________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર...
૩
કેતરાયેલા છે.૪૧ આ લિપિ માડીની પ્રાથમિક શાળાઓમાં શીખવાતી, પરંતુ મુદ્રણ—કાલમાં નાગરી લિપિ અપનાવાતાં મેાડી લિપિ લુપ્તપ્રાય થવા લાગી છે. આ નાગરી લિપિને ઉત્તર ભારતની નાગરી લિપિ સાથે સરખાવતાં એમાં ૬, જ્ઞ, ળ, મૈં અને ક્ષ ને મરેડ જુદા પડે છે.૪૨
આવી રીતે રાજસ્થાનનાં મહાજની કે રાજસ્થાની નાખે તળપદી લિપિપ્રકાર પ્રચલિત થયેલા, પરંતુ હાલ ત્યાં પણ નાગરી લિપિ પ્રચલિત થતાં એ વિલક્ષણ લિપિત્રકાર લુપ્ત થયા છે.
:
ભારતના ઉત્તર-પશ્ચિમના પ્રદેશમાં નાગરી લિપિ સાથે અંશતઃ મળતી આવે અને અંશતઃ એનાથી ભિન્ન લાગે એવી લિપિએ વિકસી. એમાં શારદા, ટાકરી અને ગુરુમુખી એ ત્રણેય પ્રાચીન શારદાલિપિમાંથી ઊતરી આવી છે. આ પ્રાચીન લિપિ લગભગ દસમી સદીથી અગાઉની આદ્ય-નાગરી જેવી લિપિમાંથી વિકસેલી.
આ લિપિમેામાં શારદાલિપિ પાયારૂપ છે. એ શારદાદેશ' કે શારદામંડલ' કહેવાતા કાશ્મીર પ્રદેશની લિપિ છે. એમાં ૬, ૩, ૪, ૫, ૬, ૧, ૧, ચ, ર, હૈં, વૅ અને છ જેવા કેટલાક અક્ષર નાગરી અક્ષરે જેવા છે; બાકીના વિલક્ષણ છે. એમાં ૬ ની જેમ કોનું સ્વતંત્ર સ્વરૂપ સચવાયું છે. રૂ, ૪, ૫, ૧ અને સ સળ ંગ શિરારેખા વિનાના છે.૪૩ ૬ નાગરી મૈં તે, ” નાગરી
ને, જ્ઞ
નાગરી
ના, ટ નાગરી ૬ તે, તે નાગરી ૩ ના, ૫ નાગરી થ ના, ૬ નાગરી
મ ના, જ્ઞ નાગરી મેં તે!, અને સ નાગરી મેં તે ભ્રમ કરાવે તેવા છે. સ્વરમાત્રાએ માં ૐ, ૐ, ર, , ૬ અને હૂઁ ની માત્રાએ નાગરી માત્રાએ જેવી છે. રૂ અને હૂઁ ની માત્રામાં શિરેખા કરાતી નથી. , ì અને ની માત્રાએ તરંગાકાર છે. અકચિહ્નોમાં ” સિવાયનાં બધાં ચિહ્ન વિલક્ષણ છે.૪૪
ટાકરી લિપિ જમ્મુ અને ઉત્તર પંજાબમાં પ્રચલિત છે. ‘ટાકરીનામ’ ‘ઠક્કર’–‘ ઠાકુર ’ માંથી અથવા ‘ટાંક' માંથી ઉદ્ભવ્યું ગણાય છે.૪પ ઠાકુર રાજપૂતા છે ને ટાંક લુહાણા. જમ્મુ પ્રદેશમાં એનું ડેગરી સ્વરૂપ અને ચબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત છે. નાગરી લિપિના વ્યાપક પ્રસારને લઈને આ લિપિ લુપ્ત થવા લાગી છે.
ટાકરી લિપિ એ શારદા લિપિનું વળાંકાર સ્વરૂપ છે. એમાં ૩, ૪, ચ, , અને મેં જેવા અનેક અક્ષર શિરેખા વિનાના છે, જ્યારે ૩, ૬, ૬, ૩, ૪,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org