SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સોલંકી રાજ્યના શિલાલેખ ભાનુગુપ્તના સમયનો એરણ શિલાતંભ લેખ એની વિધવા સતી થયાની યાદગીરી માટેનો છે. દ્ધાના મૃત્યુની તથા કુમારગુપ્ત ૨ નાની ભિતરી મુદ્રા રાજમુદ્રાના નમૂનારૂપ છે. હર્ષ, ધરસેન ર જે અને જ્યભટ ૪ થાનાં તામ્રપત્રો પર ભૂમિદાનને લગતાં રાજશાસન કેતરાયાં છે. આમાંના અનેક અભિલેબમાં પણ પ્રશસ્તિને ઠીક ઠીક સમાવેશ થાય છે, જેમ કે ખારવેલના હાથીગુફા લેખમાં, મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ શિલાલેખમાં તથા સ્કંદગુપ્તના જૂનાગઢ પૌલલેખમાં અને ત્રણેય દાનશાસનમાં. આમ આ અભિલેખોમાં એના પદાર્થ ઉપરાંત એમાં નિરૂપેલા વિષયનું પણ ઠીકઠીક વૈવિધ્ય રહેલું છે. પાદટીપે ૧. P. 158. એના સંપાદક શ્રી. હ. હ. ધ્રુવ છે. એની પુરવણી ડો. ન્યૂલરે કરી છે. વળી જુઓ ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ. ૩, લેખ ૧૪૪ ક. ૨. દુ. કે. શાસ્ત્રી, “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” પૃ. ૨૭૧-૨૯૦ ૩. એજન, પૂ. ર૭૨ ૪. એજન, પૃ. ૨૭૭ ૫, એજન, પૃ. ૨૮૫-૨૮૬ ૬. એજન, પૃ. ૨૮૮ ૭. દાહોદને હિંદમાં વાદ્ર કહે છે. અહીં માળવા અને ગુજરાત એ હૈ (બે) પ્રદેશોની દર મળે છે એને લઈને આ નામ પડયું મનાય છે એ યથાર્થ નથી. દાહોદને સંબંધ “દધિપદ્ર સાથે છે. ૮. દુ. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૯૪ ૯. એજન, પૃ. ૨૯૪-૨૫ ૧૦. એજન, પૃ. ર૯૪ ૧૧, A. K. Majumdar, “Chaulukyas of Gujarat”, p. 81 ૧૨. ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૯૫ ૧૩. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૩, લેખ ૧૪૪ ક, પૃ. ૧૬૩ ૧૪, એજન, પૃ. ૧૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy