________________
ભારતીય અભિલેખવિદ્યા
અષ અલ્પપ્રાણ મહાપ્રાણ
ઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણુ અનુનાસિંહ
A
:
છ,
u
કંઠય તાલવ્ય મૂર્ધન્ય
Bક
8
બ
5
રે
19
દં ત્ય
fE
$
શ્ન
भ म ચાર અક્ષરો સ્વર અને વ્યંજનોની વચ્ચે રહેલા હોય એ રીતે ઉચ્ચારાય છે, એથી એને અંતઃસ્થ વ્યંજનો કે અર્ધસ્વરે કહે છે. એમાં ય તાલવ્ય, ૨ મૂર્ધન્ય અને દંત્ય છે, જ્યારે ૨ દંત્ય– ષ્ઠ છે.
રી, ૧, ૨ અને સ્ત્ર ઉષ્માક્ષર છે. એમાં શ તાલવ્ય, હું મૂર્ધન્ય, સ દંત્ય અને કંઠય છે. વળી કેટલીક વાર હું પણ પ્રજાય છે
સંસ્કૃત ભાષાની આ વર્ણમાલા આમ શાસ્ત્રીય પદ્ધતિએ ગોઠવાઈ છે. પરંતુ એ ભાષાશાસ્ત્રના ધ્વનિ–ઉચ્ચારણની દૃષ્ટિએ જ છે, લિપિવિદ્યાની ચિઠ્ઠનરચનાની દષ્ટિએ નહિ. લિપિની દષ્ટિએ માત્ર ટુ– , – ૩ – ૪, ૮- ૪ અને – જેવાં જૂજ ચિદૂન જ આંતરિક સંબંધ ધરાવે છે. 2 . A A A + 2 A u [ 4 દ - 1 CONG I do Ş D Ivoi 8 I | J 6 1 4 - * * * * * * * * *
$ ૬ % , ૬ - = = + 5 6 7 1 2 1 9 4 x 8 9 X 7 8 9 * * * ૧ ૪
આકૃતિ ૨. બ્રાહ્મી લિપિ દરેક વ્યંજનના મૂળ ચિનમાં આ અંતર્ગત રહેલો ગણાય છે. એમાં અન્ય સ્વર ઉમેરાતાં તે તે સ્વરની માત્રા એ વ્યંજનચિદનમાં ઉમેરાય છે. સ્વરરહિત (હલન્ત) વ્યંજનમાં ૩ નો લેપ દર્શાવવા માટે નીચે અલગ ચિહ્ન ઉમેરાય છે. વ્યંજનના સંયોજનમાં પહેલાં અનુગ વ્યંજનને પૂર્વગ વ્યંજનની નીચે જોડવામાં આવતો; હાલ એને પૂર્વગ વ્યંજનની જમણી બાજુએ જોડવામાં આવે છે ને જ્યાં જોડવાનું ન ફાવે તેમ હોય ત્યાં પૂર્વગ વ્યંજનને હલન્ત (ખોડો) દર્શાવવામાં આવે છે.૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org