________________
૩૪
ભારતીય અભિલેખવિદ્યા
( સારસે ) પેાતાને પોતાની સત્તા ભારતવષઁનાગધારપ્રદેશ પર પ્રસારેલી (ઈ. પૂ. ૫૫૮-૫૩૦ દરમ્યાન ) અને દારયસે સિ દેશ ( સિ ંધ-દક્ષિણ પ ંજાબ ) પર વિસ્તારેલી ( લગભગ-ઈ. પૂ. પર૨-૪૮૬ ). ઈરાની સામ્રાજ્યના આ શાસનકાલ દરમ્યાન અરમાઇક લિપિ ભારતવર્ષના આ પ્રદેશમાં, ખાસ કરીને ગંધારમાં, પણ પ્રચલિત બની.૧૯
પરંતુ ભારતીય ભાષાના વર્ષાં લખવા માટે અહી અરમાઇક વણ માલામાં કેટલાક સુધારાવધારા કરવામાં આવ્યા. મૂળ લિપિમાં સ્વરે પૈકી માત્ર અનુ ચિહ્ન હતું. એના મરેડમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા તે પછી એની લાંબી ત્રાંસી ઊભી રેખામાં વચ્ચે, આરપાર, નીચે ડાબી બાજુએ, ઊંચે જમણી બાજુએ અને વચ્ચે ડાબી બાજુએ નાની ત્રાંસી રેખા ઉમેરીને, જી, બે, અને અેનાં ચિહ્ન ઉપજાવવામાં આવ્યાં. વ્યંજનામાં સ્વરમાત્રાએ પણ આ રીતે જોડવામાં આવી.
અરમાઇક વર્ણ માળામાં અક્ષરાની સંખ્યા ઓછી હતી. વ્યંજનામાં ૨૧ વ્યંજના પૈકી ૨૦માંથી ૬,, ગ, ત, , ન, ધં, વ, ૧, ૧, ૨, ૭, ૬, ૧, સ અને હૈં તેમ જ લ, થ અને જ્ઞ અપનાવાયા. ભારતીય વણ માલાની જરૂરિયાતને અનુલક્ષીને અપપ્રાણ વ્યંજનેામાં કોઈ ને કોઈ પ્રકારની ત્રાંસી રેખા ઉમેરીને તે તે મહાપ્રાણ વ્યંજનનુ ચિહ્ન યોજવામાં આવ્યું, જેમકે 7 પરથી ૬, ચ પરથી છૅ, ૬ પરથી જ્ઞ, ૬ પરથી ૩, ૩ પરથી હૈં, ૢ પરથી ૬, મૈં પરથી દ અને 7 પરથી મ. મૂન્ય વ્યંજના માટે અરમાઇક તા અને નાં વૈકલ્પિક ચિદ્રા પરથી ટ અને નાં ચિહ્ન ઉપજાવવામાં આવ્યાં ને ૬ પરથી ળનું ચિહ્ન સાધવામાં આવ્યું. મૈં તે એવડાવીને અથવા ન કે જ્ઞ પરથી અનુ રૂપ પ્રયાજાયું. ખરેાછો બ્રાહ્મી ૬ પરથી દિશા ઉલટાવીને સાધવામાં આવ્યેા. આ રીતે, ખૂટતાં અક્ષરચિહ્ન સાધવામાં આવ્યાં. ૧૯મ
સ્વરમાત્રાએ ઉમેરવાની સરળતા માટે અક્ષરાના મરાડ ઊભા, લાંબે, ત્રાંસે ને વળાંકદાર રહે એ જરૂરી હતું. આથી કેટલાક મૂળ અક્ષરાના મરાડમાં એ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા.
આ રીતે ઈરાની સામ્રાજ્યના ભારતીય શાસનપ્રદેશમાં વિદેશી અરમાઇક અક્ષરેામાં જરૂરી સુધારાવધારા કરીને ભારતીય વણ માલાને અનુરૂપ અક્ષરચિહ્ન યેાજવામાં આવ્યાં. અરમાઇક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરેાટી લિપિ.૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org