________________
ભારતીય અભિલેખવિદ્યા
દુશન થઈ ગયેલુ સુદ'ન તળાવ હવે કદી પાğ સુદર્શ ́ન (Öનીય) થશે ખરું...? સ્થાનિક લેાકેાને એની સતત ચિંતા થવા લાગી (શ્લેા. ૩૦-૩૧).
૧૮
નગરપાલ ચક્રપાલિતે રાજાના તથા નગરના હિત અર્થે ખીજે જ વર્ષે ગુ. સ. ૧૭૭(ઈ. સ. ૪૫૬)માં એને સેતુ સમરાવી દીધા (શ્લેા. ૩૨-૩૭). ગુ. સ. ૧૩૬ના ચેામાસામાં તૂટેલે અંધ ખીજો ઉનાળા આવતાં પાછે બંધાઈ ગયા. એની ધાર્મિક વિધિ એ માસ ચાલી. દેવે અને ભૂદેવે તેમજ પૌરજને અને અધિકારીઓને દાન-માન અપાયાં. અગાઉની સરખામણીએ આ વખતે ગામડુ નાનું પડયુ હતું. હવે સમરાવેલું સુદર્શન શાશ્વત કાલ લગી ટકશે એવું મનાયુ, પરંતુ કાળની ગતિ ગહન છે. હાલ એના તૂટક તૂટક અવશેષ જ રહ્યા છે, જે જૂનાગઢના ધારાગઢ અથવા ત્રિવેણી દરવાજાની પાસે નજરે પડે છે.૩૮
લેખના અ ંતે સુદર્શન તળાવ તથા ગિરિનગર નગર માટે શુભાશિષ વ્યકત કરવામાં આવી છે (શ્લેા. ૩૮-૩૯).
૪૫૭–
પુરવણીમાં ચક્રધારી વિષ્ણુના મંદિરના નિર્માણુની હકીકત આર્પી છે (શ્લે. ૪૦-૪૭). એ મંદિર ચક્રપાલિતે બંધાવ્યું હતું, ગુ. સ. ૧૭૮(ઈ. સ. ૫૮)માં. એ ઘણું ઉત્તુંગ હતું. આ પુરવણીના ઘણા ભાગ ખંડિત છે. આખા લેખ ગુપ્તકાલની વૈદબી કાવ્યશૈલીમાં રચાયા છે.
૫. ભાનુશુપ્તના સમયના એરણ શિલાસ્ત...ભલેખ, ગુ. સ १. संवत्सरशते एकनवत्युत्तरे श्रावणवहुलपक्ष सप्तम्यां
२. संवत् १९१ श्रावण ब दि ७ ॥
વાયુત્તમો...
૪.
રાનેતિ વિદ્યુતિઃ [0]
तस्य पुत्त्रो [S]तिविक्रान्तो नाम्ना राजाथ माधवः ॥ [ १ ]
गोपराज:
सुतस्तस्य श्रीमान्विव्यातपौरुषः [] શરમરાનૌદિત્ર: વાતિો[5]ધુના (!) [૫] [૨]
श्रीभानुगुप्तो जगति प्रवीरो
રાના મહાસ્વાર્થસમો[5]તિસૂરઃ [] तेनाथ सार्द्धन्त्विह गोपर [जो]
Jain Education International
For Personal & Private Use Only
૧૯૧
www.jainelibrary.org