Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.१ वलिंन्द्रऋद्धिविषये वायुभूतेः प्रश्नाभगदुत्तरं च ६५ यत् तस्य निजविकुर्वणा शक्त्या वैक्रियसमुद्घातेन निर्मितनिजात्मनानारूपैःसातिरेकं साधिकम् जम्बूद्वीपं पूरयितुं सामर्थ्यम्, शेषं सर्व चमरवदेव ज्ञेयम् । परन्तु उक्तरीत्या भवनविषये सामानिकदेवविषये चापि विशेषता विज्ञेया इति रीत्या भगवतो महावीरस्य वायुभूतिम्प्रति बलेवैरोचनेन्द्रस्य समृद्धिविकुर्वणादि विषयक प्रश्न समाधानं सूचयति-गोयमा ! बलीणं वइरोयणिंदे' इत्यादि । शब्दार्थः सरलः । महावीरस्वामिनो बलिसम्बन्धिसमृद्धिविकुर्वणादिविषयक यथार्थ प्रमाणिकञ्च वक्तव्यसमाधानं श्रुत्वा तृतीयो गणधरो वायुभूतिरनगारस्तदीयं प्रवचनं प्रामाणिकत्वेन स्वीकुर्वन् विहरति ॥ मू० ७ ॥
औदीच्य असुरकुमार देवांका इन्द्र है, सो दाक्षिणात्य असुरकुमारों का इन्द्र जो चमर है उसकी अपेक्षा इसमें विशेषता यह है कि यह अपनी बिकुर्वणा शक्तिसे निर्मित वैक्रिय समुद्धात द्वारा जन्य अपने अनेक रूपोसे कुछ अधिक जंबूद्वीपको भरनेका सामर्थ्य रखता है। बाकी और सब वाते इसकी चमरकी तरह जानना चाहिये । परन्तु उक्तरीतिके अनुसार भवनांके विषयमें और सामानिक देवांकेविषय में भी विशेषता जाननी चाहिये। इस रीति से भगवान महावीर प्रभुका वायुभूतिके प्रति बलि वैरोंचनेन्द्रकी समृद्धि विकुवणा आदिके विषयका समाधान इस सूत्रपाठ में दिया गया है। इस सूत्रपाठका शब्दार्थ सरल है। इस प्रकार भगवान् महावीर स्वामीसे बलि सम्बन्धी समृद्धि विकुर्वणा शक्ति आदिके विषयका यथार्थ एवं प्रामाणिक समाधान सुनकर तृतीय गणधर वायुभूति अनगार उनके प्रवचन में प्रामाणिकता स्वीकार करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥मू० ७॥ તેને અધિકાર ચાલે છે. તે બધા પર તે સંપૂર્ણ આધિપત્ય ભેગવે છે આ બલિ ઉત્તરના અસુરકુમાર દેવોને ઇન્દ્ર છે દક્ષિણના અસુરકુમારરાજ ચમર કરતા બલિમાં રહેલી વિશેષતા નીચે પ્રમાણે છે – બલિ પિતાની વૈકિય શક્તિ દ્વારા નિર્મિત પિતાના અનેક રૂપથી જંબુદ્વીપ કરતાં પણ અધિક સ્થાનને ભરી શકવાને સમર્થ છે. બાકીનું બલિનું સમસ્ત વર્ણન અમરેન્દ્ર પ્રમાણે જ સમજવું પરંતુ ભવને અને સામાનિક દેવોના વિષયમાં ઉપર કહયાં મુજબ વિશેષતા સમજવી આ રીતે વરેચનેન્દ્ર બલિની અદ્ધિ વિમુર્વણ શકિત આદિનું કથન સાંભળીને વાયુભૂતિ અણગારને સંતોષ થયે તેમણે કહયું હે ભદન્ત આપની વાત તદ્દન સાચી છે તેમાં સુ દેહને સ્થાન જ નથી ત્યાર બાદ ભગવાન મહાવીર ને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને જઇને બેસી ગયાં છે સૂ. ૭ છે
શ્રી ભગવતી સૂત્ર : ૩