, દાબ = ૪, હે = ૫ વગેરે. ૯૨. દા. ત. અહમદી, બહારી, જફરી ...વગેરે. ૯૩. I. E., p. 316 ૯૪, દા.ત. અલિફ = ૧, બે = ૨. તે = ૩, સે = ૪, જિમ = પ વગેરે ૬૫. દા.ત. અહમદી, બિહારી, તકી... વગેરે ૯૬. I. E., p. 317 ૯૭. છે. ૨. નાયક, ગુજરાતી પર અરબી-ફારસીની અસર', પૃ. ૪૯, પાદટીપ ૧ ૯૮, હ. ગ. શાસ્ત્રી, “ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ', પૃ. ૧૬૩ ૯૯-૧૦૦, માણાકિ, પૃ. ૧૮૬; I. E., p. 305 ૧૦૧-૧૦૨. I. E., p. 306 ૧૦૩. મારાત્રિ, પૃ. ૧૧૩; I. E., p. 306. મે મહિને કેટલા દિવસને ગણાતો એની વિગત નકકી થઈ નથી, ૧૦૪. મકાઈ, 9 ૧૮૬–૧૮૭; I. E, p. 307 ૧૦૫. પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિસ પર્વતની તળેટીમાં દર ૪ વર્ષે સ્પર્ધાત્મક રમતો રમાતી ને કાલગણના દરેક ચતુર્વાર્ષિક કાલનાં વર્ષોમાં થતી. ઈ. પૂ. ૨૬૪ ના અરસામાં સિસિલીના એક વિદ્વાને પ્રથમ ઓલિમ્પિક રમતનું વર્ષ ઈ. પૂ. ૭૭૬ હેવાનું શોધી એ વર્ષથી આ સંવત ગણવાનું પ્રચલિત કરેલું. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ અભિલેખામાં યોજાયેલા સંવત (ચાલુ) ૨૨૧ ૧૦૬. માણાગ્નિ, પૃ. ૧૬૪; I. E, p. 278 ૧૦૭. માપ્રાઝિ, પૃ. ૧૧૪, ટી. ૪; I. E., p. 279, n. 2 ૧૦૮-૧૦૯. માઝારિ, પૃ. ૧૧૫, ટી. ૧; I. E., p. 279, n. 3 ૧૧૦. માણાણિ, પૃ. ૧૧૪, . ૧; I. E, pp. 278 f. ૧૧૧ગન, પૃ. ૧૬; I. E., p. 280, p. 1 ૧૧ર-૧૧૩. હરિપ્રસાદ શાસ્ત્રી નેશનલ કેલેન્ડર', “અખંડ આનંદ” માચ ૧૫૭, પૃ. ૭૩-૮૦ ૧૧૪. એમાંના કેટલાક હિજરી સન પરથી ઉદ્ભવ્યા છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃત અભિલેખ અભિલેખોને લગતાં વિવિધ પાસાંના પરિચય પછી હવે કેટલાક અભિલેખોને અભ્યાસ કરીએ, જેથી એ પસ્થી નમૂના તરીકે કે દૃષ્ટાંત રૂપે પસંદ કરેલા કેટલાક મહત્ત્વના અભિલેખોના આખા લખાણનો પરિચય થાય એટલું જ નહિ, એમાં આવતા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મુદ્દાઓનું મહત્વ સમજાય તેમ જ અભિલેબોમાં વપરાતા કેટલાક પારિભાષિક શબદોના અર્થ સ્કુટ થાય. આ અભિલેબેના મૂળ લખાણ માટે એના નિયંતર કરેલા પાઠ અહીં લેખના ભાષાંતર દારા અભ્યાસ કરીશું. પ્રાચીન કાલમાં અભિલેખ સામાન્યત: સંસ્કૃતમાં લખાતા, પરંતુ આરંભિક કાલમાં એ પ્રાકૃતમાં લખાતા અહીં કેટલાક મહત્ત્વના પ્રાકૃત અભિલેખોનો અભ્યાસ કરીએ : ૧. અશેકનો શૈલલેખ નં. ૨ १. १. सात निजितहि देवानं प्रियस प्रियदसिने। राजो २. एवमपि प्रचंतेषु यथा चाडा पाडा सतियपुतो केत(र)लपुतो आ तंब. ३. णी अंतियो हो यो ना ये वा पि तस अंतिपोकस सागीता ४. राजाना सर्वत्र देवानप्रियस प्रियदसिनेा राजो द्रे चिकीछा कता ५. मनुसचिकी छा च पसुचिकी डा च [1] आसुडानि व यानि जनुसोपगानि च ६. पसोपगानि च यत यत नास्ति सर्वत्र हाराषितानि च रोपापितानि च [1] ७. मूलानि च फलानि च यत यत नास्ति सर्वत हारापितानि च रोपापितानि च [1] ८. पंथेसू कूआ च खातापिता ऋछा च रोपापिता परिभोगाय पसुमनुसानं [] __-गिरनार દેવોના પ્રિય પ્રિયદર્શ રાજાના સમસ્ત રાજ્યમાં ને એવી રીતે સરહદી પ્રદેશોમાં પણ, જેમકે ચોળો, પાંડ્યો, સત્યપુત્ર, કેરલપુત્ર, તામ્રપણ સુધી, વળી) For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૨૩ યવન રાજા અ ંતિયેાક કે એ અતિયેાકની સમીપના જે રાજાએ છે (તેનાં રાજ્યામાં) પણ બધે દેવાના પ્રિય પ્રિયદર્શી રાજાના (કહેવાથી) એ (પ્રકારની) ચિકિત્સા કરવામાં આવી છે-મનુષ્યચિકિત્સા અને પશુચિકિત્સા. તે મનુષ્યાને ઉપયાગી તથા પશુઓને ઉપયાગી જે ઔષધ જ્યાં જ્યાં નથી, (ત્યાં) બધે (તે) મગાવવામાં આવ્યાં છે તે રેાપાવવામાં આવ્યાં છે. મૂળા તથા ફ્ળા જ્યાં જ્યાં નથી, (ત્યાં) બધે મંગાવવામાં આવ્યાં છે તે રાપાવવામાં આવ્યાં છે. રસ્તાઓ પર કૂવા ખાદાવ્યા છે તે વૃક્ષ રૂપાવ્યાં છે, પશુ-મનુષ્યના પરિભાગ માટે.’ * * * અશાકના ચૌદ ધ લેખાની લેખમાલા પાકિસ્તાનનેા વાયવ્ય સરહદ પ્રાંત, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કાંકણ, એરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં રોલા (મેટી શિલાએ,) પર કોતરેલી મળી છે. એમાંના આ લેખ ન. ૨ માં અશાક પેાતાના રાજ્યમાં તેમ જ પડોશી રાજ્યામાં પાતે પરમાના કેટલાંક્ર કાયકરાવ્યાં હોવાનું જણાવે છે, એમાં એ પાતાના ઉલ્લેખ દેવાના પ્રિય પ્રિયદશી રાજા' તરીકે કર છે. ૧ મૂળ લેખ પ્રાકૃત ભાષામાં છે તે મૌ`કાલીન બ્રાહ્મી લિપિમાં કોતરાયો છે. હુશ–સ ંપાદિત “Corpus Incriptionum Indicarum,'' Vol. I માં તથા પાંડેય-સંપાદિત રોય નિલ' માં મૂળ લેખની છબી સાથે એનુ લિખતર પ્રકાશિત થયેલું છે.૨ આ લેખમાં જણાવેલાં પરમાથ –કાર્યના ઉલ્લેખ અશાક પાતાના સ્ત ંભલેખ ન છ માં પશુ કરે છે. ત્યા એ અવલેકે છે કે વિવિધ સુખસગવડો વડૅ અગાઉના રાજાઓએ પણ જગતને સુખી કર્યું છે. આ ધર્માચરણને લેકા અનુસરે એ માટે મેં આમ કર્યું છે. અથાત્ આવાં પરમાર્થ કામ અગાઉના રાજાએ પણ કરતા હતા, અશાકે એમાં કંઈ નવું કયુ" નથી. અણુ આ પરંપરા ચાલુ રાખી છે, પણ અક ખાસ હેતુથી ને તે એ કે લાકા રાજાનું દૃષ્ટાંત જાઈ આવાં સુકૃત્યને અનુસરતા રહે. આ લેખમાં અશોક ત્રણ પ્રકારનાં પરમાથ –કા ઔષધ, ફળ અને મૂળ મગાવી રોપાવવાં. (૨) રસ્તા પર (૩) રસ્તા પર વૃક્ષ રાપાવવાં. સ્તંભલેખ નં. ૭ માં એ કાર્યાં વિષે વધુ વિગત આપે છે, રસ્તા પર મ વડ રાપાક્યા છે. પશુએ તથા મનુષ્યે તે છાયા વડે ઉપયોગી નીવડે માટે; આંબાવાડી રાપાવી છે.દર For Personal & Private Use Only જણાવે છે ઃ (૧) કૂવા ખોદાવવા અને આમાંના છેલ્લાં એ Page #255 -------------------------------------------------------------------------- ________________ २२४ આઠ કેશે મેં કૂવા ખાદાવ્યા છે ને પગથિયાં ઉપભાગ માટે બહુ વારિગ્રહ કરાવ્યાં છે.'૪ ભારતીય અભિલેખવિદ્ય કરાવ્યાં છે. મેં પશુ–મનુષ્યાના આ પરથી માલૂમ પડે છે કે રસ્તા પર વૃક્ષ રેાપાવવાં ને કૂવા ખેાદાવવા એ પરમાથ નું કાય ગણાતું તે રાજાએ એવું સુકૃત કરવાને પેાતાનુ કત બ્ય ગણાતા. રસ્તાઓ પર રાપાતાં વૃક્ષામાં વટવૃક્ષાની ખાસ પસંદગી કરવામાં આવતી. છાયા માટે એ વૃક્ષ ઘણાં ઉપયોગી નીવડે છે. કૂવા સામાન્ય રીતે આ-આ કાશના અંતરે ખેાદાવવામાં આવતા. જાહેર માર્ગા પર પ્રવાસીએ માટે ગરમ દેશમાં આ બે સગવડ અનિવાય ગણાય. વળી વૃક્ષારાપણ પાછળ એની છાયા મનુષ્યા ઉપરાંત પશુને પણ ઉપયાગી નીતડે એ વિશાળ હેતુ રહેલા હતા એ પણ લક્ષમાં લેવા જેવું છે. અશાકે આ એ પરમા–કાર્યાં ઉપરાંત ચિકિત્સાને લગતુ જે પરમાકાય કર્યું. એ એનું વિશેષ પ્રદાન જણાય છે. અહીં ‘ચિકિત્સા’શબ્દ રાગનિદાનના અર્થમાં નહિ પણ વૈદ્યકીય ઉપચારના અર્થમાં વપરાયા છે. અશાકે મનુષ્યો માટેનાં તેમ જ પશુઓ માટેનાં બને પ્રકારનાં ઔષધાલયાની જોગવાઈ કરી. આ ઔષધાલયામાં વિના મૂલ્યે ઉપચાર કરવાની દૃષ્ટિ રાખી હશે.પ વળી આ ઔષધાલયામાં એસડ (દવાએ) સુલભ રહે તે માટે અશોકે એને માટેનાં ઔષધ (વનસ્પતિ) રાપાવવાના પ્રબંધ કર્યાં. આ અંગે એ ઔષધાલયાની નજીકમાં ખાસ ખેતરોની વ્યવસ્થા રાખવામાં આવી હશે.૬ આવી વનસ્પતિ કેટલાંક સ્થળેાએ કુદરતી રીતે ઊગતી હેાય છે, પણ કેટલાંક સ્થળેાએ અમુક વનસ્પતિ થતી નથી. આથી ચિકિત્સા માટે ઉપયેગી વનસ્પતિ જ્યાં જ્યાં થતી ન હેાય ત્યાં ત્યાં ખીજેથી મંગાવવામાં આવતી ને રૈપાવવામાં આવતી. અશેકે આ ચિકિત્સાના પ્રબંધ પાતાના સમસ્ત રાજ્યમાં કરાવ્યા હતા. પરંતુ એને એટલાથી સ ંતાષ નહોતા. આવા પરમાર્થ કાયને પોતાના રાજ્યની સીમાનું બંધન ન ઘટે. અશોકને આસપાસનાં જે રાજ્યેય સાથે સંપક હતા તે બધાં રાજ્ગ્યામાં પણ એણે આ ચિકિત્સા કરાવી હતી. આ એની ખરેખરી નિ:સ્વાર્થ પરમા વૃત્તિ ગણાય. આ લેખમાં અશાકનાં પડેાશી રાજ્યોને જે નામનિર્દેશ કરવામાં આવ્યે છે તે ઐતિહાસિક ભૂંગાળની દૃષ્ટિએ તેમ જ એ સમયના આંતર–રાષ્ટ્રિય સંબધાની દૃષ્ટિએ મહત્ત્વને છે. આ રાજયાના બે અલગ સમૂહ હતા :૭ (૧) શાકના રાજ્યની દક્ષિણે ચારપાંચ રાજ્ય હતાં. એમાં પહેલાં પૂર્વ ધારમાં ઉત્તરે ચાળ રાજ્ય અને દક્ષિણે પાંડય રાજ્ય આવતાં. ચેાળ રાજ્ય એ હતાં. એકનુ પાટનગર For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૨૫ ઉરૈયર અને ખીજાનું આર્કેટ હતું.. પાંડય રાજ્યનું પાટનગર મદુરા હતું. એની ઉત્તરે એક ખીજુ પાંડય રાજ્ય હશે. કેરલ અને સત્ય જાતિના લેકે ઉત્તરમાંથી સ્થળાંતર કરી દક્ષિણમાં વસ્યા હશે. તેથી ‘કેરલપુત્ર' અને ‘સત્યપુત્ર’ કહેવાતા હશે. ૯ કેરલપુત્ર એ હાલનું કેરલ છે. પણ એના ઉત્તર ભાગમાં કેરલપુત્રનુ અને દક્ષિણ ભાગમાં સત્યપુત્રનું રાજ્ય એવાં એ રાજ્ય ગણાતાં હશે. ૧૦ આ બંને રાજ્ય પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં (ણે અંશે મલબાર પ્રદેશમાં) આવ્યાં હતાં. ‘તાપણી' એ શ્રીલ’કા(સિલેાન)નું નામ છે. કેટલાક એને તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં થઈને વહેતી તામ્રપણી નદી માને છે, પરંતુ એને સમાવેશ ત્યારે પાંડચ રાજ્યની અંદર થતા હશે.૧૧ સિંહલદ્રીય(સિલેાન)નું નામ ‘તામ્રપણી’ હતું એવા ત્યાંના મહાવસ'માં સ્પષ્ટ નિર્દેશ છે. પડેાશી રાયાને ખીજો સમૂહ અશાકના રાજ્યની ઉત્તરે (ખરી રીતે ઉત્તરપશ્ચિમે આવ્યા હતા. આ લેખમાં અશાક એમાંના સહુથી નજીકના રાજ્યના રાજાને જ નામનિર્દેશ કરે છે, જ્યારે શૈલલેખ નં. ૧૩માં એ એની પાર આવેલાં ચાર રાજ્યાના રાજાઓનાં પણ નામ જણાવે છે. અશાકના રાજ્યની ઉત્તર–પશ્ચિમ સીમાને અડીને જે રાજ્ય હતું તે યવન (ગ્રીક) રાળ અ*તિયાકનુ હતું . મકદુનિયાના મહત્ત્વાકાંક્ષી રાજા સિકદર(અલેકઝાંડર)ના મૃત્યુ પછી પશ્ચિમ એશિયામાંના એના મુલકા પર સેલ્યુક(સેલ્યુકસ)નું રાજ્ય સ્થપાયું કતુ. એ સીરિયામાં રહીને છેક એક્રિટ્ર (ખ, અફધાનિસ્તાન) સુધી શાસન કરતા હતા. અશાકને સમકાલીન ગ્રીક રાજા તે સેલ્યુકને પૌત્ર અતિયેાક (અતિયેાકસ) ૨ જે હતા. એણે ઈ. પૂ. ૨૬૧ થી ૨૪૬ સુધી રાજ્ય કરેલું. સેલ્યુકિડ રાજ્ય સાથે મગધના રાજ્યને અશાકના પિતામહ ચંદ્રગુપ્તના સમયથી સીધા સબંધ હતા. મેગસ્થની એ સેલ્યુકના એલચી તરીકે પાટલિપુત્ર(પટન)માં રહ્યો હતો. ગ્રીક લેાકેા આયાનિયા(એશિયા-માઈ તેર)માં ય રહેતા હતા. ઈરાનીએ અને ભારતીયેા તેએાના પ્રથમ સોંપકને લઈને સવ થ્રી, લેાકાને ચેાન’ કે ‘યવન' નામે ઓળખતા. અતિયેાકની સમીપના રાન્નએ તે શૈલલેખ નં. ૧૩ માં જણાવ્યા મુજસ્થ્ય તુલમાય, અ ંતેકિન, મગ અને અલિકસુદર હતા. એને લેખના વિવેચનમાં કરીશુ. પરિચય એ ૧૫ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ २२६ ભારતીય અભિલેખવિદ્યા આમ અશોકને આ અભિલેખ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ કેટલીક મહત્વની માહિતી પુરી પાડે છે. २. अशा शेखम न. १२ २. १. देवानंपियो पियदसि राजा सवपासंडानि च पवजिनानि च घरस्तानि च पूजयति दानेन च विविधाय च पूजाय पूजयति ने [1] २. न तु तथा दान व पूजा व देवानपियो मंजते यथा किति सारवढी अस ___ सवपासंडानं [1] सारवढी तु बहुविधा [1] ३. तस तु इदं मूलं य वचगुती [1] किंति आत्पपासंडमूजा व परपासंगरहा व नो भवे अप्रकरणम्हि लहुका व अस ४. तम्हि तम्हि प्रकरणे [1] पूजेतया तु एव परपासंडा तेन तेन प्रकरणेन [i] एवं करूं आत्पपा स च वढयति परपासंडस च उपकरोति [1] ५. तदंप्रथा करोतो आप्तपासंडं च छणति परपासंडस च पि अपकरोति [] यो हि काचि आत्पपासंडं पूजयति परपासंडे व गरहति ६. सवं आत्पपासंडभतिया किंति आत्पपासंडं दीपयेम इति सो च पुन तथ करातो आत्पपास बाडतर उपहनाति [1] त सनवायो एव साधु ७. किंति अञम बस धर्म स्रुणारु च सुसुंसेर च [1] एवं हि देवानंपियस इछा किंति सवपासडा बहुस्रुता च असु कलाणगमा च असु [1] ये च तत्र तत्र प्रसना तेहि वतव्य [1] देवान पियो नो तथा दान व पूजां व मंजते यथा किंति सारवढी अस सर्वपासडान [0] बहुका च एताय ९. अथा व्यापता धमहा माता च इथीझखमहामाता च वचभूमीका च अत्रे च निकाया [1] अयं च एतस फलं य आत्पपासंडबढी च होति धमस च दीपना [1] - गिरनार દેવોને પ્રિય પ્રિયદર્શી રાજા સર્વ સંપ્રદાયને – સંન્યાસીઓને તથા ગ્રહસ્થને દાન વડે તથા વિવિધ પૂજ વડે પૂજે છે. પરંતુ દાનને કે પૂજાને દેવાનો પ્રિય એટલું નથી માનતો, જેટલું–શું ?–કે સર્વ સંપ્રદાયની સાર–વૃદ્ધિ થાય. પણ સાર–વૃદ્ધિ બહુ જાતની છે. એનું આ મૂળ છે, કે વાણીનો સંયમ. કેવી રીતે ? પિતાના સંપ્રદાયની પૂજા કે પરસંપ્રદાયની નિંદા અકારણ ન થાય ને For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃત અભિલેખ ૨૨૭ તે તે કારણે થોડીક (જ) થાય. ઊલટું પર-સંપ્રદાયોને તે તે પ્રકારે પૂજવા જોઈએ. એમ કરનાર પિતાના સંપ્રદાયની વૃદ્ધિ કરે છે ને પરસંપ્રદાય પર પણ ઉપકાર કરે છે. એથી ઊલટું કરનાર પિતાના સંપ્રદાયને હાનિ કરે છે ને પરસંપ્રદાય પર અપકાર કરે છે, કેમકે જે કઈ પોતાના સંપ્રદાયને પૂજે છે કે પરસંપ્રદાયને નિંદે છે–બધું પિતાના સંપ્રદાયની ભકિતથી જ કે પિતાના સંપ્રદાયને દીપાવું'-તે તે તેમ કરતાં પિતાના સંપ્રદાયને સારી પેઠે હાનિ કરે છે. તેથી સંયમ જ સારે છે. કેમ? અ ન્યનો ધર્મ સંભળે (જાણે) ને સાંભળવા (જાણવા) ઈચ્છે. દેવોના પ્રિયની આ ઈચ્છા છે. શી ? સર્વ સંપ્રદાયો બહુશ્રુત અને કલ્યાણ સિદ્ધાંતવાળા થાય. જેઓ તે તે (સંપ્રદાય) વિશે પ્રસન્ન હોય, તેમને કહેવું–દેવોને પ્રિય દાન કે પૂજાને તેટલું નથી માનતો, જેટલું શું?–સર્વ સંપ્રદાયની સારવૃદ્ધિ થાય આ હેતુ માટે બહુ ધમ–મહામાત્ર સ્ત્રી-અધ્યક્ષ મહામાત્ર અને વ્રજભૂમિકે અને (રાજપુરુષનો) બીજો નિકાય (સમૂહ) નીમે છે. ને એનું આ ફળ છે, કે પિતાના સંપ્રદાયની વૃદ્ધિ થાય છે ને ધર્મની દીપના (થાય છે.) અશોક સાંપ્રદાયિક બાબતોમાં વિશાળ દષ્ટિ ધરાવતો. લલેખ નં. ૭ માં જણાવ્યું છે કે દેવનો પ્રિય રાજા ઈચ્છે છે કે સર્વ સંપ્રદાય સર્વત્ર વસે, કેમ કે તે સર્વ સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે. ૧૨ આ લેખમાં એ સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વ ઉપરાંત પરસ્પર સંપર્ક અને જાણકારી માટે અનુરોધ કરે છે. આ લેખને મૂળ પાઠ લિયંતર સાથે હુશે સંપાદિત કરેલા “Corpus Inscriptionum Indicarum”, Vol. I માં તેમ જ પાંડેય-કૃત ‘શાવે કે માં” માં પ્રસિદ્ધ થયો છે. ૧૩ અશોકના લેખમાં વાસંs (93) શબ્દ સંપ્રદાયના અર્થમાં વપરાય છે, “પાખંડ' એટલે (સ્વ)ધર્મવિધી કે પરધમી સંપ્રદાય એવા અર્થમાં નહિ. એમાં બે વર્ગ હતાઃ (૧) પ્રવજિતો એટલે કે દીક્ષા લઈ પ્રત્રજ્યા (પરિવયા) ધર્મ પાળનાર સાધુ-સંન્યાસીઓ અને (૨) ગૃહસ્થ (સંસારમાં રહેનાર ગૃહસ્થાશ્રમીએ). અશોક સર્વ સંપ્રદાય તરફ આદરભાવ દર્શાવે છે કે તે સર્વની ઉન્નતિ ઇચ્છે છે. આ માટે એ વાણીના સંયમની ભલામણ કરે છે, કેમકે સામાન્યતઃ દરેક સંપ્રદાયના અનુયાયીઓ પોતાના સંપ્રદાયની સ્તુતિ અને પરસંપ્રદાયની For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ભારતીય અભિલેખવિદ્યા ! નિંદા કરતા હોય છે. આમ કરવાથી હું પિતાના સંપ્રદાયને દીપાવું છું એમ માને છે, પરંતુ ખરેખર તો એ એને ઘણી હાનિ કરે છે. તે શું કરવું ? પરસંપ્રદાયના દૂષણ અંગે મૌન સેવવું? હા, વિના કારણે એની કંઈ નિંદા ન કરવી; ને કદી કંઈ કારણ આવી પડે, ત્યારે એની નિંદા ઓછામાં ઓછી કરવી. આ બાબતમાં બને તેટલે વાણીનો સંયમ રાખવો. આ થયું સહિષ્ણુતાનું અભાવાત્મક વલણ. એ પૂરતું નથી. અશોક તો ઈચ્છે છે કે પરસંપ્રદાયની સર્વ પ્રકારે પ્રશંસા કરવી. ખરી વાત એ છે કે સંપ્રદાયના અનુયાયીઓ પર સંપ્રદાય વિશે પૂરતી ને ખરી માહિતી ધરાવતા નથી ને માત્ર પૂર્વગ્રહ સેવ્યા કરે છે. આથી દરેક સંપ્રદાયે એ બાબતમાં બહુશ્રુત બનવાની જરૂર છે. જે સર્વ સંપ્રદાયે વિશે જાણકારી ધરાવે છે ને ઉદાર દષ્ટિ રાખે છે, તે તે ઊલટું પસંપ્રદાયની પણ પ્રશંસા કરે છે. એમ કરવાથી એ પિતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારે છે ને પરસંપ્રદાયને પણ લાભ કરે છે. આ રીતે સર્વ સંપ્રદાયની ઉન્નતિ થઈ શકે. આ ઉદાર વલણ દ્વારા પોતાના સંપ્રદાયની અભિવૃદ્ધિ થાય છે ને ધર્મને અભ્યદય થાય છે. અગાઉ આય, વ્યય, સૈન્ય, ન્યાય ઈત્યાદિ અનેક વિષને લગતાં અધિકરણ (ખાતાં હતાં ને એ દરેક અધિકરણ માટે મહામાત્ર નિમાતા. પરંતુ ધર્મનું અધિકરણ નહોતું. અશોકે રાજ્યાભિષેકને તેર વર્ષ થયાં ત્યારે ધમ–મહામાત્રોની નિમણૂક કરી હતી.૧૪ એ મહામાત્રો સવ સંપ્રદાયના અનુયાયીઓનાં હિતસુખ માટે ધ્યાન રાખતા. એવી રીતે સ્ત્રીઓના હિતસુખનું ધ્યાન રાખવા સ્ત્રી–અધ્યક્ષ રૂ૫ મહામાત્ર નિમાતા. વ્રજ અર્થાત ગાયો, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે ઢોરનું ધ્યાન રાખવા માટે પણ મહામાત્ર હતા, તે “વ્રજભૂમિક’ કહેવાતા.૧૫ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ–અધ્યક્ષની ફરજો જણાવી છે, તે આ અધિકારીઓને લાગુ પડે. એવી રીતે રાજપુરુષો(અધિકારીઓ)ને બીજે પણ નિકાય (સમૂહ) હતો. આ સર્વ પ્રકારના અધિકારીઓએ સંપ્રદાયોની સારવૃદ્ધિ અર્થાત ઉન્નતિ થાય તેનું ધ્યાન રાખવાનું હતું. આમ આ લેખ પરથી ધર્મસંપ્રદાયોની બાબતમાં રહેલી અશોકની વિશાળ, દષ્ટિ, એ દષ્ટિને પ્રજાજનોમાં પ્રસારવા માટે એણે લીધેલા ઉપાયો ને એના સમયના કેટલાક અધિકારી-વર્ગો વિશે ઉપયોગી માહિતી મળે છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃત અભિલેખ ૨૨૯ १. ३. ५. 3. मन शैखाले . १३. अठवषअभिसितस देवनप्रिअस प्रिअद्रशिस रखो कलिग विजित [1] दिअढमत्रे प्रणशतसहस्रे ये ततो अपवुढे शतसहस्रमत्रे तत्र हते बहुतवतके व मुटे [1] ततो पच अधुन लधेषु कलिगेषु तिव्र ध्रमशिलन ध्रमकमत ध्रमनुशस्ति च देवनप्रियस [1] सो अस्ति अनुसोचन देवनप्रिअस विजिनिति कलिगनि [] अविजित हि विजिनभनो या तत्र वध व मरणं व अपवहो व जनस तं बढं वेदनियमतं गुरुमतं च देवन प्रियस [1] इदपि चु ततो गुरुमततर देवन प्रियस ये तत्र वसति ब्रमण व श्रमण व अंबे व प्रषड ग्रहथ व येसु विहित एष अग्रभुटिसुश्रुष मतपितृषु सुश्रुष गुरुन सुश्रुष मित्रसंस्तुतसहयअतिकेषु दसभटकन सम्मप्रतिपति द्रिढभतित तेष तत्र भोति अपग्रथो व वधो व अभिरतन व निक्रमण [1] येष व पि सुविहितन' सिनेहो अविप्रहिनो ए तेष मित्रसस्तुतसहयञतिक वसन प्रपुणति तत्र त पि तेष वो अपध्रथो मोति [1] प्रतिभग च एत सत्रमनुशन गुरुमत च देवन प्रियस [i] नस्ति च एकतरे पि प्रषडस्पि न नम प्रसदो [1] सो यमत्रो जना तद कलिगे हतो च मुटो च अपवुढ च ततो शतभगे व सहस्रभग व अज गुरुमत वो देवन प्रियस [0] यो पि च अपकरेयति क्षमितवियमते व देवन प्रियस य शको क्षमनये [[ य पिच अटवि देवन प्रियस विजिते भोति त पि अनुनेति अपुनिजपेति [1] अनुतपे पि च प्रभवे देवन प्रियस वुचति तेष किंति अवत्रपेयु न च ह अयसु [1] इछति हि देवनंप्रियो सबभुतन अक्षति संयम समचरिय रभसिये [1] अयि च मुखमुत विजये देवनप्रियस यो ध्रमविजयो [1] सो च पुन लधो देवन प्रियस इह च सवेषु च अंतेषु अषषु पि योजनशतेषु यत्र अंतियोको नम योनरज परं च तेन अंतियोकेन चतुरे ४ रजनि तुरमये नाम अंतिकिनि नम मक नम अलिकसुदरो नम निच चोडपड अव तंबणिय [1] एवमेव हिद रजविषवस्पि योनक वोयेषु नभकनभितिन - ९. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભારતીય અભિલેખવિદ્યા ૧૦. भोजपितिनिकेषु अंध्रपलिदेषु सर्वत्र देवनंप्रियस ध्रमनुशस्ति अनुवटंति [1] यत्र पि देव-प्रियस दुत न अचंति ते पि श्रुतु देवनंप्रियस ध्रमवुट विधन ध्रमनुशस्ति ध्रम अनुविधियति अनुविधियिश ति च [0] यो स लधे. एतकेन भोति सवत्र विजयो सवत्र पुन ૧૧. विजयो प्रितिरसो सो [1] लध भोति प्रिति ध्रमविजय स्पि [1] लहुक तु खो स प्रिति [0] परत्रिकमेव महफल मेअति देवनंप्रियो [1] एतये च अठये अयि ध्रमदिपि निपिस्त [1] किति पुत्र पपोत्र मे असु नव विजय म विजेतविअ मअिषु स्पकस्पि यो विजये क्षति च लहुदंडत च रोचेतु त च यो विजय मञतु ૧૨. यो ध्रमविजयो [1] सो हिदलोकिको परलोकिको []] सव चतिरति भोतु ચ ઘમરતિ [i] ર દિ વિવિદ વરસ્યોતિ [j]. – શાહવા “અભિષેકને આઠ વર્ષ થયાં ત્યારે દેના પ્રિય પ્રિયદર્શી રાજાએ કલિંગ દેશ છે. ત્યાંથી દોઢ લાખ માણસ કેદ પકડાયાં, ત્યાં એક લાખ માણસ હણાયાં ને (એથી) અનેકગણાં મૃત્યુ પામ્યાં. ત્યાર પછી હવે કલિંગ પ્રાપ્ત થતાં દેવના પ્રિયને તીવ્ર ધર્મશીલન, ધર્મકામના અને ધર્મ–અનુશાસન થયેલ છે. કલિંગને જીતીને દેવોના પ્રિયને પશ્ચાત્તાપ થયો છે, કેમકે જ્યારે અણજિતાયેલે દેશ છતાય છે ત્યારે ત્યાં માણસને વધ કે મરણ કે અપહરણ થાય છે, તેને દેવનો પ્રિય ઘણું શોચનીય અને ભારે માને છે. પણ આને દેવોને પ્રિયે વધારે માન્યું છે–ત્યાં બ્રાહ્મણો કે શ્રમણ (સાધુઓ) કે બીજા સંપ્રદાય કે ગૃહસ્થ વસે છે, જેમાં મોટેરાઓની શુશ્રષા માતા પિતા વિશે શુશ્રષા, ગુઓની શુશ્રુષા, મિત્ર-પરિચિત-સહાય-સંબંધીઓ વિશે તથા દાસ-સેવકો વિશે સારો વર્તાવ અને દઢ અનુરાગ રહેલાં છે, તેઓને તેમાં પ્રહાર, વધ કે પ્રિયજનોનું નિવસન થાય છે. વળી જે સ્વસ્થ જનોને સ્નેહ અખૂટ હોય ને તેઓના મિત્ર–પરિચિત-સંબંધીઓ સંકટ પામે તો તેથી તેઓને પણ પ્રહાર થાય છે. આ સર્વ મનુષ્યનું ભાગ્ય છે ને તેને દેવોને પ્રિય ભારે માને છે. ને યવનદેશ સિવાય કોઈ દેશ એવા નથી કે જ્યાં આ નિકાય નથીબ્રાહ્મણો અને શ્રમણોને એવો કોઈ દેશ નથી, જ્યાં માણસોનો કોઈ એક સંપ્રદાયમાં અનુરાગ ન હોય. તેથી ત્યારે કલિંગમાં જેટલાં માણસ મરાયાં, મૃત્યુ પામ્યાં કે કેદ પકડાયાં, તેને સોમો ભાગ કે હજાર ભાગ આજે દેવોને પ્રિય ભારે For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ મહુત્ત્વના પ્રાકૃત અભિલેખ ૧૩૧: મળે છે, જે કાઈ હાનિ કરે, તેનું (તે) દેવાના પ્રિયે ક્ષતન્ય માન્યું છે, જે ક્ષમા કરી શકાય તેવું હાય. ને દેવાના પ્રિયના મુલકમાં જે અટવી૧૬ છે, તેના તરફ પણ્ એ અનુનય કરે છે ને એને કબ્ય સમજાવે છે. પશ્ચાત્તાપમાં પણ તેને (અટવીવાસીઓને) દેવાના પ્રિયને પ્રભાવ કહેવામાં આવે છે. શાથી ? કે તેઓ લજ્જા પામે તે હાનિ ન કરે. કેમકે દેવાના પ્રિય સવ ભુતાની અ-હાનિ, સયમ અને અપરાધની બાબતમાં અ-પક્ષપાત ઇચ્છે છે. દેવાના પ્રિયે આ વિજયને મુખ્ય માન્યા છે, જે ધર્મ-વિજય છે. ને તે દેવાના પ્રિયે અહીં (આ રાજ્યમાં) તેમ જ સ` સીમાન્ત પ્રદેશામાં પ્રાપ્ત કર્યાં છે, છસેા યાજન પર્યંત, જ્યાં અતિયેાક નામે યવનરાજ છે તે તે અતિયેાકની પાર ચાર ૪ રાજાઓ-તુરમાય નામે, અતિકેન નામે, મગ નામે અને અલિકસુંદર નામે–છે, (તેમજ) નીચે ચેાળ અને પાંડવ રાજ્યા છે, તામ્રપણી પ ત. એવી રીતે અહીં રાજાના મુલકમાં યવન અને ખેાજ દેશેામાં, નાભક–નાભપતી દેશમાં, ભાજ–પૌત્ર્યયણિક દેશમાં, અંધ અને પુલિ દ દેશમાં—બધે દેવાના પ્રયના ધર્માંતુશાસન (ધપ્રદેશ) પ્રમાણે વર્તે છે. જ્યાં દેવાના પ્રયના દૂતા જતા નથી, ત્યાં પણ દેવાના પ્રિયના ધર્માંતને, વિધાનને, ધર્માનુશાસનને સાંભળીને (જાણીને) પાળે છે ને પાળશે. 66 66 આ વડે સત્ર જે વિજય પ્રાપ્ત થાય છે તે વિજય સત્ર પ્રીતિના રસવાળા હોય છે. પ્રીતિ ધવિજયમાં પ્રાપ્ત થાય છે. પર ંતુ એ પ્રીતિ ખરેખર નજીવી છે. દેવાના પ્રિય પારત્રિક(પારલૌકિક)ને જ મહાફળદાયી માને છે, તે એ હેતુ માટે આ ધમલિપિ (ધમ લેખ) મુકાવી છે, શાથી ? કે મારા પુત્રો, (પૌત્રો), પ્રપૌત્રી હોય તે નવા વિજયને જીતવા જેવા ન માનેે; પોતાના (કે શસ્ત્રના) વિજયમાં ક્ષાંતિ અને લઘુ દંડની નીતિ પસંદ કરે; તે જે ધ'વિજય છે તેને જ વિજય માને. એ ઐહલૌકિક૧૭ (તેમ જ) પારલૌકિક છે ને જે ધર્મપ્રીતિ છે તેને જ પરમ પ્રીતિ માને, એ ઐલૌકિક અને પરલૌકિક છે.’’ * * આ લેખ “Corpus Inscriptionum Indicarum", Vol. I માં તેમ જ અશોદ છે. મિઢેલ'માં મૂળ લખાણની ખ્મી સાથે લિખતરરૂપે અક્ષરશઃ પ્રકાશિત થયા છે. ૧૮ * કલિ'ગનું યુદ્ધ એ અશાકના જીવનની એક એવી ઘટના છે કે જેને લઈ તે યુદ્ધની બાબતમાં એના હૃદયપલટા થયા એટલુ જ નહિ, એની સમગ્ર જીવનદૃષ્ટિ ધ પ્રધાન બની. આ યુદ્ધમાં લાખા માસાની ખુવારી For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભારતીય અભિલેખવિદ્યા થઈ ને લાખા માણસ કેદ પકડાયાં. યુદ્ધના આ કરુણ અંજામે અશોકના અંતરમાં પશ્ચાત્તાપની લાગણી જન્માવી તે એણે યુદ્ધની નીતિને તિલાંજલિ આપી ધર્મ-ભાવના કેળવી. યુદ્ધમાં સૈનિકોને કારાગાર કે વધના અંજામ ભાગવવા પડે એ સ્વાભાવિક છે, પરંતુ જે ધાર્મિક વૃત્તિ અને ધાર્મિક આચરણ ધરાવે છે તે લોકોને પણ એનાથી દુ;ખ પહેાંચે છે. બંધન, વધ કે મૃત્યુ પામનાર સૈનિકોમાં તેઓના કોઈ ને કોઈ સ્વજન હોય છે, તેથી તેએના દિલને પણ દુ:ખ થાય છે. તે કોઈ ને કોઈ સંપ્રદાયના અનુયાયીઓ–બ્રાહ્મણા અને શ્રમણા તે દરેક પ્રદેશમાં હતા જ, સિવાય કે અશેાકના વિશાળ રાજયની ઉત્તરપશ્ચિમ સીમા પાસે આવેલા યવન દેશમાં ૧૯ આથી આવા ધાર્મિક જતાની લાગણી દુભાય તેવુ યુદ્ધ કરાય નહિ. કલિંગમાં આટલી બધી ખુવારી થઈ ત્યારે એ યુદ્ધ સમયે અશેકને આ દષ્ટિ ખૂલી નહાતી પરતુ હવે આ દૃષ્ટિ ખૂલતાં એને એના કરતાં સામા કે હજારમા ભાગની ખુવારી થાય તે તેટલી ખુવારી પણ ઘણી દુ: ખદાયી લાગે છે. તે જિતેલે। કલિંગ દેશ મુક્ત કરી દેવા ? ના, અશોકે એવુ કાંઈ કર્યુ નથી. કલિંગમાં તે અટવી હતી તે ત્યાંના લેાકેા હજી કંઈ ને કંઈ ર ંજાડ કરતા હતા. તેઓને પહેલાં સામ–નીતિથી સમજાવવામાં આવતા. તેનાં તાફાનાની બાબતમાં જેટલુ માફ કરી શકાય તેટલું માફ કરવામાં આવતું. પરંતુ એના અથ એવા નહેતા કે મૌય સમ્રાટ તાકાનીઓને કાંઈ કરશે જ નહિ અને તાકાને માટે છૂટા દેર લેવા દેશે. ખરી રીતે એ લાકોએ સમજીને પોતાનાં અપમૃત્યુ માટે શરમાવું જોઈ એ ને તેાફાન કરવાનુ છેાડી દેવુ જોઇ એ. છતાં તેને રાજાને પ્રતાપ પણ બતાવવા જોઈ એ, જેથી તેએના પર રાજાની ધાક રહે. આમ અશાકે તાફાની તત્ત્વા અ ંગે ઉદાર નીતિ અપનાવી, પરંતુ જરૂર પડતાં એ દાબ રાખવાનું ચૂકતા નહિ. અશાકે બને ત્યાં સુધી અહિંસાની નીતિ અપનાવી, પરંતુ રાજનીતિમાં અહિંસાને ય મર્યાદા હતી. ખરી રીતે ધ વિજય એ જ ખરે। વિજય છે. ધર્મવિજય એટલે ધાર્મિક વિજય, ન્યાયી વિજય એવા અર્થે અહીં ઉદ્દિષ્ટ નથી. લોકોના હૃદય પર રાજાની ધમભાવનાને વિજય થાય તે લેાકેા એને ધર્માંપદેશ ગ્રહણ કરી એની ધમભાવનાને આચરણમાં અંગીકાર કરે એનું નામ ધર્મવિજય. આ વિજય પ્રીતિરસથી ભરેલે હેાય છે. આ વિજય હિંસા કે દમન દ્વારા નહિ. પણ પ્રીતિ દ્વારા પ્રાપ્ત કરાય છે. અલબત્ત એમાં પ્રીતિ ય ગણ છે; એ કઈ સાધ્ય કે મુખ્ય સાધન For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૩૩ Ο નથી. યુદ્ધથી મેળવાતા વિજય તે આ લેકમાં તેમ જ પરલેાકમાં પણ લાભદાયી નીવડે છે. એને ખરા મહિમા એમાં રહેલા છે. તેા શુ` રાજાએ કદી યુદ્ધ ન કરવુ ? પાતે પહેલ કરીને રાજ્યવિસ્તારના લેાભે કે વિજય મેળવવાની લાલસાથી કદી યુદ્ધ ન કરવુ. પરંતુ સામા પક્ષ તરફથી પેાતાના રાજ્ય પર આક્રમણ કરવામાં આવે ત્યારે તેને સામને જરૂર કરવા. અર્થાત્ યુદ્ધની બાબતમાં સમજુ રાજાએ આક્રમણાત્મક નીતિને બદલે માત્ર સંરક્ષણાત્મક નીતિ રાખવી ને આવી પડેલા સંરક્ષણાત્મક વિજયની બાબતમાં ય શત્રુપક્ષના સૈનિકો તરફ બને તેટલી ક્ષાન્તિની અને હળવા દંડની-હળવી સજાની ઉદાર નીતિ રાખવી. ધવિજય એ જ ખરા વિજય છે ને ધર્મની પ્રીતિ એ જ ખરી પ્રીતિ છે. પોતાના પુત્રા, પૌત્ર, પ્રાત્રા વગેરે વંશજો આ નીતિને અનુસરતા રહે એ માટે અશેકે આ ધમલેખ કોતરાવ્યા છે. અશાક આ લેખાને ધમ લિપિ’ કહે છે, એમાં ‘લિપિ’શબ્દ લેખ(લખાણુ)ના અર્થમાં પ્રયાજાયા છે. આ લેખમાં પ્રાસલૈંગિક રીતે અશાક પેાતાના રાજ્યના પ્રાંતાને તેમ જ અહારનાં રાજયાના ઉલ્લેખ કરે છે, એ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વતા છે. એ પેાતાના રાજ્યમાં યવન અને ભેજ, નાભક-નાભપતિ, ભાજ-ચૈત્ર્યયણિક અને આંધ્ર-પુલિંદના ખાસ નિર્દેશ કરે છે. આમાં યવન પ્રાંત અનેક મેજ પ્રાંત ભારતની ઉત્તર-પશ્ચિમ સીમા પાસે આવેલા હતા. યવન પ્રાંત કે દાર(અધાનિસ્તાન)ની આસપાસ આવેલેા પ્રદેશ હતા, જ્યાં યવનેા(ગ્રીકા)ની વસાહત હતી ને જ્યાં અશાકે એક ધલેખ ગ્રીક ભાષામાં લખાવ્યા હતા. ક ખેાજ પ્રાંત કાશ્મીરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા રાજૌરી(પ્રાચીન રાજપુર)ની આસપાસ આવ્યા હતા.૨૦ પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતને હજારા જિલેા પણ ખેાજ દેશમાં આવ્યેા હશે, જ્યાં અશોકના ચૌદ શૈલલેખાની એક પ્રત કોતરેલી છે.૨૧ આ લેખમાં ‘ભાજપેતેનિક' (પ્રાકૃતમાં) શબ્દ છે તેને બદલે શૈલલેખ નં. ૫ માં રાસ્ટિક-પેતેનિક' શબ્દ વપરાયા છે. કેટલાક પેતેનિક' ના અથ મહારાષ્ટ્રના પ્રાચીન પાટનગર પ્રતિષ્ઠાન(પૈઠણુ)ની આસપાસને પ્રદેશ એવા ટાવે છે તેા કેટલાક એને અથૌત્ર્યયણિક એટલે કે બાપીકો, વંશપર ંપરાગત એવા કરે છે.૨૨ આ લોકો મહાભાજ કે મહારાષ્ટ્રિક લાકા હોવા જોઈ એ.૨૩ આ અપરાંત દેશ હતા. એમાં કોંકણના શૂરક (સેાપારા) નગરમાં અશેાકના શૈલલેખાની એક પ્રત કોતરાઈ હતી. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભારતીય અભિલેખવિદ્યા નાભપંતિ લોકોને નાભક દેશ બરાબર ઓળખાયો નથી, પરંતુ એ યવનકંબોજ અને ભોજ–પેકેનિકની વચ્ચે આવેલ સરહદી પ્રદેશ હેવો જોઈએ.૨૪ અંપ્રદેશ એ આંધ્ર પ્રદેશ છે. પુલિંદ દેશ અંપ્રદેશની ઉત્તરે જબલપુરની આસપાસ આવ્યો હશે, જ્યાં રૂપનાથમાં અશોકના ગૌણ શૈલલેખોની પ્રત મળી છે.૨૫ આ બધા પ્રદેશ અશોકના રાજ્યની અંદર આવેલા સરહદી પ્રાંત હતા. હવે અશોકના રાજ્યની બહારના રાજ્યને વિચાર કરીએ. એમાંના યવન રાજા અંતિયેકનો ઉલ્લેખ અગાઉ શૈલલેખ નં. ૨ માં આવી ગયો છે. એ હતો. પશ્ચિમ એશિયાની ગ્રીક રાજા અંતિયક (અંતિસેકસ) ૨ જે, જે સેલ્યુકસેલ્યુકસ)નો પૌત્ર હતો ને સીરિયામાં રહી રાજ્ય કરતો હતો. (ઈ.પૂ. ૨૬૧-૨૪૬). એની પાર ચાર રાજા હતા તુરમાય, અંતેકિન, મગ અને અલિકસુદર. આમને તુરમાય તે મિસરનો ગ્રીક રાજા તોલેમી ર જો (ઈ.પૂ. ૨૮૫-૨૪૭) છે, જે તે લેમી ૧ લાનો પુત્ર હતો. સિકંદરનું મૃત્યુ થતાં મિસરના ગ્રીક મુલકમાં સેનાપતિ તોલેમીએ પિતાની રાજસત્તા સ્થાયી દીધી હતી (ઈ. પૂ.૩૨૩). “તોલેમીને ઉચ્ચાર “તુલમાય” થતો હશે ને એનું અહીં “તુરમાય” રૂપાંતર થયું લાગે છે. અંતકિન અથવા અંતિકિનિ એ મેકેડોનિયા (મકદુનિયા)નો રાજા અંતિગેનસ ગોતસ (ઈ.પૂ. ર૭૭–૨૩૯) હતો. મગ એ ઉત્તર આફ્રિકામાં આવેલા. કીરીની નામે ગ્રીક રાજ્યનો રાજા મગસ હતો. એ ઈ. પૂ. ૩૦૦ થી ૨૫૦ ના અરસામાં, પ્રાયઃ લગભગ ઈ. પૂ. ૨૮૨-૨૫૮ માં, રાજ્ય કરતો હતો. અલિક-- સુદર એ સ્પષ્ટતઃ “અલેકઝાંદરીનું રૂપાંતર છે. મકદુનિયાને મશહૂર અલેકઝાંદર (સિકંદર) તો ઈ.પૂ. ૩૨૩ માં મૃત્યુ પામ્યો હતો જ્યારે ભારતમાં મગધમાં નંદવંશના છેલ્લા રાજાનું રાજ્ય ચાલતું હતું. એ પછી ત્યાં નંદવંશની જગ્યાએ મૌર્ય વંશની સત્તા પ્રવતી ને અશોક એ વંશને ત્રીજો રાજા હતો. અશોકના સમયને અતિકસુદર એ કાં તો એપિરસનો રાજા અલેકઝાંદર (ઈ.પૂ. ર૭૨ થી લગભગ ૨૫૫) અથવા તો કેરિંથનો રાજા અલેકઝાંડર (ઈ. પૂ. ૨પર થી લગભગ ઈ. પૂ. ૨૪૪) હતો.૨૭ એપિરસ અને કરિંથ એ બંને ગ્રીસની અંદર આવેલાં નગર-રાજ્ય હતાં. અંતિયકનું રાજ્ય ઈ.પૂ. ૨૬૧ માં શરૂ થયું હતું ને મગનું ઈ.પૂ. ૨૫૮ માં પૂરું થયું હતું તે લક્ષમાં લેતાં આ અલેકઝાંડર એપિરસનો હોય એ જ બંધ બેસે, કેમકે કરિંથને એલેકઝાંદર તો ઈ.પૂ. ૨૫૮ પછી ઈ.પૂ. રપરમાં ગાદીએ આવ્યો હોઈ એના સમયમાં મગ હયાત હોઈ શકે નહિ. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૩યા અશોકના આ લેખમાં થયેલા આ પ્રાસંગિક ઉલલેખ પરથી એને પશ્ચિમ એશિયા, ગ્રીસ અને મકદુનિયા તેમજ ઉત્તર આફ્રિકાનાં ગ્રીક રાજ્યો સાથે સીધે સંબંધ હોવાનું સ્પષ્ટ થાય છે. આમ આ શિલાલેખ અનેક રીતે મહત્ત્વ છે. એમાં અશોકના હદયપલટાનું કારણ, યુદ્ધની બાબતમાં એની નવી નીતિ, તોફાની તત્તવો તરફનું એનું વ્યાવહારિક વલણ, ધર્મ માટેની તેની તમન્ના, એના સંપર્કનાં દેશ-વિદેશનાં રાજ્ય, એના રાજ્યના સરહદી પ્રાંતો તથા એણે પોતાના રાજ્યમાં તથા અન્ય રાજ્યમાં કરાવેલા ધર્માનુશાસન (ધર્મોપદેશ) વિશે ઘણું ઉપયોગી માહિતી. મળે છે. ૪. અશાકને તંભલેખ નં. ૨ १. देवानंपिये पियदसि लाज ૨. દેવં માદા [1] બંને સાધુ [1] લિયે ૩ ધંમે ત [] ગવાસિને ટુ-વચાને . ને સર્વે સોળે [i] ચતુરાને પિ મે વસુવિષે વિંને [1] સુપર – ४. चतुपदेसु पखि-वालिचलेसु विविधे मे अनुगहे कटे आ पान - ५. दाखिनाये [1] अनानि पि च मे बहूनि कयानानि कटानि [1] एताये मे. ६. अठाये इयं धमलिपि लिखापिता देवं अनुपहिपजंतु चिलं७. थितिका च होतू ती ति [1] ये च हेवं संपटि जीसति से सुकटं कंछती તિ [1] હરી-ટોપર. “દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા આમ કહે છે- ધર્મ સારે છે. પણ ધમ કેવો છે? આસિનવ,૨૮ બહુ કલ્યાણ, દયા, દાન, સત્ય (અને). શૌચ (શુચિતા અર્થાત શુદ્ધતા). મેં ચક્ષુનું દાન પણ બહુ પ્રકારનું દીધું છે. બે પગાં અને ચોપગાં વિશે (તેમ જ) પક્ષીઓ અને જલચરો વિશે મેં વિવિધ અનુગ્રહ કર્યો છે, પ્રાણ-દાક્ષિણ્ય સુધી. મેં બીજાં પણ બહુ કલ્યાણ કર્યા છે. આ હેતુ માટે મેં આ ધર્મલિપિ (ધર્મલેખ) લખાવી છે, કે (લેકી) એને અનુવ અને એ લાંબો સમય ટકે. જે આમ સારી રીતે અનુવર્તશે તે સુકૃત કરશે.” * * For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા અશાકે જેમ ચૌદ ધમ લેખાની લેખમાલા શૈલેા પર ઢાતરાવી હતી તેમ સાત॰ ધ લેખેાની બીજી લેખમાલા શિલાતભા પર ઊતરાવી હતી. આ સ્તંભલેખા પ ંજાબ, ઉ. પ્ર. અને બિહારમાં મળ્યા છે. એમાંના આ લેખ નં. ૨ છે. ‘“Corpus Inscriptionum Indicarum,” Vol. Iમાં તેમ જ ગશો કે અમિછેલ 'માં એનું છષ્મી સાથે લિખતર પ્રકાશિત થયેલુ છે.૩૧ 6 ૨૩૬ ધમ' સારા છે તે એથી એનુ આયરણ કરવુ જોઈ એ એ સહુ જાણે છે. પણ ધમ' એટલે શું? અશાક આ લેખમાં ધમનું સ્વરૂપ સમજાવે છે. ધર્મ એટલે આસિનવ ધટાડવું અને કલ્યાણુ વધારવું તે. મનુષ્યના મનમાં કુદરતે સારીનરસી વૃત્તિએ મૂકેલી છે.૩૨ શુભવૃત્તિએ દુષ્કૃત કરવા લલચાવે છે. ધર્મને માર્ગે ચાલનારે પહેલાં તા દુષ્કૃતને ત્યાગ કરવાના છે ને પછી સુકૃતમાં પરાયણુ રહેવાનું છે. પરંતુ મનમાં સત્ત્વ ઉપરાંત રજસ અને તમસ એ એ ગુણ પ ઓછાવત્તા પ્રમાણમાં રહેલા છે. આથી સામાન્ય મનુષ્યા માટે પાપવૃત્તિમાંથી સદંતર મુક્ત થવું મુશ્કેલ છે. તેથી અશોક ‘અલ્પ આસિનવ’ અને બહુ કલ્યાણ’ માટે ભલામણ કરે છે. દુષ્કૃત અલ્પમાં અપ કરવું તે સુકૃત વધુમાં વધુ કરવું એ દરેક જાગ્રત મનુષ્ય ખ્યાલમાં રાખી શકે તે આચરી શકે. જેમ ક્રૂરતા, નિષ્ઠુરતા, ક્રોધ, અભિમાન અને ઇર્ષ્યા જેવા દુગુ ણા આસિનવ તરફ લઈ જાય છે, તેમ દયા, દાન સત્ય અને શુદ્ધતા જેવા સદ્ગુણા કલ્યાણુ કરવા પ્રેરે છે. અશાક આ બાબતમાં ‘પરીપદેશે પાંડિત્ય' દર્શાવતા નથી. પેાતે કલ્યાણા (સુકૃતા) કરે છે ને પેાતાના આચરણનું દૃષ્ટાંત આપીને ખીજાએને એના ઉપદેશ આપે છે. પોતે ઘણાં કલ્યાણ કર્યાં છે. કૂવા ખાદાવવા, વૃક્ષ રેાપાવવાં વગેરે પરમાર્થ –કાય એ કરતા તે અગાઉના રાજાઓ! પણ કરતા. અશાક અહીં એવાં સામાન્ય સુકૃતાને ન ગણાવતાં વિશિષ્ટ સુકૃતાનું દૃષ્ટાંત દે છે. એ છે ચક્ષુર્રાનનું સુકૃત. ચક્ષુર્દન એટલે શુ ? કેટલાકે એને અથ ‘દિવ્ય ચક્ષુ’ કર્યાં છે ને એમાં રાજાએ ખીજાઓને ધાર્મિક જીવનની દૃષ્ટિ આપ્પાને અથ ટાળ્યા છે. પરંતુ પછીના વાકયમાં માનવેતર પ્રાણીઓનેા તથા પ્રાણ–દાક્ષિણ્યના ઉલ્લેખ આવે છે તે પરથી અહીં શારીરિક ચક્ષુને જ અથ ઉદ્દિષ્ટ છે.૩૩ અગાઉના સમયમાં શારીરિક સજામાં -અંગચ્છેદની તથા દેહાંતની સજા ફરમાવવામાં આવતી. અપરાધીના અપરાધના પ્રકારના પ્રમાણે ધર્માધ્યક્ષા (ન્યાયાધીશે।) નિયમસર આવી સા ફરમાવતા, For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૩૭ પરંતુ રાજ ધારે તે એમાં માફી આપી શકતો. અંગચ્છેદમાં સહુથી ભારે સજા ચક્ષછેદની હતી. અશોક આવી સજામાં અનેકવાર માફી આપતો. આથી જેનાં ચક્ષુ ફેડી નખાવાનાં હતાં, તેને જાણે ચક્ષુ પાછાં મળ્યાં એવું લાગતું. જેમ દેહાંતદંડ પામેલા અપરાધીને એ દંડમાં માફી મળે, તો એને “જીવનદાન મળ્યું ગણાય, તેમ ચક્ષછેદની સજાવાળાને માફી મળતાં ચક્ષુદ્દન મળ્યું ગણાય. અશોક હળવી સજાની ભલામણ કરતા તેમ જ દેહાંતદંડને અપરાધીઓને પણ કૃપાના ત્રણ દિવસ આપતો ને એ દરમ્યાન તેઓના સંબંધીઓ અધિકારીઓને તેઓને જીવન દેવા સમજાવી શકે તો તેમ કરવા તક આપતો.૩૪ અશોક પિતે તો ચક્ષુદાન ઉપરાંત પ્રાણદાન સુધીનું દાક્ષિણ્ય (કૃપા) દર્શાવતો. એને આ અનુગ્રહ (કૃપા) મનુષ્ય પૂરતો મર્યાદિત નહોતા. બેપગ તેમ જ ચોપગાં, પક્ષીઓ તેમ જ જલચરે – સહુ પ્રકારનાં પ્રાણીઓ તરફ એ અનુગ્રહ કરતો. “દાંત સાટે દાંત અને આંખ સામે આંખ ના ન્યાયે (નિયમે) માનવેતર પ્રાણીઓને પણ અંગચ્છેદ તથા દેહાંતની સજા થતી હશે એવો અર્થ અહીં અભિપ્રેત લાગે છે. અશોકે આ ધર્મલેખ લખાવીને શિલાતંભ પર કોતરાવ્યો છે, જેથી એ લાંબો સમય ટકે. પણ એની પાછળ એનો હેતુ પિતાની ચિરકાલીન કતિ કે નામના રાખવાનો નહિ, પણ એ ધર્મલેખ વાંચીને લોકો એ પ્રમાણે વર્તતા રહે ને એ લેખ લાંબો સમય ટકે તે લોકો એનો લાભ લાંબો સમય લેતા. રહે એ છે. એ કહે છે કે આ લેખ પ્રમાણે જે વર્તન કરશે તે સુકૃત કરશે ને આ લોકમાં તેમ જ પરલોકમાં હિતસુખ પામશે. ૫, ભાગભદ્રના સમયને બેસનગર ગઢડસ્તંભલેખ १. देवदेवस वासुदेवस गरुडध्वजे अयं ૨. રિતે ફલ્મ ફેસ્ટિગોઢોળ મા - ३. वतेन दियस पुत्रेण तख्खसिलाकेन ४. योनदूतेन आगतेन महाराजस ५. अंतलिकितस उपंता सकासं रनो ६. कोसीपुत्रस भागभद्रस त्रातारस For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૭. वसेन चतुदसेन राजेन वधमानस [1] त्रिति अमुतपदानि इअ सुअनुठितानि ૨. नेयंति स्वर्ग दम चाग अप्रमाद [1] દેવાના દેવ વાસુદેવ(કૃષ્ણ)ને આ ગરુડધ્વજ અહી મહારાજ અંતતિલકિતની પાસેથી રાન્ન કૌત્સીપુત્ર ભાગભદ્ર ત્રાતા, જે રાજ્યના ચૌદમા વર્ષે વૃદ્ધિ પામી રહ્યા છે તેમની પાસે આવેલા તક્ષશિલાના યવનદૂત, દિયના પુત્ર, ભાગવત હેલિયેાદારે કરાવ્યો છે. ૮. ઃઃ · ત્રણ અમૃત પદે અહીં સારી રીતે આચરવામાં આવે તે સ્વગે લઈ જાય છેઃ દમ, ત્યાગ (અને) અપ્રમાદ.’’ ભારતીય અભિલેખવિદ્યા આ લેખ પણ પ્રાકૃત ભાષામાં છે. એ મેસનગર અર્થાત્ વિદિશાનગર (જિ. ભાપાલ, મધ્યપ્રદેશ)માં શિલાસ્ત ંભ પર કોતરેલા છે. ત્યાં આકર દેશ(પૂર્વ માળવા)ની રાજધાની વિદિશા હતી. ત્યાં ભગવાન વાસુદેવ(વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ)નુ મંદિર હશે, તે એની આગળ ગરુડના ધાટની શિરાવટીવાળે સ્તંભ ઊભા કરવામાં આવ્યું હશે. હાલ એ મંદિર તથા આ સ્તંભ પરની ગરુડ શિરાવટી મેાજૂદ નથી. આ સ્તંભ પરના લેખ ‘Select Inscriptions'' માં Book II ના નં. ૨ તરીકે આપેલા છે. પ્રાચીન મારતીય મરેવાંા અધ્યયન' ના પ્લ૩ ૨ માં પણ આપેલે છે (પૃ. ૨૪). * * આ લેખ ભાગવત સંપ્રદાયના પ્રાચીન પ્રસાર પર પ્રકાશ પાડે છે. ભગવાન વાસુદેવના ઉપાસકોના સંપ્રદાય ત્યારે ‘ભાગવત’ નામે ઓળખાતા. ભગવાન વાસુદેવ વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા. ગરુડ વિષ્ણુ ભગવાનનુ વાહન છે. આથી જેમ શિવના મંદિર આગળ નદીનુ પ્રતીક હોય છે, તેમ વિષ્ણુના મંદિર આગળ ગરુડનુ હોય છે. વિદિશામાં ત્યારે ભાગભદ્ર નામે રાજા રાજય કરતા હતા. એ કૌત્સીનેા પુત્ર હતા અર્થાત્ એનાં માતા કૌત્સ ગોત્રનાં હતાં. એ સમયે ઘણા રાજાએ સામાન્ય રીતે માતૃગેાત્રના નામે ઓળખાતા. પ આ ગરુડધ્વજ કરાવ્યો એ બનાવ આ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ર૩૯ રાજાના રાજ્યકાલના ૧૪ માં વર્ષે બ. ત્યારે ત્યાં કઈ સળંગ સંવત પ્રચલિત નહોતો. લિપિના મરેડ પરથી આ લેખને સમય ઈ. પૂ. ૨ જી-૧ લી સદીને આંકવામાં આવ્યો છે. ૩૬ ભાગવત સંપ્રદાય એ સમયે વિદિશામાં આટલો પ્રચલિત હતો એ ઉલ્લેખ એ સંપ્રદાયના ઇતિહાસમાં મહત્ત્વનો નીવડ્યો છે. આ ગરુડધ્વજ યવન (ગ્રીક) જાતિના એક ભાગવતે (ભાગવત સંપ્રદાયના અનુયાયીએ) કરાવ્યો હતો એ પરથી ગ્રીક જેવા વિદેશીઓ ભારતમાં વસીને અહીંના આવા ધમ–સંપ્રદાય અંગીકાર કરતા હોવાનું જાણવા મળે છે. એ પ્રાચીન વિદેશી જાતિઓના ભારતીયીકરણ વિશે અહીં પ્રકાશ પડે છે. આ યવન ભાગવતનું નામ હેલિયોદોર (હેલિયોદોરસ) હતું. એના પિતાનું નામ દિય (દિન) હતું. એ તક્ષશિલાના યવન રાજા મહારાજ અંતલિકિત( અંતિલાલકિદાસ )ના દૂત(એલચી) તરીકે વિદિશાના રાજા ભાગભદ્ર પાસે આવેલો હતો. એ યવન (ગ્રીક) રાજા બાલિક દેશથી આવેલા ભારતીય–યવન રાજાઓના વંશનો હતો. પંજાબમાં સત્તારૂઢ થયેલા એ વિદેશી રાજવંશને ભારતનાં અન્ય રાજ્ય સાથે આવા રાજકીય સંબંધ હતા. અંતલિકિત “મહારાજ’ બિરુદ ધરાવતે; ભાગભદ્ર માત્ર “રાજા” કહેવાતો. ત્યારે ભારતીય રાજાઓને એવાં મેટાં બિરુદ ધરાવવાને શોખ નહોતો. મૌર્ય અશોક જેવો સમ્રાટ પણ પિતાને રાજા” તરીકે ઓળખાતો. “મહારાજ' “રાજાધિરાજ” અને “મહારાજાધિરાજ' જેવાં મહાબિરુદ ભારતમાં આ વિદેશી રાજવંશોએ પ્રચલિત કર્યા.૩૭ ભાગભદ્ર એ શુંગ વંશનો પાંચ રાજા ભદ્રક હોવો સંભવે છે.૩૮ ‘ગાતા” એ ખરી રીતે ગ્રીક બિરુદ Soter(તારણહાર)નું ભારતીય રૂપાંતર છે. આ બિરુદ ભારતીય રાજાઓ નહિ પણ ભારતીય-યવન રાજાઓ માટે પ્રયોજાતું. છતાં આ લેખમાં એ બિરુદ ભાગભદ્ર માટે પ્રયોજાયું છે તે પ્રાયઃ આ લેખનું લખાણ હેલિયોદોરે કે એના કેઈ ગ્રીક અધિકારીએ ઘડ્યું હોય તે કારણે હશે.૩૯ લેખના અંતે ત્રણ અમૃત–પદને લગતું સુભાષિત આપવામાં આવ્યું છે. દમ એટલે ઈન્દ્રિયદમન, ત્યાગ એટલે ભોગ-વિલાસનો ત્યાગ અને અપ્રમાદ એટલે પ્રમાદ(બેદરકારી, આળસ, નિક્રિયતા)નો અભાવ. આ ત્રણ સદ્ગણો અમૃત(અમરત્વ)નાં પદ (સ્થાન) છે ને સ્વર્ગે લઈ જાય છે. આ સુભાષિતને મળતું વિધાન મહાભારતમાં પણ આવે છે.૪૦ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ २४० ભારતીય અભિલેખવિદ્યા ૬. ખારવેલને હાથીગુફા ગુફાલેખ ४. १, नमो अरहंतानं [0] नमो सवसिधानं [1] ऐरेण महाराजेन महामेघवाहनेन चेतिराजवंसवधनेन पसथसुभलखनेन चतुरंतलुठणगुण-उपेतेन कलिंगाधिपतिना सिरिखारवेलेन पंदरसवसानि सीरिकडारसरीरवता कीडिता कुमारकीछिका []] ततो लेख-रूपगणना-ववहार-विधि-विसारदेन सवविजावदातेन नववसानि योवरज पसासित।। संपुणचतुवीसतिवसो तानि वधमानसेसयोवनाभिविजयो ततिये कलिंगराजवसे पुरिसयुगे महाराजाभिसेचनं पापुनाति [1] अभिासतमतो च पधमे वसे वातविहतगापुरपाकारनिवेसनं पटिसंरवारयति कलिंगनगरिखिबीरं[] सितलतडागपाडिया च बंधापति सवूयानपटिसंथपनं च कारयति पनति(सि)साहि सतसहसेहि पकतियो च रंजयति [1] दुतिये च वसे अचितयिता सातकनि पछिमदिसं हयगजनररधबहुलं दंडं पंठापयति [1] कन्हबेणागताय च सेनाय वितासिति असिकचगरं [1] ततिये पुन वसे गंधववेद बुध। दपनतगीतवादितसंदसनाहि उसवसमाजकारापनाहि च कीडापयति __नगरिं [] तथा चवुथे वसे विज्ञाधराधिवासं अहतपुवं कलिंगपुवराजनिवे सितं......वितधमकुट......च निखितछत - ६. भिंगारे हितरतनसतेये सवरठिकभोजके पादे वंदापयति [0] पंचमे च दानी वसे नंदराजतिवससतआघाटितं तनसुलियवाटा पणाडि नगरं पवेसयति सा......[1] अभिसिता च छठे वसे राजसेयं संदंसयता सवकरवण७. अनुगह-अनेकानि सतसहसानि विसजति पोरजानपदं [1] सतमं च वसं पसासतो वजिरघर......स मतुकपद......कुम......[1] अठमे च वसे . महता सेना......गोरधगिरि ८. घातापयिता राजगह उपपीडयति [1] एतिना च कंमपदानसंदानेन......सेन वाहने विपमुचितु मधुरं अपयातो यवनराज[डिमित ?]......यति...... पलव...... कपरुखे हयगजरथसह यति सवधरावास......सवगहणं च कारयितु ब्रह्मणानं जयपरिहारं ददाति [] अरहत......[नवमे च वसे]... For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ १०. ૨૧ .. महाविजयपासादं कारयति अठतिसाय सतसहसेहि [1] दसमे च बसे sir [म] भरधवस पठा ( ? ) नं महा ( ही ) जयनं (?) एकादसमे च वसे...... पायातानं च मनिरतनानि उपलभते [?] कारापयति [1] ११. ..... पुवं राजनिवेसितं पीथुडं गदभनंगलेन कासदति [1] जनपदभावनं च तेरसवससतकतं भिदति त्रभिरदह (?) संघातं [1] बारसमे च वसे...... सहसेहि वितासयति उतरापधराजानो... १२. मागधानं च विपुलं भयं जनेतो हथसं गंगाय पाययति [1] मागधं च राजान बहसतिमित' पादे वंदापयति [] नंदराजनीत च कालिंगजिन संनिवेस......अंगमगधवसु च नयति [1] ... १३. ...कतु ं जठरलखिलगोपुराणि सिहराणि निवेशयति सतविभिकन परिहारेहि [] अभुतमछरियां च हथीनिवास परिहर... हयहथिरतनमानिकं पंडराजा... मुतमनिरतनानि आहरापयति इध सतसहसदनि १४. सिनो वसीकरोति [] तेरसमे च वसे सुपवतविजयचके कुमारीपवते अरहते ह पखिनसंसितेहि काय निसीदियाय यापूजावकेहि राजभितिनि चिनवतानि वासा - सितानि पूजानुरतय्वा सणखारवेलसिरिना जीवदेहसयिका परिखाता [1] १५. ... सकतसमण सुविहितानां च सवदिसान जतिन ( ? ) तपसिइसिन संघियन अरहतनिसीदियासमीपे पाभारे वराकारसमुथापिताहि अनेकयोजनाहिताहि ... सिलाहि ... १६. चतरे च वेडुरियेगभे थंभे पतिठापयति पानतरीयसत सहसेहि [1] मुखियकल - वोछिन च चोयठिअं । संतिकं तुरिय उपादयति [1] खेमराजा स वढराजा स भिखुराजा धमराजा पसंती सुनंतो अनुभवतो कलानानि १७. गुणविसेसकुसलो सवपासंडपूजको सवदेवायतनसकारकारको अपतिहतचकवाहन बलो चकधरो गुतचको पवतचको राजसिबसूकुल विनिश्रितो महाविजयो राजा खारवेलसिरि [1] “अई ताने नमस्कार. सर्व सिद्धीने नमस्र आर्य ( वीर) महारान મહામેધવાહન ચેત' (કે ‘ચેતિ') રાજવંશની વૃદ્ધિ કરનાર, પ્રશસ્ત શુભ લક્ષણવાળા, સકલ ભુવનમાં વ્યાપેલા (કે સકલ ભુવનના રક્ષણરૂપી) ગુણ ધરાવતા, કલિંગ ૧૬ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૪ર ભારતીય અભિલેખવિદ્યા અધિપતિ શ્રી ખારવેલ પિંગલદેહ ધારણ કરી પંદર વર્ષ કુમાર-કીડા ખેલ્યા. પછી લેખ, રૂપ, ગણના, વ્યવહાર અને વિધિમાં વિશારદ અને સર્વવિદ્યાથી અવદાત થઈ એમણે નવ વર્ષ યૌવરાજ્યનું શાસન કર્યું. વીસ વર્ષ પૂર્ણ થતાં ત્યારે શેષ યૌવન અને અભિવિજય વધતાં જતાં એ કલિંગ-રાજવંશના ત્રીજા પુરુષ–યુગમાં મહારાજ તરીકેનો અભિષેક પામે છે. “અભિષેક થયા પછી પ્રથમ વર્ષે પવનથી નુકશાન પામેલા ગાપુર પ્રાકાર અને આવાસોને, કલિંગ–નગરીને અને શિબિરને સમરાવે છે, શીતળ તળાવની પાળીઓ બંધાવે છે, ને સર્વ ઉદ્યાનો ઉદ્ધાર કરે છે; ને ૩૫ લાખ (કાષપણો) વડે પ્રજાનું રંજન કરે છે. અને દ્વિતીય વર્ષે શાતકણિનો વિચાર કર્યા વિના પશ્ચિમ દિશા તરફ અશ્વગજ–ર–રથથી ભરપૂર સૈન્ય મોકલે છે, ને કૃષ્ણા નદીના તીરે ગયેલી સેના વડે ઋષિક નગરને ત્રાસ આપે છે. પછી તૃતીય વર્ષે ગંધર્વવેદના જાણકાર એવા એ નગરીને દર્પ(એક પ્રકારનું મલ્લયુદ્ધ), નૃત્ય, ગીત, અને વાદિત્ર (વાઘ) બતાવીને તેમ જ ઉત્સવ અને સમાજ કરાવીને ખીલવે છે. એવી રીતે ચતુર્થ વર્ષે વિદ્યાધરેથી વસાયેલા અરકતપુર પર કલિંગના અગાઉના રાજાઓના ધમ વડે કે તેઓની નીતિ વડે સર્વત્ર ધમકૂટ દ્વારા પ્રશાસન કરે છે, ને ભય અને ત્રાસ પામેલા, છત્ર અને ભંગાર (કલશ) મૂકી દીધેલા અને જેઓની રત્ન-સંપત્તિ ઝૂંટવાઈ ગઈ છે તેવા સવ રાષ્ટ્રિકોને તથા ભોજકને પગે નમાવે છે. ને હવે પંચમ વર્ષે નંદરાજાએ ત્રણ વર્ષ પર ખોલેલી, તનલીય માર્ગની પ્રણાળાને (નહેરને) નગરમાં દાખલ કરાવે છે. અભિષેક થયાને કે વર્ષે રાજભવ દર્શાવતા એ પર તથા જાનપદ જનોમાં સર્વ પ્રકારના અનુગ્રહ કરાવતા લાખો (કાપણ) વહેચે છે. ને સાતમે વર્ષે લાખ (કાષપણો) વડે સેંકડો ખડ્ઝ, છત્ર, ધ્વજ, રથ, રક્ષક અને અશ્વોના સમૂહોનું પ્રદર્શન તથા સર્વ મંગલ કરાવે છે. ને આઠમે વર્ષે મોટી સેના સાથે મથુરા પહોંચીને ગરથગિરિને મારીને રાજગૃહને રંજાડે છે; ને તેના પ્રત્યાક્રમણના નાદથી બીધેલાં સિ તથા વાહનોને છોડવા માટે મથુરા ચાલ્યા જઈને નરેન્દ્ર (રાજા) સર્વ ગ્રહવાસીઓને, For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃત અભિલેખ ૨૪૩ સર્વ (રાજસેવકને અને સર્વ) ગૃહપતિઓને (અને સર્વ બ્રાહ્મણોને) ખાન-પાન આપે છે; કલિંગ જાય છે, પલ્લવોના ભારવાળું કલ્પવૃક્ષ, અવો, ગ, નરેશ અને રથે સાથે જાય છે, સર્વ ગૃહવાસીઓને, સર્વ રાજસેવકોને, સર્વ ગૃહપતિઓને ને સર્વ બ્રાહ્મણોને ખાનપાન આપે છે, ને આહત (જૈન) શ્રમણો(સાધુઓ)ને આપે છે, લાખો (કાષપણો) વડે. ને નવમે વર્ષે ૩૮ લાખ (કાર્ષોપણ) વડે કલિંગના રાજાને રહેવા માટે શૈદૂર્યને મહાવિજય-પ્રાસાદ કરાવે છે. ને દસમે વષે ...લાખો (કષપણો) વડે.. કરાવે છે. અને અગિયારમે વર્ષે... પલાયન કરી ગયેલાઓનાં મણિરત્ન મેળવે છે, કલિંગના અગાઉના રાજાઓએ વસાવેલા પૃથૂદક જંગલને લાંગલ (નદી)માં કઢાવે છે ને તેરસે (કે એકસે ત્રણ) વર્ષમાં થયેલા તિમિર-હદના જમાવને નાશ કરે છે. ને બારમે વર્ષે લાખો (કાપણો) વડે..ઉત્તરાપથના રાજાઓને ત્રાસ આપે છે, ને મગધના લોકોને વિપુલ ભય જન્માવતા, હસ્તી-અોને ગંગામાં પાણી પીવરાવે છે; ને મગધના રાજા બૃહસ્પતિમિત્રને પગે નમાવે છે; ને નંદરાજ વડે લઈ જવાયેલા કલિંગના જિન(તીર્થકરોને.... અંગ–મગધમાંથી કલિંગ આણે છે, હજારે-અશ્વ-ગજ-સેના અને વાહન સાથે; ને અંગ-મગધના નિવાસીઓને પગે નમાવે છે; વીસ સે મુદ્રાઓ ખચીને દઢ સુંદર તોરણવાળાં શિખરે વસાવે છે; અદભુત આશ્ચર્યકારી હસ્તી–અશ્વ પશુઓને પરિહાર કરાવે છે, મૃગ અશ્વો અને હસ્તીઓને વશ કરે છે; પાંડ્ય રાજા પાસેથી લાખો વિવિધ અલંકારો તથા મોતી, મણિ અને ર મંગાવે છે; ને... વાસીઓને વશ કરે છે. ને તેરમે વર્ષે વિજયચક્ર સારી રીતે પ્રવર્તતાં, કુમારી પર્વત પર, દેહવિશ્રામ માટે વસવા માંગતા અહંતે માટે રાજ, રાજ-ભ્રાતાઓ, રાજપુત્રો, રાજમહિષીઓ અને શ્રી ખારવેલે એકસો સત્તર ગુફાઓ કરાવી. “(ચૌદમે વર્ષે) સત શ્રમણો માટે તથા સુવિહિત માટે તેમ જ સર્વ દિશાઓના તાપસ અને ઋષિઓ માટે ગુફા કરાવે છે; ઉત્તમ ખાણોમાંથી કઢાવેલી અને અનેક જનમાં રહેલી પાંત્રીસ લાખ શિલાઓ વડે શિલાસ્તંભો અને ચૈત્યો કરાવે છે, પંચેતેર લાખ (કાપણ) વડે,...દૂર્યના ગર્ભ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભારતીય અભિલેખવિદ્યા (અંદરના ભાગ)વાળા સ્તંભ સ્થપાવે છે, વૈદૂર્ય અને નીલમણિ ભરેલી પાંચસે. ચિત્યયષ્ટિઓ કરાવે છે. : “એ ક્ષેમરાજ, એ વૃદ્ધિરાજ, એ ભિક્ષુરાજ, ધર્મરાજ, કલ્યાણા(સુકૃતો) જેતે સાંભળો (અને) અનુભવતો ગુણવિશેષોથી કુશળ, સર્વ પાપડો(સંપ્રદાય)ને પૂજનાર, સર્વ દેવાલયને સમરાવનાર, જેનાં ચક્ર વાહન અને બલ (સૈન્ય) અપ્રતિહત છે, જે ચક્ર ધારણ કરે છે, જેનું ચક્ર રક્ષિત છે, જે ચક્ર પ્રવર્તાવે છે, રાજર્ષિવંશ(કે વસુ)ના કુલમાંથી નીકળેલો તે રાજા મહાવિજય શ્રી ખારવેલ છે.” ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામે બે ડુંગર આવેલા છે. ઉદયગિરિમાં ઘણી અને ખંડગિરિમાં થોડી ગુફાઓ કંડારેલી છે. ઉદયગિરિ પરની એક ગુફાનું નામ “હાથીગુંફા” છે. એમાં એક બરડ શિલા ઉપર ૧૭ પંકિતનો આ પ્રાકૃત લેખ કતરેલો છે. એના કેટલાક અક્ષર ઉખડી ગયા છે ને કેટલાક ઘણું ઘસાઈ ગયા છે. આથી એના કેટલાક અક્ષરોના પાઠ વિશે જુદા જુદા તર્કવિતર્ક થયા છે. વળી એના કેટલાક શબ્દોના અર્થ માટે પણ જુિદા જુદા મત પ્રવર્તે છે. આ ગુફાલેખ પ્રિન્સેપ, કનિંગહમ, મિત્ર, ભગવાનલાલ ઇંદ્રજી, પૂલર, ફલીટ, જયસ્વાલ, સ્ટેન કેનો, મુનિ જિનવિજયજી, બરુઆ વગેરે અનેક વિદ્વાનોએ વાંચ્યું છે. મુનિ જિનવિજયજીએ પ્રાચીન ગન ઍવસંપ્રદ નો પ્રથમ ભાગ આ મહત્ત્વના અભિલેખના પાઠ, ભાષાંતર અને વિવેચન પાછળ રેડ્યો છે. ડો. 24.324124 "Old Brahmi Inscriptions in the Udayagiri and Khandgiri Caves” માં આ અલિલેખના પાઠ તથા અર્થનું, એની સાથેના અન્ય નાના ગુફાલેખો સાથે, એથી ય વધુ વિસ્તૃત વિવેચન કર્યું છે. 80 આ લેખ અનેક રીતે મહત્ત્વનો છે. અશકે કલિંગ દેશ છો તે પહેલાં ત્યાં નંદ વંશના રાજાઓનું શાસન પ્રવર્તતું હતું એવું એના બે ઉલેખો પરથી જાણવા મળે છેઃ (૧) નંદ રાજાએ અહીં નહેર કરાવેલી અને (૨) નંદ રાજા અહીંથી તીર્થંકરની મૂતિ મગધ લઈ ગયેલો. એ પછી કલિંગ દેશ સ્વતંત્ર થયો હશે, જેથી મગધના મૌય રાજા અશોકને એ જીતવાની જરૂર પડી. અશોક મૌર્યે સ્થાપેલી મગધ સામ્રાજ્યની સત્તા અહીં ક્યાં સુધી ટકી એ ચક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ ખારવેલવાળા રાજવંશ ઈ પૂ. રજી-૧લી સદીમાં સત્તારૂઢ થયે હતો એટલું જાણવા મળે છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃત અભિલેખ ૨૪ કલિંગમાં આ રાજવંશ થયો ને એ વંશમાં ખારવેલ જેવો ઉદાત્ત અને ઉદાર રાજવી થયો એ આ અભિલેખ પરથી જાણવા મળ્યું છે. આ લેખમાં ખારવેલની કુમાર–અવસ્થા, વિદ્યા-ઉપાર્જન, યૌવરાજ્ય, મહારાજાભિષેક અને એ પછીના એકેક વર્ષના મહત્ત્વના કાર્યની નોંધ આપવામાં આવી છે. ખારવેલ રાજાએ પોતાના રાજ્યકાલના (તેરમા કે) ચૌદમા વર્ષે જેન શ્રમણો માટે કુમારી પર્વત પર ગુફા કરાવી એ આ અભિલેખનો મુખ્ય વિષય છે. છતાં આ લેખ એ રાજાની સમસ્ત કારકિર્દીનો વર્ષવાર પદ્ધતિસર વૃત્તાંત આપે છે એ એની વિશેષતા છે. બૌદ્ધ ભિક્ષુઓ માટે ગુફાઓ કરાવ્યાના અનેક અભિલેખ મળ્યા છે. પરંતુ જેને સાધુઓ માટે ગુફાઓ કરાવ્યાના લેખ સરખામણીએ ઓછા મળ્યા છે. આથી જૈન ધર્મના ઇતિહાસની દષ્ટિએ પણ આ લેખ મહત્ત્વનું છે. જેમ બૌદ્ધ ધર્મને અશોક મૌર્યને ને આગળ જતાં કુષાણ રાજા કનિષ્ક ૧ લાને મેટો આશ્રય મળે હતો તેમ જૈન ધર્મને કલિંગના રાજા ખારવેલને આવો આશ્રય મળ્યો હતો એ નોંધપાત્ર ગણાય. - રાજા ખારવેલની રાજકીય કારકિર્દીની ઘણું અગત્યની માહિતી અહીં વર્ષવાર નિરૂપવામાં આવી છે. એવી રીતે પ્રજાના સાંસ્કૃતિક અભ્યદયમાં પણ એ રાજાએ જે વિવિધ પ્રદાન કરેલાં તેનો ય અહીં વર્ષવાર વૃત્તાંત આપવામાં આવ્યું છે. વળી ખારવેલ અંગત રીતે અમુક સંપ્રદાયનો પ્રોત્સાહક હોવા છતાં સવ સંપ્રદાયને આદર કરતો એ ઉલ્લેખ દ્વારા અશોકની જેમ ખારવેલમાં પણ વિશાળ ધર્મદષ્ટિ હોવાનું માલૂમ પડે છે. સાંસ્કૃતિક બાબતોમાં એ સમયના શિક્ષણના વિષ, નગર–સ્થાપત્યના વિવિધ પ્રકારો પ્રજાના મનોરંજનનાં વિવિધ સાધને, નગરની આર્થિક જરૂરિયાતો, રાજપ્રાસાદની ભવ્યતા, કલિંગના આ રાજવંશમાં પ્રવર્તતી સંયુકત શાસનપ્રથા, જૈન ધર્મના સ્થાપત્યના પ્રચલિત પ્રકાર, આદર્શ અને પ્રતાપી રાજાનાં લક્ષણો ઈત્યાદિ અનેક બાબતો વિશે ઉપયોગી માહિતી મળે છે. જે ધર્મને લગતા આ સાંપ્રદાયિક લેખન આરંભ “અહંતને નમસ્કાર અને “સર્વ સિદ્ધોને નમસ્કાર’ એવાં મંગલ વાક્યોથી થયે છે. મહામેઘવાહન' એ સાતવાહન જેવું કુલ–નામ ૧ લાગે છે. મેઘ (વાદળ) એ ઈંદ્રનું વાહન હોઈ મહા-મેઘવાહન એટલે મહા-ઈન્દ્ર (મહેન્દ્ર) એવો અર્થ થાય. અથવા મધ જેવું વાહન” એટલે ગજ એવો અર્થ પણ હોઈ શકે ને For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભારતીય અભિલેખવિદ્યા કલિંગના ગજ ઉત્તમ કોટિના ગણુતા, તેથી ત્યાંના રાજા મહા–ગજના વાહન માટે ગૌરવ લેતા હોય.૪૨ ખારવેલ ચેત (સૈદ્ય) કે ચેતિ (ચેદિ) વંશનો હતો. વિદ્યાઓમાં લેખ (લેખનકલા), રૂપ (સિકકાશાસ્ત્ર), ગણના (ગણિત), વ્યવહાર (અદાલતી પ્રક્રિયા) અને વિધિ(ધર્મશાસ્ત્ર)નો ઉલ્લેખ નોંધપાત્ર છે. પંદર વર્ષ પૂરાં થયે યુવરાજ માટે પુખ્ત વય ગણતી. બબે રાજાઓની એક પેઢી ગણાતી એવી ત્રીજી પેઢીમાં ખારવેલને રાજ્યાભિષેક થયો. અશોક મૌર્યના સમયમાં ભુવનેશ્વર પાસેની નગરીને તસલી' કહેતા; અહીં કહેલી કલિંગનગરી એ હશે. પ્રજાનું રંજન કરવું એ રાજાનું પરમ કર્તવ્ય ગણાતું. રાગનું શબ્દ રજૂ ધાતુમાંથી થયે ગણાતો. ઋષિક દેશ પ્રાયઃ કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચે આવેલ હતો. ગંધર્વવેદ = સંગીતશાસ્ત્ર. દંપ કે દર્પ = એક પ્રકારનું મલ્લયુદ્ધ. સમાજ = મેળાવડો. રાષ્ટ્રિક અને ભેજક જાતિને ઉલ્લેખ અશોકના અભિલેબમાં આવી ગ છે. છત્ર અને ભંગાર (સુવર્ણ કળશ) એ રાજચિહ્ન ગણાતાં, તનશેલી એ કદાચ તસલી હોય.૪૩ મંગલ = વિજ્યની વિધિ. ગોરગિરિ એ અહીં કોઈ ગિરિ પર્વત)નું નહિ, પણ રાજાનું નામ છે. રાજગૃહ મગધનું પાટનગર હતું. ‘જ નરેંદ્ર સવ' ને બદલે કેટલાક યવનરાજ ડિમિત વાંચે છે, ને ડિમિત= યવન રાજા ડિમિત્ર (ડિમિત્રિએસ) એવો અર્થ ઘટાવે છે.૪૪ તેઓ મથુરા ચાલ્યા જવાની વાત એ ગ્રીક રાજાને લાગુ પાડે છે. કલ્પવૃક્ષની સ્થાપનાની વિધિ કરવાનો અધિકાર ચક્રવર્તી રાજાઓને હતો. મગધ પરના વિજયની યાદગીરીમાં રાજાના પ્રાસાદનું નામ “મહાવિજય” પડયું લાગે છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃત અભિલેખ ૨૮૭ દસમા વર્ષના વૃત્તાંતમાં ડો. બરુઆ કલિંગ-રાજવંશોના ત્રીજા યુગના અંતે કલિંગના પૂર્વ રાજાઓનો યશ-સત્કાર કરાવે છે એવું વાંચે છે.૪૫ ડો. ભગવાનલાલ એ પંકિતમાં “ભારતવર્ષ-પ્રસ્થાન” વાંચે છે. ' - પાથુડ, પાંદુડ, પિયુડ કે પિણ્ડ એ જંગલનું નામ હતું.૪૭ કેટલાક મિથુ–મ ના” ને બદલે “વુિં કં 14માન” વાંચે છે ને ગધેડાના હળ વડે ખેડાવ્યું” અથોત નષ્ટ કરાવ્યું” એવો અર્થ ઘટાવે છે.૪૮ મગધ સુધી વિજયકૂચ કરી રાજા ખારવેલે પિતાના સૈન્યના ગજ–અશ્વોને ગંગાનાં પાણી પીવરાવ્યાં. બૃહસ્પતિમિત્ર=પુષ્યમિત્ર એવો અર્થ સૂચવાયો છે. કુમારપર્વત’ એ ખંડગિરિનું નામ હતું ને “કુમારી પર્વત' ઉદયગિરિનું નામ હતું.૪૯ ખારવેલે સિલાસ્તંભ, ચિત્ય અને ચિત્યયષ્ટિઓ કરાવ્યાં. અવતરણ, જન્મ, દીક્ષા, કેવલપ્રાપ્તિ અને સિદ્ધિ એ તીર્થંકરનાં પાંચ મહાકલ્યાણક ગણાય છે. ચક્ર એટલે આજ્ઞાચક્ર, શાસનચક્ર રાક્ટ ને બદલે કેટલાક ધાર્ષિત્ર' વાંચે છે ને ખારવેલ પિતાને ચેદિના રાજા ઉપરિચર વસુનો વંશજ ગણાવતા હેવાને અર્થ ઘટાવે છે.૫૦ ખારવેલ આવો પ્રતાપ હાઈ “મહાવિજ્ય’ તરીકે ખ્યાતિ પામેલે; એ જૈન સાધુઓને ખાસ પ્રોત્સાહક હતો; ઉપરાંત સર્વ સંપ્રદાયોને સંમાન દે અને સર્વ દેવાલયોને સમરાવતે એ સાંસ્કૃતિક દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે. ૭. હુવિષ્કને મથુરા શિલાલેખ, વર્ષ ૨૮ १. संवत्सरे २८ गुपिये दिवसे १ अयौं पुण्य२. शाला प्राचिनीकन सरुकमानपुत्रेण खरासले६. पतिन वकनपतिना अक्षयनीवि दिन्ना [1] तुतो वृद्धि४. तो मासानुमासं शुद्धस्य चतुनिशिपुण्यशालाછે. ચં ત્રાહ્મણ પરિવિષિતચ્ચે [i] વિસે દિવસે ६. च पुण्यशालाये द्वारमुले धारिये साद्य सक्तनां आ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ७. ढका ३ लवणप्रस्थो १ शक्तप्रस्थो १ हरितकलापक ८. घटका ३ मलका ५ [1] एतं अनाधानां कृतेन दातव्य ९. भक्षितन तिन [] य चत्र पुण्य तं देवपुत्रस्य १०. पाहिस्य हुविष्कस्य [1] येषा च देवपुत्रो प्रियः तेषामपि पुण्य ભારતીય અભિલેખવિધા ११. भवतु [1] सर्वायि च पृथिवीये पुण्य सवतु [1] अक्षयनिवि दिन्ना १२. ... राकश्रेणीये पुरागरात ५५० समितकर श्रेणी૧૨. ये च पुराणशत ५५० [1] ‘‘સિદ્ધમ્ (સિદ્ધિ થાવ.) વર્ષ ૨૮ માં ગુપિય માસે દિવસ ૧ એ આ પુણ્યશાલા (ધર્મશાલા) ખરાસલેરના સ્વામી, વક્રનના સ્વામી, કનસરુકમાના પુત્ર, પ્રાચીનીકે અક્ષયનીવિ(ની રૂએ) આપી. તેના વ્યાજમાંથી દર મહિને સુદ ચૌદસે પુણ્યશાલામાં સે। બ્રાહ્મણ જમાડવા; ને દરરાજ પુણ્યશાલાના દ્વાર આગળ સ્વાદ્ય સંતુના આક ૩, લવણના પ્રસ્થ ૧, જીતુ પ્રસ્થ ૧, લીલા કલાપકના ધડા ૩ અને મલ્લક (માટલાં) ૫ મૂકવાં. આ અનાથો, ભૂખ્યાએ અને તરસ્યા માટે આપવું તે અહીં (આમાં) જે પુણ્ય (મળે), તે દેવ-પુત્ર પાહિ હવિષ્ણુનું (છે) ને જેએને દેવપુત્ર પ્રિય છે તેનું પણ પુણ્ય હૈ. તે સકલ પૃથ્વીનુ પુણ્ય હે. અક્ષયનીવિ આપી.....શ્રેણીમાં પુરાણ ૫૫૦; ને ઘઉં ના લેટ વેચતી શ્રેણીમાં પુરાણ પપ૦.' * * આ લેખ સંસ્કૃત ભાષાની છાંટવાળા પ્રાકૃત ભાષામાં છે. એ “Select Incriptions માં પ્રસિદ્ધ થયેલા છે, મૂળ લેખની ખી, લિપ્યંતર તથા સંસ્કૃત અનુવાદ સાથે.૫૧ * આ શિલાલેખ કુષાણ રાજા હુવિષ્ણુ ૧ લાના સમયનેા છે. અહી એ રાજા માટે ‘દેવપુત્ર’ અને ‘પાહિ' બિરુદ વપરાયાં છે. ‘ધાહિ’=રાજા. લેખ વર્ષે ૨૮ ના છે. એ વ કનિષ્ક સ ંવતનુ છે; ને એ સંવત પ્રાયઃ શક સંવત છે. શક સંવત પ્રમાણે ગણતાં આ વ−ઈ. સ. ૧૦૬ આવે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ૨૪૯ ગુપિય એ ગ્રીક માસનું નામ છે; ગ્રીકમાં એને ગોપઇસ કહે છે. એ લગભગ ભાદ્રપદ માસમાં આવે છે. દાન ધર્મશાલાનું દીધું છે. ખરાલેર અને વકન એ પ્રાયઃ સ્થળનામ છે. વકન એ મધ્ય એશિયામાંનું વખન (૩૭° ઉ. ૭૪° પૂ) હશે. પ્રાચીનીક ત્યાંથી કંઈ કામે મથુરા આબે લાગે છે. એણે દાનમાં ૧૧૦૦ પુરાણ (ચાંદીના સિક્કા) અક્ષયનીવિની રૂએ થાપણ તરીકે મૂક્યા–અર્ધા એક શ્રેણી પાસે અને અર્ધા બીજી શ્રેણી પાસે. અક્ષયનીલિમાં મૂળ મૂડી અક્ષય (અકબંધ) રહે છે ને માત્ર એના વ્યાજનો જ ઉપયોગ કરવાનું હોય છે. સતુ એ સેકેલો જવનો લોટ છે. આટક અને પ્રસ્થ એ અમુક માપ છે. આઢક લગભગ મણ (૨૦ કિ. ગ્રા.) જેટલો છે ને પ્રસ્થ એને ભાગ (લગભગ ૫ કિ. ગ્રા.) છે. લવણ-મીઠું, નિમક. લીલા કલાપક(ઝૂડી)નો ઘડે એટલે શું એ સ્પષ્ટ નથી. સુદ ચૌદસ” ને બદલે શુદ્ધ ચોદસ (ખુલ્લે) પાઠ પણ વંચાય છે ને શુદ્ધ શબ્દને “બાજ’ સાથે અને “ચોદસ શબ્દને “પુણ્યશાલા” સાથે અન્વય કરવામાં આવ્યો છે.પર આ લેખ પરથી વિદેશીઓ પણ આ દેશમાં આવી કેવી ધમ–ભાવના કેળવતા અને કેવાં દાન કરતા તેને તેમજ એ સમયે પુણ્યશાલામાં કેવા પ્રકારનાં દાન કરવામાં આવતાં તથા દાનની થાપણ કેવી રીતે જ્યાં જમા કરાવાતી તેને ખ્યાલ આવે છે. ૮. ગૌતમીપુત્ર શાતકર્ણને નાસિક ગુફાલેખ, વર્ષ ૧૮ १. सिधं [1] सेनाये वेजयंतिये विजय-खधावारा गावधनस बेनाकटकस्वामि गोतभिपुतो सिरिसदकणि २. आनपयति गोवधने अमच विण्हुषालित [1] गामे अपरकखडिये य खेत' आजकालकियं उसभदातेन भूतं निवतन३. सतानि बे २०० एत अम्हखेत निवतणसतानि बे २०० इमेस पवजितान સૈરિસિ વિતરક [i] ઇતર વેતન પરિહાર ४. वितराम आवेस अनोमस अलोणखादकं अरठसविनयिकं सत्रजातपारिहारिक ૨ [i] તે િનં પરિદ્ધિ વિરહિ [1] For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ભારતીય અભિલેખવિદ્યા '. एते चस खेतपरिहारे च एथ निबधापेहि [1] अवियेन आगत [] अमचेन सिवगुतेन छतो [1] सहासामियेहि उपरखितो [1] ६. दता पटिका सवछरे १८ वास+खे २ दिवसे १ [] तापसेन कटा [1] સિદ્ધમ્ (સિદ્ધિ થાવ). વિજય પામતી સેનાની વિજયછાવણીમાંથી ગેાવનના એનાકટક(માં રહેલે!) સ્વામી ગૌતમીપુત્ર શ્રી શાતકણ ગાવનમાં (રહેલા) વિષ્ણુપાલિતને આજ્ઞા કરે છે— અપર-કખટી (ગામ)માં જે આજ સુધી ઋષભદત્ત ભાગવેલું ૨૦૦ નિવત નનુ ક્ષેત્ર (ખેતર) છે, તે અમારું ક્ષેત્ર ૨૦૦ નિવનનું ત્રિરશ્મિ (પર્વત)ના એ પ્રત્રજિતાને આપીએ છીએ. તે એ ક્ષેત્રના પરિહાર (નિષેધ) આપીએ છીએ –અપ્રાવેશ્ય, નાવમ, અ-લવણખાતક, અ-રાષ્ટ્ર-સવિનયિક અને સાતિપારિહારિક. આ પરિહારા (નિષેધો) વડે એને હિરા. તે એને આ ક્ષેત્ર-પરિહાર અહી લખા.’ આજ્ઞા મૌખિક રીતે કરી છે. અમાત્ય શિવગુપ્તે લખ્યું. મહાસ્વામીએ તપાસ્યું.વર્ષ અઢાર ૧૮, વર્ષા(ઋતુ), પક્ષ ખીજો ૨, દિવસ પ્રથમ ૧ એ ટ્ટિકા આપી. તાપસે કરી.’ * ગૌતમીપુત્ર શાતણિ એ દખ્ખણના સાતવાહન વંશના સહુથી પ્રતાપી રાજા હતા. એના પુત્ર વાસિષ્ઠપુત્ર પુછુમાવિના વધુ ૧૯ ના નાસિક ગુફાલેખમાં આ શાતણિ ની કારકિર્દીના સારા ખ્યાલ આપવામાં આવ્યા છે.પણ એ ઋષિક, અત્મક, મૂલક, સુરાષ્ટ્ર, કુકર, અપરાન્ત, અનૂપ, વિદર્ભ, આકર અને અવંતિ પર સત્તા ધરાવતા. એણે શકો, યવના અને પલવાના નાશ કર્યાં હતા, અને ક્ષહરાત વંશના અંત આણ્યો હતા. ચ * આ ગુફાલેખ નાસિક(મહારાષ્ટ્ર)ની ગુફા નં. ૨ ના વરંડાની પૂર્વ દીવાલ પર કાતરેલા છે. * સાતવાહન રાજાઓનું પાટનગર પ્રતિષ્ઠાન હતું, પણ આ શાસન ગાવધ ન વિભાગના એનાકટક નામે સ્થળે આવેલી વિજયછાવણીમાંથી ફરમાવવામાં આવ્યું છે. ગાવધ નના ઉલ્લેખ ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના સમયના નાસિક ગુફાલેખમાં પણ આવેલા.૫૪ એ સ્થળ નાસિક પાસે આવ્યુ હતુ. રાજા શાતણિ એનાં માતાના ગૌત્ર-નામ પરથી ‘ગૌતમીપુત્ર' કહેવાતા. એનાં માતા ગૌતમી અર્થાત્ ગૌતમ ગોત્રનાં હતાં. એમનું નામ અલશ્રી' હતું. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ર૫૧ મહત્વના પ્રાકૃત અભિલેખ ગૌતમી બલશ્રીએ પૌત્ર વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના રાજ્યકાળ દરમ્યાન નાસિકમાં એક ગુફાનું દાન દીધેલું.૫૫ ત્યારે એ “મહારાજ-પિતામહી” હતાં. ગૌતમીપુત્ર શાતકણિને આ ગુફાલેખ “Select Inscriptions” માં પ્રકાશિત થયેલ છે." આ લેખ પણ પ્રાકૃત ભાષામાં છે. એમાં ગુફા કરાવ્યાની નહિ, પણ ગુફામાં રહેતા સાધુઓને આપેલા ભૂમિદાનની હકીકત આપેલી છે. આ ગુફા જે ડુંગરમાં આવેલી છે, તેમાં આવી બીજી ગુફાઓ પણ છે. એને હાલ પાંડવોની ગુફાઓ કહે છે, પરંતુ એ ખરેખર બદ્ધ ગુફાઓ છે. આ પર્વતને ત્યારે ત્રિરશ્મિ' કહેતા.૫૭ વહીવટી વિભાગનું વડું મથક ગોવર્ધન હતું; ને ત્યારે એને વહીવટ વિષ્ણુપાલિત નામે અમાત્ય કરતો. દાનમાં આપેલું ક્ષેત્ર ૨૦૦ નિવર્તનના માપનું હતું. નિવર્તન એ અમુક હસ્ત લાંબા અને એટલા હસ્ત પહોળા ક્ષેત્રના ક્ષેત્રફળનું એકમ હતું. જુદા જુદા સમયે ને જુદા જુદા પ્રદેશમાં એનું ક્ષેત્રફળ ઓછું વડું ગણાતું. આથી નિવર્તન એટલે ૩૦૦૪૩૦૦ હસ્ત (લગભગ ૪છું એકર) કે ૨૧૦૪૨૧૦ હસ્ત (લગભગ ૨ એકર), ૨૪૦૪૨૪૦ હસ્ત (લગભગ ૩ એકર), ૨૦૦૪૨૦૦ હસ્ત (લગભગ ૨ એકર) કે ૧૨૦ X ૧૨૦ હસ્ત (લગભગ 3 એકર), ૧૧૨૮૧૧૨ હસ્ત (લગભગ ૩ એકર) કે ૧૪૦૪૧૪૦ હસ્ત (લગભગ ૧ એકર) કે ૧૦૦x૧૦૦ હસ્ત (લગભગ ૩ એકર)-એવાં જુદાં જુદાં માપ મળે છે.પ૮ આ દાન બૌદ્ધ ભિક્ષુઓને આપવામાં આવેલું. જ્યારે ભૂમિદાન દેવામાં આવતું ત્યારે એની સાથે કેટલાક પરિહાર આપવામાં આવતા. આ ક્ષેત્રમાં ભટ (સૈનિક) વગેરેએ પ્રવેશ કરવાને નહિ, રાજપુરષો વગેરેએ અવમર્શ (બધા) કરવાને નહિ, એમાં લવણ ખોદવાનું નહિ,૫૯ રાષ્ટ્રના અધિકારીઓએ એને વહીવટ કરવાને નહિ ને સર્વ જાતિઓએ એને પરિહાર (ત્યાગ) કરવાને. ભૂમિદાનની હકીકત શાસન(દસ્તાવેજોમાં લખીને આપવામાં આવતી ને એની સાથે આ પરિહાર જણાવવામાં આવતા. રાજાએ ભૂમિદાનને લગતું આ શાસન મૌખિક રીતે ફરમાવેલું. એ પરથી અમાત્ય શિવગુતે એનો લેખ ઘડ્યો, રાજાએ એ તપાસી લીધો ને તાપસ નામે સલાટે એને કેતર્યો. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ પરં ભારતીય અભિલેખવિદ્યા આ રાજ્યમાં કોઈ સંવત પ્રચલિત થયા નહતા. આથી વર્ષ તે તે રાજાના રાજ્યકાલનાં અપાતાં. આ ગુફાલેખ શાતકણિના રાજ્યકાલના વર્ષ ૧૮ ના છે. આ રાજા ઈસ્વી બીજી સદીના પૂર્વાધ માં થયા. દાનને દિવસ શ્રાવણ માસના શુક્લ પક્ષના પડવાના હતા. પાદટીપ ૧. ‘દેવાને પ્રિય’ શબ્દ માનવાચક હતા ને મૌય કાલમાં રાજાએ માટે વપરાતા. મોય રાા દશરથ તથા સિ ંહલદ્વીપના રાજા તિષ્ય માટે પણ આ બિરુદ વપરાયું છે. ચંદ્રગુપ્ત મૌ‘પ્રિયદર્શન' કહેવાતા, તેમ અશાક મૌય પ્રિયદર્શી' 'કે પ્રિયદર્શન ’ કહેવાતા. એના અભિલેખેામાં આ નામ ખાસ પ્રચલિત હતું; ‘અશોક' નામ કચિત જ વપરાતું. " * , ૨. વળી જુએ D. C. Sircar, ‘Select Inscriptions," Book I, No 7; વાપુવૅવ ઉપાધ્યાય, પ્રાચીન મારતીય અમિતાના બયન,’ વ૩૨, છુ. રૂ-૪; અને શ્રી ગિ. વ. આચાય, “ગુજરાતના ઐતિહાસિક લેખા,’’ ભાગ ૧, લેખ ૧, પૃ. ૩. ૩૪. Select Inscriptions, p. 68 ૫-૬, દે. રા. ભાંડારકર, “અાકચરિત,” પૃ. ૧૬૮-૧૬૯ ૭-૧૦, એજન, પૃ. ૩૬-૪૧ ૧૧. એજન, પૃ. ૨૫૫-૨૫૬ ૧૨. Sel. Ins., pp. 34 ff. ૧૩. વળી જુએ D. C. Sircar, ‘Select Inscriptions,” Book I, No. 17; વાસ્તુદ્રવ ઉપાધ્યાય, પ્રા. મા. અ. ઞ., લશ્કર, રૃ. ૮-૬; અને શ્રી. ગિ. વ. આયાય, ગુ. એ. લે., ભાગ ૧, લેખ ૧, પૃ. ૧૦-૧૧. ૧૪, શૈલલેખ નં. ૫ ૧૫, અશાકચરિત, પૃ. ૫૫-૫૬ ૧૬. અર્થાત્ અટવી(જંગલ)ના લેાકેા ૧૭. આ લેકના For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ મહત્વના પ્રાકૃન અભિલેખ ૨૫૩ ૧૮. વળી જુઓ Select Incriptions, Book I, No. 18; પ્રાવી ભારતીય મિટે વા વાયન, વા૩ ૨, પૃ ૧–૧૦. ગિરનારના શિલમાં આ લેખવાળો ભાગ અર્વાચીન કાળમાં ખંડિત થયું છે. ૧૯. અશોકને એક લેખ કંદહાર(અફઘાનિસ્તાન)માં મળ્યો છે, તે ગ્રીક લિપિમાં કેતરે છે. આથી અશોકના રાજ્યનો “યવન” પ્રાંત કંદહારની આજુબાજુ આવ્યો હોવો જોઈએ. ૨૦-૨૧. અશોકચરિત, પૃ. ૨૯ ૨૨-૨૩. એજન, પૃ. ૩૦-૩૨ ર૪. એજન, પૃ. ૩૦ ૨૫. એજન, ૫, ૩૭–૩૪ ૨૬-૨૭, Select Inscriptions, p. 39, p. 1 ૨૮. “આસિન’ શબ્દ બૌદ્ધ ધર્મના “આસ્રવ કરતાં જૈન ધર્મના આર્નવને વધારે મળતો આવે છે. જૈન સાહિત્યમાં ૧૮ પ્રકારનાં પાપ અને ૪૨ પ્રકારના આસ્રવ ગણાવ્યા છે, ને હિંસા, મૃષાવાદ (અસત્ય વચન), ચોરી, અ-બ્રહ્મચર્ય અને મોહને સમાવેશ “આસ્તવમાં કર્યો છે. અહીં “આસિનવ શબ્દ પાપને મળતા અર્થમાં વપરાય છે (અશક્યરિત, પૃ. ૧૧૭-૧૧૯). સ્તંભલેખ નં. ૩ માં આસિનવ તરફ લઈ જનારી વૃત્તિઓ ગણાવી છે– ચંડતા, નિષ્ફરતા, ક્રોધ, માન (મિથ્યાભિમાન) અને ઈર્ષા. ૨૯, સુકૃત (શુભકાર્ય), પરમાર્થ-કાર્ય ૩૦. માત્ર દિલ્હી–ટપરા સ્તંભ પર લેખ નં ૧-૭ કોતરેલા છે, બાકીના બધા સ્તંભ પર લેખ નં. ૧-૬ કોતર્યો છે. ૩૧. વળી જુઓ Select Inscriptions, Book I, No. 25 અને પ્રાચીન भारतीय अभिलेखेका अध्ययन, ख. २, पृ. १६. ૩૨. ભગવદ્ગીતામાં એને દૈવી સંપત’ અને ‘આસુરી સંપત” તરીકે નિરૂપી છે (અધ્યાય ૧૬). ૩૩, અશોચરિત, પૃ. ૨૮૮ ૩૪. સ્તંભલેખ ન. ૪ ૩૫, જેમકે સાતવાહનવંશમાં ગૌતમીપુત્ર શાતકણિ અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ 3-34. Select Inscriptions, p. 90 3. Ibid., p. 91, n. 2 5, ४०. दमस्त्यागोऽप्रसादश्च एतेष्वमृतप्राहितम् । १२, ભારતીય અભિલેખવિદ્યા ४३, २२ 80 24. a foul Select Inscriptions, Book II, No 91; प्राचीन भारतीय अभिलेखों का अध्ययन, ख. २, ५. २६-२८. 8. Ibid., p. 207, n. 1 *. Barua, "Old Brahmi Inscriptions in the Udayagiri and Khandagiri Caves," p. 40 83. Barua, ibid., p. 43, n. 1 8. Ibid., p. 18, n. 16-17, p. 44, n. 1; Select Inscriptions, p. 208 xч. Barua, ibid., p. 32 8. Ibid., p. 20, n. 4; Select Inscriptions, p. 209 xe. Barua, ibid., p. 44, n. 5 c. Ibid., p. 44, n.6; Select Inscriptions, p. 209 xe. Ibid., p. 45, n. 7 yo. Select Inscriptions, p. 211, n. 4 4. Book II, No. 49 2. Ibid., p. 147, n. 4 43. Select Inscriptions, Book II, No. 86 4. Ibid., No. 59 чu. Ibid., No. 86 4. Book II, No. 83. q fuðài – asn, ख. २, पृ. ३१. ૫૭. હાલ નાસિક પાસે ત્ર્યંબક પર્વત' છે, તેનું નામ આને મળતું છે. 4. D. C. Sircar, "Indian Epigraphy," pp. 409 f. ૫૯. ખાણની સર્વ ઊપજ રાજાની ગણાતી. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ १५ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ બીજીથી ચોથી સદી દરમ્યાન અભિલેખામાં પ્રાકૃતને બદલે સંસ્કૃત ભાષાને ઉપયોગ થવા લાગ્યો. ગુપ્ત સામ્રાજ્યમાં સંસ્કૃત ભાષા સવિશેષ પ્રચલિત થઈ ગુપ્ત કાલથી ભારતીય અભિલેખ સંસ્કૃતમાં લખાતા રહ્યા. અહીં કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખોને અભ્યાસ કરીએ. ૧. રુદ્રદામા ૧ લાને જૂનાગઢ શૈલલેખ, શિક) વર્ષ કરે १. सिद्धं [1] इदं तडाकं सुदर्शनं गिरिनगरादपि...मृत्तिकोपलविस्तारायामोच्छ्य निःसन्धिबद्धदृढजर्वपाळीकत्वात्पर्खतपा२. दप्प्रतिस्पर्द्धिसुश्लिष्टबन्धं ...वजातेना कृत्रिमेण सेतुबन्धेनोपपन्नं सुप्प्रतिविहित प्प्रनाळीपरीवाह३. मीढविधानं च त्रिस्कन्ध...नादिभिरनुग्रहैर्महत्युपचये वर्तते [1] तदिदं राज्ञो महाक्षत्रपस्य सुगृही४. तनाम्नः स्वामिचष्टनस्य पौत्रस्य [राज्ञः क्षत्रपस्य सुगृहीतनाम्नः स्वामिजय दाम्नः] पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य गुरुभिरभ्यस्तनाम्नो रुद्रदाम्नो वर्षे द्विसप्त तितमे ७२ । ५. मार्गशीर्षबहुलप्रतिपदि ... सृष्टवृष्टिना पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेरूर्जयतः सुवर्णसिकता६. पलाशिनीप्रभृतीनां नदीनां अतिमात्रोद्धत्तैब्बगैः सेतुम...यमाणानुरुषप्रतीकारमपि गिरिशिखरतरुतठाद्यालकोपतल्पद्वारशरणोच्छ्रयविध्वंसिना युगनिधनसद For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભારતીય અભિલેખવિદ્યા ७. शपरमघोरवो (वे ) गेन वायुना प्रमथितसलिलविक्षिप्तजज्ञ्जरीकृतावदीर्ण... क्षिप्ताशमवृक्षगुल्मलताप्रतानं आ नदीतलादित्युद्घाटितमासीत् [] चत्वारि हस्तशतानि वीरादुत्तराण्यायतेन एतावत्येव विस्तीर्णेन | ८. पंचसप्ततिहस्तानवगाढेन भेदेन निस्सृतसर्वतोयं मरुधन्वकल्पमतिभृशं दुर्द[र्शनमासीत् ] []... स्यार्थे मौर्यस्य राज्ञः चन्द्रगुप्तस्य राष्ट्रियेण वैश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते यवनराजेन तुषास्फेनाधिष्ठाय ९. ग्रणालीभिरलंकृतं [1] तत्कारितया च राजानुरूपकृतविधानया तस्मि भेदे या प्रणायां विस्तृत सेतु... णा आ गर्भात्प्रभृत्यविहतसमुदितराजलक्ष्मीधारणागुणतस्सर्व्ववर्णैरभिगम्य रक्षणार्थं पतित्वे वृतेन आ प्राणोच्छ्वासात्पुरुषवधनिवृत्तिकृत १०. सत्यप्रतिज्ञेन अन्यत्र संग्रामेष्वभिमुखागतसहराशत्रुप्रहरणवितरणत्वा विगुणरिपु ... तकारुण्येन स्वयमभिगत जनः प्रणिपतितायुक्शरणदेव [ दस्युत्र्याळमृगरोगादिभिरसृष्टपूर्व नगरनिगम ११. जनपदानां स्ववीय्य जितानामनुरक्तसर्व्वप्रकृतीनां पूज्य पराकरावन्त्यनूपनीवृदानमुराष्ट्ररुच्छसिन्धुसौवीरकुकुपरांतनिषादादीनां समग्राणां तत्प्रभावां [द्ययात्रत्प्राप्तयमर्थि]का अविषयाणां पतिला सर्व्वक्षत्राविष्कृत १२. वीरशब्दजानोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्साद के न[दक्षिणापथपतेस्सातकर्णेरपि नी (नि) जमवजी (जि) त्यावजी (जि)त्य संबंधाविदूरतया अनुत्सादनात्प्राप्तयशसा...प्राप्तविजयेन / भ्रष्टराजप्रतिष्ठापकेन यथार्थहस्ता १३. च्छ्रयार्जितार्जितधर्मानुरागेन (ण) शब्दार्थ गान्धर्व्वन्यायायानां विद्यानां महतीनां धारणधारणविज्ञानप्रयोगावाप्तविपुलकीर्तिना तुरगगजरथचर्यासिचर्मनियुद्धाद्या... तिपरबललाघवसौष्ठवक्रियेण अहरहद्द नमानान १४. वनानशीलेन स्थूललक्षेग यथावत्प्राप्तैर्बलिशुल्कभागैः का (क) नकरजत व अवैडूर्यरत्नोपचयविष्यन्दमानकोशेन स्फुटलघुमधुर चित्रकान्तशब्द समयोधरालंकृतगद्यपद्य[य] प्रमाणमानोन्मानस्वरगतिवर्ण सारसत्या ( त्वा ) दिभिः १५. परमलक्षणत्र्यं जनैरुपेतकान्तमूर्तिना स्वयमधिगत - महाक्षत्रपनाम्ना नरेन्द्रकन्यास्वयंवरानेकमाल्यप्राप्तकाम्ना महाक्षत्रपेण स्वाम्ना वर्षसहस्राय गोब्राह्मण... [र्त्य] धर्म्मकीर्त्तिवृद्ध्यर्थं च अपीडयित्वा करद्दिष्टि— For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૫૭ १६. प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्काशा[त्] महता धनौघेन अनतिमहता च कालेन त्रिगुणदृढतरविस्तारायानं सेतु विधाय सर्वतटे......सुदर्शनतरं कारितमिति []] अस्मिन्नत्थे १७. च महाक्षत्रपस्य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्त्वादभेदस्यानु त्साहविमुखप्नतिभिः प्रत्यारव्यातारंभ १८. पुनःसेतुबन्धनैराश्याहाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानुग्रहार्थ पार्थिवेन कृत्स्नानामानर्त्तसुराष्ट्राना(णां) पालनार्थनियुक्तेन १९. पहलवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुराग अभिवर्द्धयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनायेणाहार्येण २०. स्वधितिष्ठता धर्मकीर्तियशांसि भर्तुरभिवर्द्धयतानुष्ठितभिति । ૨ “સિદ્ધમ (સિદ્ધિ થાવ). આ તળાવ સુદર્શન ગિરિનગરથી...મૃત્તિકા, ઉપલ (પથ્થર) વડે વિસ્તાર (પહોળાઈ), આયામ (લંબાઈ) અને ઉચશ્ય(ચાઈ)માં સાંધા વગર બધી પાળીઓ બાંધી હોવાથી પર્વતના પાદની પ્રતિસ્પર્ધા કરે તેવું સુશ્લિષ્ટ રીતે બંધાયેલું,.. અકૃત્રિમ (કુદરતી) સેતુબંધથી યુકત, જેમાં પ્રણાળીઓ (નહેરો), પરિવાહો (નીક) અમીઢવિધાન (કચરા સામેની જોગવાઈ)ની સારી જોગવાઈ કરવામાં આવી છે તેવું ત્રણ સ્કંધ (વિભાગ)...વગેરે સગવડો વડે ઘણી આબાદીમાં છે. “તે આ (તળાવ) રાજા મહાક્ષત્રપ સુગ્રહીત/નામવાળા સ્વામી અષ્ટનના પૌત્ર (અ) રાજા ક્ષત્રપ સુગૃહીત નામવાળા સ્વામી જયદામાના પુત્ર, રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં જેમનું નામ મોટેરાઓ જપે છે, તેના (રાજ્યકાલમાં) વર્ષ ૭૨ ના/ માગસર વદ પડવાએ ... વૃષ્ટિ કરેલા પર્જન્ય વડે પૃથ્વીને એકસમુદ્રરૂપ (જળબંબાકાર) કરવામાં આવી ત્યારે, ગિરિ ઊર્જાયતમાંથી સુવર્ણસિકતા પલાશિની વગેરે નદીઓના અતિશય ભારે વેગથી..ગ્ય પ્રતીકાર કરેલો હોવાં છતાં સેતુ(બંધ)ને...ગિરિશિખર, વૃક્ષ, તટ, અદ્દાલક (ઉપલા મજલા), ઉપત૮૫ (શિરોગૃહ), ૨ દરવાજા અને શરણ માટેનાં ઊંચાં બાંધકામોને વિધ્વંસ કરતા, યુગપ્રલયે હોયતવા/ઘણા ઘેર વેગવાળા વાયુ વડે ખળભળેલાં જળથી વિકીર્ણ અને જજે. રિત થયેલા અને ફેકાઈ ગયેલા પથ્થર, વૃક્ષ, ઝાડી, વેલા અને છોડવાળું, નદીના તળા (તળિયા) સુધી ખુલ્લું થઈ ગયું હતું. ચારસો વીસ હાથ લાંબા, ૧૭ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભારતીય અભિલેખવિદ્યા એટલા પહોળા/અને પંચેતેર હાથ ઊંડા ગાબડા વડે સઘળું જળ નીસરી જતાં લગભગ વેરાન રણ જેવું, દુર્દશન(થઈ ગયું હતું.) .. ને માટે મો રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય વૈશ્યપગુપ્ત કરાવ્યું હતું. તે અશોક મૌર્ય (માટે) યવનરાજ તુષા એ અહીં વહીવટ કરતો હતો ત્યારે, એને પ્રણાલીઓ (નહેરા) વડે અલંકૃત કર્યું હતું. “તેણે રાજાને અનુરૂપ રચના કરાવી હતી. તે ગાબડામાં પ્રણાળી (નહેર) દેખાઈ | હતી ને વિસ્તૃત સેતુ....મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ લગી ગયો અને બ્રાહ્મણને ......ધમ અને કીતિની વૃદ્ધિ માટે, પોજન તેમ જ જાનપદ જનને કર, વિષ્ટિ/ ૧છે અને પ્રક્રિયા વડે પીંડ્યા વિના, પોતાના દેશમાંથી (કાઢેલા) ઘણા અઢળક ધન વડે, બહુ લાંબો કાલ વિતાવ્યા વિના, લંબાઈ તથા પહોળાઈમાં ત્રણ ગણો વધારે દઢ સેતુ (બંધ) બાંધીને સવા તટે..વધારે સુદર્શન કરાવ્યું. એ (રાજા) ગર્ભથી માંડીને રાજલક્ષ્મીની ધારણાનો સમુદિત ગુણ ધરાવતો હોઈ સર્વ વર્ણોએ એની પાસે જઈ રક્ષણ અથે એને પોતાના પતિ (સ્વામી) તરીકે પ્રસંદ કર્યો છે. તે | “પ્રાણરવાસ સુધી/મનુષ્યવધ ન કરવાની, સિવાય કે સંગ્રામમાં, એણે સાચી પ્રતિજ્ઞા લીધી છે. સામે આવેલા સદશ (સમોવડિયા) શત્રુઓને પ્રહાર કરવામાં નહિ ચૂકતે એ.કાર્ય (દયા) ધારણ કરે છે. જાતે પાસે આવેલા અને ચરણ–પ્રણામ (પાયલાગણું) કરતા જનોને આયુષ્ય અને શરણ આપે છે. એ દસ્યુ (લૂંટારૂ), વ્યાળ (સર્પ), મૃગ, (રાની પશુ), રોગ વગેરે વડે ઉપસર્ગ થયા વિનાનાં નગર, નિગમ (હાટ) અને/જનપદ જેમાં છે, પોતાના પરાક્રમથી પ્રાપ્ત થયા છે, જેની સર્વ પ્રજા અનુરકત છે કે જેમાં તેના પ્રભાવથી ધર્મ, અર્થ અને કામના વિષય યથાવત છે, તેવા પૂર્વ અને અપર(પશ્ચિમ) આકર-અવનિ, અનૂપ દેશ, સુરાષ્ટ્ર, ધબ્ર, મરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુફર, અપરાંત, નિષાદ વગેરે સમગ્ર વિષય(મુલકે)ને પતિ (સ્વામી) છે. સર્વ ક્ષત્રિયોમાં પ્રગટ થયેલા વીર’ શબ્દને લઈને ગર્વિષ્ઠ થઈ વશ ન થાય તેવા યૌધેનું એણે ભારે ઉત્સાહન (નાશ) કર્યું છે. દક્ષિણપથના સ્વામી શતકણિને બે વાર વગર બહાને હરાવીને, સંબંધનું દૂરપણું ન હોવાને લીધે, એણે એનો નાશ ન કરી યશ પ્રાપ્ત કર્યો છે...વિજય પ્રાપ્ત કર્યો છે. એ પદભ્રષ્ટ થયેલા રાજાઓને પ્રસ્થાપિત કરે છે. યથાર્થ હાથ ઉંચો કરીને એણે ધર્મને અનુરાગ પ્રાપ્ત કર્યો છે. શબ્દ-અર્થગાંધર્વ–ન્યાય વગેરે મટી વિદ્યાઓના પારણ ધારણ વિજ્ઞાન અને પ્રયોગથી For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ર૫૯ એણે વિપુલ કીર્તિ મેળવી છે. અશ્વ ગજ અને રથની ચર્યા (ફેરણી), ખગ અને ઢાલ, બાઘુદ્ધ શત્રુસૈન્યની ઝડપ અને સચેટતાની ક્રિયાને જે પ્રતિદિન દાન, માન/અને બિન-અપમાનની વૃત્તિ ધરાવે છે. એ ઘણુ ખર્ચ કરે છે." ગ્ય રીર્તે પ્રાપ્ત કરેલા બલિ, શુલ્ક અને ભાગ વડે એને કોશ (ખજાનો) સુવર્ણ, રજત, વજ, વૈર્ય, અને રત્નના સંગ્રહથી ભરપૂર છે. એ સ્કુટ, લઘુ (પ્રસાદયુક્ત), મધુર, ચિત્ર, કાન્ત, શબ્દ-સમયથી ભરપૂર અને અલંકૃત ગદ્ય-પદ્ય કાવ્ય રચવામાં પ્રવીણ છે. પ્રમાણ(લંબાઈ), માન (માપ), ઉન્માન (ઊંચાઈ), સ્વર (અવાજ),ગતિ (ચાલ), વર્ણ (વાન), બળ, શક્તિ વગેરે પરમ લક્ષણ-ચિહ્નોથી) એને સુંદર દેહ યુકત છે. એણે સ્વયં “મહાક્ષત્રપ’નામ પ્રાપ્ત કર્યું છે. રાજકન્યાઓના ) સ્વયંવરમાં એણે અનેક પુષ્પહાર પ્રાપ્ત કર્યા છે. ને આ બાબતમાં મહાક્ષત્રપના મતિસચિવો અને કર્મસચિવોએ, પિતે અમાત્યના ગુણોથી યુકત હોવા છતાં, ગાબડું ઘણું મોટું હોવાથી ઉત્સાહના અભાવને લઈને વિમુખ મતિવાળા થઈ કામને નામંજૂર કર્યું સેતુના પુનનિર્માણ વિશે નિરાશા મળતાં પ્રજામાં હાહાકાર થયું. ત્યારે અહીં વડા મથકમાં પારજનો તથા જાનપદ જનના અનુગ્રહ અર્થે રાજાએ અખિલ આનર્ત–સુરાષ્ટ્રદેશ)ના પાલન માટે નીમેલા પલવ કુલપ–પુત્ર અમાત્ય સુવિશાખ, જે અર્થ તથા ધર્મના યથાવત વ્યવહાર અને દર્શન વડે (પ્રજાનો) અનુરાગ વધારે છે ને જે શક્ત, દાન્ત (સહનશીલ), અ-ચપલ (ઠરેલ), અ-વિસ્મિત (અ-ગવિંદ), આર્ય (ઉદાત્ત) અને અ-હાય (લાંચને વશ ન થનાર) છે જે સારે વહીવટ કરે છે ને જે ભર્તા(સ્વામી)નાં ધર્મ, કીતિ અને યશની અભિવૃદ્ધિ કરે છે તેણે આ કામ પાર પાડયું.” આ લેખ સંસ્કૃત ભાષામાં ને ઉચ્ચ ગદ્ય શૈલીમાં લખાય છે લાંબા સમાસ અને વિવિધ અલંકાર અને રુચિર કલ્પનાઓથી યુક્ત આવું ગદ્યમય કાવ્ય ૬ઠ્ઠી-૭મી સદીમાં કવિ દંડીના વંશવમરચરિત, સુબંધુની વાસવદ્રત્તા અને બાણભટ્ટના ટુરિત અને અને રૂંવરી જેવી કથા-આખ્યાયિકાઓમાં પ્રચલિત થયેલી છે. પરંતુ અહીં એવી ઉચ્ચ ગદ્યશૈલીનાં દર્શન એ પહેલાં છેક ર છે સદી જેટલા વધુ પ્રાચીનકાળમાં થાય છે. એ કારણે આ લેખ સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં ગવાકાવ્યની રચનાના એક ઉત્તમ પ્રાચીન નમૂના તરીકે જાણીતો છે. 241 am Indian Antiquary His, Epigraphia Indica nie અને Select Inscriptions માં. મૂળ લખાણની છબી તથા લિવ્યંતર For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા સાથે પ્રકાશિત થયા છે તેમ જ ગુજરાતના ઐતિહાસિક લેખ માં ગુજરાતી ભાષાંતર સાથે પ્રસિદ્ધ થયો છે. લેખ જૂનાગઢ-ગિરનારના માર્ગ પર દામોદર કુંડ નજીક આવેલા જે શૈલની ઉત્તર-પૂર્વ બાજુ પર અશોકના ચૌદ ધમં લેખ કતરેલા છે, તે શૈલની પશ્ચિમ બાજુ પર કોતરેલે છે. લગભગ ૧૧ ફૂટ (૩.૩૦ મીટર) લાંબી જગ્યામાં ૨૦ પંક્તિમાં એ કોતરાયો છે. લેખનો મુખ્ય વિષય સ્થાનિક પૂર્વકાર્ય છે. ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ (બંધ) તૂટી ગયો તે આનર્ત–સુરાષ્ટ્રના રાજ્યપાલ સુવિશાએ સમરાવ્યો ને એ અંગે મહાક્ષત્રપ રુદ્રદામાએ પોતાના કેશમાંથી અઢળક ધન ખચી નવો દઢ સેતુ (બંધ) બંધાવ્યો એ એની મુખ્ય હકીકત છે, જે સ્થાનિક મહત્ત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રની અને ખાસ કરીને ગિરિનગરની સ્થાનિક ઘટના તરીકે પણ એ અગત્યની ગણાય. પરંતુ આ લેખની વિશેષના એ છે કે એમાં આ સુદર્શન તળાવનો પાછલે ઈતિહાસ પણ આપવામાં આવ્યો છે, જે રુદ્રદામાના સમય કરતાં લગભગ ચારસો–સાડાચારસો વર્ષ પહેલાંના સમયને લગતો છે. આ વૃત્તાંતમાં એ પ્રાચીન સમયના બે રાજ્યપાલે વિશે પણ માહિતી આપી છે. બીજી સદી જેટલા પ્રાચીન સમયે એની પહેલાંના ચારસો પાંચ વર્ષના ઈતિહાસની આવી વિગતો જળવાઈ હતી એ ખાસ નોંધપાત્ર ગણાય. સુદર્શન તળાવને લગતી હકીકત પાંચ કંડિકાઓમાં આપવામાં આવી છેઃ (૧) પુનનિર્માણ પછીની વર્તમાન આબાદ સ્થિતિ, (૨) અગાઉ અતિવૃષ્ટિથી આવેલા નદીઓના પૂરને લઈને એના બંધમાં પડેલું મોટું ગાબડું, (૩) આ તળાવ બંધાયાને અને એમાં નહેર કરાયાનો ભૂતકાલીન વૃત્તાંત, (૪) મહાક્ષત્રપ રુદ્રદામાએ વધુ દઢ સેતુ બંધાવી એને વધુ સુદર્શન (દર્શનીય) કરાવ્યું છે અને (૫) એમાં સ્થાનિક રાજ્યપાલ સુવિશાએ લીધેલે મહત્ત્વનો ભાગ. આ કંડિકાઓનો ક્રમ પણ કેટલે કલાત્મક છે ! ગિરિનગર એ ગિરિ ઊર્જાયત(ગિરનાર)ની તળેટી પાસે વસેલું નગર હતું; હાલ એની પાસે જૂનાગઢ શહેર આવેલું છે. એ પર્વતમાંથી સુવર્ણસિકતા (નરેખ), પલાશિની (પળાંશિ) વગેરે નદીઓ વહેતી હતી. એ નદીઓના પ્રવાહ આડે એક સેતુ (બંધ) બાંધીને ત્યાં જળાશય (ડેમ) કરાવ્યું હતું. એનું નામ “સુદર્શન” (દર્શનીય–સુંદર) હતું. એ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય (રાજ્યપાલ વેશ્ય પુષ્યગુપ્ત કરાવ્યું હતું. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૬૧ આ ઉલ્લેખ પરથી મગધના મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત પિતાની સત્તા ] છેક સૌરાષ્ટ્ર સુધી પ્રવર્તાવી હોવાનું જાણવા મળે છે. વળી એના સમયના રાષ્ટ્રિય- (1 (રાજ્યપાલ) નું નામ જાણવા મળે છે. ચંદ્રગુપ્તના પૌત્ર અશોક રાળના સમયમાં આ જળાશયમાં નહેરો કરાવવામાં આવી. એ સમયે તુષાફ નામે યવનરાજ રાજ્યપાલ તરીકે વહીવટ કરતો હતો. | | એનું નામ ઈરાની ભાષાનું છે. આથી એ ઈરાની જાતિનો હોય, તો એ યવન પ્રદેશ પર શાસન કરતો રાજા હતો એવું ફલિત થાય. સામંત રાજાઓ અધિપતિના સામ્રાજ્યમાં રાજ્યપાલ જેવા અધિકાર સંભાળતા. અશોક મૌર્યની સત્તા અહીં પ્રવર્તતી તેનો પુરાવો તે અહીં કોતરાવેલી એના ધર્મલેખની નકલ પણ પૂરી પાડે છે, પરંતુ આ લેખમાંના ઉલ્લેખ પરથી એના સમયના રાજયપાલ વિશે જાણવા મળે છે, મગધથી છેક સૌરાષ્ટ્ર જેટલા દૂર આવેલા પ્રાંતમાં પણ બંધ બંધાવ- | વામાં આવતો ને એમાંથી નહેરે કરાવવામાં આવતી એ હકીકત એ સમયની સુવિહિત રાજ્યવ્યવસ્થા સૂચવે છે. નહેરેની જોગવાઈ થતાં ગિરિનગરનું સુદર્શન તળાવ પીરજનેના વિહાર સ્થાન ઉપરાંત જાનપદ જનની નહેર માટેનું) ઉપયોગી જળાશય બન્યું હતું. સુદર્શનનો સેતુ તૂટો મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં. ત્યારે (શક સંવતનું) વર્ષ ૭૨, અર્થાત ઈ. સ. ૧૫૦ ચાલતું હતું. માગસર વદ પડવાનો દિવસ હતો. ત્યારે માસ પૂર્ણિમાન ગણાતા હોય, તો કટોબરના ઉત્તરાર્ધ, અને માસ અમાન ગણાતા હોય, તે નવેંબરનો ઉત્તરાર્ધ હતો. માગસર મહિનામાં ય એ વર્ષે ત્યાં અતિવૃષ્ટિ થઈ. પૃથ્વી સમુદ્રાકાર થઈ ગઈ નદીઓમાં ભારે પૂર આવ્યાં. એમાં ભારે પવન ફૂંકાય. કુદરતમાં તથા નગરમાં ભારે હોનારત થઈ. બંધમાં મોટું ગાબડું પડયું ને જળાશય તળિયાઝટક ખાલીખમ થઈ ગયું. “સુદર્શન હતું તે હવે વેરાન રણ જેવું થઈ ગયું. મહાક્ષત્રપ રુદ્રદામાની રાજધાની ઉજજનમાં હતી. આનર્ત–સુરાષ્ટ્ર વહીવટી દૃષ્ટિએ એક પ્રાંત ગણાતો. એનો રાજ્યપાલ સુવિશાખ પહલવ (પાર્થિયન) જાતિનો હતો. એણે સુદર્શનનો સેતુ સમરાવવા માટે મહાક્ષત્રપને વિનંતી કરી, પરંતુ આ વિનંતી પહેલાં નામંજૂર થઈ મહાક્ષત્રપના અતિસચિવો (સલાહકાર અમા) તથા કર્મસચિ(કાર્યપાલક અમાત્યો)એ એનો વિરોધ કર્યો, કેમ કે For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ભારતીય અભિલેખવિદ્યા ધનું ગાબડું ઘણું મોટુ હતુ. પે કોણ સમરાવે? પ્રજામાં હાહાકાર થયા, કેમ કે સુદર્શન માત્ર રમણીય વિહારસ્થાન નહિ, કૃષિને આવશ્યક જળાશય પણ્ હતું. આખરે મહાક્ષત્રપે એને સમરાવ્યું. આ માટે એણે પ્રજા પર કાઈ નવેશ કર નાખ્યા નહિ, વિષ્ટિ (વે) કરાવી નહિ કે (કહેવાતા) સ્વૈચ્છિક ફાળા કરાવ્યા નહિ. પેાતાના કોશમાંથી અઢળક ધન ખચ્યું. વળી એ માટે ભારે સમય વિતાબ્યા નહિ. ચામાસું બેસતાં પહેલાં તેા જળાશય સમારાઈ ગયું લાગે છે. નવા સેતુની લંબાઈ-પહોળાઈ પણ વધારી; તે સેતુને અગાઉના કરતાં વધુ દૃઢ બનાવ્યો. આ બધું પાર પડયું.અમાત્ય સુવિશાખના સક્રિય પુરુષાને લઈ ને ને એમાં એણે તેા મહાક્ષત્રપનાં પુણ્ય અને યશમાં અભિવૃદ્ધિ કરી. સુદ ન તળાવ હવે અગાઉના કરતાંય વધુ સુદર્શન (દર્શનીય) બન્યું. હવે એ કેવી આબાદ સ્થિતિનાં રહેલુ છે એનું વર્ણન લેખના આરંભમાં કરેલું છે. ભારતના પ્રાચીન જળાશય-સેતુના ઇતિહાસની દૃષ્ટિએ ય આ ધટના મહત્ત્વની ગણાય. ગુજરાતને તે આ સહુથી પ્રાચીન નાત જળાશય—સેતુ છે. આ લેખની એક ખીજી વિશેષતા એ છે કે આ સ્થાનિક ઘટનાના વૃત્તના નિમિત્તે મહાક્ષત્રપ સ્વદામાની તથા અમાત્ય સુવિશાખની સુંદર પ્રશસ્તિ પણ આપવામાં આવી છે. આ રાજવંશના સ્થાપક હતેા રાજા મહાક્ષત્રપ સ્વામી ચષ્ટન. એ પ્રાયઃ શક જાતિના હતા. એનેા (શક) વર્ષ ૧૧(ઈ. સ. ૮૯-૯૦)ના લેખ મળ્યા છે. એના ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળ્યા છે. ‘ક્ષત્રપ' શબ્દ પહેલાં રાજ્યપાલ માટે અને પછી ભૂપ માટે પણ પ્રયેાજાતા. ‘મહાક્ષત્રપ’ના અથ અહીં ‘મહારાજ’ જેવા થાય છે. મહાક્ષત્રપ પેાતાના મદદનીશ તરીકે ‘ક્ષત્રપ’ ની નિમણૂક કરતા. મહાક્ષત્રપની જેમ ક્ષત્રપને પણ પેાતાના નામે સિક્કા પડાવવાને અધિકાર રહેતા. મહાક્ષત્રપ ચષ્ટનના તથા તેના પુત્ર ક્ષત્રપ જયદામાના સિક્કા મળ્યા છે. ક્ષત્રપ યદામા પિતાની હયાતીમાં અકાળ મૃત્યુ પામ્યા લાગે છે. એના પછી જયદામાને પુત્ર રુદ્રદામા ‘ક્ષત્રપ' નિમાયા. ચષ્ટન અને રુદ્રદામાના સંયુક્ત શાસન દરમ્યાનના (શક) વર્ષ પર(ઈ. સ. ૧૩૦)ના યપ્રિલેખ મળ્યા છે.૧૦ એ પછી થોડા વખતમાં રુદ્રદામા મહાક્ષત્રપ થયા લાગે છે. આ લેખમાં એના સદગુણાની તથા એની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓની પ્રશસ્તિ કરેલી છે. એ સગ્રામ સિવાય અહિંસા-ધમ પાળતા હતા. શત્રુએ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ २६३ તરફ કારુણ્ય દર્શાવતો. શરણાગતને શરણ દેતો. એનું રાજ્ય ઘણું વિશાળ હતું. એમાં કયા પ્રદેશોને સમાવેશ થતો એ અહીં ગણાવ્યું છે. એની રાજધાની અવતિમાં હતી. આનર્ત–સુરાષ્ટ્રની જેમ આકર–અવતિનું એક સંયુક્ત એકમ ગણાતું. એના પૂર્વ અને પશ્ચિમ_એવા બે વિભાગ હતા. આકર એટલે પૂર્વ માળવા; એની રાજધાની વિદિશા હતી, અવંતી એટલે પશ્ચિમ માળવા; એની રાજધાની ઉજજયિની (ઉજજન) હતી. અનૂપ એટલે જલપ્રચુર પ્રદેશ. એ માહિષ્મતીની આસપાસનો પ્રદેશ હતો. માહિષ્મતી મધ્યપ્રદેશના નિમાડ જિલ્લામાં આવેલ મહેશ્વર નામે સ્થળ છે. કદાચ અહીં નીવૃત (પ્રદેશ) માં નિમાડનો અર્થ ઉદિષ્ટ હોય. તો અનૂપ–નીવૃતનું પણ સંયુકત એકમ હોય. આનર્ત એ ઉત્તર ગુજરાતનું નામ હતું. સૌરાષ્ટ્ર માટે પ્રાચીન કાળમાં “સુરાષ્ટ્ર શબ્દ પ્રયોજાતો. શ્વશ્વ એટલે સાબરકાંઠાના પ્રદેશ. મરદેશ એટલે મારવાડ. સિંધુ અને સૌવીર એ નીચલા સિંધુ-પ્રદેશના પશ્ચિમ અને પૂર્વ ભાગ હતા ? અથવા સિંધુદેશ એટલે સિંધ; અને સૌવીર એટલે એની ઉત્તરે કે ઉત્તરપૂર્વે આવેલે પ્રદેશ. ૧૨ કુકર એટલે ઉતર સૌરાષ્ટ્ર એવા કેટલાકે અર્થ કર્યો છે. ૧૩ પરંતુ એ પ્રદેશ ખરેખર રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશના ઈદર વિભાગમાં આવ્યો લાગે છે. ૧૪ “અપરાંત” નામ ઘણું જુદાજુદા અર્થમાં પ્રજાતું. વિશાળ અર્થમાં નાસિકથી માંડીને અર્બદ (આબુ) સુધીના પશ્ચિમી પ્રદેશે “અપરાંત તરીકે ઓળખાતા; પછીના કાલમાં એમાંને છૂપુરક (સોપારા) પ્રદેશ (ઉત્તર કેકણ) અપરાંત” તરીકે ઓળખાવે. ઘણા વિદ્વાનોએ અહીં એને આ વિશિષ્ટ અર્થ ઘટાવ્યો છે. પરંતુ ડે ઉમાશંકર જોશીએ પુરાણમાં બંધ બેસતા એના વિવિધ અર્થોની વિશદ ચર્ચા કરતાં દર્શાવ્યું છે તેમ આ લેખમાં “અપરાંત’ નામ ત્રીજા અર્થમાં પ્રયોજાયું છે. ૧૫ કુકર એમના મતે વાયવ્ય પ્રદેશ છે ને અપરાંત એની પૂર્વે દક્ષિણ પંજાબને સ્પર્શતો પ્રદેશ છે, જે ઉત્તર-વાયવ્યમાં આવેલ છે. નિષાદ એ પશ્ચિમ વિંધ્ય–અરવલ્લીને આદિવાસી–પ્રદેશ છે. યૌધે ભાવલપુર-ભરતપુર પ્રદેશમાં વસતા. એ લડાયક હતા. એમનું ગણરાજ્ય હતું. યૌધેય ગણના સિક્કા મળ્યા છે. દક્ષિણાપથ એટલે દખ્ખણ. ત્યાં રાજા શતકર્ણિએ સાતવાહન વંશનો રાજ છે. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિએ ક્ષહરાત વંશને અંત આણું સુરાષ્ટ્ર, કુકુર, અપરાંત, અનૂપ અને આકર-અંવતિ જીતી લીધા હતા. ૧૬ ચષ્ટન-રુદ્રદામાએ આ પ્રદેશ પાછા મેળવ્યા લાગે છે. પરંતુ આ શાતકણિ એ ગૌતમીપુત્ર શાતકણિ ભાગ્યેજ હોઈ શકે. આ પ્રદેશ એના પુત્ર અને ઉત્તર For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ભારતીય અભિલેખવિદ્યા ધિકારી વાસિષ્ઠીપુત્ર પુછુમાવિષે ગુમાવ્યા લાગે છે. આથી અહીં... ‘શાતકણિ ’ નામ ‘સાતવાહન’ જેવા વિશાળ અર્થમાં આ રાજા માટે ઉદ્દિષ્ટ હેાય એવુ ધણા માને છે. અથવા વાસિષ્ઠીપુત્ર પુળુભાવિના ભાઈનું નામ પણ ‘શાતકણિ હતુ તે એ વાસિષ્ઠીપુત્ર શાતકણિ પ્રાયઃ આ રુદ્રદામાને જમાઈ થતેા હતેા.૧૭ મહાક્ષત્રપ રુદ્રદામાએ એને બબ્બે વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઈ ને જવા દીધા તે ક્ષમા આવી યશ મેળવ્યા. રુદ્રદામાના ગુણેાની પ્રશસ્તિમાં કેટલીક રસપ્રદ વિગત આપેલી છે. શબ્દવિદ્યા એટલે વ્યાકરણ. અવિદ્યા એટલે અ શાસ્ત્ર, ગાંધવ વિદ્યા એટલે સ ંગીત. ન્યાયવિદ્યા એટલે ન્યાયશાસ્ત્ર, તવિદ્યા. પારણ, ધારણ, વિશિષ્ટ જ્ઞાન અને પ્રયાગ એ વિદ્યાગ્રહનાં ચાર ઉપયાગી સેાપાન છે. ‘કાવ્ય’ શબ્દ સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય તથા પદ્ય અનેને લાગુ પડતા. આશ કાવ્યનાં વિવિધ લક્ષણ અહીં ગણાવ્યાં છે. આન–સુરાષ્ટ્રના સંયુકત વહીવટી વિભાગ હતા. એને વહીવટ અમાત્ય સુવિશાખ કરતા. રાજ્યપાલ માટે મૌય કાલમાં રાષ્ટ્રિય' શબ્દ વપરાતેા; ક્ષત્રપકાલમાં કયા શબ્દ પ્રચલિત હતા એ આ લેખ પરથી જાણવા મળતું નથી. આદર્શ અમાત્યના વિવિધ ગુણ કેવા હેાવા જોઈએ એવું મનાતું એ અહીં પ્રયાજાયેલા સુવિશાખનાં વિશેષણા પરથી સ્પષ્ટ થાય છે. આમ ભાષા, શૈલી, સ્થાનિક ઇતિહાસ, સેતુ-નિર્માણ, મહાક્ષત્રપ રુદ્રદામાની રાજકીય તથા સાંસ્કૃતિક સિદ્ધિએ તથા એના ગુણાની પ્રશસ્તિ અને અમાત્યના અપેક્ષિત સદ્ગુણા–એમ અનેક દૃષ્ટિએ આ અભિલેખ ઘણું મહત્ત્વ ધરાવે છે. ૨. સમુદ્રગુપ્તનેા અલાહાબાદ શિલાસ્ત ભલેખ ...ચૈ ...{...... ૧. ૨. [ચ] .........[] [૧] ૩. ૪. .. ......... .ક્ષઃ ટાÊસિત...પ્રવિતત......[૫] [૬] यस्य [ज्ञानु ] षोचितसुखमनसः शास्त्रतत्त्वात्थ भर्तुः ...તયે......નિ......ને છૅ...... For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ६. [स]त्काव्यश्रीविरोधान्बुधगुणितगुणाज्ञाहतानेव कृत्वा [वि]द्वलोके [s]वि [नाशि] स्फुटबहुकविताकीर्तिराज्यं भुनक्ति [ ॥] [३] ७. [आ] हीत्युपगुह्य भावपिशुनैरुत्कणितै रोमभिः सभ्येषूच्छ्वसितेषु तुल्यकुल जम्लानानन द्वीक्षि[त ] [] ८. [स्ने] हव्यालुळितेन बाष्पगुरुणा तत्त्वेक्षिणा चक्षुषा यः पित्राभिहितो निरीक्ष्य निखि [लां पाह्येवमुर्वी ] मिति [ 1 ] [ ४ ] ९. [] दवा कर्माण्यनेकान्यमनुजसदृशान्नय [दभु]ता भिन्नहर्षा भ[]] वैरास्वादय [न्तः]...[के] चित् [1] वीयेत्तप्ताश्च केचिच्छरणमुपगता यस्य वृत्ते [S] प्रणामे[S]त्य....... [] [4] १०. ११. संग्रामेषु स्वभुजविजिता नित्यमुच्चापकाराः श्वः श्वा मानप्र... [1] १२. तोषोः स्फुटबहुरसस्नेह फुल्लैम्र्मनाभिः पश्चात्तापं व १३. उद्वेलाग्दतबाहुवीरभसादेकेन येन क्षणादुन्मूल्याच्युतनागसेनग..................[] १४. दण्डैर्ग्राहयतैव कातकुलजं पुष्पाह्वये क्रीडता सूर्य्ये (?) नित्य ( ? ) ...... तट......... .[m] [७] १५. धर्मप्राचीरबन्धः शशिकरशुचयः कीर्त्तयः सप्रताना वैदुष्यं तत्त्वभेदि प्रशम तार्थम् [1] कान्ततरवर्ष्मणः • द्वसन्त [म् ] [] [६] ......... १६. [अद्धयेयः] सूक्तमार्गः कविमतिविभवात्सारणं चापि काव्यं को नु स्याद्यो [s]स्य न स्याद्गुणमतिविदुषां ध्यानपात्रं य एक: [ ॥] [4] १७. तस्य विविधसमरशतावतरणदक्षस्य स्वभुजबलपराक्रमैकबन्धाः पराक्क्रमाङ्कस्य परशुशरशङ्कुशक्तिप्रासासितामर - १८. भिन्दिपालनाराचवैतस्तिकाद्यनेकप्रहरणविरुड | कुलत्रणशताङ्कशेाभा समुदयेोपचित ૨૬૫ १९. कौसलकमहेन्द्र-महाकान्तारकत्र्याघ्रराज-कौराळकमण्डराज पैष्टपुरकमहेन्द्रगिरिकौ दूर कस्बा भित्तैरण्डपकदमन-काञ्चेयक विष्णुगोपावमुक्तक— For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ २६६ ભારતીય અભિલેખવિદ્યા २०. नीलराज-वैशेयकहस्तिवर्म-पालक्ककाग्रसेन-देवराष्ट्रककुबेर-कौस्थलपुरकघन जय प्रभृतिसर्वदक्षिणापथराजग्रहणमोक्षानुग्रहजनितप्रतापोन्मिश्रमाहाभाग्यस्य २१. रुद्रदेव-मतिल-नागदत्त-चन्द्रवर्म-गणपतिनाग-नागसेनाच्युत-नन्दि-बलवर्मा द्यनेकाऱ्यांवतराजप्रसभोद्धरणोवृत्तप्रभावमहत: परिचारकीकृतसटिविकराजस्य २२. समतट-डवाक-कामरूप - नेपाल-कर्तृ पुरादिप्रत्यन्तनृपतिभिलिवाणुनायन - यौधेय-मादकाभीर-प्रार्जून - सनकानीक-काक-खरपारिकादिभिश्च सर्वकरदाना ज्ञाकरणप्रगामागमन२३. परितोषितप्रचण्डशासनस्य अनेकभ्रटराज्योत्सन्नराजवंश-प्रतिष्ठापनाभूतनिखिल भुवनविचरणशान्तयशसः दैत्रपुत्रषाहिषाहानुषाहिशकमुरुण्डैः सं हळकादिभिश्च २४. सर्बद्वीपवासीभिरात्मनिवेदनकन्यापायनदानगरुत्मदङ्कस्वविषयभुक्तिशासनयाचना - द्युपायसेवाकृतबाहुवीर्यप्रसरधरणिबन्धस्य प्रि(प)थिव्यामप्रति स्य २५. सुचरितशतालकृतानेकगुणगणेात्सिक्तिभिश्चरणतलप्रमृष्टान्य-नरपतिकीर्तेः साद्धव (ध्व)साधूदयप्रलयहेतुपुरुषस्याचिन्त्यस्य भक्तयवनतिमात्रग्राह्यमृदुहृदयस्यानुकम्पा. वता[5]नेकगाशतसहस्रप्रदायिनः २६. [कृष ]णदीनानाथातुरजनोद्वरणसन्त्रदीक्षाभ्युपगत मनसः सभिद्धस्य विग्रहवतो लोकानुग्रहस्य धनदवरुणेन्द्रान्तकसमस्य स्वभुजबलविजिततानेकनरपतिविभवप्रत्य Mणानित्यव्यापृतायुक्तपुरुषस्य २७. निशितविनग्ध प्रतिगान्धर्व लळितैीडितत्रिदशातिगुरुतुम्बुरुनारदादेविद्वज्जनोपजी व्यमानानेककाव्यविक्रयाभिः प्रतिष्ठितकविराजशब्दस्य सुचिरस्तोतव्यानेकाद्भुतो. दारचरितस्य २८. लोकसमयक्क्रियानुविधानमात्रमानुषस्म लोकधाम्ना देवस्य महाराजश्रीगुप्त प्रपौत्रस्य महाराजश्रीघटोत्कचपौत्रस्य महाराजाधिराजश्रीचन्द्रगुप्तपुत्रस्य २९. लिच्छविदौहित्रस्य महादेव्यां कुमारदेव्यामुत्पन्नस्य महाराजाधिराजश्रीसमुद्र गुप्तस्य सव्व पृथिवीविजय जनितोदयव्याप्तनिखिलावनितलां कीर्तिभितस्त्रि दशपति३०. भवनगमनावाप्तलळितसुखविचरणापाचक्षाग इव भुवो बाहुरयमुच्छितः स्तम्भः [1] यस्य ३१. प्रदानभुजविक्रमप्रशमशास्त्रवाकयोदयैरुपय्र्यु परिसञ्चयोच्छ्रितमनेकमार्ग यशः [1] For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૬ पुनाति भुवनत्रयं पशु तेर्जटान्तगुहाનિયરિમેક્ષીમેર પાટુ ના વિચ:] [i] [3] एतच्च काव्यमेषामेव भट्टारकपादानां दासस्य समीपपरिसणानुग्रहोन्मीलितमतेः३२. खाद्यपाकिकस्य महादण्डनायकधुवभूतिपुत्रस्य सान्धिविग्रहिककुमारामात्यम [हादण्डनाय]कहरिषेणस्य सर्व भूतहितसुखायास्तु । ३३. अनुष्ठितं च परमभट्टारकपादानुध्यातेन महादण्डनायकतिलभट्टकेन । ............૧૮ જેનું મન પ્રજ્ઞજનોના સહવાસમાં ઉચિત સુખ ધરાવે છે, જે શાસ્ત્રોના તત્ત્વાર્થને સ્વામી છે......જે સારું કાવ્ય અને શ્રી (લક્ષ્મી) વચ્ચેના વિરોધોને પ્રજ્ઞજનોના ગુણસમૂહની આજ્ઞાથી આહત કરીને, વિદ્વાનોના જગતમાં બહુ સ્ફટ કવિતાની કીર્તિનું અવિનાશી રાજ્ય ભોગવે છે (શ્લે. ૩). સભાજનોને રોમાંચ સાથે હર્ષ થશે અને તુલ્ય સંબંધીઓનાં મુખ પ્લાન થયાં; જેને “એ યોગ્ય છે માનીને સ્નેહા પિતાએ તત્ત્વદશ દષ્ટિ વડે નીરખીને નિખિલ પૃથ્વીનું રક્ષણ કરએમ કહ્યું (લૈ. ૪). જેમાં અનેક અમાનુષી કર્મો જોઈને કેટલાક જ વિસ્મયથી હર્ષિત થઈ... ભાવો. વડે......આસ્વાદે છે, એના પરાક્રમથી ઉત્તપ્ત થયેલા કેટલાક જન જેને પ્રણામ કરી શરણે આવ્યા છે......(શ્લે. ૫). ભારે અપકાર કરનારા ....સંગ્રામોમાં પિતાના બાહુથી જિતાઈને...(આવતી) કાલે કાલે..માન ... સંતુષ્ટ અને બહુ ફુટ રસનેહથી પ્રફુલ્લ મન વડે . પશ્ચાત્તાપ. વસંત... (લે. ૬). નિઃસીમ ઉદય પામેલા બાહુબળના જેસથી જેણે એકલાએ ક્ષણમાં અશ્રુત, નાગસેન અને (ગણપતિ વગેરે રાજાઓનું યુદ્ધમાં) ઉમૂલન કરીને, સૈન્ય વડે કોલકુલના રાજાને - પકડાવીને, પુપપુરમાં ખેલતા,...સૂર્ય...તટ...(લે. ૭). ધર્મરૂપી દુર્ગને બંધ, ચંદ્રનાં કિરણ જેવી ઉજજ્વળ વિશાળ કીર્તિ, તત્વને ભેદતી વિદ્વત્તા, પ્રશમ.. સૂક્ત(સુભાષિત)નો ભાગ, ને વળી કવિઓની બુદ્ધિના વિભવને ખીલવતું કાવ્ય–એને શું નહોતું ? ગુણ અને બુદ્ધિના જાણકારો માટે જે એક જ ધ્યાનનું પાત્ર છે (ભલે ૮). તે.....૧૯ મહારાજાધિરાજ સમુદ્રગુપ્તની, સર્વ પૃથ્વીના વિજયને લઈને ઉદય પામેલી ને અખિલ અવનિતલમાં વ્યાપેલી કીતિ, જેને અહીંથી (આ લેકમાંથી) દેવોના પતિ(ઈન્દ્ર)ના ભવનમાં જવાથી લલિત અને સુખદ ચર્ચા પ્રાપ્ત થઈ છે તેને કહેતો જાણે પૃથ્વીને બાહુ હોય તે આ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. એ (સમુદ્રગુપ્ત) સેંકડો વિવિધ યુદ્ધોમાં ઊતરવામાં દક્ષ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ - ભારતીય અભિલેખવિદ્યા છે. પિતાના બાહુબળનું પરાક્રમ એ એને એકમાત્ર બંધુ છે. એ પરાક્રમાંક૨૦ છે. પરશુ, બાણ, શંકુ, શક્તિ, પ્રાસ, અસિ, તોમર, ભિન્દિપાલ, નારાચ, વૈતસ્તિક આદિ અનેક આયુધો વડે પડેલા સેંકડો તીવ્ર ઘાનાં ચિહ્નોની શોભાના સમુદયથી એનું શરીર વધુ કાંતિમાન થયું છે. કસલને મહેન્દ્ર, મહાકાન્તારને બેઘરાજ, કૌરાળને મચ્છરાજ, પિષ્ટપુરને મહેન્દ્રગિરિ, કેરનો સ્વામિદત્ત, એરડુપો દમન, કાંચીને વિષ્ણુગોપ, અવમુક્તને નીલરાજ, વેંગીને હસ્તિવર્મા, પલકનો ઉગ્રસેન, દેવરાષ્ટ્રનો કુબેર, કુસ્થલપુરને ધનંજય વગેરે દક્ષિણાપથના સર્વ રાજાઓને પકડીને છોડી મૂકવાના અનુગ્રહથી ઉદ્દભવેલા પ્રતાપ(યશ)થી એનું મહાભાગ્ય મિશ્ર થયું છે. રુદ્રદેવ, મહિલ, નાગદત્ત, ચંદ્રવમ, ગણપતિનાગ, નાગસેન, અર્ચ્યુત, નંદી, બલવમ આદિ આર્યાવર્તના અનેક રાજાઓનું જબરજસ્ત ઉમૂલન કરીને વધેલા પ્રભાવથી એ મહાન () છે. એણે સર્વ આટવિક (અટવીના) રાજાઓને પરિચારક બનાવ્યા છે. સમતટ, ડવાક, કામરૂપ, નેપાલ, કતૃપુર આદિના સીમાન્ત રાજાઓ વડે તથા માલવ, અર્જુનાયન, યૌધેય, માદ્રક, આભીર, પ્રાર્જુન, સનકાનીક, કાક, ખરપરિક આદિ વડે સર્વ કર આપીને અને આજ્ઞા માનીને તથા પ્રણામ માટે આવીને એનું પ્રચંડ શાસન પરિતોષિત થયું છે. રાજ્યભ્રષ્ટ કરાયેલા અને નષ્ટવંશવાળા અનેક રાજાઓને (પુન:) પ્રતિષ્ઠિત કરીને એણે અખિલ જગતમાં ફરતો શાંત યશ મેળવ્યો છે. દેવપુત્રો, પાહિઓ, પહાનુપાતિઓ, શક અને મુરુડો વડે તથા સૈહળકે આદિ સર્વ દ્વીપવાસીઓ વડે આત્મનિવેદન(શરણાગતી), કન્યારૂપી ભેટનું દાન, પોતાના પ્રદેશના ભોગવટા માટે (સમુદ્રગુપ્તના) ગરુડાંકિત (ગરુડચિહ્મમુદ્રાંકિત) શાસનની યાચના વગેરે ઉપાયો વડે સેવા કરીને પ્રસરેલા બાહુબળ વડે એણે પૃથ્વીને બાંધી છે. પૃથ્વી પર એ પ્રતિરથ(પ્રતિસ્પધી)વિનાનો છે. સેંકડે સુચરિતોથી અલંકૃત અનેક ગુણોના ગણ(સમૂહ)નાં ઉસિંચનો વડે એણે અન્ય રાજાઓની કીર્તિને પગના તળિયામાંથી ભૂસી નાખી છે. એ સાધુ(સજજન)ના ઉદય તથા અસાધુ(દુર્જન)ના નાશના હેતુરૂપ અચિંત્ય પુરુષ છે. એને માત્ર ભક્તિ અને અવનતિ (પ્રણામ) વડે જ ગ્રહણ થાય તેવું મૃદુ હદય છે. એ અનુકંપાવાળો છે. એ લાખો ગાયોને દાતા છે. કૃપણ (નીચ), દીન, અનાથ અને પીડિત જનનો ઉદ્ધાર કરવાના મંત્રની દીક્ષા વડે એનું મન વ્યાપ્ત છે. એ ઉજજવલ મૂર્તિમંત કાનુગ્રહ છે. એ ધનદ (કુબેર), વરુણ, ઈન્દ્ર અને અન્તક (યમ) સમાન છે. એના બાહુબળથી જિતાયેલા અનેક નૃપોના વિભવને પાછો આપવામાં એના આયુક્ત પુરુષો (અધિકારીઓ) હંમેશાં રોકાયેલા છે. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ તીવ્ર વિદગ્ધ મતિ વડે એણે દેના ગુરુ બૃહસ્પતિ)ને અને સંગીતના સુંદર પ્રયોગો વડે તુમ્બુરું નારદ વગેરેને લજિત કર્યા છે. વિદાન જનોની ઉપજીવિકાનું સાધન બને તેવી અનેક કાવ્યક્રિયાઓ (રચનાઓ) વડે એને માટે કવિરાજ’ શબ્દ પ્રતિષ્ઠિત થયો છે. લાંબા કાલ લગી સ્તુતિ કરવા યોગ્ય અનેક અદ્ભુત ઉદારચરિતવાળો છે. માત્ર લેકસમય(દુનિયાની રીતરસમ)ની ક્રિયાઓના અનુવિધાનની બાબતમાં જ એ માનુષ છે. (બાકી) લેકમાં રહેલ દેવ છે. એ મહારાજ શ્રી ગુપ્તને પ્રપૌત્ર, મહારાજ શ્રી ઘટોત્કચને પૌત્ર, મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તનો પુત્ર, લિચ્છવિનો દૌહિત્ર અને મહાદેવી કુમારદેવી વિશે ઉત્પન્ન થયેલ છે. એને યશ, જે દાન, બાહુબલ, પ્રથમ અને શાસ્ત્રવચન-કુશળતા વડે ઉપરાઉપરી સંચિત થઈ ઊંચે ચઢે છે ને અનેક માગ ધરાવે છે, તે પશુપતિ(શિવ)ની જટારૂપી ગુફાની અંદર પુરાઈ રહી છૂટકારો મેળવવામાં શીધ્ર એવા ગંગા નદીના શ્રત જળની જેમ ત્રણે લોકને પવિત્ર કરે છે (શ્લ. ૯). “ને એ જ ભટ્ટારક–પાદના દાસ, સમીપે ફરવાના અનુગ્રહ વડે જેની મતિ. ખીલી છે તેવા, ખાદ્યટપાકિક, મહાદંડનાયક ધ્રુવભૂતિના પુત્ર, સાધિવિગ્રહિક, કુમારામાત્ય, મહાદંડનાયક, હરિનું આ કાવ્ય સર્વ ભૂતોના હિત અને સુખ માટે હ. પરમભકારકના પાદનું ધ્યાન ધરનાર મહાદંડનાયક તિલભટ્રકે આનો. અમલ કર્યો.” આ લેખ સંસ્કૃતમાં અંશતઃ પદ્યમાં અને અંશતઃ ગદ્યમાં લખાય છે. કાવ્યશૈલીમાં રચાયેલો આ લેખ હરિષણ નામ કવિની કૃતિ છે. એ કવિ સાંધિવિગ્રહિક (સંધિ અને વિગ્રહ ખાતાના અધિકારી), કુમારામાત્ય (અમાત્ય તરીકે કામ કરતો રાજકુમાર અથવા રાજકુમારનો મંત્રી) અને મહાદંડનાયક (મુખ્ય સેનાપતિ)ના ઉચ્ચ અધિકાર ધરાવતા. - તિલકભટ્ટ પણ મહાદંડનાયક હતો. એણે આ પ્રશસ્તિ શિલાતંભ પર કતરાવી લાગે છે. આ સ્તંભલેખ ફલીટ સંપાદિત “Corpus Incriptionum Indicarum” ના ગ્રંથ ૩ માં પ્રકાશિત થયા છે.૨૧ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭e ભારતીય અભિલેખવિદ્યા પહેલા આઠ ગ્લૅકેનો ઘણે ભાગ ખંડિત છે. બ્લેક ૩ માં સમુદ્રગુપ્તના કવિત્વની પ્રશંસા છે. બ્લેક ૪ માં જણાવ્યા મુજબ સમુદ્રગુપ્તની ઉત્તરાધિકારી તરીકે પિતાએ પસંદગી કરી હતી. શ્લેક ૭ માં જણાવેલા અચુત વગેરે ત્રણ રાજાઓના ઉલ્લેખ આગળ ગદ્યમાં પણ આવે છે. કેત’ એ કુલનું નામ છે, પણ અહીં એ કુલની કઈ વ્યકિત ઉદિષ્ટ છે એ જાણવા મળતું નથી. સમુદ્રગુપ્ત એને પુષપુર(પાટલિપુત્ર)માં નાની વયમાં વશ કર્યો લાગે છે. પાટલિપુત્ર (હાલનું પટના) મગધનું પાટનગર હતું. ૫. ૧૭-૩૦ માં એક લાંબુ સળંગ વાક્ય એ છે. આવું લાંબુ વાક્ય ગદ્યકાવ્યનું એક પ્રચલિત લક્ષણ હતું. આ વાક્ય દ્વારા કવિએ સમુદ્રગુપ્તના ગુણોની, એનાં પરાક્રમની તથા એની સાંસ્કૃતિક સિદ્ધિઓની સુંદર પ્રશસ્તિ કરી છે. સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત ૧ લાનો અને કુમારદેવીનો પુત્ર હતો. કુમારદેવી લિચ્છવિ કુલની હતી. ચંદ્રગુપ્ત ૧ લાએ લિઋવિઓ સાથે સંબંધ બાંધે, ત્યાર પછી આ ગુપ્ત રાજ્યનો અભ્યદય થયો હતો. એની પહેલાંના બે રાજા માત્ર “મહારાજ', ન હતા, જ્યારે ચંદ્રગુપ્ત મહારાજાધિરાજ' હતા. એમાં સમુદ્રગુપ્ત તો ઘણો પ્રરાક્રમી નીવડ્યો. આથી એ પરાક્રમાંક' તરીકે નામાંકિત થયે. અહીં એનાં પરાક્રમોનું વિગતવાર નિરૂપણ કરેલું છેઃ (૧) પહેલાં એણે દક્ષિણાપથનાં રાજ્યો પર વિજયકૂચ કરી એના રાજાઓને પકડી વશ કર્યા ને પછી સામંત બનાવી છોડી મૂકયા. એમાં ૧૨ રાજાઓ ગણાવ્યા છે. કેસલ એ દક્ષિણ કેસલ છે, જે મધ્યપ્રદેશના રાયપુર–સંબલપુરબિલાસપુર વિભાગમાં આવ્યો હતો. એનું પાટનગર શ્રીપુર હતું. મહાકાંતાર એ અરયપ્રદેશ છે. કૌરાળ એ ગોદાવરી જિલ્લા(આંધ્ર પ્રદેશ)ના એલુર પાસેનું કે લેર સરોવર હોવું સંભવે છે. કોટટૂર પ્રાય: મહેન્દ્રગિરિ (જિ ગંજામ) પાસેનું કાફૂર છે. પિષ્ટપુર એ ગોદાવરી જિ૯લામાંનું હાલનું પિઠાપુરમ છે. વિષ્ણુગોપ એ પલ્લવ વંશને રાજા હતો. કાંચી એ હાલનું કાંજીવરમ (તમિળનાડ) છે. હસ્તિવર્મા એ બેંગીનો શાલંકાયન વંશનો રાજા છે. વૃંગી એલુર (જિ. ગોદાવરી) પાસે આવેલું પોંગી છે. પલક નેલ્લેર (આંધ્ર પ્રદેશ) જિલ્લાનું પલક્કડ હશે. દેવરાષ્ટ્ર વિશાખાપટમ જિલ્લાને યેલ્લમંચિલી ભાગ છે. કુસ્થલપુર ‘ઉત્તર આર્કોટ જિલ્લાનું મુત્તલૂર હશે. ૨૨ એરંડપલ્લ ગંજામ કે વિશાખાપટમ જિલ્લામાં હશે. આ બધાં રાજય દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં આવેલાં છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રચીન સંસ્કૃત અભિલેખ ર૭૧ (૨) સમુદ્રગુપ્ત દક્ષિણાપથના રાજાઓને સામંત બનાવી રહેવા દીધા, પરંતુ નજીકના આર્યાવર્તને રાજાઓનાં રાજ્ય ગુપ્ત રાજ્યમાં ભેળવી લીધાં. રુદ્રદેવ વાકાટક રાજા રુદ્રસેન ૧ લો હોવાનું સૂચવાયું છે, પણ, વાકાટકે તો વિદર્ભમાં હોઈ દક્ષિણાપથમાં ગણાય. મતિલ એ ઉ. પ્ર ના બુલંદશહર જિલ્લામાં મળેલી મુદ્રાને મત્તિલ હશે. ચંદ્રવર્મા એ પશ્ચિમ બંગાળાના બાંકુરા જિલ્લાના સુસુનિયા શિલાલેખમાં ૨૩ જણાવેલે ચંદ્રવર્મા હશે. ગણપતિનાગ અને નાગસેન નાગકુલના હતા. ગણપતિનાગના સિક્કા પવાયા(પદમાવતી)માં મળ્યા છે. હર્ષચરિતમાં પદ્માવતીમાં નાગસેનનું મૃત્યુ થયાનો ઉલ્લેખ આવે છે. આ બંને રાજા પદ્માવતીના હોય, તો સમદ્રગુપ્ત એ પૂર્વાપર રાજાઓ પર જુદાજુદા સમયે આક્રમણ કર્યું હશે. અચુતના સિકકા અહિચ્છત્રા(રામનગર, જિ. બરેલી, ઉ.પ્ર.)માં મળ્યા છે. આર્યાવર્ત એટલે ઉત્તર ભારત, હિમાલય અને વિંધ્યની તથા પૂર્વ સમુદ્ર અને પશ્ચિમસમુદ્રની વચ્ચેનો પ્રદેશ.૨૫ આમ સમુદ્રગુપ્ત દક્ષિણાપથ અને આર્યાવર્ત માટે જુદી જુદી નીતિ અખત્યાર કરી. (૩) સર્વ આટવિક રાજાઓ પાસે પોતાનું સ્વામિત્વ સ્વીકારાવ્યું. (૪) સમતટ (બંગલા દેશના દક્ષિણમાં આવેલા કેમિલાની આસપાસને સમુદ્રતટ પાસેને સમથલ પ્રદેશ), ડવાક (આસામના નવગેગ જિલ્લામાં), કામરૂપ (આસામને ગૌહાટી પ્રદેશ), નેપાલ, કર્તાપુર (જાલંધર-કુમાઉં–ગઢવાલ–રોહિલખંડ પ્રદેશ) વગેરે સીમાંત રાજ્યોના રાજાઓને વશ કર્યા. (૫) માલવ (માળવાને મંદસોર વિભાગ), અજુનાયન (પંજાબ), યૌધેય (ભરતપુર, રાજસ્થાન), માકક (મદ્રદેશ–સિયાલકોટ, પશ્ચિમ પંજાબ), આભીર (અપરાંત પ્રદેશ), પ્રાજન (નરસિંગપુર જિલ્લે, મ.પ્ર.), સનકાનીક (પૂર્વ માળવા), કાક (સાંચી પ્રદેશ, મ.પ્ર.), ખરપરિક (મ.પ્ર.) વગેરે ગણતંત્ર ધરાવતી લડાયક પ્રજાઓને પણ વશ કરી.૨૬ (૬) એવી રીતે વિદેશી રાજવંશોને વંશ કર્યા. દેવપુત્ર-ષાહિ-વાહાનુપાહિ એ ઉત્તર પશ્ચિમના કુષાણ વંશના વંશજો હતા. શક મુરુડે (શક સ્વામીઓ) ઉત્તર તથા પશ્ચિમ ભારતના શક રાજાઓ લાગે છે. () સિંહલદ્વીપ (સિલોન, શ્રીલંકા) વગેરે સર્વ દ્વીપના લોકોને વશ ક્ય. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ભારતીય અભિલેખવિદ્યા સમુદ્રગુપ્તના ગુણોની પ્રશસ્તિમાં એની દાનવીરતા, બુદ્ધિમત્તા, સંગીતવિશારદતા, કવિત્વશક્તિ ઈત્યાદિના ઉલ્લેખ નોંધપાત્ર છે. આ રાજાનાં બે તામ્રશાસન મળ્યાં છે, પણ એ બનાવટી છે. ૨૭ એના વીણાવાદના પ્રકારના સિક્કા એની સંગીતરુચિના દ્યોતક છે. એની પોતાની કાવ્યરચનાના નમૂના મળ્યા નથી, પરંતુ હરિષણની આ કાવ્યકૃતિ કાવ્યનો ઉત્તમ નમૂનો છે. ૩. ચંદ્રગુપ્ત ૨ જાન મથુરા સ્તંભલેખ, ગુ. સં. ૬૧ १. सिद्धम् [1] भट्टारक महाराज[राजाधि]राजश्रीसमुद्रगुप्तस३. त्पुत्रस्य भट्टारकम[हाराजाधि]राजश्रीचन्द्रगुप्त३. स्य विजयराज्यसंवत्सरे पंचमे ५ कालानुवर्तमानसं४. वत्सरे एकषष्ठे ६१... [प्र]थमे शुक्लदिवसे पं५. चम्यां [1] अस्यां पूर्वा[यां] [भ]गव[त्कु]शिकाद्दशमेन भगव६. पराशराच्चतुर्थेन [भगवत्क]पि[ल]विमलशि७. ष्यशिष्येण भगव[दुपभित] विमलशिष्येण ८. आर्योंदि[ता]चाये[ण] [स्व]पु[ण्या]प्यायननिमित्त ९. गुरूणां च कीर्त्य[थमुपमितेश्व]रकपिलेश्वरौ १०. गुर्वायतने गुरु......प्रतिष्ठापिता(तो) [b] नै११. तल्ख्यात्यर्थ मभिलि[ख्यते] [1] [अथ] माहेश्वराणां वि१२. ज्ञप्तिxक्रियते सम्बोधनं च [1] यथाका[ले]नाचार्या१३. णां परिग्रहमिति मत्वा विशङ्क [पू]जापुर१४. स्कारं परिग्रहपारिवाल्यं [कुर्या]दिति विज्ञप्तिरिति [1] १५. यश्च कीर्त्यभिद्रोहं कुर्याद्यश्चाभिलिखितमुपर्योधे १६. वा [स] पंचभिर्मह(हा)पातकैश्च संयुक्तस्स्यात् [1] १७. जयति च भगवान्दण्डः] रुद्रदण्डा[5][ना]यको नित्यं [1] For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ર૭૭ સિદ્ધમ (સિદ્ધિ થાઓ). ભટ્ટારક (સ્વામી) મહારાજ રાજાધિરાજ શ્રી સમુદ્રગુપ્તના સપુત્ર ભટ્ટારક મહારાજ રાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તના વિજયરાજ્યના વર્ષ પાંચમે (અંકે) ૫ કાલ(સંવત)ના વર્ષ એકસઠમે (અંકે) ૬૧ (આષાઢ માસે) પ્રથમે શુકલ પક્ષના દિવસે પંચમીએ–આ વિગતની તિથિએ ભગવાન કુશિકથી દસમા, ભગવાન પરાશરથી ચોથા, ભગવાન કપિલવિમલના શિષ્યના શિષ્ય અને ભગવાન ઉપમિતવિમલના શિષ્ય આય ઉદિતાચાર્યે પિતાના પુણ્યની અભિવૃદ્ધિ નિમિત્ત અને ગુરુઓની કીર્તિ અર્થે ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામે ગુરુ–મંદિરે ગુરુ(ની પ્રતિમા સહિત) સ્થાપ્યાં. આ ખ્યાતિ અર્થે અભિલિખિત કરાતું નથી. માહેશ્વરને વિજ્ઞપ્તિ અને સંબોધન કરવામાં આવે છે ? યથાસમય આચાર્યોને પરિગ્રહ (થશે એમ માનીને નિઃશંક પૂજા-પુરસ્કારને પરિગ્રહથી પારિપાલ્ય કરે એવી વિજ્ઞપ્તિ છે. જે કીતિને અભિદ્રોહ કરે ને જે અભિલિખિત (કતરેલા)ને ઉપર નીચે કરે, તે પાંચ મહાપાતકો અને ઉપપાતકેથી યુક્ત થાય. “અગ્રનાયક ભગવાન દંડ દંડ નિત્ય જય પામે છે.” 7212121 241 242 24 "Epigraphia Indica” 41 Vol. XXI Hi ડે. ભાંડારકરે સંપાદિત કર્યો છે (પૃ. ૮ થી). લેખ સંસ્કૃત ભાષામાં છે, પણ એમાં પ્રાકૃતની છાંટ છે. આ લેખ ચંદ્રગુપ્ત ૨ જાના સમયનો છે. વંશાવળી એના પિતા સમુદ્રગુપ્તથી જ આપી છે. બંને માટે “મહારાજાધિરાજ' ઉપરાંત “ભટ્ટારક” બિરુદ પ્રજાયું છે. લેખ સળંગ કાલ(સંવત)ને અર્થાત ગુપ્ત સંવતના વર્ષ ૬૧ નો છે. ત્યારે ઈ. સ. ૩૮૦ નો મે મહિને ચાલતો હતો. આષાઢ અધિક હતો. આ વર્ષે ચંદ્રગુપ્તના રાજ્યકાલનું વર્ષ પ ચાલતું હતું. આ પરથી એનું રાજ્યારોહણુ ગુ. સં. પ૭(ઈ. સ. ૩૭૬-૭૭)માં થયું હોવાનું માલૂમ પડે છે. ગુપ્ત સંવતનો આ સહુથી પ્રાચીન જ્ઞાત સમયનિર્દેશ છે ને એ ગુપ્ત સંવતની ઉત્પત્તિના પ્રશ્ન માટે ઉપયોગી નીવડી છે. આ લેખનું બીજું મહત્ત્વ શૈવધર્મના ઈતિહાસમાં રહેલું છે. ઉદિતાચાર્ય નામે શિવ આચાર્યે પોતાના ગુરુ તથા વડગુના નામ પરથી ઉપમિતેશ્વર તથા ૧૮ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ભારતીય અભિલેખવિદ્યા કપિલેશ્વર નામે શિવનાં મંદિર કરાવ્યાં ને એમાં એ ગુઓની પ્રતિમાઓ પણ રસ્થાપી. આ ઘટના સ્થાનિક અને તત્કાલીન મહત્ત્વની જ ગણાય, પરંતુ ઉદિતાચાર્યના ગુરુઓની વંશાવળીમાં ભગવાન કુશિકને ઉલ્લેખ કર્યો છે તે સવિશેષ મહત્ત્વ ધરાવે છે. આ કુશિક એ પ્રાયઃ પાશુપત સંપ્રદાયના પ્રવર્તક ભગવાન લકુલીશના ચાર પટ્ટશિષ્યોમાંના કુશિક છે. લકુલીશ શિવનો અવતાર ગણતા. એમનું સ્થાનક કાયાવરોહણ કહેવાતું ને ત્યાં એમણે કાયા (દેહ) સાથે (અવતારરૂપે) અવરોહણ કરેલું મનાતું. કાયાવરોહણ એ વડોદરા જિલ્લાનું કારવણ (કરજણ અને ડભોઈની વચ્ચે) છે, જ્યાં ભગવાન લકુલીશની પ્રતિમાવાળાં શિવલિંગ પૂજાય છે. એમના શિષ્ય શિકમાંથી કૌશિક શાખા પ્રવતી હતી. ઉદિતાચાર્ય (ઈ. સ. ૩૮૦) ગુરુશિષ્ય પરંપરામાં ભગવાન કુશિકથી દસમા હતા, એ પરથી કુશિકન તથા તેમના ગુરુ ભગવાન લકુલીશનો સમય અંદાજી શકાય છે. ભગવાન લકુલીશને આ હિસાબે ઈસ્વી બીજી સદીના પૂર્વાર્ધમાં મૂકી શકાય.૨૯ અહીં માહેશ્વરોને અર્થાત મહેશ્વર(મહાદેવ-શિવ)ના ઉપાસકોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. શૈવ રાજાઓ “પરમ માહેશ્વર' કહેવાતા. જે ધર્મ– દાન કે પૂત કાર્યને લગતા રાજશાસનને ભંગ કરે, તેને પાંચ મહાપાતકે અને ઉપપાતક લાગે એવું મનાતું ને એનો ભંગ ન થાય માટે આ શિક્ષાના ભયનો ખાસ નિર્દેશ કરાતો. બ્રહ્મહત્યા, સુરાપાન, ચૌર્ય અને ગુરુપત્નીસમાગમ એ ચાર મહાપાતક ગણાતાં ને એ મહાપાતક કરનારને સંસર્ગ એ પાંચમું મહાપાતક ગણાતું.30 આમ આ અભિલેખ ગુપ્ત સંવત, ચંદ્રગુપ્ત ૨ જાનું રાજ્યારોહણ અને ભગવાન લકુલીશના સમયાંકન પર પ્રકાશ પાડે છે. ૪. સ્કંદગુપ્તને જૂનાગઢ શૈલલેખ, ગુ.સં. ૧૩૬, ૧૩૭ અને ૧૩૮ ૧- સિદ્ધમ્ છે. श्रियमभिमतभोग्यां नैककालापनीतां त्रिदशपतिसुखार्थ यो बलेराजहार । कमलनिलयनायाः शाश्वतं धाम लक्ष्म्याः ૨. 8 ગતિ વિનિતાત્તેિવિંદપુરત્તનy : I [૧] तदनु जयति शश्वत् श्रीपरिक्षिप्तवक्षाः स्वभुजजनितवीर्या राजराजाधिराजः । નરપતિ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ३. भुजगानां मानदप्पेत्फणानां प्रतिकृतिगरुडाज्ञां निर्व्विर्षी चावकर्ता ॥ [ २ ] नृपतिगुणनिकेतः स्कन्दगुप्तः पृथुश्रीः चतुरु [दधिजला]न्तां स्फीतपर्यन्तदेशाम् । ४. अवनिमवनतारिर्यः चकारात्मसंस्थां पितरि सुरसखित्वं प्राप्तवत्यात्मशक्त्या ।। [३] अजित []व तेन प्रथयन्ति यशांसि यस्य रिपवो [s] [1] आमूलभग्नदर्पा नि[र्वचना म्लेच्छदेशेषु ] ॥ [४] ५. क्रमेण बुद्धया निपुणं प्रधार्य द्रव्य ध्यात्वा च कृत्स्नान्गुणदोषहेतून् । व्यपेत्य सव्र्वान्मनुजेन्द्रपुत्रांलक्ष्मीः स्वयं यं वरयांचकार ॥ [ ५ ] तस्मिन्नृपे शासति नैव कश्चिद्धर्म्मादपेतो मनुजः प्रजासु । उपभाति आर्तो दरिद्रो व्यसनी कदये दण्ड (ण्डयो) न वा यो भृशपीडितः स्यात् ।। [६] एवं स जित्वा पृथिवीं समग्रां भग्नाग्रदर्पा [न् ] द्विषतश्च कृत्वा । सब्र्व्वेषु देशेषु विधाय गोप्तृ (तु)न् संचिन्तया [ मा ] स बहुप्रकारम् ॥ [ ७ ] स्थाको [S]नुरूषो मतिमान्विनीतो मेधास्मृतिभ्यामनपेतभावः / सत्यार्जवौदार्यनयेोपपन्नो माधुर्य दाक्षिण्ययशोन्वितश्च ॥ [ ८ ] भक्तो[S]नुरको नृ[विशे]षयुक्तः सर्वोपधामि च विशुद्धबुद्धिः । ! अनृण्यभावोपगतान्तरात्माः [त्मा] सर्व्वस्य लेोकस्य हिते प्रवृत्तः ॥ [ ९ ] For Personal & Private Use Only ૨૭૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ २७६ ભારતીય અભિલેખવિદ્યા ८. न्यायाने[5]र्थस्य च कः समर्थः स्यादर्जितस्याप्यथ रक्षणे च । गोपायितस्यायि [च] वृद्धिहेतौ वृद्धस्य पात्रप्रतिपादनाय ॥ [१०] सर्वेषु भृत्येष्वपि संहतेषु यो मे प्रशिष्यान्निखिलान्सुराष्ट्रान् । आं ज्ञातमेकः खलु पर्णादत्तो भारस्य तस्योद्वहने समर्थः ॥ [११] एवं विनिश्चित्य नृपाधिपेन . नैकानहोरात्रगणान्स्वमत्या । यः संनियुक्तो[s]र्थनया कथंचित् सम्यक्सुराष्ट्रावनिपालनाय ॥ [१२] नियुज्य देवा वरुणं प्रतीच्यां स्वस्था यथा नोन्मनसो बभूवु[:] [1] पूर्व तरस्यां दिशि पर्णदत्तं नियुज्य राजा धृतिमांस्तथाभूत् ।[1] [१३] १०. तस्यात्मजो ह्यात्मजभावयुक्तो द्विधेव चात्मात्मवशेन नीतः । सवत्मिनात्मेव च रक्षणीयो नित्यात्मवानात्मजकान्तरूपः ।[1] [१४] रूपानुरूपैर्ललितविचित्रैः नित्यप्रमोदान्वितसर्वभावः । प्रबुद्धपद्माकरपद्मवक्त्रो नृणां शरण्यः शरणागतानाम् ।[1] [१५] ११. अभवद्भुवि चक्रपालितो[5]साविति नाम्ना प्रथितः प्रियो जनस्य। स्वगुणैरनुपस्कृतैरुवात्ति]: पितरं यश्च विशेषयांचकार ।[1] [१६] क्षमा प्रभुत्वं विनयो नयश्च शौर्य विना शौर्यमह(हा)र्चनं च। दाक्ष्यं दमो दानमदीनता च दाक्षिण्य मानण्य न[शून्यता च [i] [१७] For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ सौदर्यमाये तरनिग्रहश्च अविस्मयो धैर्य्यमुदीर्णता च। १२. इत्येवमेते[s]तिशयेन यस्मि नविप्रवासेन गुणा वसन्ति ।[1] [१८] न विद्यतेऽसौ सकले[s]पि लोके यत्रोपमा तस्य गुणैः क्रियेत । स एव कात्स्न्येन गुणान्वितानां बभूव न(नृ)णामुपमानभूतः ।[1] [१९] इत्येवमेतानधिकानतो[s]न्यान्गुणान्परीक्ष्य स्वयमेव पित्रा । यः संनियुक्तो नगरस्य रक्षा विशिष्य पूर्वान्प्रचकार सम्यक् ।[१] [२०] १३. आश्रित्य वि(वी)र्य [स्वभु]जद्वयस्य स्वस्यैव नान्यस्य नरस्य दर्प । नोद्वेजयामास च कंचिदेवमस्मिन्पुरे चैव शशास दुष्टा:(ष्टान्) ।[1] [२१] विस्नभमल्पेन शशाम यो[s]स्मिन् कालेन लोकेषु सनागरेषु। यो लालयामास च पौरवर्गान् [स्वस्येव] पुत्रान्सुपरीक्ष्य दोषान् ।[1] [२२] संरंजयां च प्रकृतीर्बभूव पूर्वास्मिताभाषणमानदानैः । १४. नियन्त्रणान्योन्यगृहप्रवेशै [ :] संवर्धितप्रीतिगृहोपचारै : ।[1] [२३] ब्रह्मण्यभावेन परेण युक्तः [शुक्ल: शुचिर्दानपरो यथावत् । प्राप्यान्स काले विषयान्सिषेवे धर्मार्थयोश्चा[प्य]विरोधनेन ।[1] [२४] [यो..................पर्णदत्ता]'त्स न्यायवानत्र किमस्ति चित्र । For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ २७५ ભારતીય અભિલેખવિધા मुक्ताकलापाम्बुजपद्मशीता च्चन्द्रात्किमुष्णं भविता कदाचित् ।[1] [२५] १५. अथ क्रमेणाम्बुदकाल आग[ते] [निदाघकालं प्रविदार्थ तोयदैः । ववर्ष तोयं बहु संततं चिरं सुदर्शनं येन बिभेद चात्वरात् ।[1] [२६] संवत्सराणामधिके शते तु त्रिंशद्भिरन्यैरपि षडभिरेव । रात्रौ दिने प्रौष्टपदस्य षष्ठे गुप्तप्रकाले गणनां विधाय ।[1] [२७] १६. इमाश्च या रैवतकाद्विनिर्गता[:] पलाशिनीयं सिकता विलासिनी । ..... समुद्रकान्ताः चिरबन्धनोषिताः। पुनः पतिं शास्त्रयथोचितं ययुः ।[१] [२८] अवेक्ष्य वर्षागमजं महोभ्रम महोदधेरूर्जयता प्रियेप्सुना। अनेकतीरान्तजपुष्पशोभितो १७. नदीमयो हस्त इव प्रसारितः । [1] [२९] विषाद्य[मानाः खलु सर्वतो जना[ : ] कथं कथं कार्यमिति प्रवादिनः । मिथो हि पूर्वापररात्रमुत्थिता विचिन्तयां चापि बभूवुरुत्सुकाः ।[1] [३०] अपीह लोके सकले सुदर्शनं पुमा(मान् ) हि दुर्दर्शनतां गतं क्षणात् । १८. भवेन्नु सो[s]म्भोनिधितुल्यदर्शनं सुदर्शनं..................[4] [३१] ................वणे स भूत्वा पितुः परां भक्तिमपि प्रदर्य । धर्म पुरोधाय शुभानुबन्धं For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ राज्ञो हितार्थ नगरस्य चैव ।[1] [३२] संवत्सराणामधिके शते तु त्रिंशद्भिरन्यैरपि सप्तभिश्च । [गुप्तप्रकाले नय] शास्त्रवेत्ता विश्वो[5]प्यनुज्ञातमहाप्रभावः ।[1] [३३] आज्यप्रणामैः विबुधानथेष्ट्वा धनैर्द्विजातीनपि तर्पयित्वा । पौरांस्तथाभ्यर्च्य यथार्हमानैः भृत्याश्च पूज्यान्सुहृदश्च दानैः ।[1] [३४] २०. ग्रैष्मस्य मासस्य तु पूर्वपक्षि] ... ...[प्र]थमे[5]ह्नि सम्यक् । मासद्वयेनाहरवान्स भूत्वा धनस्य कृत्वा व्ययमप्रमेयम् ।[1] [३५] आयातो हस्तशतं समग्रं विस्तारतः षष्टिरथापि चाष्टौ । २१. उत्सेधतो[5]न्यत् पुरुषाणि [सप्त ?] ... ...हस्तशतद्धयस्य ।[1] [३६] वबन्ध यत्नान्महता नृदेवान[भ्यर्च्य ?] सम्यग्घटितोपलेन । अजातिदुष्टम्प्रथितं तटाकं सुदर्शनं शाश्वतकल्पकालम् ।[1] [३५] अपि च सुदृढसेतुप्रान्त(?)विन्यस्तशोभरथचरणसमाह्वको चहंसासधूतम् विमलसलिल .. ... भुवि त...द[नेऽ]ः शशी च ।[1] [३८] नगरमपि च भूयाबृद्धिमत्तौरजुष्टं द्विजबहुशतगीतब्रह्मनिष्टपापं । शतमपि च समानामीतिदुर्भिक्ष[मुक्तं] २३. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ २८० पथ २४. हप्तादिर्पप्रणुदः पृथुश्रिय : स्ववङ्शकेतोः सकलावनी : । राजाधिराज्याद् भुतपुण्य[कर्मणः ] असई [इति सुद]र्शन टाक संस्कारग्रन्थरचना [स]माप्ता ॥ नही * द्वीपस्य गोप्ता महतां च नेता दण्डस्थ[] तस्यात्मजेनात्मगुणान्वितेन गोविन्दपादार्पितजीवितेन । ... [ ॥] [४०] ... ...[1] .ग्धं विष्णोश्च पादकमले समवाप्य तत्र । अर्थव्ययेन द्विषतां दमाय । [1] [४१] ...[] [३९] ભારતીય અભિલેખવિદ્યા 'नात्मप्रभावनतपौरजनेन तेन । [1] [४३ ] चक्रं बिभर्त्ति रिपु ... [स]ार्थमुत्थितमिवेार्जयता(S)चलस्य [] [४२] महता महता च काले [] तस्य स्वतंत्रविधिकारणमानुषस्य ।[1] [४४ ] २७. कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशते[S]ात्रिंशे गुप्तानां कालक्रमगणिते [ ॥] [४५] ...[0] For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૮. ઉર્વભૂમિવ મતિ પુરસ્ય મૂર્ખિ [૬] ••• .. . ..]. ... ... ...દ્ધવિહૃપમા વિઝાનતે.. ... ... ... [૫] [૪૭] “સિદ્ધમ (સિદ્ધિ થાઓ). જેમણે દેવાધિપતિ(ઈન્દ્ર)ના સુખ અર્થે, લાંબા કાલથી અપહરણ કરાયેલી અને જેનો ભોગ (સહુને) પ્રિય છે તેવી લક્ષ્મીને બલિ પાસેથી પાછી લીધી, જે કમલમાં રહેલી લક્ષ્મીનું શાશ્વત ધામ છે, જે આપત્તિને છતી લે છે અને જે અત્યંત જિષ્ણુ (જય–શીલ) છે તેવા વિષ્ણુ જય પામે “તે પછી નિત્ય જીતે છે, લક્ષ્મીથી આલિંગિત છાતીવાળા પિતાના બાહુથી જેમણે પરાક્રમ કર્યું છે અને જે અભિમાન અને ગર્વથી ઊંચી ફણા કરેલા રાજાઓ રૂપી સને નિવિપ કરનાર પ્રતિકૃતિ ગરુડની આજ્ઞાના અવકર્તા હતા તેવા રાજા અને રાજાધિરાજ (૨), રાજાના ગુણોનું સ્થાન, વિશાળ શ્રી (કીર્તિ)વાળા, અને જયારે પિતા દેવોની મૈત્રી પામ્યા (અર્થાત્ સ્વર્ગસ્થ થયા) ત્યારે પોતાની શક્તિથી શત્રુઓને નમાવીને, ચાર સમુદ્રનાં જલથી સીમિત અને સમૃદ્ધ સીમાન્ત દેશવાળી પૃથ્વીને જેમણે પિતાને વશ કરી તેવા કંદગુપ્ત (૩). જેમને યશ જેના ગર્વનો સમૂળગો નાશ થયો છે તેવા શત્રુઓ પણ સ્વેચ્છ દેશમાં પ્રસારે છે તેવા તેમને જય થયો જ છે (૪). ક્રમશઃ બુદ્ધિથી સારી રીતે વિચારીને અને ગુણો તથા દોષોના સકળ હેતુઓનું ચિંતન કરીને, લક્ષ્મીએ સર્વ નરેન્દ્ર-પુત્રીને મૂકીને જેમને પસંદ કર્યા (૫), તે રાજા રાજ્ય કરે છે ત્યારે પ્રજાજનેમાં ધર્મથી દૂર થયેલે, આર્ત, દરિદ્ર, વ્યસની (સંકટગ્રસ્ત), લેબી, દંડપાત્ર કે અતિપીડિત હોય તેવો કઈ મનુષ્ય છે જ નહિ (૬). આ રીતે સમગ્ર પૃથ્વીને જીતીને અને શત્રુઓના દર્પનું ખંડન કરીને, સર્વ દેશ(પ્રદેશ)માં ગોપ્તા (રાજ્યપાલ) નીમીને એમણે બહુ રીતે ચિંતન કર્યું (૭): કેણ અનુરૂપ, અતિમાન, વિનીત, મેધા અને સ્મૃતિના ભાવથી શ્રુત નહિ તે, સત્ય આર્જવ ઔદાર્ય અને નયથી યુક્ત, માધુર્ય દાક્ષિય અને યશ ધરાવતો (2), ભક્ત (પરાયણ), અનુરક્ત, મનુષ્યના વિશેષ ગુણોથી યુક્ત, સર્વ કપટોથી વિશુદ્ધ એવી બુદ્ધિવાળો, આકૃણ્ય(ઋણમુક્તિ)ના ભાવથી જેનો અંતરાત્મા યુક્ત છે તેવો સર્વ લોકતા હિતમાં કેણ પ્રવૃત્ત હોય ? (૯) અર્થ(સંપત્તિ)ના For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભારતીય અભિલેખવિદ્યા ન્યાયી અર્જનમાં, અર્જિતના રક્ષણમાં, રક્ષિતની વૃદ્ધિ કરવામાં અને વૃદ્ધિ કરેલાના સુપાત્ર–દાનમાં કેણ સમર્થ હેય? (૧૦) સર્વ સેવકોને એકઠા કરતાં. જે મારા અખિલ સુરાષ્ટ્ર દેશનું બરાબર શાસન કરે તેવો કોણ હેય)? હા, જાણ્યું તે ભાર ઉપાડવામાં ખરેખર માત્ર પર્ણદત્ત સમર્થ છે (૧૧). “આ રીતે પિતાની મતિથી અનેક દિવસ-રાત નિશ્ચય કરીને રાજાધિરાજે સુરાષ્ટ્ર દેશના સમ્યફ પાલન માટે વિનવણીથી એને નિયુક્ત કર્યો (૧૨). જેવી રીતે દેવો પશ્ચિમ દિશામાં વરુણને નિયુક્ત કરીને નિશ્ચિંત અને સ્વસ્થ થયા તેવી રીતે પશ્ચિમ દિશામાં પર્ણદરને નિયુક્ત કરીને રાજા સ્વસ્થ થયા. તેને (પદનો) પુત્ર ભાવથી યુક્ત પોતાની શકિતથી જાણે પોતે બે ભાગમાં વિભક્ત થયું હોય તેવો પિતાની જેમ સર્વ રીતે રક્ષણાય, હંમેશાં પિતાને વશ રાખનાર, મનોજ (કામદેવ) જેવા રમણીય રૂપવાળો (૧૪), રૂપને અનુરૂપ લલિત અને વિચિત્ર (વિવિધ) (કર્મો)થી નિત્ય આનંદથી યુક્ત રવભાવ ધરાવતો, પદ્મના જળાશયમાં રહેલા ખીલેલા પદ્મ જેવા મુખવાળો, શરણે આવેલા માણસોને શરણ આપનાર (૧૫), એ જગતમાં “ચક્રપાલિત નામથી ખ્યાતિ ધરાવે છે, જનોને પ્રિય છે ને જે પિતાના ઉદાત્ત અબાધિત ગુણો વડે પિતાથી ચડિયાત છે (૧૬), ક્ષમા, પ્રભુત્વ, વિનય, નય, શૌર્યના મહામૂલ્યાંકન વિનાનું શૌર્ય, દક્ષતા, દમ (દમન), દાન, અ-દીનતા, દાક્ષિય,. આનુષ્ય અને અશુન્યતા (પૂર્ણતા) (૧૭), સૌંદર્ય, આયેતરને નિગ્રહ, અ–ગર્વ ધય, અને ગાંભીર્યા–એ ગુણો જેનામાં અવિરત અતિશય વસે છે (૧૮), તેના ગુણો સાથે જેની ઉપમા (સરખામણી) કરાય તેવો કઈ સકળ લોકમાં ય છે નહિ. ગુણયુકત જનોમાં એ જ પૂર્ણ રીતે ઉપમાન થયો છે (૧૯). આમ એ અને એનાથી અધિક અન્ય ગુણો પિતાએ પોતે જ તપાસીને જેને નિયુકત કર્યો ને અગાઉના રક્ષક) કરતાં જેણે નગરની વિશેષ રક્ષા સારી રીતે કરી છે (૨૦). પોતાના બે બાહુના પરાક્રમ પર તેમજ બીજાના નહિ, (પણ) પોતાના જ ગર્વ પર આધાર રાખીને એ કેઈને ઉગ કરતો નહિ તેમજ આ નગરમાં દુષ્ટોનું શાસન કરતો જ (૨૧). જે નગરે નગરજન) સહિત લકે વિશે અલ્પ કાલમાં વિસંભ (વિશ્વાસ) ધરાવતો ને દોષે તપાસીને પોતાના પુત્રની જેમ પૌર (નગરજન) વર્ગોને લાડ લડાવતો (૨). સ્મિત સાથેનું સંભાષણ, માન અને દાન વડે અન્યના ગૃહમાં અનિયંત્રિત પ્રવેશ વડે અને પ્રીતિવર્ધક ગૃહ-ઉપચારો વડે જેણે પ્રજાનું રંજન કર્યું (ર૩), બ્રહ્મના. પસ્યા ભાવથી યુકત For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ શુભ, પત્રિત્ર, યથાયાગ્ય દાનપરાયણ, ધમ અને અ ના વિરોધ વિના વિષયેાને યેાગ્ય કાલે પ્રાપ્ત કરીને સેવતા (૨૪), જે તે પણ દત્તમાંથી જન્મ્યા છે તે ન્યાયવાન હોય તેમાં શી નવાઈ છે? મેાતીઓના સમૂહ કે જળમાંથી જન્મતા પદ્મ જેવા શીતલ ચંદ્રમાંથી કદી ગરમી ઉદ્ભવે ખરી ? (૨૫) ગ્રીષ્મકાલને જલદા (વાદળા) વડે ભેદતા ક્રમશઃ જલદ–કાલ આવ્યા ત્યારે લાંખા વખત સતત બહુ જલ વરસ્યું, જેનાથી સુદન સત્થર તૂટી ગયું (૨૬). ગુપ્તકાલમાં ગણના કરીને એકસા છત્રીસમા વર્ષમાં ભાદ્રપદ માસના ષષ્ઠે દિને રાતે (૨૭), રૈવતક પર્વતમાંથી નીકળેલી આ જે પલાશિની, (સુવર્ણ)સિકતા (અને) વિલાસિની નદીએ જે લાંખે વખત બંધનમાં રહી હતી તે પાછી શાસ્ત્ર-યથાચિત પતિ (સમુદ્ર) પાસે ગઈ (૨૮). વર્ષાના આગમનથી થયેલા મેટા ઉત્ક્રમને જોઈ ને મહાસાગરનું પ્રિય કરવા ઇચ્છતા ઊયત પ`તે કાંધ પર ઊગેલાં અનેક પુષ્પાથી શેભિત નદીમય હસ્ત પ્રસાk(૨૯). સવ` રીતે વિષાદ પામતા જતા ‘ડૅમ કરવુ, કેમ કરવુ” એમ પરસ્પર પ્રવાદ કરતા, રાત્રિના પૂર્વ ભાગમાં તેમજ ઉત્તર ભાગમાં. ઊઠીને ઉત્સુક (ચિંતાતુર) થઈ ચિંતા કરવા લાગ્યા (૩૦). ક્ષણમાં માણસની જેમ અહીં સકલ લેાકમાં દુ``નતા પામેલું સુદર્શન જે સમુદ્ર જેવું દેખાય છે તે કદી સુદર્શોન (દર્શીનીય)...? (૩૧) ...થઈને પિતા તરફ પરમ ભક્તિ પણ દર્શાવીને, શુભ-પરિણામી ધર્મતે આગળ કરીને એણે રાજાના તેમજ નગરના હિત અથે (૩૨), ગુપ્તકાલના એકસે ને સાડત્રીસમા વર્ષે, નય(નીતિ)શાસ્ત્રના જાણકારે, જગતમાં જેને મહાપ્રભાવ. સુવિદિત છે તેણે (૩૩) ઘી(ની આહુતિએ) અને પ્રણામે વડે દેવાનું યજન કરીને, ધન(ના દાન) વડે બ્રાહ્મણાને તૃપ્ત કરીને, પૌરજનાને યથાયાગ્ય માન વડે અને આદરણીય સેવકાને તથા સુહૃદાને દાન વડે સમાનીને (૩૪), ચૈષ્મ૩૧ માસના પૂર્વ (પ્રથમ) પક્ષે...પ્રથમ દિવસે સારી રીતે, એ માસમાં, તેણે આદરવાન થઈ ને, ધનના અમાપ વ્યય કરીને (૩૫), લંબાઈમાં કુલ સે। હસ્ત, વિસ્તારમાં અડસઠ હસ્ત અને ઊંચાઈમાં સાત () પુરુષ માથેાડાં ૩૨ અસેા હસ્ત (૩૬), ભૂદેવાનું અયન કરીને, ભારે યત્નથી સારી રીતે પથ્થરા એસાડીને, જાતિ (પ્રકૃતિ)થી દૂષિત નહિ તેવું અને શાશ્વત કલ્પકાલ સુધી ટકે તેવુ સુદર્શન તળાવ ખાંધ્યુ (૩૭). (( “શાભા આપતાં ચક્રવાક, કૌચ અને હુંસ વડે ધેાવાતા દૃઢ સેતુના છેડા-વાળુ, પવિત્ર જળ... જગતમાં...સૂય અને ચદ્ર ૩૩ (૩૮), તે નગર પ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ભારતીય અભિલેખવિદ્યા પૌરજનોથી ભરપૂર અનેક સેકંડે બ્રાહ્મણોથી ગવાતાં સૂકત વડે નિષ્પાપ થયેલું એ વર્ષે પણ દુકાળથી મુક્ત... વૃદ્ધિવાળું થાઓ(૩૯). “સુદર્શન તાક(તળાવ)ના સંસ્કાર(સમારકામ)ના ગ્રન્થ(લખાણુ)ની રચના આ રીતે સમાપ્ત થઈ.” ગર્વિષ્ઠ શગુના ગર્વનો નાશ કરનાર, વિશાળ શ્રીવાળા, પિતાના વંશને ધ્વજ, સકળ પૃથ્વીને પતિ, રાજાધિરાજ, અદ્ભુત પુણ્યકર્મવાળા...... દીપ (સુરાષ્ટ્ર)ને ગપ્તા, મોટાઓને નેતા, દંડ પામેલા શત્રુઓના દમન માટે (૪૧).૩૪ “તેને પુત્ર, આત્મગુણવાળો, ગોવિંદનાં ચરણોને જેણે જીવન અર્પિત કરેલું છે તેવો...(૪૨),.... ત્યાં વિષણુના ચરણકમળમાં પામીને, પુષ્કળ ધનને વ્યય વડે અને લાંબા કાલે જેણે પિતાના પ્રભાવથી પીરજનોને નમાવ્યા છે તેવા તેણે (૪૩), ચક્ર ધારણ કરે છે, રિપુ.... સ્વતંત્રવિધિના કારણરૂપ તે માનુષ(મનુષ્ય)નું (૪૪), ગુપ્તકાલના એક આડત્રીસમા વર્ષે સરસમતિવાળા ચક્રપાલિતે ચક્રભૂત(ચક્રધારી)નું પ ગૃહ (દેવાલય) કરાવ્યું (૪૫). ...ઊર્જત પર્વતનું જાણે સાર્થ ઉસ્થિત હોય તેમ નગરના માથે (રહી) જાણે પ્રભુત્વ કરતું હોય તેવું ભાસે છે. (૪૬) અને બીજુ માથે...જેણે પક્ષીઓના માર્ગને રેકી છે. ...શોભે છે.”૩૬ આ શૈલલેખ જૂનાગઢનો એ શિલ, જેની એક બાજુ પર અશોકના ચૌદ ધર્મલેખ' અને બીજી બાજુ પર મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ કોતરેલ છે, તેની ઉત્તર-પશ્ચિમ બાજુ પર કરેલ છે. જુદા જુદા કાલના, જુદા જુદા લિપિમરોડ ધરાવતા, આવા ત્રણ અગત્યના અભિલેખ ધરાવતો આ શેલ ખરેખર વિરલ અને અતિ મહત્ત્વનું ગણાય. 2411 au Corpus Inscriptionum Indicarum, Vol.III Hi મૂળ લેખની પ્રતિકૃતિ અને એના લિવ્યંતર તથા ભાષાંતર સાથે પ્રકાશિત થયો છે.૩૭ - મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં ગિરિનગરના સુદર્શન તળાવના સેતુમાં નદી.. -ઓના પૂરને લઈને મોટું ગાબડું પડયું હતું ને અમાત્ય સુવિશાખે વધારે દઢ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૮૫, સેતુ બંધાવ્યો હતે. ત્રણસો-એક વર્ષ પછી ત્યાં ફરી અતિવૃષ્ટિ થઈ નદીઓમાં ભારે પૂર આવ્યું, બંધ તૂટી ગયો ને જળાશય ખાલીખમ થઈ ગયું. ગિરિનગરના નગરપાલ ચક્રપાલિતે એ તરત જ સમરાવ્યું, ને એને લગતા લેખ એ જ શૈલ પર કોતરાવ્યો. | ગુપ્ત સમ્રાટે પરમ ભાગવત હતા. સ્કંદગુપ્ત નીમેલે સુરાષ્ટ્રના રાજ્યપાલ તથા તેનો પુત્ર ચક્રપાલિત, જે ગિરિનગર નગરપાલ હતો તે, પણ પરમ ભાગવત , હતો, આથી લેખને આરંભ વિષ્ણુની સ્તુતિના શ્વેકથી થાય છે. આ આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. સદર્શન–તટાક–સંસ્કારને લગતો એને પ્રથમ ખંડ ૩૯ શ્લોકોને છે ને ચક્રપાલિકે બંધાવેલા ચક્રધારીના મંદિરને લગતે બીજો ખંડ ૮ શ્લોકન છે. ગ્લૅક માલિની, આર્યા, ઉપજાતિ, ઈન્દ્રવજી, વંશસ્થ અને વસંતતિલકા છંદમાં રચાયા છે. શ્લેક ૨-૬ માં રાજાધિરાજ સ્કંદગુપ્તની પ્રશસ્તિ આપી છે. . માં ગુપ્ત રાજાઓની ગડચિહનાંકિત રાજમુદ્રાને નિર્દેશ છે. પિતા કુમારગુપ્તના છેલ્લા દિવસોમાં હૂણોને ઉપદ્રવ થતાં કંદગુપ્તને એમને ભારે સામનો કરવો. પડેલો. એણે સર્વ દેશો(પ્રદેશ)માં ગોપ્તા(રક્ષક-રાજ્યપાલ) નીમીને સુરાષ્ટ્રના ગોપ્તાની નિમણુક માટે અનેક અહોરાત્ર (દિવસ-રાત) વિચાર કર્યા કર્યો. આ દૂરનો સીમાન્ત પ્રાંત હતો માટે ? કાંતો પર્ણદત્તની અંગત પ્રશસ્તિ માટે સુરાષ્ટ્રના ગોપ્તાની નિમણૂકને અહીં પ્રાસંગિક મહત્ત્વ અપાયું હશે ? . ૮-૧૧ માં આદર્શ રાજ્યપાલના અપેક્ષિત ગુણ ગણાવવામાં આવ્યા છે. પર્ણદત્તની પસંદગીને લગતા લે ૧૨-૧૩માં એને અંગત પરિચય આપવામાં આવ્યા નથી, એનું કુલ પણ જણાવ્યું નથી. ગિરિનગરના નગરપાલ નિમાયેલા ચક્રપાણિતની પ્રશસ્તિ વિસ્તારથી કરવામાં આવી છે (. ૧૪-૨૫). લેખને મુખ્ય વિષય . ૨૬ માં શરૂ થાય છે. ગુ. સં. ૧૩૬(ઈ. સ. ૪૫૫). માં અતિવૃષ્ટિ થઈ નદીઓમાં ભારે પૂર આવ્યું, બંધ તૂટી ગયે ને સુદર્શન ખાલીખમ થઈ ગયું. આ કરણ ઘટનાનું નિરૂપણ અહીં કવિની રીતે રુચિરકલ્પનાઓ દારા કર્યું છે (લે. ૨૮–૨૯). For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા દુશન થઈ ગયેલુ સુદ'ન તળાવ હવે કદી પાğ સુદર્શ ́ન (Öનીય) થશે ખરું...? સ્થાનિક લેાકેાને એની સતત ચિંતા થવા લાગી (શ્લેા. ૩૦-૩૧). ૧૮ નગરપાલ ચક્રપાલિતે રાજાના તથા નગરના હિત અર્થે ખીજે જ વર્ષે ગુ. સ. ૧૭૭(ઈ. સ. ૪૫૬)માં એને સેતુ સમરાવી દીધા (શ્લેા. ૩૨-૩૭). ગુ. સ. ૧૩૬ના ચેામાસામાં તૂટેલે અંધ ખીજો ઉનાળા આવતાં પાછે બંધાઈ ગયા. એની ધાર્મિક વિધિ એ માસ ચાલી. દેવે અને ભૂદેવે તેમજ પૌરજને અને અધિકારીઓને દાન-માન અપાયાં. અગાઉની સરખામણીએ આ વખતે ગામડુ નાનું પડયુ હતું. હવે સમરાવેલું સુદર્શન શાશ્વત કાલ લગી ટકશે એવું મનાયુ, પરંતુ કાળની ગતિ ગહન છે. હાલ એના તૂટક તૂટક અવશેષ જ રહ્યા છે, જે જૂનાગઢના ધારાગઢ અથવા ત્રિવેણી દરવાજાની પાસે નજરે પડે છે.૩૮ લેખના અ ંતે સુદર્શન તળાવ તથા ગિરિનગર નગર માટે શુભાશિષ વ્યકત કરવામાં આવી છે (શ્લેા. ૩૮-૩૯). ૪૫૭– પુરવણીમાં ચક્રધારી વિષ્ણુના મંદિરના નિર્માણુની હકીકત આર્પી છે (શ્લે. ૪૦-૪૭). એ મંદિર ચક્રપાલિતે બંધાવ્યું હતું, ગુ. સ. ૧૭૮(ઈ. સ. ૫૮)માં. એ ઘણું ઉત્તુંગ હતું. આ પુરવણીના ઘણા ભાગ ખંડિત છે. આખા લેખ ગુપ્તકાલની વૈદબી કાવ્યશૈલીમાં રચાયા છે. ૫. ભાનુશુપ્તના સમયના એરણ શિલાસ્ત...ભલેખ, ગુ. સ १. संवत्सरशते एकनवत्युत्तरे श्रावणवहुलपक्ष सप्तम्यां २. संवत् १९१ श्रावण ब दि ७ ॥ વાયુત્તમો... ૪. રાનેતિ વિદ્યુતિઃ [0] तस्य पुत्त्रो [S]तिविक्रान्तो नाम्ना राजाथ माधवः ॥ [ १ ] गोपराज: सुतस्तस्य श्रीमान्विव्यातपौरुषः [] શરમરાનૌદિત્ર: વાતિો[5]ધુના (!) [૫] [૨] श्रीभानुगुप्तो जगति प्रवीरो રાના મહાસ્વાર્થસમો[5]તિસૂરઃ [] तेनाथ सार्द्धन्त्विह गोपर [जो] For Personal & Private Use Only ૧૯૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ ૨૮૭ ૬. મિત્રાનુન] ાિનુાત: A [] શ્રવા ીિ યુદ્ધ યુવ()શે નો હિચ 2][ન્દ્રવધૂ] [1] ७. भक्तानुरक्ता च प्रिया च कान्ता મ[ ] ] ગુnતા[નિર[]રિણમ્ [૪] “સંવત્સર (વર્ષ) એક એકાણુમાં શ્રાવણ કૃષ્ણપક્ષની સપ્તમીએ સંવત ૧૯૧ શ્રાવણ વદિ ૭. “...વંશમાંથી ઉત્પન્ન થયેલ ...રાજ' નામે ઓળખાતો. તેને પુત્ર માધવ નામે અતિપરાક્રમી રાજા હતો (૧). તેનો પુત્ર શ્રી ગોપરાજ હતો. તેનું પૌરુષ વિખ્યાત હતું. એ શરભરાજનો દૈહિત્ર હતો ને પિતાના વંશના તિલકરૂપ હતો (૨). શ્રી ભાનુગુપ્ત જગતમાં પ્રવીર, પાર્થ (અર્જુન) સમાન અતિશર મહાન રાજા છે. તેની સાથે મિત્ર તરીકે અનુગમન કરીને ગોપરાજ એની પાછળ આવ્યો(૩) ને ભારે ઉજજવલ યુદ્ધ કરીને દિવ્ય નરેન્દ્ર જેવો એ સ્વર્ગે ગયે. ને એની ભક્ત અનુરક્ત પ્રિય કાંત ભાર્યા અગ્નિરાશિ(ચિતા)માં અલગ્ન થઈને એની પાછળ ગઈ (અર્થાત સતી થઈ ગઈ).” (૪) આ લેખ મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આવેલા એરણ નામે ગામમાં શિલાતંભ પર કોતરેલો છે. અહીં સમુદ્રગુપ્તનો પણ એક સ્તંભ-લેખ કરેલો છે૩૯ જેમાં એરણનું સંસ્કૃત રૂપ ‘એરિકિણ આપ્યું છે. વળી અહીં બુધગુપ્તના સમયનો પણ શિલાતંભ છે, જે ગુ. સં. ૧૬પ નો છે.૪૦ એવી રીતે અહીં ણ રાજા તોરમાણને પ્રતિમાલેખ મળે છે.૪૧ ભાનુગુપ્તના સમયનો આ સ્તંભલેખ Corpus Inscriptionum Indicarum, Vol. III માં વિગતવાર પ્રકાશિત થયે છે.૪૨ આ લેખ સંસ્કૃત પદ્યમાં છે. ચાર લેકનો ટૂંકો લેખ છે. પહેલા બે શ્લેક અનુણુભ છંદમાં ને પછીના બે ઈદ્રવજ છંદમાં છે. શ્લે. ૧ ની પહેલાં ગદ્યમાં સમયનિર્દેશ કર્યો છે – શબ્દોમાં તેમજ આંકડાએમાં. વર્ષ ૧૯ી ગુપ્ત સંવતનું છે. ત્યારે ઈ. સ. ૫૧૦ ચાલતું હતું. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ભારતીય અભિલેખવિદ્યા ગો પરાજના વંશનું નામ તેમજ એના પિતામહના નામનો મુખ્ય શબ્દ શ્લો. ૧ ના ખંડિત ભાગમાં લુપ્ત થયેલ છે. પિતાનું નામ માધવરાજ હતું. ગે પરાજ ભાનુગુપ્તના રાજ્યને કોઈ અધિકારી હશે, પણ એની વિગત અહીં આપવામાં આવી નથી. ભાનુગુપ્ત એ મગધના ગુપ્ત વંશના રાજા હતો. એની પહેલાં બુધગુપ્ત ઈ. સ. ૪૯૫ સુધી રાજ્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બંગાળામાં ઈ. સ. ૫૦૭ માં ચૈત્યગુપ્ત રાજ્ય કરતા હતા. ૪૩ ઉ. પ્ર. માં વળી પુરગુપ્તના વંશજ રાજ્ય કરતા લાગે છે. એરણમાં બુધગુપ્તના સમયમાં ઈ. સ. ૪૮૪ માં મહારાજ માતૃવિષ્ણુએ વિષ્ણુને વજસ્તંભ ઊભો કરાવ્યો હતો.૪૪ દૂણ મહારાજાધિરાજ તોરમાણના સમયમાં ધન્યવિષ્ણુએ ત્યાં વરાહાવતારનું મંદિર બંધાવ્યું ત્યારે માતૃવિષ્ણુ સ્વર્ગસ્થ હતો ને ત્યાં એ દૃણ રાજાનું શાસન પ્રવર્તતું હતું૪૫ આ પરથી ભાનુગુપ્તનું યુદ્ધ દણ રાજા તોરમાણ સાથે થયું હોવું જોઈએ ને એ યુદ્ધમાં ભાનુગુપ્તના પક્ષે રહી લઢતાં ગપરાજ વીરગતિ પામ્ય લાગે છે. એની યાદગીરીનો લેખ અહીં સ્તંભ પર કોતરાયો છે. આ પ્રકારના વીર–સ્મારક લેખને આ સહુથી પ્રાચીન જ્ઞાત નમૂનો છે. આ લેખનું બીજુ મહત્ત્વ એ છે કે એમાં યુદ્ધ કરતાં મૃત્યુ પામેલા વીરની પાછળ સતી થતી સ્ત્રીનો ઉલ્લેખ આવે છે એ પણ અભિલેખોમાં આવતો સહુથી પ્રાચીન જ્ઞાત ઉલ્લેખ છે. ભારતમાં પતિની પાછળ અગ્નિપ્રવેશ કરી સ્ત્રી અનુકરણ અંગીકાર કરે એને “સતી થવાનું કહે છે. અહીં ગે પરાજની પત્નીનાં નામ, પિતૃકુલ વગેરેની વિગત આપી નથી. આમ સ્મારક લેખ તરીકે આ સ્તંભલેખમાં બે મહત્ત્વની ઘટનાઓ નોંધવામાં આવી છે. ૬. કુમારગુપ્ત ૨ જાને કે ૩ જાને ભિતરી મુદ્રા-લેખ १. सर्व - राजोच्छेत्तु - पृथिव्यापप्रतिरथस्य महाराज-श्रीगुप्त - प्रपौत्रस्य महाराज-श्रीघटोत्कच - पोत्वस्य महा - २. राजाधिर []ज-श्रीचन्द्रगुप्त-पुत्त्रस्य लिच्छवि-हौहित्रस्य महादेव्यां[i] कुमार देव्यामुत्पन्नस्य महाराजाधिराज - For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ કેટલાક પ્રાચીન સ`સ્કૃત અભિલેખ ३. श्री समुद्रगुप्तस्य पुत्त्रस्तत रिगृहीतो महादेव्यान्दत्तदेव्यामुत्पन्नस्स्वयं चापरमभाग - प्रतिरथ वतो महाराजाधिराज - श्रीचन्द्रगुप्तस्तस्य पुत्त्रस्तत्पादानुयातो महादेव्यां ध्रुवदेव्यामुत्पन्नो महारा जाधिराज - श्रीकुमारगुप्तस्तस्य पुत्त्रस्तत्पावनुयातो महादेव्यामनन्तदेव्यामुत्पन्नो महारा ६. जाधिराजश्री पुरगुप्तस्तस्य पुत्त्रस्तत्पादानुद्ध्यातो महादेव्यां श्रीच द्रदेव्यामु त्पन्नो महा - ७. राजाधिराज श्रीनर सिंहगुप्तस्तस्य पुत्त्रस्तत्पादानुद्ध्यातो महादेव्यां श्रीमन्मत्त्र८. देव्यामुत्पन्न परमभागवतो महाराजाधिराज - श्रीकुमारगुप्तः ॥ “મહારાજ શ્રી ગુપ્તના પ્રગૈાત્ર, મહારાજ શ્રી ધટાત્કચના પૌત્ર, મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તના પુત્ર, સર્વ રાજાએાના ઉચ્છેત્તા, પૃથ્વીમાં પ્રતિસ્પધી' વિનાના, લિચ્છવિએના દૌહિત્ર અને મહાદેવી કુમારદેવીમાં ઉત્પન્ન એવે મહારાજાધિરાજ શ્રી સમુદ્રગુપ્તના પુત્ર, તેને આજ્ઞાંકિત, મહાદેવી દત્તદેવીમાં ઉત્પન્ન થયેલા, પાતે પ્રતિસ્પર્ધા વિનાના, પરમ ભાગવત મહારાતધિરાજ શ્રી ચંદ્રગુપ્ત; તેના પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી ધ્રુવદેવીમાં ઉત્પન્ન મહારાજાધિરાજ શ્રી કુમારગુપ્ત; “તેનેા પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી અનંતદેવીમાં ઉત્પન્ન મહારાજાધિરાજ શ્રી પુગુપ્ત; “તેનેા પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી શ્રી ચંદ્રદેવીમાં ઉત્પન્ન મહારાજાધિરાજ શ્રી નરસિ ંહગુપ્ત; “તેનેા પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી શ્રી મિત્રદેવીમાં ઉત્પન્ન પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી કુમારગુપ્ત”. * કુમારગુપ્ત નામે રાજાની આ મુદ્રા ઉત્તર પ્રદેશના ધાઝીપુર જિલ્લાના ભિતરી ગામમાં મળેલી. આ મુદ્રાનુ લખાણ Select Inscriptions (Book III, No 32) માં પ્રકાશિત થયું છે.૪૬ ૧૯ * For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ભારતીય અભિલેખવિદ્યા ... પુરાગામી રાજાઓની પ્રશસ્તિ સમુદ્રગુપ્તથી શરૂ કરી છે, પણ સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં એના પ્રપિતામહ સુધી વંશાવળીતા સમાવેશ કરી દીધા છે. ' મહા ગુપ્તવશના પહેલા એ રાજા ‘મહારાજ' હતા, પછીના બધા રાજાધિરાજ ’, દરેક રાજાના નામની આગળ ' શ્રી ' શબ્દ લાગેલા છે તેવા પ્રથમ રાજાના નામની આગળ છે, તેથી એનું નામ ‘ગુપ્ત’ ગણાય.૪૭ ચંદ્રગુપ્ત ૧ લાના રાજ્યને અભ્યુદય લિચ્છવિપુલ સાથેના લગ્ન-સબંધ દ્વારા થયેા લાગે છે. એની મહારાણી કુમારદેવી એ કુલની હતી. ચંદ્રગુપ્ત-કુમારદેવીની આકૃતિવાળા સિક્કા મળ્યા છે. સમુદ્રગુપ્તની રાણી દત્તદેવીનુ નામ સમુદ્રગુપ્તના એરણ શિલાસ્ત ભલેખમાં ય આપેલુ છે.૪૮ ચંદ્રગુપ્ત ૨ જે પરમ ભાગવત હતા. એની મહારાણી ધ્રુવદેવી. પહેલાં એ રામગુપ્તની પત્ની હતી ને વિધવા થયા પછી ચંદ્રગુપ્તની પત્ની ખની હતી. કુમારગુપ્ત ૧લા પછી અહીં પુરગુપ્તનુ નામ આપ્યુ છે, જ્યારે ભિતરીમાંના શિલાસ્ત ભલેખમાં કુમારગુપ્ત ૧લા પછી એના પુત્ર સ્કન્દગુપ્તની પ્રશસ્તિ આપેલી છે.૪૯ પુરગુપ્તની માતા ‘ મહાદેવી ' હતી; રાણીના પુત્ર હતા. પુરગુપ્તના સિક્કાઓ પર એવુ ખીજું આપેલુ છે. એની મહારાણીનું નામ ‘ વત્સદેવી ’ ને , ચન્દ્રદેવી ' પણ વંચાયું છે.૫૦ • કન્દગુપ્ત પ્રાયઃ બીજી નામ બદલે 6 ( નરસિંહગુપ્તના સિક્કા પર એનું બીજું નામ બાલાદિત્ય ' આપ્યું છે. એની મહારાણીનુ નામ ‘મિત્રદેવી ' હતું. એના સિક્કાઓ પર ‘ ક્રમાદિત્ય ’ એવું એનું ખીજું નામ મળે છે. For Personal & Private Use Only પ્રકાશાદિત્ય ’ વૈશ્યદેવી ' કે > આ મુદ્રા પરથી કુમારગુપ્ત ૧ લાની પછી પુરગુપ્ત – નરસિહગુપ્ત – કુમારગુપ્ત ૨ જો એવી વાંશાવળી જાણવા મળે છે. બીજી બાજુ અભિલેખામાં કુમારગુપ્ત ૧ લાના લેખા (ગુ. સ. ૯૬–૧૨૯) પછી એના પુત્ર કગુપ્તના (ગુ. સ. ૧૩૬-૧૪૬), કુમારગુપ્ત ૨ જાના (ગુ. સ. ૧૫૪),૧૧ બુધગુપ્તના (ગુ. સ. ૧૫૭ – ૧૬૫), વૈન્યગુપ્તને (ગુ. સ ૧૮૮) અને ભાનગુપ્તના (ગુ. સ. ૧૯૧) લેખ મળે છે, જ્યારે ગુ. સ. ૨૨૪ ના મહારાજાધિરાજ શ્રી...ગુપ્તના તામ્રપત્રમાં ગુપ્ત સમ્રાટનું નામ સંભવતઃ ‘કુમારગુપ્ત ’ વહેંચાયું છે.પર ' Page #322 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ (૨૯૧ આથી કુમારગુપ્ત ૧ લાના ઉત્તરાધિકારીઓનો પ્રશ્ન અટપટો બને છે. કેટલાક સંકદગુપ્ત - પુરગુપ્ત – નરસિંહગુપ્ત ૨ – બુધગુપ્ત – વૈન્યગુપ્ત – ભાનુગુપ્ત - કુમારગુપ્ત ૩ જે એવો સળંગ ક્રમ લે છે, તો કેટલાક એક બાજુ સ્કન્દગુપ્ત - બુધગુપ્ત અને બીજી બાજુ પુરગુપ્ત – નરસિંહગુપ્ત – કુમારગુપ્ત ૨ જે એવી બે ભિન્ન સમાંતર શાખાઓ કરે છે. ભિતરી મુદ્રાવાળો કુમારગુપ્ત (૨ જે). હોય કે ગુ. સં. ૨૨૪ ના દામોદરપુર તામ્રપત્રવાળો (કુમાર)ગુપ્ત (૩ જે) હેય એ વિશે પણ મતભેદ પ્રવર્તે છે. ગુ. સં. ૧૫૪ વાળો કુમારગુપ્ત સ્કંદગુપ્તની અલગ શાખાને રાજા હોય ને કંદગુપ્ત અને બુધગુપ્તની વચ્ચે થયો હોય, તો આ મુદ્રાનો કુમારગુપ્ત એનાથી ભિન્ન હોય. પણ જે પુરગુપ્ત – નરસિંહગુપ્ત - કુમારગુપ્ત સ્કંદગુપ્ત અને બુધગુપ્તની વચ્ચે થયા હોય, તો તે બધાને રાજ્યકાલ ગુ. સં. ૧૪૮ થી ૧૫૭ ના દસકામાં સીમિત થાય ને તો આ કુમારગુપ્ત ગુ. સં. ૧૫૪ ના પ્રતિમાલેખવાળો કુમારગુપ્ત હોઈ શકે. તો એ કુમારગુપ્ત ૨ જે ગણાય. પણ જો એ ભાનુગુપ્તને ઉત્તરાધિકારી હોય, તે કુમારગુપ્ત ૩ જો (ગુ. સં. ૨૨૪) ગણાય.૫૩ પાદટીપ ૧. જેનું નામ ગ્રહણ કરવું શુભ (શુકનિયાળ) છે. ૨. મકાનની ટોચે રહેલા ખંડ ૩. જવું ન ગમે તેવું ૪. સારા દેખાવનું, જેવું ગમે તેવું પ, અર્થાત ઉદાર છે. ૬. પુ. ૭, પૃ. ૨૫૭ થી (ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી અને ડો. ન્યૂયાર) ૭, પૃ. ૮, પૃ ૪૨ થી (કહોન). ૮. Book II, No. 67 - ૯. ભા. ૧, લેખ નં. ૬. વળી જુઓ પ્રાચીન મા તીસ સમિટે વી મધ્યયન, . ૨, પૃ. ૪૪–૪ ૬. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૧, લેખ ૨ થી ૫ 99. Select Inscriptions, p. 172, n.1 ૧૨, B. G, Vol. I, Pt. 1, p. 36; પુરાણોમાં ગુજરાત, પૃ. ૧૧ 13. Select Inscriptions, p. 172, n. 1 For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા 98. D. B. Diskalkar, “Selections form Sanskrit InscripLotions,” Vol. I, Part II, p. 11 ૧૫. પુરાણોમાં ગુજરાત, પૃ. ૧૧-૧૨ ૧૬. વાસિષ્ઠીપુત્ર પુલુમાવિને નાસિક ગુફાલેખ, વર્ષ ૧૯ 90. Select Inscriptions, p. 172, n. 6 ૧૮ પંકિત ૧-૪માં ના લેક ૧-૨ નો લગભગ તમામ ભાગ નષ્ટ થયો છે. - બીજા ઘણાખરા કેનો કેટલોક અંશ ખંડિત છે. ૧૯. તે” અને “મહારાજાધિરાજ' વચ્ચે અનેકાનેક વિશેષણ આપેલાં છે (પંક્તિ ૧૭–૨૯), તે અહીં આ વાક્ય પછી અલગ વાકયમાં દર્શાવ્યાં છે. અહીંથી લખાણ ઉચ્ચશૈલીના ગદ્યમાં છે. ૨૦, પરાક્રમના અંક(ચિહ્ન)વાળો ૨૧. વળી જુઓ Select Inscriptions, Book III, No. 2; प्राचीन भारतीय अभिलेखां का अध्ययन, ख. २, पृ. ४७-४९ 22. Ibid., p. 257, n. 1 23. Ibid., Book III, No. 40 ર૪, વર્ધા–નાગપુર પાસે 24. Select Inscriptions, p. 257, n. 2 25. Ibid., p. 258, n. 1 20. Ibid., Book III, Nos. 4-5 ૨૮. Ibid, No 9; પ્રાચીન ભારતરફ ૩માં વ. કાન, . ૨, પૃ. ૫૧ ૨૯ હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પૃ. ૨૬-૨૭ ३०. ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वगनागमः । महांति पातकान्याहुस्तत्संसर्गश्च पचमम् ॥ – મનુસ્મૃતિ, ૩. ૧૧, ર. ૪ ૩૧, ગ્રીષ્મ ઋતુના માસ તો બે છે-નિરયન પદ્ધતિએ જયેષ્ઠ અને આષાઢ, સાયન પદ્ધતિએ વૈશાખ અને જયેષ્ઠ. અહીં એમનો પહેલે માસ ઉદિષ્ટ લાગે છે. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રાચીન સ`સ્કૃત અભિલેખ ૩૨. આ બધાં માપ બંધનાં નહિ, પણ ગામડાનાં લાગે છે. ૩૩, આ સમરાવેલુ' તળાવ લાગે છે. ચદ્ર રહે ત્યાં સુધી કાયમ ટકા એવા ભાવાથ ૩૪, આ ખંડિત ક્ષેાક રાજ્યપાલ પણ દત્ત વિશે છે. ૩૫. વિષ્ણુ ૩૬. આ ખંડિત શ્લેાકામાં દેવાલયની ઉત્તુ ંગતાનું નિરૂપણ લાગે છે. ૬૭. વળી જુએ Select Inscriptions, Book III, No. 25; प्राचीन भारतीय अभिलेखों का अध्ययन, ख. २, पृ. ६३-६८. ૩૮. R. N. Mehta, Sudarsana Lake,'J O.I., Vol. XVIII, pp. 20 ff. ; ૨. ના. મહેતા, ‘સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી,’ગુજરાત રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,' ×ં. ૨, રૃ, ૩૧૬ ૩૯. Select Inscriptions, Book III, No 3 ૨૯૩ ૪૦. Ibid., No. 35 ૪૧. Ibid., No. 55 ૪૨. વળી જુએ Ibid., No. 38 અને પ્રાચીન મારતીય મળેલાં ના અબ્યયન, ૧. ૨, પૃ. ૮૦, ૪૩. Select Inscriptions, Book III, No 37 ૪૪. Ibid., No 35 ૪૫. Ibid., No. 55 ૪૬. જુએ Indian Antiquray, Vol. XIX, p. 225 ; પ્રાચીન મારતીય મિલ્લાં ગાલ, સ્વ. ૨, ૬, ૭. રે૭. કેટલાકે શ્રીગુપ્ત' ગણ્યુ છે તે યથાર્થ નથી. ‘શ્રી' અહીં માનવાચક શબ્દ છે, નામના અંતર્ગત ભાગ નહિ. ૪૮. Select Inscriptions, Book III, No. 3 ૪૯, Ibid,, No. 28 ૫૧. Ibid., No. 31 ૫૨. Ibid., No 39 (p. 337, n. 4) ૧૦. Ibid., p. 322, n. 2 ૫૩. Ibid., p. 320, n. 1 ; The Classical Age, pp. 29 ff. ‘પુરગુપ્ત' ને બદલે ‘પૂરુગુપ્ત' પણ પાઠ છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ભૂમિદાન એ ઉત્તમ પ્રકારનું ધાર્મિક દાન ગણાતું ને એને લગતું રાજશાસન લખીને તામ્રપત્રો પર કોતરાવી આપવામાં આવતું. આ દાન શાસનમાં દાન દેનાર રાજા, દાન લેનાર બ્રાહ્મણ મંદિર કે મઠ, દાનમાં દેવાતી ભૂમિ, દાનશાસન સાથે સંબંધ ધરાવતા અધિકારીઓ, દાનશાસનને દૂતક, દાનશાસન લખનાર અધિકારી, દાનશાસનની મિતિ, રાજાના સ્વહસ્ત (દસ્તકો અને રાજમુદ્રાની છાપ તથા ભૂમિદાનનું ધાર્મિક માહામ્ય, તેના અનુપાલનને મહિમા અને તેના આચ્છેદથી લાગતું પાપ-એને લગતી માન્યતાઓ પણ નોંધવામાં આવે છે. રાજાઓની પ્રશસ્તિ પરથી એનાં પરાક્રમોને, દાન લેનારની વિગતો પરથી બ્રાહ્મણોનાં નામ ગોત્ર વેદ નિવાસથાન વગેરેન, મંદિર કે મઠના નિર્માતા દેવ સ્થાન વગેરેને, દેવભૂમિના ગામ, તાલુકા, જિલ્લા વગેરેને, વિવિધ અધિકારીઓનો તેમ જ પ્રચલિત ભાષા લિપિ તથા કાલગણનાની પદ્ધતિને ઠીકઠીક ખ્યાલ આપે છે. આ દષ્ટિએ હવે કેટલાંક મહત્ત્વનાં દાનશાસનને અભ્યાસ કરીએ ૧. હર્ષનું બાંસખેડા તામ્રપત્ર, વર્ષ ૨૨ १. ओं स्वस्ति। महानौहरत्यश्वजयस्कन्धावाराच्छ्रीवर्धमानकोटया महाराजश्री नरवर्धनस्तस्य पुत्रस्तत्पादानुध्यातः श्रीवधिणीदेव्यामुत्पन्नः परमादित्यभक्तो महाराजश्रीराज्यवर्धनस्तस्य पुत्रस्तत्पादानु२, ध्यातः श्रीमदप्सरोदेव्यामुत्पन्नः परमादित्यभक्तो महाराजश्रीमदादित्यवर्धन स्तस्य पुत्रस्तत्पादानुध्यातश्श्रीमहासेनगुप्तादेव्यामुत्रन्नश्चतुरसमुद्रातिक्क्रान्तकीर्तिः प्रतापानुरागोप For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ર૯પ ३. नतान्यराजो वर्णाश्रमव्यवस्थापनप्रवृत्तचक्र एकचक्ररथ इव प्रजानामातिहरः परमादित्यभक्तः परमभट्टारकमहाराजाधिराजश्रीप्रभाकरवर्धनस्तस्य पुत्त्रस्त त्पा[दा]४. नुध्यातस्सितयश प्रतानविच्छुरितसकलभुवनमण्डलः परिगृहीतधनदवरुणेन्द्रप्रभृति लोकपालतेजारसत्पथोपाजितानेकद्रविणभूमिप्रदानसंप्रीणितार्थिहृदयो ५. [s]तिशयितपूर्वराजचरितो देव्याममलयशोमत्या(त्यां) श्रीयशोमत्यामुत्पन्नः परमसौगतस्सुगत इव परहितैकरतः परमभट्टारकमहाराजाधिराजश्रीराज्यवर्धनः । राजानो युधि दु टवाजिन इव श्रीदेवगुप्तादयx कृत्वा येन कशाप्रहारविमुखास्सर्वे समं संयताः । उत्खाय द्विषतो विजित्य वसुधाङ्कृत्वा प्रजानां प्रियं प्राणानुज्झितवानरातिभवने सत्यानुरोधेन यः ।[१] तस्या ७. नुजस्तत्पादानुध्यातः परममाहेश्वरी महेश्वर इन सर्वसत्त्वानुकम्पः परमभट्टारक महाराजाधिराजश्रीहर्षः अहिच्छत्राभुक्तौ वदीयवैषयिक-पश्चिमपथकसम्बद्ध मर्कटसा__८. गरे समुपगतान्महासामन्तमहाराजदौरसाधसाधनिकप्रसातारराजस्थानीयकुमारामा त्योपरिकविषयपतिभटचाटसेवकादीन्प्रतिवासिजानपदांश्च समाज्ञापयति विदितम९. स्तु यथायमुपरिलिखितग्राण वसी-नापर्यन्तस्साद्रगर सर्व राजकुलाभाव्यप्रत्यासमेत स्सर्वपरिहतपरिहारो विषयादुद्धतपिण्डः पुत्रपौत्रानुगश्चन्द्राक्कक्षितिसमका लीनो भूमिच्छिद्रन्यायेन मया पितुः परमभट्टारकमहाराजाधिराजश्रीप्रभाकरवर्द्धन- . देवस्य मातुर्भट्टारिकामहादेवीराज्ञीश्रीयशोमतीदेव्या ज्येष्ठभ्रातृपरमभट्टारक-. महाराजाधिराजश्रीराज्यवर्धनदेवपादानां च पुण्ययशोभिवृद्धये भरद्वाजसगोत्रबह.वृचच्छन्दोगसब्रह्मचारिभट्टबालचन्द्रभट्टस्वाभिभ्यां प्रतिग्रहधर्मेणाग्रहारत्वेन प्रतिपा१२. दितो विदित्वा भवद्भिस्समनुमन्तव्यः प्रतिवासिजानपदैरप्याज्ञाश्रवणविधेयै भूत्वा यथासमुचिततुल्यमेयभागभागकररहिरण्यादिप्रत्याया एतयोरेवोपनेया. स्सेवोपस्थान[च्च] क For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ભારતીય અભિલેખવિદ્યા ૧૩. રળીયમિત્યf Rાં अस्मत्कुलक्रममुदारमुदाहरद्धि रन्यैश्च दानमिदमभ्यनुमोदनीयं । लक्ष्म्यास्तडित्सलिलबुबुदचञ्चलाया ઢાને કરું ઘરયા રિવાજનં ૨ . [૧] कर्मणा म१४. नसा वाचा कर्तव्यं प्राणिभिहि(हि)तं । हर्षेणैतत्समाख्यातन्धर्मार्जनमनुत्तमं [॥२] દૂતો[Sત્ર કહાપ્રમા1 મહાતિર્થન્દ્રગુપ્ત: મહાલપટાઢિરાષિત महासामन्तम१५. हाराजभानुसमादेशादुत्कीर्ण १६. ईश्वरेणेदमिति । संवत् २२ ૧૭. કાર્ષિ વદિ ૧ [] વસ્તો મમ મહારગાધિર નથીર્ષય [1] “ૐ સ્વસ્તિ, શ્રી વર્ધમાનકોટીમાંની મોટી, નૌકાઓ, હસ્તીઓ અને અો ધરાવતી વિજયછાવણીમાંથી મહારાજ શ્રી નરવર્ધન; તેના ચરણનું ધ્યાન ધરતો શ્રી વજિણીદેવીમાં ઉત્પન્ન, પરમ આદિત્યભકત મહારાજ શ્રી રાજ્યવર્ધન; તેને પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતો, શ્રી અસરોદેવીમાં ઉત્પન્ન પરમ આદિત્યભકત મહારાજ શ્રી આદિત્યવર્ધન ( લે); તેનો પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતો શ્રી મહાસેનગુપ્તાદેવીમાં ઉત્પન્ન, ચાર સમુદ્રોને વટાવી ગયેલી કીર્તિ વાળ, પ્રતાપ અને અનુરાગ વડે અન્ય રાજાઓને વશ કરનાર, વર્ણાશ્રમના વ્યવસ્થાપનમાં જેનું ચક્ર (સૈન્ય) પ્રવૃત્ત છે તે, એક ચક્રવાળો રથ ધરાવતા (સૂર્યની જેમ પ્રજાજનોની પીડા હરનાર પરમ આદિત્યભકત પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી પ્રભાકરવર્ધન; તેને પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતો, શુદ્ધ યશરૂપી ચંદરવાથી જેણે સકલ ભુવનમંડલને ઢાંકી દીધું છે તેવ, કુબેર વરણ ઈન્દ્ર વગેરે લોકપાલોનાં તેજ પરિગ્રહીત કરનાર, સન્માર્ગે ઉપાર્જિત કરેલાં દ્રવ્ય અને ભૂમિનાં અનેક દાન વડે જેણે યાચકોનાં હૃદય પ્રસન્ન કર્યા છે તે, અગાઉના રાજાઓના ચરિતને ટપી જનાર, અમલ યશવાળી દેવી શ્રી યશે. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ૨૭ મતીમાં ઉત્પન્ન, પરમ સૌગત (બૌદ્ધ), સુગત(બુદ્ધ)ની જેમ પરમાથ માં પરાયણ પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી રાજ્યવર્ધન; જેણે શ્રી દેવગુપ્ત વગેરે સર્વ રાજાઓને યુદ્ધમાં, ચાક્ષુકના પ્રહારથી વિમુખ થયેલા તાફાની અશ્વાની જેમ, એકી સાથે વશ કર્યાં; જેણે શત્રુએનુ ઉન્મૂલન કરીને, પૃથ્વીને જીતીને, પ્રજાનુ પ્રિય કરીને, સત્યના અનુરાધથી શત્રુના ભવનમાં પ્રાણ તયા (૧). << તેના અનુજ (નાના ભાઈ), તેના ચરણનું ધ્યાન ધરતા, પરમ માહેશ્વર, મહેશ્વર(મહાદેવ)ની જેમ સ` સત્ત્વ તરફ અનુકંપા રાખતા, પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી અહિચ્છત્રા ભુક્તિમાં અંગદીય વિષયના પશ્ચિમ પથકમાં આવેલા મક ટસાગર ગામમાં એકત્ર થયેલા મહાસામત, મહારાજ, દસ્સાધસાધનિક, પ્રમાતા, રાજસ્થાનીય, કુમારામાત્ય, ઉપરિક, વિષયપતિ, ભટ, ચાટ, સેવા વગેરેને તથા ત્યાં રહેતા જનપદાને આજ્ઞા કરે છે કે - વિર્દિત થાવ કે ઉપર લખેલુ ગામ એની સીમા પર્યંત, ઉદ્દંગ સાથે, સવ રાજકુલને ન લાગે તેવા પ્રત્યાય (કર) સાથે, સર્વ પરિહારથી મુકત, વિષયથી છૂટા પડેલા પિંડવાળુ, પુત્રપૌત્રથી ભાગ્ય, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીના જેટલા કાલ સુધીનુ, ભૂમિદ્ધિના ન્યાયે, મેં પિતા પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી પ્રભાકરવનદેવના, માતા ભટ્ટારિકા મહાદેવી રાણી શ્રી યશામતીદેવીના અને જયેષ્ઠ ભ્રાતા પૂજ્ય પરમભટ્ટારકમહારાજાધિરાજ શ્રી રાજ્યવધ નદેવના પુણ્ય તથા યશની અભિવૃદ્ધિ માટે, ભરદ્રાજ ગાત્રના, (અનુક્રમે) બવૃચ અને છંદોગ શાખાના વેદાધ્યાયી ભટ્ટ બાલચંદ્ર અને ભટ્ટસ્વામીને પ્રતિગ્રહધમ થી અગ્રહારરૂપે આપ્યુ છે. આ જાણીને આપે એને મંજૂર કરવુ ને ત્યાં રહેતા જાનપદોએ પણ આજ્ઞા શ્રવણ કરી પાળવી અને યથાયાગ્ય તાળાય તેવા તેમ જ મપાય તેવા ભાગ ભાગ કર હિરણ્ય વગેરે વેરા તેઓને જ આપવા ને એમની સેવા ઉપસ્થિત કરવી. “અમારા ઉદાર કુલક્રમને અનુસરતા તેમ જ અન્ય (રાજાએ)એ આ દાનને અનુમેાદન આપવું. દાન અને પરયશનુ પરિપાલન વીજળી અને પાણીના પરપાટા જેવી ચંચળ લક્ષ્મીનું ફળ છે (૨). કથી, મનથી (અને) વાણીથી પ્રાણીઓએ હિત કરવું. હર્ષે` આ અનુત્તમ ધ[પાજન કહ્યું છે. અહીં દૂતક મહાપ્રમાતાર મહાસામત શ્રી સ્ક ંદગુપ્ત (છે). મહાક્ષપટલાધિકરણના અધિકારી, મહાસામત, મહારાજ ભાનુના આદેશથી ઈશ્ર્વરે આ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ર૯૮ ભારતીય અભિલેખવિદ્યા કોતર્યું છે. સંવત ૨૨ કાર્તિક વદિ ૧. મારે મહારાજાધિરાજ શ્રી હર્ષના સ્વહસ્ત (દસ્તક).” ઉત્તર પ્રદેશના શહાજહાંપુર પાસેના બાસખેડા ગામમાંથી મળેલું આ તામ્રપત્ર હાલ લખનૌના મ્યુઝિયમમાં છે. તાંબાના ૪૮૪૩૩ સે.મી. (૧૯૪૧૩ ઇંચ) કદના એક પતરા પર ૧૮ પંક્તિમાં કતરેલું આ ભૂમિદાનને લગતું રાજશાસન છે. એ Epigraphia Indica, Vol IV માં પ્રકાશિત થયું છે (પૃ. ૨૦૮). “ઉઝ સ્વસ્તિ” એવા મંગલવાચક શબ્દથી શરૂ થતા આ દાનશાસનમાં પહેલાં રાજશાસનનું સ્થળ જણાવ્યું છે. વર્ધમાનકોટીનું સ્થાન ઓળખાયું નથી, પરંતુ એ અહિચ્છત્રાથી બહુ દૂર નહિ હોય. આ દાનશાસન રાજાએ વિજય છાવણીમાંથી ફરમાવ્યું છે. એના સંદર્ભમાં નૌસેના, હસ્તિસેના અને અશ્વસેનાનો ઉલ્લેખ થયો છે. દાનને દાતા મહારાજાધિરાજ શ્રી હર્ષ છે. અહીં એના વંશ કે કુલનું નામ કે નિરૂપણું આવતું નથી, પણ દાતાના પૂર્વજોની વંશાવળી આપી છે. વંશાવળીનો આરંભ હર્ષના પિતામહના પિતામહ નરવનથી થાય છે. પહેલા ત્રણ રાજા “મહારાજ’ બિરુદ ધરાવતા, જ્યારે પછીના ત્રણ રાજા મહારાજાધિરાજ બિરુદ ધરાવે છે. એ પરથી આ રાજ્યના અભ્યદય હર્ષના પિતા પ્રભાકરવર્ધનના સમયથી થય લાગે છે. હર્ષના પિતામહ અને પ્રપિતામહ પરમ આદિત્યભકત હતા. હર્ષના મોટા ભાઈ રાજ્યવર્ધન પરમ સૌગત (બૌદ્ધ) હતા ને હષ પરમ માહેશ્વર હતો. દરેક રાજાના પિતાના નામ ઉપરાંત તેની માતાનું નામ પણ વંશાવળીમાં જણાવ્યું છે. તેથી નરવર્ધનથી માંડીને પ્રભાકરવર્ધન સુધીના રાજાઓની મહારાણુઓનાં નામ જાણવા મળે છે. પરંતુ રાજ્યવર્ધન ૨ જાની તથા હર્ષની રાણીનું નામ જાણવા મળતું નથી. હર્ષના પિતા પ્રભાકરવર્ધન ઘણા પ્રતાપી હતા. હર્ષચરિત’માં બાણભટ્ટ પણ એમની સુંદર પ્રશસ્તિ કરી છે. એમાં એમણે દૂણ, સિંધુ, ગુર્જર, લાટ અને માલવને વશ કર્યાનું અને પ્રતાપશીલ” એવું અપરનામ ધારણ કર્યાનું જણાવ્યું છે. પ્રભાકરવર્ધનને ત્રણ સંતાન હતાં–રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજ્યશ્રી. પ્રભાકરવર્ધનનું મૃત્યુ થતાં રાજ્યનાં સૂત્ર રાજ્યવધને સંભાળ્યાં, પરંતુ એને For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ર૯૯ તરત જ કનોજ જવું પડ્યું, કેમ કે માલવરાજે ત્યાંને રાજા ગ્રહવમાં જે રાજ્યશ્રીને પતિ હતો તેને મારી રાજ્યશ્રીને કેદ કરી હતી. રાજ્યવર્ધને માલવરાજની સેનાને તો જલદી વશ કરી દીધી, પરંતુ એ ગૌડરાજના છળકપટને ભોગ બન્યા. એ એની છાવણીમાં એકલો નિશસ્ત્ર ગમે ત્યારે એની હત્યા કરવામાં આવી. માળવામાં પહેલાં ઉત્તરકાલીન ગુપ્તવંશને મહાસેનગુપ્ત નામે રાજ રાજ્ય કરતો હતો. પ્રભાકરવર્ધનની માતા મહાસેનગુપ્તા એની બહેન લાગે છે. મહાસેનગુપ્તના પુત્ર કુમારગુપ્ત અને માધવગુપ્ત રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના સાથી તરીકે થાણેશ્વર રહેતા. પ્રભાકરવર્ધનનું પાટનગર થાણેશ્વર હતું. ગ્રહવને મારનાર માલવરાજ એ હર્ષનાં દાનશાસનમાં રાજયવર્ધનના સંદર્ભમાં જણાવેલ દેવગુપ્ત લાગે છે. રાજ્યવર્ધને એને હરાવી કેદ કર્યો જણાય છે. ગૌડરાજ એ ગૌડદેશ(પશ્ચિમ બંગાળા)ને રાજા શશાંક છે. રાજ્યવર્ધનની હત્યા થતાં થાણેશ્વરના રાજ્યનાં સૂત્ર હશે હાથમાં લીધાં (ઈ. સ. ૬૦૬). એણે પહેલાં છ વર્ષમાં ઉત્તર ભારત તથા પૂર્વ ભારતના રાજાઓને વશ કર્યા. હપે ભૂમિદાનમાં એક ગામનું દાન દીધું છે. એ ગામ અહિચ્છત્રા ભુતિના અંગદીય વિષયમાં આવેલું હતું. અહિચ્છત્રા એ ઉત્તર પંચાલ દેશનું પાટનગર હતું. એ ઉ. પ્ર. ના બરેલી જિલ્લાનું રામનગર છે. વિષય એ જિલ્લા જેવો વહીવટી વિભાગ છે. ભક્તિ એનાથી મોટે વહીવટી વિભાગ હતો. અંગદીય વિષયના વડા મથકનું સ્થાન ઓળખાયું નથી. પથક એ તાલુકા જેવો નાનો વહીવટી વિભાગ હતો. દાનમાં દીધેલા મર્કટસાગર ગામનું સ્થાન ઓળખાયું નથી. દાનને લગતું આ રાજશાસન લાગતા-વળગતા અધિકારીઓને તથા એ ગામના નિવાસીઓને ઉદ્દેશીને લખાયું છે. મહાસામત અને મહારાજ એ ખંડિયા રાજાઓનાં બિરુદ છે. દસાધસાધનિક એટલે કટોકટીને લગતા અધિકારી. ૧ પ્રમાતાર એ રાજાને ન્યાયને લગતી બાબતોમાં સલાહ આપનાર અમાત્ય હતો, અર્થાત એ ન્યાય ખાતાને મુખ્ય અધિકારી હતા. રાજસ્થાનીય એ રાજ્યપાલ કે વિદેશમંત્રી જેવો ઉચ્ચ અધિકારી હતા.૩ કુમારામાત્ય એટલે કુમારને મંત્રી અથવા કુમાર કક્ષાને અમાત્ય.૪ ઉપરિક એ અદાલતી તેમ જ વહીવટી સત્તા ધરાવતા ઉચ્ચ અધિકારી હતો.૫ વિષયપતિ એટલે વિષય(જિલ્લા)ને વડે. ચાટ અને ભટ એ સૈનિક કે પોલીસના પ્રકાર લાગે છે? ભૂમિદાનની સાથે અમુક મુક્તિઓ અને અધિકાર અપાતા. ઉદ્વેગ એટલે જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું ઊધડું અથવા ઉચક મહેસૂલ.૭ અમુક For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ભારતીય અભિલેખવિદ્યા કરવેરા હવે રાજાને બદલે ભૂમિદાનના પ્રતિગ્રહીતાને પ્રાપ્ત થતા. મહેસૂલ ભરવા વગેરેમાંથી મુક્તિ અપાતી. દેવભૂમિ પર પુત્રપૌત્રાદિ વંશજોને પણ અધિકાર રહેતો. ભૂમિદાન શાશ્વત પ્રકારનું દાન હતું. ભૂમિતિ એટલે પડતર જમીન. જેમ પડતર જમીન ખેતીને લાયક બનાવવા માટે આપવામાં આવે તો કર–મુકત રહેતી, તેમ દાનમાં અપાતી ભૂમિ પણ કરમુક્ત રહેતી. “ભૂમિછિદ્રના ન્યાયે - માં એ અર્થ ઉદ્દિષ્ટ છે.’ દાનનો હેતુ પિતાના પૂર્વનાં પુણ્ય તથા યશની અભિવૃદ્ધિનો હતો. દાનના પ્રતિગ્રહીતા (સ્વીકારનાર) બે બ્રાહ્મણ હતા. બંને ભરાજ ગોત્રના હતા. એમને એક વેદની બ9ચ શાખાને સ્વાધ્યાય કરતો ને બીજો સામવેદની છંદોગ શાખાને. દીધેલા ભૂમિદાનને દાન દેનાર રાજા તે પાળે, પણ પિતાના વંશના તથા અન્ય વંશના ભાવી રાજાઓને તો એના અનુમોદન તથા પરિપાલન માટે નૈતિક અનુરોધ જ કરવાનો રહેતો. આ અંગે લક્ષ્મીની ચંચળતા અને દાનના પરિપાલનને મહિમા દર્શાવતા. મનથી, વાણીથી ને કર્મથી સર્વનું હિત કરવું – હર્ષે કેટલો ઉત્તમ ધર્મ ઉપદે છે ! આ રાજશાસનનો દૂત મહાસામંત મહાપ્રમાતાર સ્કંદગુપ્ત હતો. હર્ષ ચરિતંમાં ગજસેનાધિપતિ સ્કંદગુપ્તનો ઉલ્લેખ આવે છે. દાનશાસન ઘડનાર મહાક્ષપટલાધિકારી ભાનુ હતો. દાનની મિતિ હર્ષના રાજ્યકાલના વર્ષ ૨૨(અર્થાત ઈ. સ. ૬૨૮-૨૯)ના કાર્તિક વદિ ૧ ની હતી દાનશાસનના અંતે મહારાજાધિરાજ શ્રી હર્ષના સ્વહસ્ત આપવામાં આવ્યા છે, તે એ વિઠાન રાજાની સુલેખનકલાને ઉત્તમ નમૂનો પૂરે પાડે છે. આમ આ દાનશાસન પરથી દાનના દાતા, દેવભૂમિ, દાનના પ્રતિગ્રહીતા, દાનનો હેતુ, વહીવટી વિભાગ, અધિકારીઓ, કાલગણનાની પદ્ધતિ વગેરે વિવિધ બાબતો વિશે ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે. ૨. ધરસેન ૨ જાનું વળા તામ્રપત્ર, (વલભી) સંવત ૨૬૯ ૧. વરિત વિનર દ્વષાવારા[] મધરનવાર[માત] કમળરાત્રિાળ મૈત્રાળT]મતુ રસપત્નઋ[]મોસણા સંપ્રદારશરાખ્યપ્રતાપzતા] For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્વના દાનશાસન ૩૦૧ २. [पोपनत ]दानमानार्जवोपाजितानुरागानु[रक्तमौल]भृत[मित्र] श्रोणीबलावाप्त [राज्यश्रीः] परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुत[स्तत्पा]दरजो[रु]ण३. नतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपतिदीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानविभवः परममा४. हेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुज[स्तत्पाद]प्रणामप्रशस्ततरविमलमणिमन्वा दिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विनयविहित५. व्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगेकस्वामिना परमस्वामिना स्वयमुपहित. राज्याभिषेकमहाविश्राणनावपूतराज्यश्रीः परममाहे६. श्वरः महाराजश्रीद्रोणसिहः सिह इव तस्यानुजस्स्वभुजबलपराक्रमेण परगज घटानीकामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा ७. शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परम. भागवतः महाराजश्रीध्रुवसेनस्तस्यानुजः ८. [तच्चारणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्वचरितोदकप्रक्षालिताशे षकलिकलङ्कप्रसभनिजिताराति९. [पक्षप्रथितमहिमा] परमादित्यभक्तः श्रीमहाराजधरपट्टः तस्य सुतरतत्पादसप र्यावाप्तपुण्योदयशैशवात्प्रभृतिखङ्गद्वितीयबाहुरेव सम१०. [दपर]गजघटास्फोटनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रतापप्रणतारातिचूडारत्नप्रभासंसक्त सव्यपादनखपङ्क्तिदीधितिः सकलस्मृति११. प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराज.शब्द: रूपकान्तिस्थैर्यधैर्य बुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरु१२. धनेशानतिशयानः शरणागताभय[प्रदान]परतया तृणवदपास्ताशेषस्वकार्य्यफल: प्रार्थनाधिकार्थप्रदाना नंदितविद्वत्सुह[त्प्रण]१३. यिहदयः पादचारीव [सकलभुवनमण्डलाभोगप्रमोद:] परभमाहेश्वरी महाराज श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनख[मयूखसंतान]१४. [विसृत]जाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रण] यिशतसहस्रोपजीव्यमानभोग संपद्रूपलो[भा] दिवाश्रितस्सरसमाभिगामिकैगुणैः १५. सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनु यिपालथित। [धर्मदायानामपाकर्ता प्रजो For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ३०२ ભારતીય અભિલેખવિદ્યા १६. पघातकारिणामुप [प्लवा]नां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमः विक्रमोपसंप्रा પતરું બીજું १. प्तविमलपात्थििवश्रीः परममा [द्देश्वरो ] महासामन्तमहाराजश्रीधर सेन X कुशली सर्वानेव स्वानायुक्तकद्राङ्गिकमहत्तरचाट[भट].... २. ध्रुवाधिकरणिकविषयपतिरा [ज] स्थानीयोपरिककुमारामात्य हस्त्यश्वारोहादीनन्यांश्च यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संवि ३. दितं यथा मया मातापित्रोः पुण्याण्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तये वलभ्यां आचार्य्यभदन्तस्थिरमतिकारितश्री बप्पपादीय ४. विहारे भगवतां बुद्धानां पुष्पधूपगन्धदीपतैलादिक्रियोत्सर्जणार्थं नानादिगभ्यागतार्य्यभिक्षुसङ्घस्य च चीवरपिण्डपातग्लानभैषजाद्यर्थं विहारस्य च ख ण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणार्थं हस्तवप्राहरण्यां महेश्वरदासेनकग्रासधाराखेरस्थल्यां च देवभद्विपत्रिकाग्रामौ सोद्रङ्गौ सौपरिकरौ सवा ६. तभूतप्रत्यायसधान्यभागमोगहिरण्यादेयौ सोत्पद्यमानविष्टिकरौ सदशापराधौ समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयौ भूमिच्छिद्रन्या [येन] ५. ७. आचन्द्राकर्णवसरित्क्षितिस्थितिपर्वतसमकालीनौ उदकातिसर्गेण देवदाय निसृष्टौ यत उचितया देवविहारस्थित्या भुंजतः कृष [त : ] ८. कर्षयतः प्रतिदिशतो वा न कैचिव्याघाते वर्तितव्यो ( व्यं) आगामिभद्रनृपतिभिरस्मद्वंशजेरन्यैव्र्वानित्यान्यैश्वय्र्याण्यस्थिरां (रं) मानुष्यं सामान्यं च [ भूमि- ] ९. [दानफल] मवगच्छद्भिश्यमस्मद्दायो[s] नुमंतव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छिन्यादाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभिर्महापा[तकै ] १०. [स्सोप]पातकैस्संयुक्तः स्यात् इत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्गे सोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च . [ तान्येव नर] के ११. वसेत् ॥[१] बहुभिर्व्वसुधा मुक्ता राजभिस्सगरादिभिः [1] यस्य यस्य या भूभिः तस्य तस्य तदा फलम् ॥[२] For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ૩૦૩ છે . ૩નો() ગરગેડુ [ ૨] વાસનઃ [1]. कृष्णसर्पा हि जायन्ते धर्मदायापहारकाः ॥[३] स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धरां । गवां शतस[हस्नस्य हन्तुः प्राप्नोति । વિત્વિપદ્ [૪] यानीह दारिद्रभयानरेन्द्रर्द्धनानि धयितनीकृतानि । निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम [साधुः पुनराददीत ॥][५] ૧૪. लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तो...को[s]भिमतं नृपार्थ । तान्येव पुण्यानि विवर्द्धयेथा न हापनीयो ह्युपकारिपक्षः ॥[६] ૧. સ્વસ્ત મને મારાથીધરનચ [1] ડૂત: સામતીવિચઃ | १६. लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतदिविरपतिस्कन्दभटेन। सं २६९ चैत्र વ ૨ | “સ્વસ્તિ. ભદ્રપત્તનમાં રહેલી વિજય છાવણીમાંથી જેણે જબરજસ્ત રીતે અમિત્રો(શત્રુઓ)ને નમાવ્યા છે તેવા મૈત્રકે ના (વંશમાં) “અનુપમ સપત્નો(શત્રુઓ)ના મંડલના વિસ્તારમાં સેંકડો પ્રહાર ઝીલીને જેણે પ્રતાપ (યશ) મેળવ્યા છે તેવો અને પ્રતાપને લઈને આવેલા, દાન માન અને આર્જવ (ઋજુ વ્યવહાર) વડે અનુરાગ પામેલા અનુરક્ત મોલ, ભૂત, મિત્ર અને શ્રેણીનાં સૈન્ય દ્વારા જેણે રાજ્યશ્રી પ્રાપ્ત કરી છે તેવો પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ભટાર્ક; “તેનો પુત્ર જેનું શિર તેના પાદની રજથી અરુણ (રકત) બનેલું નત અને પવિત્ર કરેલું છે તેવો, શિર નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભાથી જેનાં ચરણના નખની પંકિતનાં કિરણ ઢંકાઈ જતાં હતાં તેવો અને જેની સંપત્તિ વડે દીન અનાથ અને કૃપણ (દયાપાત્ર) જનની ઉપજીવિકા થતી હતી, તેવો પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન (૧ ); તેનો અનુજ (નાનો ભાઈ), તેનાં ચરણને પ્રણામ કરવાથી જેના મસ્તક) ને વિમલમણિ વધુ પ્રશસ્ત થયો હતો, જેને મનુ આદિએ રચેલાં વિધિ-વિધાનનો For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ભારતીય અભિલેખવિદ્યા ધમ હતા, ધમરાજ(યુધિષ્ઠિર)ની જેમ જેને વિનય અને વ્યવસ્થા પદ્ધતિ હતી, અખિલ ભુવનમંડલ વિસ્તારના અનન્ય સ્વામી એવા પરમસ્વામીએ જાતે જેના રાજ્યાભિષેક કર્યાં હતા, તે જેની રાજશ્રી મહાદાનથી પુનિત થઈ હતી તેવા પરમ માહેશ્વર મહારાજ શ્રી દ્રોણસિંહ ; “તેના અનુજ, સિંહની જેમ પોતાના બાહુબળના પરાક્રમ વડે શત્રુએ રૂપી ગજોના સમૂહ પર અનન્ય વિજય કરનાર, શરણે ઇચ્છનારાઓનુ શરણ, શાસ્ત્રાથતવાના જાણકાર, કલ્પતરુની જેમ સુહૃદ તથા યાચકોને અભિલાષા પ્રમાણે ઇચ્છાલ ભાગ દેનાર, પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧ લેા) ; “તેને અનુજ તેના ચરણકમળને કરેલા પ્રણામથી જેનાં અશેષ પાપ ધાવાઈ ગયાં છે તેવા, જેણે પેાતાના વિશુદ્ધ ચરિત રૂપી જળ વડે કલિ(યુગ)નાં અશેષ કલંક ધાયાં છે તેવા, શત્રુપક્ષને જબરજસ્ત રીતે હરાવીને જેને મહિમા પ્રસર્યાં છે તેવા, પરમ આત્મિભકત શ્રી મહારાજ ધરપટ્ટ; “તેનેા સુત (પુત્ર), જેણે તેના ચરણની પૂજાથી પુણ્યાય પ્રાપ્ત કર્યાં છે તેવા, નાનપણથી ખડૂગરૂપી ખીજા બાહુવાળા, શત્રુઓના માળા ગજોની ઘટાના સ્ફાટન વડે જેણે સત્ત્વ(બળ)ના નિકષ પ્રકાશિત કર્યાં છે તેવે, તેના પ્રભાવથી નમેલા શત્રુના ચૂડારત્નની પ્રભા સાથે જેના ડાબા પગના નખની પંકિતનાં કિરણ ભળ્યાં છે તેવા, સકલ સ્મૃતિએ રચેલા માર્ગના સારા પરિપાલન વડે પ્રજાના હૃદયનું રંજન કરી જેણે ‘રાજન’શબ્દને સાક કર્યાં છે તેવા,રૂપ કાંતિ સ્થિરતા કૌય બુદ્ધિ અને સ ંપત્તિમાં (અનુક્રમે) સ્મર (કામદેવ), શશાંક (ચંદ્ર), ગિરિરાજ (હિમાલય), ઉધિ (સાગર), દેવાના ગુરુ (બૃહસ્પતિ) અને ધનેશ(કુશ્નેર)થી ચઢિયાતા, શરણે આવેલાને અભય દેવામાં પરાયણ રહી પેાતાનાં તમામ કાર્યોને જે તૃણવત્ દૂર કરતા, માગ્યા કરતાં અધિક દ્રવ્ય આપીને જેણે વિદ્વાન સુહૃદ અને યાચકનાં હૃદયાને અનંદિત કર્યાં છે, જે જાણે પગે ચાલતા સકલ જીવનમાંડલના વિસ્તારને આનંદ છે, તેવા પરમ માહેશ્વર મહારાજ શ્રી ગુસેન ; “તેના પુત્ર, તેના ચરણના નખના મયૂખ(કિરણ)ની શ્રેણીમાંથી નીકળેલી ગગાના જલસમૂહ વડે અશેષ પાપ ધોઈ નાંખ્યા છે તેવા, લાખા યાચકાને જેની ભાગસ પત્તિ ઉપજીવિકા આપે છે તેવા, જાણે કે એના રૂપના લાભથી શીઘ્ર આવી પહેાંચેલા ગુણા વડે આશ્રિત થયા છે તેવા, સહજ (સ્વાભાવિક) શક્તિ અને શિક્ષા—વિશેષ વડે જેણે સવ ધનુ રેશને વિસ્મિત કરી દીધા તેવા, પહેલાંના રાજાઓએ આપેલાં ધર્માંદાનેાનુ અનુપાલન કરનાર, પ્રજાને હાનિ કરનાર ઉપદ્રવેશને For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્વનાં દાનશાસન ૩૦૫ દૂર કરનાર, શ્રી (લક્ષ્મી) અને સરસ્વતીને એકત્ર વાસ દર્શાવનાર, સંહત શત્રુપક્ષની લક્ષ્મીના પરિભેગમાં દક્ષ વિક્રમ(પરાક્રમ) વાળો, વિક્રમ(પરંપરા) થી પ્રાપ્ત થયેલી વિમળ રાજશ્રી ધરાવનાર, પરમ માહેશ્વર મહાસામંત મહારાજ શ્રી ધરસેન કુશળ (હોઈ), પિતાના આયુક્તક, દ્રાંગિક, મહત્તર, ચાટ, ભટ, શૌકિક), ધુવાધિકરણિક, વિષયપતિ, રાજસ્થાનીય, ઉપરિક, કુમારામાત્ય, હત્યારેહ, અશ્વારોહ આદિને અને લાગતા-વળગતા અન્ય સર્વને આજ્ઞા કરે છે ? - “તમને વિદિત થાવ કે મેં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને પિતાના ઐહિક (ઐહલૌકિક) તથા આમુગ્મિક (પારલૌકિક) યથેષ્ટ ફળની પ્રાપ્તિ માટે “વલભીમાં આચાર્ય ભદંત સ્થિરમતિએ કરાવેલા શ્રી બમ્પપાદીય વિહારમાં ભગવાન (પૂજ્ય) બુદ્ધોના પુષ્પ ધૂપ ગંધ દીપ તૈલ આદિ ક્રિયાઓના અનુષ્ઠાન અર્થે, વિવિધ દિશાઓમાંથી આવેલા આર્ય ભિક્ષુઓના સંઘનાં ચીવર (વસ્ત્ર) પિંડપાત (ભિક્ષા) તથા ગ્લાનભૈષજ (ગ-ઔષધ-ઉપચાર) વગેરે અર્થે અને વિહારને કોઈ ભાગ તૂટે ફૂટે તો તેના સમારકામ અર્થે “હસ્તવપ્ર આહરણીમાં મહેશ્વરદાસેનક ગ્રામ અને ધારાખેટ સ્થલીમાં દેવભદ્રિપલિકા એ બે ગ્રામ ઉદ્વેગ સાથે, ઉપરિકર સાથે, વાત-ભૂત-પ્રત્યાય સાથે, ધાન્ય–ભાગ-ભોગ-હિરણ્યના આદેય સાથે, ઉત્પઘમાન વિષ્ટિ અને કર સાથે, દશાપરાધ સાથે, સર્વ રાજકીયે જેમાં ડખલ ન કરે તે રીતે, ભૂમિછિદ્રના ન્યાયે (દષ્ટાંત), ચંદ્ર સૂર્ય સમુદ્ર નદી ભૂમિ અને પર્વત ટકે ત્યાં સુધીના કાલ માટે, જલ મૂકીને, દેવદાયરૂપે આપ્યાં છે. ' જેથી ઉચિત દેવવિહારની સ્થિતિએ (રૂએ) ભગવતાં, ખેડતાં, ખેડાવતાં કે (અન્યને સુપરત કરતાં કોઈએ એમાં અંતરાય કરવો નહિ. “અમારા વંશમાં જન્મેલા કે બીજા આગામી ભદ્ર રાજાઓએ અશ્વ અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે, ને ભૂમિદાનનું ફળ સામાન્ય (મજિયા) છે એમ જાણીને અમારા આ દાનને અનુમોદન (મંજૂરી આપવું અને એનું પરિપાલન કરવું. ને જે એને આચ્છેદ કરે કે કરવા દે, તે ઉપપાતકો સહિત પાંચ મહાપાતકોથી સંયુકત થાય. ભગવાન (પૂજ્ય) વેદવ્યાસ (વેદસંગ્રાહક) વ્યાસે કહ્યું છેઃ ૨૦ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ભારતીય અભિલેખવિદ્યા ભૂમિદાતા વસે સ્વર્ગે વર્ષો સાઠ હજાર, ને છેદે કે દવા દે તે એટલાં નરકે વસે. (૧) સગરાદિ ઘણા રાજા ભૂમિને ભોગવી ગયા; જેની જેની યદા ભૂમિ તેનું તેનું તદા ફલ. (૨) ભૂમિદાય હરે છે જે જન્મે છે કૃષ્ણ સર્પ તે, વસે શુષ્ક બખોલમાં જળહીન વન મહીં. (૩) પોતે કે પારકે દીધી ભૂમિને જે હરે નર, લાખ ગાય હણ્યા કેરું લાગે પાતક તેહને. (૪) દારિદ્રય કેરા ભયથી ધન જે ધર્માશ્રયી ભૂપ અહીં હરે છે, નિર્ભકત નિર્માલ્ય સમાન તેને પાછાં લઈ સજન કોણ લે રે ! (૫) જેના થકી ઈસિત અર્થ પામ્યા, લક્ષ્મીતણું આશ્રય એક ભૂપ ! પુણ્ય રહ્યાં તે જ વધારવાનાં, ગુમાવવો ને ઉપકારિપક્ષ. (૬) મારા, મહારાજ શ્રી ધરસેનના સ્વહસ્ત (દસ્તક). “દૂતક સામંત શીલાદિત્ય. સંધિવિગ્રહ અધિકરણના અધિકારી દિવિરપતિ સ્કંદભટે લખ્યું. “સં. ૨૬૯ ચત્ર બ. ૨.” આ તામ્રપત્ર વળા(વલભીપુર, જિ. ભાવનગર)નાં ખંડેરેમાંથી જૂની ઈ ટે ખોદતાં કેળીઓને મળ્યું હતું. પતરાં બે છે, લગભગ ૨૪૪ ૪૨ સે. મી. (૯૩ ૪ ૧૬૩ ઈંચ) ના કદનાં. બંને પતરાંની બાજુ પર લખાણ ૧૬-૧૬ પંક્તિનું છે. ભાષા સંસ્કૃત છે. વ્યાસક્ત લોકે સિવાયને બધો ભાગ ગદ્યમાં છે. .. 241 614211210 Indian Antiquary 4 Vol. VI Hi uleid થયેલું. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૧ માં પણ પ્રસિદ્ધ થયું છે. ' લખાણને આરંભ મંગલવાચક “સ્વસ્તિ” શબ્દથી કર્યો છે. દાનશાસન ભદ્વપત્તનમાં રહેલી વિજયછાવણીમાંથી ફરમાવ્યું છે. ભદ્રપત્તન એ ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આવેલું ભાદરેડ લાગે છે. ભાદરેડ પુરાતન ગામ છે. આ નગર આગળ જતાં “પત્તનમાંથી “પદ્ધ થયું લાગે છે, કેમ કે હાલનું નામ “ભદ્રપદ્રમાંથી વ્યુત્પન્ન થયું ગણાય. ૧૦ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ૩૦૭ આ રાજવંશ મિત્રક નામે કુલને હતો. મૈત્રકે લડાયક અને શૂરવીર હતા. તેઓની ઉત્પત્તિ પાશુપત સંપ્રદાયના પ્રવર્તક ભગવાન લકુલીશના એક પટ્ટશિષ્ય મિત્રમાંથી થઈ લાગે છે૧૧ આ વંશનાં દાનશાસને–ખાસ કરીને એમાંની પ્રશસ્તિઓને ભાગ, ઉચ્ચ ગદ્ય શૈલીમાં રચાય છે, જેમાં લાંબા સમાસ, યમક અને અનુપ્રાસ જેવા શબ્દાલંકાર અને વિસર્ગસંધિમાં વ્યંજનના વિકલ્પની પસંદગી નેધપાત્ર છે, મિત્રવંશનો સ્થાપક ભટાર્ક હતો. એ મૂળમાં પ્રાયઃ ગુપ્ત સમ્રાટ (કંદગુપ્ત)ને સેનાપતિ હતો. કંદગુપ્તનું મૃત્યુ થતાં (ઈ. સ. ૪૬૮ના અરસામાં) ગુપ્ત સામ્રાજ્યનું શાસન શિથિલ થયું ને દૂરના પ્રાંત સ્વતંત્ર થવા લાગ્યા, ત્યારે મૈત્રકકુલના સેનાપતિ ભટાકે શત્રુઓ સામે પરાક્રમ કરીને, મૌલ ભત મિત્ર અને શ્રેણી એ ચાર પ્રકારની સેનાની મદદથી રાજસત્તા હસ્તગત કરી. મૌલ એટલે કાયમી સૈનિકોની સેના. મૃત એટલે ભાડૂતી અર્થાત્ કામચલાઉ ધોરણે ભરતી કરેલા. આ બંને પ્રકારની સેનાઓ તો એ સેનાપતિના સીધા શાસન નીચે હશે. વળી મિત્ર-રાજ્ય કે મિત્રસામંતોની સેનાની મદદ મળી, ને એવી રીતે અમુક શ્રેણીઓની સેનાની પણ. આ સેનાઓ એના પ્રતાપથી આકર્ષાઈ એની પાસે આવી હતી. વળી એ દાન માન અને સદ્વર્તાવ દ્વારા પણ એમને અનુરાગ પ્રાપ્ત કરતો. શ્રી ભટાકે ગમે તે કારણે વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી. નહિ તો સૌરાષ્ટની રાજધાની એ પહેલાં શતકોથી ગિરિનગર(જૂનાગઢ)માં હતી. “ભટાર્ક એટલે ભટો(સૈનિક)માં અર્ક (સૂર્ય). એ પરમ માહેશ્વર અર્થાત્ મહેશ્વર(મહાદેવ)નો પરમ ઉપાસક હતો. એણે પિતાની રાજમુદ્રામાં શિવના વાહન નંદિ વૃષભનું ચિહન રાખ્યું. ભટાર્ક વલભીમાં પિતાની રાજસત્તા સ્થાપી, છતાં મગધના ગુપ્ત સમ્રાટ સામે ખુલ્લે બળવો ન કરતાં ઔપચારિક રીતે સારે સંબંધ જાળવી રાખે. આથી એણે “મહારાજ’ જેવું કોઈ રાજબિરુદ ધારણ ન કરતાં ‘સેનાપતિનું જૂનું ઉપનામ ચાલુ રાખ્યું. ભટાર્ક પછી એને જયેષ્ઠ પુત્ર ધરસેન ૧ લો રાજા થયો. એણે પણ પરંપરાગત સેનાપતિ પદથી સંતોષ માને. એ પરોપકારી અને ઉદાર હતો. એ અપુત્ર હશે તેથી કે બીજા ગમે તે કારણે એના પછી એને અનુજ દ્રોણસિંહ ગાદીએ આવ્યું. ભટાર્કને ઉત્તરાધિકાર વારાફરતી એના ચારેય પુત્રોને સો છે. એ પરથી આ વંશમાં રાજવારસા માટે એવો રિવાજ રહેલો હોવાનું For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ભારતીય અભિલેખવિદ્યા સૂચિત થાય છે. દ્રોણસિંહનું રાજ્યારોહણ થતાં પરમસ્વામીએ અર્થાત તે સમયના ગુપ્ત સમ્રાટે (પ્રાયઃ બુધગુપ્ત કે વૈન્યગુપ્ત) ૨ પિતે એને રાજ્યાભિષેક કરાવ્ય ને હવે દ્રોણસિંહે “મહારાજ” એવી પદવી ધારણ કરી. વળી એણે ભૂમિદાનનું રાજશાસન પણ ફરમાવવા માંડયું. મનુસ્મૃતિ વગેરે સ્મૃતિઓમાં જણાવ્યા મુજબ એણે રાજ્યમાં વ્યવસ્થા સ્થાપી. ધરસેન તથા કોણસિંહ પણ પરમ માહેશ્વર હતા. આ વંશના ઘણાખરા અન્ય રાજાઓ પણ એ જ સંપ્રદાથના હતા. પરંતુ એમાં બેત્રણ અપવાદ છે. દ્રોણસિંહનો અનુજ ધ્રુવસેન ૧ લો પરમ ભાગવત અર્થાત્ ભાગવત (વૈષ્ણવ) સંપ્રદાયને પરમ અનુયાયી હતો ને એનો અનુજ ધરપટ પરમ આદિત્યભકત (સૂર્ય–ઉપાસક) હતો. ધરપટ્ટનો પુત્ર ગુહસેન પરમ માહેશ્વર હતો, પરંતુ છેવટમાં એ પિતાને પરમ સૌગત (બૌદ્ધ) પણ કહેવરાવતો. બાકી સામાન્ય રીતે મિત્રક રાજાઓ માહેશ્વર હતા. મહારાજ દ્રોણસિંહનું વલભી સંવત ૧૮૩(ઈ. સ. ૫૦૨)નું દાનશાસન મળ્યું છે. ૧૩ મહારાજ ધ્રુવસેન ૧લાએ અનેક ભૂમિદાન દીધેલાં, જેને લગતાં તામ્રપત્ર વ. સ. ૨૦૬(ઈ. સ. પર૫)થી વ. સં. ૨૨૬(ઈ. સ. ૫૪૪)નાં મળ્યાં છે. ૧૪ એને શાસ્ત્રના અધ્યયનનો શોખ હતો. આનંદપુર(વડનગર)માં ધ્રુવસેન રાજાને પુત્રમણથી થયેલે સંતાપ દૂર કરવા માટે કલ્પસૂત્રનું જાહેર વાચન કરવાનું શરૂ થયું એ જન અનુશ્રુતિમાં જણાવેલે રાજા ધ્રુવસેન આ લાગે છે. ધરપટ્ટ એ ભટાર્કને ચોથે પુત્ર હતો. એનું કઈ દાનપત્ર મળ્યું નથી. એણે ઘણાં થોડાં વર્ષ રાજ્ય કર્યું લાગે છે. ગહસેન એ મૈત્રક વંશને ભટાર્ક જેવો પ્રતાપી રાજવી હતો. એનાં દાનશાસન વિ. સ. ૨૪ (ઈ. સ. ૫૫૦)થી વ. સં. ૨૪૮ (ઈ. સ. ૫૬૭)નાં ૧૫ છે. આ રાજાની પ્રશસ્તિમાં પણ એની અપાર પ્રશંસા કરેલી છે. એને પુત્ર ધરસેન ૨ જો આ દાનને દાતા છે. એનાં અનેક દાનશાસન મળ્યાં છે, જે વ. સ. ૨પર(ઈ. સ. ૫૭૧)થી વ. સં. ૨૭૦(ઈ. સ. ૫૮૯)નાં છે. ધરસેનના સમય સુધી મૈત્રક રાજાઓ હજી પૂરા સ્વતંત્ર થયા નહોતા. આથી ધરસેન “મહાસામંત” અને “મહારાજ' કહેવાતો. દાનશાસન લાગતાવળગતા અધિકારીઓને ફરમાવાયું છે. એમાં આયુક્તક એ મહેસૂલી ખાતાનો મુખ્ય હિસાબનીશ હતો. પ્રાંગિક એ કંગ(નગર)ને For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ૩૦૯ વહીવટ કરનાર અધિકારી હતેા તે મહત્તર એ ગ્રામ(ગામ)ને મેટેરેા હતેા. ધ્રુવાધિકરણિક એ રાજ્યે ધ્રુવ (મુકરર) કરેલેા રાજભાગ ઉધરાવનાર મહેસૂલી અમલદાર હતા. ‘ધ્રુવ' અથવા ધૂ' ના હોદ્દો કચ્છમાં પ્રચલિત હતા તે અમુક કુટુ એની અટકામાં જળવાઈ રહ્યો છે. વિષયપતિ એ વિષય(જિલ્લા)ના વડા હતા. હસ્ત્યારેાહ એટલે હાથીસવાર અને અશ્વારેાહ એટલે ઘેાડેસવાર.૧૬ દાનના હેતુમાં માતાપિતાના તેમ જ પાતાના પુણ્યની વૃદ્ધિ અભિપ્રેત છે. દાન વલભીમાં આવેલા બપ્પપાદીય વિહારને આપેલુ છે. એ વિહાર આચાય સ્થિરમતિએ કરાવ્યા હતા. સ્થિરમતિ વસુબંધુના ભાઈ અસંગના શિષ્ય હતા. એમણે વલભી નજીકના વિહારમાં રહી પોતાની કૃતિઓ રચી હતી એવું યુઆન સ્વાંગે નોંધ્યુ છે. સ્થિરમતિએ આ વિહારને પેાતાના ગુરુની સ્મૃતિમાં પપ્પાદીય' (પૂજ્ય અપનેા–બાપને) નામ આપ્યુ લાગે છે. આ વિહાર આગળ જતાં દુદાવિહારમંડલની અતગત ગણાયા.૧૭ ભૂમિદાનથી એ દાન લેનાર વિહારનાં ત્રણ પ્રયેાજન સધાય એવા ઉદ્દેશ હતા ઃ (૧) વિહારમાં ભગવાન બુદ્ધોની૧૮ મૂર્તિ એની નિત્ય પૂજા માટે જરૂરી સામગ્રીની જોગવાઈ, (૨) બહારથી આવતા ભિક્ષુઓનાં વસ્ત્ર, ભાજન અને ઔષધની જોગવાઈ, અને (૩) વિહારનું સમારકામ. ભૂમિદાનમાં એ ગામ આપેલાં છે : (૧) હસ્તવપ્ર આહરણીમાં આવેલું મહેશ્વરદાસેનક ગામ અને (૨) ધારાખેટક સ્થલીમાં આવેલુ દેવદ્રિપલ્લિકા ગામ. આહરણી એટલે નાના આહાર ને આહાર એટલે વિષય(જિલ્લા)થી નાના વહીવટી વિભાગ. હસ્તવપ્ર આહરણી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં હતી. એનું વડું મથક હસ્તવપ્ર એ હાલનુ હાથા છે, જે ભાવનગર જિલ્લાના કાળિયાક તાલુકામાં ધેાધાની ઉત્તરે આવેલુ છે. મહેશ્વરદાસેનક તળાજા પાસેનુ મહાદેવપુર હોઈ શકે. સ્થલી એ કસબા જેવા નાના વહીવટી વિભાગ હતા. એ વિભાગ સૌરાષ્ટ્રમાં ધણેા પ્રચલિત હતા. ધારાખેટ એ ધેાળા (જિ. ભાવનગર) પાસેનું ધારુકા હોઈ શકે. તેા દેવભુદ્રિપલિકા એ ધારુકા પાસેનું દેવળિયા હેલુ સભવે. ૧૯ ઉદ્રંગ એટલે જમીનદાર પાસેથી વસૂલ કરાતું ઊધડ મહેલ. ઉપર્રિકર એટલે જમીન પર માલિકી હક ન ધરાવતા ખેડૂતા ઉપર નાખેલેાકર. વાતપ્રત્યાય એટલે બહારથી આયાત કરેલી ચીજો પર લેવાતી જકાત અને ભૂતપ્રત્યાય એટલે ગામમાં ઊપજેલી ચીજો પર લેવાતી જકાત, ધાન્યના રૂપે લેવાતુ મહેસૂલ તે For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ભારતીય અભિલેખવિદ્યા ધાન્યાદેય’ અને સુવર્ણનાં રૂપમાં લેવાતુ મહેસૂલ તે “હિરણ્યાય'. ધાન્યાદિ ઊપજના મુકરર ભાગરૂપે લેવાતો કર તે “ભાગ” અને ફળફૂલ શાક વગેરે ચીજોના રૂપમાં અપાતી દૈનિક વપરાશની ભેટોની આવક તે “ભોગ”. જરૂર પડે વેઠ કરાવવાને પણ હક રહેત. ૨૦ દશાપરાધ એટલે દસ પ્રકારના અપરાધ માટે લેવા દંડ.૨ ૧ પડતર જમીન ખેડવા માટે કરમુક્ત રીતે અપાતી તેમ ધમ–દાય તરીકે અપાતી જમીન પણ કરમુકત રહેતી. દાનની ક્રિયા હાથમાં જળ મૂકીને થતા સંકલ્પ દ્વારા થતી. ભૂમિદાનને મહિમા, ભૂમિદાનના પરિપાલનથી મલતું પુણ્ય અને ભૂમિદાનના આચ્છેદથી લાગતું પાપ-એને લગતા પુરાણકી લેક દાનશાસનમાં વધતી જગ્યા પ્રમાણે ઓછાવત્તા ટાંકવામાં આવતા. આ કે વેદસંહિતા કરનાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે રચેલા મનાતા. વ્યાસ મહાભારતના તથા પુરાણોના કર્તા મનાય છે. આમાનાં કેટલાક લોક કંદપુરાણ, પદ્મપુરાણ અને ભવિષ્યપુરાણ જેવાં પુરાણોમાં આપેલા છે.૨૨ દાનશાસનના અંતે દાન દેનાર રાજાના સ્વહસ્ત છે. દાનશાસનને સંદેશે. દિવિરપતિને કહી એનો અમલ કરાવનાર અધિકારીને ‘દૂતક' કહેતા. આ દાનશાસનનો દૂતક સામંત શીલાદિત્ય તે રાજપુત્ર શીલાદિત્ય હોઈ શકે, જે પ્રાયઃ વિધ્ય–સહ્ય પ્રદેશની શાખાના સામંત તરીકે રાજ્ય કરતો.૨૩ દાનશાસનનું લખાણ તૈયાર કરનાર સ્કંદભટ દિવિરપતિ એટલે મુસદો ઘડનાર દિવિરેનો વડે હતો તેમજ સંધિ-વિગ્રહ ખાતાના અધ્યક્ષ પણ હતો. દાનનું વર્ષ ૨૬૯ વલભી સંવતનું છે. ચિત્રમાં ત્યારે ઈ. સ. ૧૮૮ હતું. “બ” એ બહુલ” (કૃષ્ણ)નું સંક્ષિપ્ત રૂપ છે. બહુલ એટલે બહુલપક્ષે (કૃષ્ણપક્ષે). આમ આ દાનશાસન પરથી મૈત્રક વંશ, ધરસેન ૨ જાના પૂર્વજો, ધરસેન ૨ જે, ભદ્રપત્તન, વલભી, હસ્તવપ્ર આહરણી, વલભીનો બ૫પાદીય વિહાર, ભૂમિદાનને લગતા અધિકાર, દૂતક, લેખક, દાનને સમયનિદેશ, રાજાના સ્વહસ્ત, દાનશાસનનું દસ્તાવેજી સ્વરૂપ, રાજાઓની પ્રશસ્તિઓની રચનાશૈલી ઇત્યાદિ અનેક બાબતો વિશે જાણવા મળે છે. ૩. જયભટ ૪થાનું કાવી તામ્રપત્ર, (કલર) સવંત ૪૮૬ १. [तुरङ्गमनिकरभगभासुरो] [द्रु]तदलितद्विरदकुम्भस्थलश(गोलित्तमुक्ताफलनिकરિતુerf] For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ કેટલાક મહત્વનાં દાનશાસન ૩૧૧ - २. [लतामरीचिनिचय] मेचकितदक्षिणबाहुशिखर: पद्माकर इव प्रकटानेकलक्षणो न पुनर्ज]३. [लाशयः क्षपा]कर इव सकल[कला]कलापान्वितो न पुनर्दोष(षा)कर[:] सागर इवान्तःप्रवेशितविपक्षभूभृमण्ड[लो] [न] ४. [पुनर्ग्राहाकुलः नारा]यण इव सुदर्शनचक्रक्षपितविपक्षो न पुनः कृष्णस्वभावः हर इवाङ्गीकृतभृतिनिचयो [न] [पुनर्भुजङ्गपरिवृतः ।] बालेन्दुबिम्बप्रतिमेन येन प्रवर्द्धमानस्वतनूदयेन [1] प्रणामकामोल्पकरेण लोकः] ६. कृतांजलि: कान्तिमता कृ][तोयं] [॥१] असिघाराजलेन शभित[:] प्रा(प्र)सभं वलभीपतेः पुरि] यो(ये)नाशेषलोकसं[ता]पकलापदस्ता(त)ज्जिकानलो [ज] [यभटजल]द एष [ः॥ २] स वि[गी]यति(ते) देववधूकदम्बकै पशतमकुटरत्नकिक(र)णावलिरंजित्त(त) पादपङ्कजा(जः) समधिगतपञ्चम[हाश].. ८. [ब्दो महासामन्ताधिपतिश्रीजयभटः कुशली सर्वानेव राजसामन्तभोगिकु(क) विषयपतिराष्ट्रग्राममहत्तराधिकारिकाद(दी). ९. [न्सम]नुदर्शयत्यस्तु वस्संविदितं । यथा मया मातापित्रोका(रा)त्मन चैहिका मुष्मिकपुण्ययशोभिवृद्धये केमज्जु[ग्राम]१०. [नि]विष्टाश्रामदेवपादेभ्यः गन्धधूपपुष्पदीपप्रदा(भा)तसंशी(गी तकसत्र(त्र) प्रवत(त)नसत्मा(न्मा)र्जनोदयेन देवकुलस्य खण्ड[स्फुटित] ११. [विशीर्ण ?] संस्कारनवकार म्ो )क्ताद्युत्सर्पणार्थ श्रीभरुकच्छविषयान्त र्गतकेमज्जुग्रामे ग्रामस्यापरदक्षिणसीम्नि पञ्चाशन्निवर्तनप्रमा]१२. णं(गो) भूखण्डः यस्याघाटनानि पूर्वट(तः) छीरकहग्रामगामिपन्था दक्षिणतः जम्भाग्रामसीमासन्धिः अपरतः जम्भाग्रामा [त् गोलिअवलि] For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ભારતીય અભિલેખવિદ્યા १३. ग्रामगामी पन्था उत्तरतः केमज्जुग्रामासी (त्सी) हुग्रामक्ता (गा ) मी पन्था वटवापी च [] एवं चतुराघाटनोपलक्षितक्षेत्रं सोपरिकदर (रं) १४. सभूतभा (वा) प्रत्यायं सधान्या ( न्य) हिरण्यादेयं सदशापराधं सोत्पद्यमानविष्टिकं अचाटभटप्रावेश्यं सर्व्वराज्कीयानामहस्तप्र १५. क्षेपणीयं पूर्वापरदेवब्रह्मदायरहितं भूभिच्छिद्रन्यायेनाचन्द्राकर्णवक्षितिसरित्पर्व्वतसमकालीनमद्याषाढशु[द्ध] दश [म्यां] १६. कर्कटकराशौ संक्रान्ते खौ पुण्यतिथावुदकातिसर्गेण देवदायत्वेन प्रतिपादितं [1] यतो [s] स्याचितया तपोवनाचारस्थित्या भुंजतः कृ १७. षतः कर्षयतः प्रतिदिशतो वा न कैश्विद्रव्याषेधे वर्त्ता (र्त्ति ) तव्यमागामिभद्रगृपतिभिः अस्मद्वंश्यैरन्यैव्र्वायमस्मद्दाय [s]नुमन्तव्यः पा [ल] - १८. यितव्यश्च[] यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्यावाच्छिद्यमा[न] कं वानुमोदेत । स पञ्चभिर्महापातकैस्सोपपातकैः १. वांथे। सोपरिकरं. १९. संयुति (क्तः ) [स्या ]दित्युक्तं [च] भगवता वेदव्यासेन व्यासेन [1] षष्टी(ष्टिं) वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [1] आच्छेता चानुमं २०. २१. [ ता] च तान्येव नरके वसेत् [ ३ ] विन्ध्याववतोयासु शुष्क कोटरवासिनः [1] कृष्णाहयेो हि जायन्ते भूमिद (दा) यं हरन्ति ये [ ॥४] बहु [भिर्व्व] [सुधा ] भुक्ता राजाभिः सगरादिभिः [1] यस्य यस्य यदा भूमि [स्त]स्य तस्य तदा फलं [ ॥ ५ ] अग्नेरपत्यं प्रथमं सुवर्ण २२. [भूवैष्णवी] [सूर्यसु]ताश्च गावः [ 1 ] लोकत्रयं तेन भवेद्धि दत्तं कांचनं गां च महीं च दद्यात् । [ ६ ] यानीह [ दत्तानि ] पुरा नरें [][र्दानानि धर्मार्थ] For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્વનાં દાનશાસન ૩૧૩ [ચાર/][i]. निभुक्तमाल्यप्रतिमानि तानि નામ સાધુઃ પુનરાવીત [૭] स्वदत्तां परदत्तां वा यत्ना[दक्ष युधिष्ठिर । ] महीं [મમિતાં ]ઝ હાનાલ્ડ્રો []નુવાદનમતિ [૮] २४. श्रीकण्डकणकदूतकं ॥ संवत्सरशतचतुष्टये ष શિલ્યાબે વાગઢશુદ્ધ२५. [द्वादश्यां सं] ४८६ आषाढ शु १[२] आदित्यवारे [निबद्धं लिखितं ચૈતન્મચા] ...... ૨૬. ...... સ્વર્તો મમ શ્રીગચમત્સ્ય ] . “ (જે અશ્વોની ટુકડીઓના નાશથી શોભે છે, ઝડપથી) કાપેલા ગજના કુંભસ્થળમાંથી ટપકતાં મોતીઓના (સમુદાયથી દાંતાળી થયેલી તલવારરૂપી લતાનાં કિરણોના સમૂહથી) જેના જમણું બહુને ઉપલે ભાગ શ્યામ થયો છે, જેમાં પદ્માકર (પદ્મ-જલાશય)ની જેમ અનેક લક્ષણ ૨૪ પ્રકટ થાય છે, (પરંતુ જે જડાશ્રય-જલાશ્રયપ નથી), જે ચંદ્રની જેમ સકલ કલાઓના કલાપથીરક યુક્ત છે, પરંતુ દોષાકર નથી, સાગરની જેમ એની અંદર વિપક્ષ ભભૂતનું ૮ મંડલ પ્રવેણ્યું છે, (પરંતુ જે ગ્રાહથી આકુલ નથી), જેણે નારાયણની જેમ સુદર્શન ચક્ર વડે વિપક્ષને નાશ કર્યો છે, પરંતુ જે કૃષ્ણ સ્વભાવને ૩૧ નથી, જેણે હર(શિવ)ની જેમ ભૂતિનો ૩૨ સમૂહ અંગીકૃત કર્યો છે, (પરંતુ જે ભુજંગથી૩૩ પરિવૃત નથી.) જે બાલચંદ્રના બિંબના જેવો છે, ને જેના તનુનો ઉદય વધતો જાય જાય છે. જે અલ્પ કરવાનો ને કાંતિવાળો છે, તેણે લેકને પ્રણામ કરવાની ઈચ્છાવાળા અને અંજલિ જોડેલો કર્યો છે (૧). જેણે વલભીપતિના નગરમાં, સકલ લોકને ઘણે સંતાપ દેનાર તજિક રૂપી અગ્નિને અસિધારા રૂપી જલ વડે એકદમ શાંત કર્યો તેવો એ જયભટરૂપી જલદ (વાદળ) છે (૨). “જેનાં ચરણકમલ સેંકડો નૃપના મુકુટ-રનની કિરણુવલીથી રંજિત છે; તેવા તેનું દેવાંગનાઓનાં છંદ (ગુણ) ગાન કરે છે. For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ભારતીય અભિલેખવિદ્યા જેણે પંચ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તેવો મહાસામતાધિપતિ શ્રી જયભટ કુશલ (હાઈ), રાજા, સામંત, ભોગિક વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિ સર્વને જણાવે છે: “તમને વિદિત થાય કે મેં માતાપિતાના અને પિતાના ઐહિક (આ લોકના) તથા આમુર્મિક (પરલકના) પુણ્ય અને યશની અભિવૃદ્ધિ માટે કેમજજુ ગ્રામમાં સ્થાપેલા પૂજ્ય આશ્રમ–દેવને ગંધ, ધૂપ, પુષ્પ, દીપ, પ્રભાતના સંગીત સત્રનું પ્રવર્તન, સમાજન, દેવાલયના તૂટેલા ભાગેલા કે પડેલા ભાગના સમારકામ કે નવા બાંધકામ આદિના કામ માટે શ્રી ભરકચછ વિષયની અંદર આવેલા કેમજજુ ગ્રામમાં ગામની પશ્ચિમ-દક્ષિણ સીમમાં પચાસ નિવર્તન માપન ભૂમિ-ખંડ, જેના ખૂટ પૂર્વે હીરક ગામ જતો રસ્ત, દક્ષિણે જમ્ભાગ્રામની સીમાની સંધિ, પશ્ચિમે જમ્ભાગ્રામથી ગેલિઅવલી ગ્રામ જતો રસ્તો (અને) ઉત્તરે કેમ જજ ગ્રામથી સહુગ્રામ જતો રસ્તો અને વટવાપી – એ રીતે ચાર ખૂંટની નિશાનીવાળું ક્ષેત્ર (ખેતર) ઉપરિકર સાથે, ભૂત-પ્રત્યાય અને વાત–પ્રત્યાય સાથે, ધાન્ય-આદેય અને હિરણ્ય–આદેય સાથે, દશાપરાધ(ના દંડ) સાથે, ઉ૫દ્યમાન વિષ્ટિના અધિકાર સાથે, ચાટ અને ભટને પ્રવેશ કરવાની મનાઈ સાથે તેમજ સર્વ અધિકારીઓને હસ્તક્ષેપ કરવાની મનાઈ સાથે, અગાઉ આપેલાં દેવદાય અને બ્રહ્મદાય સિવાય, ભૂમિચ્છિદ્રના ન્યાયે (દષ્ટાંતે), ચંદ્ર સૂર્ય સમુદ્ર ભૂમિ નદી પર્વત ટકે ત્યાં સુધીના કાલ પયત આજે આષાઢ સુદ દશમે કર્કટક રાશિમાં સૂર્યની સંક્રાંતિ થતાં પવિત્ર તિથિએ, જલ મૂકીને, દેવદાય પણ આપ્યું છે. “જેથી એની ઉચિત પવન–આચારની રૂએ ભોગવતાં, ખેડતાં, ખેડાવતાં કે સુપરત કરતાં કેઈએ અંતરાય કરવો નહિ. અમારા વંશના કે અન્ય આગામી ભદ્ર રાજાઓએ અમારા આ દાય(દાન)ને અનુમોદન આપવું ને એનું પરિપાલન કરવું. ને જે અજ્ઞાનરૂપી તિમિરના પડળથી ઘેરાયેલી મતિ વડે એનો આચ્છેદ કરે કે કરવા દે તે ઉપપાતક સહિત પંચ મહાપાતકોથી યુકત થાય. ને ભગવાન વેદવ્યાસ વ્યાસે કહ્યું છે: ભૂમિદાતા વસે સ્વર્ગ વર્ષો સાઠ હજાર ને છેદે કે છેદવા દે તે એટલાં નરકે વસે. (૩) ભૂમિદાય હરે છે જે જન્મે છે કૃષ્ણ સર્પ તે વસે શુષ્ક બલેમાં વિંધ્ય-નિર્જલ કાનને. (૪) For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન હાપા સગરાદિ ઘણા રાજા [ભૂમિને ભોગવી ગયા. જેની જેની યદા ભૂમિ તેનું તેનું તદા ફલ. (૫) સંતાન છે અગ્નિતણું સુવર્ણ, ભૂિ વિષ્ણુની, સૂર્યસુતાય ગાય; દીધા ત્રણે લોક ગણાય તેણે, દે છે મહી ધેનું સુવર્ણને જે (૬), દીધાં અહીં દાન] પુરા નૃપાએ, ધિર્માર્થ સાથે યશ જે કરાવે, નિર્ભકત નિર્માલ્ય સમાન તેને પાછાં લઈ સજજન કેણ લે રે? (૭) પોતે કે પારકે દીધી, યને [પાળ, યુધિષ્ઠર, ભૂમિને, શ્રેષ્ઠ [ભૂપાલ], દાનથી શ્રેય પાલન. (૮) શ્રી કંડકણક દૂતક છે. સંવત્સર (વર્ષ) ચારસે (છવાસી આષાઢ સુદિ બારસે સં] ૪૮૬ આષાઢ સુ. ૧[૨] અદિત્ય(રવિ)વારે આ રચ્યું ને લખ્યું. મારા શ્રી જયભટના] સ્વહસ્ત (દસ્કત).” આ તામ્રપત્ર (તાંબાનું પતરું) કાવી (તા. જબુસર, જિ. ભરૂચ)ના કપિલા બ્રાહ્મણ પાસે છે. કહે છે કે કાવીમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળની પાણીની ટાંકી પાંચસો સો વર્ષ પહેલાં સાફ કરેલી ત્યારે તેમાં તાંબાનાં સાત પતરાં મળેલાં, તેમાંથી બે પતરાં ગંગાસાગર (બંગાળા) ચાલ્યા ગયેલા બ્રાહ્મણ એમની સાથે લઈ ગયેલા. બાકીનાં પાંચ પતરાં પૈકી ત્રણ પતરાં રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ પ્રભૂતવર્ષના દાનશાસન(શક વર્ષ ૭૪૯)નાં ૩૪ છે, એક પતરું ચૌલુક્ય રાજા અજયપાલનું છે.૩૫ અને એક પતરું આ છે. આ પતરું ગુજરનૃપતિવંશના રાજા જયભટ ૪ થાના દાનશાસનનું બીજું પતરું છે. પહેલું પતરું ગંગાસાગર જતું રહ્યું લાગે છે. આ દાનશાસન બે તામ્રપત્રો પર કરાયું હતું. આ પતરા પર એને, ઉત્તરાધ કરેલો છે. પહેલા પતરા પર કોતરેલા પૂર્વાર્ધમાં શાસનનું સ્થળ અને પૂર્વજોની પ્રશસ્તિ હતી તથા દાન દેનાર રાજાની પ્રશસ્તિને આરંભિક ભાગ હતો. આ પ્રશસ્તિઓ બીજા દાનશાસનેમાં પણ મળે છે; આ દાનશાસન ની મુખ્ય હકીકત આ બીજા પતરા પર કોતરેલી છે. મૂળ પતરું ૨૫ ૪૩૩ સેં. મી.(૧૦૪૧૩ ઇંચ)નું હતું, પણ એની બાજુઓના ખૂણુ તૂટી ગયા હોવાથી એ હાલ અર્ધવૃત્તાકાર લાગે છે. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા આ તામ્રપત્ર પહેલાં Indian Antiquary | Vol. V માં લેખની પ્રતિકૃતિ વિના પ્રગટ થયેલું, તે Corpus Inscriptionum Indicarum ના Vol. IV માં પ્રતિકૃતિ અને અનુવાદ સાથે પ્રકાશિત થયું છે.૩૬ આ રાજવંશના રાજાઓ શરૂઆતમાં પિતાને ગુર્જરનૃપતિવંશના ગણાવતા. “ગુર્જરપતિવંશ” એટલે (૧) ગુર્જર જાતિના રાજાઓનો વંશ અથવા (૨) ગુજરદેશના રાજાઓનો વંશ એવો અર્થ થાય. આ રાજાઓ રાજસ્થાનની પ્રતીહારવંશની શાખારૂપ લાગે છે; પ્રતીહારે ગુજર જાતિના હતા કે કેમ એ વિવાદાસ્પદ છે. આગળ જતાં આ વંશના રાજાઓ પિતાને પાંડવોના સમકાલીન) કર્ણના વંશજ ગણાવે છે. . | સામાન્ય રીતે આ રાજવંશની વંશાવળી દ૬ ૧ લા થી શરૂ થાય છે. એને પુત્ર જયભટવીતરાગ (જયભટ ૧ લો) હતો ને એનો પુત્ર દ૬ પ્રશાંતરાગદ૬ ૨ જે હતો, જે ચક્રવતી હર્ષાને સમકાલીન હતો ને જેણે વલભીપતિ ધ્રુવસેન બાલાદિત્યનું પરિત્રાણ કરેલું. દ૬ ૨ જાને પુત્ર જયભટ ૨ જે, એનો પુત્ર દ૬ ૩ –દઃ બાહુસહાય, એનો પુત્ર જયભટ ૩ જે, એનો પુત્ર અહિરલ અને એને પુત્ર જયભટ ૪ થો હતો, આ વંશની રાજધાની પહેલાં નાંદીપુરીનાંદીપુર(નાંદોદ)માં અને પછી ભરુકચ્છ(ભરૂચ)માં હતી. આ રાજાનું એક બીજું દાનશાસન મળ્યું છે, એ સં. ૪૮૬ ના આશ્વિન માસનું છે.૩૭ જયભટ ૪ થે આ વંશનો છેલ્લો રાજા છે, એના બીજા દાનશાસનના પહેલા પતરા પરથી એ જયભટ ૩ જાનો પૌત્ર અને અહિરલનો પુત્ર હોવાનું માલુમ પડ્યું છે. આ પતરા ઉપર કુલ ૨૬ પંકિત કોતરેલી છે. જયભટ પોતાના પુરગામીઓની જેમ પંચ મહાશબ્દ ધરાવતો ને “મહા સામતાધિપતિ’ કહેવાતો. પુરેગામીઓની જેમ એ પરમ માહેશ્વર હશે. એની પ્રશસ્તિમાં એના ગુણો, યશ, પ્રતાપ ઇત્યાદિની ભારે પ્રશંસા કરવામાં આવી છે. આ તામ્રપત્રમાં શરૂ થતા પ્રશસ્તિ-ભાગમાં એ શત્રુઓની અશ્વસેનાનો નાશ કરતો અને ગજસેનાને મહાત કરતા હોવાનું વર્ણવ્યું છે. આ પછી શ્લેષવાળા શબ્દોના પ્રયોગ દ્વારા એને પદ્માકર, ક્ષપાકર, સાગર, નારાયણ અને હર સાથે ઉપમા આપવામાં આવી છે ને એવા પ્રયોગ દ્વારા એનામાં એ દરેક ઉપમાન કંઈ ભિન્ન હોવાનું દર્શાવી વિરેાધાભાસ દ્વારા એનું ચડિયાતાપણું સૂચવવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મહત્ત્વનાં દાનશાસન ૩૧૭. મૈત્રકવંશની જેમ આ વંશના રાજાઓની પ્રશસ્તિ પણ સામાન્યતઃ ઉચ્ચ શૈલીના સંસ્કૃત ગદ્યમાં આપેલી છે. આ વંશની પ્રશસ્તિનો મુખ્ય ભાગ પણ ગદ્યમાં છે, પણ એ પછી છેવટને થેડે ભાગ પદ્યમાં આપવામાં આવ્યો છે. એમાંનો પહેલે શ્લોક ઉપજાતિ છંદમાં છે. એમાં રાજાના પ્રતાપની સામાન્ય પ્રશસ્તિ કરવામાં આવી છે. પરંતુ પછીને લેક જે ગીતિ છંદમાં છે તેમાં એને એક ચોક્કસ પરાક્રમનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આથી આ લેક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પહેલાં એને પૂરે શુદ્ધ પાઠ મળે નહોતો ત્યારે એને ખરે અર્થ સમજાયો નહોતો.૩૮ પરંતુ આ રાજાના બીજા દાનશાસનના આધારે પછી એને પાઠ શુદ્ધ થતાં એને ખરો અર્થ સમજાય છે.૩૯ આ અનુસાર આ રાજા જયભટે વલભીપતિના નગરમાં અર્થાત વલભીપુરમાં તજિજકે(અર)ને પરાભવ કર્યો હોવાનું માલૂમ પડે છે. નવસારીના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના દાનશાસન(ઈ. સ. ૭૩૮)માં 40 નોંધ્યું છે તેમ તજિક (તાજિક) સેનાએ સેંધવ, કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવોટક (ચાવડા), મૌર્ય, ગુજર આદિ રાજ્ય છતી દક્ષિણાપથ જીતવાની ઈચ્છાથી નવસારી તરફ કૂચ કરેલી, પણ ત્યાંના રાજા પુલકેશીએ એને હરાવી ત્યાંથી પાછી કાઢેલી. આ આક્રમણ સિંધના અરબ સૂબા જુનૈદની ફોજે ઈ. સ. ૭૨ ૬ ના અરસામાં કર્યું હતું.૪૧ નવસારી દાનશાસન પરથી અરબ ફોજે પહેલાં વલભી અને ભરૂચના રાજાઓને હરાવ્યા લાગે છે. તો જયભટનું આ પરાક્રમ એ અરબ ફોજની પીછેહઠ દરમ્યાન થવું હોવું જોઈએ. આ પરાક્રમ ભરૂચમાં નહિ પણ વલભીમાં થયું હોઈ, ત્યાં એ બે રાજ્યોને સંયુકત મોરચો રચાયે હશે ને એમાં જયભટે અગ્રિમ ભાગ ભજવ્યો હશે.૪૨ દાનશાસન જે અધિકારીઓને ફરમાવવામાં આવ્યું છે, તેમાં રાજા, સામંત, ભોગિક, વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર અને આધિકારિકને નિર્દેશ થયો છે. ભોગિક એ ભોગ” પ્રકારનું મહેસૂલ ઉઘરાવનાર અધિકારી હશે. અથવા “ભુતિ' જે “વિષય” થી મેટે વહીવટી વિભાગ હતો તેને વડે હશે.૪૩ વિષયપતિ એ વિષય(જિલ્લા)નો વડે હતો. રાષ્ટ્રમહત્તર એ રાષ્ટ્રનો અને ગ્રામમહત્તર એ ગ્રામને મેટેરે હતો. “આધિકારિક એ પલ્લવ રાજ્યના નિયોગિક કે નૈગિક ને મળતો, નાના વહીવટી એકમ કે હોદ્દાને અધિકાર ધરાવતા અધિકારી હતો.૪૪ દાન લેવાથી દેવાલયને માટે બે પ્રકારના ખર્ચને પ્રબંધ થત–(૧) રોજની પૂજા વગેરેના ખર્ચને અને (૨) જરૂરી સમારકામના ખર્ચને. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ભારતીય અભિલેખવિદ્યા દાનમાં આપેલી ભૂમિ ભરુકચ્છ વિષયના અર્થાત ભરૂચ જિલ્લાના કેમજજ નામે ગામની દક્ષિણ-પશ્ચિમ સીમમાં આવેલી હતી. નિવર્તન એ જમીન-માપનું એકમ હતું. એ માપ જુદા જુદા દેશકાલમાં જુદું જુદું હતું-કયાંક ૩૦૦ x ૩૦૦ હસ્તનું, કયાંક ૨૧૦ ૮૨૧૦ હસ્તનું, કયાંક ૨૪૦ x ૨૪૦ હસ્તનું, કયાંક ૧૧૨ x ૧૧૨ * હસ્તનું, ક્યાંક ૧૪૦ x ૧૪૦ હસ્તનું ને કયાંક ૧૦૦ x ૧૦૦ હસ્તનું.૪૫ કેમજજુ એ જંબુસર તાલુકાનું કીમેજ ગામ છે, જે મહીસાગરના મુખની દક્ષિણે કાવીની પાસે આવેલું છે. છીકણ ગામ ઓળખાયું લથી, પરંતુ એ કીમેજની દક્ષિણે આવેલું છીદરા હોઈ શકે. જભા એ ઝામડી છે, જે કામોજની દક્ષિણ-પશ્ચિમે આવેલું છે. ગોલિઅવલી એ ગોલેલ કે ગુલાલ છે, જે કામોજની ઉત્તરે છે. સીગ્રામ એ કીમોજની પશ્ચિમે આવેલું સીગામ છે. વટવાપી એ વડવાળી વાવ હશે. આશ્રમદેવનું દેવાલય એ કમેજ પાસે આવેલા આસમેશ્વર મંદિરના સ્થાને આવ્યું હશે. હાલનું દેવાલય ઉત્તરકાલીન છે, પણ એમાંનું લિંગ જૂનું છે. ઉપરિકર, ભૂતપ્રત્યાય, વાતપ્રત્યાય, ધાન્યાદેય, હિરણ્યાદેય, દશાપરાધ વગેરે શબ્દોની સમજૂતી અગાઉ આપેલી છે.૪૬ ભૂમિછિદ્ર એટલે પડતર જમીન, જે કરમુકત રહેતી. દાન દીધું દસમે – કર્કટક (ક) રાશિમાં થયેલી સૂર્યની સંક્રાન્તિના દિવસે ને દાનશાસન લખાયું (કલચુરિ) સંવત ૪૮૬ની આષાઢ સુદિ ૧૨ અને રવિવારે. આ વંશનાં દાનશાસનોમાં કલચુરિ સવંત પ્રજાયો છે. ક. સં. ૪૮૬ ની આષાઢ સુદિ દસમે ૨૨ મી જૂન, ઈ. સ. ૭૩૬ અને શુક્રવાર હતો ને આષાઢ સુદ બારસે ૨૪ મી જૂન અને રવિવાર હતો. સૂર્ય સંક્રાન્તિની - તિથિ અને દાનશાસનની તિથિનો વાર ઉપયોગી નીવડેલ છે. દાન દેવાને મહિમા, દાનના અનુપાલનનું પુણ્ય અને દાનના આચ્છેદના પાપને લગતા અહીં છ શ્લોક ઉદાહત કરવામાં આવ્યા છે. ને એ લેક વેદવ્યાસ (વેદનાં સૂક્તોને સંગ્રહ કરનાર) ભગવાન વ્યાસે રચ્યા હોવાનું જણાવાયું છે. દૂતકનું નામ કંડકણક હતું, પણ એના અધિકાર જણાવ્યા નથી. દાનશાસન ઘડનાર અધિકારીનું નામ વગેરે પતરાના નષ્ટ ભાગમાં લુપ્ત થયું છે. આમ આ દાનશાસનનું બીજું પતરું જ ઉપલબ્ધ છે ને એના ખૂણા ખંડિત છે, છતાં એમાંથી ઠીક ઠીક ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે. એમાં દાન દેનાર રાજાની પ્રશસ્તિમાં આવતો અરબના પરાભવને ઉલ્લેખ, ભરુકચ્છ વિષય For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ કેટલાક મહતવનાં દાનશાસન ૩૧૯ કેમજજુ વગેરે પ્રાચીન ગામે, આશ્રમદેવનું દેવાલય, ગુર્જરનૃપતિ વંશના દાનશાસનનું સ્વરૂપ, કાલગણનાની પદ્ધતિ ઇત્યાદિ ખાસ નોંધપાત્ર ગણાય, પ્રશસ્તિમાં સંસ્કૃત ગદ્ય તથા પદ્યના સુંદર નમૂના આપેલા છે. પાદટીપ ૧. I. E, p. 133 ૨. મ. ગુ., ભા. ૧, પૃ. ૫૧૭ ૩. I. E, pp. 366 f; મિ. ગુ, ભા. ૨, પૃ. ૫૧૩ ૪. I. E., p. 358; મિ. ગુ, ભા. ૨, પૃ. ૫૧૦ પ. I. E, p. 359; મૈ. ગુ, ભા. ૨, પૃ. ૫૧૩ ૬. મિ. ગુ., ભા. ૨, પૃ. ૫૧૮ ૭. એજન, પૃ. પર૭ , ૮ એજન, પૃ. ૨૪ ૯ લેખ નં. ૪૫. વળી જ પ્રાર્થન મારતીય મિટેવ વચન, પૃ. ૧રૂ ૧૩૩. ૧૦. મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પરિશિષ્ટ , પૃ. ૩૫, ટી. ૧૬ ૧૧. એજન, ભા. ૧, પ્ર. ૨ ૧૨. એજન, ભા. ૧, પૃ. ૫૮ ૧૩. ગુ. ઐ. લે., ભા. ૧, લેખ ૧૬ ૧૪. મૈ. ગુ, ભા. ૧, પૃ. ૬૨ ૧૫, એજન, પૃ. ૭૦-૭૧ ૧૬. એજન, પૃ. ૫૧૨–૫૧૯ ૧૭. એજન પૃ. ૩૯૪, ૩૯૮ ૧૮. શાક્યસિંહ ગૌતમ બુદ્ધ ઉપરાંત બીજા પણ બુદ્ધોની માન્યતા પ્રચલિત હતી. વલભીના રાજા શીલાદિત્ય ૧ લાએ બંધાયેલા વિહારમાં વિપશ્યી વગેરે સાત બુદ્ધોની મૂર્તિઓ સ્થપાઈ હતી. શાયસિંહ એમાંના સાતમા છે. ૧૯ એજન, પરિશિષ્ટ ૧, પૃ. ૩૭ ૨૦. એજન, પૃ. પર૭–૨૨૮ ૨૧. એજન, પૃ. ૫૧૬ રર. એજન, પૃ. ૩૪૮-૩૪૯ ૨૩. એજન, પૃ. ૧૧૯ ૨૪. (૧) શુભચિ (૨) બગલા ૨૫. (૧) જડને આશ્રય આપનાર (૨) જળાશય - For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ૨૬, (૧) તેજના ૧૬ મા ભાગ, (૨) સૌંદય યુક્ત રચના ૨૭. (૧) નિશા-કર, (ર) દોષને આકર ૨૮. (૧) પક્ષ (પાંખ) વિનાના ભૂભૃત્ (પર્વત), (૨) પ્રતિપક્ષી રાજાએ ભારતીય અભિલેખવિદ્યા ૨૯. (૧) મગર, (૨) લેાભ ૩૦. (૧) સુદર્શન નામે ચક્ર, (૨) સારાં દના(શાસ્ત્રા)નુ વતુલ (ડૉ. મિરાશી સુસજ્જ સૈન્ય એવા અથ ઘટાવે છે.) ૩૧. (૧) વાસુદેવ કૃષ્ણ, (૨) શ્યામ, દુષ્ટ ૩૨. (૧) ભભૂતી, રાખ (ર) સમૃદ્ધિ ૩૪. ગુજરાતના ઐતિહાસિક લેખા, ભા. ૨, લેખ ૧૨૬ ૩૫. C. I. I., Vol. IV, p. 96 ૩૬. No. 23, Plate XVI, pp. 96 ff. વળી જુએ ગુજરાતના ઐતિહાસિક લેખા, ભાગ ૨, લેખ ૧૧૮, ૩૭. C. I. I., Vol. IV, No 24; ગુ. ઐ. લે., ભા. ૨, લે. ૧૧૯ ૩૮. આથી ડૉ. ન્યૂલરે એવા અથ ટાવેલેા કે જયભટે વલભીપતિને પરાભવ કર્યાં. ૪૨. એજન, પૃ. ૨૯૬-૨૯૭ ૪૩. એજન, ભા. ૨, પૃ. ૫૧૬, પર ૩ ૪૪. I. E., pp. 357, 363 ૪૫. E. I., p. 409 ૪૬. જુએ ઉપર પૃ. ૩૦૯-૩૧૦. ૩૯. C. I. I., Vol IV, pp. 101 f. ૪૦. ગુજરાતના ઐતિહાસિક લેખા, ભાગ ૧, લેખ ૧૦૬ ૪૧. મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧, પૃ. ૧૪૩ ૩૩. (૧) સર્પ (૨) જાર For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ સેલંકી રાજ્યના બે શિલાલેખ તામ્રપત્ર કરતાંય શિલાલેખો એ અભિલેખોને વધુ પ્રચલિત પ્રકાર છે. એમાં મોટે ભાગે દેવાલય વાપી વગેરે પૂર્ણ કાર્યના નિર્માણ કે પુનર્નિમાંણની હકીકત આપી હોય છે. બેસનગર ગરુડસ્તંભ લેખ, ખારવેલને હાથીગુફા લેખ, ગૌતમીપુત્ર શાતકણિને નાસિક ગુફાલેખ, જૂનાગઢના બંને શિલલેખ અને ચંદ્રગુપ્ત ૨ જાના સમયને મથુરા સ્તંભલેખ – એ આ પ્રકારના શિલાલેખ ગણાય. આ પ્રકારના શિલાલેખોની પરંપરા પ્રાચીન કાલના અંત પર્યંત ચાલુ રહી; ને મધ્યકાલ તથા અર્વાચીન કાળમાં પણ ચાલુ રહેલી છે. આવા શિલાલેખ ભારતના દરેક પ્રદેશમાં સંખ્યાબંધ મળે છે. અહીં ગુજરાતના સુપ્રસિદ્ધ સોલંકી રાજ્યના શિલાલેખો પૈકી બે શિલાલેખોના નમૂના આપવામાં આવ્યા છે. એમાંને એક લેખ છે સિદ્ધરાજ જયસિંહ (અને કુમારપાલ)ના સમયને અને બીજો લેખ છે ધોળકાના (વાઘેલા) સોલંકી રાણું વિરધવલના સમયને, અર્થાત સોલંકી રાજા ભીમદેવ ૨ જાના સમયને. ૧. ચૌલુક્ય જયસિંહદેવના સમયને દાહોદ શિલાલેખ, વિ.સં ૧૧૬ ૧. સો નમો માવતે વાયુવેવાય છે श्री जयसिंहदेवो[5]स्ति भू વ ગુર્જર છે ! येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रामालवेश्वरौ ।। ३. अन्येप्युत्सादिता येन सिंधुराजादयो नृपाः । ઉજ્ઞા શિરસિ સેવ વા - તિા ફત્તેરે પાઃ પેરા ___अणहिलपाटकनगरं सुरमंदिररुद्धतरणिहय૨૧ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ભારતીય અભિલેખાવદ્યા મ यस्यास्ति राजधानी राज्ञो[s]योध्येव रामस्य ॥३॥ एतस्यां पृथ्वीना६. थात् केशवो वाहिनीपतिः । सेनापतिक्रम[?] प्रापि दधिपद्रादिमंडले ॥४॥ ७. अनेन दधिपढ़े[s]स्मिन्नियुक्तो मंत्रिदीक्षितः । નોનારાયનું ન ચાએસે તી કા श्रीनृपविक्रमसंवत् ११९६ श्री गोगनारायण९. देवः प्रतिष्ठितः । अस्य देवस्य पूजार्थ सं. १२०२ गोद्रहके महामंड१०. लेश्वरश्रीवायनदेवप्रसादादवाप्तप्रभ्वा. राण. सांकरसीहेन ऊभ११. लोडपथकमध्ये आश्विलियाकोडाग्रामे हलत्रयस्य भूमिः प्र૧૨. હત્તા 37eSrar : પૂર્વ ધાં ફિશિ ધિમતી નામ ની ઉત્તર રિ१३. शि क्षारवहः ॥ “ ૩૪ ભગવાન વાસુદેવને નમસ્કાર ગુજરમંડલમાં જયસિંહદેવ રાજા છે, જેણે સુરાષ્ટ્ર અને માલવ દેશના રાજાઓને કારાગૃહમાં નાખ્યા (૧). જેણે સિંધુરાજ વગેરે અન્ય રાજાઓને નાશ કર્યો; ઉત્તરના રાજાઓ પાસે (એણે પિતાની) આજ્ઞા) શેષ(નાગ)ની જેમ શિર પર ધારણ કરાવી (૨). જેમ રામને અયોધ્યા તેમ એને અણહિલપાટક નગર રાજધાની છે. એનાં દેવાલય સૂર્યના અશ્વોને માર્ગ રોકે છે (અર્થાત્ ઘણાં ઉત્તુંગ છે) (૩). “એમાં સેનાપતિ કેશવને રાજા તરફથી દધિપદ્ધ આદિ મંડલમાં સેનાપતિનું પદ પ્રાપ્ત થયું (૪). “ આ દધિપદ્રમાં એણે (રાજાએ) નીમેલા અને મંત્રી બનાવેલા કૃતાર્થ (કેશવે) માતાનું શ્રેય માટે ગેગનારાયણ દેવનું (મંદિર) કર્યું (૫). “શ્રી નૃપ વિક્રમ સંવત ૧૧૯૬ શ્રી. ગાગનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. “આ દેવની પૂજા અર્થે સં ૧૨૦૨ ગોદ્રહકમાંના મહામંક્લેશ્વર શ્રીવાપનદેવની કૃપાથી પ્રભુત્વ પામેલા રાણક સાંકરસીહે ઊભલેડ પંથક મધ્યે આશ્વિલિયા For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ સોલંકી રાજ્યના બે શિલાલેખ કોડા ગ્રામમાં ત્રણ હળની ભૂમિ દાનમાં દીધી. એના ખૂટ પૂર્વ દિશામાં દધિમતી નામે નદી, ઉત્તર દિશામાં ક્ષારવહ.” પંચમહાલમાં ઈ. સ. ૧૮૮૧ માં દુકાળ પડ્યો ત્યારે રાહત કાર્ય દરમ્યાન દાહોદના છાબુઆ તળાવ પાસેથી આ શિલાલેખ મળેલો. આ શિલા લગભગ ૪૬ સે. મી. (૧ ફૂટ) ઉંચી છે. આ લેખ Indian Antiquary ના Vol. X માં પ્રગટ થયો છે. લેખ સાદી સંસ્કૃત ભાષામાં છે. એને આરંભ “૩ઝ ના માવતે વાવાય એ દ્વાદક્ષાક્ષરી મંત્રથી થાય છે ને લેખ નારાયણના મંદિરને લગતો છે. લેખને મુખ્ય ભાગ પઘમાં છે. લે. ૧, ૨, ૪ અને ૫ અનુણુભ છંદમાં છે. લે. ૩ આર્યા છંદમાં છે. લો. ૫ પછી ગોળનારાયણની પ્રતિષ્ઠાને સમયનિર્દેશ ગદ્યમાં કરવામાં આવ્યો છે. એ પછીને ભાગ પુરવણી રૂપે પછી ઉમેરાયે લાગે છે. એમાં એ મંદિરને ભૂમિદાન દીધાની હકીકત આપેલી છે. આ લેખને પૂર્વ ભાગ ગુજરેશ્વર જયસિંહદેવના રાજ્યકાલનો છે. પહેલા બે શ્લોકોમાં એ રાજાનાં મહાન પરાક્રમ વર્ણવ્યાં છે. ગુજરમંડલને રાજા જયસિહદેવ એ ચૌલુક્ય (સોલંકી) વંશને સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ છે. એણે સેરઠના ચૂડાસમા રાજા રા'ખેંગારની રાજધાની પર ચડાઈ કરી એને યુદ્ધમાં માર્યો હતો ને માળવા પર ચડાઈ કરી ત્યાંના રાજા યશોવર્માને કેદ કરી પિતાની સાથે અણહિલવાડ આણ્યો હતો એ હકીકત જાણીતી છે. સેરઠ સિદ્ધરાજે વિ. સં. ૧૧૭૦ (ઈ. સ. ૧૧૧૩-૧૧૧૪)માં જીત્યું લાગે છે. “પ્રબંધચિંતામણિમાં તો સિદ્ધરાજે સોરઠના રાજાને દ્રવ્ય રાખવામાં વાસણ વડે મારી નાખ્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ આ શિલાલેખમાં એને કારાગૃહમાં નાખ્યો હોવાનું જણાવ્યું છે. એની રાણી રાણકદેવીને સિદ્ધરાજ પકડી પાટણ લઈ ગયે પણ એ છેવટે વઢવાણુ આગળ સતી થઈ એવી અનુ તિ છે. એ પરથી શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી ધારે છે કે સિદ્ધરાજ સેરઠના રાજાને કેદ કરી પાટણ લઈ ગયો હશે અને એ સિદ્ધરાજનું આધિપત્ય સ્વીકારી છૂટો થયે હશે ને પછી કઈ કારણથી વઢવાણ આગળ મૃત્યુ પામ્યો હશે,* For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરી ત્યારે રસ્તામાં ભીલા એની સેવા કરવા લાગ્યા એવેા ‘યાશ્રય'માં ઉલ્લેખ છે એ પરથી માળવા જતાં રસ્તામાં એણે પંચમહાલના ભીલેાને વશ કર્યાં હેાવાનું માલૂમ પડે છે.પ માળવાના વિજય વિ. સં. ૧૧૯૨-૯૩માં થયા. ૩૨૪ જયસિ દેવે પંચમહાલના પ્રદેશ પર પેાતાનું શાસન પ્રવર્તાવ્યું એની આ લેખ પરથી પ્રતીતિ થાય છે. એણે દધિપદ્રમંડલના કેશવ નામે સેનાપતિ નીમ્યા. દધિપદ્ર એ દાહોદ છે. જયસિંહદેવે એની આસપાસના પ્રદેશને પેાતાના રાજય એક મંડલ બનાવી ત્યાં અને મડલેશ્વર નીમ્યા લાગે છે. લેા. ૨ માં જયસિંહદેવે સિંધુરાજ વગેરે અન્ય રાજાએને નાશ કર્યાં નિર્દે શ છે. કવિ સોમેશ્વરદેવ પણ જયસિંહદેવે સિપતિને બાંધ્યાના ઉલ્લેખ કરે છે. આ સિંધુરાજ કાણુ એ એક પ્રશ્ન છે. એ લાના મડલેશ્વર શંખના પિતા સિંધુરાજ એવું શ્રી રસિકલાલ પરીખે સૂચવ્યું છે, પરંતુ શંખનેા સમય સમય ઈ. સ. ૧૨૨૪-૧૨૩૦ના હાઈ એનેા પિતા ઈ.સ. ૧૧૩૪–૪૦ ના અરસામાં રાજ્ય કરતા હેાવાનુ ભાગ્યે જ સભવે. કિરાડુના પરમાર રાજા સામેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાજપુર પાછું મેળવ્યું એવા કિરાડુના વિ. સ. ૧૬૧૮ના શિલાલેખમાં ઉલ્લેખ આવે છે. એ પરથી એ સિંધુરાજપુરના રાજાને અહીં ‘સિંધુરાજ' કહ્યો હોવાનું સૂચવાયુ છે. ૧૦ અથવા સિંધુરાજ એ સિંધના સુમરા રાજા હશે એવુ પણ ધારવામાં આવ્યુ છે. ૧૧ ઉત્તરના રાજાએ નફૂલ અને સાંભર-અજમેરના ચૌહાણ રાજાએ લાગે છે. ૧૨ àા. ૩ માં જયસિંહદેવની રાજધાની તરીકે અહિલપાટક (અહિલવાડ) પત્તન(પાટણ)ના ઉલ્લેખ છે. Àાક ૪ માં દધિપદ્ર વગેરે મડલેામાં સેનાપતિ કેશવને નીમ્યાની હકીકત આર્પી છે. દધિપદ્રમંડલ, ગાલ્રહકમડલ વગેરે મડલામાં માંડલેશ્વરા ઉપરાંત એક સામાન્ય સેનાપતિ પણ નિમાયા લાગે છે. લેાક ૫ ના શબ્દપ્રયાગ જરા અટપટા છે. શિલાલેખના સંપાદક શ્રી રિલાલ ધ્રુવે એમાં ‘એણે’ એટલે કેશવે એવા અં કરી, એટલે કેશવે નીમેલા કોઈ મત્રીએ આ મંદિર બંધાવ્યું એવા અથ ટાવેલા,૧૩ જ્યારે ડૉ. ફૂલર ‘એણે’ એટલે જયસિંહદેવે એવા અં કરીને ‘મંત્રી’શબ્દ સેનાપતિ કેશવને લાગુ પાડે છે. ૧૪ ગોગનારાયણનું મ ંદિર સેનાપતિ કેશવે બધાવ્યું એ અ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉરપ સેલંકી રાજ્યના બે શિલાલેખ વધારે બંધ બેસે છે. આ મંદિરમાં ગેગનારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૯૬(ઈ. સ. ૧૧૩૯-૪૦)માં થઈ માલવદેશના વિય પછી ત્રણ ચાર વર્ષે. ગગનારાયણમાં ગેગ’ શબ્દ સર્ષના અર્થમાં પ્રયોજાયો છે એવું શ્રી રત્નમણિરાવ ધારે છે ને એ પરથી આ મંદિર વિષ્ણુનું નહિ પણ નાગનું હોવાનું અનુમાન તારવે છે. ૧૫ પરંતુ સર્ષવાચક શબ્દ તો “ધેધ” છે. અહીં લેખનો આરંભ ભગવાન વાસુદેવના નમસ્કાર મંત્રથી થાય છે એ પરથી મંદિર વિષ્ણુનું હોવાનું સ્પષ્ટ છે. રાજા વીસલદેવના સં. ૧૩૧૭ના દાનપત્રમાં ૧૬ બલ્લાલનારાયણુ તથા રૂપનારાયણ નામે બે દેવનાં મંદિરોનો નિર્દેશ આવે છે. આવાં નામ પૂર્વજોનાં નામ પરથી પડ્યાં લાગે છે. એ અનુસાર “ગોગનારાયણ નામ પ્રાયઃ સેનાપતિ કેશવની માતાના નામ પરથી પડયું હશે. ૧૭ આ શિલાલેખમાં આવતા સં. ૧૨૦૨ના ઉલ્લેખે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. લેખના પૂર્વ ભાગમાં સિંહદેવનો નિર્દેશ વર્તમાન રાજા તરીકે થયેલો છે. એ અનુસાર સં. ૧૨૦૨નું ભૂમિદાન પણ એના રાજ્યકાળ દરમ્યાન અપાયું હોવાનું લાગે. પરંતુ જયસિંહદેવ તો સં. ૧૧૯૯ના કાર્તિક માસમાં મૃત્યુ પામ્યો હોવાનું પ્રબંધ જણાવે છે, ૧૮ વળી મુસાહરિત્ર ની હસ્તપ્રતની પ્રશસ્તિમાં પણ કુમારપાલ સં. ૧૧૯૯ ના ભાવમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે.૧૯ આથી વિ. સં. ૧૨૦૨ માં તે જયસિંહદેવનું નહિ પણ એના ઉતરાધિકારી કુમારપાલનું રાજ્ય ચાલતું હતું એ સ્પષ્ટ છે. આથી આ વર્ષને જયસિહદેવના રાજ્યકાલનું નહિ ગણતાં, એના નિર્દેશવાળા વાક્યને આગળ જતાં કુમારપાલના રાજ્યકાળ દરમ્યાન ઉમેરેલું ગણવું એ જ ગ્ય છે.ર0 આમ મૂળ લેખ જયસિહદેવના સમયમાં ગોમનારાયણના મંદિરના નિમણને લગતે લખાયેલું, ને એમાં આગળ જતાં એ મંદિરને ભૂમિદાન દેવાયાની હકીકત પુરવણી રૂપે કુમારપાલના રાજ્યકાળ દરમ્યાન ઉમેરાઈ આ ભૂમિદાન દેનાર રાણો સાંકરસીહ (શંકરસિંહ ?) હતો. એના પર ગોદ્રહક(ગોધરા)ના મહામંડલેશ્વર શ્રી વાપનદેવની કૃપા હતી. આ ઉલ્લેખ પરથી કુમારપાલના સમયના ગાદ્રહક મંડલના મહામંડલેશ્વર વિશે જાણવા મળ્યું છે. દાનમાં દીધેલી ભૂમિ આશ્વિલિયાકડા ગામમાં હતી ને એ ગામ ઊભલોડ પથકમાં આવ્યું હતું. ઊભલેડ એ દાહોદ તાલુકાનું હાલનું અભલોડ ગામ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ३२६ ભારતીય અભિલેખવિદ્યા છે. આધિલિયા તે હાલનું એ તાલુકાનું નીમનાલિયા–રાબડાલ અને કેડા એ એની પાસેનું ગઈ હોવાનું ધારવામાં આવ્યું છે તે નિશ્ચિત ન ગણાય. દધમિતી એ દેહમઈ નદી છે ને ક્ષારવહ એ હાલને “ખારવો છે.૨૨ એક હલ અર્થાત એક જોડી બળદથી ખેડી શકાય તેટલા ખેતરને એક હલ ભૂમિ' કહે . રાજસ્થાનમાં એટલી જ લીન ૫૦ વી ની ગણાય છે, પરંતુ બીજા પ્રદેશોમાં એનાં જુદાં માપ છે. ૨૩ २. तपासना मासु-३१।। शिक्षा, वि.स. १२८७ १. ओं ॥ वंदे सरस्वती देवीं याति या क[वि]मानसं । नी[यमा]ना [निजेने]व यानमानसवासिना [1] १ यः [क्ष]ांतिमा[नप्य]रुणः प्रकोपे शांतो[s]पि दीप्त]: स्मरनिग्रहाय । निमीलिताक्षो[ ऽपि सम ] प्रदर्शी स वः शिवायास्तु शि [वातनूजः ।। २ अणहिलपुरमस्ति स्वस्तिपात्रं प्रजानाम]जरगिर[घुतुल्यैः] पा[ल्य]मानं चु[लुक्यैः] । [चिरम]तिरमणीनां य[त्र वक्त्रे ]दु[मंदी]कृत इव [सि]तपक्षप्रक्षये[s]प्यंधकारः ॥ ३ तत्र प्राग्वाटान्वयमुकुटं कुटजप्रसून विशदयशाः । दानविनिर्जितकल्पद्रुमषडचंडयः समभूत् ॥ ४ चंड प्रसादादसंज्ञः स्वकुल[प्रासा] दहेमदंडोऽस्य । प्रसरत्कीर्तिपताकः पुण्यविपाकेन सूनुरभूत् ॥ ५ आत्मगुणैः किरणैरिव सोसो रोमोद्भमं सतां कु वन् । उदगादगाधमध्यदुग्धोदधिबांधवात्तस्मात् ।। ६ एतस्मादजनि जिनाधि[नाथभक्ति बिभ्राणः स्वमनसि शश्वदश्वरा[ज]: । For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સેલંકી રાજ્યના બે શિલાલેખ ३२७ तस्यासीद्दयिततमा कुमारदेवी देवीव त्रिपुररिपोः कुमारमाता ॥ ७ तयोः प्रथमपु त्रोऽभून्मंत्री लूणिगसंज्ञया । दैवादवाप बालोऽपि सालोक्यं [व]ासवेन [स]: ॥ ८ पूर्वमेव सचिवः स कोविदैगण्यते स्म गुणवत्सु लूणिगः । यस्य निस्तुषमतेर्मनीषया धिकृतेव धिषणस्य धीरपि ॥ ९ श्रीमल्लदेवः श्रि तमल्लिदेवस्तस्यानुजो मंत्रिमतल्लिकाऽभूत् । बभूव यस्यान्यधनांगनामु लुब्धा न बुद्धिः शमलब्धबुद्धेः ॥ १० धर्मविधाने भुवनच्छिद्रपिधाने विभिन्नसंधाने । सृष्टिकृता न हि सृष्टः प्रतिमलो मल्लदेव स्य ॥ ११ नीलनीरदकदम्बमुक्त वेतकेतुकिरणोद्धरणेन । मल्लदेवयशसा गलहस्तो हस्तिमल्लदशनांशुषु दत्तः ॥ १२ तस्यानुजो विजयते विजितेंद्रियस्य सारस्वतामृतकृताद्भुतहर्षवर्षः । श्रीवस्तु [पाल इति भालतलस्थितानि दौस्थ्याक्षराणि सुकृती कृनिनां विलुपन् ॥ १३ विरचयति वस्तुपाल चुलुक्यसचिवेषु कविषु च प्रवर : । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे वा ॥ १४ तेजःपालपालितस्वा मितेज:पुजः सो[s]यं राजते मंत्रिराजः । दुर्वृत्तानां शंकनीयः कनीया For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભારતીય અભિલેખવિદ્યા १०. ११. नस्य भ्राता विश्वविभ्रांतकीर्तिः ॥ १५ तेजःपालस्य विष्णोश्च कः स्वरूपं निरूपयेत् । स्थितं जगत्रयीसूत्रं यदीयोदरकंदरे ॥ १६ जाल्हू-माऊ-साऊ धनदेवी-सोहगा-वयजुकारव्याः । पदमलदेवी चैषां क्रमादिमाः सप्त सोदयः ॥ १७ एतेऽश्वराजपुत्रा दशरथपुत्रास्त एव चत्वारः । प्राप्ताः किल पुनरवनावेकोदरवासलोभेन ॥ १८ अनुजन्मना समेतस्तेज:पा लेन वस्तुपालोऽयं । मदयति कस्य न हृदयं मधुमासो माधवेनेव ॥ १९ पंथानमेको न कदापि गच्छेदिति स्मृतिप्रोक्तभिव स्परंतो । सहोदरौ दुर्द्धरमोहचौरे संभूय धमध्विनि तौ प्रवृत्तौ ॥ २० इदं सदा सो दरयोरुदेतु युगं युगव्यायतदोर्युगश्रि । युगे चतुर्थेऽप्यनघेन येन कृतं कृतस्यागमनं युगस्य ॥ २१ मुक्तामयं शरीरं सोदरयोः सुचिरमेतयोरस्तु । मुक्तामयं किल महीवलयमिदं भाति यत्कीर्त्या ॥ २२ १३. कोत्पत्तिनिमित्तौ यद्यपि पाणी तयोस्तथाप्येकः । वामोऽभूदनयोर्न तु सोदरयोः कोऽपि दक्षिणयोः ॥ २३ धर्मस्थानांकितामुवी सर्वतः कुर्खताऽमुना। दत्तः पादो बलाबंधुयुगलेन कलेगले ॥ २४ इतश्चौलुक्यवीरा णां वंशे शाखाविशेषकः । अणेराज इति ख्यातो जातस्तेजोमयः पुमान् ॥ २५ १४. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના બે શિલાલેખ ૩૨૯ तस्मादनंतरमनंतरितप्रतापः प्राप क्षिति क्षतरिपुलवणप्रसादः । स्वर्गापगाजलवलयितशंखशुभ्रा बभ्राम यस्य लवणाब्धिमतीत्य कीर्तिः सुतस्तस्मादासीद्दशरथककुत्स्थप्रतिकृतेः प्रतिक्ष्मापालानां कवलितबलो वीरधवलः । यशः पूरे यस्य प्रसरति रतिक्कांतमनसामसाध्वीनां भग्नाऽभिसरणकलायां कुशलता ॥ २७ चौलुक्यः सुकृती स वीरधवल: क णेजपानां जपं . यः कणेऽपि चकार न प्रलपतामुद्दिश्य यौ मंत्रिणौ । आभ्यामभ्युदयातिरेकरुचिरं राज्यं स्वभत्तः कृतं वाहानां निवहा घटाः करटिनां बद्धाश्च सौधांगणे ॥ २८ तेन मंत्रिद्वयेनायं जाने जानूपवर्तिना । वि१७. भुर्भुजद्वयेनेव सुखमाश्लिष्यति श्रियं ॥ २९ इतश्च [1] गौरीवरश्वशुरभूधरसंभवोऽयमस्त्यर्बुदः ककुदमद्रिकदंबकस्य । मंदाकिनी घनजटे दधदुत्तमांगे यः श्यालक: शशिभृतोऽभिनयं करोति ॥ ३० क्वचिदिह विहरंती/ १८. क्षमाणस्य रासाः प्रसरति रतिरंत क्षणाकांक्षतोऽपि । क्वचन सुनिभिरर्थ्यां पश्यतस्तीर्थवीथीं भवति भवविरक्ता धीरधीरात्मनोऽपि ॥ ३१ श्रोयः श्रोष्टवशिष्ठहोजहुतमृक्कुडान्मृतंडात्मजप्रद्योताधिकदेहदीधितिभ र: को[s]प्याविरासीन्नरः । For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ 330 ભારતીય અભિલેખવિદ્યા तं मत्वा परमारणकरसिकं स व्याजहार श्रुतेराधारः परमार इत्यजनि तन्ना चाऽथ तस्यान्वयः ॥ ३२ श्रीधूनराजः प्रथम वभूव भूवासास्तत्र नरेंद्रवंशे । भूमीभृतो यः कृतवानभिज्ञान् पक्षद्वयोच्छे इनवेदनासु ।। ३३ धंधुक-ध्रुवभटादयस्ततस्ते रिपुद्विपघटाजितोऽभवन् । यत्कुलेऽजनि पुमान्मनोरमी रामदेव इति कामदेवजित् ॥ ३४ रोदःक दरवति कीर्तिलहरीलिप्तामृतांशुद्युतेरप्रद्युम्नवशो यशोधवल इ - त्यासीत्तनूजस्ततः । यश्चौलुक्यकुमारपालनृपतिप्रत्यर्थितामागतं मत्वा सत्वरमेव मालवपति बल्ल(ला)लमालब्धवान् ॥ ३५ शत्रुटोणीगलविदलनेोन्निद्रनिस्तृ(स्त्रि)शधारो धारावर्षः समजनि सुतस्तस्य विश्वप्रास्यः । क्रोधाक्रांतप्र धनव सुधानिश्चले यत्र जाता*च्योतन्नेत्रोत्पलजलकणाः कोकणाधीशपत्न्यः ॥ ३६ सो[s]यं पुनर्दाशरथिः पृथिव्यामव्याहतौजाः स्फुटमुज्जगाम । मारीचवैरादिव योऽधुलापि [मृ]गव्यमव्यग्र मतिः करोति ॥ ३७ सामं तसिंहसमितिक्षितिक्षतौजः श्रीगूर्जरक्षितिपरक्षणदक्षिणासिः । प्रह्लादनस्तदनुजो दनुजोत्तमारिचारित्रमत्र पुनरज्व(ज्ज्व)लयांचकार ॥ ३८ देवी सरोजासनसंभवा किं कामप्रदा किं सुरसौरभेयी । प्रहलादनाकारघरा For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ લકી રાજ્યના બે શિલાલેખ 3. २४. धरायामायातवत्येष न निश्चयो मे ॥ ३९ धारावर्षसुतोऽयं जयति श्रीसोमसिंहदेवो यः । पितृतः शैर्य विद्यां पितृव्यकादनामुभयतो जगृहे ॥ ४० मुक्त्वा विप्रकरानरातिनिकरान्निर्जित्य तत्किंचन प्रायत्संप्रति सोम सिंहनृपतिः सोमप्रकाशं यशः । येनोर्वीतलमुज्व(ज्ज्व)लं रचयताप्युत्ताम्यतामीर्यया सव्वेषामिह विद्विषां न हि मुखान्मालिन्यमुन्मूलितं ॥ ४१ वसुदेवस्येव सुतः श्रीकृष्ण: कृष्णराजदेवोऽस्य । मात्राधिकप्रतापो यशोद या संश्रितो जयति ॥ ४२ इतश्च [u] अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । कापि को[5]पि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ ४३ यता ललितादेवीतनयमवीतनयमाप सचिवेंद्रात् । नाम्ना जयंत सिंह जयंतभिंद्रात्पुलोमपुत्रीव ।। ४४ यः शैशवे विनयवैरिणि बोधव ध्ये धत्ते नय च विनय च गुणोदय च। सो[s]य मनोभवपराभवजागरूकरूपा न क मनसि चुबति जैत्रसिंहः ॥ ४५ श्री वस्तुपालपुत्रः कल्पायुरय जय तसिहोऽस्तु । कामादधिक रूपं निरूप्यते यस्य दान' च ॥ ४६ स श्रीतेजःपाल:सचिवश्चिरमस्तु तेजस्वी । येन जना निश्चिताश्चिंतामणिनेव नंदति ॥ ४७ यच्चाणक्यामरुगुरुमरुदव्याधिशुक्रादिकानां प्रागुत्पादं व्यधितभुवने २८. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા मत्रिणां बुद्धिधाम्नां । चक्रेऽभ्यासः स खलु विधिना नूनमेन विधातु तेजःपालः कथमितरथाधिक्यमापैष तेषु ॥ ४८ अस्ति स्वस्तिनिकेतन तनुभृतां श्रीवस्तुपालानुजस्तेजःपाल इति स्थिति बलिकृतामुत्रीतले पालयन् । आत्मीयं ब हु मन्यते न हि गुणग्राम च कामदकिश्चाणक्यो[s]पि चमत्करोति न हृदि प्रेक्षास्पद प्रेक्ष्य यं ।। ४९ इतच ॥ मह. श्रीतेजःपालस्य पाया श्रीअनुपमदेव्याः पितृवंशवर्णनं ।। प्राग्वाटान्वयम डलैकमुकुट श्रीसांद्रचंद्रावतीवास्तव्यः स्त वनीयकीतिलहरिप्रक्षालितशातलः । श्रीगागामिधया सुधीरजनि यवत्तानुरागादभूत्को नाप्तप्रमदा नदोलितशिरा नोद्भतरोगा पुमान् ।। ५० अनुसृतसज्जनसरणिध रणिगना मा बभूव तत्तानय : । स्वप्रभुहृदये गुणिना हारेणेव स्थितं येन ।। ५१ त्रिभुवनदेवी तस्य त्रिभुवनविख्यातशीलसंपन्ना । . दयिताऽभूदनयोः पुनरंगं द्वधा मनस्त्वेकं ॥ ५२ अनुपभदेवी देवी साक्षादाक्षायणीव शीलेन । तद्दहिता सहिता श्रीतेजःपालेन पत्याऽभूत् ।। ५३ इयमनुपामदेवी दिव्यवृत्तप्रसूनव्रततिरजनि तेज.पालमंत्रीशपत्नी । नयविनयविवेकौचित्यदाक्षिण्यानप्रमुखगुणगणे दुद्योतिताशेषगात्रा ॥ ५४ लावण्यसिहस्तनयस्तयोरयं रयं जयन्निं द्रियदुष्टवाजिनां । लब्ध्वापि मीनध्वजमंगलं वयः ३३. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના શિલાલેખ प्रयाति विधायिनाऽध्वना ॥ ५५ श्री तेजःपालतनयस्य गुणानमुष्य श्री सिंहकृतिनः कति न स्तुवंति । श्री धनोद धुरतरैरपि यैः समतादुद्दानता त्रिजगति क्रि ३५. ३६. ३७. ३४. ३९ यते रूप कीर्तेः ॥ ५६ गुणधनविधानकशः प्रकटयमवेष्टितश्च खलसः । उपचयमयते सततं सुजनैरुपजीव्यमानोऽपि ॥ ५७ सहदेवसचिवस्य नंदन : पूर्णसिंह इति लीलुकासुतः । तस्य नंदति सुतो [S]यमहलणा - देविभूः सुकृतवेश्म पेयङः ॥ ५८ जभूनुपमा पत्नी तेजःपालस्य मंत्रिणः । लावण्यसिंहनामायमायुष्मानेतयः सुतः ॥ ५९ तेजःपालेन पुण्यार्थं तयेः पुत्रकलत्रयोः । हर्म्य श्रीनेमिनाथस्य तेने तेनेदमवुदे ।। ६० तेज:पाल इति क्षिती दुसचिव : खोज्य (जज्ञ ) लाभिः शिलाश्रश्रेणीभिः स्फुरविदुकु दरुचिरं निप्रभोर्म दिरं । उच्चैर्म नमतो जिन [वरा] वासद्विपंचाशतं ताषु बलानकं च पुरतो निष्पादयामासिवान् ॥ ६१ श्रीमच्चड - [4] संभवः [सम] भवच्चंड प्रसादस्ततः सोमस्तत्प्रभवोऽश्वराज इति तत्पुत्राः पवित्राशयाः । श्री मल्हूणिगमलदेव सचिव श्रीवस्तुपालाह्वयास्तेजः समन्विता जिनमतारामन्नमन्नीरहाः ॥ ६२ श्रीमंत्रीश्वरवस्तुपालतनयः श्रीजै त्रिसिंहाहूवयस्तेजःपुनश्च विश्रुतमतिर्लावण्यसिंहाभिधः । एतेषां दशमूर्तयः कश्विरस्कंधाधिरूडाचिरं राजते निदर्शनार्थनयतां दिग्नायकानामिव ॥ ६३ For Personal & Private Use Only ૩૩૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા मूतनामिह पृष्ठतः करिवधूपृष्ठप्रतिष्ठाजुषां तन्मूविम लाश खत्तकगताः कांतासमेता दश । चौलुक्यक्षितिपालवीरधवलस्याद्वेतबंधुः सुधीस्तेजःपाल इति व्यधापय इयं श्रीवस्तुपालानुजः ॥ ६४ तेजःपाल: सकला जोपजीव्यस्य वस्तुपालस्य । सविधे विभाति सफल: सरोवरस्येव सहकारः ॥ ६५ तेन भ्रातृयुगेन यां प्रतिपुरग्रामाध्वशैलस्थलं वापी पनिपानकाननसरःप्रासादसत्रादिका । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोद् धृता तत्संरव्यापि न बुध्यते यदि पर तद्वेदि नी मेदिनी ।। ६६ शंभोः बासगतागतानि गणयेद्यः सन्मतिये ऽथ वा नेत्रोन्भीलनमीलनानि कलयेन्म[1]क डनाम्ना मुनेः । सरव्यातु सचिवद्वयीविरचितामेतामपेतापरव्यापारः सुकृतानुकीर्तनततिं सो[]प्युज्जिहीते यदि सर्वत्र वर्त्ततां कीर्ति रश्वराजस्य शाश्ती । सुकतुसुकतु च जानीते यस्य संततिः ॥ ६८ आसीच्चडमंडितान्वयगुरुनागेद्रगच्छश्रियश्चूडारत्नप्रयत्नसिद्ध महिमा सूर्थिहेंद्राभिधः । तस्माद्विस्यनीयचारुचरितः श्रीशांति सूरिस्ततोप्यानंदामरसूरियुग्ममुदगच्चन्द्राक'दीप्तद्युति ॥ ६९ श्रीजैनशासनवनीनवनीरवाहः श्रीमांस्ततोऽप्यघहरो हरिभद्रसूरिः । विद्या पदोन्मदगदेष्वनवद्यवैद्यः रख्यातस्ततो विजयसेनमुनीश्वरोऽयं ॥ ७० गुरो स्त] For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યનાં શિલાલેખ ૩૬૫ __स्याशिषां पात्रं सूरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सूक्तानि भांति यत्प्रतिभांबुधेः ॥ ७१ एतद्धर्मस्थानं धर्मस्थानस्य चास्य यः कर्ता। तावद्वयमिदम(मु)दियादुदयमबुदो यावत् ॥ ७२ श्रीसोमेश्वरदेव चुलुकयनरदेवसेक्तिहि યુ: | रचयांचकार रुचिरां धर्मस्थानप्रशस्तिनिसां ॥ ७३ श्रीनेमेरम्बिकायाश्च प्रसाढाइर्बुदाचले । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७४ सूत्र. केल्हणसुतधांधलपुत्रेग चंडेश्वरेण प्रशस्तिरियमुत्कीर्णा । श्रीविक्रम संवत् १२८७] वर्षे [काल्गु]ण वदि ३ खौ [ી નાછે [if નસેનસૂરિમિક પ્રતિષ્ઠા તા | “ફઝ સરસ્વતી દેવીને વંદન કરું છું, જે કવિઓના માનસમાં જાય છે ને જે માનસ(સરેવર)માં પિતાના વાહન (હંસ) વડે લઈ જવાય છે. ૧ જે ફાતિમાન હોવા છતાં કેપમાં અરુણ છે, શાંત હોવા છતાં કામના નિગ્રહ માટે દીપ્ત છે ને ચક્ષુ મીંચેલા હોવા છતાં જે સમગ્ર જુએ છે, તેવા શિવાના પુત્ર (નેમિનાથ) તમારા શિવ (કલ્યાણ) માટે હા. ૨ પ્રજાજનોના કલ્યાણનું પાત્ર, અજ રજિ અને રઘુ સરખા ચુલુક્યોથી રક્ષાનું અણહિલપુર છે. જ્યાં અતિસુંદર સ્ત્રીઓના મુખચંદ્રો વડે શુકલ પક્ષના અંતે પણ અંધકાર લાંબો વખત મંદ કરાય છે. ૩ “ત્યાં પ્રાગ્વાટ (પરવાડ) ફુલના મુકુટરૂપ, કુરજ(ક)૨૪ના પુષ્પ જેવા સ્વચ્છ યશવાળો, દાનમાં કલ્પવૃક્ષના ખંડથી ચડિયાતો હતો તે ચંડપ થયો. ૪ એને પુણ્યના વિપાકથી ચંડપ્રસાદ નામે પુત્ર થયે, જે પોતાના કુલરૂપી પ્રાસાદને હેમદંડ હતો, ને જેની કીર્તિપતાકા ફરકતી હતી. ૫ જે અગાધ મધ્યવાળો અને દુગ્ધદધિ (દૂધ–સાગર) જેવો હતો તેવા તેનામાંથી સેમ ઉદભવ્ય. એ કિરણોની જેમ આત્મગુણો વડે સજજનોને રોમાંચ કરતો હતો. એનામાંથી અધરાજ જ, જે હમેશાં પિતાના મનમાં જિનાધિપતિની ભકિત ધારણ કરતો હતો. એને ત્રિપુરારિ શિવ ની દેવી (નામે) પ્રિયતમા હતી. ૭ તે બેને મંત્રી લૂણિગ નામે પ્રથમ પુત્ર હતો. દૈવવશાત એ નાનો હોવા છતાં દેવલોક પામે. ૮. વિશુદ્ધ મતિવાળા જેની મનીષાથી ધિષણ(બૃહસ્પતિ) For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભારતીય અભિલેખવિદ્યા ની ધી (બુદ્ધિ, પણ જાણે તિરસ્કૃત થતી હતી. તેવો લૂચ્ચિ ગુણવાનમાં કવિદો વડે પહેલાં જ સચિવ ગણાય છે. ૯ એનો અનુજ (નાનો ભાઈ) મલદેવ જેણે મલિદેવનો આશ્રય લીધો છે તે મંત્રીઓમાં ઉત્તમ હતો. એની બુદ્ધિ શમસંપન્ન હાઈ બોજાઓનાં ધન અને પત્નીઓમાં લુબ્ધ નહતી. ૧૦ ધમંવિધાનમાં, જગતનાં છિદ્ર ઢાંકવામાં, અને ભેદ પામેલાનું સંધાન (સાંધણુ) કરવામાં વિધાતાએ મલદેવનો પ્રતિમલ્લ (પ્રતિસ્પધી) સર્યો નથી. ૧૧ નીલ જલદ(વાદળ)ના સમૂહમાંથી મુક્ત થયેલાં ચંદ્રકિરણોને હડસેલતા, મલદેવના થશે હસ્તિમલે(દિગ્ગજોના દતનાં કિરણોને ગળેથી પકડ્યાં છે. ૨૫ ૧૨ એ જિતેન્દ્રિયનો અનુજ વસ્તુપાલ જ્ય પામે છે, જે સારસ્વત અમૃત વડે અદ્ભુત હર્ષની વર્ષા કરે છે ને જે સુકૃતવાળો વિદાનના લલાટમાં લખાયેલા દુઃખના અક્ષર ભૂંસી નાંખે છે. ૧૩ ચુલુકા(ચૌલુક્ય)ના સચિવામાં તથા કવિઓમાં પ્રવર એવો એ કદી શ્રીકરણ(આવકખાતા)માં કે કાવ્યકરણ(કાવ્યરચના)માં અર્થહરણ ૬ કરતો નથી. ૧૪ એનો નાનો ભાઈ મંત્રિરાજ તેજપાલ હતું, જે સ્વામીના તેજપુજનું પાલન કરે છે, જેનાથી દુરાચારીઓ ગભરાય છે ને જેની કીર્તિ વિશ્વમાં ભ્રમણ કરે છે. ૧૫ જેના ઉદર–કંદરમાં ત્રણે લોકનાં સૂત્ર૨૭ રહેલાં છે : તેવા તેજપાલનું અને વિષ્ણુનું સ્વરૂપ કેણુ નિરૂપી શકે ! ૧૬. ને તેઓને જાદુ, માઊ, સાઊ, ધનદેવી, સોહગા, વયજુકા અને પદ્મલદેવી, નામે ક્રમશઃ સાત સેદરી(સહોદરી)ઓ ૨૮ હતી. ૧૭ અશ્વરાજના આ પુત્રો ખરેખર એક ઉદરમાં વાસ કરવાના લોભથી પૃથ્વી પર પુનઃ આવેલા દશરથના પુત્રો જ છે ૧૮ તેજ:પાલથી સમેત આ વસ્તુપાલ, માધવ (વૈશાખ)થી સમેત મધુ(ચૈત્ર)ની જેમ, કેના હૃદયને આનંદ આપતો નથી ? ૧૯ જાણે કે “ માર્ગમાં કદી એકલા ન જવું' એ સ્મૃતિ વચનને યાદ કરતા એ બે સાદર જેમાં મેહ રૂપી ચેરને સામને કરવો મૂશ્કેલ છે તેવા ધર્મમાર્ગમાં સાથે પ્રવૃત્ત (રહે) છે ૨૦ યુગ (ધુરા) જેટલા લાંબા બે બાહુવાળા એ સહદરોનું યુગ યુગલ) સદા ઉદય પામે, જે નિષ્પા૫ યુગલે ચતુર્થ યુગ(કલિયુગ)માં પણ કૃતયુગ(સત્યયુગ)નું આગમન કરાવ્યું છે. ૨૧ જેઓની ક્રાંતિથી આ મહીમડલ ખરેખર મુક્તામય (મતી-રૂપ) ભાસે છે તે બે સહોદરોનાં શરીર લાંબે સમય મુક્તામય (આમય રોગથી મુક્ત) રહો. ૨૨. એક (દેહ)માંથી જ બે હાથ ઉત્પન્ન થયા હોય છે તો પણ તેમાંનો એક વામ(ડાબો) હોય છે, પરંતુ દક્ષિણ (પ્રામાણિક) એવા આ બે સહેદરામાં એક પણ વામ (દુથરિત) For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના શિલાલેખે ૩૩૭ નથી. ૨૩. પૃથ્વીને સર્વતઃ ધર્મસ્થાનોથી અંકિત કરતા આ બંધુ-યુગલે કલિ(યુગ)ના ગળે જોરથી પગ મૂક્યો છે. ૨૪ હવે ચૌલુક્ય (સેલી) વીરેના વંશમાં અર્ણોરાજ નામે વિખ્યાત શાખાઅલંકારરૂપ તેજસ્વી પુરુષ થયે ૨૫. તેના પછી લવણપ્રસાદે પૃથ્વી પ્રાપ્ત કરી. એને પ્રતાપ અંતરિત નહતો. એણે શત્રુઓને સંહાર કર્યો હતો. સ્વર્ગનદી(ગંગા)ના જલથી પ્રક્ષાલિત શંખ જેવી શુભ્ર (ઉજજવલ) જેની કીર્તિ લવણસાગરની પાર પહોંચી છે. ૨૬ દશરથ અને કકુસ્થ સરખા એનામાંથી વીરધવલ થયું. એણે પ્રતિપક્ષી રાજાઓના સૈન્યને નાશ કર્યો હતો. એના યશનું પૂર પ્રસરતાં કામથી પીડિત મનવાળી અસાધ્વી સ્ત્રીઓની અભિસરણકલા વિશેની કુશળતા ભાગી ગઈ. ૨૭ એ સુકૃતી ચૌલુક્ય વીરધવલ જે બે મંત્રીઓને ઉદેશી પ્રલાપ કરતા કાનફૂસિયાઓની વાતને કાનમાં લેતા નહિ, તે બેએ પોતાના સ્વામીના રાજ્યને ઘણા અભ્યદયથી રુચિર કર્યું ને એની હવેલીના આંગણામાં અશ્વોના તથા ગજેના સમૂહ બંધાવ્યા. ૨૮ જાનુ સુધી પહોંચતા બે ભુજની જેમ તે બે મંત્રીઓ વડે આ રાજા લક્ષ્મીને સુખે ભેટે છે એમ જાણું છું. ૨૯ હવે ગોરી(પાર્વતીના વર(શિવ)ના શ્વસુર (હિમાલય) પર્વતમાંથી ઉત્પન્ન થયેલો આ અબુંદ (આબુ) છે, જે પર્વતસમૂહની ટોચ રૂપ છે, અને જે (શિવનો) સાળો ઘનરલ જટાવાળા ઉત્તમાંગ(ભરતક)માં ગંગાને ધારણ કરતો શશિધર(શિવ)ને અભિનય કરે છે. ૩૦ ક્યારેક અહીં સુંદરીઓને વિહાર કરતી નીરખીને મોક્ષની આકાંક્ષાવાળામાં પણ રતિ પ્રસરે છે, (તો) કયાંક મુનિઓ વડે ઈશ્કેલી તીર્થ-વિથી જોઈને અધીર ચિત્તવાળાની પણ બુદ્ધિ સંસારથી વિરક્ત થાય છે. ૩૧ શ્રેયથી શ્રેષ્ઠ એવા વશિષ્ઠના હેમાગ્નિકુંડમાંથી માર્તડ(સૂર્ય)ના તેજથી અધિક દેહનું તેજ ધારણ કરતો કઈ નર પ્રગટ થયું. તે પર(શત્રુ)મારણમાં અનન્ય રસ ધરાવશે એમ માનીને શ્રુતિના આધારરૂપ એમણે (વશિષ્ઠ) તેને “પરમાર નામ આપ્યું ને તેનો વંશ તે નામનો થ. ૩૨ તે નૃવંશમાં પ્રથમ ઘૂમરાજ થયો, તે પૃથ્વી પરનો ઇન્દ્ર હતો, જેણે બંને પક્ષના ઉચ્છેદની વેદનામાં ભૂભૂતિને અભિજ્ઞ કર્યા.૩૦ ૩૩ તેનામાંથી ધંધુક, ધ્રુવ ભટ વગેરે થયા, જે શોના ગજસમૂહને જીતતા હતા, ને જેઓના કુલમાં કામદેવને જિતનાર રામદેવ નામે મનોહર પુરુષ જ . ૩૪ સ્વર્ગ–પૃથ્વીના કંદરમાં રહેલી કીર્તિનાં મોજાંથી લિપ્ત થતા ચંદ્રના તેજવાળા તે (રાજા)ને ૨૨ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા યશાધવલ નામે પુત્ર હતા, જે પ્રદ્યુમ્ન(કામદેવ)ને વશ ન હતા, અને જેણે માલવપતિને ચૌલુકય કુમારપાલ રાજા તરફ શત્રુભાવ પામેલેા જાણીને તરત જ હણી નાખ્યા. ૩૫ તેને ધારાવ (નામે) સુત થયા. એ શત્રુએની શ્રેણીનાં ગળાં છેવામાં તીત્ર ખડ્ગ-ધારા ધરાવતા હતા. વિશ્વમાં પ્રશસ્ય હતા. જ્યારે તે ક્રોધથી આક્રાંત થઈ રણભૂમિ પર નિશ્ચલ રહેતે। ત્યારે ઢાંકણ દેશના રાજાની પત્નીઓનાં ક્ષેત્રકમળામાંથી અશ્રુબિંદુ ટપકતાં થતાં. ૩૬ તે આ વળી અક્ષીણ શકિતવાળા પૃથ્વી પર આવેલા સ્પષ્ટત; દાશરિથ (રામ) છે, જે મારીચ માટેના વૈરથી હજી ય મૃગયા-મગ્ન બુદ્ધિ ધરાવે છે. ૩૭ તેને અનુજ પ્રહૂલાદન છે. તેણે સામંતસિહ સાથે રણભૂમિમાં ક્ષીણ થયેલી કિત વાળા શ્રી ગુર્જરભૂપના રક્ષણમાં દક્ષ ખડ્ગ ધયું હતુ. તે દાનવાના ઉત્તમ અરિ(વિષ્ણુ)ના ચરિત્રને અહીં પુન: ઉજ્જવલ કર્યું હતું. ૩૮ કમલાસન(હ્મા)માંથી ઉત્પન્ન થયેલી દેવી (સરસ્વતી) કે કામપ્રદા સુરધેનુ પ્રહ્લાદનનું રૂપ ધારણ કરી પૃથ્વી પર આવી છે એ હું નક્કી કરી શકતા નથી ૩૧ ૨૯ ધારા વા આ પુત્ર શ્રી મેામિસંહદેવ જય પામે છે, જેણે પિતા પાસેથી શૌય, કાકા પાસેથી વિદ્યા અને બંને પાસેથી દાન ગ્રહણ કર્યુ છે. ૪૦ કર છેાડી ઈ તે અને શત્રુઓના સમૂહને જીતીને સામસિ ંહ રાજા સેમ ( ચંદ્ર) જેવા ઉજજવલ કંઈ યશ પામ્યા છે, જેણે પૃથ્વીતાને ઉજ્જવલ કરવા છતાં, ઇર્ષ્યાથી મેાહ પામતા શત્રુઓના મુખમાંથી માલિન્ય (મલિનત્વ) દૂર કયું નહિ. ૪૧ યશોદાથી સશ્રિત વસુદેવના સુત શ્રીકૃષ્ણ જે માતાર્થી અધિક પ્રતાપવાળા છે તના જેવા તેનેા (સામિસહદેવના) સુત કૃષ્ણરાજદેવ છે, જે યશ અને ધ્યાથી સશ્રિત અને માત્રાથી અધિક પ્રતાપવાળા છે. ૪૨ વિપ્રેમના ૩૩૮ “ હવે કુલથી, વિનયથી, વિદ્યાથી, પરાક્રમથી અને સુકૃતના ક્રમથી વસ્તુ. પાલ સરખા કોઈ પણ પુરુષ કાંય મારા નયનપથમાં આવતે નથી. ૪૩ ચંદ્રથી પૌલેામીએ જયંતને પ્રાપ્ત કર્યું તેમ એ સચિવેદ્રથી લલિતાદેવી પત્નીએ જયંતસિંહુ નામે નયસ ંપન્ન તનય(પુત્ર) પ્રાપ્ત કર્યાં. ૪૪ કામદેવને પરાભવ કરે તેવુ જાગરૂક રૂપ ધરાવતા અને વિનયના શત્રુ અને જ્ઞાનથી વધ્ય એવા શૈશવમાં (પણ) જે નય, વિનય અને ગુણાના ઉદય કરે છે તેવા આ જૈત્રસિહુ કાને ચિત્તમાં ચુંબન કરતા નથી ? ૪૫ શ્રી વસ્તુપાલના પુત્ર આ થાવ, જેનુ’ રૂપ કામ(કામદેવ)થી અધિક અને જૈતુ અધિક નિરૂપાય છે. ૪૬ સચિવ શ્રી. તેજઃપાલ ચિરકાલ તેજસ્વી હા, ચિંતામણિ જેવા જેનાથી નિશ્ચિંત જના આનંદ કરે છે. ૪૭ ચાણકય, બૃહસ્પતિ, મરુદ્ જયંતસિ ંહ કપાયુષી દાન કામ(ઇચ્છા)થી For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ સેલંકી રાજ્યના શિલાલેખ ૩૩૯ વ્યાધિ, શુક્ર વગેરે બુદ્ધિશાળી મંત્રીઓને વિધાતાએ આને (તેજપાલને) સજ. વાને અભ્યાસ (મહાવરો) કરવાની રીતે જગતમાં ઉત્પન્ન કર્યા હતા, નહિ તો તે તેજપાલ તેઓમાં અધિકતા ક્યાંથી પામે ? ૪૮ દેહધારીઓના કલ્યાણનું સ્થાન, બલિએ કરેલી પૃથ્વી પરથી સ્થિતિનું પાલન કરતો, શ્રી વસ્તુપાલન અનુજ તેજપાલ છે, જોવા લાયક એવા જેને જોઈને કામદંકિ પિતાના ગુણસમૂહને બહુ માનતો નથી ને ચાણકય પણ હૃદયમાં વિસ્મય પમાડતો નથી. ૪૯ હવે શ્રી તેજપાલની પત્ની શ્રી અનુપમદેવીના પિતૃવંશનું વર્ણન: પ્રાગ્વાટરવાડ) વંશના શણગારને અનન્ય મુકુટ, શ્રીસંપન્ન ચંદ્રાવતીને વાસ્તવ્ય (નિવાસી), પ્રશંસનીય કાતિની લહરીથી જેણે ભૂમિતલને પ્રક્ષાલિત કર્યું હતું તેવો, શ્રી ગાંગા નામે સુધી (સુબુદ્ધિ) જન્મ્યો હતો, જેના ચરિતના અનુરાગથી કોણ આનંદ પામે નહોત, કોણે મસ્તક ડોલાવ્યું નહોતું કે કેને રોમાંચ થયે નહોતો ? પર તેને સજજનોના પથને અનુસરતો ધરણિગ નામે પુત્ર થશે, જે ગુણવાન૩૨ હારની જેમ પોતાના સ્વામીના હૃદયમાં રહ્યો. ૫૧ એને ત્રિભુવનમાં વિખ્યાત શીલથી સંપન્ન ત્રિભુવનદેવી (નામે) પત્ની હતી. એ બેનાં અંગ જુદાં હતાં, પણ મન એક હતું. પર શીલમાં સાક્ષાત દક્ષાપત્રી (સતી) જેવી અનુપમદેવી પતિ શ્રી તેજપાલથી યુક્ત થઈ ૫૩ આ અનુપમદેવી, દિવ્ય આચારરૂપી પુષ્પની લતા, તેજ પાલ મંત્રીશ્વરની પત્ની થઈ નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય દાન વગેરે ગુગોના સમૂહ રૂપી દુથી એનું સકળ ગાત્ર પ્રકાશિત હતું. ૫૪ તે બંને પુત્ર લાવણ્યસિંહ ઈદ્રિય રૂપી દુષ્ટ અશ્વોના વેગને જીત કામદેવને પ્રિય વય (અર્થાત યૌવન) પ્રાપ્ત કરીને પણ ધર્મનું અનન્ય વિધાન કરતા માર્ગે ચાલે છે. ૫૫ શ્રી તેજપાલના આ પવિત્ર પુત્ર શ્રી લૂણસિંહના ગુણોની સ્તુતિ કોણ નથી કરતા ? લક્ષ્મીના બંધનમાં નહિ બંધાયેલા છે (ગુણા)એ ત્રિલોકમાં કીર્તિની ઉદામતા કરી છે. ૫૬ ગુણરૂપી ધનના નિધિને આ કલશ ખુલે છે૩૩ ને ખલરૂપી સર્પોથી વીંટાયેલ નથી. સજજનો એને ભોગવતા રહે છે, છતાં એ સતત વૃદ્ધિ પામે છે. પ૭ મલદેવ સચિવને લીલુકાથી જન્મેલી પૂણસિંહ નામે પુત્ર છે, તેનો અહણદેવીથી થયેલ સુકૃતોના સ્થાન રૂપ પેથડ (નામે) આ પુત્ર આનંદ કરે છે. પ૮ તેજપાલ મંત્રીની અનુપમ પની થઈ એ બેની લાવણ્યસિંહ નામે આ આયુષ્માન પુત્ર છે. ૫૯ તે તેજપાલે તે પુત્ર અને પત્નીના પુણ્ય અર્થે અબુંદ (આબુ) પર શ્રી નેમિનાથને આ પ્રાસાદ કરાવ્યો. ૬. પૃથ્વી પર ઈંદુ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ભારતીય અભિલેખવિદ્યા (ચંદ્ર) જેવા મંત્રી તેજપાલે શંખ જેવી ઉજજ્વળ શિલા-શ્રેણીઓ વડે ઈદુ અને કુંદાગરા)ના જેવું રુચિર નેમિનાથનું મંદિર કરાવ્યું. એમાં ઊંચો મંડપ શેભે છે. તેની બાજુમાં બાવન જિનાલયે છે ને મેખરે બલાનક છે. ૬૧ શ્રીમાન ચંડપમાંથી ચંડપ્રસાદ થયો, તેનામાંથી સેમ થયો, તેનો પુત્ર અશ્વરાજ નામે થયે, તેને પવિત્ર આશયવાળા અને જિનમત રૂપી ઉદ્યાનમાં ચઢતા નીરદ (વાદળ) જેવા શ્રીમાન લૂણિગ, મલવ, વસ્તુપાલ અને તેજ:પાલ નામે પુત્ર છે. ૬૨ શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરને શ્રી જંત્રસિંહ નામે પુત્ર છે અને તેજ:પાલને વિખ્યાત મતિવાળા લાવણ્યસિંહ નામે સુત છે. જિન(તીર્થ. કર)ના દર્શન અર્થે જતા ફિપાલેના જેવા તેઓની ઉત્તમ ગજના સ્કંધ પર આરૂઢ થયેલી દસ મૂર્તિઓ લાંબો કાલ શોભે છે. ૬૩ ગજવધૂની પીઠ પર સ્થપાયેલી મૂર્તિઓની પાછળ, ચૌલુક્ય નૃપ વિરધવલના અનન્ય બંધુ અને શ્રી વસ્તુપાલના અનુજ, સુમતિવાળા આ તેજ:પાલે નિર્મળ પથ્થરના ખત્તકે(ગોખલાઓમાં મૂકેલી પત્નીઓ સહિત તેઓની દસ મૂર્તિઓ કરાવી. ૬૪ સકલ પ્રજા જેના વડે ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની સમીપમાં, સરેવરની સમીપમાં રહેલા સ-ફલક સહકાર(આમ્રવૃક્ષ)ની જેમ, સફળ ૩૫ તેજપાલ શેભે છે. ૬૫ તે બે ભાઈઓએ દરેક નગર, ગામ, માર્ગ, પર્વત અને સ્થળે વાપી, કૃપ, જલાશય, વન, સરોવર, પ્રાસાદ, સત્ર વગેરે ધર્મસ્થાનોની નવી અતિરુચિર પરંપરા કરી છે કે એને જીર્ણોદ્ધાર કર્યો છે, તેનું નિરૂપણ કરી શકાય ? જે કરી શકાય તો તે માત્ર મેદિની (પૃથ્વી, જાણે છે. ૬૬ જે સબુદ્ધિવાળા શંભુના શ્વાસ-ઉચ્છવાસ ગણી શકે અથવા માકડ નામે મુનિનાં નેનાં ઉમીલન-મીલન ગણી શકે તે પણ અન્ય કાર્ય તજીને આ બે સચિવોએ કરાવેલાં સુકૃતોના સંકીર્તનને વિસ્તાર કરી શકે તો કરી શકે. ૬૭ અશ્વરાજની શાશ્વત કીતિ સર્વત્ર પ્રવર્તી, જેની સંતતિ સુકૃત અને ઉપકાર કરવાનું જાણે છે. ૬૮ “ચંડપથી અલંકૃત કુલના ગુરુ, નાગેન્દ્ર ગચ્છની લક્ષ્મીના ચૂડારને રૂપ, અનાયાસ મહિમા સિદ્ધ કરનાર, મહેન્દ્ર નામે સૂરિ હતા. તેમના શિષ્ય) શાંતિસૂરિ હતા, જેમનું ચરિત વિસ્મયજનક અને સુંદર હતું. તેમના પછી આનંદસુરિ અને અમરસૂરિની જોડી થઈ જેની પ્રભા ઉદામતા ચંદ્ર અને સૂર્યના જેવી પ્રદીપ્ત હતી. ૬૮ તેના પછી પાપહારી હરિભદ્રસૂરિ થયા, જે જૈન શાસન રૂપી ઉપવનના નૂતન નીરદ(વાદળ)રૂપ હતા. પછી આ વિજયસેન મુનીશ્વર પ્રસિદ્ધ છે, જે વિદ્યાના મદના ઉમાદના રોગ માટે સર્વોત્તમ વૈદ્ય For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના શિલાલેખ - ૩૪૧ છે. ૭૦ તે ગુરુની આશિપોનું પાત્ર ઉદયપ્રભસૂરિ છે, જેમની પ્રતિભા રૂપી સાગરનાં મૌક્તિક જેવાં સૂક્ત (સુભાષિત) પ્રકાશે છે. ૭૧ આ ધર્મસ્થાન અને આ ધર્મસ્થાન કરાવનાર એ બે જ્યાં સુધી આ અબુંદ (આબુ) ઉદય પામે છે ત્યાં સુધી ઉદય પામો. ૭૨ - “ચુ લુક્ય (ચૌલુકયો નૃપથી જેનું ચરણ-યુગલ સેવાય છે, તેવા શ્રી સોમેશ્વરદેવે આ સુંદર ધર્મસ્થાન-પ્રશસ્તિ રચી. ૭૩ “શ્રી નેમિની તથા અંબિકાની કૃપાથી અબુદાચલ પર પ્રશસ્તિ વસ્તુપાલના કુળને કલ્યાણકારી છે. ૭૪ કેહણના પુત્ર ધાંધલના પુત્ર સૂત્ર.૩૬ ચંડેશ્વરે આ પ્રશસ્તિ કતરી. શ્રી વિક્રમ (સવંત ૧૨૮૭ વ) ફાલ્ગણ વદિ ૩ રવિએ (રવિવારે) શ્રી (નાગૅગ)છના (શ્રી વિજય)સેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.” આબુ પર્વત પર આવેલા દેલવાડા ગામમાં આરસનાં જે વિખ્યાત જન મંદિર આવેલાં છે તેમાં ભીમદેવ ૧ લાના દંડનાયક વિમલે બંધાવેલું ‘વિમલવસતિ અને મહામાત્ય તેજપાલે બંધાવેલું “લૂણસિંહ-વસતિ ખાસ જાણીતાં છે. આમાંનું બીજુ મંદિર સામાન્ય રીતે “વસ્તુપાલ-તેજપાલના મંદિર તરીકે ઓળખાય છે પરંતુ એ ખરેખર માત્ર તેજપાલે બંધાવેલું છે.૩૭ એ મંદિરના એક ગોખલામાં કાળા પથ્થરની એક મોટી તકતી પર આ લેખ કતરેલો છે. વિલ્સને ૧૮૨૮ માં Asiatic Researches ના Vol. XVI માં એનું ભાષાંતર પ્રગટ કરેલું. ૧૮૮૩માં પ્રે. કાથવટેએ “કીર્તિકૌમુદી'ની પુરવણીરૂપે આ લેખનો પાઠ ભાષાંતર સાથે પ્રસિદ્ધ કર્યો. ભાવનગર સંસ્થાનના આર્કિલોજિકલ ડિપાર્ટમેન્ટ પ્રકાશિત કરેલા Collection of Prakrit and Sanskrit Inscriptions માં આવો લેખ ભાષાંતર સાથે પ્રગટ થયો છે. લ્યુડસે Epigraphia Indica ના Vol. VIII માં આને વિવેચન તથા ભાષાંતર સાથે સંપાદિત કર્યો છે. ગુજરાતના ઐતિહાસિક લેખો' ના ભાગ ૨ માં એનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયું છે.૩૮ Collection of Prakrit and Sanskrit Inscriptions Hi પ્રસિદ્ધ થયેલ લેખ૩૯ અને આ લેખ લગભગ એકસરખા છે. બંનેમાં ૪૭ પંક્તિ છે, એમાં ૭૪ શ્લોક છે ને દરેક પંક્તિનો આરંભ એ જ અક્ષરથી થાય છે. છતાં એના પાઠની અંદર કેટલાક શબ્દોનો કે અક્ષરનો ફેર રહેલે છે, For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ભારતીય અભિલેખ વિદ્યા એમાંનાં કેટલાંક પાઠાંતર તો મૂળ લેખમાં રહેલાં હોવાનું માલૂમ પડે છે. વળી બીજો તફાવત એ છે કે લે. ૭૪ પછી ગદ્યમાં આપેલી પંક્તિમાં લેખ કોતરનારનું નામ જુદું છે. વળી એ લેખ તે આદિનાથ મંદિરની પાસેની ધર્મશાળાની ભીંતમાં ચણેલો હતો, જ્યારે આ લેખ તો નેમિનાથ મંદિરના ગોખલામાં ચણેલો છે. આથી ધર્મશાળાવાળો લેખ એ જુદા સલાટે કોતરેલી બીજી નકલ છે. આ લેખ ચંડેશ્વર નામે સૂત્રધારે કોતર્યો છે, જ્યારે પેલે લેખ કવાક નામે ગજધરે કોતરેલો છે. કદુવાકે કોતરેવા લેખની મિતિ “વિ. સં. ૧૨ ૬૭ ફાગુન વદિ ૧૦ સૌમ્યદિન” વાંચવામાં આવી છે, પરંતુ ત્યારે વસ્તુપાલ-તેજપાલ વીરધવલના અમાત્ય નિમાયા ન હોઈ એ પાઠ બરાબર નથી ખરી રીતે એ નકલમાં પણ વિ. સં. ૧૨૮૭ ના ફાગુન વદિ ૩ ને રવિ' ની મિતિ જ કોતરી હોવી જોઈએ. આ નકલતો પત્તો લાગ નથી, નહિ તો શુદ્ધ પાઠની ખાતરી કરી શકાત. આ નકલમાં લખાણ લગભગ ૯૫ સે.મી. (૩ ૧૩') પહોળી અને ૮૦ સે.મી. (૨) ૭') ઊંચી જગામાં કોતરેલું છે. પહેલા બે શ્લેક દેવહુતિના છે. ત્રીજામાં અણહિલપુરનું વર્ણન છે. શ્લેક ૪-૨૪ માં તેજપાલના કુલનું, લે. ૨૫-૨૯ માં રાણા વીરધવલના કુલનું, લે. ૩૦-૪૨ માં આબુના પરમાર રાજકુલનું અને લે. ૪૩-૪૯માં પાછું તેજપાલના કુલનું, લે. ૫૦-૫૪ માં અનુપમદેવીના કુલનું, શ્વે. ૫૫-૫૯ માં લાવણ્યસિંહનું, પ્લે. ૬૦-૬૪ માં નેમિનાથ મંદિરનું, શ્વે. ૬ ૫-૬૮ માં વસ્તુપાલ-તેજ વાલની દાનવીરતાનું અને શ્લે. ૬૯-૭ માં વિજયસૂરિની ગુરુ-શિષ્ય પરંપરાનું નિરૂપણ છે. લે. ૭૨ અને ૭૪ આશીર્વાદાત્મક છે. લે. ૭૩ માં પ્રશસ્તિ રચનારની વિગત છે. . ૭૪ પછીના ગદ્યમાં પ્રશસ્તિ કરનારની તેમ જ પ્રતિષ્ઠાની વિગત છે. વસ્તુપાલ-તેજપાલની માતા કુમારદેવી બાલવિધવા હતી. એશ્વરાજ સાથે પુનર્લગ્ન કરીને એણે ૧૧ સંતાનોને જન્મ આપ્યો – ૪ પુત્ર અને ૭ પુત્રીઓ. પરમાર વંશના વૃત્તાંતમાં કેટલીક ઐતિહાસિક હકીકત મળે છે. બલ્લાલ માળવાનો રાજા હતો, પણ ત્યાં પરમાર વંશનો હતો એવું નિશ્ચિત નથી. સિદ્ધરાજે માળવા જીતી લીધું તે પછી બલ્લાલે ધારાનગરી કબજે કરી લાગે છે.૪૦ ધારાવર્ષના અનુજ પ્રહલાદને પ્રહલાદનપુર (પાલનપુર) વસાવ્યું છે. એણે હરાવેલે સામંતસિંહ મેવાડને ગુહિલ રાજા સામંતસિંહ હતો.૪ ૧ પ્રહૂલાદન For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સેલંકી રાજ્યના શિલાલેખ ૩૪૩ વિદ્વાન હતો. એણે “પાપરા' નામે વ્યાગ (એક પ્રકારનું રૂપક) રચ્યો છે. . ૪૩-૫૮ માં વસ્તુપાલ, તેજપાલ અને મલદેવનાં પત્ની-પુત્રીની માહિતી આપી છે એ એની વિશેષતા છે. વળી એમાં અનુપમદેવીના પિતામહ તથા પિતાને પણ પરિચય આપ્યો છે. આબુ પર આ મંદિરના નિભાવ તથા ઉત્સવાને લગતો જે શિલાલેખ છે, તેમાં મંદિરની સંભાળ જેઓને સોંપવામાં આવેલી તેમાં તેજપાલના કુટુંબ ઉપરાંત અનુપમદેવોનું પિતૃકુલ જે (આબુની તળેટીમાં આવેલ) ચંદ્રાવતીમાં રહેલું હતું તેને પણ સમાવેશ થતો હતો.૪૨ એ લેખમાં મંદિરનો પરિચય અબુદાચલ ઉપરના દઉલવાડા (દેલવાડા) ગામના લૂણસિંહવસહિકા નામે નેમિનાથદેવ-ચત્ય તરીકે આપ્યો છે.૪૩ આ પરથી સ્પષ્ટ થાય છે કે અનુપમદેવીનું પિયેર ચંદ્રાવતીમાં હતું. આથી એણે તેજપાલને આબુ ઉપર દેલવાડામાં મંદિર બંધાવવાની પ્રેરણા આપી હોય એ સ્વાભાવિક છે. આ ચિત્ય એના પુત્ર લૂણસિંહના નામે “લૂણસિંહવસહિકા તરીકે ઓળખાતું. આ સમયે આબુના પરમાર વંશમાં સોમસિંહદેવ રાજ્ય કરતો હતો. એ મહારાજાધિરાજ ભીમદેવનો મહામંડલેશ્વર હતો.૪૪ ભીમદેવ ૧ લાના દંડનાયક વિમલે અહીં આદિનાથ ઋષભદેવનું મંદિર બંધાવ્યું હતું. તેજપાલે અહીં નેમિનાથનું મંદિર બંધાવ્યું. નેમિનાથ ૨૨ મા તીર્થકર હતા ને યાદવ કુલના હતા. આ મંદિરને ફરતો પ્રકાર છે. મોખરે બલાનક (દરવાજો) છે. ગર્ભગૃહની આગળ મંડપ છે. આસપાસની ભમતીમાં દેવકુલિકાઓ (દેરીઓ) છે, જેમાં કોઈ ને કોઈ તીથ કરની પ્રતિમા બિરાજે છે. દરેક દેવકુલિકા તેજપાલે પિતાના વિશાળ કુટુંબની કોઈ ને કોઈ વ્યક્તિના શ્રેય અર્થે બંધાવેલી હતી એવું એને લાગતા અભિલેખો પરથી માલૂમ પડે છે. આ ચિત્રમાં મૂલગભારો, ગૂઢમંડપ અને રંગમંડપ ઉપરાંત હસ્તિશાલા પણ છે. વચ્ચે આદીશ્વરની એક મોટી પ્રતિમા તથા મેરુ પર્વતની રચના છે. એની બંને બાજુએ પાંચ પાંચ મોટા હાથી પર પાલખીમાં બેઠેલા એક એક શ્રાવકની પ્રતિમા, મહાવતની તથા છત્રધરની મૂતિ સાથે બેસાડીલી હતી, પરંતુ હાલ એ પ્રતિમાઓ નષ્ટ થઈ ગઈ છે. દરેક હાથીની નીચે તે તે શ્રાવકનું નામ કોતરેલું છે. તેમાં આ લેખમાં જણાવ્યા મુજબ ચંડપ, ચંડપ્રસાદ, સોમ, અધરાજ, For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ભારતીય અભિલેખવિદ્યા ભૂણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ અને લાવણ્યસિંહ એ દસ નામ આપેલાં છે. દરેક હાથીની પાછળ એક એક ગોખલામાં કેટલીક ઊભી મૂતિઓ કંડારેલી છે. એમાં એ દરેક મૂર્તિની નીચે તે તે વ્યક્તિનું નામ કતરેલું છે. પહેલા ગોખલામાં ચંડપ અને એની પત્ની ચાંપલદેવીની, બીજા ગોખલામાં ચંડપ્રસાદ અને એની પત્ની ચાંપલદેવીની, ત્રીજા ગેખલામાં સેમ અને એની પત્ની સીતાદેવીની, ચોથા ગોખલામાં આસરાજ અને એની પત્ની કુમારદેવીની, પાંચમા ગોખલામાં લૂણિગ અને એની પત્ની લૂણદેવીની, છા ગેખલામાં માલદેવ અને એની પત્ની લીલાદેવી તથા પ્રતાપદેવીની, સાતમા ગોખલામાં વસ્તુપાલ અને એની પત્ની લલિતાદેવી તથા વેજલદેવીની, આઠમા ગેખલામાં તેજપાલ અને એની પત્ની અનુપમદેવીની, નવમા ગોખલામાં ચૈત્રસિંહ અને એની પત્ની જેતલદે, જમણ દે તથા રૂપાદેની અને દસમા ગોખલામાં સુહડસિંહ અને એની પત્ની સુહડાદે તથા સલખણાની મૂર્તિ છે. ઉપરાંત પહેલા ગોખલામાં ઉદયપ્રભસૂરિ તથા વિજયસેનસૂરિની મૂર્તિઓ પણ છે. ૪૫ લે. ૬૬-૬૭ માં કવિએ વસ્તુપાલ-તેજપાલનાં સુકૃતો(પુણ્યકા)ની સુંદર પ્રશસ્તિ કરી છે. લે. ૬૯-૭૦ માં નાગેન્દ્ર ગચ્છના મહેન્દ્રસૂરિથી માંડીને વિજયસેનસૂરિ ની ગુરુશિષ્ય પરંપરા ગણાવી છે. એ સૂરિઓ ચંડપથી માંડીને વસ્તુપાલ-તેજપાલના કુલગુરુઓ હતા. તેજપાલે બંધાયેલા આ મંદિરમાં નેમિનાથની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના હસ્તે થઈ. એ સૂરિ વિદ્વાન હતા. તેઓ ન્યાયશાસ્ત્રમાં વિશારદ હતા. સમકાલીન લેખકોએ એમની કવિત્વની પ્રશંસા કરી છે. એમણે અપભ્રંશમાં રેવંતગિરિ રાસુર નામે કાવ્ય રચેલું, વસ્તુપાલની ગિરનારની સંઘયાત્રાના પ્રસંગે.૪૬ એમના પટ્ટશિષ્ય ઉદયપ્રભસૂરિ હતા. એમણે વસ્તુપાલની સંઘયાત્રા નિરૂપતું “ધર્માભ્યદય” અથવા “સંઘપતિચરિત્ર' નામે મહાકાવ્ય રચ્યું છે. વળી વસ્તુપાલની પ્રશસ્તિરૂપે “સુકૃતકીર્તિ કલેલિની' અને “વસ્તુપાલ–સ્તુતિ નામે બે પ્રશસ્તિકાવ્ય પણ રચ્યાં છે.૪૭ આ સુંદર વિસ્તુત પ્રશસ્તિ રચનાર કવિ સોમેશ્વરદેવ ગુર્જરેશ્વર-પુરોહિત તરીકે જાણીતો છે. એ ચૌલુક્ય રાજાઓને કુલપરંપરાગત પુરોહિત હતા. અણહિલવાડના ચૌલુક્ય રાજા ભીમદેવ પાસેથી ધોળકાના ચૌલુક્ય રાણું વીરધવલ પાસે વસ્તુપાલ-તેજપાલની મહામાત્ય તરીકે નિયુક્તિ કરાવવામાં સોમેશ્વર For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના શિલાલેખ ૩૪પ દેવને સક્રિય ફાળો હતો. એના પૂર્વજો છેક મૂલરાજ ૧ લાના સમયથી ચૌલુક્ય વંશના પુરોહિત હતા.૪૮ એણે બે મહાકાવ્ય રચ્યાં છે – “સુરત્સવ” અને કીર્તિકૌમુદી.” એમાંનું બીજું મહામાત્ય વસ્તુપાલની કીર્તિગાથા નિરૂપે છે. ‘ઉલ્લાઘરાઘવ” નાટકમાં તથા “રામશતક' નામે શતકકાવ્યમાં કવિએ રામનો મહિમા ગાય છે. એને “કર્ણામૃતપ્રપા” નામે સુભાષિત સંગ્રહ છે. ગિરનાર તથા શત્રુંજયની મંદિરનિર્માણને લગતી પ્રશસ્તિઓમાં સોમેશ્વર-કૃત શ્લેક ઉદાહત કરવામાં આવ્યા છે.૪૯ આગળ જતાં આ કવિએ ડભોઈના વેદ્યનાથ મહાદેવના મંદિરને લગતા શિલાલેખમાં ગુર્જરેશ્વર વીસલદેવની પ્રશસ્તિ કરી છે.૫૦ ૭૪ શ્લોકોમાં રચેલી આ પ્રશસ્તિમાં સોમેશ્વરદેવ આર્યા, શાર્દૂલવિક્રીડિત, અનુષ્ણુભ, વસંતતિલકા, ઉપજાતિ, રદ્ધતા, ઇન્દ્રવજી અને મંદાક્રાંતા, શિખરિણી, સ્ત્રગ્ધરા, માલિની, શાલિની અને ઇંદ્રવંશા એવા ૧૩ છંદોને વત્તાઓછો ઉપયોગ કર્યો છે. એની રચનામાં યમક અને અનુપ્રાસ એ બંને શબ્દાલંકાર ઠેકઠેકાણે નજરે પડે છે. વળી ઉપમા, વિરોધ, રૂપક, પર્યાયક્ત, પ્રતીપ, શ્લેષ, કાવ્યવિંગ, વ્યતિરેક આદિ અર્થાલંકાર પણ પ્રયોજાયા છે. કેટલાક શ્લોકોમાં કવિની કલ્પનાવિહાર તથા કાવ્યોચિત નિરૂપણનો ચમકૃતિ જણાય છે, જ્યારે કેટલાકમાં પિષ્ટપેષણ અને અસંબંધતાય લાગે છે. છતાં એ કંદરે આ પ્રશસ્તિ કીતિકૌમુદીના કર્તાને શોભે તેવી રુચિર છે. આ પ્રશસ્તિની નિતિ વિ. સં. ૧૨૮૭ ના ફાગણ વદિ ૩ ને રવિવારની છે. આ મિતિએ તારીખ કછ માર્ચ, ઈ. સ. ૧૨૩૦ હોવાનું સૂચવાયું છે.પ૧ આ તિથિ-વાર વિ. સં. ૧૨૮૭ ને વર્તમાન વર્ષ ગણ ગત વર્ષ ૧૨૮૬ લેતાં બંધ બેસે છે. - તેજપાલ વિ. સં. ૧૨૭૬ માં ધવલકકક(ધોળકા)માં અમાત્ય નિમાયે હતો, જ્યારે ત્યાં ચૌલુક્ય રાણો વરધવલ રાજય કરતો હતો. આ મંદિર તેજપાલે વિ. સં. ૧૨૮૬(ગત)માં બંધાવ્યું. એને સ્થપતિ શોભનદેવ હતો.પર આ મંદિરના નિભાવ માટે આબુના રોજ સોમસિંહે એક ગામ દાનમાં દીધું.પ૩ વિ. સં૧૨૯૪ માં વિરધવલ પછી એનો પુત્ર વીસલદેવ ધોળકાનો રાણો થ. વિ. સં. ૧૨૯૬ માં વસ્તુપાલનું મૃત્યુ થતાં તેજપાલ મહામાત્ય નિમાયા. વિ. સં. ૧૩૦૦ માં અણહિલવાડમાં મૂલરાજ 1 લાના વંશનો અંત આવતાં વીસલદેવે ત્યાં જઈ ગુજરેશ્વરનું પદ ધારણ કર્યું. વિ. સં. ૧૩૦૪ માં તેજપાલ મૃત્યુ પામે. વિ. સં. ૧૩૧ સુધી પુરોહિત સોમેશ્વર હયાત હતો. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભારતીય અભિલેખવિદ્યા અભિલેખનું સિંહાવલોકન ભારતના (અને એમાં વિશેષતઃ ગુજરાતના) પ્રાચીન સંખ્યાબંધ પ્રાકૃતસંસ્કૃત અભિલેખો પૈકીના કેટલાક અભિલેખોનો નમૂના તરીકે અહીં અભ્યાસ કર્યો. આ અભિલેખોમાં પદાર્થ તથા વિધ્યની દષ્ટિએ ઠીક ઠીક વૈવિધ્ય રહેલું છે. એમાં મુખ્ય શિલાલેખ અને તામ્રપત્ર છે. શિલાલેખમાં કેટલાક શૈલલેખ છે–અશોકને શલાલેખ નં. ૨, ૧૨ અને ૧૩, મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢ શૈલલેખ અને સ્કંદગુપ્તને જૂનાગઢ શૈલલેખ. કેટલાક સ્ત’ભલેખ છે-અશોક સ્તંભલેખ નં. ૨, બેસનગર ગરુડ સ્તંભલેખ, હુવિછકના સમયનો મથુરા સ્તંભલેખ, સમુદ્રગુપ્તને અલાહાબાદ સ્તંભલેખ, ચંદ્રગુપ્ત રજાના સમયનો મથુરા સ્તંભલેખ અને ભાનુગુપ્તના સમયની એરણ સ્તંભલેખ. કેટલાક ગુફાલેખ છે–ખારવેલનો ઉદયગિરિ હાથીગુફા લેખ અને ગૌતમીપુત્ર શાતકર્ણના નાસિક ગુફાલેખ. કુમારગુપ્ત ૨ જાની મુદ્રા ધાતુની છે. કેટલાંક તામ્રપત્ર છે-હર્ષનું બાંસખેડા તામ્રપત્ર અને જયભટ ૪ થાનું કાવી તામ્રપત્ર. જયસિંહદેવને દાહોદ શિલાલેખ અને તેજપાલને આબુ-દેલવાડા શિલાલેખ આ પથ્થર પર કોતરેલા લેખના નમૂના છે. અશોકના અભિલેખોમાં શૈલલેખ નં. ૨ માં રાજાનાં પરમાર્થ કાર્યોનો વૃત્તાંત નેંધાયો છે. શૈલલેખ નં. ૧૨ માં એનું ધર્માનુશાસન છે, શિલાલેખ નં. ૧૩ માં કલિ ગયુદ્ધ નિમિત્ત અશોકને થયેલા હૃદયપલટાનું નિરૂપણ તથા ધર્માનુશાસન છે, તો સ્તંભલેખ નં. ૨ માં ધર્માનુશાસન (ધર્મોપદેશ) છે.” કેટલાક અભિલેખ મંદિરનું નિર્માણ અને/અથવા મૂર્તિની પ્રતિષ્ઠા વિશે છે–બેસનગર ગરૂડ સ્તંભલેખ, ચંદ્રગુપ્ત ૨ જાના સમયની મથુરા સ્તંભલેખ, જયસિહદેવનો દાહોદ શિલાલેખ અને તેજપાલને આબુન્દેલવાડા શિલાલેખ. આમાંના છેલા બે લેખોમાં પ્રશસ્તિનો પણ સમાવેશ થાય છે. કેટલાક લેખ ગુફાઓના નિર્માણ અને/અથવા નિર્વાહને લગતા છે–ખારવેલને હાથીગુફા લેખ અને ગૌતમીપુત્ર શાતકણિના નાસિક ગુફાલેખ. હવિષ્કનો મથુરા સ્તંભલેખ પુણ્યશાલાના નિભાવ માટે કરાયેલા દ્રવ્યદાનને લગત છે. જૂનાગઢના બે શૈલલેખ જળાશયના બંધના જીર્ણોદ્ધાર વિશે છે. સમુદ્રગુપ્તને અલાહાબાદ સ્તંભલેખ એની પ્રશસ્તિને માટે જ લખાય છે. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના શિલાલેખ ભાનુગુપ્તના સમયનો એરણ શિલાતંભ લેખ એની વિધવા સતી થયાની યાદગીરી માટેનો છે. દ્ધાના મૃત્યુની તથા કુમારગુપ્ત ૨ નાની ભિતરી મુદ્રા રાજમુદ્રાના નમૂનારૂપ છે. હર્ષ, ધરસેન ર જે અને જ્યભટ ૪ થાનાં તામ્રપત્રો પર ભૂમિદાનને લગતાં રાજશાસન કેતરાયાં છે. આમાંના અનેક અભિલેબમાં પણ પ્રશસ્તિને ઠીક ઠીક સમાવેશ થાય છે, જેમ કે ખારવેલના હાથીગુફા લેખમાં, મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ શિલાલેખમાં તથા સ્કંદગુપ્તના જૂનાગઢ પૌલલેખમાં અને ત્રણેય દાનશાસનમાં. આમ આ અભિલેખોમાં એના પદાર્થ ઉપરાંત એમાં નિરૂપેલા વિષયનું પણ ઠીકઠીક વૈવિધ્ય રહેલું છે. પાદટીપે ૧. P. 158. એના સંપાદક શ્રી. હ. હ. ધ્રુવ છે. એની પુરવણી ડો. ન્યૂલરે કરી છે. વળી જુઓ ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ. ૩, લેખ ૧૪૪ ક. ૨. દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” પૃ. ૨૭૧-૨૯૦ ૩. એજન, પૂ. ર૭૨ ૪. એજન, પૃ. ૨૭૭ ૫, એજન, પૃ. ૨૮૫-૨૮૬ ૬. એજન, પૃ. ૨૮૮ ૭. દાહોદને હિંદમાં વાદ્ર કહે છે. અહીં માળવા અને ગુજરાત એ હૈ (બે) પ્રદેશોની દર મળે છે એને લઈને આ નામ પડયું મનાય છે એ યથાર્થ નથી. દાહોદને સંબંધ “દધિપદ્ર સાથે છે. ૮. દુ. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૯૪ ૯. એજન, પૃ. ૨૯૪-૨૫ ૧૦. એજન, પૃ. ર૯૪ ૧૧, A. K. Majumdar, “Chaulukyas of Gujarat”, p. 81 ૧૨. ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૯૫ ૧૩. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૩, લેખ ૧૪૪ ક, પૃ. ૧૬૩ ૧૪, એજન, પૃ. ૧૬૨ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ભારતીય અભિલેખવિદ્યા ૧૫. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ ૧, પૃ. ૧૦૨, ટી. ૧ ૧૬. ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ ૩, લેખ ૨૧૬ ૧૭. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૮૬, ટી. ૩ ૧૮–૧૯. એજન, પૃ. ૩૧૨–૩૨૩ ૨૦ એજન, પૃ. ૩૨૪ ૨૧-૨૨. ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા. ૩, લેખ ૧૪૪ ક, પૃ. ૧૬૧ ર૩. I. E, p. 411 ૨૪. કડવા ઈન્દ્રજવનું વૃક્ષ. એનાં પુષ્પ વેત અને સુગંધીદાર હોય છે (બાપાલાલ ગ. વૈદ્ય, “સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ”, પૃ. ૧૯૩–૧૯૫). ૨૫. અર્થાત એને યશ દિગંત સુધી પ્રસર્યો છે. ૨૬. અર્થ = (૧) દ્રવ્ય, (૨) Meaning ૨૭. સૂત્ર = (૧) દોરડાં, (૨) નીતિનાં સત્ર ૨૮. મજાઈ બહેનો ૨૯. ઘન = (૧) ગાઢ, (૨) વાદળ (રૂપી) ૩૦. પક્ષ = (૧) બાજુ, (૨) પાંખ; ભૂભૂત = (૧) રાજા, (૨) પર્વત ૩૧. અર્થાત એ વિદ્યામાં તેમ જ દાનમાં સરખે નામાંકિત છે. ૩૨. ગુણ = (૧) દોરે, (૨) સારું લક્ષણ ૩૩. ઢંકાયેલ નથી. ૩૪-૩૫ અહીં લેષ છે. ફલ= (૧) ફળ, (૨) પરિણામ ૩૬. સૂત્રધાર (સલાટ) ૩૭. આ મંદિરના ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ બે સુંદર ગોખલા છે. જોકે એને “દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે ઓળખે છે. પરંતુ ખરી રીતે એ તેજપાલે પોતાની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય અર્થે બંધાવેલા છે. આથી એને “સુહડાદેવીના ગોખલા' કહેવાય. ૩૮. લેખ નં. ૧૬૭ ૩૯. “ગુજરાતના ઐતિહાસિક લેખ”ના ભાગ ૩ માં આ લેખ (નં. ૨૦૬) આરંભમાં આપેલ છે. Yo. A. K. Majumdar, “Chaulukys of Gujarat”, pp. 454 f. ૪૧, ગુ. મ. રા. ઇ., પૃ. ૩૯૫ ૪૨-૪૪. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૬૮ ૪૫, જયંતવિજયજી, “આબૂ”, ભાગ ૧, પૃ. ૧૧૮-૧૨૦ ૪૬. ભો. જ. સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળો", પૃ. ૯૯ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સાલકી રાજ્યના શિલાલેખ ૪૭, એજન, પૃ. ૧૦૦-૦૧ ૪૮. એજન, પૃ. ૬૨-૬૬ ૪૯. પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ જયંતી અંક,” ભાગ ૨, પૃ. ૩૦૨; ગિ. વ. આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખેા,’’ ભા. ૩, લેખ ૨૦૭ અને ૨૦૯ ૫૦. ગિ. વ. આચાય, એજન, ભાગ ૩, લેખ ૨૧૫ ૫૧. એજન, ભા. ર, લેખ ૧૬૭, પૃ. ૧૨૩ પર. ૬. કે. શાસ્ત્રી, ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ', પૃ. ૪૪૯ ૫૩, ગિ. વ. આચાય, ગુજરાતના ઐતિહાસિક લેખા', ભા. ૨, લેખ ૧૬૮ For Personal & Private Use Only ૩૪૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અભિલેખાનું ઐતિહાસિક મહત્ત્વ ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસના અધ્યયન, સંશોધન અને નિરૂપણ માટે અભિલેખો એ એક ઘણું મહત્ત્વનું સાધન છે. લેખનકલાના સાધનની પહેલાંની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અન્વેષણ માટે પુરાવશેષો પર જ આધાર રાખવો પડે છે. આદ્ય-એતિહાસિક કાલની સંસ્કૃતિના અધ્યયન માટે કેટલાંક લિખિત કે અભિલિખિત સાધન ઉપલબ્ધ હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં અને નિશ્ચિત સમયાંકન સાથે નહિ. દા. ત. હરપ્પીય સભ્યતાનાં ખંડેરોમાંથી હજારે અભિલિખિત મુદ્રાઓ મળી છે, પરંતુ એ અભિલેખો હજી સંતોષકારક રીતે ઊકલતા ન હોઈ, એ સભ્યતાના લોકોનાં જાતિ, ભાષા, ધર્મ વગેરે સુનિશ્ચિત થઈ શકતું નથી. એવી રીતે વૈદિક સાહિત્યમાં ભારતીય આર્યોનાં ધાર્મિક (અને કેટલેક અંશે સામાજિક) વિચારો તથા ક્રિયાઓ વિશે વિપુલ માહિતી મળે છે. પરંતુ એનું ચોક્કસ સમયાંકન કરવું મુશ્કેલ છે. પુરાણોમાં ભારતના અનેક પ્રાચીન રાજવંશોનો વૃત્તાંત નિરૂપાય છે, પરંતુ ઈ. સ. પૂ. ૬ ઠ્ઠી સદી પહેલાંના રાજવંશના વૃત્તાંતની ઐતિહાસિકતા હજી પ્રતિપાદિત થઈ શકતી નથી, ખાસ કરીને તે તે સમયના અભિલેખોના સમકાલીન પુરાવાના અભાવે. રાજકીય ઇતિહાસ પ્રાચીન અભિલેખોના આધારે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની ઐતિહાસિકતા પ્રતિપાદિત થતાં મગધના રાજા બિંબિસાર સુધીના રાજાઓની ઐતિહાસિકતા સ્વીકારાઈ શકે છે. નંદવંશના અભિલેખ મળ્યા નથી, પરંતુ અનકાલીન ખારવેલના ગુફાલેખમાં એ વંશને લગતા બે ચક્કસ નિર્દેશ થયેલા છે. મૌર્યકાલથી સમકાલીન અભિલેખોને પુરા સાંપડતો જાય છે ને મૌર્ય, શુંગ, આંધ, આંધ્રભૃત્ય અને ગુપ્ત જેવા પ્રાચીન વંશને લગતા પરાણિક વૃત્તાંતને સપ્રમાણ ઠરાવે છે, For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ સોલંકી રાજ્યના શિલાલેખ ૩૫૧ બીજા કેટલાક પ્રાચીન રાજવંશ તથા રાજાઓ વિશે મુખ્ય માહિતી અભિલેખો જ પૂરી પાડે છે. દા. ત. ભારતીય-યવન રાજાઓ, શક-પદૂલવા રાજાઓ, કુષાણ રાજાઓ, ઉત્તરી ક્ષત્રપ, પશ્ચિમી ક્ષત્રપ, સાતવાહન રાજાઓ, આંધ્ર દેશના ઇત્ત્વાકુ રાજાઓ, ગુપ્ત સમ્રાટ, મૈત્રક રાજાઓ, મૌખરિ રાજાઓ, વાકાટક રાજાઓ, પલવ રાજાઓ, કદંબ રાજાઓ, ગંગ રાજવંશો, પ્રતીહાર રાજાઓ, ચાલુક્ય રાજાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓ, પાલ અને સેન વંશના રાજાઓ, ચાહમાન, પરમાર અને ચૌલુકય વંશના રાજાઓ, ગુહિલ રાજાઓ, દેવગિરિના યાદવ રાજાઓ, કે કણના શિલાહાર રાજાઓ વગેરે. કેટલાક રાજાએ તથા રાજવંશે તો અભિલેખ દ્વારા જ પ્રકાશમાં આવ્યા છે, જેમ કે વિદિશાનો રાજા ભાગભદ્ર, કલિંગને રાજા ખારવેલ, યશોધર્મા વિષ્ણુવર્ધન વગેરે. ઉપર જણાવેલા રાજવંશો પૈકી કોઈક જ રાજવંશની વિગતવાર માહિતી પુરાણોમાં ઉપલબ્ધ છે, બાકીના બધા રાજવંશોની વિગતવાર માહિતી તેઓના અભિલેખો પરથી જ જાણવા મળી છે. મૌય સમ્રાટ અશોક, કુષાણ રાજા કણિક્ક ૧ લો, રાજા ક્ષત્રપ નહપાનને જમાઈ ઉપવરાત, રાજા મહાક્ષત્રપ રુદ્રદામા, ગૌતમીપુત્ર શાતકણિ, ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત, વાકાટક રાણી પ્રભાવતીગુપ્તા, મૌખરિ રાજા મહાસેનગુપ્ત, ચાલુક્ય રાજા પુલકેશી ૨ જે, પલ્લવ રાજા મહેન્દ્રવર્મા ૧ લે, રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ ૩ જે, પ્રતિહાર રાજા મિહિરભોજ, પાલ નરેશ ધર્મપાલ, ચેળ સમ્રાટ રાજરાજ, પાંડવે રાજા મારવર્મા કુલશેખર ઇત્યાદિ અનેક રાજાઓની સિદ્ધિઓ તેઓના અભિલેખોમાં આપેલી પ્રશસ્તિઓ પરથી જ જાણવા મળી છે. ગિરિનગરનું સુદર્શન તળાવ, દશપુરનું સૂર્યમંદિર, નાસિકની ગુફાઓ, નાગાજુનીકેડનાં ચૈત્યગૃહો, વિષ્ણુપદ ગિરિ વિષ્ણુધ્વજ, ઐરિકિણ(એરણ) વિષ્ણુમંદિર, મૈત્રક રાજાઓના ભૂમિદાન, સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર, આનંદપુરના વપ્રનું નિર્માણ ઈત્યાદિ બનાવોની માહિતી અભિલેખોમાં નોંધાઈ હોવાથી જળવાઈ રહી છે. આવા અનેક રાજાઓનાં પરાક્રમ, દાન અને પૂર્તકાર્યોની માહિતી તેઓના અભિલેખોમાંથી જ ઉપલબ્ધ થાય છે. વળી અન્ય રાજાઓ સાથેની તેઓની સમકાલીનતા તેઓ વચ્ચેના સારાનરસા સંબંધ, તેઓનાં રાજ્યનો વિસ્તાર, તેઓના અધિકારીઓ, તેઓના કુટુંબ પરિવાર ઇત્યાદિની માહિતી પણ મુખ્યત્વે તેઓના અભિલેખોમાંથી જાણવા મળે છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ભારતીય અભિલેખવિદ્યા પુરાણમાં ગણાવેલા રાજવંશની સપ્રમાણતા, આનુપૂવી અને સાલવારી નક્કી કરી તેમ જ પુરાણોમાં નહિ નોંધાયેલા પછીના અનેકાનેક પ્રાદેશિક રાજવંશને પ્રકાશમાં લાવી તેઓના દેશકાલ નિશ્ચિત કરી, એ સહુ રાજ્ય તથા રાજવંશને સિલસિલાબંધ ઇતિહાસ તૈયાર કરવામાં અભિલેખાએ ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારતને અને ભારતના જુદા જુદા પ્રદેશને જે ઈતિહાસ હાલ ઉપલબ્ધ થયો છે, તેમાં અભિલેખોની સાધનસામગ્રી મળી ન હોત તો એમાંના અનેક રાજવંશ, સંખ્યાબંધ રાજાઓ, અનેકાનેક અધિકારીઓ અને ઘણા બધા બનાવોની વિગત સમૂળી કે મોટે ભાગે અજ્ઞાત રહી હોત. અભિલેખોએ ભારતના અનેક રાજવંશ તથા રાજાઓ વિશે વિપુલ અને સપ્રમાણ માહિતી પૂરી પાડી છે. રાજ્યતંત્ર કૌટિલ્યના “અર્થશાસ્ત્ર' પરથી મૌર્યકાલીન રાજયતંત્રને લગતી સામાન્ય સિદ્ધાંત જાણવા મળે છે, પરંતુ એમાંની કેટલીક બાબતોને લગતી નક્કર માહિતી અશોકના અભિલેખો પરથી પ્રાપ્ત થાય છે, જેમકે યુક્ત, રજજુક અને પ્રાદેશિક જેવા ઉચ્ચ અધિકારીઓ, ધર્મ–મહામાત્રો અને ધ્યેધ્યક્ષો જેવા અધિકારી-વર્ગો, ગંધાર, કબજ, આંધ્ર, પુલિંદ વગેરે વહીવટી વિભાગે, ચોળ, પાંડથ, કેરલપુત્ર અને તામ્રપણી જેવાં પડોશી રાજ્યો વગેરે. યૌધેય, માલવ, અર્જુનાયન, માદ્રક, આભીર, લિચ્છવિ ઈત્યાદિ ગણરાજ્યની નક્કર માહિતી અભિલેખો તથા સિક્કાઓ પૂરી પાડે છે મહાસામંત, મહામાત્ય, મહાદંડનાયક, મહાસાંધિવિવિગ્રહિક, ઉપરિક, કુમારામાત્ય, રાજસ્થાનીય, મહાલપટલિક, મહાપ્રતીહાર, દંડપાશિક, દશાપરાધિક, નગરાધ્યક્ષ, દ્રાંગિક, પ્રમાતા, બલાધિકૃત, વિષયપતિ, મહત્તર, શૌકિક, રાષ્ટ્રકૂટ, ગ્રામકૂટ આયુક્તક, વિનિયુક્તક, દૂતક ઇત્યાદિ અનેક મોટા નાના અધિકારીઓના હોદ્દાઓ વિશે તેમ જ એમાંના કેટલાક હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ વિશે અભિલેખો માંથી માહિતી મળે છે. ૧ જુદાં જુદાં રાજ્યમાં જુદા જુદા કાળ દરમ્યાન રાષ્ટ્ર, ભુતિ, મંડલ, વિષય, આહાર, પથક, સ્થલી, નગર, ગ્રામ ઇત્યાદિ મેટાનાના વહીવટી વિભાગો પ્રચલિત હતા, તેમાંના ઘણા વિભાગો તથા પેટા-વિભાગોની વિગતો દાનશાસનો વગેરે પરથી જાણવા મળે છે, જેમ કે ગુપ્ત સામ્રાજ્ય, મૈત્રક રાજય, રાષ્ટ્રકૂટ રાજ્ય અને સોલંકી રાજ્યના વહીવટી વિભાગો. પૂર્વ ભારતમાં પુડ્ડવર્ધન For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોનું ઐતિહાસિક મહત્વ ૩૫૩ -ભક્તિમાં કોટિવર્ષ વિષય નામે વહીવટી વિભાગ હતોમૈત્રક રાજયમાં કૌડિન્યપુર, ખેટક, માલવક, શિવભાગપુર, સુર્યાપુર, ભરુકચ્છ, કતારગામ અને ઘરાય જેવા વિષય હતા, હસ્તવપ્ર અને ખેટક જેવા આહાર હતા, સુરાષ્ટ્રદેશમાં ધસરક, કાલાપક અને રહાણુક જેવા પથક હતા, ખેટક આહારમાં બર્ડારિ જિદ્રિ, કણક, સિંહપલિકા, નગરક અને ઉ૫લહેટ જેવા પથક હતા, સુરાષ્ટ્રદેશમાં બિટવખાત, ઝરિ, નિંબકૂપ, કદંબપદ્ધ, વટાલિકા, પુણ્યાનક, વટનગર, આનુમંછ વગેરે સ્થલીઓ હતી. જે દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજયમાં લાટ દેશ, બેટક મંડલ, કતારગ્રામ વિષય, કાકુલ વિષય, હર્ષપુર-૭૫૦, કર્પટવાણિજ્ય-૮૪, અંકોદક-૮૪, સંજાણ–૧૪, તૈલાટક-૨, કમ-તપુર –૧૧૬, વરિઅવિ-૧૧૬, સીહરખિ-૧૨, માહિષક-૪૨, કહવલ આહાર, ન્ન આહાર વગેરે મોટાનાના વિભાગ હતા;૩ ચૌલુક્ય (સોલંકી) રાજ્યમાં સારસ્વત, સત્યપુર, કચ્છ, સૌરાષ્ટ્ર, ખેટક, નર્મદાતટ, દધિપ્રદ્ર, અવંતિ, મેદપાટ વગેરે મંડલ હતાં, ધાણદ, વિષય, દંડાહી, વાલુક્ય, ગંભૂતા, વદ્ધિ અને ચાલિસા જેવા પથક હતા તેમ જ ૧૪૪, ૧૦૪, ૮૪, ૪૨, ૨૬, અને ૧૨ ગામના વહીવટી વિભાગ પણ હતા. આ એવી રીતે અભિલેખોમાં, ખાસ કરીને દાનશાસનમાં, વિવિધ કરવેરાઓને ઉલ્લેખ આવે છે, દા. ત. બલિ, ભાગ, કર, શુક, ભોગ, ઉદ્વેગ, ઉપરિકર, હિરણ્ય, દશાપરાધ, ભૂત, વાત, વિષ્ટિ ઇત્યાદિ. દાનના પ્રતિગ્રહીતાને માટે કરમુક્તિ, ચાટભટના પગપેસારાની કે અન્ય રાજપુરૂની ડખલગીરીની મનાઈ ખેડવા ખેડાવવા ભોગવવા કે સુપરત કરવાનો અધિકાર વગેરેનો પણ પ્રબંધ કરાતો. ભૂમિછિદ્ર, અક્ષય–નીવી, ધર્મદાય, બ્રહ્મદાય, દેવદાય ઇત્યાદિ દાન-પદ્ધતિ તથા ભોગવટાના પ્રકારના નિર્દેશ આવે છે. ૫ વળી ભૂમિદાનને લગતાં રાજશાસન પરથી ભૂમિ-બાપની જુદીજુદી પદ્ધતિઓ પ્રચલિત હોવાનું જાણવા મળે છે, જેમ કે દંડ, કેલુ, હસ્ત, નિવર્તન, ગેચમ, પાદાવત.૮ હલ, કુલ્યવાપઃ દ્રોણવાપ, ૧૦ આઢવાપ,૧૧ પિટકવાય, ૧૨ ઉન્માન, ૧૩ ખારી,૧૪ વિંશોપક, વાટી, ૧૫ માન, ૧ ગુંઠ, ૧૭ હાદ (પાદ), ૧૮ કમ કે કબ ૧૯ પાડળ (પાટક), કુલી, વેલી વગેરે. ૨૦ ભૌગોલિક ઉલેખે રાજકીય ઈતિહાસના સંદર્ભમાં ઘણી વાર આસપાસનાં અન્ય રાજને ઉલ્લેખ આવે છે, ને દાન વગેરે કાર્યોના સંદર્ભમાં તે તે રાજ્યની અંતર્ગત ૨૩ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪. ભારતીય અભિલેખવિદ્યા સ્થળોને પણ ઉલ્લેખ આવે છે. મૌર્ય રાજા અશોકના અભિલેખામાં આવતા ઉલ્લેખો પરથી એના રાજયની અંદર આવેલા યવન, કંબેજ, ગંધાર વગેરે પ્રદેશ ઉપરાંત એના રાજ્યની બહાર આવેલાં ચળ, પાંડવ વગેરે રાજ્યોને પણ ખ્યાલ આવે છે. મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લો તથા વાસિષ્ઠીપુત્ર પુળમાવિના અભિલેખ પરથી બીજી સદીમાં પશ્ચિમ ભાનમાં આવેલા આકર, અવંતિ, અનુપ, આનર્ત, સુરાષ્ટ્ર. શ્વભ્ર, મરુ, કચ્છ, સિધુ, સૌવીર, કુકુર, અપરાંત, નિષાદ, ઋષિક, અશ્મક, મૂલક અને વિદર્ભ જેવા પ્રદેશને પરિચય થાય છે. સમુદ્રગુપ્તના અલાહાબાદ સ્તંભલેખમાં દક્ષિણાપથના અનેક રાજ્ય(જેવાં કે કેસલ, પિષ્ટપુર, કાંચી, વેંગી વગેરે)ને ઉલ્લેખ મળે છે. મૈત્રક તથા સોલંકી રાજ્યનાં દાનશાસનમાં તે તે રાજ્યના ઘણું વહીવટી વિભાગો તથા પેટાવિભાગનો તેમ જ અનેકાનેક મોટાંનાનાં નગરો તથા ગામોને નિર્દેશ પ્રાપ્ત થાય છે. આમ અભિલેખમાંના ભૌગોલિક ઉલ્લેખ છે તે સમયની ઐતિહાસિક ભૂગલના અભ્યાસ માટે મહત્વની સામગ્રી પૂરી પાડે છે. કાલગણના અને સમયાંકન - પ્રાચીન સમયમાં કઈ ઘટના ક્યારે બની ને કો રાજા ક્યારે રાજ્ય કરતો હતો તે જાણવા માટેનું મુખ્ય સાધન અભિલેખો છે. તે તે રાજાના રાજ્યકાલમાં સમયનિર્દેશ થયો હોય તો તે સાપેક્ષ કાલાનુક્રમ માટે ઉપયોગી નીવડે છે. સળંગ સંવતનાં વર્ષ આપેલાં હોય ને એ સંવત નક્કી હોય કે નકકી થઈ શકતો હોય, તે તો તે રાજાને તથા તે ઘટનાને ચોક્કસ સમય જાણી શકાય છે. ક્ષત્રપ રાજાઓ તથા ગુપ્ત સમ્રાટોની સાલવારી અભિલેખમાં આપેલાં વર્ષો પરથી નક્કી થઈ છે. વળી સમયનિદેશમાં આપેલી વિગતો પરથી તે તે સમયે સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ, ઋતુ, અધિક માસ, પર્વ, વાર, સંવત્સર ઇત્યાદિને લગતી કાલગણનાની કઈ કઈ પદ્ધતિ પ્રચલિત હતી તે પણ જાણવા મળે છે. ઘણું અભિલેખો સમયનિર્દેશ ધરાવતા હોઈ ઇતિહાસની કરોડરજજુ ગણાય એવા સમયાંકન માટે એ ઘણું ઉપયોગી સાધન નીવડ્યા છે. જે લેખમાં કંઈ સમયનિર્દેશ ન હોય, તે લેખની લિપિના મરેડ પરથી એનું સામાન્ય સમયાંકન થઈ શકે છે ને એના આધારે એ ઘટનાઓને અંદાજી સમય આંકી શકાય છે. ધમ | ભારતના ઘણું અભિલેખ ધર્મ-દાનને લગતા તથા મંદિર-નિર્માણને લગતા હોઈ એમાં તે તે સમયના ધર્મસંપ્રદાય, દેવાલય, મહંતો, બ્રાહ્મણો વગેરેની For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ અભિલેખેનું ઐતિહાસિક મહત્વ ઘણુ વિગતો આપેલી હોય છે, એ તે ધર્મસંપ્રદાય, ધર્મસ્થાને, ધર્મપુરુષે ને બ્રાહ્મણના ઈતિહાસ માટે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. મૌર્ય રાજા અશોકના અભિલેખમાં ધર્માનુશાસન ઉપરાંત ધર્મ–મહામાત્ર ની નિયુક્તિ, ધર્મ-સંપ્રદાય તરફનું ઉદાર વલણ, બ્રાહ્મણો તથા શ્રમણો તરફ સદ્વર્તાવ ઇત્યાદિનો ઉલ્લેખ આવે છે; વળી બૌદ્ધ સંધની અખંડિતતા, બૌદ્ધ તીર્થોની યાત્રા, બૌદ્ધ ધર્મગ્રંથોની ભલામણ તથા આજીવિકેને કરેલા ગુફાદાનની માહિતી આવે છે. આગળ જતાં બૌદ્ધ સ્તૂપ, વિહારે અને ચૈત્યગ્રહના નિર્માણ તથા નિભાવને લગતા અનેક ઉલ્લેખ મળે છે. દા. ત. શામળાજી (જિ. સાબરકાંઠા) પાસે દેવની મોરીના ટીંબામાં મળેલા બૌદ્ધ સ્તૂપમાંના શૈલ-સમુગક (પથ્થરના દાબડા) પરના લેખમાં એ સ્તૂપના નિર્માણની તથા એ સમદનકની માહિતી આપી છે. ૨૧ વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનમાં અનેક બૌદ્ધ વિહારોનો ઉલ્લેખ આવે છે. સૌરાષ્ટ્રની શૈલ–ઉકીર્ણ ગુફાઓમાં આવા અભિલેખ કોતરાયા ન હોઈ એના નિર્માણ વિશે કંઈ ચોક્કસ માહિતી મળતી નથી. અસ્થિપાત્રો અને સ્તંભો પરના લેખેની જેમ પ્રતિમાઓ પરના લેખોમાંથી પણ બૌદ્ધ ચૈત્યગૃહો તથા પ્રતિમાઓ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ૨૩ અશકના અભિલેખામાં નિગ્રંથ (જૈન) તથા આજીવિક સંપ્રદાયના ઉલ્લેખ આવે છે. ઓરિસ્સાના ઉદયગિરિ–ખંડગિરિની ગુફાઓમાં રાજ ખારવેલ, એની પટરાણી વગેરેના લેખ કતરેલા છે, તે પરથી જૈન શ્રમણો માટે કંડારેલી એ ગકાઓના નિર્માણની માહિતી મળે છે. ૨૪ મથુરા પાસે મળેલી તીર્થકરોની અનેક પ્રતિમાઓ પર તે તે પ્રતિમા કરાવનારની માહિતી આપી છે.ર૫ ગુજરાત અને રાજસ્થાનમાં અનેક પ્રાચીન જૈન પ્રતિમાઓ પર આવા લેખ કતરેલા છે. ૨૪ અકોટા(વડોદરા)માં આવી અનેક ધાતુ-પ્રતિમાઓ મળી છે. ૨૭ ચાલુકય રાજા પુલકેશી ૨ જાના સમયમાં રવિકીતિએ કરાવેલા જિનાલયનો ઐહળ લેખ જાણુ છે.૨૭એ આબુ, શત્રુંજય, ગિરનાર વગેરે જૈન તીર્થોનાં મંદિરમાં મંદિર-નિર્માણ તથા પ્રતિમા–પ્રતિષ્ઠાને લગતા સંખ્યાબંધ લેખ કોતરેલા છે. મુખ્ય દેવાલયને ફરતી ભમતીમાંની દેવકુલિકાઓનું નિર્માણ કોના કેના શ્રેય અર્થે થયેલું તેને લગતા લેખ મળે છે. અમદાવાદમાં શેઠ હઠીસિંહે બંધાવેલા દેરાસરના નિમણને લગતા વૃત્તાંત ત્યાંના સંસ્કૃત શિલાલેખમાં ૨૮ તથા ગુજરાતી શિલાલેખમાં આપવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ પ ભારતીય અભિલેખવિધા '' હિંદુ ધર્મનાં મંદિરનું નિર્માણ, પ્રતિમાઓની પ્રતિષ્ઠા અને મંદિરના જીર્ણોદ્ધારને લગતી વિપુલ માહિતી અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે. યવન દૂત હેલિઓદર વિદિશામાં કરાવેલો ગરુડધ્વજ ૨૯ ઉદિતાચાર્યો મથુરામાં કરાવેલી ઉપમિતેશ્વર અને કપિલેશ્વરની પ્રતિષ્ઠા ૩૦ પાટલીપુત્રના વીરસેને ઉદયગિરિ(મ. પ્ર)માં કરાવેલી શૈવ ગુફા.૩૧ ચંદ્ર નામે રાજાએ વિષ્ણુપદ ગિરિ પર કરાવેલે વિષ્ણુધ્વજ, દશપુરમાં પટ્ટવાની શ્રેણીએ બંધાવેલું સૂર્ય મંદિર,૩૩ માતૃવિષ્ણુ અને ધન્યવિષ્ણુએ એરણ(મ. પ્ર.)માં કરાવેલો વિષણુને સ્વજસ્તંભ,૩૪ ધન્યવિષ્ણુએ એરણામ. પ્ર)માં કરાવેલો નારાયણને શિલાપ્રાસાદ,૩પ હૂણ રાજા મિહિસ્કુલના સમયમાં માતૃચે. ગોપગિરિ(ગ્વાલિયર)માં કરાવો સૂર્યને શૈલમય પ્રાસાદ, ૩૬ ઉત્તરકાલીન ગુપ્ત રાજ આદિત્યસેને કરાવેલું વિષ્ણુમંદિર,૩૭ મૌખરિ રાજા ઈશાનવમના સમયમાં સૂર્યવર્માએ કરાવેલો શિવાલયનો જીર્ણોદ્ધાર,૩૮ ભાવ બૃહસ્પતિની પ્રેરણાથી સેલંકી રાજા કુમારપાલે કરાવેલો પ્રભાસના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર,૩૯ પ્રભાસમાં શ્રીધરે બંધાવેલાં મંદિરે ૪૦ વીસલદેવના સમયમાં ડભોઈમાં થયેલું વૈદ્યનાથ મહાદેવનું મંદિર,૪૧ આબુના પરમાર રાજા સમરસિંહે કરાવેલો અચલેશ્વર મઠને છ. દ્વાર,૪૨ સૌરાષ્ટ્રના સૂબા સામંતસિહે કરાવેલો દ્વારકાના રસ્તે આવતા રેવતીકુંડને જીર્ણોદ્ધાર વગેરે. ભૂમિદાનને લગતાં દાનશાસને પરથી કેટલીક વાર મંદિરોના નિમણની માહિતી મળે છે, જેમકે સેલંકી રાજા ભીમદેવ ર જાનાં દાનશાસનમાં આવતા ઉલેખ પરથી. રાણી લીલાદેવીએ લીલાપરમાં કરાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિર,૪૪ મંડલીમાં મૂલદેવ ૧ લાએ બંધાવેલું ભૂલેશ્વર મંદિર,૪પ સલખણપુરમાં રાણા લૂણપસાકે (લવણપ્રસાદે) કરાવેલાં આનલેશ્વર અને સલખણેશ્વરનાં મંદિર,85 અને લવણપ્રસાદના પુત્ર વીરમે ઘૂસડી (વીરમગામ)માં કરાવેલાં વિરમેશ્વર તથા સૂમલેશ્વરનાં મંદિર.૪૭ સ્ક્રગુપ્તના સમયમાં ગિરિનગરના નગરપાલક ચક્રપાલિતે ત્યાં ચાધારી વિષ્ણુનું ઉત્તુંગ મંદિર બંધાવેલું એ એના શૈલલેખથી જાણવા મળ્યું છે.૪૮ - ભારતમાં સમય જતાં સંખ્યાબંધ મંદિર બંધાયાં, જેમાંના કેટલાંક કાળબળે સમૂળાં નષ્ટ થઈ ગયાં, કેટલાકનું નવનિર્માણ થયું ને કેટલાંક આખાં કે ખંડિત દશામાં મોજૂદ રહેલાં છે. આમાંનાં કેટલાંક લુપ્ત તથા વર્તમાન મંદિર ક્યારે તેણે બંધાવેલાં એની જાણ અભિલેખો પરથી થાય છે. એમાંની મુખ્ય For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ ૩૫૭ પ્રતિમા કયારે કોણે સ્થાપાવેલી એ પણ એવી રીતે અભિલેખા પરથી જાણવા મળે છે. વળી કેટલાક પ્રાચીન અભિલેખા તે તે ધર્મસ ંપ્રદાયની પ્રાચીનતા દર્શાવવા માટે ઉપયેામી નીવડવા છે, જેમ કે હેલિયાદારના ગરુડ સ્તંભ ભાગવત સ’પ્રદાયની પ્રાચીનતા માટે અને ચંદ્રગુપ્ત ૨ જાના સમયને મથુરા સ્તંભલેખ પાશુપત સંપ્રદાયની પ્રાચીનતા માટે. મદસેારના અભિષેખમાં ઉલિખિત કુમારગુપ્ત ૧ લાના સમયમાં દશપુરમાં બંધાયેલું સૂર્ય મ ંદિર એ ભારતનાં પ્રાચીન સૂર્ય મદિરાના ઇતિહાસમાં ગણનાપાત્ર છે. અભિલેખા પરથી મદિરા ઉપરાંત મઠની તેમ જ મંદિા અને મઠાના કેટલાક મહેતાની માહિતી મળે છે. દા. ત. પ્રભાસના સામેશ્વર મંદિરના ગંડ’ ભાવ બૃહસ્પતિ,૪૯ મંડલીના મઢના સ્થપતિ વેદગભ રાશિ,૫૦ પ્રભાસના સામનાથ મંદિરના વિશ્વેશ્વરરાશિ ૧૧ અને ત્રિપુરાંતક, ૫૨ અને અચલગઢમાં મદિશ બંધાવનાર કેદારરાશિ,પરઅ ભારતમાં યન-પ્રથા છેક વેદ કાલથી પ્રચલિત હતી. અભિલેખામાં એને લગતા ઉલ્લેખ આરભિક ઈસ્વી સદીએથી પ્રાપ્ત થાય છે. દા. ત. બડવા(રાજસ્થાન)માં ત્રીજી સદીના ત્રણ યુપ-લેખ મળ્યા છે, જેમાંના દરેકમાં સહસ્ર ગાયેાના દાનની હકીકત નૈાંધવામાં આવી છે.૫૩ અયેાધ્યા લેખમાં પુષ્યમિત્ર શુ ંગે એ અશ્વમેધ યજ્ઞ કરાવ્યાના ઉલ્લેખ છે.૧૪ ‘મહાભાષ્ય' અને ‘માલવિકાગ્નિમિત્ર'માં આવતા ઉલ્લેખાને આનાથી સબળ સમથન મળે છે. દખ્ખણુના સાતવાહન રાજાએ તથા વાકાટક રાજાઓએ યજ્ઞા કરાવ્યાના ઉલ્લેખ અભિલેખામાં મળે છે.પ૬માં અશ્વમેધ ઉપરાંત અગ્નિટામ, વાજપેય, જાતિભ્રમ, બૃહસ્પતિસવ વગેરે યજ્ઞાના પણ સમાવેશ થાય છે. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે અશ્વમેધયજ્ઞ કરેલા એના ઉલ્લેખ એના અશ્વમેધ સિક્કા પરપ૭ તેમ જ એના વંશજોના અભિલેખામાં૫૮ મળે છે. દાનશાસનેામાં દાન લેનાર બ્રાહ્મણને લગતી વિગતામાં એના ગાત્ર તથા સ્વાધ્યાયની વિગત મળે છે, જેમ કે વલભીના મૈત્રકાનાં દાનશાસનેામાં આવતા ઉલ્લેખા પરથી આત્રેય, કવ, કશ્યપ, કૌશિક, ગાગ્ય, ગૌતમ, માનવ, લૌગાક્ષ, વત્સ, વસિષ્ટ, શાંડિલ્ય, શારાક્ષિ, શુનક, હારિત ઇત્યાદિ ચાળીસેક ગાત્રાની માહિતી મળે છે.પ૯ વળી સ્વાધ્યાયની વિગતો પરથી બ્રાહ્મણોની વૈવિદ્યોની તથા For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ભારતીય અભિલેખવિદ્યા ચાતુવિદ્યોની પ ત વિશે જાણવા મળે છે. મૈત્રકકાલીન ગુજરાતમાં આવી પતા વલભી, આન ંદપુર, સિ ંહપુર અને જથ્યૂસર જેવાં સ્થળાએ હતી. આ બ્રાહ્મણેા ઋગ્વેદની ખચ શાખાના, કૃષ્ણ યજુર્વેદની મૈત્રાયણીય ને તૈત્તિરીય શાખાના, શુક્લ યજુર્વેદની વાજસનેયી શાખાના, સામવેદના છંદોગ શાખાના અને અથવ વેદની આથવણ શાખાના સ્વાધ્યાય કરતા હોવાનું માલૂમ પડે છે. ૧ દાન આપવાના પ્રયોજનમાં બ્રાહ્મા અગ્નિહોત્ર અને પંચ મહાયજ્ઞે(બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ)ની ધામિ`ક ક્રિયાએ કરતા હોવાના ઉલ્લેખ આવે છે એ પણ નાંધપાત્ર છે. એવી રીતે દેવાલયને અપાતા ભૂમિદાનના પ્રયોજનમાં પૂજા, સ્વપન, ગંધ, ધૂપ, પુષ્પ-માણ્ય, દીપ ઇત્યાદિ તથા મદિરના પાદમૂલ(પૂજારી)ના ઉલ્લેખ આવે છે તેમજ ઉત્સવ–પ્રસગાએ થતાં વાઘ, ગીત અને નૃત્યના પણ નિર્દેશ આવે છે. ર કેટલાક લેખામાં બ્રહ્મ–ભાજનના પ્રબંધ દર્શાવ્યા છે. ૩ ભૂમિદાનના મુખ્ય ઉદ્દેશ ધાર્મિક છે. ભૂમિદાન દેવાથી માતાપિતાના તથા પેાતાના પુણ્યની અભિવૃદ્ધિ થાય તે પેાતાને ઐહિક તથા આમુષ્મિક ઈષ્ટક્ષની પ્રાપ્તિ થાય એવું મનાતું. ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના જમાઈ ઉષવાતે ત્રણ લાખ ગાયાનું દાન દીધેલું, સુવણુંનું દાન દીધેલુ, બ્રાહ્મણેાને સાળ ગામનુ દાન કરેલું, દર વર્ષે લાખ બ્રાહ્માને ભેાજન કરાવેલુ, પ્રભાસતી'માં બ્રાહ્મણાને કન્યાદાન દીધેલ, ભરુકચ્છ દશપુર ગાવન અને શૂર્પાકમાં ધમશાળાઓ, ઉદ્યાનેા, તળાવા, કૂવા વગેરે કરાવેલાં ને તાપી વગેરે નદીઓ પર મત નૌકા-વ્યવહારના પ્રબંધ કરાવેલેા.૬૨ આમ દેવાલયાની જેમ વાપી, કૂપ, તડાગ, ઉદ્યાન, ધર્મશાલા,સત્રાગાર ઇત્યાદિ પૂ કાર્ટૂના નિર્માણમાં પણ પુણ્યાનનેા ધાર્મિ ક હેતુ રહેલા હતા. ભૂમિદાનની જેમ સુવર્ણ દાન, કન્યાદાન, ગાદાન ઇત્યાદિ અન્ય દાનેને પણ મહિમા માનતા. કેટલાક રાખ્તઓ રાજ્યારાહણ પ્રસ ંગે પાતાને સુવણૅ સાથે તેાળાવતા ને એ સુવર્ણનું દાન દેતા. એને ‘તુલાપુરુષ–મહાદાન' કહેતા. એ પ્રસંગે હજારા ગામાનાં દાન દેવાતાં.૬૪ બ્રાહ્મણાને વસાવી ગ્રામનુ દાન દેવામાં આવે તેને ‘અપ્રહાર' કહેતા. આપેલું દાન પછીના રાજાએ પણ મજૂર રાખે ને પાળે એ અંગે ભૂમિદાન કરનાર રાજા ભાવી રાજાઓને નૈતિક અનુરોધ કરતા તેમ જ દાનના અનુપાલનથી મળતા પુણ્યને લગતા અને દાનના આચ્છેદથી લાગતા પાપને લગતા પુરાણેાના શ્લેાકેા દાનશાસનમાં ઉદાત કરતા. For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ ૩૫૯ દાન જલ મૂકવાના સંકલ્પની વિધિ દ્વારા કરાતું. સૂર્યગ્રહણુ, ચંદ્રગ્રહણ, પૂર્ણિમા, અમાવસ્યા, એકાદશી, અક્ષયતૃતીયા આદિ પદનાએ દ!નનેા વિશેષ મહિમા મનાતા. દાન દેતા પહેલાં નદી સ્નાન તથા દેવવંદનનુ ય મહત્ત્વ ગણાતું. સમુદ્રતીરે કે નદીતીરે, ખાસ કરીને નદીસ ંગમના કે નદીસમુદ્રસગમના સ્થાને દાન દેવાને મહિમા વિશેષ પ્રવત તેા.૬પ આમ અભિલેખામાં આવતા વિવિધ ઉલ્લેખા પરથી તે તે સમયના ધાર્મિ ક જીવન, ધર્માંસ ંપ્રદાયા, ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક વડા, ધાર્મિક માન્યતાઓ ઇત્યાદિ વિશે ડીક ઠીક માહિતી ઉપલબ્ધ થાય છે. ભાષા અને લિપિ અભિલેખા તે તે પ્રદેશની તે તે સમયની પ્રચલિત ભાષા અને લિપિના ઇતિહાસમાં ઘણી મહત્ત્વની અને પ્રમાણિત સામગ્રી પૂરી પાડે છે. ભારતના ઘણા પ્રાચીન અભિલેખ પ્રાકૃત ભાષામાં છે. અશેકના અભિલેખ પાલિ ભાષામાં છે. એ ભાષામાં માગધી ભાષાની વિશેષ અસર વરતાય છે. ભારતીય–વના, શક-પદ્લા, કુષાણા, ખારવેલ, સાતવાહના, ઇક્ષ્વાકુ, આરંભિક પલવે, આરંભિક ક। વગેરેના અભિલેખામાં પ્રાકૃત ભાષા પ્રયાજાઈ છે. ૬ આ અભિલેખા પરથી તે તે પ્રદેશમાં તે તે કાલમાં પ્રાકૃત ભાષાનુ કેવું સ્વરૂપ પ્રચલિત હતું તેને નક્કર ખ્યાલ આવે છે તે પાલિ-પ્રાકૃત ભાષાએના ઇતિહાસના અધ્યયનમાં આ સામગ્રી ઘણી ઉપયાગી નીવડે છે. અ ખીજી સદીથી કેટલાક અભિલેખામાં સંસ્કૃત ભાષાના ઉપયોગ થવા લાગ્યા. શરૂઆતમાં સંસ્કૃતની છાંટવાળી પ્રાકૃત ભાષા છ અને એ પછી પ્રાકૃતની છાંટવાળી સંસ્કૃત ભાષા—એવી સંક્રમણ્ અવસ્થા જોવામાં આવે છે. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૧ લાના શક વર્ષી ૭ર(ઈ. સ. ૧૫૦)ના જૂનાગઢ શૈલલેખમાં શુદ્ધ સંસ્કૃત ભાષા પ્રયાજાઈ છે ને તે પણ ઉચ્ચ ગદ્યશૈલીમાં.૬૯ ગુપ્તકાલથી તે લગભગ સવ` પ્રાચીન અભિલેખ સ ંસ્કૃત ભાષામાં લખાયા છે. દક્ષિણ ભારતમાં છઠ્ઠી સદીથી તમિળ અને કન્નડ ભાષા અભિલેખામાં વપરાઈ છે. એ અગાઉ ૨ ૭–૩ જી સદીના લેખામાં પ્રયેાજાયેલી ભાષા પરથી તમિળ ભાષાના પ્રાચીન વરૂપને ખ્યાલ આવે છે. પાંચમી સદીથી તેલુગુ ભાષા પણ અભિલેખામાં વપરાઈ છે. આ અભિલેખા પરથી દક્ષિગુ ભારતની દ્રવિડકુલની ભાષાઓના ક્રમિક વિકાસ જાણવા માટે મહત્ત્વની સામગ્રો મળે છે. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ભારતીય અભિલેખવિદ્યા - એવી રીતે મધ્યકાલીન મુસ્લિમ અભિલેખમાં અરબી-ફારસી ભાષા વપરાઈ છે તે પરથી એ ભાષાઓની વપરાશનું બદલાતું પ્રમાણ તથા તે તે શતકનાં તે ભાષાનાં સ્વરૂપ જાણવા મળે છે. - દસમી-અગિયારમી સદીથી અભિલેખોમાં નૂતન ભારતીય–આર્ય ભાષાઓને અર્થાત ઘણી વર્તમાન ભારતીય ભાષાઓનો ઉપયોગ થવા લાગ્યો. આ ભાષાઓમાં પાંચસો હજાર વર્ષ પહેલાં લખાયેલું સાહિત્ય મોટે ભાગે અનુકાલીન હસ્તપ્રતોમાં પરિવર્તન પામેલા ભાષા–સ્વરૂપમાં મળે છે. તે તે સમયના શુદ્ધ ભાષા-સ્વરૂપને પાઠ યથાતથ ભાગ્યેજ જળવાઈ રહે છે, જ્યારે અભિલેખમાં તે તે તે સમયે કોતરેલાં લખાણ એના મૂળ સ્વરૂપે યથાતથ જળવાયાં હોય છે. આથી હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે વર્તમાન ભાષાઓના આરંભિક સ્વરૂપ વિશે અભિલેખોમાંથી મળતી સપ્રમાણ સામગ્રી તે તે ભાષાના જુના સ્વરૂપના ઈતિહાસ માટે ઘણી ઉપયોગી નીવડે છે. દા. ત. વિ. સં ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯)માં ગુજરાતી ભાષાનું સ્વરૂપ કેવું હતું તે મહમૂદ બેગડાના સમયના અડાલજની વાવના શિલાલેખ પરથી જાણવા મળે છે, જેમ કે “શ્રી વરસીની ધમની રાજશ્રી હવા મન પરાર્થ વાવિ વાવી ” (શ્રી વરસાયીની ધર્મપત્ની રાણી શ્રી રૂડબાઈએ ભર્તારના પરાર્થે અડાલજમાં વાવ કરાવી.) વિ. સં. ૧૬૮૭ (ઈ. સ. ૧૯૩૧)ના કૂઆ(તા. ધ્રાંગધ્રા)ના પાળિયામાં संवत् १६८७ वर्षे जेठ वद ११ दने ज्ञाला श्री लाषाजी सूत सूराजी सूत गोपालजी સૂર મીમની જાચિની વહારે વરકા યિમાં (સંવત ૧૬ ૮૭ વર્ષે જેઠ વદ ૧૧ દિને ઝાલા શ્રી લાખાજી સુત સુરાજી સુત ગોપાલજી સુત ભીમજી ગાયની વહારે સ્વર્ગવાસી થયા.) વિ. સં. ૧૭૫૪(ઈ. સ. ૧૬૯૯)ને ગંદી(ઘા પાસેના पाणिया ५२ स्वस्त १७५४ वरखे चइतर शीइ २ दने गोहेल कानाजी लाषाणी गाम भेलते झुझी देवगत थआ छे श्री. रामचरणे स्वत १७५५ माहा श्रीद २ देरी बंधावी છે ૭૧ (સ્વસ્તિ ૧૭૫૪ વર્ષે ચૈત્ર સુદ ૨ દિને ગેહિલ કાનજી લાખાણું ગામ ભેલાતાં ઝૂઝી દેવગત થયા છે. શ્રી રામચરણે સંવત ૧૭૫૫ ચૈત્ર સુદ ૨ દેરી બંધાવી છે.) વઢવાણના વિ. સં. ૧૮૩૩(ઈ. સ. ૧૭૭૬)ના લેખમાં અંતે મારા શ્રીથીનન પ્રણા રાવ્યો છે૭ર (મહારાણા શ્રી પૃથ્વીરાજજીએ પ્રાસાદ કરાવ્યું છે.) શિહોરના વિ. સં. ૧૮૮૭(ઈ. સ. ૧૮૩૧)ના શિલાલેખમાં स्वामी श्री पुरुषोतम सरस्वतीए श्री ब्रह्मकु उपर देरू चणावीने श्री ब्रह्मानी मुरतीनी થાપના કરી છે છ૩ (સ્વામી શ્રી પુરુષોત્તમ સરસ્વતીએ શ્રી બ્રહ્મકુંડ ઉપર દેર For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ ૩૬૧ ચણાવીને શ્રી બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરી છે.)ને શુ'ખાદ્વાર ખેટના વિ.સ. ૧૯૩૫(ઈ. સ. ૧૮૫૯)ના શિલાલેખમાં તે છે સ. ૧૬૩૧ વા આવળ, વીર્ १२ बुधेनु महाराजाधिराज मिरजां महाराओ श्री खेगारजी बाहादुरखां मातुश्री बाईसाहेब श्री नानीबा झालीये आ श्रीना मंदरनु काम तथा मंदिरने सामो श्री हनुमानजीवालो दरवाजा छे ते उपर मज़ला बेनी भो बंचाची तेनुं काम संपूर्ण करावयु છે.૭૪૮ (તે પછી સં. ૧૯૩૫ના શ્રાવણ વદ ૧૨ મુદ્દે મહારાજાધિરાજ મિર્જા મહારાવ શ્રી ખેંગારજી બહાદુરનાં માતુશ્રી બાઈ સાહેબ શ્રી નાનીખા લીએ આ શ્રીના મંદિરનું કામ તથા મંદિરના સામેા શ્રી હનુમાનજીવાળા દરવાજો છે તેની ઉપર મજલા એન્રી ભાં બંધાવી તેનું કામ સંપૂર્ણ કરાવ્યું છે.) બ્રિટિશ કાલ દરમ્યાન અંગ્રેજી, ફ્રેંચ, પોર્ટુગીઝ, ડચ વગેરે યુરેશીય ભાષાઓના ઉપયેાગ થયા ને બ્રિટિશ હિંદમાં તેમ જ તેમાં સંલગ્ન દેશી રાજયમાં અંગ્રેજી ભાષાના અહેાળા ફેલાવા થયા, તેનું પ્રતિબિબ તે સમયના અભિલેખામાં પડે છે. એવી રીતે આઝાદ ભારતમાં રાષ્ટ્રભાષા તથા પ્રાદેશિક ભાષાઓને ઉપયાગ વધતા જાય છે તે વમાન ભાષાઓના વ્યાકરણ, જોડણી, શબ્દભંડાળ વગેરેમાં જે સુધારા-વધારા થતા જાય છે તેનું ય પ્રતિબિંબ પડે છે. આમ અભિલેખાના લખાણ પરથી તે તે પ્રદેશની તે તે કાલની પ્રચલિત ભાષા તથા તેનાં સ્વરૂપે વિશે સપ્રમાણ માહિતી મળે છે તે તે માહિતી એ ભાષાઓના વિકાસના ઇતિહાસ તૈયાર કરવામાં ઘણી ઉપયોગી નીવડે છે. એવી રીતે લિપિના પ્રકારે અને એના ક્રમિક વિકાસના ઇતિહાસ માટે અભિલેખા ઘણુ મહત્ત્વનુ' સાધન છે. આ બીજી સહાસ્રાબ્દીનાં તે તે સમયનાં પ્રચલિત લિપિ–સ્વરૂપ તે± હસ્તલિખિત ગ્રંથેાની લિપિ પરથી ય જાણી શકાય છે, પર ંતુ પહેલી સહસ્રાઠ્ઠીની હસ્તલિખિત પ્રતા ભાગ્યે જ જળવાઈ હોય છે. આથી એ પ્રાચીન કાલમાં જુદા જુદા પ્રદેશમાં તે તે સમયે કેવી લિપિ પ્રચલિત હતી તેની માહિતી મુખ્યત્વે તે તે સમયના અભિલેખેા પરથી જ ઉપલબ્ધ થાય છે. આદ્ય-અતિહાસિક કાલની હરપ્પીય લિપિ હજુ ઊકલી નથી, પરંતુ એનુ ખાદ્ય સ્વરૂપ જાણી શકાયુ છે. મૌયકાલીન અભિલેખા પરથી તે કાલની બ્રાહ્મી, ખરાખી, અરમઇક અને ગ્રીક લિપિનું સ્વરૂપ જાણવા મળ્યુ છે. પછીના અભિલેખા પરથી જુદા જુદા પ્રદેશમાં બ્રાહ્મી લિપિનું કેવું રૂપાંતર થતું ગયું ને તેમાંથી સમય જતાં દેવનાગરી, ગુજરાતી, ગાળી, કન્નડ, તેલુગુ વગેરે વત માન લિપિ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ભારતીય અભિલેખવિદ્યા કેવી રીતે ઘડાઈ એને સિલસિલાબંધ ઇતિહાસ જાણી શકાય છે. મૂળાક્ષ, અંતર્ગત સ્વરચિહ્નો અને સંયુક્તાક્ષરોને તેમજ અંકચિહ્નો, સંત ચિહ્નો અને વિરામચિહ્નોને ક્રમિક વિકાસ પણ એના પરથી સ્પષ્ટ થયું છે. સંખ્યાદર્શક પદ્ધતિઓમાં પ્રાચીન અંકચિહ્નોની જગ્યાએ શૂન્યના ચિહ્ન અને સ્થાનમૂલ્યના સિદ્ધાંતવાળી દશગુણોત્તર અંકચિહ્નોની નૂતન પદ્ધતિ કયારે પ્રચલિત થઈ તે પણ પ્રાચીન અભિલેખમાં જોવા મળે છે. હિંદી, ગુજરાતી, બંગાળી વગેરે ભાષાઓ અને તમિળ, તેલુગુ વગેરે ભાષાઓ બે ભિન્ન ભાષાકુલની હોવા છતાં તે બે ભાષાકુલોની લિપિઓ તે એકજ કુલની છે, બ્રાહ્મી લિપિમાંથી જ વ્યુત્પન્ન થઈ છે એ પણ ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતના પ્રાચીન અભિલેખેનાં લિપિસ્વરૂપો પરથી ફલિત થયું છે. આમ અભિલેખ ભાષાની જેમ લિપિને વિકાસ દર્શાવતું મહત્વનું સાધન છે. પ્રાચીન કાલ માટે તે એ મુખ્યત્વે એકમાત્ર સાધન નીવડે છે. સાહિત્ય ભારતીય સાહિત્યના વિકાસને ઇતિહાસ આલેખવામાં પણ અભિલેખો કેટલેક અંશે ઉપગી નીવડે છે. કેટલાક અભિલેખો સાદા ગદ્યમાં હોય છે, જ્યારે બીજા કેટલાક ઉચ્ચ શૈલીના ગદ્યમાં કે સુંદર પદ્યમાં હોય છે. મૌર્યકાલ તથા અનુ-મોયકાલના લગભગ સવ અભિલેખ સાદી સીધી શૈલીમાં લખાયા છે. પરંતુ બીજી સદીથી અભિલેખોમાં કેટલીક વાર કાવ્યરચનાના ઉત્તમ નમૂના ઊપલબ્ધ થાય છે. રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢ શૈલલેખ (ઇસ. ૧૫૦૦૫ ચાર પાંચ સદીઓ પછી વિકસલી જોવા મળતી દંડી, બાણ અને સુબંધુની ઉચ્ચ ગદ્ય શૈલીને પ્રાચીન નમૂનો પૂરો પાડે છે. દુર્ભાગ્યે એ સુંદર લેખ રચનાર કવિનું નામ અજ્ઞાત છે. વાસિકીપુત્ર પુલુમાવિને વર્ષ ૧ લાનો નાશિક ગુફાલેખક તેમ જ ખારવેલને હાથીગુફા લેખ૭ પ્રાકૃત લેખની ગદ્ય શૈલીના ગણનાપાત્ર નમૂના છે. ગુપ્તકાલથી કાવ્યમય પ્રશસ્તિઓ રચનાર કવિઓનાં નામ જાણવા મળે છે. સમુદ્રગુપ્તની અલાહાબાદ શિલાતંભ પ્રશસ્તિ૭૮ રચનાર હરિષણ એક ઉચ્ચ અધિકારી હતા, પણ એણે ગદ્ય તથા પદ્ય શૈલીને સારે નમૂને આપે છે. કુમારગુપ્ત ૧ લાના સમયના મંદર શિલાખની પ્રશસ્તિ૯ રચનાર વત્સભષ્ટિ એ સમયને સિદ્ધહસ્ત કવિ ગણાય. કંદગુપ્તના સમયની “સુદર્શન તટાક સંસ્કાર ગ્રંથ રચના ૮૦ કરનાર કવિનું નામ ભલે અજ્ઞાત રહ્યું, એની કૃતિમાં પણ કાવ્યતત્વની ચમત્કૃતિ નજરે પડે છે. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાનું અતિહાસિક મહત્ત્વ ૩૬૩ યશોધર્માની મંદસોર શિલાતંભ પર કોતરેલી પ્રશસ્તિ રચનાર વાસુલે કાવ્યના થોડા પણ રુચિર લેક રચ્યા છે. વલભીના મૈત્રક રાજાઓનાં દાનશાસનમાં આપેલી રાજાઓની પ્રશસ્તિઓ ઉચ્ચ શૈલીના સંસ્કૃત ગદ્યમાં રચાઈ છે. રાષ્ટ્રફિટ રાજાઓનાં દાનશાસનમાં તેઓની પ્રશસ્તિ પદ્યમાં રચાઈ છે. એમાં કેટલાક શ્લોક સચિર કાવ્યતત્ત્વ ધરાવે છે. ચાલુક્ય નરેશ પુલકેશી ૨ જાની અહળ પ્રશસ્તિ૮૨ રચનાર કવિ રવિકીર્તિ હતો, એ પિતાને કાલિદાસ અને ભારવિની કીર્તિ જેની કીર્તિ પ્રાપ્ત થયાનો દાવો કરે છે. અહળનું જિનાલય એ કવિએ બંધાવ્યું હતું. મૌખરિ રાજા ઈશાનવર્માના હરહા શિલાલેખમાંની પ્રશસ્તિ૮૩ રવિ શાંતિ નામ કવિની સુંદર રચના છે. સેનવંશી નરેશ વિજયસેનની દેવપારા પ્રશસ્તિ૮૪ કવિ ઉમાપતિવરની રુચિકર રચના છે. ચંદેલવંશી રાજા ધંગના ખજુરાહો લેખમાં૮૫ માધવ કવિએ રચેલી સુંદર પ્રશસ્તિ આપેલી છે. દિલ્હીના સ્તંભ પર કોતરેલી ચાહમાન રાજા વિગ્રહરાજવીસલદેવની પ્રશસ્તિ (વિ. સં. ૧રર૦) શ્રીપતિ નામે ગૌડ કવિએ રચેલી છે. - આમાંના ઘણા કવિઓ તો આ અભિલેખ પ્રશસ્તિઓ દ્વારા જ પ્રકાશમાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તેમાંના કેટલાક ગણનાપાત્ર સ્થાન પામ્યા છે. ગુજરાતના સોલંકી રાજયના શિલાલેખોમાં પણ સાહિત્યિક દષ્ટિએ રુચિર ગણાય તેવી કેટલીક પ્રશસ્તિઓને સમાવેશ થાય છે. માંગરોળના શિલાલેખ (વિ. સં. ૧૨૦૨)માં આપેલી પાશુપત આચાર્ય મહાપંડિત પ્રસર્વરે રચેલી પ્રશસ્તિ સાધારણ કેદીની છે, પરંતુ સિદ્ધરાજના માનીતા કવિ શ્રીપાલે રચેલી આનંદપુરના વપ્રને લગતી પ્રશસ્તિ૮૮ સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના એક ઉત્તમ નમૂના તરીકે સ્થાન પામે તેવી છે. પ્રભાસપાટણના શિલાલેખોમાં કુમારપાલ તથા ભાવ પરસ્પતિને લગતી પ્રશસ્તિ રુદ્રસૂરિ નામે કવિએ રચી છે, તેમાં કાવ્યતત્ત્વની સ્વાભાવિકતા રહેલી છે. શ્રીધરની પ્રશસ્તિ રચનાર કવિનું નામ અભિલેખમાં લુપ્ત થયું છે, પરંતુ એ પ્રશસ્તિ પણ કાવ્યની દષ્ટિએ ગણનાપાત્ર છે. ગુજરેશ્વર પુરેહિત સેમેશ્વરદેવ એ મહામાત્ય વસ્તુપાલના સમયને સુપ્રસિદ્ધ કવિ હતા. આબુ પર તેજપાલે બંધાવેલા નેમિનાથ પ્રાસાદને લગતી એણે રચેલી પ્રશસ્તિી એ સમયના પ્રચલિત કાવ્યસ્વરૂપને એક ઉત્તમ નમૂનો છે. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ७१४ ભારતીય અભિલેખવિદ્યા | ગિરનારનાર તથા શત્રુંજયના એ સમયના શિલાલેખમાં આ કવિના કેટલાક લોક ઉદાહત કરેલા છે. ગિરનારના અન્ય શિલાલેખમાં માલધારી નરચંદ્રસૂરિ, નરેન્દ્રસૂરિ તથા ઉદયપ્રભસૂરિના શ્લોક આપેલા છે. ડભોઈના વૈદ્યનાથ મહાદેવની પ્રશસ્તિ એ ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વર દેવની રચના છે.૯૧ નાનાકની બે પ્રશસ્તિઓ પરથી ગુજરાતના બે ગણનાપાત્ર કવિઓની માહિતી મળે છે. એક પ્રશસ્તિનો ૯૫ રચનાર હતો કૃષ્ણ, જે અષ્ટાવધાની હતા, બાલસરસ્વતી' તરીકે ઓળખાતે ને “કુવલયાધુચરિત્ર' નો કર્યા હતા. બીજી પ્રશસ્તિ (વિ. સં. ૧૩૨૮) રચનાર કવિ હતો ગણપતિ નામે વ્યાસ, જે સોમેશ્વરદેવ પછી એ પદે નિમાયે હતો. એણે વીસલદેવે કરેલા ધારાધ્વસ” વિશે મહાપ્રબંધ પણ ર હતે. સારંગદેવના સમયની ત્રિપુરાન્તક પ્રશસ્તિ ૯૭ રચનાર ધરણીધર પણ સિદ્ધહસ્ત કવિ હોવાનું માલૂમ પડે છે. - અભિલેખોમાં આવા અનેક જ્ઞાત-અજ્ઞાત કવિઓની સુંદર સાહિત્યિક રચનાઓ મળે છે. એમાંના કેટલાક કવિઓ માત્ર અભિલેખો દ્વારા જ્ઞાત થયા છે. સામાજિક અને આર્થિક સ્થિતિ અભિલેખમાં તે તે સમયની સામાજિક અને આર્થિક સ્થિતિ વિશે ઉપયોગી નીવડે તેવા કેટલાક પ્રાસંગિક ઉલ્લેખ આવે છે, જે સાહિત્યિક સાધનોમાંથી મળતી માહિતીમાં પૂરક બને છે. આ પ્રકારના ઉલ્લેખ આનુષગિક અને છૂટા દ્વાયા હોય છે. દા. ત. અશકના અભિલેખોમાં મેળાવડાઓ અને માંસાહારની મિજબાનીઓ, મૃગયા વગેરે મજશોખ સાથેની વિહારયાત્રા, રાજરસોડામાં થતો માંસાહાર, માર્ગો વૃક્ષો અને કૂવાઓને પ્રબંધ વગેરે પૅડીક સામાજિક બાબતો વિશે આનુષંગિક ઉલ્લેખ આવે છે. નહપાનના સમયના ગુફાલેખોમાં અક્ષયનીવિના ન્યાસ (થાપણ) તરીકે મુકાતી રકમ અને એના પરના વ્યાજના દરનો નિર્દેશ આવે છે.૯૮ - ક્યારેક રાજાનાં વસ્ત્રાભૂષણને, તેના રાજકેશનો, તેની વિદ્યાકલાઓનો અને તેનાં પરમાર્થ કાર્યોનો ઉલ્લેખ આવે છે એ પરથી એ સમયની સામાજિકઆર્થિક સ્થિતિ વિશે થોડી સામગ્રી ઉપલબ્ધ થાય છે. ભાનુગુપ્તના સમયના ગોપરાજના મૃત્યુને લગતા એરણ શિલાતંભલેખ(ઈ. સ. ૫૧૦)માં પરાજની પત્ની સતી થયાને નિર્દેશ આવે છે ૯૯ એ તે સમાજિક-ધાર્મિક રિવાજને લગતા પ્રાચીન ઉલ્લેખમાં મહત્ત્વના ગણાય, . . For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ અભિલેખેનું એતિહાસિક મહત્વ ૩૬૫ ઘણાખરા અભિલેખોને મુખ્ય વિષય રાજકીય કે ધાર્મિક હેઈ, એમાંથી પ્રમાણમાં આવી માહિતી ઘણું ઓછી મળે છે. છતાં કયારેક ધર્મદેયં નિમિતે પણ કેટલીક આર્થિક વિગતો પ્રાસંગિક રીતે પ્રાપ્ત થાય છે. દા. ત. માંગરોળની સોઢળી વાવના શિલાલેખ(વિ.સં. ૧૨૦૨)માં 1 0 0 વાવના નિભાવ માટે બાંધી આપવામાં આવેલા જે લાંગા જણાવ્યા છે તેમાં માંગરોળની દાણમાંડવીનો, તેમાંથી આપવાના રોજના ૧ કાષપણને, પિઠિયાની છાટ, અનાજ ભરેલા ગાડાનો, ગઈ. ભની છાટનો, વેલાળીને ૧૦ ૧ એ સમયે પણ માંગરોળ-ચોરવાડમાં થતી નાગરવેલના પાનની ઊપજન, ઊંટના ભારાને, નિમકના અગરનો, ઘત પરના લાગાનો ને સોપારીની ઊપજને ઉલ્લેખ આવે છે. એ તે સમયની પેદારો તથા માલ લઈ જવાનાં સાધને વગેરે માટે ઉપયોગી નીવડે છે. સેલંકી રાજા ભીમદેવ ર જાના વિ. સં. ૧૨૮૭ ના દાનશાસનમાં ઘી, તેલ, અજમો, મેથી, આમલી, બહેડાં, મંજીઠાં, કલઈ, હિંગ, પરવાળાં, ચંદન, કપૂર, કસ્તુરી, કુંકુમ, અગુરુ (અગર), તમાલપત્ર, જાયફળ, જાવંત્રી, કાપડ, નાળિયેર, હરડાં, ખાંડ, ગોળ, સાકર, મરચાં, દાંત, મીણ, ખજૂર, ખારેક વગેરે અનેક ચીજોનો ઉલ્લેખ આવે છે. સોલંકી રાજા અજુનદેવના સમયના વિ. સં. ૧૩૨૦ ને લેખમાં ૧૦૩ ઘાણીને નિર્દેશ કરવામાં આવ્યું છે. ભૂમિદાનને લગતા દાનશાસનમાં ક્ષેત્રના સંદર્ભમાં ખેડૂતો અને માલિકોના સંબંધમાં પ્રજાના જુદા જુદા વર્ગો(બ્રાહ્મણ, કણબી, વણિક, નાપિત, માળી વગેરે)ને નિર્દેશ મળે છે. સાક્ષીઓ તથા ટ્રસ્ટીઓને લગતા ઉલેમાં પણ અનેક જ્ઞાતિઓ તથા અનેક ધંધાદારી વર્ગોને નિર્દેશ આવે છે. વિદ્વાન નાનાકની પ્રશસ્તિઓમાં વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, વ્યાકરણ, કાતંત્ર, રામાયણ, મહાભારત, છંદશાસ્ત્ર, નાટક, અલંકારશાસ્ત્ર ઇત્યાદિ વિદ્યાઓને નિર્દેશ થયા છે તે એ સમયની પ્રચલિત વિદ્યાઓનો ખ્યાલ આપે છે. બ્રાહ્મણોનાં ગોત્ર તથા વિદ્યાશિક્ષણનાં કેન્દ્રો વિશે પણ અભિલેખો પરથી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. વાસ્તુકલા અને શિલ્પકલા ઘણા અભિલેખ મંદિર, વાવ, મસ્જિદ વગેરેના નિર્માણ કે પુનનિર્માણને લગતા હોઈ એમાં કેટલીક વાર વાસ્તુકલા (સ્થાપત્ય) તથા શિલ્પકલાના ઉલ્લેખ આવે છે. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ભારતીય અભિલેખવિદ્યા કયારેક દશપુર તથા આનંદપુર જેવાં નગરનું વિસ્તૃત નિરૂપણ થયું હોય છે, ૧૦૪ તેમાં ઘણું નિરૂપણ વ્યાપક અને કલ્પનામય હોવા છતાં એમાં મકાને, કોટ, દરવાજા વગેરેના છેડા ઉપયોગી ઉલેખ થાય છે. આબુ-દેલવાડામાં તેજપાલે બંધાયેલા નેમિનાથ મંદિરને લગતા પ્રશસ્તિલેખમાં ૧૦૫ મંદિરની ઉજજ્વલ શિલા(સફેદ આરસ), ઊંચા મંડપને, બાવન દેરીઓને, બલાનકને, દસ ગજારૂઢ મૂર્તિઓને, અને ખત્તકો (ગોખલાઓ)માંની મૂર્તિઓને, ઉલ્લેખ કરેલો છે. ગુફાઓને લગતા લેખોમાં કુટી, પ્રતિશાલા (પડસાળ), પાણીનો ટાંકો વગેરેના ઉલ્લેખ મળે છે. વાવોને લગતા અભિલેખમાં કેટલીક વાર એના કોઠા, ઝરૂખાઓ તથા શિલ્પ–સુશોભનના નિર્દેશ હોય છે. છતાં કહેવું જોઈએ કે આ અભિલેખને મુખ્ય વિષય કંઈ ને કંઈ વાસ્તુકમ(બાંધકામ)ને લગતો હોવા છતાં તેમાં એ વાસ્તુના વિગતવાર વર્ણનને જૂજ મહત્વ અપાતું, કેમકે લેખને મુખ્ય ઉદ્દેશ તો પૂર્વકાર્યના નિર્માતાની પ્રશસિત કરવાનું રહેતું. બૃહદ ભારત ભારતની આસપાસ આવેલા અનેક દેશોમાં પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિ એટલા બધા પ્રમાણમાં પ્રસરી હતી ને વ્યાપક બની હતી કે ઘણા વિદ્વાને એને બૃહદ્ ભારત તરીકે સમાવેશ કરે છે. આ દેશમાં ભારતીય રાજાઓ, વેપારીઓ, બ્રાહ્મણો અને કારીગર વસતા ને ત્યાં અહીંના રીતરિવાજે અનુસરતા, આથી આ દેશમાં ભારતીય ધર્મ અને વાસ્તુ-શિલ્પકલા અનુસારનાં મંદિરે, સ્તૂપ, વિહારો, મૂતિઓ વગેરેના સંખ્યાબંધ અવશેષો મળે છે તેમજ ભારતીય ભાષામાં લખેલા ને ભારતીય લિપિમાં કોતરેલા અનેકાનેક અભિલેખ પણ પ્રાપ્ત થાય છે. આ અભિલેખ શિલાફલક, શિલાતંભ, તામ્રપત્ર, પ્રતિમા, ઘંટ ઇત્યાદિ પર કતરેલા છે. | શ્રીલંકા(સિલેન)માં કેટલાક ગુફાલેખ મળ્યા છે, જેમાં એ ગુફાનું દાન કોણે કોને કરેલું તે હકીકત પ્રાકૃત ભાષામાં લખીને એ સમયની બ્રાહ્મી લિપિમાં કતરી છે. ૧૦૬ મધ્ય એશિયામાં ખરેષ્ઠી લિપિમાં કેતરેલા ને પ્રાકૃત ભાષામાં લખેલા અનેક અભિલેખ મળ્યા છે, જેમાં ભારતીય સંસ્કૃતિ ઘણે અંશે પ્રતિબિંબિત થઈ છે. ૧૦૭ For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ અભિલેખોનું ઐતિહાસિક મહત્ત્વ બમાંમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને લગતા, સુવર્ણપત્રો પર કોતરેલા લેખ પણ પ્રાપ્ત થયા છે. ૧૦૮ આ લેખ પાલિ ભાષામાં લખેલા ને છઠ્ઠી સદીની બ્રાહ્મી લિપિમાં કતરેલા છે. એમાં ये धम्मा हेतुपभवा तेसं हेतु तथागतो आह । तेसञ्च यो निरोधो एवंवादि महासमना ति ॥ એ જાણીતી બૌદ્ધ ગાથા અગ્રિમ સ્થાન ધરાવે છે. એમાં બુદ્ધના શિષ્ય અસ્સજિએ સારિપુત્તને મહાશ્રમણ તથા ગતના મતના સાર જણાવ્યું છે : “હેતુના પ્રભવવાળા જે ધર્મો (તો) છે તેને હેતુ તથાગત કહ્યો છે, ને એને જે નિરોધ છે (તે પણ કહ્યો છે): મહાશ્રમણને વાદ આ પ્રમાણે છે.” આ ગાથા ભારતના બૌદ્ધોમાં પણ ઘણી પ્રચલિત હતી. માટીની ગુટિકાઓ પર આ ગાથા કોતરાવીને ભિક્ષુઓ એને હરહંમેશ પિતાની પાસે રાખતા.૧૦૯ ભારતની જેમ આ દેશોમાં પણ પહેલાં લેખ પ્રાકૃત ભાષામાં લખાયા ને પછી સંસ્કૃત ભાષામાં. મલયદેશમાં ૫ મી સદીના સંરકૃત લેખ મળે છે, જે દક્ષિણ શૈલીની બ્રાહ્મી લિપિમાં કતરેલા છે. એમાં પણ પેલી ગાથા આપેલી છે, સંસ્કૃત ભાષામાં : ये धर्भा हेतुप्रभवा तेषां हेतु तथागत आह । तेषां च यो निरोध एवंबादी महाश्रमणः । અલબત્ત આ ભાષામાં પ્રાકૃતની છાંટ વરતાય છે. આ ગાથાની સાથે એક બીજે જાણીતો લેક પણ આપવામાં આવે છે: જ્ઞાનાન્વીતે જ ગુન્મનઃ વાર્મ જાળમ્'. ज्ञानान्न चीयते कम काभावान्न जायते ॥ [અજ્ઞાનથી કર્મને ચય (સંગ્રહ) થાય છે ને કર્મ જન્મનું કારણ છે; જ્ઞાનથી કમને ચય થતો નથી ને કર્મને અભાવથી જન્માતું નથી, અર્થાત જન્મ થતો નથી.] હિંદી ચીનના અન્ય દેશો- થાઈલેન્ડ, બેડિયા, વિયેતનામ–માં પણ અનેક સંસ્કૃત અભિલેખ મળ્યા છે. આ લેખે પણ પ્રાયઃ દક્ષિણી શૈલીની બ્રાહ્મી લિપિમાં કેતરાયા છે, જેમ કે ચંપા(દક્ષિણ વિયેતનામ)માં મળેલા ૨ જીથી ૫ મી-૬ ઠ્ઠી સદીના સંસ્કૃત અભિલેખો.૧૧૧ એમાં કોઈ લેખ દાનને લગતા છે, કોઈ લેખ યજ્ઞને લગતા, ને કોઈ મંદિરને લગતા છે. આ લેખો પરથી For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ભારતીય અભિલેખવિધા દક્ષિણ ભારતની જેમ આ દેશોમાં પણ ધમમહારાજ” રાજબિરુદ પ્રચલિત હેવાનું માલુમ પડે છે. લેખમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આદિ દેવોને તથા ઉમા વગેરે દેવીઓને ઉલ્લેખ આવે છે. આ દેશોમાં શૈવધર્મ સવિશેષ પ્રચલિત હતો, તેથી તેમાં મહેશ્વરનું પ્રાધાન્ય જોવામાં આવે છે. આ લેખમાં સમયનિર્દેશ પ્રાયઃ શક સંવતનાં વર્ષોમાં આપવામાં આવતું. ભારતના રાજાઓની જેમ ત્યાંના રાજાઓ પણ મંદિર બંધાવતા ને એના નિભાવ માટે ભૂમિદાન દેતા. દા.ત. ચંપાના રાજા ઇન્દ્રવમાં ૧ લાએ ઈ.સ. ૭૯૯માં પિતાના નામે ભદ્રેશ્વરની સ્થાપના કરી તેને અક્ષયનીવી પ્રકારનું ભૂમિદાન દીધેલું. ૧૧૨ એને લગતાં દાન શાસનમાં પણ ભૂમિદાનનું પુણ્ય તથા ભૂમિદાનના આરછેદનું પાપ દર્શાવતા લેક આપવામાં આવતા, જેમકે इन्द्रभद्रेश्वरस्येव सर्व द्रव्यं महीतले । ये रक्षन्ति रमन्त्येते स्वर्गे सुरगणास्सहा ॥ लुब्धेन मनसा द्रव्यं यो हरेत् परमेश्वरात् । નરાત ન પુનાઓને રિતુ જ નીતિ ૧ ૧૩ (મહીતલમાં ઇન્દ્રભદ્રેશ્વરના દ્રવ્યની જેમ સર્વ દ્રવ્યને જેઓ રહ્યું છે તે દેવો જેવા થઈ સદા સ્વર્ગમાં મઝા કરે છે. લોભી મનથી જે પરમેશ્વર પાસેથી દ્રવ્ય હરી લે છે તે નરકમાંથી પાછો આવે નહિ, તે લાંબે કાલ છવતો નથી.) - કંબોજ(કડિયા)ના સંસ્કૃત અભિલેખોમાં ભૂમિદાન, દાન લેનાર બ્રાહ્મણોની વિદ્યા, વેદ-વેદાંગ, રામાયણ-મહાભારત, બૌદ્ધ ધર્મગ્રંથ, પદર્શન ઇત્યાદિના ઉલ્લેખ મળે છે. આમાંના કેટલાક લેખમાં ભારતીય છુંદો તથા અંલકારે સારા પ્રમાણમાં પ્રયોજાયા છે. એક લેખમાં કેબેજના રાજા યશોવર્માએ (પાણિનિસૂત્ર પરના) મહાભાષ્ય પર લખેલી ટીકાનો ઉલ્લેખ આવે છે. ત્યાંના અભિલેખોમાં મનુ તથા કાલિદાસના કો ઉદાહત કરેલા છે. એમાં પ્રવરસેનના સેવા કાવ્યને પણ નિર્દેશ મળે છે. ૧ ૧૪ વળી રાજાઓ દેવની પૂજા કરતા, મંદિર બંધાવતા ને મંદિરને ભૂમિદાન દેતા તેને ઉલ્લેખ આવે છે. એમાં કંબેજના રાજાઓ અનેક આશ્રમ બંધાવતા એ નિર્દેશ ખાસ નોંધપાત્ર છે. દા. ત. રાજા યશોવર્માએ સો આશ્રમ બંધાવ્યા હતા.૧૧૫ ઈન્ડોનેશિયામાં મળેલા પ્રાચીન અભિલેખામાં શ્રી વિજય તથા શૈલેન્દ્ર નામે બે પ્રાચીન રાજ્યોના ઉલ્લેખ આવે છે. ઇન્ડોનેશિયાના ટાપુઓમાં જાવા અને સુમાત્રા અગ્રિમ સ્થાન ધરાવે છે. ત્યાં સંસ્કૃત ભાષામાં લખેલા અનેક For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનું ઐતિહાસિક મહત્વ ૩૬૯ અભિલેખ મળ્યા છે, જે ઉતારી શૈલીની બ્રાહ્મી લિપિમાં કતરેલા છે. કેટલાક લેખ ત્યાંની પ્રાચીન કવિ ભાષામાં લખેલા છે. જાવાના તથા સુમાત્રાના પ્રાચીન અભિલેખોમાં બૌદ્ધ ધર્મના તથા શૈવ વગેરે ધર્મસંપ્રદાયના અનેક ઉંલેખ મળે છે. એમાં દેવો, બ્રાહ્મણો, નદીનાન, મંત્ર, ભૂમિદાન, ગોદાન, સુવર્ણદાન વગેરેના નિર્દેશ આવે છે. દા. ત. રાજા પૂર્ણવમના વર્ષ ૨૨ ના લેખમાં ચંદ્રભાગા નદી, ફાગુન માસ, ચિત્ર શુકલ ત્રયોદશી, ગોમતી નદી, બ્રાહ્મણો અને ગોદાનને નિર્દેશ કરેલો છે. ૧૧૬ રાજા શૈલેજે કલશ નામે ગામનું દાન ભિક્ષસંઘને દીધું તેને અભિલેખ સંસ્કૃત પદ્યમાં છે. એમાં અંતે દાનના પાલનને લગતા શ્લોક આપેલા છે. ૧૧૭ સમયનિર્દેશમાં શક સંવતનાં વર્ષ, અહીંના માસ, પક્ષ અને તિથિ આપવામાં આવે છે. શૈલેન્દ્ર વંશના પ્રસિદ્ધ રાજા બાલપુત્રદેવે ભારતના નાલંદામાં બે બૌદ્ધ વિહાર કરાવ્યા હતા ને એના નિભાવ માટે પાલવંશી રાજા દેવપાલદેવને પાંચ ગામનું દાન દેવા વિનંતી કરી હતી. ૧૧૮ એવી રીતે શૈલેન્દ્ર વંશના રાજા મારવિજયજીંગવર્માએ નાગપટ્ટન(આંધ્ર પ્રદેશ)માં વિહાર કરાવ્યો હતો, ને રાજેન્દ્ર ચળે એનું તામ્રપત્ર કેતરાવ્યું હતું.૧૧૯ આમ ઈન્ડોનેશિયાના રાજાઓ ભારતના સમકાલીન રાજાઓ સાથે સક્રિય સંપર્ક ધરાવતા. સમુદ્રપાન કરી ગયા હોવાનું મનાતા અગત્ય ઋષિને દરિયાપારના આ દેશની ભારતીય વસાહતમાં ઘણો મહિમા પ્રવર્તતો. પૂર્વ જાવામાં મળેલા ઈ. સ. ૭૬ ના સંસ્કૃત શિલાલેખમાં અગત્યની પ્રતિમાની પ્રતિષ્ઠાનું નિરૂપણ કરેલું છે. ૧૨૦ - બોનિ ટાપુમાં પણ સંસ્કૃત શિલાલેખો તથા સ્તંભલેખો મળ્યા છે. દા. ત. મૂલવમાં નામે રાજાએ યજ્ઞ કરીને મહાદાન દીધેલાં, તેને લગતા ચૂપ સ્થાપિત કરાવી તેના પર લેખ કોતરાવ્યા છે. ૧૨ ૧ જાવાની બાજુમાં આવેલા બાલી ટાપુમાં ભારતીય સંસ્કૃતિ અદ્યપર્યત પ્રચલિત છે. ત્યાં પણ અનેક સંસ્કૃત લેખ મળ્યા છે, જેમાં રાજા ધર્મદામાના લેખ ખાસ નોંધપાત્ર છે. આ ઉપરાંત નેપાલ અને તિબેટ જેવા પોશી દેશમાં પણ અનેક સંસ્કૃત લેખ મળ્યા છે. આ લેખ તે સમયની બ્રાહ્મી લિપિમાં કરેલા છે. ૧૨૨ પાકિસ્તાનનો પ્રદેશ તો છેક ૧૯૪૭ સુધી ભારતવર્ષની અંતર્ગત હતો ને અફઘાનિસ્તાનનો ઘણો ભાગ પ્રાચીન કાળમાં ગંધાર વગેરે રૂપે ભારતની For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦. - : ભારતીય અભિલેખવિદ્યા અંતર્ગત ગણાતો. આથી એ દેશમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિને લગતા અનેક અભિલેખ મળે એ સ્વાભાવિક છે. ભારતીય સંસ્કૃતિના નિરૂપણમાં આસપાસના પડોશી દેશોમાં થયેલા એના પ્રસારનું નિરૂપણ અનિવાર્ય છે, નહિ તો ભારતીય સંસ્કૃતિને ઇતિહાસ એટલો અધૂરો ગણાય. આ પ્રસાર અંગેની માહિતી ત્યાંના અભિલેખો, સાહિત્ય તથા પુરાતન અવશેષો પરથી ઉપલબ્ધ થાય છે. ઊણપ અને મર્યાદાઓ આ રીતે અભિલેખો રાજકીય ઇતિહાસ, રાજ્યતંત્ર, ભૂગોળ, કાલગણના, ધમ, ભાષા, લિપિ, સાહિત્ય, સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, વાસ્તુકલા તથા શિલ્પકલા અને બૃહદ્ભારત જેવા વિવિધ વિષયેની જાણકારી માટે વત્તેઓછે અંશે મહત્ત્વની સાધન-સામગ્રી પૂરી પાડે છે. રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસના અન્વેષણમાં અભિલેખ એક ઘણું ઉપયોગી સાધન છે. છતાં અન્ય સાધનની જેમ આ સાધનમાં પણ કેટલીક ઊણપ અને મર્યાદાઓ રહેલી છે. અભિલેખો મુખ્યત્વે રાજાઓ તથા શ્રીમતનાં સુકૃત્ય નેધે છે. એમાં પ્રજાના મધ્યમ તથા નીચલા વર્ગના લોકેની સ્થિતિ તથા ઘટનાઓ વિશે ઘણે જૂજ નિર્દેશ આવે છે. સાહિત્યમાં પણ ઐતિહાસિક કાવ્ય, નાટક, આખ્યાયિકાઓ અને ચમ્પમાં મોટે ભાગે રાજાઓ તથા શ્રીમંતોનું ચરિત આલેખેલું હોય છે. પુરાણમાં આપેલી વંશાવળીઓમાં પણ રાજાઓની વંશાવળીઓ સહુથી વધુ પ્રમાણમાં જળવાઈ છે. રાજાશાહી તથા મૂડીવાદી સમાજમાં રાજાઓ તથા શ્રીમતનાં ચરિતાને તથા સુકૃતોને સવિશેષ મહત્ત્વ મળે એ સ્વાભાવિક છે. ઘણું અભિલેખોના વિષય મુખ્યત્વે પૂર્તકાર્યો તથા ભૂમિદાનને લગતા હોઈ એ સુકૃત કરનાર રાજાઓ તથા શ્રીમંતેની જ એમાં નધિ તથા પ્રશસ્તિ આવે એ પણ સ્વાભાવિક છે. આથી અભિલેખોને શાસકો તથા શ્રીમંતોને લગતા ઈતિહાસ માટેના સાધન તરીકે મુખ્યત્વે લાભ મળે છે, જ્યારે આમ વર્ગની આર્થિક-સામાજિક સ્થિતિ વિશે એમાંથી ઘણી જૂજ માહિતી મળે છે એ એની એક મોટી અને ગંભીર મર્યાદા છે. ૧૨૩ અભિલેખમાં તે તે સમયમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ કરેલું હેઈ, સમકાલીન સાધન તરીકે એ એકંદરે ઘણી પ્રમાણિત માહિતી પૂરી પાડે છે. For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ અભિલેખનું અતિહાસિક મહત્વ ૩૭૧ દા. ત. પૂર્તકાર્યો તથા ભૂમિદાનેને લગતી મુખ્ય હકીક્તનું એ યથાર્થ અને પ્રમાણિત નનિરૂપણ કરે છે ને એમાં તે તે સમયના રાજાઓ, અધિકારીઓ વગેરેની તેમજ તે તે ઘટનાના સમયની સપ્રમાણ માહિતી પૂરી પાડે છે. પરંતુ રાજાઓ વગેરેની પ્રશસ્તિમાં ઘણું અવાસ્તવિકતા તથા અયથાર્થતા માલૂમ પડે છે. પ્રશસ્તિમાં ઘણી વાર પ્રશસ્તિના નાયકનું ચરિત માત્ર કવિસમય તથા કવિકલ્પના દ્વારા અતિશક્તિથી આલેખે છે ને એમાં કોઈ ચોક્કસ ઘટનાઓનો તથા વ્યક્તિઓને ભાગ્યે જ નિર્દેશ કરે છે. દા.ત. વલભીના મૈત્રકવંશનાં દાનશાસનમાં એણે રિપુઓના મદોન્મત્ત ગજદળ પર પ્રહાર કરીને પોતાના પરાક્રમની પ્રતીતિ કરાવી હતી, એ સેંકડે સંગ્રામની વિજયશ્રીવાળા ખર્શના તેજથી વિશેષ પ્રકાશતા પિતાના સ્કંધ ઉપર ભારે મનોરથને મોટો ભાર વહેતો હતો, સેંકડો સંગ્રામની જયપતાકા લઈને ભરોસાથી ઊંચા કરેલા બાહુદંડ વડે એણે સર્વ રિપુઓના દપને વિધ્વંસ કર્યો હતો, એ પ્રચંડ મ્પિમંડળોને નમાવનાર અપ્રતિહત ખગ જેવા શૌર્યને અવલંબતો હતો, લાંબા વિશાળ બાહદંડથી એણે શત્રવર્ગના દર્પના ભૂક્કા કરી નાંખ્યા હતા, સંગ્રામમાં એ ઊગતા સૂર્યના તાજા તાપની જેમ વાદળો જેવા શત્રુગજને સંહારતો ને સંગ્રામમાં સાથે આવેલા શત્રુઓનાં આયુષ હરતોકેપથી ખેંચેલા ખગના પ્રહારથી ભેદેલા શત્રુગજના કુંભસ્થળમાંથી પ્રસરતા મહાન ઉજજ્વળ પ્રતાપગ્નિના પ્રાકારથી પરિવૃત પૃથ્વીમંડળમાં એણે સ્થાન મેળવ્યું હતું, વિપક્ષ ભૂભૂતિનું ‘ઉમૂલન કરીને એ અખિલ ભૂમંડળની રક્ષા કરતો..” વગેરે. ૨૪ આ પ્રશસ્તિકાએ તે તે રાજાના પરાક્રમની આવી ગોળગોળ, કાલ્પનિક અને અતિશકિતભરી પ્રશસ્તિ કરી છે, તેને બદલે એમાં એ રાજાના કોઈ ચોક્કસ પરાક્રમનું નિરૂપણ કર્યું હોત, તો તે આપણને એનાં પરાક્રમોના આલેખન માટે ઉપયોગી વડત. કેટલીક વાર પ્રશસ્તિકાર કવિઓ માત્ર કલ્પના–ઉડ્ડયન અને અલંકારોમાં રાચે છે. વ્યતિરેક અંલકાર દ્વારા રાજાને ઉપમાનો કરતાં ય ચઢિયાત બતાવે છે, શબ્દ-લેષ પ્રાજવા માટે કૃત્રિમ ઉપમાઓ, વ્યતિરેક અને વિરોધાભાસે ઉપજાવે છે ને કેટલીક વાર યમક કે અનુપ્રાસ માટે અપ્રસ્તુત ભાવો કે પદ પ્રયોજે છે. આ લક્ષણ સાહિત્યમાં મળતી પ્રશસ્તિઓને તથા ચરિતકાવ્યોને પણ લાગુ પડે છે. આવાં કેવળ કાવ્યમય પ્રશિસ્ત–પદોમાંથી યથાર્થ ઇતિહાસ વિશે ભાગ્યેજ કંઈ જાણવા મળે છે. પરોક્ષ રીતે કંઈક સાંસ્કૃતિક For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ભારતીય અભિલે વિવા વિગતો થોડી ઘણું કામ લાગે એટલું જ. દા. ત. વલભીના મૈત્રક વંશનાં દાનશાસનમાં એ રાજાઓ પરાભૂત શત્રુઓ તથા સામતિ પર આધિપત્ય ધરાવતા. એવું દર્શાવવા માટે કવિ કેવાં કાવ્યમય પદ પ્રયોજે છે જેમ કે એની પાદનખ-પંક્તિનાં કિરણ મસ્તક નમાવતા શત્રુઓના ચૂડામણિની પ્રભાવથી મિશ્રિત થતાં હતાં, એના વામ ચરણના નખના તેજ:પુંજમાં એના પ્રભાવથી વશ. થયેલા રિપુઓના ચૂડામણિની પ્રભાનું સંયોજન થતું હતું, એના શાસનને પ્રણત સામંતોનું મંડળ ચૂડારનની જેમ પોતાના ઉત્તમાંગ (મસ્તક) પર ધારણ કરતું હતું, ભારે અનુરાગથી તરત વશ થઈ એને નમતા સમસ્ત સામંતમંડળના ચૂડામણિના તેજથી એનાં બે ચરણકમલ સ્થગિત થતાં હતાં, પ્રતાપ અને અનુરાગથી વશ થયેલા સર્વ સામંતોના ચૂડામણિઓનાં કિરણોથી એનાં ચરણકમળ ખચિત ને રંજિત થતાં હતાં. એ અનેક પ્રણત નૃપના મુકુટમણિઓથી વિરાજતા નખનાં કિરણોથી સર્વ દિગ્વધૂઓનાં સુખ રેજિત કરતો હતો......... વગેરે. ૧૨૫ આ પ્રશસ્તિપદોમાં કવિઓએ તે તે રાજાના કોઈ ચોકકસ શત્રુઓને તથા સામંતોને નામનિર્દેશ કર્યો હોત, તો તે ઈતિહાસમાં વધુ ઉપયોગી નીવડત. - રાષ્ટ્રકૂટ વંશના રાજાઓની પ્રશસ્તિમાં ઘણી વાર એ રાજાઓનાં ચક્કસ પરાક્રમોનો નિર્દેશ થયેલ છે. લાટના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીના. દાનશાસનમાં ૨૬ તાજિક સિન્યના આક્રમણનું નક્કર નિરૂપણ કર્યું છે તો તે ઈતિહાસમાં ઘણું ઉપયોગી નીવડયું છે, જ્યારે એ પછીના સંગ્રામનું નિરૂપણ. કાવ્યોચિત અતિશક્તિથી થયેલું છે. યશોધર્મા વિષ્ણુવર્ધન એ ગુપ્ત સામ્રાજયની પડતી પછી થયેલ એક પ્રતાપી રાજવી હતા, છતાં એની પ્રશસ્તિમાં એનું રાજ્ય લૌહિત્ય(બ્રહ્મપુત્ર), મહેન્દ્રગિરિ (ઓરિસ્સા), હિમગિરિ અને પશ્ચિમ સમુદ્ર સુધી વિસ્તૃત હોવાનું જણાવ્યું છે૧૨૭ એમાં સ્પષ્ટ અતિશયોક્તિ રહેલી છે. ચાલુક્ય રાજા કીર્તિવમ ૧લા(ઈ.સ. પ૬૬-૫૯૮)ના મહાકૂટ તંભલેખમાં એ રાજાએ વંગ, અંગ, કલિંગ, વર, મગધ, મદ્રક, ગંગ, મૂષક, પાંડ્ય, કમિળ, ચોળિય, આલુક અને વૈજયંતીના રાજાઓને પરાજય કર્યો હોવાનું જણાવ્યું છે, પરંતુ એ રાજાએ વંગ, અંગ, મગધ અને મક સુધી વિજયકૂચ કરી હોવાને કઈ સંભવ રહેલું નથી. એના પુત્ર પુલકેશી ૨ જાએ પિતાના For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ અભિલેએનું ઐતિહાસિક મહત્વ પિતાના સંદર્ભમાં નલમૌર્ય અને કદંબના રાજાઓને વશ કર્યાનું જણાવ્યું છે એટલું જ વારતવિક છે. ૧૨૮ એવી રીતે ચંદેલ રાજા ધંગ(ઈ.સ. ૯૫૦-૧૦૦૨)ના એક ખજુરાહો લેખમાં એ રાજાએ કાંચી, આંધ્ર, રાઢા (બંગાળામાં અને અંગ સહિત અનેક રાજ્યના રાજાઓને પરાભવ કર્યો ને તેઓની રાણુઓને કારાગૃહમાં પૂરી એવું જણાવ્યું છે તે પણ અવાસ્તવિક કલ્પના જ છે.૧૨૯ અનુકાલીન અભિલેખોની સરખામણીએ વધુ પ્રાચીન અભિલેખમાં અવાસ્તવિક અતિશયોક્તિઓ ઓછા પ્રમાણમાં નજરે પડે છે. દા. ત. મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લો, સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિ અને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં તે તે રાજાના શાસન નીચેના જે પ્રદેશ ગણાવ્યા છે. તે અસંભવિત કે કાલ્પનિક લાગતા નથી. કને જતા ગુજર-પ્રતીહારના સામંત એવા ચંદેલ રાજા યશવમાં(૧ભી સદી)ના એક ખજુરાહો અભિલેખમાં એણે ગૌડ. ખશ, કોશલ, કશ્મીર, મિથિલ, માલવ, ચેદિકુરુ અને ગુર્જર દેશના રાજાઓને વશ કર્યા હોવાનું જણાવ્યું છે, તેમાં શિઃ વોશાનામ્, શિfથતિશયિક, કુતપુ મસ્ત ઇત્યાદિ પદોમાં - શબ્દાલંકાની ચમત્કૃતિ દર્શાવવા માટે જ કેટલાક અવાસ્તવિક નિર્દેશ કરેલા છે. ૧૩૦ સાહિત્યિક કાવ્યોમાં પણ ઘણી વાર અંગ અને કાંચી જેવાં રાજ્યોને સમાવેશ રાજાના દિગ્વિજય–વર્ણનમાં કેવળ શબ્દ ચમત્કૃતિ માટે કરવામાં આવતો. નાનાં રાજ્યના રાજાઓના નાના વિજયના નિરૂપણમાં પણ ચારે દિશાને દિગ્વિજય ક્યનું અને અખિલ પૃથ્વીમંડલ પ્રાપ્ત કર્યાનું જણાવવામાં આવે છે. દા.ત. પરમાર રાજા લક્ષ્મવર્મા(લગભગ ઈ.સ. ૧૦૮૭–૭)ની નાગપુર પ્રશસ્તિમાં એણે પૂર્વમાં ગૌડ, અંગ અને કલિંગ, દક્ષિણમાં ચળ અને પાંડવ્ય તથા તામ્રપણું અને સેતુબંધ અને ઉત્તરમાં વંક્ષ(ઓકસસ)ના તટ પરના તુરુષ્ક પર વિજય પ્રાપ્ત કર્યાનું જણાવ્યું છે. તેમાં કવિ કાલિદાસે “રઘુવંશ'માં નિરૂપેલા રઘુના દિગ્વિજયનું સ્પષ્ટ અનુકરણ નજરે પડે છે. ૧૩૧ “રઘુવંશ'માં પણ એ નિરૂપણ રામના પૂર્વજ રઘુના સમયની વાસ્તવિક રાજકીય ભૌગોલિક સ્થિતિ દર્શાવતું નથી.૩૨ અનુકાલીન લેખમાં નાનાં રાજ્યના રાજાઓ પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવતી જેવાં મહાબિરુદ ધારણ કરે એ વૃત્તિ પ્રવર્તે છે ! For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ભારતીય અભિલેખવિદ્યા કેટલાંક રાજ્યો વચ્ચેનાં યુદ્ધોમાં કોઈ વાર એક પક્ષને વિજય થતા તે કાઈ વાર ખીજા પક્ષનેા, પરંતુ પ્રશસ્તિકાર તેા હમેશાં પેાતાના રાજાના વિજય ને શત્રુરાજાએ પરાજય જ દર્શાવતા. સામા રાજ્યના અભિલેખ ઉપલબ્ધ હાય તા એમાં એથી ઊલટા ઉલ્લેખ જોવા મળે છે. દા. ત. કાંચીના પાવા અને વાતાપિના ચાલુકયા વચ્ચેના લાંબા સંધમાં અનેક રાજાએ વચ્ચે થેલા યુદ્ધના નિરૂપણમાં તે તે પક્ષના વિજયનેા દાવા કરવામાં આવે છે તે એ રાજ્યાના દાવા વચ્ચે ઘણા વિરાધ માલૂમ પડે છે. કેટલીક વાર નિશ્રિત વિજય ન સાંપડયો હોય તા પણ, અરે કોઈ વાર સ્પષ્ટ પરાજય થયા હોય તેા પણ, પ્રશસ્તિકાર પોતાના નાયકને વિજયી જ નિરૂપે છે.૧૩૩ આથી અભિલેખામાં આપેલી સામગ્રી સમકાલીન હ।ઈ પ્રમાણિત હાવાની અપેક્ષા રહેતી હાવા છતાં એમાં રાગદ્વેષને કારણે થતી અત્યુક્તિએ તથા અપેાક્તિએ સામે સાવધતા રાખવી રહી. । ૩૭૪ વધુ પ્રાચીન અભિલેખામાં સમયનિર્દે શ તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષામાં કરવામાં આવતે ને કોઈ સળ ંગ સંવત વાપરવામાં આવતા નહિ. તેથી તે રાજાએના ઇતિહાસના નિરૂપણમાં સમયાંકન માટે ઘણી મુશ્કેલીએ રહે છે. વળી આગળ જતાં જ્યાં સંવતનાં વર્ષ આપવામાં આવે છે ત્યાં ઘણી વાર તે સંવતનું નામ જણાવ્યું હતું નથી, તેથી એ વર્ષે કયા સંવતનાં ગણવાં એ પ્રશ્ન થઈ પડે છે. વિક્રમ અને શક સંવતના વર્ષ-નિર્દેશામાં આવી સ્થિતિ શતકા સુધી વરતાય છે. શક-પલ્લવ રાજાએના તથા કુષાણ સમ્રાટાના અભિલેખોમાં પ્રયાાયેલા સવતાના આરંભકાલ, એના નામનિર્દેશના અભાવને લઈ ને એના અભિજ્ઞાન માટે પ્રવતતા મતભેદને લઈ ને, હજી સુનિશ્રિત થઈ શકયો નથી. સાહિત્ય તથા અભિલેખામાં આપેલી પ્રશસ્તિઓમાં એક ખીજી ખાસિયત રાજકુલેાની પૌરાણિક ઉત્પત્તિ આપવાની છે. આ લક્ષણ પછીના કાલમાં ઉત્તરાત્તર વધતું જાય છે. નાંદીપુર(નાંદોદ)ના શરૂઆતના રાજાએ પાતાને ગુજરનૃપતિવંશના કહે છે, યારે પછીના રાજા કણના વંશજ હોવાને દાવા કરે છે ! સૈવા વળી પેાતાને જયદ્રથના વંશજ ગણાવતા, ને ચાલુકયા તથા ચૌલુકયા પોતાની ઉત્પત્તિ બ્રહ્માના ચલુક કે ચુલુક(ખેાખા)માંથી થઈ જણાવતા !૧૩૪ વળી તેમેને અયાધ્યાના રાજાએ સાથે પણ સાંકળવામાં આવતા! દક્ષિણ ભારતના ઘણા રાજવંશોને ઉત્તરમાંથી આવેલા જણાવ્યા છે. એ For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાનુ' ઐતિહાસિક મહત્ત્વ ૩૭૫ ત અસંભવિત નથી; પરંતુ એ વ શેાના રાજાઓને કાઈ પુરાણ-પ્રસિદ્ઘ રાજવશ સાથે સાંકળવા માટે એ પૌરાણિક વંશના છેલ્લા જ્ઞાત રાન્નની અને આ ઐતિહાસિક વશના પહેલા જ્ઞાત રાજાની વચ્ચે સબંધ જોડી દેવામાં આવે છે !૧૩૫ સૂર્યના કે ચંદ્રના વશ સાથે રાજવ ́શને સાંકળવાની વૃત્તિ પછીના કાલમાં વધતી ગઈ. ઘણા રાજવંશેાને તથા ઘણી જનજાતિઓને યાદવવંશ સાથે સાંકળવાનું વલણ પ્રવતું. પ્રતીહારા રામના પ્રતીહાર બનેલા લક્ષ્મણના વંશજ ! ચૌલુકયાની જેમ પરમારાની ઉત્પત્તિ પણ તેના નામના કલ્પિત અથ પરથી ઉપજાવવામાં આવતી.૧૩૬ પરમારા, પ્રતીહારા, ચૌલુકયા અને ચાહમાને વળી આયુ પર વસિષ્ઠના અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલા મનાતા ! કોઈ પણ દેશી—વિદેશી કુલના શાસકે! સત્તારૂઢ થાય કે તરત જ તેને ક્ષત્રિય વણ્ના અને કાઈ પુરાણ-પ્રસિદ્ધ ક્ષત્રિયવંશના ઠરાવવા માટે ભાટચારણા પ્રવૃત્ત થતા ને તેઓની રુચિર કલ્પનાને તેએના પ્રશસ્તિકારા પ્રચલિત કરતા. આવી કાલ-કહિપત પૌરાણિક કલ્પનાએ એ રાજકુલાની ઐતિહાસિક કે વાસ્તવિક ઉત્પત્તિને ઢાંકી દે છે. આથી ભારતમાં અનેક રાજકુલેાની ખરી ઉત્પત્તિ સમજવા માટે ઇતિહાસકારા ધણી મૂંઝવણ અનુભવે છે. ઘણાખરા રાજકીય અભિલેખેાનું લખાણ સુશિક્ષિત અધિકારીઓએ કે વિદ્વાન કવિઓએ તૈયાર કર્યું હાય છે, પરંતુ ધણા લૌકિક અભિલેખાતુ લખાણ અધ-શિક્ષિત માણસાએ લખ્યું હોય છે. એમાં ભાષાશુદ્ધિ તથા વિગતશુદ્ધિની અનેક ઉપેા રહેતી હૈાય છે. વળી ઘણી વાર શિલાલેખ કાતરનાર સલાટા તથા તામ્રપત્ર કેાતરનાર ક ંસારા સુશિક્ષિત ન હોઈ લખાણ કોતરવામાં અનેક ભૂલા કરી બેસે છે. આથી કેટલાક અભિલેખા વાંચવામાં ઘણી પાઠશુદ્ધિ વિચારવી પડે છે. હસ્તલિખિત ગ્ર ંથાની જેમ અભિલેખામાં એક જ લખાણની જુદી જુદી પ્રતા ભાગ્યે જ મળે છે, તેથી પાઠાંતર-તુલનાને લાભ મળતા નથી. કેટલીક વાર પ્રાચીન રાજાઓને નામે પછીથી બનાવટી લખાણ ઉપજાવીને કોતરવામાં આવતાં. આવી બનાવટ ખાસ કરીને ભૂમિદાનને લગતાં તામ્રપત્રોમાં માલૂમ પડે છે. આ અભિલેખોમાં કોઈ જૂનાં દાનશાસનેાનું અનુકરણ કરીને કેટલીક નવી હકીક્ત ઘુસાડી હોય છે, પરંતુ એમાં જાણ્યે-અજાણ્યે પેાતાના કાલની અસર નીચે કંઈ ને કંઈ અસંગતિ આવી જાય છે તે સંશોધનકારાના અભ્યાસમાં એ અભિલેખા બનાવટી હોવાનુ પકડાઈ જાય છે. આમ અભિલેખે અનેક રીતે સાહિત્ય કરતાં વધુ મહત્ત્વ ધરાવતા હોવા છતાં, એમાં પણ કેટલીક ઊણપા અને મર્યાદાઓ રહેલી છે. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ભારતીય અભિલેખવિદ્યા અર્થઘટન અને સંશોધન આથી અભિલેખમાંથી ઉપલબ્ધ થતી માહિતીને ઉપયોગ કરતાં પહેલાં પૂરતી સાવધતા રાખવી પડે છે, જેમ બીજાં સાધનોને ઉપગ કરતાં રાખવી પડે તેમ. કઈ પણ છૂટક અભિલેખમાંથી મળતી હકીકતને અન્ય લેખો તથા સાધનો પરથી મળેલી નિશ્ચિત હકીકત સાથે સરખાવીને એની શ્રદ્ધેયતા ચકાસવી પડે છે ને એ બે વચ્ચે વિરોધ કે અસંગતિ માલૂમ પડે, તો એની તુલનાત્મક શ્રદ્ધેયતા નક્કી કરવી પડે છે. આ સિદ્ધાંત ઈતિહાસ-સંશોધનનાં સર્વ સાધનોને લાગુ પડે છે. ઈતિહાસના અન્વેષણમાં એને ઉપયોગી નીવડે તેવી હરકેઈ સામગ્રીને એના કાચા સ્વરૂપમાં સ્વીકારી ન લેવાય, એને સર્વશઃ ચકાસીને એનું સંશધન (શુદ્ધીકરણ) કરવું પડે ને એ પછી જ એ શુદ્ધ કરેલી સામગ્રીનો આધાર લઈ શકાય. દરેક પ્રકારની સામગ્રીના અર્થઘટનમાં લેખકના અંગત રાજકીય કે સાંપ્રદાયિક રાગદ્વેષને ખ્યાલમાં રાખીને જ એની યથાર્થતા કે શ્રયતાને અંગીકાર થઈ શકે. આથી ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણ વચ્ચે સંશોધન ઘણું મહત્વ ધરાવે છે. પાદટીપ ૧, મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૧૦-૫૧૯; प्राचीन भारतीय अभिलेखोंका अध्ययन, ख. १, पृ. ७८-८४ ૧ અ. S. I, Book III, Nos. 18, 19, 36 and 39 ૨. હ. ગ. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પ્ર. ૭ ૩. હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ” પૃ. ૧૫૩–૧૫૫ ૪. એજન, પૃ. ૨૨૯-૨૪૧ ૫. I. E., pp. 388 ff; પ્રાચીન મરતીય મિલ્લા મધ્યયન, સં. ૧, પૃ. ૮૫-૮૮ ૬. સામાન્યતઃ ૧ દંડ= હસ્ત ૭. જુઓ ઉપર પૃ. ૩૧૮. ૮મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. પર૫–૫૨૬ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ ૩૭૭ ૯–૧૧. ૪ આઢ=૧ દ્રોણ, ૮ દ્રોણ=૧ કુલ્ય; ૧ આઢક (આ)=૨૫ મુષ્ટિ અથવા ૧૬ કે ૨૦ બંગાળી શેર (૨૯.૬ કે ૩૭.૩ કિ. ગ્રા.). E. I., p. 413 ૧૨. મૈત્રકકાલીન ગુજરાત, પૃ. પર૬-પરછ ૧૩. ૧ ઉન્માન=૩૨ X ૩૨ હસ્ત ૧૪. ૧ ખારી= ૧૬ દ્રોણ ૧૫–૧૯, ૨૫ ગુઢ= ૧ માન; ૨૦ માન=૧ વાટી. માન બરાબર ગણાય છે (I. E., p. 419). ૧૮. ૪ હાદ=૧ મત્તરુ (નિવન) ૧૯, ૧૦૦ કમ્બ=૧ મત્તનુ ૨૦. I. E., pp. 407 ff. ૨૧, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ, પૃ. ૭૩ ૨૨. મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૩૯-૪૦૫ ૨૩. દા. ત. S. I., Book I, No. 84; Book II, Nos. 1, 45, 48, 50, 54; Book III, Nos. 31, 33. પ્રા. મા. ઞ. ., સ્વ. ૧, g. ૧૨૧–૧૨૪ ૨૪. B. M. Barua, ‘Old Brahmi Inscriptions in Udayagiri and Khandagiri Caves" ૨૫-૨૬, પ્રા. મા. ઞ. ૐ., લેં. ૧, પૃ. ૧૨૪–૧૨૬ ૨૭. U. P. Shah, Akota Bronzes' ૨૭ અ. પ્ર. મા. ૬. લૈ., પૃ. ૧૧-૧૧૨ लेख ५५६ ૨૮. નિવિનય, ‘પ્રાચીન જૈન વસંપ્રદ,” માન્ય ૨, :૨૯. S. I., Book II, No. 2 ૩૦. Ibid., Book III, No. 9 .૩૧. Ibid., No. 11. ૩૨. Ibid., No. 14 ૩૩. Ibid., No. 21 ૩૪. Ibid., No. 35 ૩૫. Ibid., No. 55 ૩૬. Ibid., No. 57 ૩૭. ત્રા. મા. ૬. ., ૬, ૮૨-૮૪ ૩૮. નન, નૃ. ૧૧૦-૧૧૨ ૩૯, ગુજરાતના ઐતિહાસિક લેખા, ભા. ૨, લેખ ૧૫૫ ૪૦. એજન, લેખ ૧૬૩ લગભગ એકર ૪૧. એજન, લેખ ૨૧૫ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ભારતીય અભિલેખવિદ્યા ૪૨. એજન, લેખ પર ૪૩. એજન, લેખ ૨૧૬ અ ૪૪. એજન, લેખ ૧૬૦ (પતિના તથા પિતાના નામ પરથી) ૪૫. એજન, લેખ ૧૬૬ ક. એજન, લેખ ૧૭૦, ૧૮૬ (એના પિતા અને માતાના નામ પરથી) ૪૭. એજન, લેખ ૨૦૧-૨૦૨ (સૂમલદેવી મહારાણીનું નામ હતું). ૪૮. ગુ. ઐ. લે., ભા. ૧, લેખ ૧૫ ક. એજન, લેખ ૧૫૫ ૫૦, એજન, લેખ ૧૬૬, ૧૮૬, ૨૦૧ અને ૨૦૫ ૨૧. એજન, લેખ ૨૦૪ પર, એજન, લેખ રરર પર અ. એજન, લેખ ૧૬૧ ૫૩. s. I, Book II, Nos. 4-6 ૫૪-૫૫. પ્રા. મ. સ. મ., પૃ. ૧૩૪ ૫૬. શુકન; S. I., Book III, Nos, 59, 62 પ૭. Ibid., No. 7 ૫૮. Ibid, Nos. 28–29 ૫૯. મૈત્રકકાલીન ગુજરાત, પૃ. ૩૫૭–૩૫૯ ૬૦-૬૧. એજન, પૃ. ૩૫૫-૩૫૬ ૬૨. એજન, પૃ. ૩૬૩-૩૬ ૬ ૬૩. જેમ કે ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૧, લેખ ૧૭૦, ૧૮૬ અને ૨૧૬. ૬૪. દા. ત. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૩૩-૧૩૫. વળી, જુઓ V. મ. સ. 1, પૃ. ૧૧૩–૧૪, ૬૫. ગ. મ. સ. 1, પૃ. ૧૧-૧૫૮ ૬૬. દા. ત. મનસ ત્રતા મેનદ્રા (S. I., Book II, No. 15) રાગો સદાતણ ક્ષત્રપલ નાના (Ibid., No. 58) ૬૬ અ. . મા. મ. સ., પૃ. ૧૭–૧૮૧ ૬૭. દા. ત. રાણે ચાઇનર સમેતિપુત્ર રાજુ મસ નામપુત્રા... fષ્ટ કથાવિતા . (ગુજરાતના ઐતિહાસિક લેખે, ભા. ૧, લેખ ૨-૫). ६८. राज्ञा क्षत्रपस्य स्वामिजयदामपौत्रस्य राज्ञो महाक्षत्रपस्य स्वामिरुद्रदामस्य राज्ञो ક્ષત્રપ રા સ્વામિણી... (એજન, લેખ ૭) १४. स्वामिचष्ट नस्य पौत्रस्य राज्ञः क्षत्रयस्य सुगृहीतनाम्नः स्वामिजयदाम्नः पुत्रस्य राज्ञो. મહાક્ષત્રના અમરગ્રસ્તનાનો ને... (એજન, લેખ ૬) co. Diskalkar, "Inscriptions of Kathiawad”,, No. 128; For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ અભિલેખેનું ઐતિહાસિક મહત્વ ૩૭૯ 1933. . ૭૧. Ibid, No. 156. ૭૨. Ibid, No.18 : ૭૩. Ibid., No. 188 ૭૪. Ibid., No.193. ૭૫. S.I., Book II, No. 67 ૭૬. Ibid, No. 86. ૭૭. Ibid., No. 91 ૭૮. Ibid., Book III, No. 2 ૭૯. Ibid., No. 21 ૨૦. Ibid.No. 25 ( ૮૧. Ibid. No. 54. ૮૨. . મ. સ. મ., ૩. ૨, પૃ. ૧૧–૧૧૧ ૮૩, નિન, પૃ. ૧૧૦–૧૧૨ ૮૪, gઝન, પૃ. ૧૭૦–૧૭૪ ૮૫. જ્ઞન, પૃ. ૧૮૨–૧૮૧ ૮૬, gઝન, પૃ. ર-ર૦૪: ૮૭. ગુજરાતના ઐતિહાસિક લેખે, ભા. ૨, લેખ ૧૪૫ ૮૮, એજન, લેખ ૧૪૭ ૮૯ એજન, લેખ ૧૫૯૦, એજન, લેખ ૧૬૩ હશે. એજન, લેખ ૧૬૭ ૯૨. એજન, ભા. ૩, લેખ ૨૭, ૨૮ ૯૩. એજન, લેખ ૨૦૮, ૨૧૦, ૨૧૧, ૨૧૨ ૯૪. એજન, લેખ ૨૧૫ ૯૫. એજન, લેખ ૨૧૮ ૯૬. એજન, લેખ ૨૧૮ ૯૭. એજન, લેખ ર૨૨ ૯૮. ૨,૦૦૦ કાર્ષીપણ મહિને એક ટકાના વ્યાજે અને ૧,૦૦૦ કાષપણ મહિને ૧ ટકાના વ્યાજે મૂકેલા (S, I., Book III,No. 58). ૯૯, S. I. BooK III, No. 38 ૧૦૦. ગુજરાતના અતિહાસિક લે, ભા. ૨, લેખ ૧૪પ ૧૦૧. નાગરવેલને ઉછેરી એનો વેપાર કરનારનો ૧૦ર. ગુજરાતના અતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૭૦ ૧૦૩. એજન, ભા. ૩, લેખ ૨૧૭ ૧૦૪. S. I., BooK III, No. 21; ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૪૭ ૧૦૫, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૬૭ For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ -૩૮૦ ભારતીય અભિલેખવિદ્યા ૧૦૬. s.I, BookII, Nos. 105–106 ૧૦૭. Ibid., Nos. 107-114 "૧૦૮, Ibid., Book III, No. 12 ૧૦૯, મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૪૧૧–૪૧૨ ૧૧૦. Ibid., No. 73 ૧૧૧. Idid., Nos. 78–80 ૧૧૨–૧૧૩. પ્ર. મ. સ. ય, ર. ૧, પૃ. ૨૭૦-૨૭૧; રવ. ૨, પૃ. ૨૨૭–૨૨૨ ૧૧૪, gઝન, પૃ. ર૭૧ ૧૧૫, કન, પૃ. ૨૭૨ ૧૧૬, S. I., Book III, No. 77 ૧૧૭, પ્રા. માં. સ. મ., રવ. ૨, પૃ. ૨૨૬ ૧૧૮ પ્રા. મી. . સ., ર. ૨પૃ. ૧૬૦-૧૬૫ ૧૧૯-૧૨૦, ન, . 1, પૃ. ૨ ૬૭ ૧૨૧, gઝન, ર. ૨, પૃ. ૨૩૨; S. I., Book III, Nos. 74-75 ૧૨૨, gઝન, વ. ૧, પૃ. ૨૭૨–૨૭૨ ૧૨૩, પગન., . ૧, . ૩૭ ૧૨૪. મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧, પૃ. ૭૪, ૮૪, ૧૦૦, ૧૨૨, ૧૨૩, ૧૨૫, ૧૩૩, ૧૪૭, ૧૪૯ ૧૨૫. એજન, પૃ. ૫૪, ૭૪, ૧૧૭, ૧૨૭, ૧૪૮, ૧૪૯ ૧૨૬. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૧, લે. ૧૦૬ ૧૨૭, S. I., Book III, No. 54, vs. 5 ૧૨૮-૧૨, D. C. Sircar, “Indian Epigraphy,” p. 26 ૧૩૦, Ibid., p. 27 ૧૩૧-૧૩૨. Ibid. p. 29 ૧૩૩. Ibid. p. 28 -૧૩૪, દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ” પૃ. ૧૨૭-૧૩૩ ૧૩૫, એજન, પૃ. ૧૨૯; I. E., pp. 24 f. ૩૩૬ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૨, લેખ ૧૬૭, ગ્લૅ. ૩૨ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૯. સંપાદન અને સંરક્ષણ અન્વેષણ અભિલેખો એ આપણો રાજકીય તથા સાંસ્કૃતિક ઈતિહાસ જાણવાનું એક મહત્ત્વનું સાધન છે. આથી કઈ પણ દેશ, પ્રદેશ કે કાલનો ઇતિહાસ લખનારે એ સાધનને બને તેટલે ઉપગ કરવો જરૂરી છે. ભારતમાં ૧૮ મી સદીના ઉત્તરાર્ધથી અભિલેખોનો અભ્યાસ થતો રહ્યો છે. પ્રાચીન અભિનલેખેની લિપિ બંધ બેસાડીને એને વાંચવામાં આવ્યા છે, અનુકાલીન અભિલેખોની નકલ કરવામાં આવી છે ને મધ્યકાલીન તથા અર્વાચીનકાલના ઘણા અભિલેખોને પણ ઉતારવામાં આવ્યા છે. ઉપલબ્ધ અભિલેખો પૈકી ઘણું મહત્ત્વના શિલાલેખો તથા તામ્રપત્રલેખોને વાંચીને સામયિકોમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે ને એના કેટલાક સંગ્રહ પણ ગ્રંથસ્થ થયા છે. વળી એમાંના ઘણા અભિલેખોની વર્ગીકૃત સૂચિઓ પણ પ્રગટ થઈ છે. કઈ પણ પ્રદેશ કે કાલનો ઈતિહાસ તૈયાર કરનાર પહેલાં આ ચિઓ તથા સંગ્રહોને ઉપયોગ કરે છે ને એમાં નહિ સમાયેલાં જે અન્ય અભિલેખો છૂટાછવાયા સામયિકોમાં પ્રકાશિત થયા હોય તેની માહિતી મેળવીને તેનો પણ અભ્યાસ કરે છે. આપણા દેશમાં ઘણું અભિલેખ વંચાયા છે તે પ્રકાશિત થયા છે, છતાં હજી પણ સંખ્યાબંધ પાળિયા–લેખો, પ્રતિમા–લેખો વગેરે અણનેંધાયેલા ખેરવિખેર રહેલા છે. સરકારી પુરાતત્ત્વ ખાતાએ ખરી રીતે દરેક જિલ્લાનાં મેટાંનાનાં ગામોનું આ દષ્ટિએ સર્વેક્ષણ કરી એનાં દેવાલયમાં, જળાશયમાં, કિલ્લાઓમાં, મસ્જિદોમાં, રજાઓમાં, ધર્મશાળાઓમાં, પાદરમાં વગેરે સ્થળોએ રક્ષિત કે અરક્ષિત રહેલા તમામ અભિલેખોનું પ્રકાશન તથા એના સંગ્રહ અને એની સૂચિઓની સામગ્રી જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેટલા પ્રમાણમાં For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ભારતીય અભિલેખવિદ્યા ઇતિહાસકાર એને ઉપયોગ કરી પોતાના વિષયને ન્યાય આપી શકે છે. એ પિતાના વિષયને ઉપયોગી તમામ ઉપલબ્ધ સામગ્રી–પ્રકાશિત તેમ જ અપ્રકાશિત– વિશે માહિતી મેળવી તેને અભ્યાસ કરે છે, જેમાં અભિલેખોને ખાસ સમાવેશ થાય છે. સામગ્રીનું અન્વેષણ એ ઈતિહાસ-નિમણનું પહેલું પગથિયું છે. વાચન અભિલેખવિન્દ્ર જ્ઞાત અભિલેખોનો પત્તો મેળવે છે તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા રહી અજ્ઞાત અભિલેખોની ય માહિતી મેળવે છે. પહેલાં એ દરેક અભિલેખની પ્રાપ્તિસ્થાનની તથા પરિમાણ વગેરેની નોંધ લે છે ને પછી એને લેખ વાંચવા પ્રવૃત્ત થાય છે. આ માટે તે તે પ્રદેશની તે તે કાલની લિપિની જાણકારી જરૂરી હોય છે. સરકારી પુરાતત્વ ખાતામાં કેટલીક વાર સંસ્કૃત-પ્રાકૃત અભિલેખો, અરબી-ફારસી અભિલેખો, પ્રાચીન–અર્વાચીન દ્રાવિડી અભિલેખો અને અન્ય અર્વાચીન પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા અભિલેખો માટે અલગ અલગ જાણકાર રાખે છે, કેમકે આ જુદા જુદા પ્રકારના - અભિલેખોની જાણકારી મોટે ભાગે જુદા જુદા વિદ્વાનોમાં વિભાજિત થઈ હોય છે. લિપિની જાણકારી વિના અભિલેખમાંની હકીકત વિશે કંઈ જાણી શકાતું નથી. આથી લિપિની જાણકારી દ્વારા અભિલેખ વાંચવો ને એનું તે તે ભાષાની અર્વાચીન પ્રચલિત લિપિમાં લિવ્યંતર કરવું એ અભિલેખવિદનું પ્રથમ કાર્ય છે. અભિલેખના વાચન માટે માત્ર લિપિનું જ્ઞાન પર્યાપ્ત નથી, તે તે લેખની ' ભાષાનું જ્ઞાન પણ અનિવાર્ય છે. એ ભાષાનું વ્યાકરણ, એનો શબ્દભંડોળ, એના છંદો વગેરેના પૂરતા જ્ઞાન વિના અભિલેખનો પૂરેપૂરો શુદ્ધ પાઠ તૈયાર - થઈ શકે નહિ. ભાષા ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, રાજ્યતંત્ર, કાલગણના, ધર્મ-સંપ્રદાય, પારિભાષિક શબ્દો ઈત્યાદિ આનુષંગિક બાબતોની જાણકારી પણ જરૂરી ગણાય. સંપાદન લિયંતર કરેલા અભિલેખના પાઠને સંપાદિત કરતી વખતે એના મૂલ લખાણમાં કંઈ સુધારા-વધારા સૂચવવા જરૂરી હોય તો તે કૌંસમાં કે પાદટીપમાં સૂચવવામાં આવે છે. સુધારા ગોળ કૌંસમાં અને વધારા ખૂણિયા કસમાં દર્શાવાય છે. લિવ્યંતર મૂળ લેખની પંક્તિ પ્રમાણે પંક્તિવાર કરવામાં આવે છે. અભિલેખના પાઠના પ્રકાશનની સાથે બને ત્યાં સુધી મૂળ અભિલેખની For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ સંપાદન અને સંરક્ષણ . છબી કે શાહીથી પાડેલી પ્રતિકૃતિ પણ પ્રકાશિત કરવામાં આવે છે. આથી લિયંતરને મૂળ પાઠ સાથે સરખાવી દેવામાં અભ્યાસીઓને સરળતા રહે છે. મોટે ભાગે લિવ્યંતર પછી લેખનું ભાષાંતર પણ આપવામાં આવે છે. કેટલીક વાર લેખ લાંબો હોય ને ઘણો ભાગ એવા બીજા અભિલેખામાં આવેલો હોય, તો જરૂરી ભાગનું જ ભાષાંતર અપાય છે. ભાષાંતર અપાય કે ન અપાય, અભિલેખના પાઠની પહેલાંના પ્રાસ્તાવિક લખાણમાં લેખની મુખ્ય હકીકતનો સાર અવશ્ય આપવામાં આવે છે. પ્રાસ્તાવિક લખાણમાં સંપાદક પ્રસ્તુત અભિલેખને લગતી સર્વ ઉપયોગી બાબતોને અભ્યાસ કરી એનાં પરિણામ રજૂ કરે છે. એમાં એ પહેલાં લેખના પ્રાપ્તિસ્થાનને, એના પદાર્થને અને એના પરિમાણનો પરિચય આપે છે. દા. ત., અમુક શિલાલેખ અમુક રાજ્યના અમુક જિલ્લાના અમુક ગામમાં અમુક સ્થળે આવેલો કે મળેલો છે, એ શિલાનું માપ અમુક છે અથવા અમુક દાનશાસન અમુક સંખ્યાનાં પતરાં પર કતરેલાં છે, એ પતરાંનું માપ તથા વજન અમુક છે વગેરે. પછી અભિલેખની લિપિને તથા ભાષાનો પરિચય આપવામાં આવે છે. પંક્તિઓની સંખ્યાનો તથા અક્ષરોના સરેરાશ કદનો પણ ખ્યાલ આપવામાં આવે છે. વળી લેખનશૈલીમાં અક્ષર–વિન્યાસની જે લાક્ષણિકતાઓ હોય તે પણ દર્શાવવામાં આવે છે, જેમ કે સંયુકત વ્યંજનમાં ૨પછી વ્યંજનને બેવડાવવાનું વલણ (દા.ત. લજ્જ, ધર્મ, સ્થિર, બ્ધિ વગેરે), અનુસ્વારના ચિહ્નને બદલે અનુનાસિક વ્યંજનની પસંદગી (દા.ત. ૩%, રકઝત, , Fત્ત, સન્મા), વિસર્ગસંધિમાં વ્યંજન સંધિના વિકલ્પની પસંદગી (દા.ત. નાતમુતતા, અતુ વસંવિતિ, યુજીસ્થાતિ વગેરે), વિસર્ગના સ્થાને જિદ્દવામૂલીય તથા ઉપમાનીય પ્રયોગ (દા.ત. શાસ્ત્રી, મન રિતેષ વગેરે). પ્રાચીન લખાણોમાં વિરામચિહ્નોનો ઉપયોગ ઘણો જૂજ થતો, તેથી ૧, ૨, ૩ વગેરે કાંક, S (અવગ્રહ), સંક્ષિપ્ત રૂપદર્શક વિરામચિહ્ન, શ્લોકાર્ધના અને શ્લોકના અંતે અપેક્ષિત | અને | નાં વિરામચિહ્ન વગેરે મૂળમાં ન હોય, તે અર્થની સુબોધતા માટે સંપાદક કૌંસમાં એ ઉમેરે છે. અરબી-ફારસી લેખોમાં એ લેખ સુલેખનકલાની કઈ શૈલીમાં કોતરાયા છે તે પણ દર્શાવવામાં આવે છે. પછી લેખની મુખ્ય હકીકતને સાર આપવામાં આવે છે. એ પછી એમાં જણાવેલા રાજવંશ, રાજાઓ કે રાજા, અધિકારીઓ વગેરેનું અભિજ્ઞાન આપી For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ભારતીય અભિલેખવિવા આ લેખમાં તેઓને વિશે કંઈ વિશિષ્ટ વિગત આપેલી હોય તો તેનું વિવેચન કરવામાં આવે છે. લેખમાં જણાવેલાં અન્ય માનવકુલે તથા વ્યક્તિઓનું પણ એવું વિવેચન કરવામાં આવે છે. લેખમાં જે ભૌગોલિક સ્થળને નિર્દેશ આવતું હોય, તે સ્થળનું અર્વાચીન સ્થળો સાથે અભિજ્ઞાન સૂચવી એ સ્થળ હાલ ક્યાં આવેલાં છે એ દર્શાવવામાં આવે છે. કેટલીક વાર અમુક ગામોનું કઈ અર્વાચીન ગામો સાથે અભિજ્ઞાન બંધબેસતું નથી ને એનું અવાચીન સ્થાન દર્શાવી શકાતું નથી. પરંતુ ઉપલબ્ધ સામગ્રીની વિગતો પરથી સંપાદક વિગતવાર નકશાના આધારે તેમ જ સ્થળતપાસના આધારે તમામ પ્રયત્ન કરી છૂટે એ અપેક્ષિત હોય. છે. કોઈ ગામ સમય જતાં સમૂળું લુપ્ત થઈ ગયું હોય કે કોઈનું નામ સંદતર બદલાઈ ગયું હોય, તો હાલ એનો પત્તો ન પણ લાગે. એવી રીતે અભિલેખમાં સમયનિર્દેશની વિગત આપી હોય, તે પરથી એને સંવત દર્શાવી એની બરાબરનું ઈસ્વી વર્ષ આપવામાં આવે છે. પ્રાચીન કાલગણનાના જાણકારોએ ઈ. સ. ૧ થી ૨૦૦૦ સુધીના દરેક ભારતીય વર્ષ અને માસ તથા દિવસને લગતાં એવાં કોષ્ટક તૈયાર કરેલાં છે કે એ પરથી અભિલેખમાં આપેલી મિતિએ ઈસ્વી સનના ક્યા માસની કઈ તારીખ હતી તે શોધી શકાય. મિતિની સાથે વાર આપ્યો હોય તો આપેલ મિતિની યથાર્થતા. તેમજ એમાં પ્રયોજાયેલી કાલગણનાની (ખાસ કરીને વર્ષના આરંભની અને માસના અંતની) પદ્ધતિ નિશ્ચિત થઈ શકે છે. અધિક માસ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યસંક્રાંતિ, બાર્હસ્પત્ય સંવત્સર, પર્વદિન ઇત્યાદિની પણ ખાતરી કરી શકાય છે. અભિલેખને સંપાદક આ કાષ્ઠકનો ઉપયોગ કરી, અભિલેખમાં આપેલા સમય-નિર્દેશનું આવું વિવેચન કરે એ પણ અપેક્ષિત છે. છેવટે પ્રસ્તુત અભિલેખ પરથી રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની દષ્ટિએ કંઈ વિશિષ્ટ માહિતી મળી હોય, તો તેનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવે છે. અભિલેખ પદ્યમાં હોય, તો તેના છંદ બતાવવામાં આવે છે. લેખમાં અશુદ્ધિઓ હોય, તો તેના પ્રમાણ તથા પ્રકાર વિશે નેધ ઉમેરાય છે. અભિલેખનો ઉપયોગ કરનાર માટે લેખના પાઠ તથા ભાષાંતર ઉપરાંત સંપાદકનું આ પ્રાસ્તાવિક લખાણ ઘણું ઉપયોગી નીવડે છે. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અને સંરક્ષણ ૩૮૫ પ્રકાશન નવેસર પ્રકાશમાં આવતો દરેક અભિલેખ ઈતિહાસ-અન્વેષણ માટે ઉપયોગી હોઈ, એનું વાચન તથા સંપાદન તૈયાર થતાં એને કઈ સંશોઘન– સામયિકમાં પ્રકાશિત કરવામાં આવે છે. ઘણા અભિલેખ તે તે પ્રદેશના કેઈ સ્થાનિક સામયિકમાં તે સામયિકની ભાષામાં પ્રકાશિત થાય છે, વહેલા મોડા સરકારી પુરાતત્ત્વ ખાતાના અભિલેખવિદ્ વિભાગ તરફથી આ અભિલેખો Epigraphia Indica માં પણ પદ્ધતિસર પ્રકાશિત થાય છે ને સહુને સુવિદિત તથા સુલભ બને છે. એ સરકારી અભિલેખસામયિકના સંપાદક મૂળ લેખ કે એની પ્રતિકૃતિ મેળવી, આખો પાઠ અક્ષરશઃ તપાસે છે ને સંપાદક સાથે પત્રવ્યવહાર કરી એમાં જરૂરી સુધારા-વધારા કરાવે છે અથવા સંપાદક તરીકે પોતે એના લિવ્યંતર, ભાષાંતર અને પ્રાસ્તવિકમાં જરૂરી નાંધ ઉમેરે છે. આ અભિલેખ એની છબી કે પ્રતિકૃતિ સાથે છપાય છે. એના પ્રકાશનમાં વિલંબ થતો હોય છે, પણ એના વાચન તથા સંપાદનમાં વધુ એકસાઈ કરાતી હોય છે. અભિલેખ-સંગ્રહો Indian Antiquary 24a Epigraphia Indica Hi z velta અભિલેખો પ્રકાશિત થતાં સરકારના પુરાતત્ત્વ ખાતા તરફથી કેટલાક વર્ગીકૃત અભિલેખસંગ્રહ તૈયાર કરાવી પ્રકાશિત કરવામાં આવે છે. Corpus Inscriptionum Indicarum નામે ગ્રંથમાલાના ગ્રંથ ૧ માં અશોકના અભિલેખો, ગ્રંથ ૨ માં ખરોષ્ઠી અભિલેખો, ગ્રંથ ૩ માં પ્રાચીન ગુપ્ત રાજાઓ અને તેઓના ઉત્તરાધિકારીઓના અભિલેખો, ગ્રંથ ૪ માં કલચુરિ–ચેદિ સંવતના અભિલેખો અને ગ્રંથ ૫ માં વાકાટક અભિલેખો ગ્રંથસ્થ થયા છે. આ ગ્રંથમાલામાં પછીના ગ્રંથ તૈયાર થતા જાય છે. .. એવી રીતે માયસોર કે કર્ણાકટના તેમજ દક્ષિણ ભારતના અભિલેખોના પણ કેટલાક સંગ્રહ પ્રકાશિત થયા છે. ગુજરાતના અભિલેખાના ત્રણ વગીકૃત સંગ્રહ ગુજરાતીમાં પ્રગટ થયા છે. અંગ્રેજીમાં કાઠિયાવાડના અભિલેખોને પણ એક સંગ્રહ પ્રકાશિત થયો છે. ગુજરાતના પ્રાચીન કાલના અભિલેખોમાં જે એ પછી પ્રકાશિત થયા છે તથા ઈ. સ. ૧૩૦૦ પછીના જે અભિલેખો છે તેને સંગ્રહ તૌયાર થતો જાય છે. For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ભારતીય અભિલેખવિદ્યા જૈન દેરાસરોમાં સંખ્યાબંધ શિલાલેખો તથા પ્રતિમાલેખો હોય છે. એને લગતા કેટલાક સંગ્રહ બહાર પડેલા છે, જેમકે મુનિ વિશાલવિજયજીને રાધનપુરપ્રતિમાસોલ્ટ તથા શ્રી દોલતસિંહ લોઢાને જૈનપ્રતિમા ટેવાં. મુનિ જિનવિજયજીનો પ્રાચીન જૈનવ સંદ, પૂરણચંદ નાહરન જૈનવસંપ્રદ, મુનિ જયંતવિજયજીનો સર્વતાવીનરૈનઢેલાં શું વગેરે અભિલેખસંગ્રહોમાં પણ અનેક પ્રતિમાલેખોનો સમાવેશ થાય છે. પાળિયા–લેખ તથા પ્રતિમા લેખે એટલા સંખ્યાબંધ છે કે હજી એને લગતા કેટલાય અભિલેખસંગ્રહ કરવા ઘટે. અભિલેખ-સૂચિઓ - અભિલેખેના સંગ્રહ તૈયાર કરતાં ઘણો સમય લાગે ને એને પ્રકાશિત કરતાં ઘણું ખર્ચ થાય, પરંતુ પ્રકાશિત અભિલેખોની વર્ગીકૃત સૂચિઓ તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવે તો તે પણ ઘણી ઉપયોગી નીવડે છે. ઉત્તર ભારતના ૧૯૦૦ અને ૧૯૩૦ સુધીમાં પ્રકાશિત થયેલા અભિલેખોની સંવતવાર કાલક્રમે ગોઠવેલી સૂચિ અનુક્રમે કીલોને તથા ભાંડારકરે તૈયાર કરેલી તે Epigraphia Indica ના પરિશિષ્ટિ રૂપે પ્રગટ થયેલી છે. દક્ષિણ ભારતના અભિલેખોની કલહોને કરેલી એવી સૂચિ પણ એમાં પ્રગટ થઈ છે. સંળગ સંવતને ઉપયોગ શરૂ થતાં પહેલાંના અભિલેખોની સૂચિ ટ્યુડર્સે તૈયાર કરેલી.. ગુજરાતના અભિલેખની પણ પાંચ સંદર્ભસૂચિઓ પ્રકાશિત થઈ છે. એમાંની પહેલીમાં ઈ. સ. ૧૩૦૦ સુધીના અભિલેખોને વર્ગવાર ગોઠવેલા છે, બીજીમાં ત્યાં સુધીના પ્રતિમાલેખની તેવી સૂચિ આપી છે, જ્યારે ત્રીજીમાં ઈ સ. ૧૩૦૧ થી ઈ. સ. ૧૭૬૦ સુધીના શિલાલેખોની અને ચોથીમાં ઈ. સ. ૧૩૦૧ થી ઈ. સ. ૧૭૦૦ સુધીના પ્રતિમાલેખોની સૂચિ આપવામાં આવી છે. પાંચમી સૂચિ ગુજરાતના અરબી-ફારસી અભિલેખોની છે. ઈતિહાસનિરૂપણ કરવા માટે મૂલ સામગ્રીના સંદર્ભ શોધવામાં આવી સંદર્ભસૂચિઓ ઘણું ઉપયોગી નીવડે છે. સંરક્ષણ અભિલેખો એ આપણા ઈતિહાસની એવી મહત્ત્વની સામગ્રી છે કે એને રાષ્ટ્રીય સંપત્તિ ગણવી ઘટે. આથી તમામ ઉપલબ્ધ અભિલેખોનું સંરક્ષણ કરવું એ સરકારનું તથા પ્રજાનું પરમ કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અને સંરક્ષણે ૩૮૭ ભારતમાં પુરાતત્ત્વને લગતાં અનેક મેટાંનાનાં મ્યુઝિયમ છે, જેમાં શિલાલેખ, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે પ્રકારના અનેકાનેક અભિલેખ સંગૃહીત કરવામાં આવે છે. ખંડેરોમાંથી મળતા અભિલેખોને ઘણી વાર સાફ કરવા પડે છે. તામ્રપત્રો વગેરેમાં કાટ લાગ્યું હોય તે રાસાયણિક પ્રક્રિયાથી એને દૂર કરવો પડે છે કે હવે પછી એને કાટ ન લાગે તેની કાળજી રાખવામાં આવે છે. ભારતમાં પહેલવહેલું મ્યુઝિયમ એશિયાટિક સોસાયટીએ કલકત્તામાં ૧૮૧૪માં સ્થાપ્યું, જે આગળ જતાં ઇન્ડિયન મ્યુઝિયમ તરીકે વિકસ્યું. પછી મદ્રાસમાં એવું મ્યુઝિયમ સ્થાપાયું. ૧૮૫૦થી ૧૯૦૦ દરમ્યાન લાહોર, લખનૌ, મયુરા, નાગપુર, કરાંચી, ઉદેપુર, રાજકોટ, મુંબઈ, વડોદરા, ફૈઝાબાદ, ભાવનગર, બેંગલોર, ત્રિચુર અને ત્રિવેન્દ્રમમાં આ પ્રકારનાં મ્યુઝિયમ સ્થપાયાં. ઉખનનનાં પ્રાચીન સ્થળો પૈકી નાલંદા, સારનાથ, તક્ષિલા, હરપ્પા, મોહે જો–દડે અને નાગાજુની કેડામાં પણ સ્થાનિક મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યાં. પછી મુંબઈ બીજાપુર, બારિપદા, ખિચિંગ, ચંબા, કટક, ઢાકા, ગૌહાટી, ગ્વાલિયર, હિંમતનગર, જયપુર, હૈદરાબાદ, જોધપુર, ખજુરાહો, માયસોર, પટના, પેશાવર, પૂના, કટા. સાંચી અને ઉદેપુરમાં પણ મ્યુઝિયમ સ્થપાયાં. નવી દિલ્હીમાં હવે નેશનલ મ્યુઝિયમને પ્રબંધ કરવામા આવ્યો છે ને એમાં પુરાતત્ત્વ ખાતાના હસ્તકનાં યુઝિયમના પસંદ કરેલા ઉત્તમ અવશેષો સંગૃહીત કરવામાં આવ્યા છે. ૧૦ મુંબઈનું પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મથુરાનું કરઝન મ્યુઝિયમ, વારાહસીનું ભારત કલાભવન, હૈદરાબાદનું મ્યુઝિયમ, રાજકેટનું વૅટસન મ્યુઝિયમ, વડેદરાનું મ્યુઝિયમ, અને જૂનાગઢનું મ્યુઝિયમ અભિલેખનો ઠીક ઠીક સંગ્રહ ધરાવે છે. ઉપરાંત કેટલીક યુનિવર્સિટીઓ, રાજ્યનાં મ્યુનિસિપાલિટીનાં તથા યુનિવસિટીનાં પુરાતત્ત્વખાતાં તથા કેટલીક સંશોધન, સંસ્થાઓ પણ મોટાંનાનાં મ્યુઝિયમ રાખે છે ને એમાં અભિલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો વગેરેનો સંગ્રહ કરે છે. ' છતાં હજી અસંખ્ય અભિલેખે ઠેકઠેકાણે અસ્તવ્યસ્ત પડેલા છે. સંખ્યા બંધ પાળિયાઓ ખુલ્લામાં આબોહવાના પ્રહાર ઝીલી ખવાતા જાય છે. કેટલીય શિલ્પકૃતિઓ અને એના પરના અભિલેખો હથિયારની ધાર કાઢવામાં કે નવાં મકાનોના બાંધકામમાં રફેદફે થાય છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારે સર્વ સ્થાવર (અચલ) અભિલેખોના સંરક્ષણની વ્યવસ્થા કરવી ઘટે તેમ જ સર્વ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ભારતીય અભિલેખવિદ્યા જગમ (ચલ) અભિલેખાને પાતપાતાનાં મ્યુઝિયમેામાં ખસેડી સુરક્ષિત કરવા ટે. જે અભિલેખા મંદિશ મસ્જિદો વગેરે ઇમારામાં સુરક્ષિત હેાય તે ત્યાં રહે એ ઉચિત છે. પરતુ જે અભિલેખા અરક્ષિત અને ઉપેક્ષિત પડેલા છે, તેને તેવી હાલતમાં લાંખો વખત ન રખાય. એના સંરક્ષણ માટે સરકાર પૂરા પ્રબંધ કરી ન શકે તે ત્યાં સુધી સ્થાનિક ગ્રામ-પંચાયતા તથા શાળાઓએ એવા અભિલેખાને પેાતાનાં સાર્વજનિક મકાનામાં ખસેડાવી એને સાચવવા ઘટે ને એ રાષ્ટ્રિય સ ંપત્તિના જતનમાં એ રીતે પાતાના ફાળો આપવા ઘટે. સિક્કા તથા તામ્રપત્રોની બાબતમાં સાનીએ તથા ક ંસારાઓને પણ વધુ જાગ્રત થવાની જરુર છે. અભિલેખાના ઐતિહાસિક મહત્ત્વની જાણકારીના અભાવે એમાંના કેટલાક એ ધાતુના પદાર્થને ગાળી નાખે છે તે એના પર કાતરેલાં લખાણાના હંમેશ માટે નાશ કરી બેસે છે. વ્યક્તિએના ઘરમાં જૂનાં તામ્રપત્રા વગેરે હોય છે, તેને ઘણી વાર તે ગુપ્ત ધનની જેમ સધરી રાખે છે, પરંતુ એના સંરક્ષણ માટે કાળજી રાખતા નથી તે ઘણી વાર તેએાના વંશજો તેને નિરČક સમજી ભગાર તરીકે વેચી દે છે. ખરી રીતે આ સહુ વ્યક્તિએ તથા વેપારીઓની ફરજ છે કે તેઓએ આ ઐતિહાસિક સાધન-સંપત્તિના આ રીતે કદી નાશ થવા દેવા જોઈએ નહિ, પરંતુ જે મ્યુઝિયમેા તથા સંસ્થાએ એવી સંપત્તિ જાળવે છે તેને જ તે ભેટ કે વેચાતી આપતા રહેવી જોઈ એ. અભિલેખાની સામગ્રી એવી સાવજનિક સંસ્થાએને હસ્તક એકત્ર થશે તા એ જલદી પ્રસિદ્ધ થશે, અભિલેખ-સૂચિ તથા અભિલેખ–સંગ્રહેામાં વહેલુ સ્થાન પામો ને ઇતિહાસ–અન્વેષકાને જલદી ઉપયાગી નીવડશે. આથી આપણા અભિલેખાનુ સંરક્ષણ એ દરેક સમજુ નાગરિકનું કર્તવ્ય છે, સરકારના પુરાતત્ત્વ-ખાતાનું તેા એ આદિષ્ટ કાય છે. ને સુરક્ષિત તથા પ્રકાશિત અભિલેખાની પૂરી અને અદ્યતન માહિતી મેળવી તેના સર્વાંગ અભ્યાસ કરી, એ માહિતીનું શાસ્ત્રીય સંશાધન તથા અથધટન કરવું અને એના ઇતિહાસનિરૂપણમાં યથાયોગ્ય ઉપયોગ કરવો એ ઇતિહાસ-લેખકનું ઇષ્ટ કર્તવ્ય છે. ખરેખર અભિલેખેા એ ઇતિહાસના અમૂલ્ય સાધન તરીકે રાષ્ટ્રીય સ ંપત્તિ છે. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અને સંરક્ષણ ૩૮૯ પાદટીપ ૧-૨. વિગતો માટે જુઓ ઉપર પૃ. ૧૦-૧૧. ૩. ગિ. વ. આચાર્ય (સં.), “ગુજરાતના ઐતિહાસિક લેખ” ભાગ ૧-૩. એ અગાઉ ભાવનગર રાજ્ય અભિલેખોના બે-ત્રણ સંગ્રહ બહાર પાડેલા. આગળ જતાં વડોદરા રાજે પણ એના અભિલેખોનો એક સંગ્રહ પ્રકાશિત કરેલો જુઓ ઉપર પૃ. ૧૧.) 8. D. B. Diskalkar, “Inscriptions of Kathiawad”, New Indian Antiquary, Vos. I-III માં પ્રકાશિત. ૫. વિગત માટે “ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ,' ભાગ ૩ અને પની સંદર્ભસૂચિ. ૬-૮, જુઓ ઉપર ૫ ૧૧-૧૨. ૯. ગુજરાત ઇતિહાસ પરિષદે આ સૂચિઓ ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિની 0 ગ્રંથમાલામાં અનુક્રમે ખંડ ૨-૩-૪-૫ તરીકે પ્રગટ કરી છે. 90. "Archaeology in India," Ch. VII : Archaeological Museums For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નામની શબ્દ-સૂચિ ૨૦૦ અકબર ૫, ૨૦૪, ૨૦૯, ૨૧૦ અકબરનામા ૨૦૦ અમેટા | ૧૨૪, ૧૪૯, ૩૫૫ અગત્ય ૩૬૯ અચલગઢ ૩૫૭ અચલેશ્વર ૧૨૧ અચલેશ્વર મઠ ૩૫૬ અયુત ૨૬૭, ૨૬૮, ૨૭૦ અજ ૩૩૫ અજમેર ૬, ૧૫૦, ૩૨૪ અજયપાલ ૩૧૫ અજતા ૧૧૫ ૧૪૦ અડાલજ ૧૦૩, ૧૩૫, ૩૬૦ અણહિલપાટક ૩૨૨, ૩૨૪ અણહિલપુર ૩૩૫, ૩૪૨. અણહિલવાડ ૩૨૩, ૩૪૪, ૩૪૫ અથર્વવેદ ૧૭, ૩૫૮ અનંતદેવી ૨૮૯ અનંતવમ ૨૦, ૧૯૨ અનુપમદેવી ૩૩૯, ૩૪૨-૩૪૪ અનૂપ ૨૫૦, ૨૫૮, ૨૬૩, ૩૫૪ અપરાંત ૨૫૦, ૨૫૮, ૨૬૩, ૩૫૪ અપલોદોસ અસરોદેવી ૨૯૬ અફઘાનિસ્તાન ૨૪, ૩૬૯ અબુલ ફઝલ અભલોડ ૩૨૫ અભિજ્ઞાન–શાકુતલે ૫ અમદાવાદ ૧૫૦, ૩૫૫ અમરસૂરિ ૩૪૦ અમરાવતી ૨૧, ૬૮, ૬૯ અધ્યા ૯૯, ૩૨૨, ૩૫૭, ૩૭૪ અરબસ્તાન ૩૩, ૪૪, ૬૧, ૨૧૭ અરબી ૧૨, ૩૮, ૩૯,૯૨, ૧૩૨, ૨૦૩ અરબી ભાષા ૧૦૪, ૧૦૫, ૨૦૪, ૩૬૦ અરબી લિપિ ૬૧, ૧૨૮, ૨૦૭ અરબો ૯૨, ૧૦૪, ૨૦૧, ૨૦૮, * ૩૧૭ અરમાઈક ૩૩-૩૫, ૪૧, ૪૩, ૯૮, ૧૦૬, ૩૬ ૧ અરવલ્લી ૨૬૩ અર્જુન ૬૧ અજુનદેવ ૧૪૮, ૧૮, ૧૯૯, ૨૦૩, ૩૫ર, ૩૬૫ અર્જુનાયન ૨૬૮, ૨૭૧ અર્ણોરાજ ૩૩૭ २४ ૩૯૦ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૧૪ ૩૬૭ અર્થશાસ્ત્ર ૧૬, ૩૫૨ અર્ધમાગધી અબુંદ ૨૬૩, ૩૩૭, ૩૩૯, ૩૪૧, ३४३ ‘સર્વરપ્રાચીન નëદિ ' ૩૮૬ અલ બેરુની ૧૦૮, ૧૭૯, ૧૮૦, ૧૯૩, ૧૯૪ અલાઉદ્દીન ખલજી ૯૩ અલાહાબાદ ૨૧–૨૩, ૧૨૬, ૧૩૯, ૧૪૭, ૧૪૯, ૨૬૪, ૩૪૬, ૩૫૪, ૩૬૨ અલિકસુદર ૨૨૫, ૨૩૧, ૨૩૪ એલેકઝાંદર ૨૩૪ અહણદેવી ૩૩૯ અવંતિ ૧૭૦, ૨૫૦, ૨૫૮, ૨૬૩, ૨૬૮, ૩૨૩, ૩૫૪ અવંતિ–આકર ૧૬૯ અશોક મૌર્ય ૬, ૧૫, ૧૬, ૨૩, ૨૫, ૨૭, ૨૮, ૩૨, ૩૬, ૫૦, ૬૪, ૬૬, ૬૭, ૧૧૩–૧૧૫, ૧૨૩, ૧૨૫, ૧૨૮, ૧૩૧, ૧૩૫, ૧૩૯, ૧૪૦, ૧૫૪, ૨૨૨-૨૩૭, ૨૪૪–૨૪૬, ૨૫, ૨૫૩, ૨૫૮ ૨૬૦, ૨૬૧, ૨૮૪, ૩૪૬, ૩૫૧, ૩૫૪, ૩૫૫, ૩૫૯, ૩૬૪, ૩૮૫ એ રે ૩fમ ૨૨૭, ૨૩૧, ૨૩૬ અમક ૨૫૦ અશ્વઘોષ અશ્વરાજ ૩૩૫, ૩૩૬, ૩૪૦, ૩૪૨, ૩૪૩ અશ્વિન અસંગ ૩૦૯ અસ્સજિ અહિચ્છત્રા ૨૭૧, ૨૯૭, ૨૯૯ અહિરેલા ૧૬ અંકેપ્ટક ૩૫૩ અંગ ૨૪૩, ૩૭ર, ૩૭૩ અંગદ વિષય ૨૬૭, ૨૯૯ અંગ લિપિ ૧૪ અંગ્રેજી ૧૦૫, ૩૬૧ અંગ્રેજો ૫ અંતલિકિત ૨૩૮, ૨૩૯ અંતિગેનસ ગોતસ ૨૩૪ અંતિચોક ૨ જે ૨૨૩, ૨૨૫, ૨૩૧, ૨૩૪ અંતેકિન ૨૨૫, ૨૩૧, ૨૩૪ અંધૌ ૯૯, ૧૧૪, ૧૩૯ અંધ ૨૩૧, ૨૩૩, ૨૩૪ અંબિકા ૩૪૧ અંશુવર્મા ૧૯૩, ૧૯૪, ૨૧૬ આકર ૨૩૮, ૨૫૦, ૨૫૮, ૨૬૩, ૩૫૪ આચાર્ય, ગિ. વ. ૧૧ આચાર્ય, વલ્લભજી આજીવિક ૩૫૫ આદિત્યવર્ધન ૧ લો. -૨ જે ૨૯૭ આદિત્યસેન ૧૯૩, ૩૫૬ આદિનાથ (જુઓ ઋષભદેવ.) આદિલશાહી २०३ આદીશ્વર (જુઓ ઋષભદેવ.) ૩૯૧ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ આંધ્ર પ્રદેશ ૭૨, ૮૬, ૨૨૩, ૨૩૪ આંધ્રભુત્ય ૩૫૦. આંધ્ર વંશ ૩૫૦ ઈટાલી આનર્ત ર૫૮, ૨૬૩, ૩૫૪ આનર્ત-સુરાષ્ટ્ર ર૫૯, ૨૬૦, ૨૬૩ આનંદપુર ૧૪૮, ૩૦૮, ૩૫૧, ૩૫૮, ૩૬૬ આનંદસૂરિ ૩૪૦ આનમજી આબુ ૭૩, ૭૫, ૧૧૫, ૧૨૧, ૧૨૮, ૧૪૮, ૧૪૯, ૩૪૧૩૪૩, ૩૪૫, ૩૫૫, ૩૫૬, ૩૬૩ આબુ, ભાગ–૨ ૧૧ આબુ-દેલવાડા ૧૩૦, ૩ર૬, ૩૪૬, ૩૫૩ ૯૪ પ૭ ઈક્વાકુ ૧૩૦, ૩૫૧, ૩૫૯ ૨૧૧ ઈ-ન્સિંગ ૧૧૨ ઈન્ડોનેશિયા ૫૧, ૩૬૮, ૩૬૯ ઈને મુકલા ઈરાક ઇલિયટ, વૉટર ૨૧ ઈંગ્લેન્ડ ૨૧૧, ૨૧૨ ઇંદ્ર ૫૪, ૨૬૮, ૨૮૧, ૩૩૮ ઈદ્રધુમ્ન ૨૦૫ ઇંદ્રભદ્રેશ્વર ३९८ ઈદ્રવમાં ૧ લો ૩૬૮ ઇંદ્રવમાં ગંગ ૧૯૨ ઈરાન ૨૩, ૩૪, ૯૪, ૨૦૭, ૨૦૮ ઈરાની ૩૨, ૩૬, ૨૨૫ ઈશાનવર્મા - ૩૫૬, ૩૬૩ ઈશ્વરસેન ૧૭૮ ઈસુ ખ્રિસ્ત ૨૧૦, ૨૧૨ ઈસ્ટ ઈન્ડિયા કંપની ૫, ૬ ઈસ્ટર ટાપુ ઉગ્રસેન ૨૬૮ ઉજજન ૩૮, ૭૩, ૧૬૮–૧૭૧, ૧૭૫, ૧૭૬, ૧૯૧, ૨૬૧ ઉજ્જયિની ૨૬૩ ઉડિયા ૮૬, ૮૮ ઉત્તર પ્રદેશ ૯૯, ૧૭૦, ૧૭૭, ૨૩, ૨૪૩, ૨૮૮, ૨૯૮, ૨૯૯ આભીર ૧૭૮, ૨૬૮, ૨૭૧, ૩૫ર આયંગર, કૃષ્ણસ્વામી આયોનિયા ૨૨૫ આરોમેનિયન ૧૦૫ આરાકાનીઓ ૨૦૬ આર્યભટ ૧ લે – ૨ જે ૫૮ આર્યભટીય “આર્યસિદ્ધાંત ૫૮ આર્યાવત ૨૬ ૮, ૨૭૧ આલુક ૩૭૨ આશ્વિલિયા-કેડા ૩૨૨, ૩૨૫, ૩૨૬ આસરાજ (અશ્વરાજ) ૩૪૪ આસામ ૮૫, ૧૦૪, ૧૧૧, ૧૫૦, ૧૭૯, ૨૦૯, ૨૭૧ આસામી ૧૦૪, ૧૦૦ આસીરિયા ૩૩, ૪૧, ૪૪ આહોમ ૧૦૪, ૧૪૩ આંધ્ર ૭૦, ૩૫૧, ૩૫ર, ૩૭૩ પ૭ ૩૦ ૩૦૨ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ ૩૪, ૬૯, ૧૧૫, ૧૪૦, ૧૪૭, ૨૪૩, ૩૫૫, ૩૫૬ ઉદયપ્રભસૂરિ ૩૪૧, ૩૪૪, ૩૬૪ ઉદયાદિત્ય - ૭૩ ઉદિતાચાર્ય ૨૭૩, ૩૩૫, ૩૬૪, (૩૭૪ એર૭પલ ૨૬, ૨૭૦ એલેરા ૨૧ એટલુર २७० એશિયા, પશ્ચિમ ૧૧૧, ૧૧૬, ૨૩૫ મધ્ય ૩૧, ૧૧૦, ૧૧૨, ૨૪૯ એશિયા માઈનર ૩૩ એશિયાટિક સોસાયટી ૫, ૨૨ ‘એતરેય આરણ્યક' ૧૭ ઐતરેય બ્રાહ્મણ” ૧૭, ૧૮ ૩૫૧ હાળ ૫૬, ૩૫૫, ઓગસ્ટસ ૨૧૧, ૨૧૨ ઓઝા, પં. ગૌરીશંકર ૭. ૧૬, ૩૫, ૪૪, ૬૭, ૭૨, ૮૯ ઓઝા, વજેશંકર ગૌ. ૧૯૯. એરિયા ૭૪, ૧૦૪ ઓરિસ્સા ૮૫, ૮, ૧૦૪, ૧૦૯ ૧૪૦, ૧૭૯, ૧૯૬, ૨૦૫, ૨૨૩ ૨૪૩, ૩૫૫ ઓલિમ્પિસ ૨૨૦ રિકિશું ઉભટ-કાવ્ય” १७४ ઉપનિષદો ૨૬ ઉપમિત-વિમલ ૨૭૩ ઉપમિતેશ્વર ૨૭૩, ૩૫૬ ઉપલટ ૩૫૩ ઉમર, ખલીફ ૩૬૮ ઉમાપતિવર ઉર્દૂ ૩૮, ૩૯, ૬ ૧, ૯૩, ૯૬, ૧૦૫, ૧૨૮ * ઉલાધરાઘવ ૩૪૫ ઉપવાદાત ૧૪૭, ૧૪૧, ૩૫૧, ૨૦૨ ઉમાં ૩૫૮ ઊના ૧૦૭ ઊભલેડ ૩૨૨, ૩૨૫ રોજંયત ૨૫૭, ૨૬૦, ૨૮૩, ૨૮૪ વેદ ૧૭, ૧૮, ૫૫, ૩૦૦, : ૩૫૮ ઋષભદેવ ૧૪, ૪૦, ૩૪૨, ૩૪૩ ઋષિક ૨૪૬, ૨પ૦, ૩પ૪ કપટી, અપર ૨૫૦ કચ્છ ૧૧૫, ૧૩૮, ૧૫૮, ૧૭૩, ૨૫૮, ૨૬ ૩, ૩૦૯, ૩૧૭ ૩પ૩, ૩૫૪ કચ્છપઘાત ૭૩ કટમ્યુરિ ૩૦, ૧૭૭ કડી ૧૪૬ કડુવાક ૩૪. કષ્કિ ૧ લે. ૩૫૧ એપિરસ ૨૩૪ એરણ ૨૧, ૧૧૫, ૧૪૭, ૧૬૨, ૨૮૬–૨૮૮, ૩૪૬, ૩૫૬, ૩૬૪ ૩૯૩ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ કહવલ ૩૫૩ કથિક વંશ ૧૭૭, ૧૮૮ કદંબ છર, ૯૮, ૧૩૪, ૧૮૩, ૩૫૧, ૩૫૯, ૩૭૩ કદંબપદ્ર ૩૫૩ કનિષ્ક લો ૧૨૦, ૧૫૬, ૧૭૧, ૧૭૫, ૨૪૫ કનિંગહમ ૬, ૭, ૧૦, ૨૩, ૨૪, ૩૫. ૪૫, ૨૪૪ કનેજ ૭૩, ૭, ૧૯૩, ૨૯૯, ૩૭૩ કન્નડ પ્રદેશ ૮૭, ૧૦૨ કન્નડ ભાષા ૩૫૯ કન્નડ સાહિત્ય ૧૭૪ કન્યાકુમારી કપિલ બ્રાહ્મણો ૩૧૫ કપિલવિમલ ૨૭૩ કપિલેશ્વર ૨૭૩, ૨૭૪, ૩૫૬ કટિસ ૧૫, ૧૦૮ ૩૧૬, ૩૭૪ કર્ણાટક ૧૧, ૭૦, ૭૨, ૩૮૫ કમૃતપ્રપાન ૩૪૫ કર્તાપુર ૨૨૮, ૨૭૧ કપટવાણિજ્ય ૩૫૩ કમન્તપુર ૩૫૩ કલકત્તા ૫, ૧૦, ૧૧૩ કલચુરિ ૭૭, ૧૦૧, ૧૩૪, ૧૭૭, ૧૭૮ કલચુરિ–ચેદિ સંવત ૩૮૫ કલશ કલિંગ ૯૮, ૧૨૬, ૧૩૮, ૧૪૧, ૧૫૫, ૨૩૦–૨૩૨, ૨૪૧, ૨૪૩-૨૪૬, ૩૪૬, ૩૫૧, ૩૭૨, ૩૭૭ કલિંગનગર ૧૯૨ કલિંગનગરી २४६ કલિયુગ ૧૬૮, ૧૮૫, ૧૮૬ કલ્પ-વેદાંગ ૧૬ कल्पनामण्डितिका ૭૧ કલ્યાણ ૧૯૭, ૧૯૮ કલ્યાણવિજયજી ૧૯૧ કહણ ૧૮૪, ૧૮૬ કવિ ભાષા કશ્મીર ૩૭૩ ક કંડકણક ૩૧૫, ૩૧૮ કતારગ્રામ ૩૫૩ કંદહાર ૩૮, ૨૩૩, ૨૫૩ કંબોજ ૨૩૧, ૨૩૩, ૨૩૪. ૩૫ર, ૩૫૪, ૩૬૮ કંબોડિયા ३६७ કાક ૨૬૮, ૨૭૧ કાકતીય ૧૦૧ કાઠક સંહિતા કાઠિયાવાડ ૩૮૫ કાત્યાયન ૨૮ કાત્યાયન શ્રોત ૫૫ કાથવટે, પ્ર. ૩૪૧ कादबरी ૨૫૯ કાનડી ૮૬-૮ ૮, ૧૦૧, ૧૦૨, ૩૬૦ કાબુલ પ્રદેશ કણું ૨૪ ૩૦૪ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ કામદેવ કામરૂપ ‘કામસૂત્ર’ કામ દિક કાયસ્થ કાયાવરાહગુ કાદુ મક કાર્લો કાલાપક ૩૫૩ કાલિદાસ ૯૯, ૩૬૩, ૩૬૮, ૩૭૨ કાવી ૩૧૫, ૩૧૮, ૩૪૬ ૩૫૩ ર ૨૮ ૧૬ ૩૩૯ ૮૪, ૧૨૬ ૨૭૪ ૧૫૬, ૧૭૪, ૧૮૮ ૧૧૫, ૧૪૮ કારાકુલ કાશગર ૩૧, ૩૭ કાશી ૨૧, ૨૨ કાશ્મીર ૮૩, ૧૦૩, ૧૦૪, ૧૦૯, ૧૮૪, ૨૬૩ ૧૫૦ કાસિયા કાંગડા ૨૫, ૩૨ કાંચી ૧૮૯, ૨૬૮, ૨૭૦, ૩૫૪, ૩૭૩, ૩૦૪ २७० કાંજીવરમ્ કિરાડુ ક્લિન ફીમેાજ કુકર કુતુબ મિનાર કુત્તુભૂર ૩૨૪ ૨૧૭ કીરીની ‘કીર્તિ કૌમુદી’ કીર્તિવર્મા ૧ લે કીલહાન ૧૨, ૧૭૮, ૧૯૫, ૩૮૬ ૩૭૨ ૩૧૮ ૨૩૪ ૩૪૧, ૩૪૫ ૨૫, ૨૫૮, ૨૬૩, ૩૫૪ ૧૨૧, ૧૪૭ ૨૭૦ ૩૯૫ કુંભેર કુમારગુપ્ત -૧ લે ૧૨૦, ૩૫૭, ૩૬૨ –૨જો ૨૮૮,૨૯૦, ૩૪૬, ૩૪૭ ૨૮, ૨૯૧ -૩ જો કુમારગુપ્ત (મળવાનેા) ૨૯૯ કુંમારદેવી ૨૬૯, ૨૭૦, ૨૮૯, ૨૯૦, ૩૪૨, ૩૪૪ કુમારપવ ત ૨૪૭ કુમારપાલ ૧૪૮, ૧૪૯, ૧૯૯, ૩૨૧, ૩૨૫, ૩૩૮, ૩૫૬, ૩૬૩ કુમારપાલ (ક્ષત્રિય) ૧૨૭ કુમારસિદ્ધ ૧૨૮ કુમારી પર્વત ૨૪૩, ૨૪૫, ૨૪૭ ૧૮૬, ૩૭૩ ૩૩ કુરુ કુરુષ કુલેાત્તુંગ ૧ લે –રે જે ‘કુવલયાશ્ચચરિત્ર’ કુશિક કુશિનગર ૨૮, ૩૦૪ ૧૫૦, ૨૮૯ ક્ષણ કાલ કુસ્થલપુર કુંભલગઢ કુંભા રાણા કુમાણ ૩૨, ૩૫, ૩૭, ૯૮, ૯૯, ૧૧૭, ૧૨૦, ૧૩૧, ૧૪, ૧૪૯, ૧૫૬, ૧૬૮, ૧૭૫, ૨૦૧, ૩૫૧, ૩૫૯, ૩૭૪ ૬૮, ૯૯ ૨૬૮, ૨૭૦ ૧૧૪ ફૂ ફ્રેંચ બિહાર For Personal & Private Use Only ૧૦૦ ૧૦૦ ૩૬૪ ૨૭૩, ૨૭૪ ૧૫૦ ૧૧૪ ૩૬૦ ૨૦૯ Page #427 -------------------------------------------------------------------------- ________________ કેશલ કાંકણું ૭ર કૃષ્ણા ૧૧ ૧૬૯, ૧૭૦ કૃષ્ણ ૫, ૧૭૪, ૪૨૦, ૩૩૮ કૃષ્ણકવિ ૧૨૬, ૩૬૪ કૃષ્ણ પ્રદેશ કૃષ્ણરાજદેવ ૩૩૮ २४६ કૃષ્ણામાચાર કેદારરાશિ કેનિંગ, લોર્ડ કેન્ટોન ૧૮૬ કેમજજુ ૩ ૧૪, ૩૧૮, ૩૧૯ કેરલ ૮૭, ૧૦૦, ૧૦૧, ૧૫૮, ૧૬૨, ૧૯૫, ૨૧૭ કેરલપુત્ર ૨૨૨, ૨૨૫ કેહણ ૩૪૨ કેશવ ૩૨૨, ૩૨૪, ૩૨૫ કેથી લિપિ ૮૪, ૮૫ કેચ બિહાર કોચીન ૨૦૮, ૨૦૯ કેટિવ ૩ પર કેર ૨૬૮, ૨૭૦ ૩૩૭ કોસમ ૬૯, ૧૩૯, ૧પ૦ કેસલ ૨૬ ૮, ૨૭૦, ૩૫૪ ૨૨૩, ૩૩૮, ૩૫૧ કઢ ૧૬૪ કૌટિલ્ય ૧૬, ૩૫ર કૌડિન્યપર - ૩૫૩ કૌત્સ ૨૩૮ કૌરલ ૨૬૮, ૨૭૦ કૌશાંબી ૬૮, ૬૯ ક્ષત્રપ ૩૨, ૬૮, ૧૧૫, ૧૧૭, ૧૪૦. ૧૫૬, ૧૬૮, ૧૭૪, ૧૭૫, ૩પ૧ ક્ષત્રપ કાવ ૬૮, ૨૬૪ લહરાત ૧૫૬, ૧૭૨, ૧૭૫, ૧૮૮, ૨૫૦ ક્ષેમંકર ખજુરાહો ૨૦૯ ૨૭૦ ૧૪૯ કેડિનાર કણક કેત કેમિલા કેરિએ ટોમ કેરિંથ કોલ્લમ કેલેર ૩૬ ૬, ૭૩ ખરપરિક ૨૬ ૮, ૨૭૧ ખરાલેર ૨૪૮, ૨૪૯ ખરોષ્ઠ ૨૭ ખરેષ્ઠી ૧૨, ૧૪, ૧૫, ૩૧-૩૯, ૪૧, ૧૨૮, ૧૩૫, ૩૬૧, ૩૬૬, ૩૮૫ ખલજી ૯૨, ૧૦૫ ખશ ૩૭૩ ખંડગિરિ ૨૨, ૧૪૦, ૨૪૩, ૧૪૭, ૩૫૫ ખારવેલ ૯૮, ૧૧૫, ૧૨૬, ૧૩૦, ૧૩૧, ૧૪૩, ૧૪૯, ૧૫૫, ૨૪૦૨૪૭, ૩૨૩, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૧, ૩૫૫, ૩૫૯, ૩૬૨ ૩૫૩ ૨૬૭, ૨૭૦ ૨૭૧ ૨૨ ૨૩૪ ૧૯૫ ર૭૦ ૩૯૬ For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૩૫૩ ૩૨ ગિરનાર ૨૩, ૧૧૩, ૧૧૫, ૧૨૮ ૧૩૧, ૧૪૮, ૧૪૯, ૨૬૦, ૩૪૪૬ ૩૫૫, ૩૬૪ ગિરિનગર ૨૫, ૨૬, ૨૬ ૨૮૪, ૨૮૫, ૩૦૭, ૩૫૧, ૩૫૬ ગુજરાત ૧૧, ૨, ૬૯-૭૩, ૭૬, ૮૯, ૯૫, ૧૦૩, ૧૦૯, ૧૧૦, (૧૧૫, ૧૧૬, ૧૨૮, ૧૨૦, ૧૩૮, ૧૪૨, ૧૪૩, ૧૪૮, ૧૬૨, ૧૭૧-૭૨, ૧૭૬, ૧૭૭, * ૨૨૩, ૩૨૧, ૩૪૬, ૩૫૫, ૩૬ ૩, ૩૮૫, ૩૮૬ ગુજરાત ઇતિહાસ પરિષદ ૩૮૯ ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ , ૧૦૨ ૧૪ ૩૮૯ ખાસ્ય લિપિ ૪૧ ખાંભડ ખેટક ખેંગારજી ૩૬૧ ખેડુ ૧૦૩ બેતાન ગજપતિ ૧૦૧, ૧૦૪ ગડોઈ ૩૨૬. ગઢવાલા બેલી ગણપતિ નાગ ૨૬૭, ૨૬૮, ૨૭ ગણપતિ વ્યાસ ૧૨૬, ૩૪૬ ગણેશ . ૧૬ ગડે ૧૧ ગયા ગરુડ ૨૩૮, ૨૬૮, ૨૪૧, ૩૪૬ ગÉભિલ ૧૭૧ ગંગ ૭૨, ૧૩૦, ૧૪૫, ૩પ૧, ૩૭ર ગંગ, પૂર્વના ૧૦૧, ૧૦૪, ૧૯૨ ગંગા ૨૪૩ ગંગા પ્રદેશ ૭૦ ગંગાસાગર ૩૧૫ ગંજામ ૨૭૦ ગંધાર ૩૨, ૩૪, ૫, ૩૫ર. ૩પ૪, ૩૬૯ ભૂતા ગાહડવાલ ૭૩, ૧૪૩ ગાંગા ૩૩૯ ગુજરાતના ઐતિહાસિક લેખ” ૧૧, ૨૬૦, ૩૦૬, ૩૪૧, ૩૮૯ ગુજરાતી ૭૮, ૮૮, ૧૦૩, ૩૬૦-૩૬૨. ગુપ્ત ૯૯, ૧૧૭, ૧૨૦, ૧૨૬, ૧૩૪, ૧૩૫, ૧૪૩, ૧૪૭, ૧૪૯,. ૧૭૧, ૧૭૯, ૧૮૦, ૧૯૩, ૨૮૫ ૩૫૦-૩૫ર, ૩૮૫ ગુપ્ત કાલ ૬૯, ૯૯, ૨૮૬, ૩૫૯ ગુપ્ત, શ્રી ૨૬૯, ૨૮૯, ગુરુમુખી ગુર્જર ૭૩, ૭૬, ૭, ૧૧૮, ૧૩૬, ૧૪૩, ૧૪૩, ૧૬૨, ૩૧૬, ૩૧૭, ૩૭૩ ગુજરદેશ ૬૧૬ ગુર્જરનૃપતિવંશ ૧૭૭, ૩૧૫, ૩૧૬, ૩૧૯, ૩૭૪ ૩૫૩ ૩૯૭ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ગુજર–પ્રતીહાર ૧૭૦, ૩૭૩ ગુજર મંડલ ૩૨૨, ૩૨૩ ગુહ પ૪ ગુહસેન ૩૦૮ મુહિલ ૭૩, ૩૪૨, ૩૫૧ ગુંદા ૧૪૭ ૨૯૮ ૨૩ ગ્રીક ગ્રંથ લિપિ ૮૭, ૧ ગ્રહવર્મા ગ્રિયરસન ૪૧, ૯, ૨૩૯ ગ્રીક ભાષા ૯૮, ૧૪૯ ગ્રીક લિપિ ૪૧, ૪૪, ૧૦૬, ૩૬૧ ગ્રીક-રોમન લિપિ ૯૯ ગ્રીસ ૨૨૦, ૨૩૪, ૨૩૫ ગ્રેગરી ૨૧૧, ૨૧૨ ગ્લસરી’ ગ્વાલિયર ગુંદી ગાકારક ૯૧ ૧૪૮ ૩૫૬, ૨૮૯ ૩૫૩ ૩૫૩ ઘટોત્કચ થરાય ઘાસરક ઘૂસડી ઘોઘા સુંડી ૩૫૬ ૩૦૯ ગેલ્ડનર ૧૮૭ ગોગનારાયણ ૩૨૨–૩૨૫ ગોદાવરી - ૨૪૬ ગોદાવરી-કૃષ્ણ પ્રદેશ ૭ર ગેદ્રહક ૩૨૨, ૩૨૪ ગાપગિરિ ગાપરાજ ૧૩૯,૨૭, ૨૮૮, ૩૬૪ ગોપાલજી ગમતી નદી ૩૬૯ ગરખા ૧૯૭ ગરથગિરિ ૨૪૬ ગોલિઅવલી ૩૧૪, ૩૧૮ ગેલેલ ૩૧૮ ગોવર્ધન ર૫૦, ૨૫, ૩૫૮ ગોવિંદરાજ ૩ જે ૩૫t ગેવિંદસિંહ ૮૪ ૧૦૩ ગોહિલ ગેડકરનીસ ગૌડ ૨૯૯, ૩૭૩ ૨૯૯ ગૌતમી બલશ્રી ૧૪૧, ૨૫૦, ૨૫૧ ગૌહાટી ગોસા ચક્રપાલિત ૨૮૨, ૨૮૪૨૮૬, ૩૫૬ ચરોતર ૧૧ ચષ્ટન (જુઓ યાષ્ટન.) ૨૫૭, ૨૬૨, ૨૬૩ ચંડપ ૩૩૫, ૩૪૦, ૩૪૩, ૩૪૪ ચંડપ્રસાદ ૩૩૫, ૩૪૦, ૩૪૩, ३४४ ચંડ મહામેન ૧૬૮ ચડેશ્વર ૧૨૮, ૩૪૧, ૩૪૨ ચંદેલ ૭૩, ૩૭૩ ચંદ્ર (રાજા) ૩૫૬ ગૌડરાજ (૩૯૮ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત ૧લ ૧૭૯, ૨૬૯, ૨૭૦, ૨૮૯ -૨ જે ૧૪૭, ૧૭૦, ૧૭૫, ૨૭૨–૭૪, ૨૮, ૨૯૦, ૩૨૧, ૩૪, ૩૫૭ ચંદ્રગુપ્ત મૌર્ય ૧૫, ૧૮૬, ૨૨૫, ૨૫૨, ૨૫૮, ૨૬૦, ૨૬૧ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ૧૭૦ ચંદ્રદેવી ૨૮૯ ચંદ્રભાગા ૩૬૯ ચંદ્રવર્મા ૨૬૮, ૨૭૧ ચંદ્રાવતી ૩૩૯, ૩૪૩ ચંપા ૩૬૭, ૩૬૮ ચંબા ચાણકર્થ ૩૩૮, ૩૩૯ ચાપ ૭૭ ચારપેટિયર, ડો. ૧૯૧ ચાલિસા ૩૫૩ ચાલુક્ય ૭૨, ૧૦૧, ૧૩૪, ૧૩૯, ૧૪૨, ૧૪૩, ૧૫૦, ૧૭૪, ૧૭૭, ૧૮૫, ૧૯૭, ૩૧૭, ૩પ૧, ૩૫૫, ૩૭૨, ૩૭૪ ચાવોટક ૩૧૭ ચાષ્ટન ૯૯, ૧૭૪, ૧૭૫, ૧૮૮ ચાહમાન ૭૩, ૧૬૮, ૩૫, ૩૭૫ ચાંપલદેવી ૩૪૪ ચિતોડ ૧૨૧ ચિત્તાગૅગ ચીન ૨૭, ૮, ૪૦, ૧૧૧, ૧૮૬, ચીની ભાષા ૧૦૫ ચીની લિપિ ચુલુકન્ય ૩૩૫, ૩૪૧ ચૂડાસમા ૩૨૩ ચેટરજી, ડો. સુનીતિકુમાર ૪૬ ચેત, ચેતિ ૨૪૧, ૨૪૬ ચેદિ ૧૭૭, ૧૭૮, ૩૭૩ ચોરવાડ ૩૬૫ ચળ ૧૦૦, ૧૪૩, ૧૫૦, ૨૨૨, ૨૨૪, ૨૨૫, ૨૩૧, ૩૫૧, ૩૫, ૩૭૨, ૩૭૩ ચૌલુક્ય ૭૩, ૭૭, ૩૧૫, ૩૩૭, ૩૪૦, ૩૪૪, ૩૫, ૩૫૩, ૩૭૪, ૩૭૫ ચૌહાણ ૬, ૩૨૪ ૫૧, ૫૫ છાબુઆ ૩૩ * છાંદોગ્ય ઉપનિષદ ” ૧૭, ૫૫ છીદરા ૩૧૪ છીરક ૩૧૪, ૩૧૮ ૧૦૩ છંદસૂત્ર” જબલપુર જણાગ્રામ ૨૩૪ ૩૧૪, ૩૧૮ ૨૦૬ જયદામાં ૧ ૮, ૨૫, ૨૬૨ જયદેવમલ ૧૯૭ જયદ્રથ જયભટ ૧ લે ૩૧૬ –૨ જે ૩૧૬ -૩ જે ૨૨, ૩૧૬ -૪ થા ૧૬૨, ૩૧૦–૩૧૮, ૩૪૬, ૩૪૭ ૨૧૭ ચીની તુર્કસ્તાન ૩૯૯ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ જોન્સ, સર વિલિયમ ૫, ૨૧, ૪૧ જોશી, ડો. ઉમાશંકર ૨૬૩ જગડા ૧૩૧ ૨૪૪ ૩૮૬ ૩૧૮ જ્ઞાનચંદ્ર ઝરિ ૩૫ર ઝામડી ટાકરી. ટાંક ટી ટેયલર ૩૫ ટડ, કર્નલ જેમ્સ ૨૦, ૨૩, ૨૪, ૦૭ 5) ૪૧ ૧૬ ટેલર ૧૯૯ સિંહદેવ ૧૯૯, ૩૨૧-૩૨૬, ૩૪૬ " જયસ્વાલ જયંતવિજયજી જયંતસિંહ ૩૩૮ જરથોસ્તી ધર્મ ૨૦૮ જર્મની ૨૧૬ જહાંગીર ૨૧૦ જંબુસર ૩૫૮ જમણુદે ३४४ જાાઈકદેવ ૧૮૮ જાતકકથા જામનગર ૧૦૩ જાવા ૩૬ ૮, ૩૬૯ જિનભદ્રગણિ જિનવિજય ૧૧, ૨૪૪ નંદ ૩૧૭ જુલિયસ સીઝર ૨૧૧, ર૧ર જૂનાગઢ ૨૧, ૯૯, ૧૨૧, ૧૨૬, ૧૩૦, ૧૪૭, ૧૪૯, ૧૭૯, ૨૧૮, ૨૫૫, ૨૬, ૨૪, ૨૮૪, ૨૮૬, ૩૨૧, ૩૪, ૩૪૭, ૩૫૯, ૩૬૨ જેતલદે ૩૪૪ જેસલમેર ૨૦૩ જત્રસિંહ ૩૩૮, ૩૪૦, ૩૪૪ 9૮, ૩૫૫ જૈન આગમગ્રંથ ૨૭ जैनप्रतिमालेखसंदोह ૩૮૬ જૈન મંદિરે जैनलेखसंग्रह ૩૮૬ ટોપરા ટેમસ, એડવર્ડ યર ૪૫ ઠાકુર ઠાકુરી વંશ ૧૯૭ ડચ ૩૬ ૧ ડભોઈ ૧૨૮, ૧૪૮, ૧૪૯, ૩૪૫, ૩પ૬, ૩૬૪ ડવાક ૨૬૮, ૨૭૧ ડાઉસન ૪૫ ડાયોનેસિયસ ૨૧૦, ૨૧૨ ડિમિત્ર ૨૪૬ ડિસકળકર ૧૧ ૪૧ ૧૨૧ તક્ષશિલા ૩૨, ૪૪, ૧૧૭, ૧૨૦, ૧૫૫, ૨૩૯ For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ૧ ૮૮ ૩૦૯ તખ્ત-ઈ-બાહી તઘલક ૧૦૫ તજિજક ૩૧૭ તથાગત ૩૬૭ તનશૈલી ૨૪૬ તમિળનાડુ ૬૮, ૭૦, ૮૮, ૧૦૦, ૧૦૧, ૧૫૮, ૧૬૦, ૧૮૫, ૧૯૫, ૨૦૫ તમિળ ભાષા ૧૦૦-૧૦૨, ૧૯૫૦ ૩૫૯ તમિળ લિપિ તળાજ તાજિક ૩૭૨ તાપસ ૨૫૧ તામ્રપણું ૨૨૨, ૨૨૫, ૨૩૧, ૩૫ર, ૩૭૩ તાસગાંવ ૧૭૪ તાંજોર ૧૦૧ તિબેટ ૩૬૯ તિબેટી ભાષા ૧૦૫ તિમિરદ ૨૪૩ તિરુનેલવેલી ૧૯૫, ૧૯૬, ૨૨૫ તિરુપતિ ૧૨૦ તિલભટ્ટક ૨૬૯ તિષ્ય રાજા ૨પર તુરમાય ૨૨૫, ૨૩૧, ૨૩૪ ૨૭૩ તુર્કસ્તાન, ચીની ૩૯ તુળુ લિપિ ૮૭ તેજપાલ ૫૭, ૧૪૮, ૧૪૯, ૩૨૬ ૩૪૮, ૩૬૩, ૩૬૬ તેલુગુ ૮૬-૮૮, ૧૧, ૧૦૨. ૩૫૯, ૩૬ ? તેલુગુ-કાનડી તેલુગુ-ચોળ ૧૦૧ તૈત્તિરીય ઉપનિષદ ૧૭ ‘તૈત્તિરીય બ્રાહ્મણ ૧૮, ૫૫ ‘તૈત્તિરીય સંહિતા ૧૭, ૧૮ ૌલાટક ૩૫૩ તરમાણ ૧૪૮, ૧૫૫, ૨૪૭, ૨૮૮ તોલેમી ૨ જે ૨૩૪ તોસલી ૨૪૬ ત્રિપિટક ત્રિપુરા t૦૪, ૨૦૬ ત્રિપુસતક ૩૫૭, ૩૬૪ ત્રિપુરી ૧૭ ત્રિબેની ત્રિભુવનદેવી ત્રિરશ્મિ ૧૪૧, ૨૫૦, ૨૫૧ ત્રિવેન્દ્રમ ૧૯૫ ૩૫૩ સૈફૂટક ૧૩૦, ૧૭૭, ૧૭૮ ચૂંબક ૨૫૪ સં–ક ૧૬ ૩૩૯ ૩૬૭ તુષાર ૩૧ થાઇલેન્ડ થાણેશ્વર થાન ઉલવાડા ૧૯૪, ૨૯૯ તુષાર્ફ તુળ ભાપા ૨૫૮, ૨૬૧ ૧૦૨ ૩૪૩ ૪૦૧ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણાપંથ ૨૫૮, ૨૬૩, ૨૪૮, ૨૭૦, ૨૭૧, ૩૧૭, ૩૫૪ દખ્ખણ $&, ૬૯, ૭૨, ૭, ૯૮; ૧૩૯, ૧૪, ૧૭૩, ૧૭૬, ૧૨૭, ૧૯૭, ૨૦૪ ૨૫, ૨૬૩, ૩૫૭ ૨૪૯, ૨૯૦ દત્તદેવી ૬૬ ૧ લે ૩૧૬ –૨ જો ૩૧૬ -૩ જો ૩૧ દધિ પ દધિ નતી ૩૨૨, ૩૨૪, ૩૧૩ ૩૨૩, ૩૨૬ ક્રમન ૨૬૮ दशकुमारचरित ૨૫૯ દેશપુર ૧૩૦, ૧૬૯, ૩૫૧, ૩૫૬, ૩૫૮ ૩૬૬ દેશથ ૨૩૬ દશરથ, મૌય ૯૮, ૧૪૦, ૨૫૨ સપલ ૧૯ દ ડાહી ૧૩ દંડી ૯૯, ૨૫૯, ૩૬૨ દાની, ડૉ. ૮, ૩૦, ૬, ૬૭. ૮૯ ૦ ટાયસ ૨૪ દાહેાદ ૩૨૩, ૩૨૪, ૩૪, ૩૪૭ દિલ્હી ૧, ૬, ૨૧-૨૩, ૯૨, ૯૫, ૧૦૪, ૧૦૫, ૧૨૧, ૧૪૭, ૧૫૦, ૨૦૪, ૩૬૩ દિલ્હી–ટાપરા દીન-૪-ઇલાહી ૨૫૩ ૨૦૯ ૪૦૨ દુદ્દાવિહારમ ડલ દેજ-મહારાજ દેલવાડા દેવગણ દેવગિરિ દેવગુત દેવનાગરી ૩૬ દેવની મારી ૯૯, ૧૨૩, ૧૪૭, ૧૫, ૧૬૭, ૩૫૫ ૩૬૩ }, ૩૬૯ ૩૦૯ ૨૬૮, ૨૭૦ દેવપારા દેવપાલ દેવદ્રભપલ્લિકા દેવરાષ્ટ્ર દેવળિયા ૩૦૯ દેવેન્દ્રવર્મા ૧૯૨ દેહમ ૩૨૬ દૌલતાબાદ ૨૦૪ મિળ ૩૭૨ દ્રવિડ ભાષા ૬, ૮, ૧૦૦. ૩૫૯ દ્રાવિડ દ્રાવિડી દ્રાસિંહ દ્વારકા ધનદેવ ધનય ધન્યવિષ્ણુ ૩૦૯ ૧૮૭ ૩૪૧ ૧૨૭ ૧૦૨, ૩૫૧ ૨૯૭, ૨૯૯ धम्मपद ધરણિગ ધરણીધર For Personal & Private Use Only ૨૬ ૧૫, ૬૬ ૧૭૯, ૩૦૪, ૩૦૭, ૩૦૮ ૩૫ ૯૯ ૮, ૩૫ ૩૫. ૩૨, ૧૯ ૩૨૯ ૩૬૪ Page #434 -------------------------------------------------------------------------- ________________ ધાણંદ ધરપટ્ટ ૩૦૪, ૩૦૪ ધરસેન ૧ લે ૩૦૩, ૩૦૭, ૩૦૮ ૨ જે ૩૦૦-૩૧, ૩૪૭ ધર્મદામાં ૩૬૯ ધર્મપાલ ૩૫૧ ધર્માસ્યુદય” ૩૪૪ ધવલક્કક ૩૪૫ ધંગ ૭૩ ૩ ૩૭ ૩૫૩ ઘરવાડ ૧૦, ૧૧ ધારા ૧૧૨, ૩૪૨ ધારાખેટક ૩૦૯ “ધારાધ્વસ ३६४ ધારાવર્ષ ૭૫, ૩૩૮ ધારકા ૩૦૯ ધાંધલ ૩૪૧ ધીણકી - ૬૧, ૧૮૮ ધૂમરાજ ૩ ૩૭ ધોળકા ૧૩૫, ૧૪૯, ૩૨૧, 1, ૩૪૪ ધોળા ૩૦૯ ધૌલી ધ્રાંગધ્રા ૧૦૩ પ્રવ, હ, હ. ૩૨૪, ૩૪૭ ધ્રુવદેવી ૨૮૯, ૩૦૦ ધ્રુવભટ . ૩૩૭ ધ્રુવભૂતિ ધ્રુવસેન ૧ લો ૩૦૪, ૩૦૮ ૨ જે (બાલાદિત્ય) ૩૧૬ નગરક ' , • ૩૫૩ નગિચાણું નફૂલ નરચંદ્રસૂરિ 3१४ નરપતિજયચર્યાટીકા : ર૦૧ નરવધૂન ૨૯૬, ૨૯૮ નરસિંહગુપ્ત ૧૫૦, ૨૨૯-૨૯૧ નરેન્દ્રસૂરિ ७६४ નર્મદાતટ ૩૫૩ નલ ૩૭૩ નવગૅગ ૨૭૧ નવસારી ૧૫૦, ૧૪૯, ૧૭૭, ૩૧૭ નહપાન ૯, ૧૩૦, ૧૪૦, ૧૭૪, ૧૭૫, ૨૫૦, ૩પ૧, ૩૫૮, ૩૬૪ નંદ ક૨, ૨૩૪, ૨૪૭, ૨૪૪ ૨૫૦ નંદિ ૨૬૮, ૩૦૭ નાગકુલ ૨૭૧ નાગદત્ત ૨૬૮ નાગપટ્ટન નાગપુર નાગરી ૭૩-૭૪, ૪૮ નાગસેન ૨૬૭, ૨૬૮, ૨૭૧ નાગાજુની નાગાર્જુનીકેડા ૬૯, ૯૮, ૧૩૦, ૧૫૫, ૧૮૨ નાગૅદ્રગચ્છ ૩૪૦, ૩૪૧, ૩૪૪ નાનાક ૧૪૮, ૧૪૯, ૩૬ ૧, ૩૬૪, ૩૪૧ 392 ૨૩ નાભક નાભયંતિ ૨૩૧, ૨૩૩, ૨૩૪ ૨૩૧, ૨૩૩, ૨૩૪ ૧૦૩ ४०3 For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૧ L૨૮ પરખમ નાનીબા ૩૬૧ નાયક “નારદસ્મૃતિ નારાયણ નારાયણપાલ ૩૧૩, ૩૬ નાલંદા ૧૫૦, ૩૬૯ નાસિક ૧૧૫, ૧૨૬, ૧૪૦, ૧૪૧, ૧૭૮, ૨૪- ૨૫૧, ૨૫૪, ૨૬૩, ૩૨૩, ૩૫૧, ૧૮૬ પદ્મસિંહ ૧૨૮ પદ્માવતી ૨૭૧ १४८ પરચકકામ ૨૧૬ પરમાર ૭૭, ૭૫, ૧૩૪, ૩૨૪, ૩૩૭, ૩૪૨, ૩૪૩, ૩૫૧, ૩૭૩, ૩૭૫ પરશુરામ - ૬૧, ૧૯૫ પરાશર ૨૭૩ પરિવ્રાજક ૧૮૩ પરીક્ષિત પરીખ, રસિકલાલ ૩૨૪ પર્ણદત્ત ૨૮૨, ૨૮૩, ૨૮૫ પલક ૨૬૮, ૨૭૦ પલક્કડ ૨૭૦ પલાશિની ૨૫૭, ૨૬૦, ૨૮૩ પલ્લવ ૭૨, ૯૮, ૧૦૦, ૧૩૦, ૧૩૪, ૧૪૨, ૧૫૫, ૩૫૧, ૩૫૯, ૩૭૪ પવાયા ૨૭૧ પલવ ૯૯, ૧૫૫, ૧૫૬, ૧૬૭, ૧૭૦, ૨૫૦, ૨૫૯, પલવી ૨૪ પંચમહાલ ૩૨૩, ૩૨૪ પંચવિશ બ્રાહ્મણ ૧૮ પંચસિદ્ધાતિકા” પંચાલ - ૨૯૯ પંજાબ ૮૩, ૮૪, ૧૬૯, ૧૭૦, ૧૮૪, ૧૯૪, ૨૦૧, ૨૩૯, નાહર, પૂરણચંદ ૩૮ નાંદીપુર-નાદીપુરી ૩૧૬, ૩૭૪ નિઆકેસ ૧૫, ૧૧૦, ૧૧૧ નિમાડ ૨૬૩ નિરો’ નિષાદ ૨૫૮, ૨૬૩, ૩૫૪ નિંબકૃપ ૩૫૩ નીલરાજ ૨૬૮ નેપાલ ૭૦, ૮૫, ૧૦૨, ૧૧૦, ૧૩૯, ૧૯૩, ૧૯૪, ૧૯૭, ૨૬૮, ૨૭૧, ૩૬૯ નેમિનાથ ૧૩૦, ૧૪૮, ૩૩૯ ૩૪૪, ૩૬૩, ૩૬૬ નરિસ ૨૪ पञ्चसिद्धान्तिका ૫૧ પણિ - ૪૫ પણણવણું સૂત્ર ૧૪ પતંજલિ ૨૮ પતિક ૧૨૦ પત્તન ૩૨૪ પદ્મપુરાણું ૩૧૦ ૧૬ ૫૫ ૨૭૧ પંજાબી ભાષા ૮૪, ૧૦૨ પાકિસ્તાન ૨૨૩, ૨૩૩, ૩૬૯ ૪૦૪ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ પાથુડ ૨૪૩ : છે જ પાટણ ૧૧૦, ૧૪૯, ૩૨૩ પાટલિપુત્ર ૨૨૫, ર૭૦, ૩પ૬ પાણિનિ ૧૫, ૧૬ ૨૪૭ પારડી ૧૦૩ પારસી ૨૦૭ પાજિટર ૧૯૧ पार्थ पराक्रम ૩૪૩ પાલ ૬, ૧૪૩, ૩૫, ૩૬૯ પાલિ ૩૫૯, ૩૬૭ પાંડવો ૫, ૨૧, ૫૪, ૧૮૬ પાંડેય, ડે. રાજબલિ ૮, ૩૫, ૧૩૪, ૧૬૭, ૧૭૦, ૧૭૧, ૨૨૭ પાંડથ ૧૦૦, ૨૨૨, ૨૨૪, ૨૨૫, ૨૩૧, ૨૪૩, ૩૫, ૩૫ર, ૩૭૨, ૩૭૩ પિઠાપુરમ ૨૭૦ ૧૬ પિષ્ટપુર ૨૬૮, ૨૭૦, ૩૫૪ પિંગલ ૫૧, ૫૫ પુરૂવર્ધન ૩૫ર પુણ્યાનક ૩૫૩ પુરગુપ્ત ૨૮૮-૨૯૧ પુરાણ ૧૮૬, ૩૧૦, ૩૫૦, ૩૫ર, ૩૬૫, ૩૭૦, ૩૭૫ પુરી-કટક પ્રદેશ ૧૯૬ પુરષોત્તમ સરસ્વતી ૩૬૦ પુલકેશી ૨ જે ૫૬, ૧૮૫, ૩૫૧, ૩૫૫ પુલકેશી અવનિજનાશ્રય ૩૧૭, પુલિશ સિદ્ધાંત પુલિંદ ૨૩૧, ૨૩૩, ૨૩૪, ૩૫ર પુષ્કરસારી ૧૪, ૧૫ પુષ્કલાવતી ૩૨. પુષ્પપુર ૨૬૭, ૨૭૦ પુષ્પગુપ્ત ૨૫૮, ૨૬૦ પુષ્યમિત્ર ૨૪૭, ૩૫૭ પુળમાવિ, વાસિષ્ઠીપુત્ર ૨૬૪, ૩૫૪, ૩૬૨, ૩૬૩, ૩૭ર પૂર્ણવર્મા ૩૬૯ પૂર્ણસિંહ ૩૩૯ પૃથુક પૃથ્વીરાજ પેટર્નેગી પેથડ ૩૩૯ પિશાવર ૩૨ પૈઠણ ૧૪૩ પિોરબંદર ૧૯૯ પિોર્ટુગીઝ ભાષા ૩૬૧ પૌલેમી ૩૩૮ પ્રતાપદેવી પ્રતિષ્ઠાન ૧૭૪, ૨૩૩, ૨૫૦ પ્રતીહાર ૭૩, ૭૭, ૧૪૩, ૩૧૬ ૩૫૧, ૩૫ પ્રબંધચિંતામણિ” ૩૨૩ પ્રભાકરવર્ધન ૨૯૬–૨૯૮ પ્રભાવતીગુપ્તા ૧૫૦, ૩૫૧ પ્રભાસ પાટણ ૧૧૫, ૧૪૮, ૧૯૯, ૨૧૮, ૩૫૬, ૩૫૮ પ્રવરસેન ૨ જે ૧૫૦ પિશલ ૩૪૪ ૩૭૩ પ્રસવા ૪૦૫ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૦૩ પ્રહૂલાદન ૩૩૮, ૩૪૨ “કાચુઅન–યુ-લિન ૨૭, ૩૧ ફારસી ૧૨, ૩૮, ૩૯,૬૧, ૧૨ ૯૬, ૧૦૨, ૧૦૪, ૧૦૫, ૧૨૮, ૧૩૨, ૩૬ ૦ ફાર્બસ ગુજરાતી સભા ૧૧ ફા–હ્યાન - ૧૧૯, ૧૮૬ ફિનિશિયન ૩૯, ૪૨-૪૫ ફિનિશિયા ફિરંગી હિ તઘલખ ફુલકા ફ્રાન્સ ૨૧૧, ૨૧૨ ફ્રેંચ ભાષા ૧૦૫, ૩૬૧ ફલીટ ૧૦, ૧૭૮, ૨૪૪ બખત્યાર ખલજી બખશાલી ૫૧ બડવા ૯૮, ૧૨૩, ૩૫૭ બ૩રિજિદ્રિ ૩૫૩ બમ્પપાદીય વિહાર ૩૦૬, ૩૯ બરાબર ડુંગર ૨૦, ૧૧૫, ૧૪૦ બરુઆ, ડો. ૩૦, ૨૪૪, ૨૪૭ - ૨૪ બર્મા ૬૩, ૧૧૧, ૧૨૦, ૩૬૭ બી ભાષા બલમિત્ર ૧૯૧ બલરામ બલવમાં બલશ્રી ૨૫૦, ૨૫૧ બલિ ૨૮૧ અલાલ ૩૪૨ બલાલ નારાયણ ૩૨૫ અસાઢ ૧૫૦ બહમની બહાલ બંગલા દેશ ૧૧૭, ૨૦૬, ૨૭૧ બંગાળા ૧૧, ૭૦, ૮૫, ૯૨, ૯૫, ૧૦૪, ૧૫૮, ૧૬૦, ૧૭૯, ૨૦૦, ૨૦૧, ૨૦૪-૨૦૬, ૨૮૮ બંગાળી ભાષા-લિપિ ૮૫, ૮૬, ૮૮, ૧૦૪, ૩૬૦–૩૬૨ બંસખેડા ૧૩૬, ૨૯૪, ૨૯૮ બાણભટ્ટ ૯૯, ૨૫૯, ૩૪૬, ૩૬૨ બાદામી ૧૦૧ બાબિલોનિયા ૩૩ બાલચંદ્ર ૨૯૭ બાલપુત્રદેવ બાલાજી અવાજી ૮૨ બાલી 3१८ બાલિક ૧૫૫, ૧૬૭, ૨૩૯ બિલ્વખાત ૩૫૩ બિહણ ૨૧૭ બિષ્ણુપુર २०६ બિહાર ૮૪, ૮૫, ૧૦૪, ૧૭૦, ૨૦૦, ૨૦૧ બિંબિસાર ૩૫૦ બીજાપુર ૨૦૩ ૩૬૯ બન્સ બીદર બીરલા ૧૫૦ ૯૨, ૧૦૫ બુદ્ધ ૧૨૦, ૧૩૧, ૧૮૬, ૩૧૯, બુદાઉં ૩૫૦ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ ગયા બુદ્ધો ૩૦૫, ૩૦૯, ૩૧૯ બુદ્ધગુપ્ત ૧૬૨, ૨૮૮, ૨૯૦, ૨૯૧, ૩૦૮ बृहत्क्षेत्रसमास બૃહત્સંહિતા” બૃહસ્પતિ ૩૦૪, ૩૩૫, ૩૩૮ બૃહસ્પતિમિત્ર ૨૪૩, ૨૪૭ બૃહસ્પતિ–વાત્તિક બૅટ્રિઆ ૨૨૫ ૧૮૪ ૨૮ ૨૮. બેનફે ભદિલ બેના કટક ૨૫૦ બૅબિંટન ૨૧ બેજિયમ ૨૧૬ બેસનગર ૯૮, ૧૪૭, ૧૫૫, ૨૩૭, ૨૩૮, ૩૨૩, ૩૪૬ બેરાટ ૧૧૩ બેથન બેથસિંગ બાદેવ બોનિય ૩૬૯ ન્યૂલર, ડે. ૭, ૨૭, ૨૮, ૩૫, ૪૧-૪૫, ૫૯, ૬૭, ૭૦, ૭ર, ૮૯, ૨૪૪, ૨૯૧, ૩૨૪, ૩૪૭ “બ્રહ્મકુંડ ૩૬૦ બ્રહ્મગિરિ ૧૨૮ બ્રહ્મગુપ્ત બ્રહ્મદેશ (બર્મા). ૧૮૬ બ્રહ્મસિદ્ધાંત ૧૮૦ બ્રહ્મા ૧૪, ૨૭, ૩૩૮, ૩૬૧, ૩૬૮, ૩૭૪ બ્રાહ્મણો ૨૩૦, ૩૫૫, ૩૬૯ બ્રાહ્મી લિપિ૧૨, ૧૪, ૧૫, ૪૦ ૯૧, ૧૨૮, ૩૬૧, ૩૬૬, ૩૬૯ બ્રિટિશ ૨૧૦, ૩૬૧ બ્રિટિશ મ્યુઝિયમ ૧૨૧ भगवतीसूत्र ભગવદ્ગીતા” ૧૩૧, ૧પ૦, ૨૫૩ " ભગવાનલાલ ઇંદ્રજી ૧૭૮, ૧૯૯, ૨૪૪, ૨૪૭, ૨૯૧ ભટાર્ક ૧૫૦, ૩૦૩, ૩૦૭, ૩૦૮ ભસ્વામી ૨૯૭ ભદિ ૨૦૩ ભટ્રિક ૨૦૩ ૧૧૭ ભિક ૨૩૯ પાન ૩૦૩, ૩ ૦૬, ૩૧ ૯ ભરત ભરતપુર ૨૬૩ ભદાજ ૨૭, ૩૦૦ ભરહુત ૩૮, ૯૮ ભરુકચ્છ ૧૩૬, ૩૨૪, ૩૧૬, ૩૧૮, ૩૨૩, ૩૫૮ ભરૂચ ૧૨, ૩૧૭ ભવિષ્યપુરાણ ૩૧૦ ભાગભદ્ર ૪૮, ૧૫૫, -૨૩૯, ૩૫૧ ભાગવત પુરાણ १८४ ભાગવત સંપ્રદાય ૨૭૮, ૨૩૯ ભાટિક ૨૦૩ ભાટી ૨૦૩ ભાદરે ૩૦૬ For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ભાનું ૨૯૭, ૩૦૦ ભાનુગુપ્ત ૧૩૯, ૨૮૬-૨૮૮, ૨૯૦, ૨૯૧, ૩૪૬, ૩૪૭, ૩૬૪ ભારત યુદ્ધ પ૬, ૧૮૫, ૧૮૬ ભારતીય-યવન ૧૪૯, ૧૫૫, ૩૫૧, ૨૫૯ ભારવિ ૩૬૩ ભાવનગર ૧૧, ૩૪૧, ૩૮૯ ભાવ બૃહસ્પતિ ૩૫૬, ૩૫૭, ભાવલપુર ૩૨, ૨૬૩. ભાસ્કર રવિવર્મા ૧૦૦ ભાસ્કરવર્મા ૧૫૦ ભાંડારકર, ડો. ૧૨, ૨૭૩, ૩૮૬ ભિતરી ૨૧, ૧૫૦, ૨૮૮, ૨૮૯, ૨૯૧, ૩૪૭ ભીમ ભીમજી ભીમદેવ ૧ લો ૩૪૧, ૩૪૩ – જે ૧૯૯, ૩૨૧, ૩૪૩, ૩૪૪, ૩૫૬, ૩૬પ ભલ ભુતાન २०४ ભુવનેશ્વર ૧૧૫, ૨૪૩, ૨૪૬ ભૂતાબિલિકા ૧૪૫ ભૂમક ૧૭૫ ૧૧૨ ભોજક २४६ ભોજપુર [૮૫ ભોજ-વ્યયણિક ૨૩૧, ૨૩૩, ૨૩૪ ભૌમ ૧૯૬ ભૌમ-કર ૧૯૬ ભીમરા ૧૮૩ મકદુનિયા ૨૨૫, ૨૩૪, ૨૩૫ મક્કા ૨૦૨ મગ ૨૨૫, ૨૩૧, ૨૩૪ મગધ ૧૪, ૮૫, ૮૯, ૧૭૯, ૨૩૪, ૨૪૩, ૨૪, ૨૪૬, ૨૪૭, - ૨૬૧, ૨૭૦, ૨૮૮, ૩૫૦, ૩૭ર મણિકયાલા ૧૨૧ ભટરાજ ૨૬ ૮ મહિલ ૨૬ ૮, ૨૭૧ મથુરા ૩૨, ૬૮, ૭૦, ૯૯, ૧૪૭, ૧૪૮, ૧૭૯, ૨૪૬, ૨૪૭, ૨૭૨, ૩ર ૧, ૩૪૬, ૩પ૬, ૩૫૭ મદીના ૨૦૨ મદુરા ૧૦૧, ૧૧૮ મદુરાઈ ૧૮૫ મદ્રક ૩૭૨ મદ્રદેશ મદ્રાસ મધ્ય પ્રદેશ ૬૮, ૭, ૨૦૨, ૧૭૭, ૧૯૪, ૨૬૩, ૨૦૨૭૧, ૨૮૭, ૩૬૬ મનસેહરા ૩૮ મનું ૪, ૩૬૮ મનુસંહિતા” “મનુસ્મૃતિ” મમલ્ક વંશ ૧૦૪ ૨૭૧ ૩૨૪ ભાજ ૨૮ ૩૦૮ ૪૦૮ For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ મરાઠા ૮૨, ૨૧૦ મરાઠી ૧૦૨, ૨૦૪, ૩૬૦ ભ૨ ૨૫૮, ૨૬૩, ૩૫૪ મરુદ્દવ્યાધિ ૩૩૮, ૩૩૯ મર્કટસાગર ૨૯૭ મલબાર મલયદેશ મલય પર્વત મલયાલમ ૮૭, ૮૮, ૧૦૧, ૧૦૨, ૨૦૯ મલ ૨૦૬ મલ્લદેવ ૩૩૬, ૩૩૯, ૩૪૦, ૩૪૩, ૩૪૪ મહમૂદ ગઝનવી ૨૦૧, ૨૧૯ મહમૂદ બેગડો ૧૦૩, ૩૬૦ મહમદપુર ૨૦૧ મહમૂદશાહ ૯૫ મહાકાતાર ૨૬૮, ર૭૦ મહાકૂટ ૩૭૨ મહાજની લિપિ ( ૩ મહાદેવપુર ૩૦૯ મહાદેવી ૨૯૦ મહાપદ્મ નંદ ૧૮૬ મહાભારત” ૧૬, ૩૧૦, ૩૬૫, ૩૬૮ “ મહાભાષ્ય” ૩૫૭, ૩૬૮ મહામેઘવાહન ૨૪૫ મહારાષ્ટ્ર ૭૨, ૮ ૨, ૯૦, ૧૭૭, - ૨૦૫ મહાવીર સ્વામી ૧૮૬, ૧૮૭, ૩૫૦ મહાસેનગુપ્ત ૨૯૯, ૩૫૧ મહાસેનગુપ્તા ૨૯૬, ૨૯૯ મહિષદેશ ૧૭૬ મહીસાગર ૩૧૮ મહુવા ૩૦૬ મહેદ્ર ૨૬૮ મહેદ્ર પર્વત ૬૨, ૨૬૮, ૨૭૦, ૩૭૨ મહેન્દ્રવર્મા ૩૫૧ મહેન્દ્રસૂરિ ૩૪૦, ૩૪૪ મહેશ્વરદાસેનક ૩૦૫, ૩૦૯ મહેશ્વર ૨૬૩, ૩૬૮ મંગલેશ ૧૦૧ મંડલી ૩૫૬ મંદસર ૧૩૦,૧૪૦, ૧૪૭, ૧૪૮, ૨૭૧, ૩૫૭, ૩૬૨, ૩૬ ૩ માગધી ૩૫૯ માણસા ૧૦૩ માતૃચેટ ૩૫૬ માતૃવિષ્ણુ ૨૮૮, ૩૫૬ માથિયા ૨૨, ૨૩ માદ્રક ૨૬૮, ૨૭૧, ૩પર માધવ ૨૮૭, ૨૮૮, ૩૬૩ માધવગુપ્ત ૧૯૩, ૨૯૯ માને માનિયાલા ૨૪ મામલપુરમ માયસોર ૧૦, ૧૧, ૮૭, ૯૦, ૧૦૧, ૧૧૦, ૧૯૨, ૨૦૧, ૩૮૫ મારવમાં કુલશેખર ૩૫૧ મારવાડ ૨૬૩ મારવિયેતુંગવર્મા ૩૬૯ ૩૩૮ ૧૭૬ ૨૧ મારીચ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ २०४ મુહમ્મદ તુગલક મુહમ્મદ, પેગંબર મુંબઈ મૂલક મૂલર મૂલરાજ ૧ લે ૨૦૨, ૨૦૭ ૧૦, ૧૧ ૩૫૪ ૪૦, ૪૧ ૩૪૫, ૩૫૬ १८ ૧૯૯ ૩૭૨ મૂલવર્મા ૧૮૩ ૪૧ ૨૩૪ મૂષક મૃગેશવર્મા મેક ડોનાલ્ડ ઍકેડોનિયા મેક્સ મ્યુલર મેગસ્થનીસ મેદપાટ મે, લોર્ડ ૧૬ માકડ ૩૪૦ માલદેવ ૩૪૪ માલવ ૧૫૭, ૧૬૯–૧૭૧, ૨૬૮, ૨૭, ૩૨૩, ૩૨૫, ૩૩૮, ૩૫ર, ૩૭૩ માલવક ૩૫૩ માલવરાજ ૨૯૯ ‘માલવિકાગ્નિમિત્ર' ૩પ૭ માહિષક ૩૫૩ માહિષ્મતી ૨૬૩ માહેશ્વર ૨૭૩, ૨૭૪ માળવા ૬૯, ૭૦, ૭૩, ૧૬૯, ૧૭૦, ૧૭૯, ૨૭૧, ૨૯૯, ૩૨૩, ૩૨૪, ૩૪૨ માંગરોળ ૧૧૫, ૧૯૯, ૩૬૩, ૩૬૫ મિત્ર ૨૪૪, ૩૦૭ મિત્રદેવી ૨૮૯, ૨૯૦ ૩૭૩ મિથિલા .૮૫, ૨૦૦, ૨૦૧ મિનન્દર મિનેન્દ્ર મિરાશી, ડે. ૧૦, ૬૧, ૧૭૬, ૧૭૮, ૧૯૩, ૩૨૦ મિલ. ડો. ૨૧ મિસર ૩૩, ૩૪, ૧૧૧, ૨૧૭, ૨૩૪ મિહિરકુલ ૧૪૮, ૧૫૫, ૩૫૧, ૩૫૬ મુઘલ ૯૩, ૯૫, ૧૦૫, ૧૧૭ મુરુડ ૨૬૮, ૨૭૧ મુસ્લિમ ૯૨-૯૬, ૧૦૦, ૧૦૪, ૧૧૧, ૧૪૯, ૨૦૧, ૨૦૩, ૨૦૪, ૩૬૦ ૧૫ ૩૫૩ મેરઠ મિથિલ મેરિષ્પી ૩૪૩ ૨૧ ૨૪ ૯૯ મેવાડ મેસવાણ મેલેટ, સર ચાર્લ્સ ૭૩, ૩૪૨ ભેંસન ૨૪ ૧૦૩ મેસોપોટેમિયા ૩૩, ૪૩ મિત્રક ૭૧, ૮૯, ૧૧૮, ૧૨૦, ૧૨૫, ૧૨૬, ૧૩૦, ૧૩૧, ૧૩૪, ૧૩૬, ૧૪૨, ૧૪૩, ૧૪૫, ૧૫૦, ૧૫૨, ૧૬૨, ૧૭૯,૧૮૦, ૩૦૩, ૩૦૭, ૩૦૮, ૩૧૦, ૩૧૭, ૩૫૧, ૩૫૨-૩૫૫, ૩૫૭, ૩૫૮, ૩૬૩, ૩૭૧, ૩૭૨ ૪૧૦ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૮૨. ૨૪ યજુર્વેદ મેત્રાયણી સંહિતા ૧૮ મૈથિલી ૮૬, ૧૦૪ મોગ ૯૯ મેડી લિપિ મોહેં-જો-દડો ૧૯, ૨૦, ૨૫, ૧૧૩, ૧૧૮, ૧૨૦ મૌખરિ ૨૦, ૨૮, ૧૭૦, ૩૫૧ મૌર્ય ૩૫, ૬૬, ૧૨૭, ૨૩૪, ૨૫૨, ૨૬૪, ૩૫૦, ૩૬૧, ૩૨, ૩૭૩ ત્યક્ષરાજ ૧૪૮ - ૧૮, ૩૫૮ યજુદગઈ ૨૦૮ યમ २१८ યવન ૩૧, ૩૫, ૯૮, ૨૨૫, ૨૩૦, ૨૩૨-૨૩૪, ૨૩૯, ૨૫૦, ૩૫૪ યવનદેશ ચવન, બાદૃલિક ચવનાની ૧૫, ૧૬ યશોદા ૩૩૮ થશેધમ વિષ્ણુવર્ધન ૧૪૦, ૧૪૭ –૧૪૯, ૩૫૧, ૩૬૩, ૩૭ર યશોધવલ ૩૩૮ યશોમતી ૨૯૬, ૨૯૭ યશોવર્મા ૩૨૩, ૩૬૮, ૩૭૩ યાકેબી, ડો. ૧૯૧ યાદવ ૧૨, ૧૩૪, ૧૩૯, ૩૪૩, ૩પ૧, ૩૭૫ ૨૩૦ યુરોપ ૫, ૬૧, ૧૦૫, ૧૧૧, ૨૧૦, ૨૧૧, ૨૧૭ એરગુડી ૧૩૫ યેસ્લમંચિલી २७० યૌધેય ૨૫૮, ૨૬૭, ૨૬ ૮, ૨૭૧, ૩૫૨ ૩૩૫, ૩૭૩ રઘુવંશ ૩૭૩ રજિ ૩૩૫ ૧૩૪ રત્નમણિરાવ ૩૨૫ રત્નસિંહ ૧૨૭ રવિકીતિ ૩૫૫, ૩૬૩ રવિ શાંતિ ૩૬૩ રંગાચાર્ય રાઈસ ૧૧ રા' ખેંગાર ૩૨ ૩ રાઘવદેવ ૧૯૭ રાજગૃહ ૨૪૬ રાજઘાટ ૧૫૦ રાજતરંગિણું ૧૨૫, ૧૮૪, ૧૮૬ राजप्रशस्ति ૧૧૪ રાજરાજ -૧ લો ૧૦૦, ૧૪૩ - જે ૧૦૦ રાજસ્થાન ૨૦, ૬૯, ૭૦, ૭૨, ૭૩, ૯૯, ૧૨, ૧૧૦, ૧૬૯, ૧૭૦, ૧૯૪, ૨૦૩, ૨૬૩, ૨૭૧, ૩૧૬, ૩૫૫ રાજ્યવર્ધન ૧ લે ૨૯૬, ૨૯૮ – જે ૨૯૭-૨૯૯ ૩૨ ૩૫૧ ચારક યુઅન સ્વાંગ ૧૨૦, ૧૯૩, ૧૯૪, ૩ ૦૯ યુધિષ્ઠિર ૬૧, ૧૮૫, ૧૮૬, ૩૦૪ ૪૧૧ For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ X ૨૩૩ બ ૩ રાજ્યશ્રી ૨૯૮ રાજાધિરાજ ૧ લો ૧૦૦ રાજૂલ ૯૯ રાજેન્દ્ર ચળ ૧૧૮, ૩૬૯ -૧ લે ૧૦૦, ૧૪૪ રાજૌરી રાઢા ૩૭૩ રાણકદેવી ૩ર૩ રાધનપુર राधनपुरप्रतिमालेखसदाह 3८९ રાધાકાંત શર્મા, પંડિત ૬ રાધિયા ૨૨, ૨૩ રામ ૩૨૨, ૩૭૩, ૩૭૫ રામ, જામદગ્ય રામ, દાદરથિ ૬૧, ૨, ૩૩૮ રામ, વાસુદેવ રામગુપ્ત ૨૯૦ રામચંદ્ર રામદેવ ૩૩૭ રામનગર ૨૯૯ રામપુરા ૧૦૩ રામશતક ૩૪૫ રામાયણ” ૧૬, ૧૦૯, ૩૬૫, રૂડબાઈ ૧૦૩ રાષ્ટ્રિક ૨૪૬, ૨૬૩ ૫૪ રુદ્રદામા જલે ૯૯, ૧૨૬, ૧૪૭, ૧૪૯, ૧૮૮, ૨૫૫-૨૬૪, ૨૮૪, ૩૪૬, ૩૪૭, ૩૫૧. ૩૫૪, ૩૫૯, ૩૬૨, ૩૭૩ કદંડ ૨૭૩ રુદ્રદેવ ૨૬૮, ૨૭૧ રુદ્રસૂરિ ૩૬૩ રુદ્રસેન ૧લો, વાકાટક ૨૭૧ -૩ જે ૯૯ ૩૬ ૦ રૂડાદેવી રૂપનાથ ૨૩૪ રૂપનારાયણ ૩૨૫ ३४४ ૧૦૧ રેસને ૪૧ “રેવંતગિરિ રાસુ” ३४४ રૈવતક ૨૮૩ રોથ રેમ ૨૧૦, ૨૧૧ રોમન લિપિ ૪૪ રહાણુક ૩૫૩ લકુલીશ ૨૭૪, ૩૦૭ લક્ષ્મણ ૩૭૫ લક્ષ્મણસેન ૨૦૦, ૨૦૧ લક્ષ્મવર્મા ૩૭૩ લખનૌ ૨૯૮ લલિતવિગ્રહરાજ’ ૧૫૦ લલિતવિસ્તરે ૧૪, ૨ રૂપાદે ૧૪૩ જ ૩૦ ૧૯૭ રાવ, એસ. આર. રાવલ રાવી ૧૬૯ રાષ્ટ્રકૂટ ૬૧, ૩, ૭૨, ૭૭, ૧૦૧, ૧૨૬, ૧૨૮, ૧૩૪, ૧૩૬, ૧૪૨, ૧૪૩, ૧૪૫, ૧૬૨, ૧૭૬, ૧૭૭, ૩૧૫, ૩૫૧, ૩૫૨, ૩૫૩, ૩૬૩, ૩૭૨ ૪૧૨ For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ લલિતાદેવી ૩૩૮, ૩૪૪ લલ ૫૬ લવણુપ્રસાદ ૩૩૭, ૩૫૬ લંડન ૧૦ લાખાજી લાટ ૩૨૪, ૩૨૩, ૩૭૨ લાટ લિપિ ૭૨, ૭૩ લાટવાયન શૌતસૂત્ર ૫૫ લાવણ્યસિંહ ૩૩૯, ૩૪૦, ૩૪૨, ૦ ૩૪૪ ૦ વણિીદેવી ૨૯૬ વટનગર ૩૫૮ વટપલિકા ૩૫૩ ૩૭૨ વટેળુ ૧૦૦, ૧૦૧ વડનગર ૧૧૫, ૧૪૯ વડોદરા ૩૮૯ વઢવાણ ૩૨૩, ૩૬૦ વત્સદેવી ૨૯ વલ્લભક્ટિ ૧૨૬, ૩૨ વરસાયી વરાહમિહિર ૫૩, ૫૫, ૧૮૨, ૧૮૫ વરિઅવિ ૩૫૩ વરુણ ૨૬૮ વધમાનકેટી ૨૯૬ ૩૫૩ વલભી ૨૧, ૧૨૦, ૧૨૧ ૧૩૦, ૧૩૧, ૧૩૪, ૧૩૬, ૧૪૨, ૧૫૦, ૩૦૫, ૩૦૯, ૩૧૦, ૩૧૩, ૩૧૬, ૩૧૭, ૩૫૫, ૩૫૭, ૩૫૮, ૩૬૩, ૩૭૧, ૩૭૨ વલભીપુર ૧૧૬, ૩૬૦ વલંદા ભાષા ૧૦૫ વશિષ્ટ ૩૩૭ વસિષ્ઠ ધર્મસૂત્ર” ૧૬ વસુદેવ ૩૩૮ વસુબંધુ ૩૦૯ વસ્તુપાલ ૧૪૮, ૩૩૬, ૩૩૯, ૩૪૦, ૩૪૨–૩૪૪, ૩૬૩ વસ્તુપાલ-સ્તુતિ (૩૪૪ વળા ૩૦૦, ૩૦૬ લાસેના ૪૫ લાહેર ૨૦૧ લિચ્છવિ ૨૬૯, ૭૦, ૨૮૯, ૨૯૦, ૩૫ર લીલાદેવી ૩૪, ૩૫૭ લીલુકા ૩૩૯ લૂણપસાક ૩૫૬ લૂણસિંહ ૩૩૯,૩૪૦, ૩૪૧, ૩૪૩ લૂણાદેવી ૩૪૪ લૂણિગ ૩૩૫, ૩૩૬, ૩૪૦, ૩૪૪ લેખપદ્ધતિ ૧૩૮ લેટિન લિપિ ४४ લેંગ્ટન, ડો. लोकविभाग ૧૮૯ લોઢા, દોલતસિંહ ૩૮૬ લેથલ ૧૧૩, ૧૧૬ લોદી વંશ ૧૦૫ લૌહિત્ય ૩૭ર લ્યુડર્સ ૧૨, ૩૮૬ ૨૪૮, ૨૪૯ વખત ૨૪૯ વધિ વકન ૪૧૩. For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ વંસુ વિદુર ૧૬ ૪tt ૮૨ ૩૫૭ ૩૭૩ વંગ ૧૪, ૩૭૨ વાકાટક ૭૨, ૧૨૩, ૧૩૦, ૧૩૪, ૧૪૨, ૧૫૦, ૧૫૫, ૩૫૧, ૩૫૩, ૩૮૫ વાજસનેયિ સંહિતા” ૧૭, ૧૮ વાસ્યાયન વાતાપિ ૩૭૪ વાપનદેવ ૩૨૩, ૩૨૫. વાયવ્ય સરહદ ૨૫ વારાણસી ૨૧ વાસુકન્ય ૩૫૩ वासवदत्ता ૧૧૧, ૨૫૯ વાસિષ્ઠીપુત્ર પુળુભાવિ ૧૨૬, ૧૪૧, ૧૫૫, ૨૫૦, ૨૫૧, ૨૫૩ વાસુદેવ ૧૫૫, ૨૩૮, ૩૨૨, ૩૨૫ વાસુલ ૩૬૩ વાંકાનેર ૧૦૩, ૧૬૫ વિક્રમ ૧૬૪, ૧૬૮, ૧૬૯ વિક્રમાદિત્ય ૧૬૮–૧૭૧, ૧૭૪, ૧૭૫ -૬કો ૧૯૭, ૧૦૮, ૨૦૧, ૨૧૭ વિક્રમાકે ૧૬૪, ૧૬૮-૧૭૦ વિક્રમાંકદેવચરિત” ૨૧૭ વિગ્રહરાજદેવ ૧૫૦ વિગ્રહરાજ-વીસલદેવ ૩૬૩ વિજયસેન ૩૬૩ વિજયસેનસૂરિ ૩૪૦-૩૪૨, ૩૪૪ વિજયનગર ૧૦૧ વિદર્ભ ૧૫૫, ૨૫૦, ૩૫૪ વિદિશા ૨૩૮, ૨૩૯, ૨૬૩, ૩૫૧, ૩૫૬ વિનયપિટક” ૧૫, ૧૬ વિમલ ૩૪૧, ૩૪૩, ૩૫૩ વિયેતનામ ૩૬૭ વિકિન્સ ૫, ૬, ૨૦ વિફર્ડ ૨૧, ૨૨ વિલ્સન વિવલકર વિશાખાપટમ ર૭૦ વિશાલવિજયજી ૩૮૬ विशेषावश्यकभाष्य ૭ર વિશ્વરરાશિ વિષ્ણુ ૬૨, ૧૩૦, ૧૪૭, ૨૩૮, ૨૮૧, ૨૮૫, ૨૮૬, ૨૯૩, ૩૨૫, ૩૩૮, ૩૫૬, ૩૬૮ વિષ્ણુગોપ ૨૬૮, ૨૭૦ વિષ્ણુપદ ગિરિ ૧૪૭, ૩૫૧, ૩૫૬ વિષ્ણુપાલિત ૨૫t વિષ્ણુપુરાણ' ૧૮૪ વિંધ્ય ૧૭૭, ૨૬૩, ૨૭ વિરધવલ ૩૨૧, ૩૩૭, ૩૪૦, ૩૪૨, ૩૪૪, ૩૪૫ વીર પાંડેય ૧૦૦ વીર બદ્દલાલ ૨ જે ૨૧ વીરમ ૩૫૬ વીર રવિવર્મા ૧૯૫ વીરસિંહ, વાઘેલા ૧૦૩ વીરસેન ૩૫ વિસલદેવ ૬, ૩૪૫, ૩૫૬, ૩૬૪ વેજલદેવી ૩૪૪ વૈડેલ ૪૧ For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ - વેદ ૧૬, ૧૯, ૫૪, ૧૨૦, ૩૬૫, ૩૬૮ વેદગભ રાશિ વેદાંગ વેદાંગ જ્યેાતિષ’ વેબર ૩૫૭ ૧૬, ૧૯, ૩૬ ૮ ૫૫ ૧૬, ૪૧ વેરાવળ ૧૩૦, ૧૮૦, ૧૮૧, ૨૦૩ વેગી ૧૦૧, ૨૬૮, ૨૭૦, ૩૫૪ વે ટુરા ૨૪ વૈજયંતી ૩૭૨ વૈદ્યનાથ ૩૪૫, ૩૫૬, ૩૬૪ વૈન્યગુપ્ત ૨૮૮,૨૯૦, ૨૯૧,૩૦૮ વાનાન વ્યાધ્રરાજ ૧૭૦ ૨૬૮ વ્યાસ ૧૬, ૨૧, ૩૦૫, ૩૧૦, ૩૧૮ ૧૬ વ્હિટની શક ૩૧, ૬૮, ૯૯, ૧૭૧, ૧૭૪–૧૭૬, ૨૫૦, ૨૬૮, ૨૭૧ શક ક્ષત્રપા ૧૭૦ રીક-પલવ ૩૨, ૩૧, ૩૭, ૯૮, ૧૪૯, ૧૫૬, ૧૭૦, ૩૫૧ ૩૫૯, ૩૭૪ શતપથ બ્રાહ્મણ’ ૧૭, ૧૮, ૨૫ શત્રુઘ્ન કર શત્રુભ જ ૧૯૬ શત્રુંજય ૫૭, ૧૦૭, ૧૪૯, ૩૫૫, ૩૬૪ ૨૮૭ ૨૯૯ ૩૦ શરભરાજ શશાંક શાનદ જાપ ૩૨૪ ૩૬૧ શંખ શ ખાદ્વાર શાતકણિ ગૌતમીપુત્ર ૧૪૧ ૧૫૫, ૨૪૯-૨૫૩, ૨૫૩, ૨૫૮, ૨૪૩, ૩૨૧ ૩૪૬, ૩૫૧, ૩૭૩ શાતકણિ વાસિષ્મીપુત્ર ૨૬૪ શામળાજી ૩૫૫ શારદા લિપિ શાલ કાયન શાલિવાહન શાસ્ત્રી, દુર્ગાશંકર શાસ્ત્રી, હરિપ્રસાદ શાહ, ઉ. પ્રે. શાહજહાં શાહબાજગઢી શાંતિસૂરિ શિલાહાર ૧૦૨, ૧૩૪, ૧૩૯, ૩૫૧ શિવ ૩૦૭, ૩૧૩, ૩૩૫, ૩૪૦ શિવકેટ ટ શિવગુપ્ત શિવદેવ ૨ જો ૮૩, ૮૪ ૧૪૨, ૨૭૦ ૧૭૪, ૧૭૬ ૩૨૩ ૧.૮૦ ૧૨૪ ૯૫, ૨૦૫, ૨૩૦ ૩૮ ૩૪૦ શિવભાગપુર શિવસિંહ, ગાહિલ શિવાજી શિહાર શીખ શીલાદિત્ય, દૂતક શુક્ર For Personal & Private Use Only ૨૫ ૨૧૬ ૩૫૩ ૧૯૯ ૮૨, ૧૨૦ ૩૬૦. ૮૪ ૩૦૬ - ૧ લેા ૩૧૯ - - સામંત ૩૧૦. S ૩૩૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ શું૯૮, ૧૫૫, ૨૩૯, ૩૫૦ શર્મારક ૨૩૩, ૨૬૩, ૩૫૮ શૈલેન્દ્ર ૩૬૮, ૩૬૯ શોડાસ શ્રીધર २१८ શોભનદેવ ૩૪૫ ૧૪૯, ૩૫૬, ૩૬૩ શ્રીપતિ ૩૬ ૩ શ્રીપાલ ૧૨૬, ૩૬ ૩ ‘શ્રીપુર २७० શ્રીલંકા ૨૨૫, ૩૬૬ શ્રીવિજય શ્વભ્ર ૨૫૮, ૨૬૩, ૩૫૪ પાહિ સત્યપુત્ર ૨૨૨, ૨૨૫ સત્યપુર ૩૫૩ સનકાનીક ૨૬૮, ૨૭૧ સમતટ ૨૬૮, ૨૭૧ “સમવાયાંગસૂત્ર સમરસિંહ ૩૫૬ સમુદ્રગુપ્ત ૨૧, ૧૨૦, ૧૨૬, ૧૪૭, ૧૪૯, ૧૮૯, ૨૬૪– ૨૭૩, ૨૮૭, ૨૮૯, ૨૯૦, ૩૪૬, ૩૫૧, ૩૫૪, ૩૫૭, ૩૬૨, ૩૭૩ સરસ્વતી ૧૪, ૧૩૦, ૩૩૫, ૩૩૮ સર્વ તાત સલખણપુર ૩૫૬ સલખણાદે ૩૪૪ સહજિગ, ગુહિલ ૧૯૯ સહ્ય પર્વત સંક્ષોભ ૧૮૩ સંખેડા સંગમસિંહ ૧૭) સંધપતિચરિત્ર' ૩૪૪ સંજાણ ૨૦૮, ૩૫૩ સંભવનાથ ૧૪૯ સંરકૃત ૧૨, ૩૩, ૩૫, ૪૭, ૪૮, ૫૫, ૯૯, ૧૦૦, ૧૦૨, ૧૦૬, ૨૦૩, ૩૨૩, ૩૫૯, ૩૬૭, ૩૬૮ સાતવાહન ૬૮, ૬૯, ૯૮, ૧૧૫, ૧૨૧, ૧૩૦, ૧૪૭, ૧૪૧, ૧૫૫, ૨૪૫, ૨૫૩, ૩૫૧, ૩૫૭, ૩૫૯ સામવેદ ૩૦૦, ૩૫૮ સામંતસિંહ ૧૯૯, ૩૩૮, ૩૪૨, ૩૫૬ સાયણ ૧૨૦ સાયણ–ભાષ્ય” સારનાથ ૧૧૫, ૧૪૮ સારસ્વત ૩૫૩ સારંગદેવ ૩૬૪ સારિપુર ૩૬૭ સાસાની ૨૩, ૨૦૮ સાહત-ભાત ૧૫૦ સાંકરસીહ ૩૨૨, ૩૨૫ સાંચી ૨૧, ૨૩, ૬૮, ૨૭૧ સાંપુલ ૧૨૭ સાંભર ૩૨૪ સિકંદર ૧૫, ૨૨, ૧૦૮, ૧૬૭, ૧૬૯, ૨૫, ૨૩૪ સિદ્દાપુર ૧૪ ૧૭ ૩૮ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ૩૬ ૦ ૩૮ સિંહ સૂર્ય સિદ્ધરાજ ૧૯૯, ૩૨૧-૩૨૬, ૩૪૨, ૩૬૩ સિયામ ૧૮૬ સિલેન ૬૩, ૧૨૦, ૧૮૬, ૨૨૫ સિસિલી २२० સિસ્તાન સિંધ ૭૭, ૯૨, ૧૦૪, ૨૦૧, ૨૬૩, ૩૧૭, ૩૨૪ સિંધુ ૨૫૮, ૨૬૩, ૨૯૮, ૩૫૪ સિંધુદેશ ૧૯, ૩૪, ૩૫, ૪૫, ૪૭, ૬૮ સિંધુરાજ ૩૨૨, ૩૨૪ સિંધુરાજપુર ૩૨૪ સિંધુ સંસ્કૃતિ ૧૩૮ ૧૯૯ સિંહપાલિકા ૩૫૩ સિંહપુર ૩૫૮ સિંહલદ્વીપ ૨૨૫, ૨૫૨, ૨૭૧ સિંહલી ૧૦૫ સિંહસૂરિ ૧૮૯ સીગામ ૩૧૮ સીતાદેવી ३४४ સીરિયા ૪૪, ૧૫૫, ૨૨૫, ૨૩૪ સહરખિ ૩૫૩ સહુગ્રામ ૩૧૪, ૩૧૮ સુકતકીતિકલ્લોલિની’ ૩૪૪ સુત્તપિટક “સુરંત” સુદર્શન ૧૪૭, ૨૬૭, ૨૬૧, - ૨૮૩–૨૮૬, ૩૫૧, ૩૬૨ સુપાસનારિત્ર ૩૨૫ સુબંધુ ૯૯, ૧૧૧, ૨૫૯, ૩૬૨ સુમરા ૩૨૪ સુમાત્રા ૩૬૮, ૩૬૯ સુરત્સવ” સુરાજી સુરાષ્ટ્ર ૨૫૦, ૨૫૮, ૨૬૩, ૨૮૨, ૨૮૫, ૩પ૩, ૩૫૪ સુરાષ્ટ્રા ૩૨૨ સુવર્ણસિકતા ૨૫૭, ૨૬૦, ૨૮૩ સુવિશાખ ૨૫૦-૨૬૨, ૨૬૪, २८४ સુસુનિમા ૨૭૧ સુહાસિંહ ૩૪૪ સુહડાદે ૩૪૪ સુહડાદેવી ३४८ ૫૪, ૬૨, ૧૩૦ સૂર્યવર્મા ૩૫૬ સૂર્યપુર ૩૫૩ સેતુબંધ ૩૭૩ ૧૪૩ સેનવંશ ૨૦૦, ૩પ૧ સેનાત ૨૩, ૪૧ સેન્દ્રક ૧૭૭ સેબિયન લિપિ ૪૧ સેલ્યુક ૧૬૭, ૨૨૫, ૨૩૪ સેલ્યુકિંડ સંવત ૧૫૫, ૧૮૭ સેવેલ ૧૧ સૈધવ ૭૭, ૧૩૪, ૧૩૫, ૧૮૧, ૧૮૮, ૧૯૫, ૩૧૭, ૩૭૪ સૈયદ વંશ - ૧૦૫ સેંઢળક ૨૬૮ સોઢળી વાવ ૩૬૫ સેન ૧૫ ૧૫ ૪૧૭ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ સેમ ૩૩૫, ૩૪૦, ૩૪૩, ૩૪૪ સોમનાથ ૧૩૦ સોમનાથ મંદિર ૧૪૮, ૩૫૧) ૩૫૬ સોમનાથ પાટણ ૧૯૯ સોમરાજ ૧૭૪ સોમસિંહ ૩૩૮, ૩૪૩, ૩૪૫ સમવંશી સેમેશ્વર ૧૪૮, ૩૨૪ ૩૩ . ૧૯૬ ૧૯૮ - સેમેશ્વરદેવ ૧૨૬, ૩૨૪, ૩૪૧, ૩૪૪, ૩૪૫, ૩૬૩, ૩૬૪ સેમેશ્વર મંદિર ૩પ૭ સોરઠ ૩૨ ૩ સેલંકી ૧૧૫, ૧૧૮, ૧૨૬, ૧૩૫, ૧૪૧, ૧૪૩, ૧૫ર, ૧૬૨, ૩૨૧-૩૪૯, ૩૫ર, ૩૫૮, ૩૬૩ સોહગૌરા ૧૨૦, ૧૨૧ સૌરાષ્ટ્ર ૧૧, ૬૯, ૭૬, ૮૯, ૧૧૫, ૧૩૫, ૧૩૯, ૧૪૫, ૧૮૦, ૧૮૧, ૧૯૮, ૨૬ ૧, ૨૬ ૩, ૩૦૯, ૩૧, ૩૫૧, ૩૫૩, ૩૫૫, ૩૫૬ સૌવીર ૨૫૮, ૨૬૩, ૩૫૪ સ્કંદગુપ્ત, રાજા ૧૨૬, ૧૩૦, ૧૪૭, ૧૪૯, ૧૭૯, ૨૭૪, ૨૮૧, ૨૮૫, ૨૯૦, ૨૯૧, ૩૦૭, ૩૪૬, ૩૪૭, ૩૫૬, ૩૬૨ સ્કંદગુપ્ત, અધિકારી ૨૭, ૩૦૦ કંદપુરાણુ” ૧૧૦, ૩૧૦ સ્કંદભટ ૩૦૬, ૩૧૦ ૩૦૫, ૩૦૯ સ્ટીવન્સન સ્ટેન કેને ૧૦, ૨૪૪ વાત ૧૩૫. સ્વામિદત્ત ૨૬૮ સ્વિટ્ઝરલૅન્ડ ૨૧૧ હનામની હજરત અલી હઠીસિંહ ૩૫૫: હડપા ૧૯, ૨૦, ૨૫, ૪૫, ૯૮, ૧૧૩, ૧૧૬, ૧૧૮ હડપ્પીય લિપિ ૪૬ ૩૬૧ હડપ્પીય સભ્યતા ૧૯, ૨૬, ૨૮ હન્ટર, ડે. ૨૫, ૪૬ હરકેલિ–નાટક ૧૫૦ હરહા ૩૬ ૩ , હરિભદ્રસૂરિ ૩૪૦ હરિણ ૧૨૩, ૧૨૬, ૨૬૯, ૩૬૨ હમિઅસ ૨૪ હર્ષ ૧૧૭, ૧૩૦, ૧૩૬, ૧૫૦, ૧૯૩, ૨૯૪, ૨૯૬-૩૦૦, ૩૧૬, ૩૪૬, ૩૪૭ હર્ષચરિત” ૧૧૭, ૨૫૯, ૨૭૧ હર્ષપુર ૩૫૩ હસ્તવપ્ર ૩૦૫, ૩૦૯, ૩૧૦, ૩૫૩ હસ્તિવમ ૨૬૮, ૨૭૦ હતી ૧૮૩ હળવદ ૧૦૩ હાથીગુફા ૯૮, ૧૩૦, ૧૩૧,. ૧૪૯, ૨૪૦, ૨૪૪, ૩૨, ૩૪૬, ૩૪૭, ૩૨ હાલાર ૧૫૮, ૧૭૩ સ્થિરમતિ ૪૧૮ For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨૦. હિમગિરિ ૩૭૨ હિમાલય ૧૦૮, ૨૭૧, ૩૦૪, ૩૩૭ હિમિઅરિટિક હિંદી ૧૦૨, ૩૬૦, ૩૬૨ હિંદીચીન ૨૦૭ હુશ ૧૦, ૨૨૭ હવિષ્ક ૧૪૦, ૨૪૭–૨૪૯, ૩૪૬ દૂણ ૧૪, ૧૪૮, ૧૫૫, ૨૯૮ હેમાદ્રિ હેરાસ ૩. હેરિંટન હેલિયોદર ૧૫૫, ૨૩૮, ૨૩૯, ૩૫૬, ૩પ૭. હૈલેવી ૪૧ હવેલી ૩૦. હેસ્ટિંગ્સ ३६७ હી બૂ હેપ ૧૧: ૨૦૧ હેયસાળ હનલ હાર્યજી ૨૩. ૮૨ ૭૧ Archaeological Survey of India ૭, ૧૦ Asiatic Researches’ ૬, ૧૦, ૩૪૧ Asiatic Society ૧૦ 'Bombay-Karnataka Inscriptions' 99 ‘Collection of Prakrit and Sanskrit Inscriptions” ૩૪૧ 'Corpus Inscriptionum Indicarum” ૧૦, ૨૨૨, ૨૨૭, ૨૩૧, ૨૩૬, ૨૬૯, ૨૮૪, ૨૮૭, ૩૧૬ * Epigraphia Carnatica' ૧૧ Epigraphia Indica' ૭,. ૧૦, ૧૨, ૨૫૯, ૨૭૩, ૨૯૮, ૩૪૧ * Epigraphia Indica : Arabic and Persian. Supplement” ૭ . “Epigraphia Indo Moslemic' v Historical Inscriptions: of Southern India’ 99 • Important Inscriptions from the Baroda. State' 99 Indian Antiquary 6, ૧૦, ૨૫૯, ૩૦૬, ૩૧૬, ૩૨૩ ૪૧૯ For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ "Indian Paleography, Indische Palaeographie' ‘Mysore Inscriptions'12 ‘New Indian Antiquary' -Inscriptions of Kathia wad' ૧૧ “Journal of Asiatic Society' 20 Journal of the Bombay Branch of the Royal Asiatic Society' 90 - Journal of the Royal Asiatic Society' lo ‘Old Brahmi Inscrip tions in the Udayagiri and Khandagiri Caves' 288 Select Inscriptions'232, 286, 247, 244, 266 South Indian Inscriptions ? ? ? 820 For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ પરિભાષા Administration = 2lor4dx Alphabet=991711411 Boustrophedon=બલીવદં– આવર્તન Calendar=પંચાંગ Christian='82401 Chronology = કાલગણના; આનુપૂવી; સાલવારી Civilization=212401 Commemorative=27128 Conjunct=સંયુક્ત Cultural=Hizlas Cuneiform=$7411842 Cycle of years=સંવત્સરચક્ર Deccan દખણ Decipherment=ઉકેલ Earthenware=મૃત્પાત્ર, lovian=બાહસ્પત્ય Ligature=બંધ Lithograph=RA1914 Manuscript=હસ્તપ્રત Medial=અંતર્ગત Monogram=એકાક્ષરી બંધ Numeral=24'} fler Obverse=2426115L Paleography=પ્રાચીનલિપિ -- વિદ્યા Period=ાલ Phoneticsધ્વન્યાત્મક Pictographic=falle45 Political=રાજકીય Proto-=આદ્યReverse=પૃષ્ઠભાગ Regnal=રાજ્યકાલનું Reign=રાજ્યકાલ Rock=ખડક, શૈલ Rule=રેખાપાટી Scribe=લહિયે Script=લિપિ Seal=મુદ્રા Sealing=મુદ્રાંક Slab=$415 Syllabic=શ્રુત્યાત્મક Tradition=અનુશ્રુતિ Transliteration=lezzata Vowel-sign=સ્વરમાત્રા Edict=શાસન Epigraphic=24 CHA (243 Epigraphist=24 clavulae Epigraphy=અભિલેખવિદ્યા Epochઆરંભવર્ષ Era સંવત, સન Excavation=@evyalat Facsimile=49141 Harappan=632414 Indigenous=દેશી Indo-Aryan=ભારતીય–આર્ય Indo-Muslim=e11eal4 ४२१ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અશુદ્ધ શુદ્ધ of પૃષ્ઠ પંક્તિ ૯ ૧૪ ૫૦ ૨ પર ૧૧ ૬૪ ૧૧ “૧૦૧ ૨૮ ૧૨૬ ૧૨૭ આકૃતિ આકૃતિ આકૃતિ તમિળ રુદ્રદામાને 19 તામિળ રુદુદામાને અનેક રેણિકે પડતું પદ્ય ૧૨૮ ૧૧ ૧૩૫ કૃષાણ ૧૪૫ સૂતાબિલિકા ગદ્ય થશોધર્મા યદુલવ અને કરણિક પડતું.૨૧ પદ્મ કુષાણ ભૂતાબિલિકા ગદ્ય યશોધર્મા પદ્દલવ તમિળ ૧૪૯ તામિળ હતું. ૨૨ ૧૫૮ ' ૧૭૪ ૨૦૫ ૨૧૩ -૨૨૫ ૪ ૨૩ દરિણી સવ પટન સ્કંદગુપ્ત ૨૫ ૩૦૦ ૧૭ ૩૦૭ ૧૯ સૌરાષ્ટ્ર ચિહન દક્ષિણ સંવત પટના સ્કંદગુપ્ત સૌરાષ્ટ્ર ચિન ધરસેન ૨ જાનું વળા તામ્રપત્ર અને હડપ્પીય ३४६ અને '૪૫૦ હરપીય ૪૨૨ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ UXE HUULY TXONTO THOM с 6 પટ્ટ ૧. મુદ્રાએ તથા સુદ્રિકાઓ (પૃ. ૧૧૩) ૨ For Personal & Private Use Only S Page #455 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ eur 1 ТРУP2 WAYN W o wie er hos TOT I (4 993) For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ મr: ન કરી શકે હકારાવસારા કાકા ટિકિટ નન્નતનનનનન+. નનનનન +નનનનનનન નનન નન - * નિત * , કME 3 sirmwHFક ના કાકા છોકરા સાથે જ રાજકોટ ના નનનનનનનનાદનાખી શકો -નાનામતન-મન નાનાનાનાતનમાઝના - મોરબાગના પાવાવામાં પઢારસ જનમાનસમાજ કરતા રક ૬ - છે કે કે કર્સ ****** *:નાનકડા શાખાનાના-ન પટ્ટ ૩. શિલા-સમુદુગક, દેવની મેરી (પૃ. ૧૧૫) For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only 644»=yyz8js'gfsxten URLમર બસ સō] ASJI yo VO S73540 થીકફૂટ પસર મળ૬ ukS6-17 UPDAćlay L 2. 22 Feyleyeszwaren H รองค์กร 28030 รายและความ ਸਥਾਨ ਮ੨੬੨ Cu ટÜસ તર જીનä 35617/3મ યુ0PUT » ਹਨ ਕਦੇ ਨy ਹੋਣ ਤੱਕ = ਉੱਧੂ ਕਮ ਨਾਮ ਜਪਦੇ ਵੱਲ EYECANTE: Nutrice EUNION YA SEAIAN JA Berry ជីកឫថាបងវា AU យកបង្គរតម្រៀបកែវឧបងរូប វត្តិ មហ ( & 3៥ បរិមqave 18-pv58oXg// ស្អបqj9+5 3 Enga 9 JAN_068Z0 มาแลง 48 49 50 ຍໃຕ້ການນ0 ແມັດ 3 ນ ົກຊາດ ຕິດະ ປະ ( ບໍ່ ਨਾਨਕ ਪੂe urgenon reūuyoJi Au 92184-387-3300 9 8 10 8 299 300 - หอมอมยาง 18586829243 RECENT 45 יל 2 TRAN , Asqe FREE BATX y ס :10. และคงคา 2690 บา ហើយក៏ឡងននសមាគមយបន្ត2យនឹងសស DEAS ພາກການບກ ພັນທະ - Randu, He dünk be of 71 A ਖ ਏ ປ ກ ອ ນ ນ ຍາບ? ມັນຄົບຄົບ 9 Eye ---સ}8-64 7 ટે શન ય¥૦૦ 15વન માં સ્પૉ x 82-5898 TATIAN RUISE rantee to t WAKALA+Y បបបប Be a 26 ਬਈ ਭਰਤ 4020052 પ′ ૪. વલભીના દાનશાસનનુ લખાણ (પૃ. ૧૨૦) 1280 Page #461 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ مرض الكبير و لكنه ثوم واتا - الملا به «نشهد ، و (ex .9) 24 4 . ه په For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ (୨. ex) । Se # Taନ୍ତୁ mo 4 Y al. tel For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ هالا - وانا و سلطنطرانت والارض الرها غلات کشاوران استان !هم ( .) taria 3en . ؟ * For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ வா SERS co (1. ey) For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ પરામર્શ કનો અભિપ્રાય અભિલેખવિદ્યા અંગેની સમૃદ્ધ માહિતી અને વિવાદ વિવેચનાથી યુક્ત આ પુસ્તક અભ્યાસીને ખૂબ જ મદદરૂપ થશે. | વિષયની છણાવટ, તાર્કિકતા અને સુશ્લિષ્ટ થનમાં આ પુસ્તક જરૂર સારી ભાત પાડશે. ગુજરાતીમાં અભિલેખવિદ્યાનું વિશદ નિરૂપણ કરવામાં આ પુસ્તક અનોખું અને મા શાક છે જ એ નિ:સંશય છે. વિવિધ પ્રકારના | અભિલેખાના અભ્યાસમાં ' તેટલી સભર સામગ્રીથી આ "645663 2. નાના પ્રસારથી આભલેખવિદ્યા પ્રત્યેની રુચિ વધશે. -ડો. પનુભાઈ Serving JinShasan O SARL glo gyani andir@kobatirth.org For Personal & Private Use Only