________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર અને વર્તમાન પ્રાદેશિક લિપિઓ
પ્રાચીન બ્રાહ્મી લિપિ (લગભગ ઈ.પૂ. ૩૫૦ થી ઈ.પૂ. ૨૦૦)
બ્રાહ્મી લિપિ એ પ્રાચીન ભારતની દેશવ્યાપી લિપિ હતી. એના અક્ષરોના મરોડ વહેલામાં વહેલા ઈ. પૂ. ૫મી સદી સુધીના મળ્યા છે. એમાં વ્યાપક પ્રમાણમાં અક્ષરના મરોડ મૌર્ય રાજા અશોક( ઈ.પૂ. ૩જી સદી)ના અભિલેખોમાં પ્રાપ્ત થયા છે. મૂળાક્ષર
પ્રાકૃતમાં લખાયેલા આ લેખોમાં 25, 28, રૃ, હૃ, છે અને જો સ્વરોનો સમાવેશ થયું નથી તેમ જ , ૬ અને ૩ ને પણ સમાવેશ થયે નથી. વર્ણમાલાના બાકી બધા અક્ષરના મૌર્યકાલીન મરડ જાણવા મળે છે (પટ્ટ ૨). એમાંના ઘણું અક્ષરો સીધા મરોડના છે, જ્યારે કેટલાક અક્ષર વળાંકદાર મરોડના છે. એમાં અમુક અક્ષરોના બંને પ્રકારના મરડ પ્રચલિત હતા. બ્રાહ્મી લિપિના અનુકાલીન રૂપાંતરમાં વળાંકદાર મરોડનું પ્રમાણ ઉત્તરોતર વધતું જાય છે એ જોતાં વૈકલ્પિક મરેડ પૈકી સીધા મરેડ વધુ પ્રાચીન હોવાનું ફલિત થાય છે.
બ્રાહ્મી લિપિના ૧, ૩, ૫, ૬, ૨, ૪, ૪, ૩, ૪, ત, , , , , મ, ય, ર, ૪, ૩, ૫, ૪ અને ટુ વોંના ઉપલા છેડા ઊભી રેખાવાળા છે; , ૩, ૪, ૫, જ અને ના ઉપલા છેડા આડી રેખાવાળા છે; ત્રદ, y, f, મ, શ ના ઉપલા છેડા ત્રાંસી રેખાવાળા છે; ને ઉપલે છેડો બિંદુ રૂપે છે; ને , , , અને ઘ ના ઉપલા છેડા વળાંકવાળા છે.
એવી રીતે મે, ૧, ૩, ૪, ૪, ૩, ૪, મ અનેરના નીચલા છેડા ઊભી રેખાવાળા; ૩, ૬, મો, ઘ, ૩, ૪, , , , મે અને સ્ત્રના આડી રેખાવાળા; , , , અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org