________________
બ્રાહ્મી લિપિ
અને શક વર્ષ પપ૬ માટે
पञ्चाशत्सु कलौ काले षट्सु पञ्चशतासु च । समासु समतीतासु शकानामपि भूभुजाम् ॥ ૮૩ ( પચાસ લિ કાલે તે છે તે પંચશતે વળી વર્ષોં જ્યારે ગયાં વીતી શક ભૂપતિએ તણાં. )
એટલું લાંબુ તે એવુ આડુ અવળું ગેાઠવવું પડતું .
પરંતુ સંખ્યાસૂચક શબ્દસ કેતેા પ્રયાજવાથી કવિને ઘણી સરળતા રહેતી, જેમકે શત્રુ ંજય પરની સૌવણિક સાહશ્રી તેજ પાલે કરાવેલા આદીશ્વરપ્રાસાદની પ્રશસ્તિ( વિ. સ. ૧૬૫૦ )માં.
૧૫૮૨ માટે स्तन - सिद्धि - सायक - सुधारोचिस् - निभे नेहसि ૧૬૩૯ માટે શ્રદ્ધે [5]TM -પાવ-સૃષ-પ્રક્ષિતે ૧૫૮૮ માટે સિદ્ધિ-સિદ્ધિ-તિથિ-સભ્યે
પર માટે હસ્ત- Y
૧૨૪૫ માટે મા...રાર-વેલ્~~: ૩-સંખ્યાઃ
૨૧ માટે
ફંડુ-નેત્રાઃ
૧૬૪૯ માટે નં –પયોધિ-મૂતિ-મિતે વર્ષે
અને ૧૬૫૦ માટે ને-વાળ-બા-અંતેને એટલા જ શબ્દ વાપરવા પડ્યા
છે તે તે પણ નિયમિત ક્રમમાં, ૮૪
સખ્યાસૂચક અક્ષરસ કેતા
ગણિતના ઘણા ભાગ ધરાવતા ઘણી સંક્ષિપ્ત એવી સંખ્યાસૂચક
૨૭
Jain Education International
'
જ્યોતિષત્ર થામાં પદ્યબદ્ધ રચના માટે આથી અક્ષરસ કેતાની પદ્ધતિ પ્રયાજવામાં આવી. આય ભટ ૧લાએ આ ભટીય ’( ઈ. સ. ૪૯૯ )માં આવી એક પદ્ધતિ પ્રયેાજી. એમાં ૢ થી મૈં સુધીના વ્યંજન અનુક્રમે ૧થી ૨૫ સૂચવે છે, જ્યારે સ્ થી ૢ સુધીના વ્યંજન અનુક્રમે ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦ અને ૧૦૦ સૂચવે છે. મેટી સખ્યાઓ માટે આ વ્યંજનામાં રૂ, ૩, ૬, હૈં, , ì, ઓ અને ગૌ ઉમેરવાથી તે તે વ્યંજનથી સૂચવાતી સંખ્યા અનુક્રમે ઉત્તરાત્તર સા–સા ગણી થાય છે, જેમકે ત = ૧૬, તિ = ૧, ૬૦૦, તુ આ ભટની આ પદ્ધતિ થાડા અક્ષરાથી નાનીમેટી સંખ્યા દર્શાવતી અતિસંક્ષિપ્ત પદ્ધતિ હેાવા છતાં પ્રચલિત થવા પામી નહિ. પ્રાયઃ આમાંના ક્રેટલાક અક્ષર મહામુશ્કેલીએ ઉચ્ચારી શકાય તેવા તે વૈવિષ્યના અભાવે
=
૧,૬૦,૦૦૦ વગેરે.
For Personal & Private Use Only
www.jainelibrary.org