________________
૨૯૦
ભારતીય અભિલેખવિદ્યા
... પુરાગામી રાજાઓની પ્રશસ્તિ સમુદ્રગુપ્તથી શરૂ કરી છે, પણ સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં એના પ્રપિતામહ સુધી વંશાવળીતા સમાવેશ કરી દીધા છે.
' મહા
ગુપ્તવશના પહેલા એ રાજા ‘મહારાજ' હતા, પછીના બધા રાજાધિરાજ ’, દરેક રાજાના નામની આગળ ' શ્રી ' શબ્દ લાગેલા છે તેવા પ્રથમ રાજાના નામની આગળ છે, તેથી એનું નામ ‘ગુપ્ત’ ગણાય.૪૭ ચંદ્રગુપ્ત ૧ લાના રાજ્યને અભ્યુદય લિચ્છવિપુલ સાથેના લગ્ન-સબંધ દ્વારા થયેા લાગે છે. એની મહારાણી કુમારદેવી એ કુલની હતી. ચંદ્રગુપ્ત-કુમારદેવીની આકૃતિવાળા સિક્કા મળ્યા છે.
સમુદ્રગુપ્તની રાણી દત્તદેવીનુ નામ સમુદ્રગુપ્તના એરણ શિલાસ્ત ભલેખમાં ય આપેલુ છે.૪૮
ચંદ્રગુપ્ત ૨ જે પરમ ભાગવત હતા. એની મહારાણી ધ્રુવદેવી. પહેલાં એ રામગુપ્તની પત્ની હતી ને વિધવા થયા પછી ચંદ્રગુપ્તની પત્ની ખની હતી.
કુમારગુપ્ત ૧લા પછી અહીં પુરગુપ્તનુ નામ આપ્યુ છે, જ્યારે ભિતરીમાંના શિલાસ્ત ભલેખમાં કુમારગુપ્ત ૧લા પછી એના પુત્ર સ્કન્દગુપ્તની પ્રશસ્તિ આપેલી છે.૪૯ પુરગુપ્તની માતા ‘ મહાદેવી ' હતી; રાણીના પુત્ર હતા. પુરગુપ્તના સિક્કાઓ પર એવુ ખીજું
આપેલુ છે. એની મહારાણીનું નામ
‘ વત્સદેવી ’ ને
,
ચન્દ્રદેવી ' પણ વંચાયું છે.૫૦
•
કન્દગુપ્ત પ્રાયઃ બીજી
નામ
બદલે
6
Jain Education International
(
નરસિંહગુપ્તના સિક્કા પર એનું બીજું નામ
બાલાદિત્ય ' આપ્યું છે. એની મહારાણીનુ નામ ‘મિત્રદેવી ' હતું. એના સિક્કાઓ પર ‘ ક્રમાદિત્ય ’ એવું એનું ખીજું નામ મળે છે.
For Personal & Private Use Only
પ્રકાશાદિત્ય ’ વૈશ્યદેવી ' કે
>
આ મુદ્રા પરથી કુમારગુપ્ત ૧ લાની પછી પુરગુપ્ત – નરસિહગુપ્ત – કુમારગુપ્ત ૨ જો એવી વાંશાવળી જાણવા મળે છે.
બીજી બાજુ અભિલેખામાં કુમારગુપ્ત ૧ લાના લેખા (ગુ. સ. ૯૬–૧૨૯) પછી એના પુત્ર કગુપ્તના (ગુ. સ. ૧૩૬-૧૪૬), કુમારગુપ્ત ૨ જાના (ગુ. સ. ૧૫૪),૧૧ બુધગુપ્તના (ગુ. સ. ૧૫૭ – ૧૬૫), વૈન્યગુપ્તને (ગુ. સ ૧૮૮) અને ભાનગુપ્તના (ગુ. સ. ૧૯૧) લેખ મળે છે, જ્યારે ગુ. સ. ૨૨૪ ના મહારાજાધિરાજ શ્રી...ગુપ્તના તામ્રપત્રમાં ગુપ્ત સમ્રાટનું નામ સંભવતઃ ‘કુમારગુપ્ત ’ વહેંચાયું છે.પર
'
www.jainelibrary.org