SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અભિલેખવિદ્યા દુશન થઈ ગયેલુ સુદ'ન તળાવ હવે કદી પાğ સુદર્શ ́ન (Öનીય) થશે ખરું...? સ્થાનિક લેાકેાને એની સતત ચિંતા થવા લાગી (શ્લેા. ૩૦-૩૧). ૧૮ નગરપાલ ચક્રપાલિતે રાજાના તથા નગરના હિત અર્થે ખીજે જ વર્ષે ગુ. સ. ૧૭૭(ઈ. સ. ૪૫૬)માં એને સેતુ સમરાવી દીધા (શ્લેા. ૩૨-૩૭). ગુ. સ. ૧૩૬ના ચેામાસામાં તૂટેલે અંધ ખીજો ઉનાળા આવતાં પાછે બંધાઈ ગયા. એની ધાર્મિક વિધિ એ માસ ચાલી. દેવે અને ભૂદેવે તેમજ પૌરજને અને અધિકારીઓને દાન-માન અપાયાં. અગાઉની સરખામણીએ આ વખતે ગામડુ નાનું પડયુ હતું. હવે સમરાવેલું સુદર્શન શાશ્વત કાલ લગી ટકશે એવું મનાયુ, પરંતુ કાળની ગતિ ગહન છે. હાલ એના તૂટક તૂટક અવશેષ જ રહ્યા છે, જે જૂનાગઢના ધારાગઢ અથવા ત્રિવેણી દરવાજાની પાસે નજરે પડે છે.૩૮ લેખના અ ંતે સુદર્શન તળાવ તથા ગિરિનગર નગર માટે શુભાશિષ વ્યકત કરવામાં આવી છે (શ્લેા. ૩૮-૩૯). ૪૫૭– પુરવણીમાં ચક્રધારી વિષ્ણુના મંદિરના નિર્માણુની હકીકત આર્પી છે (શ્લે. ૪૦-૪૭). એ મંદિર ચક્રપાલિતે બંધાવ્યું હતું, ગુ. સ. ૧૭૮(ઈ. સ. ૫૮)માં. એ ઘણું ઉત્તુંગ હતું. આ પુરવણીના ઘણા ભાગ ખંડિત છે. આખા લેખ ગુપ્તકાલની વૈદબી કાવ્યશૈલીમાં રચાયા છે. ૫. ભાનુશુપ્તના સમયના એરણ શિલાસ્ત...ભલેખ, ગુ. સ १. संवत्सरशते एकनवत्युत्तरे श्रावणवहुलपक्ष सप्तम्यां २. संवत् १९१ श्रावण ब दि ७ ॥ વાયુત્તમો... ૪. રાનેતિ વિદ્યુતિઃ [0] तस्य पुत्त्रो [S]तिविक्रान्तो नाम्ना राजाथ माधवः ॥ [ १ ] गोपराज: सुतस्तस्य श्रीमान्विव्यातपौरुषः [] શરમરાનૌદિત્ર: વાતિો[5]ધુના (!) [૫] [૨] श्रीभानुगुप्तो जगति प्रवीरो રાના મહાસ્વાર્થસમો[5]તિસૂરઃ [] तेनाथ सार्द्धन्त्विह गोपर [जो] Jain Education International For Personal & Private Use Only ૧૯૧ www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy