________________
બ્રાહ્મી લિપિ
આદ્ય-એતિહાસિક કાલની હડપ્પીય લિપિમાંથી ઉત્પન્ન થઈ હોય એ ઠીક ઠીક સંભવિત ગણાય, પરંતુ એ વિશે કોઈ ચોક્કસ નિર્ણય પર ત્યારે જ આવી શકાય કે જ્યારે હડપ્પીય લિપિના અક્ષર ઓળખી શકાય. ભવિષ્યમાં કોઈ લિપિક અભિલેખ મળે કે હડપ્પીય અને બ્રાહ્મી લિપિના વચગાળાના અભિલેખ મળે તો પ્રાયઃ હડપ્પીય લિપિના અક્ષર ઓળખી શકાશે ને એ અક્ષરો અને બ્રાહ્મી લિપિના અક્ષરો વચ્ચે સળંગ સંબંધ રહેલો નીકળશે, તે બ્રાહ્મી લિપિ ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષની આદ–તિહાસિક હડપ્પીય લિપિમાંથી ઉત્પન્ન થઈ હોવાનું નિશ્ચિત થશે.
વર્ણમાલા (આકૃતિ ૨)
સંસ્કૃત ભાષામાં વ્યાકરણશાસ્ત્રનો ઘણો વિકાસ થયો હતો. છેક ઈ. પૂ. પાંચમા શતક સુધીમાં એની વર્ણમાલાના વણું દેવનિ શાસ્ત્રની શાસ્ત્રીય પદ્ધતિએ ગોઠવાયા હતા.
સ્વરોમાં , , , , , , બર, 2, ૪, જૂ, 5, છે અને ૩ એ ચૌદ વર્ણ ગણાતા. એમાં ૬, 3, 5, 7, , અને ૩ નાં ચિહ્ન સ્વતંત્ર રીતે ઘડાયાં હતાં, એ ના ચિન પરથી સાધિત થયાં નહોતાં. એ પૈકી ઓ નું સ્વતંત્ર ચિહ્ન વર્તમાન નાગરીમાં લુપ્ત થયું ને ગુજરાતી લિપિમાં 9 નું સ્વતંત્ર ચિદૃન પણ લુપ્ત થઈ ગયું. આગળ જતાં સ્વરમાં ૩ અને ૩ ને સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ ખરી રીતે અનુસ્વાર અને વિસર્ગનાં જ અલગ ચિન છે ને એ ચિલ્ડ્રન તો સવ સ્વરે તથા વ્યંજનોને લાગે છે. ત્ર, સ્ત્ર અને ટૂ નો ઉપયોગ વિરલ છે. સ્વરોની સંખ્યા ઓછામાં ઓછી ૧૨ ને વધુમાં વધુ ૧૬ ગણાય છે. લિપિની દષ્ટિએ જોઈએ, તો બ્રાહ્મી લિપિમાં , ૩, , ૬, 7, અને ડો એ સાત સ્વરોનાં સ્વતંત્ર ચિદૃન છે; લાં, રું, ૪, ત્રા, હૃ, 9 અને ૩ નાં ચિદન તો અનુક્રમે એ સ્વરચિદૂનમાં દીર્ઘતાદર્શક માત્રા ઉમેરીને સાધવામાં આવતાં. ૩ કંઠ, ૩ તાલવ્ય, ૩ ઓષ્ઠથ, ઋ મૂર્ધન્ય અને સુ દંત્ય છે, જ્યારે ઇ કંઠ –તાલવ્ય ને લો કંડ–ઓષ્ઠ છે.
વ્યંજનોમાં પહેલાં ૨૫ સ્પર્શ વ્યંજન આવે છે. એને કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ વ્યંજનોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ને પછી એમાંના દરેક પાંચ વ્યંજનોને અઘોષ અલ્પપ્રાણ, અધેષ મહાપ્રાણ, ઘેપ અલ્પપ્રાણ, ઘેષ મહાપ્રાણ અને અનુનાસિક એ રીતે ગોઠવવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org