________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
૩૦૩
છે
.
૩નો() ગરગેડુ [ ૨]
વાસનઃ [1]. कृष्णसर्पा हि जायन्ते धर्मदायापहारकाः ॥[३] स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धरां । गवां शतस[हस्नस्य हन्तुः प्राप्नोति ।
વિત્વિપદ્ [૪] यानीह दारिद्रभयानरेन्द्रर्द्धनानि धयितनीकृतानि ।
निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम [साधुः पुनराददीत ॥][५] ૧૪.
लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तो...को[s]भिमतं नृपार्थ ।
तान्येव पुण्यानि विवर्द्धयेथा न हापनीयो ह्युपकारिपक्षः ॥[६] ૧. સ્વસ્ત મને મારાથીધરનચ [1] ડૂત: સામતીવિચઃ | १६. लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतदिविरपतिस्कन्दभटेन। सं २६९ चैत्र
વ ૨ | “સ્વસ્તિ. ભદ્રપત્તનમાં રહેલી વિજય છાવણીમાંથી
જેણે જબરજસ્ત રીતે અમિત્રો(શત્રુઓ)ને નમાવ્યા છે તેવા મૈત્રકે ના (વંશમાં)
“અનુપમ સપત્નો(શત્રુઓ)ના મંડલના વિસ્તારમાં સેંકડો પ્રહાર ઝીલીને જેણે પ્રતાપ (યશ) મેળવ્યા છે તેવો અને પ્રતાપને લઈને આવેલા, દાન માન અને આર્જવ (ઋજુ વ્યવહાર) વડે અનુરાગ પામેલા અનુરક્ત મોલ, ભૂત, મિત્ર અને શ્રેણીનાં સૈન્ય દ્વારા જેણે રાજ્યશ્રી પ્રાપ્ત કરી છે તેવો પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ભટાર્ક;
“તેનો પુત્ર જેનું શિર તેના પાદની રજથી અરુણ (રકત) બનેલું નત અને પવિત્ર કરેલું છે તેવો, શિર નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભાથી જેનાં ચરણના નખની પંકિતનાં કિરણ ઢંકાઈ જતાં હતાં તેવો અને જેની સંપત્તિ વડે દીન અનાથ અને કૃપણ (દયાપાત્ર) જનની ઉપજીવિકા થતી હતી, તેવો પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન (૧ );
તેનો અનુજ (નાનો ભાઈ), તેનાં ચરણને પ્રણામ કરવાથી જેના મસ્તક) ને વિમલમણિ વધુ પ્રશસ્ત થયો હતો, જેને મનુ આદિએ રચેલાં વિધિ-વિધાનનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org