SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભારતીય અભિલેખવિદ્યા અક્ષરાનુ અથ હીન સયાજન થતું હોઈ કંઠસ્થ કરતાં ન ફાવે તેવા હતા.૮૫ દા. ત., હિશિત્રુત્તુ ( ૫૦૦ + ૭,૦૦૦ + ૨,૩૦,૦૦૦ + ૧,૫૦,૦૦,૦૦,૦૦૦ ). એને બદલે અક્ષરસંકેતાની એક બીજી પદ્ધતિ લેાકપ્રિય નીવડી. આ પદ્ધતિ આ ભટ ખીજા( ૧૦મી સદી )એ · આય`સિદ્ધાંત 'માં પ્રયાજી છે. આ પદ્ધતિમાં થી ૬ ને તથા ટ થી ૬ ને અનુક્રમે ૧ થી ૯ અને ૦ ના અંકના સૂચક માનવામાં આવ્યા છે, ૧ થી મને ૧ થી ૫ ના. અને ચ થી 7ને ૧ થી ૮ના. અર્થાત્ આમાં સર્વ કા માટે ત્રણ કે ચાર અક્ષરેાના વિકલ્પ રહેલા. છે.૮૬ વળી આ વ્યંજામાં ગમે તે સ્વરમાત્રા ઉમેરવાની છૂટ છે, કેમકે આ પદ્ધતિમાં સ્વરા તથા સ્વરમાત્રાએના કઈ અથ ઉદ્દિષ્ટ હતા નથી. ખીજું, સંયુકતાક્ષરામાં દરેક વ્યંજનને સંખ્યાસૂચક ગણવામાં આવે છે. ૧, ૨, ૩... વગેરે અકે માટે અનુક્રમે વય, લટર, વરુ... વગેરે. અક્ષરસંકેત ધરાવતી આ પદ્ધતિને · કટપયાદિ' પદ્ધતિ કહે છે. ( આ ભટે આ અક્ષરસ કેતેાની લેખદિશામાં શબ્દસ કેતાના જેવા ઊલટા ક્રમ ન અપનાવતાં અકાના જેવા સૂલટા ક્રમ અપનાવ્યા છે, દા.ત.. વનને = ૧૦૧૫ અને મુસિધા = ૫,૮૧,૭૦૯.૮૭ કાઈ કાઈ શિલાલેખા તથા દાનપત્રામાં પણ કટપયાદિ પદ્ધતિ પ્રયાજાયેલી જોવામાં આવે છે. પરંતુ આ ભટની પદ્ધતિ કરતાં આ પદ્ધતિમાં થેાડા ફરક રહેલા છે. થી ૪ સુધીના વ્યંજનાનાં સખ્યા-મૂલ્ય એનાં એ જ છે, પરંતુ સંયુક્તાક્ષરામાં માત્ર અનુગ વ્યંજન અકસૂચક ગણાય છે, દરેક વ્યંજન નહિ. વળી આ પદ્ધતિમાં શબ્દસંકેતેાની જેમ બાનાં નામતો તિઃ । નિયમ અનુસાર અક્ષરસ કેતાને ઊલટા ક્રમે અર્થાત્ જમણી બાજુથી ડાખી બાજુ તરફ લખવામાં આવે છે. દા. ત. રાઘવાચ ૧૪૪૨, મત્ત ૬૪૪, દાહો ૧૩૧૨, રાત્યાળો, = ૧૩૧૫ અને તોલે = ૧૩૪૬, ૩૮ અહી અક્ષરસ કેતેાને એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે કે એના સંચેાજનથી અદ્યોતક શબ્દ બની રહે. - Jain Education International - શબ્દસ કંતાની સરખામણીએ અક્ષરસ કેતેાની પદ્ધતિ અભિલેખામાં તથા સાહિત્યમાં ધણી એછી લેાકપ્રિય નીવડી. આ પદ્ધતિમાં લાધવને તથા કંઠસ્થ કરતાં સરળ પડે તેવા અદ્યોતક શબ્દપ્રયાગના લાભ રહેલા છે, પરંતુ એવા અક્ષરસ કેતેાનાં સંયાજન કરતાં ઘણા શ્રમ તથા સમય લાગે છે. વળી અંકસ કેતેાની એકથી વધુ પતિએ ૮૯ પ્રચલિત થતાં અથ ની એકવાકયતાના અભાવે અર્થઘટનમાં ગોટાળા તથા ગૂંચવાડા થાય તેમ છે. = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy