________________
૨૯૬
ભારતીય અભિલેખવિદ્યા
૧૩. રળીયમિત્યf Rાં
अस्मत्कुलक्रममुदारमुदाहरद्धि
रन्यैश्च दानमिदमभ्यनुमोदनीयं । लक्ष्म्यास्तडित्सलिलबुबुदचञ्चलाया
ઢાને કરું ઘરયા રિવાજનં ૨ . [૧] कर्मणा म१४. नसा वाचा कर्तव्यं प्राणिभिहि(हि)तं ।
हर्षेणैतत्समाख्यातन्धर्मार्जनमनुत्तमं [॥२] દૂતો[Sત્ર કહાપ્રમા1 મહાતિર્થન્દ્રગુપ્ત: મહાલપટાઢિરાષિત
महासामन्तम१५. हाराजभानुसमादेशादुत्कीर्ण १६. ईश्वरेणेदमिति । संवत् २२ ૧૭. કાર્ષિ વદિ ૧ [] વસ્તો મમ મહારગાધિર નથીર્ષય [1]
“ૐ સ્વસ્તિ, શ્રી વર્ધમાનકોટીમાંની મોટી, નૌકાઓ, હસ્તીઓ અને અો ધરાવતી વિજયછાવણીમાંથી
મહારાજ શ્રી નરવર્ધન; તેના ચરણનું ધ્યાન ધરતો શ્રી વજિણીદેવીમાં ઉત્પન્ન, પરમ આદિત્યભકત મહારાજ શ્રી રાજ્યવર્ધન; તેને પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતો, શ્રી અસરોદેવીમાં ઉત્પન્ન પરમ આદિત્યભકત મહારાજ શ્રી આદિત્યવર્ધન ( લે); તેનો પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતો શ્રી મહાસેનગુપ્તાદેવીમાં ઉત્પન્ન, ચાર સમુદ્રોને વટાવી ગયેલી કીર્તિ વાળ, પ્રતાપ અને અનુરાગ વડે અન્ય રાજાઓને વશ કરનાર, વર્ણાશ્રમના
વ્યવસ્થાપનમાં જેનું ચક્ર (સૈન્ય) પ્રવૃત્ત છે તે, એક ચક્રવાળો રથ ધરાવતા (સૂર્યની જેમ પ્રજાજનોની પીડા હરનાર પરમ આદિત્યભકત પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી પ્રભાકરવર્ધન; તેને પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતો, શુદ્ધ યશરૂપી ચંદરવાથી જેણે સકલ ભુવનમંડલને ઢાંકી દીધું છે તેવ, કુબેર વરણ ઈન્દ્ર વગેરે લોકપાલોનાં તેજ પરિગ્રહીત કરનાર, સન્માર્ગે ઉપાર્જિત કરેલાં દ્રવ્ય અને ભૂમિનાં અનેક દાન વડે જેણે યાચકોનાં હૃદય પ્રસન્ન કર્યા છે તે, અગાઉના રાજાઓના ચરિતને ટપી જનાર, અમલ યશવાળી દેવી શ્રી યશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org