Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005801/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્ન મણ ક્રિયાનાં સાર્થે D OSACAL Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂરિ જૈન ગ્રંથમાળા, થાંક-૫ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સા LI પ્ર કા શ કે શ્રી શ્રુત જ્ઞા ન પ્ર સા ર ક સ ભા અ સ દા વા દ ☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક, શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા વતી શ્રી મહેશકુમાર શાંતિલાલ ભગત ૪૪, વર્ધમાન ફલેટ્સ, પાલડી, અમદાવાદ–૭ વીર વિ. સં. ૨૫૦૭ વિ. સં. ૨૦૩૭, શ્રાવણ ઓગસ્ટ, સને ૧૯૮૨ કિંમત રૂ. ૧૩, મુદ્રક શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી પાર્શ્વ પ્રિન્ટરી, દેશીવાડાની પળ, તંબળીને ખાંચ, અમદાવાદ-૧ (ફેન નં. ૩૮૩૭૦૬) Page #4 -------------------------------------------------------------------------- ________________ - પરમ પૂજ્ય શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પીયૂષપાણિ આચાર્યમહારાજ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકની વાત સંયમજીવનની નિળ આરાધનામાં એક કુશળ માઢકના જેવી કામગીરી બજાવતા આ ગ્રંથની ઉપચાગિતાને કારણે એની માંગ, હમેશને માટે, એકસરખી હે।વાથી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજહેમચંદ્રસૂ રિજી મહારાજની પ્રેરણાથી, એની આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ પહેલાં આ ગ્રંથની બે આવૃત્તિએ આ પ્રમાણે પ્રગટ કરવામાં આવી હતી— પહેલી આવૃત્તિ “ શ્રી શ્રમણક્રિયાસૂત્રસદભ` ' એ નામથી પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રભ`જનાશ્રીજી મહારાજના ઉપદેશથી, શ્રી શાંતિલાલ. ચુનીલાલ શાહ ( સુરદાસ શેઠની પાળ, અમદાવાદ ) તરફથી પ્રકાશિત (વિ॰ સં૦ ૨૦૧૩ માં ). ર બીજી આવૃત્તિ “ સાંધુક્રિયાનાં સૂત્રા, સાથે ” એ નામથી, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી, પ્રગટ થઈ હતી. સચમયાત્રામાં સદા સહાયરૂપ થનાર આ ગ્રંથને આટલા સુવ્યવસ્થિત રૂપમાં તથા અર્થો સાથે તૈયાર કરવામાં પરમપૂજ્યપાદ ખાપજી મહારાજના સમુદાયના ભદ્રપરિણામી પરમપૂજ્ય ભાચાર્ય ભગવંત શ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી Page #7 -------------------------------------------------------------------------- ________________ મહારાજે જે ચીવટ રાખી હતી અને જે જહેમત ઉઠાવી હતી, તે માટે તેઓનો જેટલો ઉપકાર માનીએ તેટલે ઓછો છે. આ ગ્રંથની આ ત્રીજી આવૃત્તિ “શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ એ નામે અમારી સંસ્થા તરફથી પ્રગટ કરવાની અનુમતિ આપીને તેઓશ્રીએ અમને વિશેષ ઉપકૃત કર્યા છે. આ ગ્રંથના મુદ્રણમાં જે જે સંઘેએ અમને આર્થિક સહાય આપી છે, તેઓને અમે હાર્દિક આભાર માનીએ છીએ. આ ગ્રંથનું સુઘડ મુદ્રણ કરી આપવા બદલ અમે અમદાવાદની શ્રી પાર્શ્વ પ્રિન્ટરીના આભારી છીએ. – પ્રકાશક ખાસ વિનતિ આ ગ્રંથમાં આપેલ સૂત્રોના કમ પ્રમાણે, પાક્ષિક અતિચાર” “રાત્રિના અતિચાર મિટા” પછી તરત જ, ૧૦ મા પૃષ્ઠથી અપાવા જોઈતા હતા. પણ સરતચૂકથી એમ ન થઈ શકયું, એટલે એ, ગ્રંથને અંતે, પૃષ્ઠ ૩૪૩ થી આપવામાં આવ્યા છે તે એ ત્યાંથી જોવા-વાંચવા ખાસ વિનતિ છે. - -પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ = == ન - 1 - - આ ગ્રન્થ માટે મળેલ સહાય પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ તથા એમના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજના સદુપદેશથી મળેલ સહાય (૧) શ્રી સુરેન્દ્રનગર જૈન સંધની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી. ૧૦૦૦ નકલનું ખર્ચ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર). (૨) શ્રી માટુંગા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી, પ૦૦ નકલનું ખર્ચ છે. કિંગ સર્કલ, માટુંગા, મુંબઈ-૧૯ (૩) શ્રી તપગચ્છ જૈન સંધ. ધ્રાંગધ્રા તરફથી. ૧૫૦ નકલનું ખર્ચ, ઠે. ગ્રીનક ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર). (૪) શ્રી ઘાટકોપર જેન વે. મૂ. તપાગચ્છ સંઘ તરફથી, ૧૦૦ નકલનું ખર્ચ, મુંબઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યપાદ, સંધસ્થવિર, આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી ( પૂજ્ય બાપજી ) મહારાજના સમુદાયના પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી, શ્રી ધીણાજ જૈન સંધ તરકથી, ૫૦૦ નકલનું ખ; ઠે. જૈન ઉપાશ્રય, ધીણેાજ ( ઉ. ગુજરાત ). > વિનતિ જે પૂજ્ય સાધુ મહારાજે તથા પૂજ્ય સાધ્વીજી મહારાજોને આ ગ્રંથના ખપ હોય તેને, ઉપરનાં પાંચ સરનામાંમાંથી ગમે તે સ્થાનના સંધના સંપર્ક સાધવા વિનંતિ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાકુ કથન (પહેલી આવૃત્તિનું) જ્ઞાન-વિયાખ્યક્ષઃ” આત્માને અનાદિ દુઃખમાંથી છુટકારે સમજપૂર્વકનાં કર્તવ્ય કરવાથી થાય છે, એવો શ્રી જિનેશ્વરદેવોને ઉપદેશ છે અને એ કર્તવ્યનું સ્વરૂપ પણ તેઓએ સમજાવ્યું છે. તેને સમજીને જીવનને કર્તવ્યપરાયણ બનાવવું એ દુઃખમાંથી છૂટવાનો સાચો ઉપાય છે. આ કર્તવ્યરૂપ પુરુષાર્થ બે પ્રકારને છેઃ એક જડ સામગ્રી દ્વારા થતે બાહ્ય અને બીજે ચિતન્ય (આત્મગુણ) દ્વારા થતે અત્યન્તર. જ્ઞાનીઓએ “જ્ઞાન અને કિયા” બેના સંયુક્ત પુરુષાર્થથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમાં જ્ઞાન ચૈતન્યરૂપ છે અને કિયા સ્વરૂપે જડ છે. સંસારી છદ્મસ્થ જીવો સઘળાય જડના (કર્મ) સગવાળા છે. માટે મૂળ સ્વરૂપને પ્રગટાવવા જડ સ્વરૂપ ક્રિયા પણ તેઓને આવશ્યક છે. કારણ કે, તત્ત્વદષ્ટિએ તે, જડે ચૈતન્યને કે ચિતન્ય જડને કંઈ કરી શક્યું નથી, કિન્તુ જડ કિયાથી જડનું બન્ધન તેડી શકાય છે અને જ્ઞાનાદિ ચિતન્યથી આત્માનું જ્ઞાનાદિ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકાય છે. એમ બે કાર્યો સાથે થાય છે. વસ્તુતઃ જડથી મુક્તિ સાથે ચિતન્યનું પૂર્ણ પ્રગટીકરણ, અથવા ચિતન્યના સંપૂર્ણ પ્રગટીકરણ સાથે જડથી સર્વથા મુક્તિ, એ જ મેક્ષ છે. : એકલી જડની મુક્તિ કે એકલે ચૈતન્યને પ્રાદુર્ભાવ થતો નથી–જેમ દિવસની સમાપ્તિએ જ રાત્રિ, અને રાત્રિનો પ્રારંભ Page #11 -------------------------------------------------------------------------- ________________ એ જ દિવસની સમાપ્તિ છે તેમ. અને જડથી મુક્તિ એ જ ચૈતન્યના પ્રાદુર્ભાવ અને ચૈત્યનના પ્રાદુર્ભાવ એ જ જડથી મુક્તિ છે. આટલુ` સમજ્યા પછી કેવળ જડ ક્રિયાના આગ્રહ કે માત્ર જ્ઞાનના પક્ષ ટકી શકતા નથી. પન્થ કાપવામાં પગ અને ચક્ષુ એના સહકાર આવશ્યક છે. પશુ દેખવા છતાં અને અન્ય ચાલવાની શક્તિવાળા છતાં એકલા ઇષ્ટ સ્થળે પહેાંચી શકતા નથી, પરસ્પરના સહકારથી પહેાંચી શકે છે; અહી પણ જ્ઞાન અને ક્રિયા ખન્નેના સહકારથી મુક્તિરૂપ કાર્ય સિદ્ધ થઈ શકે છે. એમ છતાં શાસ્ત્રમાં ક્રિયાની મહત્તા કરતાં જ્ઞાનની મહત્તા ઘણી બતાવેલી છે, જ્ઞાનને સૂર્ય સમાન અને ક્રિયાને ખજીઆ તુલ્ય કહી છે, તે પણ સત્ય છે. કિન્તુ તેમાં અપેક્ષાએ જ્ઞાનના વિષયમાં જ્ઞાનનુ પ્રાધાન્ય ભલે હાય, તેથી ક્રિયાનુ પ્રાધાન્ય ઘટતુ નથી; ક્રિયાના વિષયમાં ક્રિયાનુ મહત્ત્વ જ્ઞાનના જેટલું જ છે. માથાના મુગટની કિ`મત ભલે ગમે તેટલી માટી હાય, પણ પગરખાંનુ કામ મુગટ કી કરી શકે નહિ; પાઘડીની કિંમત ભલે ગમે તેવી માટી હાય પણ લંગોટનુ' (લજ્જા ઢાંકવાનુ) કામ તે કરી શકે નહિ; ક્રોડાની કિંમતના હીરા પણુ અટવીમાં લાગેલી સખ્ત તૃષા વખતે જિવાડનારા પાણીનુ કામ કરી શકે નહિ; સૂર્ય તીવ્ર અન્ધકારને નાશક છતાં ભાંયરાના અન્ધકારને ટાળનાર દીપકનુ કાર્ય તે કરી શકે નહિ; તેમ. જ્ઞાન પણ ગમે તેટલુ સમર્થ છતાં કર્મોને (જડને) નાશ કરનારી ક્રિયાની Page #12 -------------------------------------------------------------------------- ________________ ખોટ પૂરી શકે નહિ. હા, ક્રિયાના સહકારથી જ્ઞાન આત્મસ્વરૂપને પ્રગટાવી શકે; પણ, એમ તે, જ્ઞાનના સહકારથી કિયા પણ જડનાં બંધનોને સમૂળ નાશ કરી જ શકે છે. એમ વિચારતાં સમજાશે કે જ્ઞાન કરતાં કિયાનું સ્થાન જરાય ઊતરતું નથી, એ ઉપરાંત કિયા, જ્ઞાનની જેમ, ભાડે મળતી નથી. જ્ઞાન તે બીજાનું પણ કામ લાગે છે, કિયા એકની કરેલી બીજાને ઉપકાર કરતી નથી. વળી માતાની જેમ જ્ઞાનને પ્રગટ કરનાર, શુદ્ધ કરનાર, રક્ષણ કરનાર કે વૃદ્ધિ પમાડનાર કિયાને જ્ઞાનની માતા તુલ્ય પણ કહી શકાય. માટે જ સમિતિ-ગુપ્તિને પ્રવચને માતા કહી છે. સમર્થ તત્ત્વવેત્તા (ચૌદ પૂર્વ ધારે ) પણ ક્રિયાને અખંડ આરાધે છે. બીજી વાત એ પણ છે કે, જ્ઞાનથી દેવ, ગુરુ કે ધર્મ એ ઉપકારીઓની ઓળખાણ થાય છે, આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેવાં અમૂલ્ય રત્નની પિછાણ થાય છે, પણ એ ઉપકારીઓની કે જ્ઞાનાદિ રત્નની પ્રાપ્તિ તે ક્રિયા વિના થતી નથી. તે ઉપરાન્ત જ્ઞાન બીજા સામાન્ય જીવોને અદશ્ય-પક્ષ હોવાથી માત્ર તે આત્માને જે ઉપકાર કરે છે અને કિયા અન્યને પણ પ્રત્યક્ષ હેવાથી સ્વ-પર ઉપકારક છે. અહીં કોઈ કહે કે, જ્ઞાન પરને ઉપકાર કરે જ છે, તે સમજવું જોઈએ કે તે ઉપકાર ઉપદેશ દ્વારા કરે છે, સ્વતંત્ર રીતે નહિ, અને એ જ્ઞાનને ઉપદેશ પણ એક ક્રિયા છે, માટે ક્રિયા દ્વારા જ્ઞાન ભલે પરને ઉપકારક હોય, સ્વતંત્રતયા નહિ, જ્યારે Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્રિયા તો બાહ્ય પ્રવૃત્તિરૂપ હોવાથી પ્રત્યક્ષ દેખાય છે, તેથી તેને જોઈને પણ ગ્ય જીવો અનમેદના-પ્રશંસા વગેરે કરીને લાભ મેળવી શકે છે. આ સિવાય પણ ક્રિયાની મહત્તા અનેક પ્રકારે ભિન્ન ભિન્ન યુક્તિઓથી સમજી શકાય તેમ છે, પણ અહીં આટલું જ જણાવવું બસ છે. - ક્રિયાનું આવું (આટલું મહત્ત્વ હોવા છતાં એથી જ્ઞાનનું મહત્ત્વ અંશેય ઓછું માનવાનું નથી. “જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં જે કર્મો ખપાવી શકે છે, તેટલાં કર્મો અજ્ઞાની ઝેડ પૂર્વ વર્ષો સુધી આકરી ક્રિયા કરવા છતાં ખપાવી શકતો નથી” એમ જ્ઞાનીઓએ કહેલું છે તે તદ્દન સત્ય છે. છતાં એ સમજાવવું જરૂરી છે કે, ક્રિયાનાં કષ્ટોથી ગભરાઈ ઊઠેલા જેઓ ક્રિયાની વજૂદ સ્વીકારતા નથી, કેવળજ્ઞાનની જ વાતો કરી જૈન શાસનના સ્યાદ્વાદને તેડી અજ્ઞાન ભેળા વર્ગને કિયા પ્રત્યે અનાદર થાય તેવો એકાન્તિક-મિથ્યામાર્ગને આગ્રહ કરે છે, તેઓ સ્વ-પરને માટે અન્યાય કરી રહ્યા છે. આ ગ્રન્થમાં શ્રમણકિયાનાં સૂત્રોને સંગ્રહ છે. અને તે કિયા સાધુ-સાધ્વીના અનુષ્ઠાનરૂપ છે. ઉપરની હકીકતથી વાચકે સમજશે કે, અનુષ્ઠાન આત્મિક વિકાસ માટે એક આવશ્યક કર્તવ્ય છે, માટે તેનાં સૂત્રો, અર્થ કે અનુષ્ઠાન સંબંધી વિશેષ માહિતી જેમાં છે, તે આ પુસ્તક પણ સામાન્ય છતાં વિશેષ ઉપકારક છે. લૌકિક કે લોકોત્તર ક્રિયા-અનુષ્ઠાને તો સુખને અથી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જીવ એક યા બીજા રૂપમાં કરતા આવ્યું છે, કરે છે અને યથાર્થ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરશે પણ ખરો. એથી અહીં કિયાના કર્તવ્યપણાને અંગે બહુ જણાવવા કરતાં ક્રિયાની સમજણ, વિધિ અને શ્રદ્ધાને અંગે જણાવવું વિશેષ જરૂરી લાગવાથી આ પુસ્તકમાં તેને અંગે પ્રયત્ન કરવામાં આવે છે અને અહીં પણ કંઈક જણાવવું ઉચિત લેખાશે. બહુધા અજ્ઞાની જીવને સ્વભાવ “ગાડરિયા પ્રવાહ” જે છે, એકનું દેખીને બીજે, બીજાનું દેખીને ત્રીજે-એમ દેખાદેખી પ્રવાહ ચાલતા હોય છે તેને રહસ્યને સમજવાની રુચિ કે પ્રયત્ન કરનારા જીવો ઓછા હોય છે. આથી તેઓ ક્રિયાનાં કષ્ટ ઉઠાવવા છતાં તેના સાચા ફળથી વંચિત રહે છે અને કેઈક વાર વિપરીત પરિણામ પણ લાવે છે. આ વિષયમાં બાળ જીવો પણ સમજે તેવાં દૃષ્ટાન્તથી ભવ્ય આત્માઓને કિયાનો આદર, વિધિનો આદર અને શ્રદ્ધાને પ્રગટાવવા પૂર્વ પુરુષોએ ઘણા પ્રયત્નો કર્યા છે, એથી અહીં એ સંબંધી કંઈ કહેવાની જરૂર નથી. કાળમાં માતૃમુખી જીવન ભલે ઉપકારી હોય, પણ જીવનભર માતૃમુખ રહેનારે મૂર્ખ ગણાય છે; ગાડરના જીવનમાં અન્ધના અનુકરણ જેવી ગાડર-પદ્ધત્તિ ભલે ઉપકારક હોય, પણ માનવજીવનના છેડા સુધી એવું જિવાય તે જીવન નિષ્ફળપ્રાયઃ નીવડે, તેમ અહીં પણ જે જે વિષયને ન હોય કે મેળવી શકાય તેમ ન હોય, તે વિષયમાં અજ્ઞાની જીવ બીજા જ્ઞાનીનું અનુકરણ ભલે કરે, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પણ જ્ઞાનના અનાદરથી અબ્ધ અનુકરણ જેવું અનુષ્ઠાન કરે છે તે હિતાવહ નથી. માટે દરેક અનુષ્ઠાન સમજપૂર્વકનું હોવું જોઈએ. હા, આવી સમજ હોવા છતાંય વિનય કરવારૂપે, ઉપકારીઓની આજ્ઞાને આધીન બની, તેઓનું કહ્યું કરવું એ ઉત્તમ સાધુનું કર્તવ્ય છે, પણ સમજ્યા વિના જ કર્યા કરવું તે યોગ્ય મનાતું નથી. બીજી વાત એ છે કે, કિયા જેમ પ્રત્યક્ષ હોવાથી સ્વ-પર ઉપકાર કરે છે, તેમ જ તે અ ગ્ય હોય તો સ્વપર અપકાર પણ કરે છે. માટે જ ક્રિયાના વિધિને અખંડ સાચવવો જરૂરી છે. શ્રી વીતરાગકથિત આત્મહિતનાં અનુષ્ઠાનને મનસ્વીપણે જે જેમ ફાવે તેમ કરે, તેને જ્ઞાનીઓએ વિરાધક કહ્યો છે, કારણ કે તેનું અનુકરણ કરતાં પરમ્પરાએ કિયાનું મૂળ રૂપ બદલાઈ જાય અને એમ અનવસ્થા ઊભી થાય, મિથ્યાત્વ પણ વધે અને જિનાજ્ઞાનો ભંગ પણ થાય, ઇત્યાદિ શાસનનેમોક્ષમાર્ગને ઘણે ધક્કો લાગે. એ પણ સમજવાનું છે કે, જ્ઞાનની જેમ કિયા એ કોઈ એક વ્યક્તિનું ધન નથી, કિન્તુ ભવ્ય જીવોને મોક્ષનગર જવા માટેની મહાપુરુષોએ બાંધેલી અને સાચવેલી સુન્દર સડક છે; સડેક ઉપર ચાલવાનો અધિકાર હોય પણ તેને તોડવાને કે મનસ્વી ઉપયોગ કરવાનો અધિકાર, કોઈને ન હોય, તેમ કિયા-અનુષ્ઠાન આચરવાનો આત્માર્થી જીવને અધિકાર છે, કિન્તુ તેનો વિરોધ કે મનસ્વી ઉપયોગ કરવાને કઈને અધિકાર નથી. પૂર્વના મહર્ષિઓએ એવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રસંગ ઊભા થતાં મનસ્વી-આગ્રહી આરાધકાની ઉપેક્ષા કરી છે, પણ વિધિને ધક્કો પહેાંચવા દીધા નથી. હા, દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રિને ક્રિયામાં ફેરફાર કરવાનુ વિધાન છે, પણ તે કોઈ એક વ્યક્તિ કે પક્ષને નહિ, શ્રમણુસંઘ, શાસનના અને આરાધક આત્માઓના હિતાહિતના વિચાર કરી, પ્રમાદાદિ શત્રુએથી ભવ્યાત્માઓનુ રક્ષણ થાય અને શ્રી જિનકથિત અનુષ્ઠાનેાના તેએ આરાધક ખની શકે, એ રીતે તેમાં ફેરફાર કરી શકે છે. મનસ્વી ક્રિયાને કરનારાઓ અને તેમાં સહાય કરનાશએ શાસનને કેવું અહિત કરે છે, તે સમજાવવા માટે શાસ્ત્રમાં કહેલુ શ્રી કૃષ્ણજીની ભેરીનું દૃષ્ટાન્ત વિચારવા લાયક છે. વિધિ અને સમજ હોવા છતાં શ્રદ્ધા (પક્ષ) ન હાય. તાપણુ ક્રિયા આત્મહિત કરી શકતી નથી. ક્રિયાના વિધિ અને સમજ એ એવાં તત્ત્વા છે કે પ્રારમ્ભમાં શ્રદ્ધા વિના પણ વિધિ અને સમજપૂર્વક ક્રિયા કરનારને મિથ્યાત્વમાહના ક્ષયેાપશમ થાય છે, તેથી ન હેાય તે શ્રદ્ધા પણ પ્રગટે છે, એમ ક્રિયામાં શ્રદ્ધાને પ્રગટાવવાની અને પેાષવાની પણ શક્તિ છે. ન આટલી હકીકત સમજ્યા પછી આ ગ્રન્થ કેટલા ઉપકારી છે, તે વાચક સ્વયં સમજી શકશે. આમાં વિધિ સાથે. સામાન્ય હેતુએ પણ સમજાવવા પ્રયત્ન કર્યાં છે. ટૂંકાણમાં દરેકના અર્થ પણુ આપ્યા છે, કે જેના બળે આત્માથી જીવેા સમજ, શ્રદ્ધા અને વિધિપૂર્વક અનુષ્ઠાન કરી સ્વજીવાને ઉદ્દેશીને જીવનને સફળ કરી શકે. મુખ્યતયા ખાળ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લખાયેલા આ ગ્રન્થ તેઓને ઉપકારક થશે એવી આશા રાખવી અનુચિત નથી. પુસ્તકમાં શ્રમણક્રિયાનાં સૂત્રેા વગેરેના સંગ્રહ હોવાથી વિશેષતયા તે સાધુ-સાધ્વીને ઉપકારક છે, તેાપણુ ગૃહસ્થધ ના સમ્બન્ધ સાધુધમ સાથે હાવાથી તેને પણ ઉપકારક છે. ગ્રન્થેાક્ત વિષયા ‘ વિષયાનુક્રમ ’ જોવાથી સમજાય તેવા છે, એથી એનું વિવેચન કર્યું નથી. ગ્રન્થ લખવામાં ‘ ધર્માંસંગ્રહ ' ઉપરાન્ત ખીજા પણ ઉપયાગી ગ્રન્થાના આધાર લીધા છે, છતાં એમાં છદ્મસ્થપણાથી કે અનુપયેાગથી જે કંઈ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હાય. તેના મિચ્છા મિ દુક્કડં દઈ ભવ્ય આત્માઓને આ ગ્રન્થને યથાશકય ઉપયાગ કરવા વિનતિ કરુ છું. ઉપરાન્ત જે કંઈ ભૂલ દેખાય તે તેએ લખી જણાવશે એવી આશા રાખું છું. —વિજયભદ્ર કરસૂરિ (પૂ. ખાપજી મહારાજના સમુદાયના) Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપકારક ગ્રંથ જૈન ધર્મ અને દર્શન માક્ષલક્ષી સાધનાને વરેલો માર્ગ છે. મેક્ષ-મુક્તિની ઈરછાથી એ પંથ શરૂ થાય છે અને મેક્ષની પ્રાપ્તિથી એ પંથને મુકામ આવે છે. મેક્ષ એટલે મુક્તિ-આત્મા સાથે અનાદિ કાળથી ઓતપ્રેત બની ગયેલા કર્મ પુદગલોથી સર્વથા મુક્તિ. તેથી જૈન શાસનમાં ધર્મ સાધનાનાં જે કાંઈ હળવા કે કઠણ અથવા નાને યા મેટા ઉપાયે દર્શાવ્યા છે, તેને એકમાત્ર હેતુ મોક્ષ કે મુક્તિના માર્ગ તરફ ધીમું કે ઝડપી પ્રયાણુ, એ જ સ્વીકારવામાં આવ્યું છે. આત્માને સર્વ દુઃખ કે સર્વ કર્મથી મુક્ત કરવા સમત્વ જરૂરી છે અને સમત્વ-સમભાવ માટે અહિંસા જરૂરી છે. અહિંસા માટે તપ અને સંયમ જરૂરી છે. આમ તપ-સંયમ દ્વારા અહિંસાનું પાલન થાય છે. અહિંસાથી–પૂર્ણ અહિંસક ભાવથી-મૈત્રીભાવ, મિત્રીભાવથી સમભાવ અને શુદ્ધ કેટીના સમભાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે. જૈન તત્વજ્ઞાને દર્શાવેલી મેક્ષલક્ષી અંતરંગ ઉચ, ઉચતર, ઉચ્ચતમ ભૂમિકાને સ્પર્શતી સાધનાની આ પ્રક્રિયાને-કમે કમે વિકાસ તરફ દેરી જતી પ્રક્રિયાને વિના સંકોચે વૈજ્ઞાનિક કહી શકાય એવી છે. '. • આ સમગ્ર સાધનાને પાયે છે જ્ઞાન અને કિયા; અને અવિનાભાવિ છે, અન્ય સંકળાયેલાં છે. જેમાં એક વસ્ત્રમાં તાણા અને વાણુ બે હેય છે અને બન્ને મળીને Page #19 -------------------------------------------------------------------------- ________________ જ વસ્ત્ર બને છે, તેમ અહીં આત્મસાધનામાં આ બન્ને જોઈએ. જ્ઞાનમાં સૂક્ષ્મતા અને ઊંડાણ હોય પણ કિયામાં રુચિ-શ્રદ્ધા મંદ હોય છે તેથી ઈષ્ટપ્રાપ્તિની દિશામાં ગતિ ન થઈ શકે. એ જ રીતે કિયામાં રુચિ અને સતત પ્રવૃત્તિ હેય, પણ એ જ્ઞાનથી આલેક્તિ ન હોય તે તે પણ ન . ચાલે. તાણે ઊજળો હોય અને વાણે મેલે હોય તે વસ્ત્ર શેભે નહીં બને ઊજળાં જોઈએ—એવી સાદી સમજની આ વાત છે. શ્રમણજીવન સૂક્ષ્મમાં સૂક્ષમ અહિંસાના નિત્ય-નિરંતર પાલનથી ભરેલું છે. કેઈ પણ સત્ત્વ-ભૂત-પ્રાણ કે જીવને મનથી પણ દુઃખ, પીડા, ભય કે ત્રાસ અથવા પરિતાપ ન આપવાં એ એની સાધનાને રાજમાર્ગ છે. એટલે પછી વાણી અને કાયાથી કઈ પણ જીવને થોડીક પણ કિલામણું -વેદન પહોંચાડવાની તે વાત જ ક્યાં રહી? તેથી જીવન માટે ચાલવા-બેસવા, સુવા-ઊઠવાની જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે, તે બધી જયણાપૂર્વક-જાગૃતિ સાથે-કરવાનું ફરમાવવામાં આવ્યું છે. આ જાગૃતિ અને જયણને શ્રમણજીવનમાં એકસાથે ખીલવવાની હોય છે. શ્રમણજીવનની દશવિધ ચકવાલ સામાચારીપૂર્વકની દિનચર્યા અપ્રમત્ત સાધક જ આચરી શકે તેવી સઘન અને સૂક્ષમ હોય છે. તેમાં પ્રતિક્રમણ, પ્રતિલેખન, ગવેષણ વગેરે કિયાકાળે જે જે સૂત્રો બેલવાનાં હેય છે, તે બધાં સૂત્રોના અર્થ, રહસ્ય અને તાત્પર્ય બહુ ગંભીર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છે. તેનો ક્રમિક સંકલના પણ ત`સંગત, સૂક્ષ્મ, બુદ્ધિગમ્ય છે. શ્રમણ-શ્રમણીએ પેાતાના જીવનમાં આહાર-વિહાર વગેરે કાર્યામાં કેવી ઝીણામાં ઝીણી વિગતાના ખ્યાલ રાખવાના હાય છે, તે સમજવા માટે જે ગાચરીના બેતાલીસ દોષનુ નિરૂપણ વાંચે તેને તેના ખ્યાલ આવ્યા વિના નહીં રહે. સૂત્ર, અર્થ અને તદ્રુભયનું પઠન-પાઠન-ચિંતન ક્ષયાપશમની વૃદ્ધિનું કારણ છે. અનુયાગદ્વાર સૂત્રમાં લોકોત્તર ભાષાવશ્યકનું વર્ણન આવે છે, તેમાં મૂકવામાં આવેલतच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे -આ પાંચ પદે બહુ અગત્યનાં છે. જે સૂત્ર ખેાલાય તે વખતે સાધક તશ્ચિત્ત, તન્મનીભાવ( તન્મયીભાવ )વાળા, તલ્લેશ્યાવાળે, તધ્યવસાયવાળા અને તત્તીત્રાધ્યવસાનવાળા હાય –એ આના ભાવ છે.. જ્યારે જે જે સૂત્ર ખેલાય તે વખતે તે તે સૂત્ર અને તેના અર્થમાં મન પરોવવું. પછી તે સૂત્ર અને અને અનુરૂપ લેશ્યા અને તે જ અધ્યવસાય-આ મનની જ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સ્થિતિ છે. ચિત્ત તેના સર્વાં પ્રદેશ સમેત, તે સૂત્રના શબ્દ અને અર્થના માધ્યમથી, તેના તાપ –ભાવની સાથે આત્માનુસંધાન સાધે ત્યારે ક્રિયા તેના પૂર્ણ સ્વરૂપે સિદ્ધ થાય છે. તે વેળાએ તે ભાવાત્મક આંદોલના મન-વાણી-કાયામાં ફેલાઈ જાય, ચિત્ત તે ભાવથી જ ભીંજાઈ જાય અને તે તે ક્રિયા કરતી વખતે તેના સિવાયના બીજો કાઈ વિચાર બુદ્ધિમાં કે હૃદયમાં ન હાય ત્યારે જ તરપિંચને-ત િતકરણ અર્થાત્ બધી Page #21 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયો તેમાં ડૂબી ગઈ હોય એવી અવસ્થા સાધ્ય બને છે, જે આદર્શ છે; પ્રત્યેક સાધકે ત્યાં પહોંચવાનું છે. અને તેમાં આ ગ્રંથમાં આવેલાં સૂત્ર, અર્થ, રહસ્ય મદદગાર બની શકે તેમ છે. વળી જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વિર્યાચાર અને તપઆચાર–આ પાંચ આચારમાં અને પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રત અને છકું રાત્રિભે જનવિરમણ વ્રત-એના પાલનમાં જે કાંઈ અતિચાર સેવાયા હેય, તેનું વિશદ સ્વરૂપ આ સૂત્રોમાં મળે છે. આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે, સાચા નાળિચવા ન સમાયરિયRT અર્થાત, અતિચારે સેવાઈ ન જાય અને તેનાથી બચી શકાય તે માટે અતિચારે જાણવા જરૂરી છે. અતિચાર સુધી પહોંચેલાને શુદ્ધ થવાની તક છે. અતિક્રમ, વ્યતિકમ, અતિચાર અને અનાચાર આમાં એક પ્રકારને કેમ છે. જેમ કે કઈ કે રાત્રે ચેવિહારનાં પ્રચખાણ કર્યા છે, અને એને મોડી રાતે તૃષા લાગી. હવે તેને પાણી પીવાની ઈચ્છા થઈ તે અતિકમ; પછી પાણી ક્યાં મળશે તે વિચારી તે સ્થાન તરફ જવાનો પ્રયત્ન તે વ્યતિક્રમ; તે સ્થળે જઈ પ્યાલામાં પાણી કાઢવું તે અતિચાર; અને એ પાણીનો પ્યાલો મેઢે માંડ તે અનાચાર. . આ રીતે આ ચાર અવસ્થા સમજી શકાય છે. આમાં અતિચાર સુધી પહોંચ્યા હોઈએ તો પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્તાદિ લઈ-કરીને શુદ્ધ થવાય છે, પણ અનાચારની કટિમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પહોંચ્યા પછી શુદ્ધ થવાનું અત્યંત દુષ્કર થઈ પડે છે. એ આરાધના દરમ્યાન લાગેલા અતિચારેને આલોચવા માટે આ સૂત્રોમાં પણ પ્રસંગે પ્રસંગે જે ચિંતનની સામગ્રી મળે. છે, તેમાં સૂત્રરચનાના કમની સહેતુક વિશેષતા, તેના અર્થનું ઊંડાણ અને એ પદકમ અને પદવ્યવસ્થાને, હેતુ-રહસ્ય શેધવાની નજરે અનુપ્રેક્ષા-ચિંતન-મનન દ્વારા, જ્યારે જાણીએ છીએ ત્યારે તેના પ્રણેતા પ્રત્યે આપણું ભાવસભર હૈયું સહસા અવનત બની જાય છે, જેમ કે પખીસૂત્રમાં ધર્મનાં જે બાવીસ વિશેષણે દૂતાવવા , સરવારિદિવસ વગેરે આવે છે, તેનું વિશ્લેષણ કરીએ તો તેમાં અક્ષણ, ૩ધિષ્ઠિત, મૂત્ર, પ્રધાન વગેરે શબ્દો દ્વારા શ્રમણ ધર્મનું જે સર્વાગીણુ, સળગ, સુરેખ ચિત્ર દોર્યું છે, તેનું સાંગોપાંગ દર્શન થાય છે. એક શ્રેષ્ઠ ધર્મની જે કલ્પના કરીએ અને તેની સર્વ જીવની કલ્યાણકારકતામાં જે કાંઈ અપેક્ષિત હોય, તે સર્વ આમાં સમાઈ જાય છે-કશું જ બાકી રહેતું નથી. વિશ્વના કોઈ પણ ધર્મના સ્વરૂપની ચર્ચા-વિચારણામાં પgિવા(કસટી)નું કાર્ય કરે તેવી પૂરતી સામગ્રી આ બાવીસ વિશેષણમાં ભરી છે. એ જ પ્રમાણે સમિ , પત્તિમfમ, rufમ, fમ, વામિ, અણુપરમ-આ છ પદેનું અર્થચિંતન કરીએ છીએ. ત્યારે પણ આપણને કંઈક ને જ પ્રકાશ લાધે છે. - જે ધર્મ છે તેની પ્રથમ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેની. શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે અંગે પિતાને અનુભવ થાય ત્યારે Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રતીતિ થાય છે. જેની પ્રતીતિ થાય તેની જ રુચિ ઉત્પન્ન થાય છે. પછી તેની આવનારૂપ સ્પર્શના થાય છે અને સ્પર્શના પછી પાલન અને તે પછી અનુપાલના થાય-આ જ કમ યુક્તિ અને અનુભવસંગત છે. અનુપ્રેક્ષાથી સૂત્રોનાં ઘણું રહ પ્રકટ થાય છે. શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાર્થ” એ નામને આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ માટે અને વિશેષ કરીને નવદીક્ષિત શ્રમણ-શ્રમણી માટે તો આવશ્યક પાઠપુસ્તક જ છે. અને એ આવશ્યક કિયાનાં સૂત્રો અર્થભાવાર્થ સાથે સમજવાથી ક્રિયામાં પ્રાણ પુરાય છે. અને એવી સફળ ક્રિયા કરવાથી શ્રમણજીવનમાં આનંદને અનુભવ થાય છે. એ રીતે આ ગ્રંથ સાધુ-સાધ્વી વર્ગને માટે ખૂબ જ ઉપયોગી ને ઉપકારક છે એમાં શક નથી. એક રીતે આ ગ્રંથ શ્રમણકિયાનાં સૂત્રોને ગ્રંથ છે, છતાં તેમાંથી જેનધમે પ્રરૂપેલ ચરણકરણનુયોગના મૌલિક પદાર્થોની ચિંતનસામગ્રી પણ મળી શકે એમ છે. આના પઠન-પાઠનથી આવશ્યક ક્રિયાઓમાં પ્રાણનો ધબકાર અનુભવાય, તેવી શુભ કામના. જેન ઉપાશ્રય, જૈનનગર, પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસંજીવનીમાર્ગ, સૂરિજી મહારાજના ચરણરેણું અમદાવાદ–૭ મુનિ પ્રદ્યુમનવિજય ગણી જેઠ વદિ ૧૧, વિ. સં. ૨૦૩૭. Page #24 -------------------------------------------------------------------------- ________________ - 6 જે ૩૪૩ વિષયાનુક્રમ ૧. શ્રી સાધુસાધ્વી યોગ્ય કિયા ૧ થી ૧૯ ૧. શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામત્વ ૨. શ્રી સામાયિકસૂત્ર ૩. ઈચ્છામિ કામિ ૪. રાત્રિક-દૈવસિક અતિચાર ચિન્તવવાની ગાથા ૬ ૫. દેવસિક અતિચાર મોટા ૬. રાત્રિક અતિચાર મોટા ૭. પાક્ષિક અતિચાર (ગ્રંથને અંતે) ૮. શ્રી સાધુપ્રતિક્રમણુસૂત્ર ( મણિકા) ૧૦ ૯. શ્રી પાક્ષિકસૂત્ર ७८ ૧૦. શ્રી પાક્ષિક ખામણાં ૧૭૭ ૧૧. પ્રતિકમણમાં અતિચારે ચિન્તવવાની ગાથા ૧૮૭ ૧૨. છીંકનો કાયોત્સર્ગ-વિધિ ૧૩. માંડલાનો વિધિ ૧૪. સંથારા પોરિસીને વિધિ અને સૂત્રપાઠ ૧૯૩ પરિશિષ્ટ-૧ ૧. પ્રતિલેખના ૧. પ્રતિલેખનાના ૨૫ પ્રકારે ૨. . , હેતુઓ ૩. પ્રતિલેખનાના બેલ ૪. સ્થાપનાચાર્યની પ્રતિલેખનાના બેલ ૧૮૮ ૧૯૦ ૦ છે ૦ ૨૦૩ ૨ ૦૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૫. કયા ખાલ કયા અંગે ખેાલવા તેની સજ્ઝાય ૨૦૪ ૬. પ્રતિલેખનામાં રહસ્ય ૨૦૬ ૨૦૮ ૭. સવારની પ્રતિલેખનાના વિધિ ૮. સાંજની ૨૦૯ ૨. સવારે પાદાનપેારિસિ (છ ઘડી નેા વિધિ ૨૧૦ ૨૨ ૩. પચ્ચક્ખાણુ પોરવાના વિધિ ૪. દશવૈકાલિક સૂત્રની સત્તર ગાથાઓ-સાથ ૫. ગેાચરીના દાષા ( એષણાસમિતિ ) ૧. સાળ ઉદગમ દાષા; તેમાં અવિશેાધિ કોટિ ૨૨૨ ૨. સાળ ઉત્પાદન-દોષા ૨૩૦ ૩. ગ્રહણેષણાના દસ દોષો; ૨૦ પ્રકારના દાયકો ૨૩૭ ૪. શય્યાતરપિણ્ડના નિષેધ ૨૪૪ પ. રાજપિણ્ડના નિષેધ ૨૪૬ २४७ ૨૪૮ ૨૫૦ ૨૫૧ ૬. ગ્રાસૈષણાના પાંચ દોષો ૬. ગોચરી આલેચવાના વિધિ ૭. પ્રતિદિન સાત વાર ચૈત્યવદન ૮. પ્રતિદિન ચાર વાર સજ્ઝાય પરિશિષ્ટ ર ૧. ચરણસિત્તરી ૧. મહાવ્રતાનું સ્વરૂપ ૨૧૧ ૨૧૩ ૨. દશ પ્રકારના યતિધર્મ ૩. વૈયાવચ્ચના દશ ભેદા ૪. બ્રહ્મચર્યની નવ ગુપ્તિએ પર ૨૫૭ ૨૫૯ ૨૬૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ૨૯૨ ૫. જ્ઞાનાદિ ત્રય ૨૬૧ ૬. તપના બાર પ્રકારનું સ્વરૂપ ૭. ક્રોધાદિ નિગ્રહ २६४ ૨, કરણસિત્તરી ૧. ઈન્દ્રિયનિધિ २६७ ૨. અભિગ્રહો ૩. દશધા સામાચારી ૨૭૨ ૪. ચૈત્રમાસમાં કાર્યોત્સર્ગ કરવાને વિધિ ર૭૪ પ. સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ २७७ ૬. અષ્ટ પ્રવચનમાતાઓ ૨૭૮ ૭. ભિક્ષુની બાર પડિમાઓ ૨૮૪ ૮. બાવીસ પરીષદ * ૨૮૮ ૯. ચાર પ્રકારની ભાષા અને તેના ૪૨ ઉત્તરભેદ ૨૯૪ ૧૦. પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ ૨૯૯ ૧૧, બાર ભાવનાઓ 3०४ પરિશિષ્ટ-૩ . ૧. અસ્વાધ્યાયિક પ્રકરણ • ૩૦૯ રિ, લોચન વિધિ ૩૧૯ ૩. સાધુ-સાવી કાલધર્મ પામે ત્યારે કરવાનો વિધિ - ૩૨૨ ૧. શ્રાવકનું કર્તવ્ય ૩૨૩ - ૨. સાધુઓને કરવાને વિધિ ૩૨૬ ૪. સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમ કુલક-સાથ ૩૨૮ પાક્ષિક અતિચાર ૩૪૩ થી ૩૪૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ વાચક જસની મુનિ-હિતવાણી | (દુહા) આતમ સાખે ધર્મ જે, તિહાં જનનું શું કામ, જન-મન-રંજન ધર્મનું, મૂલ ન એક બદામ. જગમાં જન છે બહુ સચિ, રુચિ નહીં કો એક; નિજ હિત હોય તેમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. દૂર રહી જે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેના દાસ. સમતાસે લય લાઈએ, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીએ પર તણી, ભજીએ સંજમ ચંગ. વાચક “સવિજયે કહી, એહ મુનિ હિત વાત એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાત. ( ઉદ્દત યતિધર્મ બત્રીશી) Page #28 -------------------------------------------------------------------------- ________________ આ શખેશ્વરપાનાથાય નમ: શ્રી વાસુપૂજ્યસ્વામિને નમ: શ્રી વિજયનેમિ-અમૃતગુરુચરણેભ્યો નમ: श्री श्रमणक्रियानां सूत्रो - सार्थ ૧. શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામત્ર नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुकारो, सव्वपावप्पणासणी | मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અથ—શ્રી અરિહંત ભગવત્તાને નમસ્કાર થાએ, શ્રી સિદ્ધભગવંતાને નમસ્કાર થાએ, શ્રી આચાય ભગવંતાને નમસ્કાર થાએ, શ્રી ઉપાધ્યાય ભગવતાને નમસ્કાર થાએ, લોકમાં સર્વાં શ્રી સાધુ ભગવાને નમસ્કાર થા. આ પચ પરમેષ્ઠિએને કરેલા નમસ્કાર સર્વ પાપાને નાશ કરનારા છે અને સમગળામાં પ્રથમ ( શ્રેષ્ઠ ) મગળ છે. વિવેચન—નમસ્કાર મહામત્ર છે, તેને મહિમા યથાર્થ રૂપમાં શ્રી તીર્થંકરા પણ કહી શકે તેમ નથી. જેમ લૌકિક મંત્રથી ઇRsલૌકિક ધાર્યા કાર્યો સિદ્ધ થાય છે, તેમ આ લેાકેાત્તર મહામ ત્રથી આત્માને લાગેલું અનાદિ કાલનું મેાહનું ઝેર ઊતરી જાય છે અને ક્રમશઃ સુખસ`પત્તિને ભોગવવા છતાં નિર્વિકારી બનતા જીવ આખરે આ લેાક-પરલાકનાં વિપુલ સુખાને ભાગવતા સર્વથા નિવ કારી બની ૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ * શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ પરમપદને પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા કરીને જે આત્મા એને સવિશેષ જાપ કરે છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણાને નિર્મળ બનાવી દુષ્કર કાર્યોને સાધતા ધાર ઉપસર્ગો અને પરિષહાને સહન કરતા વીતરાગદેવની આજ્ઞાના અખંડ ઉપાસક બની શકે છે. વધારે શું આ મહામંત્ર સર્વાં ગુણાની પ્રાપ્તિમાં ખીજસ્વરૂપ છે, ચારિત્રનો પ્રાણ છે. અને યથાવિધિ આરાધનારા આત્મા સર્વ સુખાને સિદ્ધ કરી શકે છે. ૨. શ્રી સામાયિક સૂત્ર करेमि भंते ! सामाइअं सव्वं सावज्जं जोगं पच्चक्खामि. जावज्जीवाए, तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं, न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पा वोसिरामि || અ—હે ભગવંત ! હું (આપની સાક્ષીએ ) સામાચિક ( સમભાવમાં રહેવાના નિશ્ચય) કરુ છું. જીવું ત્યાં સુધી સર્વ પાપયેાગાનેા (મન-વચન-કાયાની અકુશળ પ્રવૃત્તિને) ત્રિવિધ ત્રિવિધથી ત્યાગ કરું છું. તે આ પ્રમાણે— મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણેય યગાથી ( તે પાપવ્યાપારને ) હું સ્વયં કરું નહિ, બીજા દ્વારા કરાવું નહિ, અને કોઈ સ્વયં કરે તેમાં સંમત થાઉં નહિ.’ • હે ભગવંત ! તે પાપનું પ્રતિક્રમણ કરું છું, મારા આત્માની સાક્ષીએ નિદા કરું છું અને આપની સમક્ષ ‘એ પાપ છે’ એમ ગર્હા કરુ છું. વળી (તે પાપ કરનારા મારા ભૂતકાલીન પર્યાયરૂપ) આત્માને વાસિરાવુ છુ.સર્વથા તનુ છું, Page #30 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે! વિવેચન–સર્વ જીવોને પિતાની સમાન માનવા અથવા રાગ-દ્વેષનાં કારણે આવે ત્યારે પણ ઉપશમમાં (સમભાવે) રમવું તે ભાવસામાયિક છે. તેની સિદ્ધિ આ પચ્ચકખાણ કરી તેનું પાલન કરવાથી થાય છે. સમજપૂર્વક જીવન પર્યતનું આવું પચ્ચક્ખાણ કરનારને તુ ભૌતિક ઈચ્છાઓને નાશ થવા લાગે છે, મન-વચનકાયાની શુભ પ્રવૃત્તિથી ચિત્તશુદ્ધિ થાય છે અને આત્મા સ્વરૂપરમણતાને આનંદ અનુભવે છે. જડ ભાવે તેને આકર્ષવા અસમર્થ બને છે અને આત્મગુણેને રાગ પ્રગટે છે. આ સૂત્ર આત્માના ચારિત્રરૂપ પ્રાણનું રક્ષણ કરવામાં બખ્તર સમાન છે. તેને વારંવાર સ્મરણ કરી તેના અર્થનું ધ્યાન કરવાથી જીવ પ્રમાદથી બચી જાય છે, માટે દરરોજની ક્રિયામાં તેને નવ વાર બોલવાને વિધિ છે. તે ઉપરાંત પણ તેનું જેટલું વધારે ચિંતા થાય તેટલો પ્રમાદ ટળે છે, ભાવોલ્લાસ વધે છે. એમાં “ભંતે!” શબ્દ છે તેને “હે સુખી-કલ્યાણવંત ગુરુ !” એવો અર્થ છે. તેથી એમ સમજવાનું છે કે જીવનભર ગુરુની નિશ્રા ચારિ. ત્રમાં આવશ્યક છે. બીજો અર્થ ભંતે !=“હે ભવને પાર પામેલા (જિનેશ્વર) દેવ ! એમ થાય છે. એથી “જીવનભર જિનાજ્ઞાનું અખંડ પાલન કરવા માટે ચારિત્ર છે' એમ સમજવાનું છે. બીજી વખતે ભંતે! શબ્દ આવે છે તેને ભાવ એ છે કે “હે ભગવંત ! આ ચારિત્ર હું આપના આશીર્વાદ–કૃપાથી લઈ શક્યો છું, એ યશ (ઉપકાર) આપને ઘટે છે” એમ ભક્તિપૂર્વક કૃતજ્ઞતા બતાવવા માટે છે. આ પચ્ચક્ખાણમાં “સામાઅં કરેમિ' એનાથી વર્તમાનકાલનાં, “પચ્ચક્ખામિ' પદથી ભવિષ્યકાલનાં અને “પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ' પદેથી ભૂતકાળનાં, એમ ત્રણે કાળનાં પાપ-વ્યાપારને ત્યાગ થાય છે. | ‘તિવિહં તિવિહેણું” પાઠથી સાત સપ્તભંગીએરૂપ ગણ Page #31 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ પચાસ ભાંગી અને તેને ત્રણ કાળથી ગણતાં એકસે. સુડતાલીસમાં (છેલ્લા) ભાગે થતું આ પચ્ચક્ખાણ ઉત્કૃષ્ટ છે. એને યથાયોગ્ય સમજી પાલન કરનાર આત્મા પરંપરાએ સર્વ સુખોને સ્થાનરૂપ મોક્ષને પામે જ છે. ૩. ઇચ્છામિ ઠામિત્ર इच्छामि ठामि काउस्सग्गं, जो मे देवसिओ अइआरो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुविचिंतिओ, अणायारो अणिच्छिવડ્યો તમનપા , ના, હંસ, ચરિત્તે, સુખ, સામા, तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हं महव्वयाणं, छण्हं जीवनिकायाणं, सत्तण्हं पिंडेसणाणं, अठण्हं पवयणमाऊणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे समणधम्मे, समणाणं जोगाणं जं खंडिअंजं विराहिअं तस्स मिच्छा मि दुक्कडं ॥ અથ–હું કાયોત્સર્ગ કરવા ઈચ્છું છું, (શા માટે ?) જે મેં દેવસિક અતિચાર કર્યા (તેની શુદ્ધિ માટે). અતિચારેને (સાધનભેદે જણાવે છે કે, કાયાથી, વચનથી અને મનથી કર્યો હોય, (તેને નિમિત્ત ભેદે જણાવે છે કે, તે ઉસૂત્ર(=આગમ)નું ઉલ્લંઘન કરવાથી, ઉન્માગ(આત્માના ક્ષાપશમિકભાવરૂપ) મેક્ષમાર્ગનું ઉલ્લંઘન કરવાથી, અર્થાત્ મહિના ઉદયરૂપ ઉન્માગને વશ થવાથી, અકથ્ય (=ચરણ-કરણરૂપ સાધુના ક૫)નું ઉલ્લંઘન કરવાથી, અને અકરણ (=સામાન્યતયા અકાય)ને કરવાથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છામિ હામિ૦ ૫ તેમાંના માનસિક અતિચારાને અંગે કહે છે કે, દુર્ધ્યાન કરવાથી અને દુષ્ટ ચિંતન કરવાથી. અહીં સ્થિર ચિત્ત એટલે ધ્યાન અને ચળ ચિત્ત એટલે ચિંતન સમજવું. હવે એ કાચિકાદિ ત્રણે અતિચારોને અગે કહે છે કે, તે અનાચાર=નહિ આચરવા ચાગ્ય, માટે તે અનિચ્છનીય=નહિ ઇચ્છવા ચેાગ્ય અને તેથી તે અસાધુપ્રાયાગ્ય =સાધુજીવનમાં અધિત છે. (હવે વિષયભેદે જણાવે છે કે,) જ્ઞાનમાં, દર્શનમાં અને ચારિત્રમાં. (જ્ઞાનાદિના જુદા જુદા વિષયા જણાવવા કહે છે કે–) શ્રુતમાં=શ્રુતજ્ઞાનના આઠ આચારાનું પાલન કરવામાં, સામાયિકમાં=સëસામાયિકરૂપ દર્શનાચારના આઠ આચારાનું પાલન કરવામાં, તથા ચારિત્રાચારના પાલનરૂપ ત્રણ ગુપ્તિએ માં ( પ્રમાદ કરવાથી ), ચાર કષાયામાં ( વશ થવાથી ), પાંચ મહાવ્રતામાં (પ્રમાદ કરવાથી), છ જીવનિકાયમાં (રક્ષા નહિ કરવાથી ), સાત પિÎામાં (દોષ લગાડવાથી), આઠ પ્રવચન માતામાં ( દોષ લગાડવાથી ), નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓમાં. (નહિ પાળવાથી), દશ પ્રકારના ( ક્ષમાદિ) શ્રમણુધર્મોંમાં (તેનું પાલન નહિ કરવાથી) અને સાધુઓના યાગામાં (સાધુ સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમાદાદિ કરવાથી) જે જે ખ’ડના (દેશ-વિરાધના ) કરી હોય, જે વિરાધના (માટી ભૂલ ) કરી હોય, તે મારું સર્વ પાપ મિથ્યા થાએ ! વિવેચન—આ સૂત્રમાં આત્માના અનાદિ સકારાને લીધે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ ' થયેલી ભૂલાની શુદ્ધિ કરવાના ઉપાય બતાવ્યા છે. આ સૂત્ર આલાચના માટે ખેલાય ત્યારે ઇચ્છાકારેણ સંસિદ્ધ ભગવન્ ! દેવસ આલેાઉં?’ અર્થાત્ હે ભગવંત! આપની ઇચ્છાનુસાર આપ આદેશ આપે. હું દિવસના અતિચારાની આપની સમક્ષ આલોચના કરું? એમ ગુરુની અનુમતિ મેળવી જે જે ભૂલા, જેવા જેવા ભાવથી થઈ હાય તેવા તેવા ભાવને જણાવવા પૂર્વક નિખાલસપણે ગુરુની સમક્ષ તે પ્રગટ રૂપમાં જણાવાય છે. એથી વિધિપૂર્વક ભૂલાને કબૂલ કરતા આત્મા તે પાપેામાંથી છૂટી જાય છે. જેમ સ્નાન કરવાથી શરીરને મેલ જાય તેમ આ સૂત્રથી આત્મસ્નાન થાય છે, કમેલ દૂર થાય છે. બે પ્રતિક્રમણામાં આઠ વાર આવું સ્નાન કરવાથી આત્માની મલિનતા દૂર થતી જાય છે અને ઉત્તરાત્તર ચારિત્રના અધ્યવસાયે શુદ્ધ થતા ( વધતા ) ૨હે છે. ભૂલ થવી એ મેાહાદિ અશુભ કર્મોનુ પરિણામ હાવાથી દુષ્કર નથી, કિન્તુ ભુલને પશ્ચાત્તાપપૂર્વક નિર્મળ ચિત્તે એકરાર કરવું તે અતિ દુષ્કર છે. એ કામ આ સૂત્રના આલંબનથી આત્મા કરી શકે છે. માટે તેનું વારંવાર ચિ ંતન-મનન કરીને શુદ્ધ થનારા જીવ પરંપરાએ નિરતિચાર ચારિત્રના આરાધક બને છે. ૪. રાત્રિક-દૈવસિક અતિચારાને ચિંતવવાની ગાથા “સચળામળન્નવાળું, ચેય-ન—À(સ)ન્ન-હ્રાય—3ચત્તે । સમિતી(ફ) માવળા મુત્તી, વિતરૢાયરળમિ બન્ને શા’’ ( આવ॰ નિયુ૦ ૧૩૪૮ ), અથ—શયન, આસન, આહાર-પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્રુ, સ્થંડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત (અાગ્ય) આચરણ કર્યું... હાય તે તે અતિચાર જાણવા (૧). વિવેચન—શયન=સ થારા, વગેરે અવિધિએ કરવાથી, આસન =પાટ-પાટલા વિગેરે વિધિએ ( પૂજ્યા–પ્રમાર્યાં વિના ) લેવા, મૂકવા Page #34 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક અતિચાર કે વાપરવાથી, આહાર પણ તેને વહેરવા, વાપરવામાં એષણના દેષો પૈકી કેઈ દોષ સેવવાથી, ચિત્યરજિનમંદિરને અંગે અવિધિ (દેવવન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ) કરવાથી, યતિ=સાધુએને વિનય-વૈયાવચ્ચ વગેરે નહિ કરવાથી કે આશાતનાદિ કરવાથી, શયા=વસતિ (ઉપાશ્રય) ને અંગે પ્રમાર્જનાદિ નહિ કરવાથી કે સ્ત્રી આદિથી સંસક્ત વસતિમાં રહેવાથી, કાય પ્રશ્રવણને માત્રુ અંગે (અશુદ્ધ ભૂમિમાં પરાવવાથી કે વાથિી રહિત શુદ્ધ ભૂમિમાં પણ દષ્ટિપડિલેહણાદિ નહિ કરવારૂપ) અવિધિ કરવાથી, અને ઉચ્ચારપુરીષ (ઠલે) પરઠવવામાં (પ્રશ્રવણની જેમ) અવિધિ કરવાથી, સમિતિ પાંચ સમિતિનું યથાયોગ્ય પાલન નહિ કરવાથી, ભાવના અનિત્યાદિ બાર કે મહાવ્રતની પચીસ ભાવનાઓનું ચિંતન વગેરે નહિ કરવાથી કે અવિધિએ કરવાથી અને ગુપ્રિમને ગુપ્તિ આદિ ત્રણનું પાલન નહિ કરવાથી કે અવિધિથી કરવાથી, ઉપલક્ષણથી તપ, પડિલેહણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે સાધુના દરેક વ્યાપારમાં અવિધિ આદિ કરવાથી લાગેલા અતિચારોને કાઉસ્સગ્નમાં આ ગાથાનું ધ્યાન કરવા પૂર્વક યાદ કરી ધારી રાખવા અને પછી ગુરુ સમક્ષ કહી સંભળાવી પ્રાયશ્ચિત્ત લેવું. ૫. દેવસિક અતિચાર મોટા ઠાણે કમાણે ચંકમણે આઉત્ત અણઉત્ત હરિઅકાયસંઘ, બીઅકાયસંઘદે, ત્રસકાયસંઘઠે, સ્થાવરકાયસંઘદે, છમ્પઈ સંઘટ્ટ, ઠાણુઓ ઠાણું સંકામિઆ, દેહરે ગેચરી બાહિરભૂમિ માગે જાતાં આવતાં સ્ત્રી-તિયચતણું સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સક્ઝાય, સાત વાર ચિત્યવંદન ન કીધાં, પડિલેહણું આઘી પાછી સંક- તિર વાર Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ ભણાવી, અસ્તેાવ્યસ્ત કીધી, આત્ત ધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધમ ધ્યાન શુકલધ્યાન યાં નહિ, ગેાચરી તણા બેતાલીશ દાષ ઉપજતા ચિતવ્યા નહિ, પાંચ દોષ માંડલી તણા ટાળ્યા નહિ, માત્રુ અણુપૂજે લીધુ, અણપૂજી જીવાકુળ ભૂમિકાએ પર બ્લ્યુ, પરઠવતાં અણુજાણુહ જસું: ” ન કીધા, પરબ્યા પુરે વાર ત્રણ ‘વેસિર વાસિરે ’ન કોલું દેહરા ઉપાશ્રય. માંહિ પેસતાં નિસિહી નીસરતાં આવહી કહેવી વિસારી, જનજીવને ચારાથી આશાતના; ગુરુપ્રત્યે તેત્રીશ આશાતના કીધી, ८ અનેરે દિવસ સંબધી જે કાઈ (અતિચાર) પાપદોષ લાગ્યા હોય, તે સવિ હું' મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ ॥ અઘરા શબ્દાર્થ ડાણ=ઉભા રહેતાં કમણે=ચાલતાં ચકમણે=આમ તેમ ફરતાં આઉત્તે=ઉપયાગપૂ ક અણાઉત્ત=ઉપયાગ વિના ખીઅકાય=ઘૃક્ષાનાં ખીજદાણા વગેરે છપ્પઈઆ=ષદિકા—જૂ વગેરે બાહિરભૂ મિ=સ્થ ડિલ ભૂમિ સંઘટ્ટ=સામાન્ય પ પરિતાપ=વિશેષ સંતાપ (પીડા) ઉપદ્રવ=અત્યંત ત્રાસ આવી પાછી=માડી વહેલી અસ્તાવ્યસ્ત=જેમ તેમ અવિધિથી પાપ=સાવદ્ય વ્યાપાર (ક્રિયા) દા=મનના અશુભ પરિણામ ૬. રાત્રિક અતિચાર મેટા સંથારા ઉવટ્ટણકી, પરિઅટ્ટણકી, આઉટ્ટણકી, Page #36 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક અતિચાર મોટા પસારણુકી, છપઈઅ સંઘટ્ટણકી, (અચખુ વિસય હુએ), સંથારા ઉત્તરપટ્ટો ટળતે અધિક ઉપકરણ વાવ, શરીર અણુપડિલેહ્યું હલાવ્યું, માગું અણુપૂછ્યું લીધું, અણપૂંજી ભૂમિકાએ પાઠવ્યું, પરઠવતાં અણજાણહ જસુગ્રહ ન કીધા, પરઠવ્યાં પેઠે વાર ત્રણ સિરે વાસિરે ન કીધું. સંથારા પોરિસી ભણાવ્યા વિના સુતા, કુસ્વપ્ન લાઠું, સ્વપ્નાંતરમાંહિ શિયળતણ વિરાધના હુઈ, આહટ દેહદૃ ચિંતવ્યું, સંક૯પ વિકલપ કીધો. રાત્રિ સંબંધી જે કઈ અતિચાર લાગ્યો હોય તે સવિ હું મન, વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. અઘરા શબ્દાર્થ ઉવટ્ટક્કી બીજે પડખે ફરતાં અચફખુવિસય=અંધારે દેખાયું પરિઅણકી પુનઃ મૂળ પડખે ફરતાં આઉટણકી=પગ વગેરે સંકોચતાં લાયું આવ્યું આહટ દેહદ આડું દેટું પસારણકી=પગ વગેરે લંબાવતાં | (જેમ તેમ) છપઈએ સંઘટ્ટણકી=જૂને સંઘટ્ટ સંકલ્પ દઢ કલ્પના થતાં વિકલ્પ વારંવાર અથવા વિચિત્ર કલ્પના Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધુ પ્રતિક્રમણ સૂત્ર સાથે ॥ પામ નિષ્ના || અવતરણ—હવે સાધુના પ્રતિક્રમણ સૂત્ર નામ લિગ્નાવ॰ નુ* વિવરણ લખીએ છીએ. તેમાં ‘પ્રતિક્રમણુ ’ શબ્દના અર્થ શુભ ચાગેામાંથી અશુભ ાગેામાં ગયેલા આત્માનુ પુનઃ શુભ યોગામાં પ્રતિકૂળ (ઊલટુ') ગમન કરવું, પાછા ફરવું તેને ‘ પ્રતિક્રમણ ' કહ્યુ છે. તે પ્રતિક્રમણ એ પ્રકારનું છે. એક યાવજ્જીવ સુધીનું અને બીજી અમુક કાલ સુધીનું. તેમાં મહાવ્રતા આદિ ઉચ્ચરવાં તે ચાવજીવ માટેનું અને દૈવસિક–રાઈ વગેરે પ્રતિક્રમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિક્રમણના વિષયા-૧-પ્રતિષિદ્ધ કાર્ય કરવું. ૨-કરણીય નહિ કરવુ. ૩–તેમાં ( જિનવચનમાં) અશ્રદ્ધા કરવી અને ૪-વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર છે. મગળ—પ્રતિક્રમણ સૂત્રના પ્રારંભે (ભાવમ‘ગળ રૂપ) શ્રી પ’ચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર, અને ‘કરેમિ ભંતે’ કહેવુ. તે પછી વિનાની શાન્તિ માટે પ્રતિક્રમણ સૂત્ર મ‘ગળપૂર્વક કહેવું જોઈ એ, માટે સૂત્રકાર સ્વય' મ'ગલને જણાવે છે કે ‘ ચત્તાર મંગલં, બહિતા મારું, સિદ્ધા મા ં, સા मंगलं, केवलिपण्णत्तो धम्मो मंगलं. " વ્યાખ્યા— સંસારથી મને ગાળે’(પાર ઉતારે) તે ‘ મૉંગલ ’, અથવા ‘મંગાય (પ્રાપ્ત કરાચ) હિત જેનાથી ’ તે 6. મંગલ', અથવા ‘મગ' એટલે ધમ ને ‘લા' એટલે આપે ܕ Page #38 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજ તે “મંગલ” એમ ” શબ્દની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ દ્વારા જુદા જુદા અર્થો થાય છે, (તાત્પર્યથી બધા અર્થો એકાર્થિક છે). તેમાં ચાર પદાર્થો “મંગલ છે તે કહે છે કે, “અરિહંતા મંગલં” વગેરે. અર્થાત્ ૧-અરિહંતે, ૨સિદ્ધો, ૩-સાધુઓ અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મ, એ ચાર મંગલ છે. તેમાં આચાર્યો-ઉપાધ્યાયે પણ સાધુપણાથી યુક્ત હોવાથી “સાધુઓ ”માં તેઓને પણ સમજી લેવા અને કેવલિપ્રરૂપિત ધર્મમાં શ્રતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને કિયા) બને ધર્મો સમજી લેવા. એ પદાર્થોની. મંગલતા એ કારણે છે કે હિત તેઓ દ્વારા જ મંગાય છે (મેળવાય છે). આ હેતુથી જ તેઓનું લકત્તમપણું છે. અથવા લોકોમાં તે પદાર્થોનું ઉત્તમપણું છે, એ જણાવવા કહે છે કે – "चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो." વ્યાખ્યા–પૂર્વે કહેલા ચાર પદાર્થો, લોક એટલે (લાયોપથમિક આદિ ભાવરૂપ) ભાવલેકમાં ઉત્તમ છે માટે “લકત્તમ છે. તેમાં “અરિહત ” ભાવલોકમાં પ્રધાન છે, કારણ કે તેઓને કર્મની સર્વ શુભ પ્રકૃતિને ઉદય હોય છે, અર્થાત્ શુભ ઔદયિક ભાવે તેઓ વર્તતા હોય છે. સમગ્ર લોકમાં અરિહતની તુલનામાં આવે તે કઈ આત્મા શુભ ઔદયિક ભાવવાળ હોતો નથી. “સિદ્ધા” ચૌદ રાજલોકના અંતે ઉપર ત્રણ લોકને મસ્તકે રહેલા હવાથી ક્ષેત્રલેકમાં ઉત્તમ છે. “સાધુઓ” તે સમ્યગ હસમગ્ર લોકમાં ભાવવાળા મતકે સગ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રને આશ્રિને ભાવલેકમાં ઉત્તમ છે જ; અર્થાત્ જ્ઞાનાદિ ગુણરૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હોવાથી ભાવલકત્તમ છે અને ધર્મમાં શ્રતધર્મ ક્ષાપશમિક ભાવકની અપેક્ષાએ તથા ચારિત્રધર્મ ક્ષાયિક ભાવ અને મિશ્ર (સાંનિપાતિક) ભાવની અપેક્ષાએ ભાવલોકોત્તમ છે. એમ તેઓનું લોકોત્તમપણું હેવાથી જ તે શરણ કરવા યોગ્ય પણ છે, અથવા તે શરણ કરવા ગ્ય હોવાથી તેઓમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે કે – चत्तारि सरणं पवज्जामि-अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरण पवज्जामि, केवलिपण्णतं ધર્મ સંપાં પવન્નામ.' , વ્યાખ્યાચારનાં શરણાને હું સ્વીકારું છું, અંગીકાર કરું છું; અર્થાત્ સાંસારિક દુઃખોથી મારી રક્ષા કરવા માટે હું ચારને આશ્રય કરું છું–ચારને ભજું છું. ૧- અરિહતોને આશ્રય કરું છું, ૨-સિદ્ધોને આશ્રય કરું છું, ૩-સાધુઓને આશ્રય કરું છું અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મનો આશ્રય કરું છું. એ રીતે માંગલિક વ્યવહાર કરીને હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. “છામિ કિમિ ની - ઈત્યાદિ તરત મિચ્છામિ દુલહું” સુધી કહેવું. એમ અતિચારોને ઓઘથી જણાવીને તેનું સંક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું; હવે વિગતવાર અતિચારો જણાવીને તેનું પ્રતિક્રમણ કહે છે–તેમાં પણ પહેલાં ગમન-આગમનને અંગેના અતિચારેનું પ્રતિક્રમણ કરવા માટે Page #40 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જાવ ૧૩ " इच्छामि पडिक्कमिउं इरिआवहियाए" वगेरे मोटो, એમ ગમન-આગમન અંગેના અતિચારાનુ પ્રતિક્રમણ કહ્યુ.. હવે બાકીના સઘળા અતિચારોના પ્રતિક્રમણ માટે મૂલ પ્રતિક્રમણ સૂત્ર કહે છે— इच्छामि पडिकमिउं - पगामसिज्जाए, निगाम सिज्जाए, संथाराउवट्टणाए, परिअट्टणाए, आउंटणाए, पसारणाए, छप्पइय संघट्टणाए, कूइए, कक्कराइए, छीए, जंभाइए, आमोसे, सस रक्खामोसे, आउलमाउलाए, सोअणवत्तिआए, इत्थीविप्परिआसिआए, दिट्ठीविप्परिआसिआए, मणविप्परिआसिआए, पाणभोअणविप्परिआए, जो मे देवसिओ अइआरो कओ, तस्स मिच्छा मि दुक्कडम् ॥ पडिक्कमामि गोअरचरिआए, भिक्खायरिआए, उग्घा - डकवाड उग्घाडणाए, सरणावच्छा-दारासंघट्टणाए, मंडीपाहुडिआए, बलिपाहुडिआए, ठेवणापाहुडिआए, संकीए, सहसागारिए, अणेसणाए, पाणेसणाए, पाणभोअणाए, बीअ भोअणाए, हरिअभोणाए, पच्छेक म्मिआए, पुरेकम्मिआए, अहिडाए, दगसंसहडाए, रयसंसट्टहडाए, पारिसाडणिआए, पारिट्ठावणिआए, ओहासणभिक्खाए, जं उग्गमेणं उपायणेससणाए, अपरिसुद्धं, परि(डि) ग्गहिअं, परिभुत्तं वा जं न परिट्ठविअं, तस्स मिच्छा मि दुक्कडम् ॥ - पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए, Page #41 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી શ્રમણક્રિયાનાં સૂ-સાથ उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणाए, दुप्पडिलेहणाए, अप्पमज्जणाए, दुप्पमज्जणाए, अइक्कमे, वइक्कमे, अइआरे, अणायारे, जो मे देवसिओ अइआरो कओ, तस्स मिच्छा मि दुक्कडम् ॥ पडिक्कमामि एगविहे असंजमे, पडिक्कमामि दोहिं बंधणेहिं-रागबंधणेण, दोसबंधणेण । पडिक्कमामि तिहिं दंडेहिंमणदंडेणं, वयदंडेण, कायदंडेण । पडिक्कमामि तिहिं गुत्तीहिं-मणगुत्तीए,वयगुत्तीए, कायगुत्तीए। पडिकमामि तिहिं सल्लेहि-मायासल्लेणं, नियाणसल्लेणं, मिच्छादसणसल्लेण । पडिक्कमामि तिहिं गारवेहिं-इढिगारवेण, रसगारवेणं, सायागारवेण। पडिक्कमामि तिहिं विराहणाहिं-नाणविराहणाए, दसणविराहणाए, चरित्तविराहणाए। पडिक्कमामि चउहिं कसाएहि-कोहकसाएणं, माणकसाएण, मायाकसाएण, लोभकसाएण। पडिक्कमामि चउहिं सन्नाहि-आहारसन्नाए, भयसन्नाए, मेहुणसन्नाए, परिग्गहसन्नाए । पडिक्कमामि चउहिं विकहाहि-इत्थिकहाए, भत्तकहाए, देसकहाए, रायकहाए । पडिक्कमामि चउहिं झाणेहि-अट्टेणं झाणेणं, रुदेणं झाणेणं, धम्मेणं झाणेणं, सुक्केणं झाणेणं । पडिकमामि पंचहिं किरियाहिं-काइआए, अहिंगरणियाए, पाउसियाए, पारितावणियाए, पाणाइवायकिरियाए।पडिकमामि पंचहिं कामगुणेहिंसद्देणं, रूवेणं, रसेणं, गंधेण, फासेण । पडिक्कमामि पंचहिं मह Page #42 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા ૧૫ 1 व्वएहिं - पाणाइवायाओ वेरमण, मुसावायाओ वेरमण, अदिनादाणाओ वेरमण, मेहुणाओ वेरमण, परिग्गहाओ वेरमणं । पडिकमामि पंचहिं समिइहिं - इरियासमिइए, भासासमिइए, एसणासमिइए, आयाणभंडमत्तनिकखेवणासमिइए, उच्चारपासवण -खेल- जल्ल-सिंघाण-पारिट्ठावणिआसमिइए | पडिक मामि छ िजीवनिकाएहिं - पुढविकाएणं, आउकाएणं, तेउकाएणं, वाउकाएणं, वणस्सकाएणं, तसकाएणं । पडिक्कमामि छहिं लेसाहिं - किण्हलेसाए, नीललेसाए, काउलेसाए, तेउलेसाए, पम्हलेसाए, सुक्कलेसाए । पडिक्कमामि सत्तर्हि भयठाणेहि, अहि मयठाणेहि, नवहिं बंभचेरगुत्तिर्हि, दसविहे समणधम्मे, इगारसहि उवसगपडिमाहिं, बारसहिं भिक्खुपडि - माहि, तेरसहि किरिआठाणेहिं चउदसहिं भूअगामेहि, पन्नरसहिं परमाहम्मिएहिं सोलसहि गाहासोलसएहिं, सत्तरसविहे असंजमे, अट्ठारसविहे अबंभे, एगुणवीसाए नायज्झयहि, वीसा असमाहि ठाणेहिं, इग ( क ) बीसाए सबलेहिं, बावीसाए परीसहेहिं, तेवीसाए सुअगडज्झयणेहि, चउवीस ए देवेहि, पणवीसाए भावणाहिं, छब्बीसाए दसाकप्पववहाराणं उद्देसणकालेहि, सत्तावीसाए अणगारगुणेहिं, अट्ठावीसाए आयारपकप्पेर्हि, एगुणतीसार पावसुअप्पसंगेहिं, तीसाए मोहणीयठाणेहिं, इगतीसाए सिद्धाइगुणेहिं, बत्तीसाए जोगसंगहेहिं, तित्तीसाए आसायणाहिं, ९ अरिहंताणं आसायणाए, Page #43 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે २ सिद्धाणं आसायणाए, ३आयरियाणं आसायणाए, ४ उवज्झायाणं आसायणाए, ५ साहूणं आसयणाए, ६ साहुणीणं आसायणाए, ७ सावयाणं आसयणाए, ८ सावियाणं आसायणाए, ९ देवाणं आसायणाए, १० देवीणं आसायणाए, ११ इहलोगस्स आसायणाए,१२ परलोगस्स आसायणाए,१३केवलिपन्नत्तस्स धम्मस्स आसायणाए, १४ सदेवमणुआसुरस्स लोगस्स आसायणाए, १५ सव्वपाण-भूअ-जीव-सत्ताणं आसायणाए, १६ कालस्स आसायणाए, १७ सुअस्स आसायणाए, १८ सुअदेवयाए असायणाए, १९ वायणायरिअस्स आसायणाए, २० जं वाइद्धं, २१ वच्चामेलिअं, २२ हीणक्खरं, २३ अञ्चकखरं, २४ पयहीणं, २५ विणयहीणं, २६ घोसहीणं, २७ जोगहीणं, २८ सुठुदिन्नं २९ दुठ्ठपडिच्छिअं, ३० अकाले कओ सज्झाओ, ३१ काले न कओ सज्झाओ, ३२ असज्झाइए सज्झाइअं, ३३ सज्झाइए न सज्झाइअं, तस्स मिच्छा मि दुक्कडम् ॥ नमो चवीसाए तित्थयराणं उसभाइमहावीरपज्जवसाणाणं । इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलिअं पडिपुन्नं नेआउअं संसुद्धं सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं, निजाणमग्गं निव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं ॥ इत्यं ठिआ जीवा सिझंति बुझंति मुच्चंति परिनिव्यायंति सव्वदुक्वाणमंतं करंति, तं धम्मं सद्दहामि पत्तियामि रोएमि Page #44 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજા १७ फासेमि पालेमि अशुपालेमि तं धम्म सद्दहंतो पत्तिअंतो रोअंतो फासंतो पालतो अणुपालतो तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अब्भुष्टिओ मि आराहणाए, विरओ मि विराहणाए, असंजमं परिआणामि, संजमं उवसंपज्जामि,अबंभं परिआणामि, बंभ उवसंपज्जामि, अकप्पं परिणामि, कप्पं उसंपज्जामि, अन्नाणं परिआणामि, नाणं उपसंपज्जामि, अकिरिअं परिआणामि, किरियं उपसंपज्जामि. मिच्छत्तं परिआणामि, सम्मत्तं उपसंपज्जामि. अबोहिं परिआणामि, बोहिं उवसंपज्जामि, अमग्गं परिआणामि. मग्गं उवसंपज्जामि, संभरामि जं च न संभरामि. जं पडिक्कमामि ॐ च न पडिकमामि, तस्स सव्वन्स देवसिअम्ल अइआरस्स पडिकमामि, तस्स सम्बस्स दवसिअस्स अइआस पडिकमामि । सभणो हैं संजय-विरय -पडिहय-पञ्चकरवाय पावकम्मे, अनिआगो, दिद्विसंपन्नो, मायामोस विवजिओ, अड्ढाइज्जेसु दीवसमुद्देसु पन्नरससु कम्मभूमीम जावंत केवि साह रयहरणगुच्छपडिग्गहधारा पंचमहाभाग अहारससहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे सिरसा मणसा नत्थरण बंदामि ।। ग्वामि सबजीवे. मुव्वे जीवा खमंतु मे । मिति मे सबभूएम. वे मज्झ न केणइ ॥१॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શ્રમણ કિયનાં સૂત્રો-સાથે एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिअं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥२॥ વ્યાખ્યા–પ્રથમ શયનક્રિયાના અતિચારોના પ્રતિકમણ માટે કહે છે કે–પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. કેનું પ્રતિક્રમણ? તે કહે છે કે પ્રામાયT” અર્થાત્ “પ્રકામશય્યા” કરવાથી લાગેલા દિવસ સંબંધી અતિચારનું. અહીં પણ “કિયાકાળ” સમજો. અર્થાત્ જ્યારે જ્યારે પ્રકામશય્યા કરવાથી મને અતિચાર લાગ્યો હોય, તે તે વખતે લાગેલા અતિચારનું મને “મિચ્છા મિ દુક્કડ” થાઓ, એ સમાપ્તિકાળ જાણો. એટલે અત્યારે તે મારું પાપ મિથ્યા થાઓ, એમ સમજવું. એમ આગળનાં પદોમાં પણ કિયાકાળ અને સમાપ્તિકાળનો વિવેક કરો. હવે “પ્રકામશાનો અર્થ કહે છે કે “શયન કરવું તે શય્યા” તે પ્રકામ”=અતિશય ચારે પ્રહર સુધી કરવું તે “પ્રકાશચ્યા.” આ અર્થમાં શય્યા એટલે સંથારીયું વગેરે સમજવું. તે પ્રકામા” એટલે સંથારા–ઉત્તરપટ્ટાથી વધારે ઉપકરણો અથવા કપડાને ઉદ્દેશીને ત્રણથી વધારે કપડાં વાપરવાં તે * પ્રકામશય્યા” કહેવાય. એવી કોઈ પણ પ્રકામશય્યા” કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું એમ સંબંધ . આ રીતે “પ્રકાશચ્યા કરવાથી સ્વાધ્યાય ન થઈ શકે તે અહીં અતિચાર સમજ. નિનામાએT= દરરોજ “પ્રકાશય્યા” કરવી તે “નિકામ શય્યા” કહેવાય. તેનાથી “સ્વાધ્યાય નહિ કરવારૂપ” અતિચાર લાગે હોય Page #46 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજા . તેનું પ્રતિક્રમણ તથા સંતાર ૩વર્તનથી (તયા)=સંથારામાં ઉવર્તન” એટલે શયન કર્યું હોય તેની અપેક્ષાએ બીજા પડખે ફરવાથી અને ઘરિવર્તનથr(તા) પુનઃ તે જ (પૂર્વના) પડખે ફરવાથી-પુનઃ પડખું બદલવાથી, (અહીં “તા” પ્રત્યય સ્વાર્થમાં કરેલ છે, એમ આગળ પણ જ્યાં જ્યાં “તા” પ્રત્યય આવે ત્યાં સ્વાર્થમાં સમજવો). આ ઉદ્દવર્તન અને પરિવર્તન કરતાં સંથારાને અને કાયાને નહિ પ્રમાર્જવા વગેરેથી અતિચાર સમજ. માકુના (તરા)=શરીરના અવયવો (પગ વગેરે) ને સંકેચવાથી, તથા પ્રસાર યા(ત)=સંકેચેલા અવયને પહોળા (લાંબા) કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ, અહીં કુક્કડીની જેમ આકાશે (ઉંચે) પગ લંબાવવાની તથા સંકોચવાની ક્રિયા પ્રમાઈને કરવી જોઈએ. તે પ્રમાણે નહિ કરવાથી અતિચાર સમજો. પીસવાયા(ત)= જુએ ને, અવિધિએ સંઘટ્ટણ (સ્પર્શ) કરવાથીતથા નિતે”= ખાંસી આવવાથી, અર્થાત્ ખાંસી વખતે મુખ આગળ મુખવસ્ત્રિકા કે હાથ નહિ રાખવાથી, “રાતે =નારાજીથી વસતિ (મકાન)માં તે “ખાડા-ટેકરા છે” અથવા “ગરમી છે” વગેરે બોલવું તે “કર્ક રાયિત” કહેવાય. વસતિને અંગે એવી નારાજ થાય તે આર્તધ્યાનરૂપ અતિચાર સમજ. તથા “સૂતજ્ઞમિતે =છીંક કે બગાસુ અવિધિએ ખાવાથી અર્થાતુ છીંક કે બગાસું આવતાં મુખે મુખવસ્ત્રિક કે હાથ રાખી જયણું નહિ કરવાથી, “મળે =સ્પર્શ કરવાથી, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી શ્રમણ ક્રિયાનાં સૂત્રો-સા અર્થાત્ કાઈ વસ્તુને પ્રમાર્જન કર્યા વિના હાથ લંગાડવાથી, ‘સરજ્ઞસ્લામથૅ’=પૃથ્વી આદિ રજવાળી વસ્તુને સ્પર્શી કરવાથી. એ જાગૃત અવસ્થામાં સભવિત અતિચારાને ઉદ્દેશી કહ્યું. હવે નિદ્રાધીન અવસ્થામાં સંભવિત અતિચારેને કહે છે કે- આા જાવુ ચાવનનિમિત્તયા ’=આકુળ-વ્યાકુળતાથી સ્વપ્નનિમિત્તક, એટલે સ્વપ્નમાં શ્રી આદિના ભાગ, વિવાહ કે કોઈને સાથે યુદ્ધ વગેરે કરવું, અર્થાત્ તે તે વિષયની આકુળતાથી નિદ્રામાં જુદા જુદા પ્રકારનાં સ્વપ્ન આવવાને લીધે જે અતિચાર લાગ્યે હાય, આ આકુળ-વ્યાકુળતા પણ મૂળ ગુણુ અને ઉત્તર ગુણને અંગે, એમ એ પ્રકારની હાય, તેથી તેને ભિન્ન ભિન્ન જણાવે છે કે- શ્રીયપર્વાસિયા '=અબ્રહ્મ (સ્ત્રી) સેવન સંબંધી આકુળ-વ્યાકુળતાથી, વૃષ્ટિāર્જનિયા ’=રૂપને જોવાના અનુરાગથી–સ્રીને જોવારૂપ ષ્ટિવિકારથી થયેલી આકુળવ્યાકુળતાથી, એ પ્રમાણે ‘ મનોયેવર્વાસિમ્ચા ’=મનમાં સ્ત્રીનું ધ્યાન—ચિંતન કરવારૂપ મનેાવિકારથી થયેલી આકુળવ્યાકુળતાથી, તથા ‘ વાનોજ્ઞન-વૈયાંસિયા’=રાત્રે આહારપાણી વાપરવારૂપ વિપરીત વન જેમાં હોય તેવી આકુળવ્યાકુળતાથી ( તાત્પર્યં કે, નિદ્રામાં તે તે પ્રકારની વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જોવાનું, તેના ચિંતનનું કે આહાર-પાણી વાપરવા સંબંધી સ્વપ્ન આવવાથી ) ચો મા વૈર્વાસઃ અતિચાર: તઃ'=જે મે દિવસ સ‘બધી અતિચાર કર્યા હાય તે मिथ्या मे दुष्कृतम् '= " .6 Page #48 -------------------------------------------------------------------------- ________________ ગામ સિજ્જા મારું પાપ મિથ્યા થાઓ. પ્રશ્ન—સાધુને દિવસે શયનના નિષેધ હાવાથી એ અતિચાર દિવસે કેવી રીતે થાય ? ઉત્તર—પ્રશ્ન ખરાખર છે, પણ આ પાઠ જ એમ જણાવે છે કે વિહારને કારણે થાક લાગ્યા હાય અને રાગ ઇત્યાદિ પ્રસંગે અપવાદથી સાધુ દિવસે પણ શયન કરી શકે અને ત્યારે આ અતિચાર પણ સ'વિત છે. ૨૧ એમ શયન સંબંધી અતિચારાનુ પ્રતિક્રમણ કહીને હવે ગાચરી સ`ખધી અતિચારાનુ પ્રતિક્રમણ કરવા માટે કહે છે કે— ‘ પ્રતિમામિ '=પ્રતિક્રમણ કરુ... છું. શાનુ ? ગોચરી ફરવામાં જે અતિચારા લાગ્યા હોય તેનું. એમ સત્ર સખ’ધ જોડવા. ‘જોવચનિયામ’=ગાયનું ચરવુ” તે ‘ગોવર’ કહેવાય, ગોચરની જેમ ‘પf=ભ્રમણ કરવું તે ‘ગોચરખા', તેમાં લાગેલા અતિચારાનું. કયા વિષયમાં ? ‘મિક્ષારીયામ્’ ભિક્ષા માટે ભ્રમણ કરવુ તે ભિક્ષાચર્ચામાં, અર્થાત્ ભિક્ષા માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ કરું છુ.. તે આ પ્રમાણે ઃ સાધુ આહારાદિ વસ્તુ મળે કે ન મળે તેની અપેક્ષા વિનાના અને ચિત્તમાં દીનતા રહિત, અર્થાત્ મળે તો સયમ વૃદ્ધિ અને ન મળે તા તપાવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માનંતા, માટે જ મળવા, ન મળવામાં નિરપેક્ષ હાવાથી દીનતા વિનાનેા. વળી ઉત્તમ (શ્રીમ`તનાં), અધમ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી શ્રમણ Wિાનાં સૂત્રો સાથે (દરિદ્રોનાં) અને મધ્યમ (સામાન્ય) ઘરોમાં ઈષ્ટ વસ્તુ મળે તે પણ રાગ વિના અને અનિષ્ટ મળે તે પણ ઠેષ વિના ગોચરી ફરે, એ ગોચરી ફરવાને વિધિ છે. તેમાં અતિચાર કેવી રીતે લાગે તે કહે છે કે-૩થારપારકર્ધાટન’= ઉદ્દઘાટ એટલે માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પ માત્ર બંધ કરેલું, માત્ર અડકાવેલું “કપાટ” એટલે કમાડ, ઉપલક્ષણથી જાળી-બારી-કબાટ-કઠાર વગેરે, તેને “ઉદ્દઘાટનયા” એટલે સંપૂર્ણ ઉઘાડવાથી. અહીં વિના પ્રમાજે ઉઘાડવાથી અતિચાર સમજવો. તથા “સ્થાનવત્સારવાસના ”= કૂતરાને, વાછરડાને કે નાના બાળકને (ઉપલક્ષણથી બીજા પણ તિર્યંચ વગેરેને) સંઘો (સ્પર્શ) થવાથી અતિચાર. “મvGurમૃતિવય પ્રાકૃતિકા” એટલે સિદ્ધાન્તની પરિભાષાથી ભાત (આહાર) સમજવો, તે જ્યાં મંડીમાં” એટલે ઢાંકણી-ઢાંકણ કે બીજા કોઈ ભાજનમાં અગ્રક્ર (ઉપરનો ભાગ) જુદે કાઢીને પછી ભિક્ષા આપે તે “મંડી પ્રાતિકા” કહેવાય. તેમ કરવાથી સાધુને નિમિત્ત આહારને જુદે કાઢવારૂપ પ્રવૃત્તિ (દેષ) થાય તે અહીં અતિચાર સમજ. “જસ્ટિમૃતિયા ”=બલી એટલે અન્ય ધર્મવાળા સ્વધર્મ અનુસાર મૂળ ભાજનમાંથી પ્રથમ ચારે દિશામાં (દિપાલને) કે અગ્નિને બલિદાન ફેંકીને પછી ભિક્ષા આપે તે “બલિપ્રાભૂતિકા” કહેવાય. એમ આહાર ફેંકવાથી જીવ-વિરાધના થવારૂપ અહીં અતિચાર સમજો. “થાપનાકામુતિવાચા'=સ્થાપના એટલે અન્ય ભિક્ષુકને Page #50 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા ૨૩ માટે રાખી મૂકેલી પ્રાકૃતિકા (આહાર), તેમાંથી ભિક્ષા આપે તે લેતાં ભિક્ષુકોને અંતરાય થાય તે, ( અથવા નિગ્રંથ સાધુને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ વહેારવાથી સ્થાપના દોષ 'રૂપ) અતિચાર લાગે. તથા રાતેિ’–જે આહારાદિ વહેારતાં આધાકમ ’વગેરે કોઈ પણ દોષની શંકા રહે તે આહારાદિ જે જે દોષથી શકિત ’ હાય તે તે દોષરૂપ અતિચાર લાગે. ‘ સદત્તાદારે’= શીઘ્રતયા (રભસવૃત્તિથી) અકલ્પનીય વસ્તુ ગ્રહણ કરી તેને નહિ પરિઠવવાથી અથવા અવિધિએ પરિઝવવાથી અતિચાર. એ પ્રકારે નૈષળયા –અનેષણા કરવાથી અર્થાત્ (અહી ‘ન-૧) અલ્પ અર્થમાં હોવાથી) એષણા સમિતિમાં પ્રમાદ કરવાથી અને પ્રાળેપળચા 'સર્વથા અવિચારિતપણે પ્રમાદ કરવાથી-ઢાષને સર્વથા વિચાર નહિ કરવાથી-લાગેલા અતિચાર તથા પ્રાણોનનયા’તેમાં ‘ પ્રાણ ’ એટલે રસ વગેરેમાં ઉત્પન્ન થતા જીવા, ભાજને ” દહી-ભાત વગેરેમાં (કાલાતીત દહીંમાં કે વાસી ભાતમાં), તથા સડેલાં કેળાંમાં કે ભાગેલી કેરી વગેરેમાં, અથવા જૂની ખારેક વગેરેમાં ( ઉત્પન્ન થયેલા જીવાવાળી તે તે વસ્તુ ખાવામાં), જે વિરાધના થાય તે પ્રાણના (જીવાવાળી વસ્તુના) ભાજનથી લાગેલા અતિચાર. એ પ્રમાણે થીઝોનના તથા રિતમૌનનયા’તલસાંકળી વગેરે ખાવામાં કાચા તલ વગેરે બીજાની વિરાધના અને ભીજાવેલી દાળ વગેરેની નખીમાં ઊગેલા અંકુરા (અન તકાય)ના સ`ભવ હાવાથી તેવી વસ્તુ 6 6 6 6 ' Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી શ્રમણ કેયાનાં સૂત્રે-સાથે ખાવામાં હરિત (વનસ્પતિકાય)ની વિરાધનાનો સંભવ છે. એમ બીજ અને હરિતની વિરાધનાથી લાગેલો અતિચાર. તથા “પશ્ચાત જમવા અને પુરમવા =દાન દીધા પછી પાત્ર કે હાથ વગેરે જોવામાં પાણી વાપરવું, વગેરે પશ્ચાત્ કર્મ” જેમાં થાય તેવી અને દાન દીધા પહેલાં પાત્ર હાથ ધોવા વગેરે. ‘પુરઃકર્મ' જેમાં થયું હોય તેવી ભિક્ષા લેવાથી લાગેલો અતિચાર. ‘છાતી =લેતાંમૂતાં દેખાય નહિ તે રીતે લીધેલી, લાવેલી, મૂકેલી ભિક્ષા લેવાથી, તેમાં આપનારને જીવનો સંઘટ્ટો વગેરે થવાને સંભવ હોવાથી અતિચાર. ‘૩૨સંસ્કૃછાતા =(સચિત્ત) પાણીથી સંસ્કૃષ્ટ (ભીંજાએલા)પાણીવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી (સચિત્તસંઘટ્ટનરૂપ) અતિચાર. એ પ્રમાણે સંસ્કૃષ્ટતા =સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્તરજસંઘટ્ટનરૂપ અતિચાર. દિનિયા ”=દેવાની વસ્તુને જમીન ઉપર ઢોળતો વહોરાવે તે “પારિશાનિકા” ભિક્ષા કહેવાય, તે લેવાથી છકાય જીવોની વિરાધનારૂપ અતિચાર. “grgrfનવયT = ભોજન આપવા માટેના ભાજનમાંના અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને પરિણાપન” કહેવાય, તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘટ્ટા વગેરેનો સંભવ હોવાથી અતિચાર. ‘મરમપfક્ષા = વિશિષ્ટ દ્રવ્યની માગણી કરવી તેને સિદ્ધાન્તની ભાષામાં અવભાષણ (ઓહાસણ) કહેવાય છે, એવી ભિક્ષા લેવાથી Page #52 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજા લાગેલે અતિચાર. હવે ઉપસંહાર કરતાં કહે છે કે–એ રીતે ભેદે ઘણા જ છે, તે કેટલા કહી શકાય ? માટે સઘળા ભેદે “ઉદ્દગમ, ઉત્પાદન અને એષણ એ ત્રણ પ્રકારોમાં અંતગત થતા હોવાથી કહે છે કે “૬ ૩વાન ઉત્પાનેર ઘવાયા જ પરિશુદ્ધ સિદિત =જે કાંઈ અશનાદિ “આધાકર્મ” વગેરે ઉદ્દગમ દોષથી, “ધાત્રીષ” વગેરે ઉત્પાદન દેથી અને “શક્તિ” વગેરે એષણ દેથી દૂષિત છતાં લીધું, “રિમુit Sા જ પરિપિત= લેવા છતાં જે પરઠવ્યું નહિ, અથવા વાપર્યું, એમ જે જે અતિચાર લાગે છે, “તત મિચ્છા મિ તુવેલું =તે મારું પાપ મિથ્યા થાઓ વગેરે પૂર્વે કરેલી વ્યાખ્યા પ્રમાણે, એ પ્રમાણે ગોચરી સંબંધી અતિચારનું પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણ માટે કહે છે કે – “પ્રતિક્રમણ કરું છું. કેનું પ્રતિક્રમણ? “તુળ સ્વાધ્યાયજી મારતા=દિવસના અને રાત્રિના પહેલા અને છેલ્લા બે બે પ્રહર, એમ ચાર ચાર સૂત્રને સ્વાધ્યાય કરવાનું વિધાન છે તે પ્રમાણે નહિ કરવાથી જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ સંબંધ સમજવે. તથા “મઢિ =દિવસની પહેલી અને છેલ્લી પિરિસીમાં માપનાહ્ય”=ભાડ” પાત્ર વગેરે અને “ઉપકરણ વસ્ત્રો વગેરેને (અહીં સમાહાર કેંદ્વ સમાસથી એક વચનાઃ પ્રાગ સમજ, તેને) “સ જુવેક્ષણા'=સર્વથા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી શ્રમણ ક્રિયાનાં સૂત્રો-સાથે નેત્રોથી નહિ જેવાથી અને સુપ્રત્યુપંક્ષા =જેમ તેમ (અસપૂર્ણઅવિધિથી) જેવાથી, તથા સામાનચT 'રજોહરણ વગેરેથી સર્વથા પ્રમાર્જના નહિ કરવાથી “તુvમાચા” અવિધિથી (જેમ તેમ) પ્રમાર્જના કરવાથી. તથા “તમે શ્વતિ sતિરાડનારા =અતિક્રમ-વ્યતિકમ-અતિચાર અને અનાચાર કરવાથી “ મા સેવન તિવારઃ કૃતઃ તલ્થ મિયા મે તુમ =મે જે દિવસ સંબંધી અતિચાર કર્યો હોય તે મારું પાપ મિથ્યા થાઓ. તે અતિક્રમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે–જેમ કે કોઈ આધાર્મિકાદિ દેષિત વસ્તુ વહેરવા નિમંત્રણ કરે તેને (દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) ૧–અતિકમ, તેને વહોરવા માટે જતાં ર-વ્યતિકમ. તે દોષિત વસ્તુ વહેરવાથી ૩-અતિચાર, અને તે દોષિત આહારનું ભજન કરવા કેળિયે હાથમાં લેવાથી ૪-અનાચાર. એમ અન્ય પ્રસંગોમાં પણ સ્વયં સમજી લેવું. હવે એકવિધ, દ્વિવિધાદિ ભેદેથી પ્રતિકમણ કહે છે. પ્રતિમમિ=પાપનું પ્રતિકમણ કરું છું, પાપથી પાછો ફરું છું. ક્યા હેતુઓથી લાગેલા પાપનું પ્રતિકમણ? તે વિગતવાર કહે છે, “વિષે સંમે'= અવિરતિરૂપ એક અસંયમથી જે અતિચાર કર્યો (સેવ્યો હોય તે મારું પાપ મિથ્યા થાઓ એમ “વાથrી નારાયણના '=સુધીનાં દરેક પદોને છેલ્લા પદ “ fમા છે તુ તમ'ની સાથે સંબંધ સમજ. 'प्रतिक्रमामि द्वाभ्यां बन्धनाभ्यां-रागबन्धनेन, द्वेषबन्ध Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫ગામ સિજજ ૨૭ નેન’=રાગ અને દ્વેષ એ બે બંધનથી સેવેલા અતિચારેનું પ્રતિક્રમણ કરું છું. તેમાં “રાગ એટલે અભિશ્વગ”(આસક્તિ, અનુરાગ) અને દ્વેષ એટલે અપ્રીતિ. એ બને આત્માને (કર્મબંધ કરાવનાર હોવાથી) સંસારમાં બંધનરૂપ છે એ સ્પષ્ટ છે(અહીં કઈ પદમાં તૃતીયા વિભક્તિ છે અને કઈ પદોમાં સપ્તમી વિભક્તિ છે તે, વ્યાકરણના નિયમ પ્રમાણે, હેતુ વગેરેમાં તૃતીયા (પંચમી), સપ્તમી વિકલપે થાય છે એ અર્થમાં સર્વ પદેમાં તે તે વિભક્તિ સમજી કે અહીં અસંયમથી રાગ-દ્વેષ જુદા નથી, તેમ આગળ. કહેવાતા ત્રણ દંડો વગેરે બધા હેતુઓ એકબીજામાં અંતર્ગત છે અર્થાત અસંયમથી લાગતા અતિચારે રાગદેષથી જ થાય છે અને તે પણ મન, વચન અને કાયારૂપ ત્રણ દંડથી થાય છે, એમ એક હેતુમાં પછી પછીના બધાય હેતુઓ અંતર્ગત છે, છતાં ભિન્ન ભિન્ન જણાવવાનું કારણ એ છે કે પ્રતિક્રમણ કરનાર ભિન્ન ભિન્ન રીતે. ખ્યાલ કરીને લાગેલા દોષોનું સારી રીતે પ્રતિક્રમણ કરી શકે. વળી અસંયમ, રાગદ્વેષ, ત્રણ દંડ, શલ્ય, ગારો, કષાયો વગેરે અશુભ ભાવોથી તે અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણ પણ કરાય, પણ ત્રણ ગુપ્તિ, શુભ ધ્યાન, પાંચ મહાવ્રતો, સમિતિ વગેરે શુભ ભાવો છે, તેનું પ્રતિક્રમણ શા માટે?—એમ પ્રશ્ન થાય તે સમજવું કે એ કરણીય. ભાવોને નહિ કરવાથી, અવિધિએ કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું છે. એ રીતે “સ્ટ મહિનોસ્ટાપદં, વસTv નાગદં” વગેરેમાં પણ તે તે શ્રુતજ્ઞાનની શ્રદ્ધા ન કરવાથી કે ઉસૂત્ર પ્રરૂપણાદિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું હોય. છે. ઇત્યાદિ સ્વયં સમજી લેવું. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી શ્રમણ ક્રિયાનાં સૂત્રો-સાથ લેવી. અહીં માત્ર શબ્દાર્થ કહીએ છીએ.) જેનાથી આત્મા દડાય અર્થાત્ જ્ઞાનાદિ ગુણારૂપ અશ્વય નુ હરણ કરીને જે આત્માને નિર્ધન (દરિદ્ર) બનાવે તે‘દંડ ’ કહેવાય. અહીં દુષ્ટ માગે જોડાએલાં મન, વચન અને કાયા એ ત્રણ દંડા છે, માટે •4 પ્રતિમામિ ત્રિમિર્રન્હે:, મનોવ્ન્ટેન, વોલજ્જૈન, હ્રાયટ્ટૈન '=મનાદ'ડ, વચનઃ'ડ અને કાયદંડ એ ત્રણ દ ́ડથી જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. 'प्रतिक्रमामि तिसृभिर्गुप्तिभिः, मनोगुप्त्या वाग्गुप्त्या, વાયગુણ્યા ’= +મનાગુપ્તિ, વચનપ્તિ અને કાયતિ, એ ત્રણ ગુપ્તિથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ કરુ છું. * રાજા દંડ ફરમાવીને ધનવાનને લૂટે તેમ મેાહરાજા મન-વચનકાયા દ્વારા આત્માનાં ગુણરત્નાને લૂટે છે માટે તે “ઈંડા ’ કહેવાય છે. ત્રણ + આઈ -રૌદ્રધ્યાન કરાવનાર કલ્પનાઓના રાધ કરવા તે ૧, ધર્મ ધ્યાનજનક શાસ્ત્રાનુસારી માધ્યસ્થ પરિણતિ સેવવી તે ૨, અને મન:કલ્પનાઓને સ॰થા રાધ કરવા તે ૩, એમ મનેગુપ્તિના પ્રકાર છે. વચનગુપ્તિના બે પ્રકારા છેઃ ૧-મુખનેત્રાદિની સંજ્ઞાના પણ ત્યાગ કરીને સથા મૌન કરવું તે, ૨-મુખે મુખવસ્ત્રિકા રાખીને વાચના–પૃચ્છનાદિ સ્વાધ્યાય કરવા તથા શાસ્ત્ર કે વ્યવહારથી -અવિરુદ્ધ સત્ય—હિતકર ખાલવુ* તે. ત્રીજી કાયઝુર્તિના પણ બે પ્રકાર છે. એક પરિષ—ઉપસર્ગાદિ પ્રસંગે પણ કાયોત્સર્ગરૂપે કાયચેષ્ટાની નિવૃત્તિ અથવા ચૌદમા ગુણસ્થાનકે કાયયોગના સર્વથા નિરોધ કરા તે અને બીજો વિનય—વૈયાવચ્ચ-પડિલેહણ-પ્રમાન આદિ શાસ્ત્રાનુ સારી સંયમ-અનુષ્ઠાન આચરવું તે. એ પ્રમાણે ત્રણ ગુર્મિનું પાલન નહિ કરવાથી, તેમાં શ્રદ્દા નહિ કરવાથી કે વિપરીત પ્રરૂપણા કરવાથી અતિચાર લાગે એમ સમજવું. Page #56 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજા તેમાં ગોપન કરવું–રક્ષણ કરવું તે ગુપ્તિ સમજવી, અર્થાત શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવારૂપે મનવચન-કાયાનું રક્ષણ કરવું તે ત્રણ ગુપ્તિએ નહિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું, એમ સર્વત્ર સમજવું. “uત નિમિઃ રચૈિ , મારચેન, નવાનિ ,મિથ્યા(ટન) રાન' માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વશલ્ય, એ ત્રણ શલ્યથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે “શલ્ય” અર્થાત્ કાંટો. તેમાં ૧-માયા”–કપટ એ જ શલ્ય. જેમ કે જીવ અતિચાર સેવવા છતાં કપટથી ગુરુની સમક્ષ આલોચના ન કરે, કરે તે બીજી (ખોટી) રીતે કરે, કે કપટથી બીજાની ઉપર પિતાના દે ચઢાવે ત્યારે માયાથી અશુભ કર્મને બંધ કરીને પોતે આત્માને દુઃખી કરે, “માયાપ્રવૃતિ એ જ તેનું શલ્ય કહેવાય, તેનાથી કરેલો અતિચાર. ૨નિદાન દેવની અથવા મનુષ્યની ઋદ્ધિ જોઈને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (.ધર્મ) અનુષ્ઠાન કરવું, એ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપનાર હોવાથી શલ્ય અને ૩-મિથ્યા વિપરીત દર્શન (અર્થાત્ બેટી માન્યતા-શ્રદ્ધા), તેના દ્વારા પણ કર્મબંધ કરીને આત્માને દુઃખી કરવાથી તે પણ શલ્ય. એમ માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યોથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ. તથા 'प्रति० त्रिभिगैौरवैः, ऋद्धिगौरवेण, रसगौरवेण, सातगौरवेण =અહીં ગુરુપણું (મેટાઈ) એટલે ગૌરવ, અર્થાત્ અભિમાન Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી શ્રમણ કિયાનાં સૂત્રે-સાથ અને લોભરૂપ આત્માને અશુભ ભાવ. આવું ગૌરવ રાજપૂજા કે આચાર્યપણું વગેરે ઋદ્ધિ (સન્માન-સંપત્તિ) મળવાથી, ઈષ્ટ (મનોનુકૂળ) રસની પ્રાપ્તિથી અને શાતાથી (સુખથી) થાય અર્થાત્ તેની તેવી પ્રાપ્તિનું અભિમાન કરવાથી અને વધારે મેળવવાની પ્રાર્થના (અભિલાષા) કરવાથી થાય માટે તેના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકાર કહ્યા. તે કરવાથી થયેલા અતિચારનું પ્રતિકમણ. તથા “પ્રતિ તિકૃમિનિધન, જ્ઞાનવિરાધના, વિરાધના, ચારિત્રવિરાધના=વિરાધના એટલે ખંડના, જ્ઞાનની, દર્શનની અને ચારિત્રની એમ ત્રણની વિરાધના દ્વારા. તેમાં જ્ઞાનની વિરાધના પાંચ પ્રકારે થાયઃ ૧-જ્ઞાનની નિંદા કરવાથી ૨–ગુર્વાદિ ઉપકારીઓને છુપાવવાથી–તેઓને ઉપકાર માની કૃતજ્ઞભાવ દાખવવાને બદલે તેઓના ઉપકારને ઓળવવાથી; ૩-શાસ્ત્રોમાં તેના તે જ પૃથ્વીકાયાદિ જીવનું અને પ્રાણાતિપાતવિરમણાદિ વ્રતોનું વારંવાર વર્ણન (નિષ્કારણ) કર્યું છે,” “મ, વિષય આદિ પ્રમાદનું અને તેના પ્રતિપક્ષી અપ્રમાદેનું જ્યાં ત્યાં વારંવાર વર્ણન કરીને પુનરૂક્ત દેષ કર્યો છે,” તથા “સાધુજીવનમાં જ્યોતિષ કે યોનિના જ્ઞાનની શું જરૂર છે? નિરર્થક તિકશાસ્ત્રનું અને નિપ્રાભત વગેરેનું વર્ણન કર્યું છે, એમ શાસ્ત્રોની નિંદાદિ આશાતના કરવાથી ૪–સ્વાધ્યાય કરનારને અન્તરાયાદિ કરવાથી; અને પ-અકાલે સ્વાધ્યાય કરે વગેરે આઠ જ્ઞાનાચારની વિરુદ્ધ વર્તન કરવાથી. બીજી દર્શનની એટલે સમ્યક્ત્વની વિરાધના પણ દર્શનનો મહિમા Page #58 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા ૩૧ જણાવનારાં ‘સ'મતિતક' આદિ દશનશાસ્ત્રોની અપેક્ષાએ એજ પાંચ પ્રકારે થાય છે. ૧-જૈન દર્શનની નિ ંદાથી; ર-જૈનધર્મીની નિન્દા કરવાથી; ૩-જૈન દર્શનની સત્યતા સિદ્ધ કરનારા જૈન દનના ગ્રન્થાની, જિનમ ંદિર-મૂર્તિ કે તીર્થીની તથા જૈન દનની પ્રભાવના કરનારાં ઉદ્યાપનાદિ કાર્યોની નિન્દા કરવાથી; ૪-સાધર્મી આદિને ઉપદ્રવ–ધર્મીમાં અંતરાય–કરવાથી; અને ૫–દનાચારના આઠ આચારોને નહિ પાળવાથી; એમ યથાયેાગ્ય પાંચ પ્રકારો સમજી લેવા. ચારિત્રની વિરાધના પણુ વ્રત વગેરેના ખડનરૂપ સમજવી. ( તેના પણ ૧-ચારિત્રની નિન્દા; ૨-ચારિત્રવંત સાધુસાધ્વીની નિન્દા, ૩–ચારિત્રનાં ઉપકરણાની આશાતના; ૪-ચારિત્રમાં લેવામાં કે પાળવામાં તે તે પ્રકારે અંતરાય કરવા; અને ૫-સમિતિ-ગુપ્તિઓનુ` કે ચરણુ-કરણસિત્તરી વગેરેનુ' થાયાગ્ય પાલન નહિ કરવું, એમ પાંચ પ્રકારે યથાયાગ્ય સમજવા.) એ ત્રણ પ્રકારની વિરાધનાથી જે અતિચાર સેવ્યા હોય તેનુ પ્રતિક્રમણ કરું છું. વળી • નમિ: પાયઃ, જોધાયૈન, માનપાચન, માયાષાયૈન, હોમાયેન' તેમાં જ્યાં જીવા વિવિધ દુઃખાથી કસાય એટલે પીડાયરીમાય–મરી જાય તેને ‘કષ' એટલે સ`સાર કહ્યો છે, તેના આય એટલે લાભ જેનાથી થાય તે કષાયા ચાર છે: ક્રોધ, માન, માયા અને લાભ; તેમાં ક્રોધ એટલે અપ્રીતિ, માન એટલે અડાઇ, માયા એટલે કપટ–કુટિલતા અને લાભ એટલે જડ પદાર્થ ઉપર મૂર્છા, એ દરેકના ઉદય થવા પહેલાં ઉય થતા નહિ અટકાવવાથી અને ' Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩ર શ્રી શ્રમણ કિયાનાં સૂત્રો-સાથે ઉદયમાં આવેલાને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે. (એના ઉત્તર ભેદે, સ્થિતિ, ફળ અને સ્વરૂપ વગેરે અન્ય ગ્રન્થો, પહેલા કર્મગ્રંથ વગેરેમાંથી જેઈ લેવું). તથા “પ્રતિ चतसृभिः संज्ञाभिः, आहारसंज्ञया, भयसंज्ञया, मैथुनसंज्ञया, વરિપ્રસંશયા' સંજ્ઞા એટલે સમજ, અભિલાષા વગેરે, અર્થાત્ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલું પૌગલિક વાસનાનું બળ તે સંજ્ઞ; તેના ચાર પ્રકારે છેઃ ૧-સુધા વેદનીયના ઉદયથી આહારની અભિલાષા તે “આહાર સંજ્ઞા ૨-(ભય) મોહનીયના ઉદયથી ડરવું તે “ભયસંજ્ઞા;૩-વેદ મેહનીયના ઉદયે મિથુનની અભિલાષા થાય તે “મૈથુનસંજ્ઞા અને ૪-તીવ્ર લોભને ઉદયે જડ પદાર્થ ઉપર મૂછ થાય તે “પરિગ્રહસંજ્ઞા’. (એ ઉપરાંત દશ-સેળ વગેરે ભેદે પણ કહ્યા છે, જે આ ચારના જ ઉત્તર ભેદે રૂપ છે. તે દંડક વગેરે થી જાણી લેવા) તે ચાર સંજ્ઞાઓથી જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિકમણ, વળી ‘પ્રતિ વર્તણૂમિविकथाभिः, स्त्रीकथया, भोजनकथया,देशकथया, राजकथया' =અહી વિરુદ્ધ-વિપરીત કહેવું તે વિકથા (જેમ કે-સ્ત્રી કે પુરુષ સંબંધી કામજિક વાર્તા કરવી તે સી કથા; બલરૂપ-સ્વાદને ઉદ્દેશીને રાગ-દ્વેષજનક ભજનની વાર્તા કરવી તે ભક્ત કથા; સુખ-સંપત્તિને ઉદ્દેશીને રાગ-દ્વેષથી દેશની વાર્તા કરવી તે દશકથા અને રાગ-દ્વેષાદિના લીધે રાજાના ગુણદોષ વગેરેની વાર્તા કરવી તે રાજકથા), શ્રી સ્થાના સૂત્રમાં એ ચાર ઉપરાંત મૃદુકારુણિકી, દર્શનભેદિની અને ચારિત્રદિની એમ ત્રણ મળી સાત વિકથાઓ કહી છે. તેમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજાવ પુત્રાદિના વિયેગથી દુઃખી માતા વગેરે અત્યંત કરુણાજનક વિલાપ કરે તે મૃદુકારુણિકી; અન્ય કુતીથિઓના જ્ઞાનઆચાર વગેરેની પ્રશંસા કરવી (કે જેથી સાંભળનારને જૈન દર્શન ઉપરની શ્રદ્ધા તૂટે) વગેરે દર્શનભેદિની, અને વર્તમાનમાં સાધુઓ બહુ પ્રમાદી હોવાથી આ કાળમાં મહાવ્રતોને સંભવ નથી, અતિચારની શુદ્ધિ કરે તેવા આલોચનાચાર્ય નથી અને તેમણે આપેલા પ્રાયશ્ચિત્તથી અતિચારેની શુદ્ધિ પણ થાય તેમ નથી, ઈત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવી વાત કરવી તે ચારિત્રભેદિની જાણવી. એ ત્રણને પૂર્વની ચાર વિકથાઓમાં અંતર્ભાવ સમજ. એ વિકથાએથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. પ્રતિo. चतुर्भिानैः, आर्तेन ध्यानेन, रौद्रेण ध्यानेन, धर्येण ध्यानेन, સુવન નેન'=અહીં ધ્યાન એટલે મનને સ્થિર અધ્યવસાય, અર્થાત્ મનનું અંતમુહૂર્ત સુધી એક વિષયનું એકાગ્ર આલંબન. તેના ચાર પ્રકાર છે તેમાં ૧. “આ ” એટલે વિષયના અનુરાગથી થતું; ૨. “રૌદ્ર” એટલે હિંસાના અનુરાગથી થતું; ૩. “ધમ્ય –ક્ષમાદિ દશ પ્રકારના ધર્મવાળું– શ્રી જિનવચનના અર્થના નિર્ણયરૂપ અને “શુલ” એટલે શોકને દૂર કરાવનારું, જેમાં રાગનું બળ ન હોય તેવું : રાગ વિનાનું. એ દરેકના ચાર ચાર પ્રકારે છે. ' ૧. આ ધ્યાન–આર્તધ્યાનના પ્રકારોમાં ૧. “અનિષ્ટ વિગ’: શબ્દ-રૂપ–ગધ-રસ–સ્પર્શરૂપ ઇન્દ્રિયેના અમને જ્ઞ વિષયે કે તેના આધારભૂત પદાર્થો ગધેડા વગેરેને યોગ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી શ્રમણ ક્રિયાનાં સૂત્ર–સાથે થતાં તેના વિયેગની અને ભવિષ્યમાં એ યોગ ન થવાની, ઈત્યાદિ ચિંતા-અભિલાષા કરવી તે. ૨. “ગચિંતા’: શૂલ વગેરેને રેગ થતાં તેના વિયેગનું ધ્યાન કરવું, કે તે મડ્યા પછી પુનઃ ન થાય એવી ચિંતા કરવી તે. ૩. “ઈષ્ટસંગ આર્તધ્યાન મળેલા મનપસંદ શબ્દાદિ વિષયને તથા ઉદયમાં આવેલા શાતાદનીય વગેરે (સુખ)નો વિગ ન થાય તેવી તથા તે સુખ કે સુખના સાધનરૂપ શબ્દાદિ વિષને પેગ થાય તેવી અભિલાષા-ચિંતા કરવી તે. અને ૪. “નિદાન અન્ય ભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ (સુખ)ની પ્રાર્થના કરવી તે. આ આર્તના ચાર પ્રકારે જાણવા. આ આર્તધ્યાનને ઓળખવાનાં લિંગ પણ ચાર છે. ૧. દુઃખીઆને વિલાપ ૨. અગ્રુપૂર્ણ નયને રુદન, ૩. દીનતા કરવી અને ૪. માથું કૂટવું–છાતી પીટવી વગેરે. એમ કરનારે આર્તધ્યાની છે એમ સમજવું. ૨. રાદ્રધ્યાન-રૌદ્રધ્યાનના ચાર પ્રકારે છે. તેમાં ૧. હિંસાનુબંધિઃ છને મારવા-વિધવા-બાંધવા-ડામ દેવા અંગોપાંગાદિ છેદવાં કે પ્રાણમુક્ત કરવાં, ઈત્યાદિ વિચારવું તે. ૨. મૃષાનુબંધિઃ ચાડી, અસભ્ય, અસત્ય કે કોઈને ઘાત વગેરે થાય તેવું બોલવાનું વિચારવું તે. ૩. તેયાનબંધિઃ ક્રોધ, લોભ વગેરેથી બીજાનું ધનહરણ કરવાનું ચિતવવું તે. અને ૪. વિષયસંરક્ષણનુબંધિઃ પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયેના આધારભૂત તે તે પદાર્થોના રક્ષણ માટે “રખે કેઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યેની શકાથી બીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું તે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજા. એમ ચાર પ્રકારે રૌદ્રના જાણવા. રૌદ્ર ધ્યાનનાં લિંગ (નિશાનીઓ) પણ ૧. ઉત્સન્ન, ૨. બહુલ, ૩ નાનાવિધ અને ૪. આમરણ, એમ ચાર છે. તેમાં હિંસાનુબંધિ આદિ ચાર પ્રકારે કહ્યા તે પૈકીના કેઈ એક પ્રકારના રૌદ્રધ્યાનમાં ઉત્સન્નઃ સતત પ્રવૃત્તિ કરે તે, ૧. “ઉત્સન્નદોષ. ચારેય પ્રકારોમાં એ રીતે પ્રવૃત્તિ કરે (અર્થાત્ હિંસા, જૂઠ, ચેરી અને વિષયરક્ષણ એ ચારેય આચરે) તે ૨. “બહુલદોષ'. ચામડી ઉતારવી, નેત્રો ઉખેડવાં વગેરે હિંસાના ભિન્ન ભિન્ન ઉપાય (પ્રકારે) વારંવાર કરે તે ૩. “નાનાવિધ દોષ”. અને પિતે કે સામે પણ મહા (માણિતિક) આપત્તિમાં મુકાય તેપણ પિતાના અકાર્યને પશ્ચાત્તાપ ન થાય અર્થાત્ મરી જવા સુધી અકાર્યથી ન અટકે તે ૪. ‘આમરણદેષ’. . ૩. ધર્મધ્યાનધર્મેધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં ૧. આજ્ઞાવિચય : જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય અને ભાવનાઓથી આત્માને અભ્યાસી બનાવ્યો હોય તે આત્મા પિતાને નય-નિક્ષેપ-સપ્તભંગી વગેરે તે તે અપેક્ષાઓથી અતિગહન એવું શ્રી જિનવચન તુરછ બુદ્ધિથી ન સમજાય પરંતુ તે સત્ય જ છે એવું ચિંતન કરે તે. ૨. અપાયરિચય રાગ, દ્વેષ અને કષાયને તથા તેના ચોગે હિંસા, જૂઠ, ચેરી વગેરે આશ્રોને કરનારા તે તે આત્માઓ તે તે આથી આલોક-પરલોકમાં જે જે દુઃખ પામે તેનું ધ્યાન કરવું તે. ૩. વિપાકવિચાય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર ભેદથી આઠ કર્મોનું Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી પ્રક્રિયાનાં સૂત્રો-સાથે સ્વરૂપ વિચારવું તે. અને ૪. સંસ્થાનવિચય: શ્રી જિનેશ્વરદેવે કહેલાં (ધર્માસ્તિકાયાદિ) છ દ્રવ્યનાં લક્ષણ, આકાર, આધાર, ભેદે અને પ્રમાણ વગેરેનું ધ્યાન કરવું તે. તેમાં ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસહાયકતા, જીવનું જ્ઞાનાદિ વગેરે તે તે દ્રવ્યોનાં તે લક્ષણો કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયને આકાર લોકાકાશ જે, જીવોનો સમચતુરસ્ત્ર સંસ્થાનાદિ છ પ્રકારનો, અજીવનો ગોળ-લંબગોળ આદિ પાંચ પ્રકારનો, કાળનો મનુષ્યક્ષેત્રના જેવો ગોળ વગેરે તે તે દ્રવ્યોનો આકાર સમજવો. છયે દ્રવ્યોનો આધાર ચૌદ રાજલક પ્રમાણ કાકાશ સમજવું. જીવ-અજીવ વગેરેના. પ્રકારો એ તેના ભેદો અને તે તે પદાર્થોનું જઘન્ય, ઉત્કૃષ્ટ વગેરે માપ તે પ્રમાણ જાણવું. તેનું વિચય” એટલે ચિંતન દ્વારા પરિચય કરે તે સંસ્થાનવિય. એમ ચાર ભેદે ધમ્ય ધ્યાનના છે. તેનાં લિંગો ઃ ૧. આગમથી, ૨. ઉપદેશશ્રવણથી, ૩. (ગુરુની) આજ્ઞાથી અને ૪. નૈસર્ગિક ભાવે– એમ શ્રી જિનેશ્વરે કહેલા પ્રત્યક્ષ-પરોક્ષ ભાવમાં તે તે પ્રકારે શ્રદ્ધા થવી તે ધર્મેધ્યાનનાં લિંગો જાણવાં. અર્થાત જિનકથિત તની શ્રદ્ધાથી ઓળખાય કે જીવમાં આ ધમ્ય ધ્યાનનાં લિંગો છે. જિનકથિત તત્ત્વની શ્રદ્ધાથી ઓળખાય કે આ ધર્મધ્યાની છે. ૪.શુકલધ્યાન–એના પણ ૧. પૃથકૃત્વવિતર્ક સવિચાર, ૨. એકવિતર્ક અવિચાર, ૩. સુમકિયા અનિવૃત્તિ અને ૪. વ્યછિન્નકિયા અપ્રતિપાતિ, એમ ચાર ભેદ છે. તેમાં એક જ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩૭ પગામ સિજજા દ્રવ્યમાં તેની ઉત્પત્તિ, વ્યય અને સ્વૈર્યાદિ પર્યાની તે દ્રવ્યથી ભિન્નતાનો જે વિતર્ક (કલ્પના) તેને વિચાર” એટલે સંકમ, તેનાથી યુક્ત જે ધ્યાન તે ૧. “પૃથકત્વવિતર્કસવિચાર.” અહીં સંક્રમ પરસ્પર “અર્થ—વ્યંજનમાં તથા ગોમાં સમજ. તે અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય)માંથી વ્યંજન એટલે શબ્દમાં અને શબ્દમાંથી પદાર્થમાં, એમ ત્રણ યોગોમાં (મન, વચન, કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર”. અને તેવા વિચારવાળું ધ્યાન, માટે “સવિચાર' (અર્થાત એક જ દ્રવ્યમાં તેના પર્યાયોના ભેદની કલ્પનાથી પરસ્પર શબ્દ-અર્થ (વાચકવીટ્ય) ના તથા મન, વચન, કાયાના સંક્રમથી વિચાર કરવો તે. ૨. “એકત્વવિતર્કઅવિચાર’: “એકત્વ” એટલે દ્રવ્યપર્યાયના અભેદપણાને “વિતક”=શબ્દ અથવા અર્થની કલ્પના, તે પણ “અવિચાર એટલે શબ્દ-અર્થ-ગના સંકમ રહિત અર્થાત્ કોઈ એક જ યોગનું આલંબન લઈને માત્ર શબ્દથી અથવા અર્થથી, એક જ અપેક્ષાએ દ્રવ્યપર્યાયની અભિન્નતાનું ધ્યાન કરવું તે. શુકલધ્યાનના આ બે ભેદ પૂર્વધરોને હોય છે. ૩. “સૂક્ષ્મકિયાઅનિવૃત્તિ: ત્રણ ગો પૈકી મન-વચનના વેગોને સંપૂર્ણ રેપ કર્યા પછી (બાદર) કાયયોગને અર્ધી રેધ કરનાર કેવલીને ગિનિરોધ કરતાં (માત્ર સૂમ કાગના વ્યાપારરૂપ) હોય તે ત્રીજું. અને ૪. “યુછિન્નક્રિયાઅપ્રતિપાતિ': ચૌદમે ગુણસ્થાનકે શેલેશી અવસ્થામાં રોગના અભાવરૂપ, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ માટે બુચ્છિન્નક્રિયા અને નાશ નહિ પામનારું માટે અપ્રતિપાતિ (અર્થાત્ યૌગિક (સર્વ જડની) ક્રિયાને કાયમી અભાવ), તેમાં છદ્મસ્થની મનની નિશ્ચલતાની જેમ કેવલીને કાયાની નિશ્ચલતા એ જ ત્રીજું ધ્યાન અને યોગોને નિરોધ કરવાથી દ્રવ્ય મનના અભાવે પણ પૂર્વ પ્રયોગથી કુંભારનું ચક્ર ચાલે તેમ જીવને ઉપગ વર્તતો હોવાથી ભાવ મન હોય, તે શું ભવસ્થ (અગી) કેવળીને હોય છે. અહીં ધ્યાન શબ્દ જે ધાતુ ઉપરથી બને છે, તે. રૈ ધાતુના પણ ચિંતન, કાયાને નિધિ અને અગીપણું” એમ અનેક અર્થો થતા હોવાથી કાયનિધ અને અગી અવસ્થાને પણ ધ્યાન” કહી શકાય છે. આ શુકલધ્યાનનાં ૧. અવધ, ૨. અસમેહ, ૩. વિવેક અને ૪. વ્યુત્સર્ગ, એમ ચાર લિંગ છે. તેમાં પરિષહો-ઉપસર્ગો પ્રસંગે પણ ધ્યાનથી ચલાયમાન ન થાય એ ધીર-સ્થિર આત્મા તે તે પરિષહાદિથી પણ ભય ન પામે તે ૧. “અવધ; અત્યન્ત ગહન-સૂમ વિષયેમાં પણ સંમહિને (મૂઢતાને) વશ ન થાય, તેમ અનેકવિધ દેવમાયામાં પણ ન મૂંઝાય તે ૨. “અસંમેહ; આત્માથી શરીરને તેમ જ સર્વ સંગને જુદા (ભિન્ન) માને, પરપદાર્થ (જડ)માં મમત્વ ન કરે તે ૩. “વિવેક'; તથા શરીર, આહાર અને ઉપધિ. સર્વને સર્વથા ત્યાગ કરી, નિઃસંગ બને તે ૪. વ્યુત્સર્ગ'; એમ કુલ ચાર ધ્યાને પૈકી પ્રથમનાં બે સેવવા દ્વારા તથા ધર્મશુકલધ્યાન નહિ સેવવાથી (અથવા તે ધ્યાનેની શ્રદ્ધા Page #66 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજાવ ૩૯ પ્રરૂપણાદિ વિપરીત કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. “પ્રતિogશ્વરમઃ શિવામિ:, વfચાચા-પિલરજિ - પિવાયા-gmરિતાનિયા-ગાળાતિorતિયા =કિયા એટલે વ્યાપાર, તેમાં કાયાને વ્યાપાર તે કાયિકક્રિયા ત્રણ પ્રકારે છે. ૧. અવિરતકાયિકી, આ ક્રિયામાં મિથ્યાષ્ટિ અને અવિરતિસમકિતદષ્ટિ (તથા દેશવિરતિ પાંચમા ગુણસ્થાનક સુધીના જી)ની “ફેંકવું” વગેરે કર્મબંધના કારણભૂત સર્વ કિયાએ સમજવી. ૨. દુપ્પણિહિત કાયિકી, આ ક્રિયામાં પ્રમત્ત સંયત (છઠ્ઠા ગુણસ્થાનકવાળા)ની (પંચવિધ) પ્રમાદ યુક્ત ઈન્દ્રિયો અને મનદ્વારા થતી સર્વ પ્રવૃત્તિ સમજવી અને ૩. ઉપરતકાયિકી, આ ક્રિયા પ્રાયઃ પાપવ્યાપારથી નિવૃત્ત અપ્રમત્ત સંયત (છઠાથી ઉપરના ગુણસ્થાનકવાળાની સમજવી. એમ મૂળ કાયિકી ક્રિયાના ત્રણ ભેદે જાણવા. હવે બીજી આધિકરણિકી=જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય ત્યાં ઉપજે) તે અધિકરણ કહેવાય અને એવાં અધિકારણે દ્વારા થતી કિયાને આધિકરણિકીકિયા કહેવાય. તેના બે ભેદે છે. તેમાં ચકરથ-(ગાડાં-મોટર-સાઈકલ-રીક્ષા) વગેરે વાહન ચલાવવાં, પશુને બાંધવાં (પક્ષિઓને પાંજરે ઘાલવાં, મનુષ્યોને જેલમાં પુરવાં વગેરે) તથા મત્ર-તત્વ વગેરેને પ્રવેગ કરે તે. ૧. અધિકરણ પ્રવતની અને ખગ વગેરે શસ્ત્રો બનાવવાં તે. ૨. અધિકરણ નિવની. ત્રીજી પ્રાÀષિકી= મત્સરને વેગે થતી ક્રિયા. (અર્થાત્ મત્સર કરે તે.) તેના પણ ૧. કેઈ સજીવ ઉપર મત્સર કરે છે અને Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે ૨. કેઈ અજીવ પદાર્થ ઉપર મત્સર કરે છે, એમ બે ભેદ જાણવા. ચેથી પારિતાપનિકી એટલે તાડન– તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થતી કિયાને પારિતાપનિકી કિયા જાણવી. તેને પણ ૧. પિતાના શરીરને તાડન- તનાદિ કરવું તે અને ૨. પરનો શરીરને તાડનાતજનાદિ કરવું તે, એમ બે ભેદ જાણવા. પાંચમી પ્રાણાતિપાતિકી-પ્રાણને નાશ કરવારૂપ-કિયા. તેના પણ પિતાના અને પરના પ્રાણને નશ, એમ બે ભેદે છે, તેમાં પહેલી સંસારનાં દુઃખોથી કંટાળીને મરવા માટે અથવા સ્વર્ગાદિનાં સુખ મેળવવા માટે પર્વત ઉપરથી પડીને મરી જવું ઈત્યાદિ પિતાને આપઘાત કરે છે, અને બીજી-મેહ, કોંધ વગેરેને વશ થઈ બીજાને હણ તે. એ ઉપર જણાવેલી પાંચ કિયાઓ વડે જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ. “પ્રત. ઉચ્ચમિ: મજુ, ફોન-પેજ-ઘેન-ન-રન અર્થાત્ શબ્દ-૩૫ગરસ અને સ્પર્શ એ પાંચ કામગુણોથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. તેમાં પાંચે ઈન્દ્રિયેના તે તે “શબ્દ-રૂપ વગેરે વિષયોની ઈચ્છા થાય માટે તે કામ કહેવાય અને દ્રવ્યને આશ્રિને રહેલા દ્રવ્યના ગુણ હોવાથી તેને ગુણ પણ કહેવાય. માટે તે “કામગુણ” સમજવા. “પ્રતિ पञ्चभिर्महाव्रतैः, प्राणातिपाताद्विरमणं, मृषावादाद्विरमणं, સત્તાનાદિરમiાં, મૈથુનાદિરમાં, રિઝમ (અહીં પ્રથમ વિભક્તિ સપ્તમીના અર્થમાં હેવાથી) પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ મહાવ્રતોમાં જે અતિચાર લાગ્યો હોય તેનું Page #68 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજાવ પ્રતિક્રમણ સમજવું. અને તે તે વ્રતોને અંગે નહિ કરવા યોગ્ય કરવાથી, કરવા ચોગ્ય નહિ કરવાથી ઈત્યાદિ (ચાર) કારણોથી અથવા સંઘથ્રો-પરિતાપ વગેરે કરવાથી પ્રાણાતિપાતાદિ તે તે વ્રતમાં લાગતા અતિચારે સ્વયં વિચારી લેવા. તથા “પ્રતિ gıfમ: સમિતિfમ:, ફુfમચા, મીષાसमित्या, एषणासमित्या-आदानभाण्डमात्रनिक्षेपणासमित्या, ૩રવારપ્રવાસથાનપરિનિવામિત્વા: ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિઓનું યથાર્થ પાલન વગેરે નહિ કરવાથી તેમાં લાગેલા અતિચારનું પ્રતિકમણ. તેમાં ૧. ઇર્યાસમિતિઃ એટલે જે રસ્તે લેકે ચાલેલા હેય, સૂર્યને પ્રકાશ જ્યાં પડતો હોય, ત્યાં જીવહિંસા ન થાય તે માટે ધસરીપ્રમાણ દષ્ટિથી ભૂમિને જોઈને ચાલવું તે. ૨. ભાષા સમિતિ નિષ્પાપ, સર્વ જીવોને હિતકારી અને પ્રિય એવું મિત (અલ્પ) બલવું તે. ૩. એષણસમિતિ : આહાર, વસ્ત્ર, પાત્ર (વહોરતાં) અને શય્યા લેવામાં શાસ્ત્રોક્ત બેંતાલીસ દેને ટાળવા તે. ૪. આદાનભાડમાત્ર નિક્ષેપણુસમિતિઃ અહીં આદાન એટલે લેવું, નિક્ષેપણું એટલે મૂકવું અને ભાડમાત્ર એટલે પાત્ર-વસ્ત્રાદિ સંયમેપકારક સર્વ વસ્તુઓ. તેમાં વચ્ચેનો “ભાડમાત્ર શબ્દ આગળ-પાછળના બને શબ્દો સાથે સંબંધવાળા હોવાથી એ અથ થયો કે ભાર્ડમાત્રને (સર્વ ઉપકરણને) લેવામૂકવામાં ખંજવા-પ્રમાજવાપૂર્વક સમ્યફ પ્રવૃત્તિ કરવી તે આદાનભાડુમાત્રનિક્ષેપણસમિતિ. તથા પ. ઉચ્ચાર : પ્રશ્રવણ-ખેલ-જલ સિંઘાનપરિષ્ઠાપનિકાસમિતિઃ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી શ્રમણકેયાનાં સૂત્રો-સાથે ઉચાર=મળ (ઝાડ), પ્રશ્રવણ માત્રુ (પેશાબ), ખેલથંક, કફ વગેરે, જલ્લ શરીર ઉપરનો મેલ અને સિંધાન શ્લેષ્મ (નાકનો મેલ) અને પારિઠાપનિકાસમિતિ-એ દરેકને ફરી નહિ લેવાના ઉદ્દેશથી નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સર્વથા તજી દેવું તે. એ પાંચ સમિતિઓ દ્વારા (માં) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ વગેરે બાકીને અર્થ સુગમ છે. પ્રતિક षडभिर्जीवनिकायैः पृथ्वींकायेन, अपकायेन, तेजस्कायेन. વાયુન, વનસ્પતિવન, સવાશે: પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય. વનસ્પતિકાય, અને ત્રસકાય, એ છે કાયજીવોને અંગે (વિરાધનાદિ કરવારૂપ) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિકમણ, તથા “તિ પમરામ:, कृष्णलेश्यया, नीललेश्यया,कापोतलेश्यया, तेजोलेश्यय, पद्म ઘયા, શુક્રન્ટરથયા: કૃષ્ણાદિ છ લેશ્યાઓમાં પહેલી ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ નહિ કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિકમણ. તેમાં જેમ નિર્મળ પણ સ્ફટિક રત્નને તેવા તેવા નીલ કૃષ્ણ દ્રવ્યના સહયોગથી તે તે વર્ણ થાય તેમ નિર્મળ પણ આત્માને સર્વ કર્મપ્રકૃતિઓના રસ (ઝરણું) ભૂત તે તે કૃષ્ણ, નીલ, વગેરે દ્રવ્યોના સંબંધથી તે તેને પરિણામ થાય, તેને લેગ્યા કહેવાય છે, તે “કૃષ્ણ, નીલ કાપત” વગેરે છ છે. તેનું સ્વરૂપ ગામના વધ માટે નીકળેલા ચેરેના અને જાંબૂ ને ખાનારા છે પુરુષોના દુષ્ટાતોથી સમજવું. તથા “પ્રતિ, સમિર્યા કેટલાક રે કઈ ગામમાં ચોરી કરવા નીકળ્યા. રસ્તે જતાં Page #70 -------------------------------------------------------------------------- ________________ ગામ સિજ્જાö ૪૩ . ઃ પરસ્પર વિચાર કરતાં એક ખેલ્યા : “જે ગામમાં જવું છે ત્યાં જેને દેખા તેને મારવા ખીનએ કહ્યું : “ એમ શા માટે ? બિચારા પશુઓના શુ અપરાધ છે? મનુષ્યોને જ મારવા.” ત્રીજાએ કહ્યું : “ એ પણ ઠીક નથી, સ્ત્રીઓ, બાળકા વગેરેને છેડીને, માત્ર પુરુષોને જ મારવા કે જે ધનના માલિક છે.’’ ચેાથાએ કહ્યું : “ એમ પણ શા માટે? જેએ શસ્ત્રધારી હાય તેને જ મારવા.’” પાંચમાએ કહ્યું : “ નહિ, ભલે શસ્ત્રધારી હાય, નાસી જતાને ન મારવા, સામે થાય તેને જ મારવા.” છઠ્ઠાએ કહ્યું : • 24?! એક તા ચેારી અને ખીજી મનુષ્યહત્યા ? શા માટે કાઈને પણ મારવે ? માત્ર ધન જ લેવું.” એ છ જુદા જુદા પરિણામવાળા ચારાની અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ લેસ્યા જાણવી. એ રીતે કાઈ છ માણસા અટવીમાં ભૂલા પડયા. ભૂખ્યા થયેલા તેમણે ચારે બાજુ નજર ફેંકતાં એક પાકેલાં તું ખૂડાનું વૃક્ષ જોયુ. આનંદમાં આવી એક બાલ્યા : “ કાપા ઝાડને મૂળમાંથી, નાખેા નીચે, કે જેથી સુખપૂર્વક જમ્મૂ ખાઈ શકીએ.’’ ખીજો મેક્લ્યા : “આવું માટું વૃક્ષ ફરી કચારે ઊગે ? માટે મેટાં ડાળાં જ કાપા, કારણ કે ળા તા ડાળાં ઉપર જ છે ને ?” ત્રીજો ખેલ્યા : “મેટાં ડાળાં પણ ઘણાં વર્ષાએ તૈયાર થાય, તેને શા માટે કાપવાં ? નાની ડાળીએ કાપા, જામ્ તા નાની ડાળીઓ ઉપર જ છે ને !” ચેાથેા ચતુર ખેલ્યો ઃ “ નાની ડાળીઓને શા માટે કાપવી ? જાંબૂના ગુચ્છા જ કાપેા, આપણે જરૂર તા જા'ખૂની જ છે ને ?' પાંચમા ખાલ્યા : “ અરે ! ગુચ્છામાં પણ ઘણાં કાચાં કે ખરાબ જાંબૂ હાય તેનું આપણે શું પ્રયેાજન છે? માત્ર પાકેલાં નીંબૂ જ તેાડવાં, આપણે કામ તેનું જ છે ને ?’’ છઠ્ઠો ખેલ્યા : “ વિના પ્રયેાજને ઉપરનાં જામ્ શા માટે તાડવાં ? નીચે પાકેલાં ઢગલાબંધ પડયાં છે તે જ ખાએ ને ? કામ તા. જાંબૂ ખાવાનું જ છે ને ? વિના પ્રયાજને હિંસા શા માટે કરવી ?” એ છ જણમાં જેમ પરિણામનું તારતમ્ય છે તેમ કૃષ્ણાદિ ત્રણ લેસ્યાવતમાં ઉત્તરશત્તર અશુદ્ઘિની ન્યૂનતા અને છેલ્લી ત્રણમાં ઉત્તરાત્તર શુદ્ધિને પ્રક-વૃદ્ધિ જાણવી. આ પ્રત્યેક લેસ્યામાં પણુ 33 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકયાનાં સૂત્રો-સાથ થાનૅ ભયનાં સ્થાન એટલે ભયના આશ્રયે (નિમિત્ત), તે ૧. “આલેક, ૨. પરલોક, ૩. આદાન, ૪. અકસ્માત્ પ. આજીવિકા, ૬. મરણ અને ૭. અપયશ” એમ સાત પ્રકારના છે. તેમાં “મનુષ્યને મનુષ્યથી, પશુને પશુથી વગેરે સ્વજાતિથી ભય તે ૧. ઈહલેકભય. પરજાતિને એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વગેરેથી ભય તે. ૨. પરલોકભય. રખે, કોઈ ચોર વગેરે મારું ધન વગેરે, લઈ જશે, એ ભય તે ૩. આદાનભય. કોઈ બાહ્ય નિમિત્ત વિના જ (એકાએક વિજળી પડવા વગેરે) અથવા ઘરમાં અંધકારને ભય, તે ૪. અકરમાતૃભય. નિર્ધન વગેરેને “અરેરે, હું દુષ્કાળમાં શી રીતે જીવીશ? વગેરે ભય તે પ. આજીવિકાભય. ૬. મરણનો ભય, અને લોકમાં અપકીતિ આદિ થવાનો ભય તે ૭. અપશયભય. એ સાત ભયસ્થાનોને લીધે જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. હવે પછીના પાઠમાં સૂત્રકાર ભગવતે “પ્રતિમામ ક્રિયાપદ તથા તે તે સ્થાનોની નામપૂર્વક ગણના કરી નથી, એથી તે સ્વયમેવ સમજી લેવાં. ‘અમિથાજોઃ આઠ સદસ્થાને વડે (લાગેલા અતિચારનું પ્રતિકમણ કરું છું” એમ સ્વયં સમજી લેવું). એ રપાઠ સદસ્થાને : ૧. જાતિમદ, ૨. કુળમદ, ૩. બળદ, ૪. રૂપમદ, ૫. તપમદ, ૬. એશ્વર્ય –ઠકુરાઈનો મદ, ૭. શ્રતમદ અને ૮. લાભમદ, તથા “નવમિત્રહ્મચર્યનુffમ: - બ્રહ્મચર્યની રક્ષા માટે ઉપાયભૂત “વસતિશુદ્ધિ” વગેરે નવ તારતમ્યની અપેક્ષાએ અસંખ્યાત ભેદ હોય છે. અથાત પ્રત્યેક લેસ્યામાં વર્તતા વિચિત્ર પરિણામવાળા જેવો અસંખ્યાતા હોય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા૦ વાડાનું પાલન નહિ કરવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ, નવા વાડાનુ વન આ પુસ્તકમાં જ જુદા ( સ્થાને ચરણસિત્તરીના વિવરણમાં કહેવાશે, ત્યાંથી જોઈ લેવું.) તથા વાવિયે શ્રમળધર્મ : ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધનુ યથાસ્થિત પાલન નહિ કરવા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણુ. (દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ આ પુસ્તકમાં જ જુદુ કહેવાશે, ત્યાંથી જોઈ લેવું) તથા ઝામિહાસપ્રતિમામિઃ': શ્રાવકની અગિયાર પ્રતિમા સંબંધમાં અશ્રદ્ધા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, (શ્રાવકની આ અગિયાર પ્રતિમાનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવુ’), તથા ‘દાદ્દાિિમશ્રુતિમામિઃ ':વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ સ્વરૂપ બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાં સબધમાં લાગેલા અતિચારનુ પ્રતિકમણુ. (આ ખાર પ્રકારની સાધુપ્રતિમાનું વર્ણન આ પુસ્તકમાં જીદુ' કહેવાશે, ત્યાંથી જોઈ લેવું.) • ત્રયોનામિ: બિયાસ્થાનઃ '–અહીં ક્રિયા-કર્મ બંધમાં હેતુભૂત ચેષ્ટા અને તેનું પ્રતિકમણુ, ક્રિયાસ્થાને આ પ્રમાણે છે : ૧. અર્થાય(સપ્રયાજન)ક્રિયા–સયમ-નિર્વાહ ન થાય તેવા પ્રસંગે, અથવા ગ્લાન વગેરેને કારણે, એમ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે ( અથવા ત્રસાદિ જીવની વિરાધના કરવી પડે તે). ૨. અનર્થાય( નિષ્પ્રયેાજન) ક્રિયા–વિના પ્રચાજને પણ દોષિત વસ્તુ લેવી (અથવા કાચિંડા કે વનના વેલાદિ તાડવા, ઇત્યાદિ ) ક્રિયા. ૩. હિ સાથે (હિ`સા માટે) ક્રિયા-દેવ, ગુરુ કે સંઘના ૪૫. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા શત્રુઓની હિંસા, અથવા સર્પ વગેરેને એણે હણ્યા, હણે છે કે હશે; એમ તેની ત્રણ કાળ સખ`ધી હિંસા માટે દંડ કરવા-માર મારવા; તે હિસાથે ક્રિયા-હિ‘સાક્રિયા. ૪. અકસ્માત્ક્રિયા-કોઈ બીજાને હણવા માટે ખાણુ વગેરે શસ્ત્ર ફેકવા છતાં ઘાત બીજાને થાય તે. ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા-મિત્ર છતાં શત્રુ જાણીને કે ચાર ન હાય તેને ચાર સમજીને હશુવા. ૬. મૃષાક્રિયા(પોતાના માટે કે જ્ઞાતિજન વગેરેના માટે) અસત્ય લવારૂપ કિયા, ૭, અદત્તાદાનક્રિયા-પેાતાના કે જ્ઞાતિજન વગેરેના માટે સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઢત્ત અને ગુરુઅદત્ત એ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવારૂપ ક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા-કાંકણ દેશના સાધુની જેમ ચિંતવવુ' તે. ( અથવા કોઈ કંઈ કહે નહિ તેાપણુ પોતે હ્રદયમાં ક્રોધ-માન-માયા-લાભથી દુઃખી થાય તે પાતાના આત્મામાં થતી ક્રિયા.) ૯. માનક્રિયા-પાતે જાતિ, કુળ વગેરેને મદ (અભિમાન) કરીને બીજાને હલકા માનવા-અવહેલણા કરવી * કાંકણુ દેશના એક ખેડૂતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી. તેણે એક દિવસે કાર્યોત્સર્ગ કરેલા, તેમાં બહુ વાર લાગવાથી ગુરૂએ પૂછ્યું: “હે મહાનુભાવ ! આટલા વખત તેં કાયોત્સર્ગ માં શું ચિતવ્યુ ??, તેણે કહ્યું : “જીવદયા ! કેવી વયા ચિંતવી ? ત્યારે કહ્યું: “અત્યારે વર્ષાઋતુ છે, હું ખેતી કરતા ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ' વગેરે સારી રીતે કરતા, તેથી અનાજ ઘણું પાકતુ. હવે પુત્રો પ્રમાદી છે તે સૂડ વગેરે નહિ કરે તા અનાજ ઓછું પાકશે, તા તે બિચારા શું ખાશે? માટે સૂડ વગેરે કરે તા સારું, વગેરે ચિંતવ્યું. '' ગુરૂએ સાવદ્ય જણાવી નિષેધ કર્યો વગેરે. ૪૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગામ સિજ્જા૦ ૪૭ " તે. ૧૦. અમિત્રક્રિયા-માતા-પિતા કે જ્ઞાતિજન વગેરેને અલ્પ અપરાધ છતાં તાડન-તજન-હનાદિ સખ્ત ક્રૂડ કરવા તે (અને મિત્રદ્વેષક્રિયા પણ કહી છે ). ૧૧. માયાક્રિયા-કપટથી જુદું કરવું તે. ૧૨. લાભક્રિયા-લાભથી અશુદ્ધ (દાષિત) આહારાદિ ગ્રહણ કરવાં તે અથવા પાપા૨ભમાં કે સ્ત્રીભાગમાં આસક્ત જીવ પેાતાની રક્ષા કરતા બીજા જીવાને મારે—હણે-ખાંધે ઇત્યાદિ ક્રિયા. ૧૩. ઇર્યાપથિકી ક્રિયા–વીતરાગીની ક્રિયા, જેમાં માત્ર ચાગપ્રત્યયિક ત્રિસામયિક કખ ધ હાયઃ પહેલે સમયે બંધાય, બીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે નિર્જરા થાય તે. - ચતુર્વરામિ સ્મૃતપ્રામે: '– ‘ભૂત' એટલે જીવા, તેના ‘ગ્રામ’ એટલે સમૂહા, તે ચૌદ ભૂતગ્રામાથી ( અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, હિંસાદિ કરતાં) લાગેલા અતિચારનુ પ્રતિક્રમણ, ભૂતગ્રામા આ પ્રમાણે છેઃ સૂક્ષ્મ અને બાદર એ એ પ્રકારના એકેન્દ્રિય જીવા તથા એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિય એમ ત્રણ વિકલેન્દ્રિયા તથા સની અને અસ'જ્ઞી એમ એ પ્રકારના પંચેન્દ્રિયા મળી કુલ સાત પ્રકારના જીવાના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત છે એ (અથવા ચૌદ ગુણસ્થાનકવતી ચૌદ) એમ ચૌદ ભૂતગ્રામા, ‘પદ્મવરામિક વમાધમિ: '=૫'દર પ્રકારના અતિસંકિલષ્ટ ચિત્તવાળા (પરમા+ યામિા=)પરમાધાર્મિક નામના (ભવનપતિ નિકાયના) અસુરાને અ`ગે (અશ્રદ્ધાદિક કરવાથી) લાગેલા અતિચારનુ' પ્રતિક્રમણ, તેનાં ૧૫ નામેા આ પ્રમાણે છેઃ ૧. અમ્બ, ૨. અમ્બરીશ, ૩. શ્યામ, ૪. શખલ, ૫. રૌદ્ર, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથ ૬. ઉપરૌદ્ર, ૭. કાલ, ૮. મહાકાલ, ૯. અસિપત્ર, ૧૦. ધનુષ્ય, ૧૧. કુભ, ૧૨. વાલુકા, ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર અને ૧૫. મહાઘોષ. (એ અસુરે સ્વસ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુઃખો આપે છે. પરામિifથાપા –જેમાં ગાથા’નામનું અધ્યયન સોળમું (છેલ્લું) છે, તે સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં સેળ અધ્યયનોને અંગે (અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તેનાં નામે આ પ્રમાણે છેઃ ૧. સમય, ૨. વૈતાલીય, ૩. ઉપસર્ગપરિજ્ઞા, ૪. સ્ત્રીપરિજ્ઞા, પ. નરકવિભક્તિ, ૬. વીરસ્તવ, ૭. (કુશીલીઓની) કુશીલ પરિભાષા, ૮. વીર્ય, ૯. ધર્મ, ૧૦. સમાધિ, ૧૧. માર્ગ, ૧૨. સમવસરણ, ૧૩. અવિતથ, ૧૪. ગ્રંથ, ૧૫. યદતી અને ૧૬.ગાથા. “સતાવિsચમસત્તર પ્રકારના સંયમ (આ ગ્રંથમાં જુદો આપેલો છે તેના)થી વિરુદ્ધ અસંયમને આચરવાથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિકમણ. “ઝાવ ત્રહ્મનિ'–દારિક અને વિકિય શરીર દ્વારા (એટલે મનુષ્ય, તિર્યંચ અને દેવના શરીર સાથે) મન, વચન અને કાયાથી મિથુન સેવવું નહિ, સેવરાવવું નહિ, સેવતાને સારો માનવો નહિ એમ (૨૪૩ =+=૧૮) અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિકમણ. pકાચા જ્ઞાતાદ: – જ્ઞાતાધર્મકથા” નામના છઠ્ઠ અંગસૂત્રના પહેલા શ્રત કંધનાં ઓગણીસ અધ્યયનને અંગે (અશ્રદ્ધા, ઉસૂત્રરૂપણ વગેરેથી) લાગેલા અતિચારોનું પ્રતિકમણ. તે અધ્યયન આ પ્રમાણે છે: ૧. ઉત્ Page #76 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજા, ક્ષિપ્તજ્ઞાત, ૨. સંઘાટકજ્ઞાત, ૩. અંડકજ્ઞાત, ૪. કૂર્મજ્ઞાત, પ. સેલકજ્ઞાત, ૬. તુંબકજ્ઞાત, ૭. રોહિણીજ્ઞાત, ૮. મલ્લિજ્ઞાત, ૯. માર્કદીજ્ઞાત, ૧૦. ચંદ્રમજ્ઞાત, ૧૧. દાવદ્રવજ્ઞાત, ૧૨. ઉદકજ્ઞાત, ૧૩. મંડુક્કજ્ઞાત, ૧૪. તેતલીજ્ઞાત, ૧૫. નંદીફળજ્ઞાત, ૧૬. અપરકંકાજ્ઞાત, ૧૭. આકીર્ણજ્ઞાત, ૧૮. સુસુમાજ્ઞાત અને ૧૯. પુંડરીકજ્ઞાત. “વિંરાત્યાનમાથાનૈઃ ”—તેમાં સમાધિ-ચિત્તની સ્વસ્થતા, એટલે મેક્ષમાગમાં સ્થિરતાદઢતા, તેને અભાવ તે અસમાધિ અને તેનાં સ્થાને એટલે આશ્રય-નિમિત્ત, તે સ્વ-પરને અસમાધિ પેદા કરનારાં માટે અસમાધિસ્થાને, તે આ પ્રમાણે વીસ છેઃ ૧. જલદી જલદી (અયતનાથી) ચાલવું, ૨. અપ્રમાર્જિત સ્થાને બેસવું, સૂવું ઈત્યાદિ, ૩. પ્રમાજેલા સ્થાને પણ જેમ તેમ બેસવું વગેરે, ૪. શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી, ૫. શાસ્ત્રાજ્ઞા ઉપરાંત વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પત્રાદિ સર્વ ઉપકરણે સમજવાં), ૬. રત્નાધિક (વડીલ)ને (અપમાનાદિ) પરાભવ કરે, ૭. સ્થવિરનો ઉપઘાત (વિનાશ) કરે, ૮. પૃથ્વીકાયાદિ ભૂતની એટલે જીવની હિંસા કરવી, ૯. ક્ષણિક કેપ કરે, ૧૦. લાંબા કાળ સુધી કોઇને વશ થવું, ૧૧. બીજાને અવર્ણવાદ બેલવો (નિંદાદિ કરવું), જ સ્થવિરના ત્રણ પ્રકારો છે: એક સમવાયાંગ સૂત્ર સુધીના જ્ઞાતા. તે શ્રુતસ્થવિર; બીજા વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર અને ત્રીજા સાઠ અથવા સિત્તેર વર્ષની વય વાળા તે વયસ્થવિર. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ · ૧૨. કાઈ ઢાષિતને પણ વારવાર ‘તું ચાર છે, તુ દ્રોહી છે, તું કપટી છે,' વગેરે કહેવુ, ૧૩. શાન્ત થયેલા કષાયની પુનઃ ઉદીરણા કરવી, ૧૪. શાસ્ત્ર નિષિદ્ધ કરેલા કાળે સ્વાધ્યાય કરવા, ૧૫. સચિત્ત રજથી ખરડાયેલા હાથ-પગ છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬. રાત્રિ (દિવસે પણ) વગેરેમાં અવિવેકથી ઊંચા સ્વરે ખેલવુ, ૧૭. કલહ (વાકલહ) કરવા, ૧૮. ઝંઝા એટલે ગચ્છમાં પરસ્પર સાધુઓમાં ભેદ પડાવવા, ૧૯. સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વાપરવાં અને ૨૦. એષણા સિમિતનુ પાલન નહિ કરવું. એ વીસ અસમાધિસ્થાનેા સેવવા વગેરેથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, વિરામ્યા રાયજેઃ ’“અહી” (મૂળથી વિરાધના નહિ પણ ) ચારિત્રમાં શખલપણુ. (મલિનતાને) કરનારાં એકવીશ નિમિત્તોને 4 શબલ ’ કહેવાય છે ઃ ૧. હસ્તક્રિયા કરવા-કરાવવાપ અબ્રહ્મનુ સેવવું, ૨. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે દ્રિષ્યાદિ ત્રિવિધ (દેવ-મનુષ્ય-તિયંચ સ ́બંધી) · મૈથુન સેવવું ” અર્થાત્ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષો સેવવા, (આલંબન વિના અતિક્રમાદિ સેવનાર કે અનાચાર સેવનાર વિરાધક જાણવા, કારણે અતિક્રમાદિ સેવનારા શખલ જાણવા, એમ આગળના ભેદમાં પણ સમજવુ), ૩. દિવસે વહેારેલુ દિવસે, દિવસે વહારેલુ. રાત્રિએ, રાત્રિએ વહારેલુ દિવસે અને રાત્રિએ વહેરેલુ રાત્રિએ વાપરવુ, એ ચાર ભાંગામાં પહેલા ભાંગા શુદ્ધ છે, આકીના ત્રણ ભાંગારૂપ રાત્રિભાજનમાં અતિક્રમાદિ ત્રણ દેષા સેવવા તે શબલ; ગાઢ 6 ૫૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજ કારણે તે જયણાથી સંનિધિ વગેરે રાખવામાં દેષ નથી, ૪ થી ૧૦ આ પ્રમાણેઃ ૧. આધાર્મિક, ૨. રાજપિંડ, ૩. કાતપિંડ, ૪. પ્રામિયક પિંડ અને ૫. અભ્યાહત પિંડ તથા ૬. આચ્છેદ્ય પિંડ તથા ૭. (વારંવાર) ત્યાગ (પરચફખાણ) કરેલા પિંડ (વસ્તુ), એ સાત અકથ્ય દ્રવ્યોને વિના કારણે ભેગાવવામાં અતિક્રમાદિ ત્રણ દોષ લગાડવા તે ચારથી દસ સુધીનાં સાત શબલે, અહીં પણ ગાઢ કારણ વિના અતિક્રમાદિ કે અનાચાર સેવનાર વિરાધક જાણ. ૧૧. જ્ઞાનાદિ પ્રયજન વિના છે મહિનામાં એક ગણથી બીજા ગણુની નિશ્રામાં જવું, ૧૨. એક મહિનામાં ત્રણ વાર દગલેપ-નાભિ જેટલા પાણીમાં ઊતરવું, અર્ધજંઘા સુધી પાણી હોય તે “સંઘટ્ટ, નાભિ સુધી હોય તે “દગલેપ” અને એથી વધારે ઊંડું હોય તે લેપે પરિ” કહેવાય છે, તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર “દગલેપ” કરી શકાય, ત્રણ કરે તો શબલ, ૧૩. એક માસમાં ત્રણ વાર કપટ-માયા કરવાથી શબલ, અહીં અનાચરણય આચરીને લજજા (ભયાદિ)થી આચાર્યને નહિ કહેવું-છુપાવવું તે માયા-કપટ સમજવું, ૧૪. ઈરાદાપૂર્વક એક-બે અથવા ત્રણ વાર લીલી વનસ્પતિના અંકુરા વગેરે તેડવા ઈત્યાદિ પ્રાણાતિપાત-હિંસા કરવી, ૧૫. ઈરાદાપૂર્વક એક, બે કે ત્રણ વાર જૂઠું બોલવું, ૧૬. ઈરાદાપૂર્વક એક, બે કે ત્રણ વાર અદત્ત વસ્તુ લેવી, ૧૭. ઈરાદાપૂર્વક ભીની, કીડી, કેડી વગેરેનાં ઇંડાંવાળી, ત્રસ જીવવાળી કે સચિત્ત Page #79 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ ખીજ ( કાઢિ )વાળી જમીન ઉપર તથા સચિત્ત પથ્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈ પણ આંતરા વિના સીધા સ`ઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ ) ઊભા રહેવુ‘–બેસવુ’, ૧૮. ઇરાદા (નિયતા ) પૂર્ણાંક મૂળકન્દ પુષ્પ, ફળ વગેરે લીલી વનસ્પતિનુ ભજન કરવુ’, ૧૯. એક વમાં દશ વાર ઢગલેપ કરવા (નાંભિ સુધી પાણીમાં ઊતરવુ'), ૨૦. એક વર્ષમાં દશ વાર માયા-કપટ કરવુ' (ભૂલા કરીને છુપાવવી), અને ૨૧. ( ઇરાદાપૂર્વક ) સચિત્ત પાણીથી ભી જાયેલા–ગળતાજળખિન્દવાળા હાથ કે પાત્રવાળા ગૃહસ્થ પાસેથી ભાજન વહેારીને વાપરવું—એમ એકવીશ પૈકી કઈ પણ શખલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, તથા ‘વિરાચારી હૈ:’-આ ગ્રન્થમાં જુદા જણાવ્યા છે તે ખાવીશ પરિષહાને અંગે (આત્ત ધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સેબ્યા હાય તેનુ પ્રતિક્રમણ. તથા વિરાસ્યા સુત્રતાથયને ’-સૂયગડાંગ નામના બીજા અંગસૂત્રનાં ત્રેવીશ અધ્યયના, તેમાં પહેલા શ્રુતસ્કંધનાં સાળ (સેાળમા આલાવામાં) કહ્યાં અને બીજા શ્રુતસ્કંધનાં ૧. પુ’ડરીક, ૨. ક્રિયાસ્થાન', ૩. આહારપરિજ્ઞા, ૪. પચફખાણુ ક્રિયા, ૫. અનગાર, ૬. આકીય અને છ. નાલ'ક્રીય, એ સાત મળી ત્રેવીશ અધ્યયનાને અંગે અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિરાધનાદિ કરવા દ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણુ. તથા ‘ ચતુર્વિ રાત્યા થૈવૈઃ ’–શ્રી ઋષભાદિ ચાવીશ જિનેશ્વરાની વિરાધનાથી અથવા ઇશ ભવનપતિ, આઠ ન્યતરા, પાંચ જ્યાતિષીએ અને એક પ્રકારે વૈમાનિકા મળી કુલ . Page #80 -------------------------------------------------------------------------- ________________ પ? પગામ સિજજા ચારે નિકાયના ચાવીશ જાતિના દેવેને અંગે અશ્રદ્ધાદિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ તથા જિંરાયા માવનામઃ '—પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વ્રતની ભાવવાની પાંચ પાંચ મળી પચીસ ભાવનાઓ, (આ ગ્રન્થમાં જુદી આપેલી છે) તેને અંગે પાલન નહિ કરવું ઈત્યાદિથી જે અતિચાર લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ. તથા “Teત્યા શા-પથ્થવદરામુરાવાસ્ટિક –અહીં સૂત્રાદિના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા શા માટે ગુરુને છ વન્દન દેવાં, ત્રણ વાર કાર્યોત્સર્ગ કરવો ઈત્યાદિ શાસ્ત્રોક્ત (મેટા જોગની) કિયા કરવી તે ઉદ્દેશન કાળ જાણવા, તે દશાશ્રુતસ્કંધના દશ અધ્યયનમાં દશ, ક૯પસૂત્રનાં દશ અધ્યયમાં દશ અને વ્યવહારના છ ઉદ્દેશાનાં છ—એમ છવ્વીસને અંગે કાલગ્રહણાદિ તે તે ક્રિયા અવિધિઓ કરવાથી (કે અશ્રદ્ધા -અસદભાવાદિ કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ. તથા સર્વારાડના મુળઃ '—સત્તાવીશ સાધુના ગુણોનું પાલનાદિ નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણુ. તે ગુણો આ પ્રમાણે છેઃ ૧ થી ૬. રાત્રીભાજન વિરમણ સહિત છ વ્રતનું પાલન, ૭ થી ૧૧. પાંચ ઈન્દ્રિયોનો વિજય, ૧૨. ભાવશુદ્ધિ, ૧૩. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, ૧૪. ક્ષમાનું : ઉદ્દેશ-મૂળ સૂત્ર ભણાવવું–ભણવું, સમુદ્દેશ–અર્થથી ભણવુંભણવવું-સ્થિર કરવું અને અનુજ્ઞા-ભણેલું બરાબર છે એવી તથા બીજાને ભણાવવાની સંમતિ લેવી-દેવી. અથવા ઉદ્દેશ એટલે ભણવાના ક્રમને નિર્ણય, સમુદેશ એટલે તે ક્રમનું પાલન અને અનુજ્ઞા એટલે એ રીતે ભણ્યા પછી બીજાને ભણાવવાનો અધિકાર. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪. શ્રી શ્રમણુક્રયાનાં સૂત્રે-સાથે પાલન, ૧૫. વિરાગ્ય, ૧૬-૧૭–૧૮. મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિષેધ, ૧૯ થી ૨૪. છ કાય ની રક્ષા કરવી, ૨૫. વિનય–વૈયાવચ્ચસ્વાધ્યાય વગેરે સંયમના વ્યાપારનું સેવન, ૨૬. શીતાદિ પરિષહોની પીડાઓને સહવી, અને ર૭. પ્રાણાન્ત ઉપસર્ગ વગેરેમાં પણ સમાધિ રાખવી. સદ્ધિરાત્યા આવારક –અહીં “આચાર” એટલે . આચારાંગસૂત્ર અને પ્રકલ્પ” એટલે તેની જ પાંચમી ચૂલારૂપ નિશીથ' નામનું અધ્યયન, એ બે મળીને “આચારપ્રકલ્પ”, આચારાંગ” પચીસ અધ્યયનવાળું હોવાથી તેનાં પચીસ અને તેમાં ઉદ્દઘાતિમ (નાનું પ્રાયશ્ચિત્ત), અનુદ્દઘાતિમ (મેટું પ્રાયશ્ચિત્ત) અને આપણા (આપેલા પ્રાયશ્ચિત્તમાં વધારો કરે તે), એ (ત્રણ પ્રકારનાં પ્રાયશ્ચિત્તને અંગેને જેમાં વિચાર છે તે) પ્રકલ્પનાં ત્રણ અધ્યયન મેળવવાથીઅઠાવીશને અંગે (અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિરુદ્ધ આચરણ વગેરેથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ આચારનાં પચીસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છેઃ ૧. શસ્ત્રપરિજ્ઞા, ૨. લકવિજય, ૩. શીતણીય, ૪. સમ્યક્ત્વ, પ. આવતીલેકસાર, ૬. ધૂત (કર્મધૂનન), ૭. વિમોહ, ૮. ઉપધાનશ્રત, ૯ મહાપરિજ્ઞા, ૧૦. પિડેષણા, ૧૧. શય્યા, ૧૨. ઈર્યા, ૧૩. ભાષાજાત, ૧૪. વચ્ચેષણા, ૧૫. પાàષણ, ૧૬ અવગ્રહપ્રતિમા, ૧૭ થી ૨૩ (૧. સ્થાન, ૨. નધિકી, ૩. ઉચ્ચારપ્રશ્રવણ, ૪. શબ્દ, પ. રૂપ, ૬. પરકિયા, ૭. અન્ય કિયા, એ) સાત સખિક (સરકીયાં), ૨૪. ભાવના અને રપ વિમુક્તિ. તેમાંના પહેલા કૃતસકંધમાં સોળ અને બીજામાં નવ સમજવાં. ઘોવિંરાતા પાપકૃતા' Page #82 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા૦ ૫૫ પાપના કારણભૂત ૨૯ પ્રકારનું શ્રુત તે પાપશ્રુત અને તેના પ્રસગા એટલે સેવા (આચરણ) તે પાપશ્રુત પ્રસંગ, તે સેવવા વગેરેથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ, તે એગણુત્રીસ આ પ્રમાણે છે: નિમિત્તશાસ્ત્રનાં આઠે અગા ઃ ૧. દિવ્ય –ન્યન્તરારિ દેવાનાઅટ્ટહાસ વગેરેનાં ફળનુ વર્ણન જેમાં હાય, ૨. ‘ઉત્પાત’-રુધિરના વરસાદ વગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૩. ‘આન્તરિક્ષ’-આકાશમાં થતાં ચહેાના ભેદ વગેરેના ફળનુ' જેમાં વણ ન હેાય, ૪. ‘ભૌમ’-ભૂમિક’પ વગેરે પૃથ્વીના વિકાર જોઈ ને જ ‘આનું આમ થશે’ વગેરે ફળ જણાવનાર, ૫. સ્વપ્ન-કાઈ ને આવેલા સ્વપ્નને સાંભળી તેના ફળાદેશ કહેવા તે, ૬. સ્વર- ષડ્જ ’ વગેરે સ્વરા (અને પક્ષિઓ વગેરેના સ્વરા )નુ ફળ જણાવનાર, ૭. વ્યંજન-શરીર ઉપરના મસ, તલ વગેરે ઉપરથી તેનુ ફળ જણાવનાર અને ૮. લક્ષણ-અવયવેની રેખાએ ઉપરથી તેનું ફળ જણાવનાર, એ નિમિત્ત શાસ્ત્રનાં આઠ અંગાના દરેકના ત્રણ ત્રણ ભેદો છેઃ ૧. સૂત્ર, ૨. વૃત્તિ અને ૭. વાતિક—એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચાવીસ અને ૨૫. સગીતશાસ્ત્ર, ૨૬. નૃત્યશાસ્ત્ર, ૨૭. વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮, વૈદ્યક (ઔષધનું) શાસ્ત્ર અને ૨૯. ધનુવેદ (શસ્ત્રકળાનાપક) શાસ્ત્ર, અ’ગવિજા નામના યજ્ઞાસૂત્રમાં તે નિમિત્તનાં આઠ અંગે આ પ્રમાણે કહ્યાં છેઃ ૧. અંગ, ૨. સ્વપ્ન, ૩, સ્વર, ૪. વ્યંજન, ૫. ભૌમ, '* સૂત્ર=મૂળ ગ્રંથ. વૃત્તિ=સૂત્રના વિસ્તૃત અર્થ નું સંસ્કૃતમાં વિવરણુ અને વાતિ ક=વૃત્તિના કાઈ કાઈ ભાગનું વધુ સ્પષ્ટીકરણ. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથ ૬. લક્ષણુ, ૭, ઉત્પાત અને ૮. આન્તરિક્ષ (અર્થાત્ દિવ્યને -અદલે સ્વપ્નશાસ્ત્ર કહેવું છે એટલેા ભેદ છે). તથા * ચિંતા મૌતનીયસ્થાનૈઃ –માહનીય નામનુ ચેાથુ કમ ખાંધવાનાં ત્રીસ કારણેા સેવવાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ, તે ત્રીસ કારણે। આ પ્રમાણે છે : ૧ ક્રૂરતાથી પાણીમાં ડુબાડીને સ્ત્રી વગેરે ત્રસ જીવાને હણવા, ર, હાથથી કે કપડા વગેરેથી જાનું મુખ ખંધ કરીને (ડુચાઈ ને, ગળે ટૂંપો દઈ ને કે એવી ક્રૂરતા કરીને) નિયપણે મારી નાખવા, ૩. રાષથી ચામડાની લીલી વાધર વગેરેથી મસ્તક વીટીને મારી નાખવા, ૪. ક્રૂરતાથી મસ્તકે માગર, હથેાડો, ઘણુ વગેરે મારીને માથુ વગેરે ફાડીને મારી નાખવા, પ. સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને રક્ષણ કરવામાં સમર્થ ધર્મના નાયક (ગણુધર, આચાય વગેરે)ને હણવા, ૬. છતે સામર્થ્ય ઘાર (કઠાર) પરિણામથી ગ્લાનની ઔષધાદિ સેવા ન કરે, ૭. સાધુને ( કે દીક્ષાના અથી ગૃહસ્થને) બલાત્કારે ધમ ભ્રષ્ટ કરે (કે દીક્ષા લેતાં રશકે), ૮. સમ્યગ્દર્શનાદિ (જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ)માક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા અને સાધુ કે ધસાધનાની નિન્દા વગેરે કરીને તેના ઉપર બીજાઓને અરુચિ-અસદ્ભાવ પ્રગટ કરવા દ્વારા સ્વ-પરના અપકાર કરે, અર્થાત્ લેાકેાને જૈન શાસનના દ્વેષી બનાવે, ૯. કેવળજ્ઞાન છે જ નહિ, અથવા કોઈ કેવળી અને જ નહિ વગેરે તીકરાની કે કેવલજ્ઞાનીઓની નિન્દા કરે, ૧૦. આચાય, ઉપાધ્યાય વગેરે સાધુવની (તેનાં જાતિ, જ્ઞાન વગેરેની) નિન્દા કરે, ૧૧. જ્ઞાનદાન વગેરેથી ▾ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ૭ પગામ સિજા ઉપકાર કરતા પિતાના ઉપકારી આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરે, ૧૨. પુનઃ પુનઃ નિમિત્તકથનાદિ દ્વારા અધિકરણ (આહાર, ઉપાધિ આદિ) મેળવે, ૧૩. તીર્થને ભેદ (કુસં૫) કરાવે, ૧૪. વશીકરણાદિ કરે, ૧૫. ત્યાગ (પચ્ચકખાણ) કરેલા ભેગોની ઈરછા કરે, ૧૬. બહુશ્રુત ન હોય છતાં પિતાને બહુશ્રત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરે, (બહુશ્રતમાં કે તપસ્વીમાં ગણવે), ૧૭. ઘણુઓને અગ્નિના ધુમાડામાં ગૂગળાવીને મારી નાખે, ૧૮. પોતે પાપકર્મ કરીને બીજાને શિરે ચઢાવે, ૧૯. પિતાની ઉપધિ-પાત્રને કપટથી છુપાવે (પિતાના અસ આચરણને કપટથી છુપાવી બીજાઓને ઠગે, સદાચારીમાં ગણવે), ૨૦. અસંભ્રાવથી સભામાં સત્ય બેલનારને પણ જુઠ્ઠો ઠરાવે, ૨૧. નિત્ય કલહ કરે, ૨૨. બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વગેરેમાં લઈ જઈને) તેનું ધન વગેરે લૂંટી લે, ૨૩. એ જ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લેભાવે-લલચાવે (વશ કરે), ૨૪. કુમાર નહિ છતાં બીજાની આંગળ પિતાને કુમાર તરીકે જણાવે, ૨૫. એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પિતાને બ્રહ્મચારી જણાવે, ૨૬. જેની સહાયથી પિતે ધનાઢય થયો હોય તેના ધનને લોભ કરે, ૨૭. જેના પ્રભાવથી પિતે લોકપ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને જ કઈ રીતે અંતરાય (દુઃખી) કરે, ૨૮. રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક આદિ ઘણુ જીના નાયકને હણે, ૨૯. નહિ જેવા છતાં કપટથી “હું દેવને દેખું છું” એમ કહી લોકેમાં પ્રભાવ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ . શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે વધારે, ૩૦. દેવોની અવજ્ઞા કરે, અર્થાત્ વિષયાંધ દેવનું શું પ્રયોજન છે? હું જ દેવ છું, એમ બીજાઓને જણાવે (આ ત્રીસ પ્રકારોથી સામાન્યથી દરેક કર્મનું “મેહ” એવું નામ આપેલું હોવાથી સામાન્યતયા આઠેય કર્મોને અને વિશેષતયા મોહનીય કર્મને જીવ બાંધે છે), તે મહામહને પેદા કરનારાં, સાધુઓને જેને પક્ષ થવો સંભવિત છે, એવાં ત્રીસ સ્થાનકે પિકી કઈ કરવાથી, કેઈ કરાવવાથી અને કઈ કરવાની મનમાં ઈરછા કરવાથી જે અતિચાર લાગે હોય તેનું પ્રતિક્રમણ તથા “ઇઝરાતા સિવિશુળેઃ '— ક્રમિક નહિ પણ સિદ્ધાવસ્થાના પ્રારંભમાં જ એકસાથે પ્રગટ થતા હોવાથી જેને આદિ ગુણો કહ્યા છે, તે એકત્રીસ સિદ્ધાદિ ગુણેને અંગે અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણ, અબહુમાન આદિ કરવાથી જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ. એ ગુણ આ પ્રમાણે છે: (ગેળ, ચોરસ વગેરે) પાંચ સંસ્થાને (આકારે), ગુફલાદિ પાંચ વર્ણો, સુરભિ, દુરભિ બે પ્રકારના ગંધ, મધુર આદિ પાંચ પ્રકારના રસે, ગુરુ-લઘુ આદિ આઠ સ્પર્શીએ અને પુરુષ વેદ વગેરે ત્રણ વેદે, અઠાવીશને અભાવ તે અઠાવીશ, તથા અશરીરીપણું, અસંગાપણું અને જન્મરહિતપણું એમ એકત્રીશ ગુણે; અથવા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મના ક્ષયરૂપ એકત્રીશ ગુણે, તે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, નવ પ્રકારનું દર્શનાવરણીય, બે પ્રકારે વેદનીય, દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે મેહનીય, ચાર પ્રકારનું આયુષ્ય, શુભ અને અશુભ એમ બે પ્રકારે નામકર્મ, બે પ્રકારે Page #86 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા ૫૯ ગેાત્રક અને પાંચ પ્રકારનુ` અંતરાયકમ્—એમ ૩૧ પ્રકારનાં કા ક્ષયથવારૂપ એકત્રીશ સિદ્ધાદિ ગુણા જાણવા. ‘ દ્વાત્રિંરાતા યોગસંગ્રહૈ: ’-મન-વચન-કાયાના પ્રશસ્ત ધાગાના સ ંગ્રહ માટે નિમિત્તભૂત ‘ આલેાચના ’ વગેરે ચાગસંગ્રહના ખત્રીશ પ્રકારા, તેના દ્વારા (તેમાં) જે અતિચાર સેવ્યેા હાય તેનું પ્રતિક્રમણ, તે પ્રકારો આ પ્રમાણે છેઃ ૧. શિષ્યે વિધિપૂર્વક આચાય ને આલેાચના દેવી (પાતાના અપરાધા નિષ્કપટભાવે ગુરુને યથા કહી સંભળાવવા), ૨. આચાર્ય પણ શિષ્યે કહેલી આલાચના (અપરાધ) બીજાને નહિ જણાવવી, ૩. આપત્તિના પ્રસંગેામાં (દ્રબ્યાદિ ઉપસર્ગામાં) પણ ધર્મ માં દઢતા કેળવવી, ૪. આલાક-પરલેાકના સુખની અપેક્ષા વિના ઉપધાન (વિવિધ તપ) કરવાં, પ. ગ્રહણ અને આસેવનરૂપ એ પ્રકારની શિક્ષાનુ સેવન કરવું, (વિધિપૂર્વક જ્ઞાન ભણવું અને ક્રિયામાં પ્રમાદ નહિ કરવેા), ૬. શરીરનું પ્રતિક (શુશ્રૂષા, શાભા વગેરે) નહિ કરવું, ૭. ખીજે જાણે નહિ તેમ ગુપ્ત તપ કરવા, ૮. નિર્લોભતા માટે યત્ન કરવા, લેાભ તજવા, ૯. પરીષહા, ઉપસ આદિના જય કરવા, સમભાવે સહવાં, દુર્બાન નહિ કરવું, ૧૦. સરળતા રાખવી, ૧૧. સયમમાં તથા વ્રત વગેરેમાં (મૂલ–ઉત્તર ગુણામાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા), ૧૨. સમ્યક્ત્વની શુદ્ધિ સાચવવી (દૂષણાદિ નહિ સેવવુ), ૧૩. ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવા), ૧૪. આચારાનું પાલન કરવું (માત્ર દેખાવ નહિ કરવા), ૧૫. વિનીત થવું (કરવા ચેાગ્યના દરેકને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી શ્રમણક્રિયાનાં સુત્રા-સા વિનય કરવા ), માન નહિ કરવું, ૧૬. ધૈર્યવાન થવું ( દીનતા નહિ કરવી ), ૧૭. સંવેગમાં ( મેાક્ષની જ એક સાધનામાં ) તત્પર રહેવું, ૧૮. માયાના ત્યાગ કરવા, ૧૯. દરેક અનુષ્ઠાનમાં સુંદર વિધિ સાચવવી, ૨૦. સંવર કરવા (નવા કર્મ બંધને અને તેટલા અટકાવવા), ૨૧. આત્માના દાષાના ઉપસ'હાર (ઘટાડા) કરવા, ૨૨. સવ પૌદ્ગલિક ઈચ્છાઓના વિરાગની (ત્યાગની) ભાવના કેળવવી, ૨૩. મૂળ ગુણાને અંગે (ચરણસિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૨૪. ઉત્તર ગુણાને અંગે (કરણસિત્તરીમાં) સવિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૨૫. દ્રવ્ય અને ભાવ ઉભય વિજ્યામાં વ્યુત્સગ (વિવિધ ત્યાગ) કરવા, (દ્રવ્યથી ખાહ્ય ઉપધિ આદિના અને ભાવથી અંતરગ સગદ્વેષાદ્ઘિના ત્યાગ કરવા -પક્ષ તજવા), ૨૬. અપ્રમત્તભાવ કેળવવા, ૨૭. ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, ૨૮. શુભ ધ્યાનરૂપ સંવરયાગ સેવવા, ર૯. પ્રાણાન્ત વેદનાના ઉદયે પણ મનમાં (ધર્મમાં) ક્ષેાભ નહિ કરવા, ૩૦. પૌદ્ગલિક સંધાનુ` સ્વરૂપ સમજવું અને તેના ત્યાગ કરવા માટે સવિશેષ પચ્ચક્ખાણ કરવાં, ૩૧. અપરાધેનુ પ્રાયશ્ચિત્ત કરવું અને ૩૨. અંતકાલે આરાધના (સલેખના) કરવી. આ પ્રમાણે ૩૨ યેાગસંગ્રહનુ” પાલન-સેવન નહિ કરવાથી લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ, તથા ‘ ત્રત્રરતા આશાતામિ: '-ગુરુવન્દન અધિકારમાં આવતી ગુરુની તેત્રીશ આશાતના દ્વારા અથવા અહીં આગળ કહેવામાં આવે છે, તે તેત્રીશ આશાતનાએ દ્વારા લાગેલા Page #88 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજા) અતિચારનું પ્રતિક્રમણ. તે આશાતનાએ અરિહંતથી માંડીને વાચનાચાર્ય સુધીના ઓગણીસની ઓગણીસ, તથા વ્યાવિદ્ધ” પદથી માંડીને છેલ્લે “સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યો ત્યાં સુધીની શ્રત સંબંધી ચૌદ મળીને તેત્રીશ આ પ્રમાણે સમજવીઃ ૧. “સિતારામારતન?–અરિહે તે નથી, અથવા જાણવા છતાં ભેગોને કેમ ભેગવે ? વગેરે અવર્ણવાદ બલવાથી કરેલી અરિહંતની આશાતના દ્વારા, ૨. “સિદ્ધાનામરાતના-કેઈ સિદ્ધો નથી વગેરે અવર્ણવાદ બાલવાથી કરેલી સિદ્ધોની આશાતના દ્વારા, ૩. “સાવાયfoળામારતની', ૪. “ઉપાધ્યાનામારતના'-. આ તે મારાથી નાનું છે, અકુલીન છે, દુબુદ્ધિ છે, અલ્પલબ્ધિ (શક્તિ) વાળ છે ઈત્યાદિ અવર્ણવાદ બલવાથી કરેલી, આચાર્યની આશાતના દ્વારા, તથા એ જ પ્રમાણે કરેલી ઉપાધ્યાયની આશાતના દ્વારા, પ. “સાધૂનામરતની', ૨. “નાદીનામાતના-ભજન, વાચના વગેરે પ્રસંગે. આ તે અવસરને ઓળખતાં નથી” વગેરે બીજાં સાધુસાધ્વીના અવર્ણવાદ (અપમાનાદિ) કરવાથી સાધુ-સાધ્વીને અંગે કરેલી આશાતનાઓ દ્વારા, ૭. “શ્રાવલનામાતના” ૮. “શ્રાવિનામ રાતના”-શ્રાવક તથા શ્રાવિકાને અંગે. પણ “જિનધર્મને જાણવા છતાં વિરતિ (ચારિત્ર) નહિ લેનારાં શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય (ભાગ્યવાન) કેમ કહેવાય?” વગેરે બલવાથી કરેલી આશાતના દ્વારા, ૯. “રેવનામતના” ૧૦. “સેવામારા તનયા’–દેવ તથા દેવીઓને અંગે પણ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્ષિાનાં સૂત્ર સાથે એ તે અવિરતી છે, કામગમાં આસક્ત છે, સામર્થ્ય છતાં તીર્થની (શાસનની) પ્રભાવના કરતા નથી” વગેરે બેલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૧. “હોવચારતના” ૧૨. “ઘરોચારતન'–અહીં મનુષ્યને મનુષ્યપણું વગેરે સમાનતા તે આલોક અને મનુષ્યને દેવપણું વગેરે અસમાનતા તે પરલોક જાણ, તેને અંગે અસત્ય પ્રરૂપદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૩. “સ્ત્રીપ્રત ધર્મસ્થાતિયાકેવલજ્ઞાનીઓએ કહેલા શ્રતચારિત્ર (જ્ઞાન-ક્રિયા) રૂપ ધર્મની, જેમ કે “આગમ પ્રાકૃત ભાષામાં રચેલું છે, તે કેણ જાણે છે કે કેણે કલ્પેલું છે” વગેરે શ્રતને અંગે, તથા “જેમાં દાન દેવાનું નથી તે ચારિત્રથી શું કલ્યાણ થાય?” વગેરે ચારિત્રને અંગે અસત્ય-અવર્ણવાદ બલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૪. મનુજ્ઞાસુરોચીરાતિના–અહીં દેવથી ઊર્ધ્વક, મનુષ્યથી તિછલક અને અસુર શબ્દથી અધોલેક-એમ ત્રણ લોક (રૂપ ચૌદરાજ)ને અંગે “સાત દ્વિીપ, સાત સમુદ્ર જેટલે જ લેક છે, બ્રહ્માએ ઉત્પન્ન કરેલ છે, અથવા પ્રકૃતિ અને પુરુષના યેગથી થયેલ છે વગેરે અસત્યપ્રરૂપણદિને ચગે કરેલી આશાતના દ્વારા, ૧૫. “સર્વકાળમૂતવરવાનામાાતિના’–અહીં “પ્રાણું” એટલે બેઈન્ડિયાદિ પ્રગટ શ્વાસે શ્વાસવાળા થયેલા, થતા કે થનારા જીવે, “ભૂતાનિ પૃથ્વી વગેરે પાંચ સ્થાવર, જીવા”-જીવે તે છે, અર્થાત્ આયુષ્યને ભેગવતા સર્વ Page #90 -------------------------------------------------------------------------- ________________ યગામ સિજા ૬૩ છે અને સત્તા ”-સંસારી–અસંસારી સર્વ જીવો, એમ જુદો જુદો અર્થ કરે, અથવા જુદા જુદા દેશના શિષ્યને સમજવા માટે જુદા જુદા શબ્દો હોવા છતાં દરેકનો એક જ “સર્વ જ” એમ અર્થ સમજ, તેઓની તેમના સ્વરૂપથી વિપરીત પ્રરૂપણ (અશ્રદ્ધા) આદિ કરવાથી થયેલી આશાતના દ્વારા, તે વિપરીત પ્રરૂપણા વગેરે આ રીતે જેમ કે, બેઈન્દ્રિય વગેરે જીવે માત્ર અંગુઠાના પર્વ જેવડા જ છે, પૃથ્વી આદિમાં તે હાલવું–ચાલવું વગેરે ચિતન્ય કિયા દેખાતી નથી માટે તે જીવે નથી, છે તો ક્ષણિક છે, અંગુઠાના પર્વ જેવડા માત્ર સંસારી જ છે, સંસારથી પાર પામેલા કઈ છે જ નહિ; મેક્ષ તો બુઝાયેલા દીપક સર અભાવરૂપ છે વગેરે કઈ કઈ દર્શનવાળાનાં જે મન્તવ્યો છે, તે અસત્ય પ્રરૂપણા સમજવી, ૧૬. વરસ્યારાતના'-કાળ દ્રવ્યને ન માને, કાળ છે જ નહિ, અથવા જગત કાળની પરિણતિરૂપ છે ઈત્યાદિ કાળની વિપરીત પ્રરૂપણ કે અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૭. “શુતાશાતના'-જ્ઞાનાચારને અંગે વિપરીત બેલે, જેમ કે, માંદાને વળી કાળ-અકાળ ક ? મેલાં વસ્ત્રો ધોવામાં વળી કાળ-અકાળ કે ? જે જ્ઞાન મેક્ષનું સાધન છે તો તેને માટે “આ કાળ અને આ અકાળ” વગેરે શા માટે? તથા “આગમમાં જ્યાં ત્યાં તે જ છ કાયનું, તે જ વ્રતનું વગેરે વારંવાર એક જ વિષયનું વર્ણન કરી પુનરુક્તિ દેષ કર્યો છે, સાધુને વળી જ્યોતિષની શી જરૂર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા હતી કે ‘જ્યાતિષપ્રાભત' વગેરે ગ્રંથા રમ્યા હશે ? –વગેરે શાસ્ત્રોના અવળુ વાદ એલે ઇત્યાદિ આશાતના દ્વારા, તેરમી આશાતના શ્રુતધર્મને અંગે કહી અને આ સ્વતંત્ર શ્રુતને અંગે જ કહી, માટે પુનરુક્ત દોષ નથી, ૧૮. ‘શ્રુતફૈવતાચા આરાતના ’-શ્રુત દેવી છે જ નહિ અથવા તેનામાં કાંઈ સારુ’-ખાટુ કરવાની શક્તિ જ નથી વગેરે વિપરીત બાલવારૂપ આશાતના દ્વારા, ૧૯. વાચન ચાર્ચચાાતના’– વાચનાચાર્યને અંગે તેએ સામાના સુખ-દુઃખના ખ્યાલ કર્યા વિના વારવાર ઘણા વન્દન દેવરાવે છે. ઇત્યાદિ અસદ્ભાવપૂર્વક વચન ખેલવા વગેરેથી કરેલી આશાતના દ્વારા, એમ ઓગણીસ આશાતના કહી. હવે પછીના ‘સંવાદનું’ વગેરે ૧૪ પદો શ્રુતને અંગે ક્રિયા અને કાળ વિષયક હાવાથી પુનરુક્તિ દોષ સમજવા નહિ. તે આ પ્રમાણે છે ઃ ૧. ‘ ચદ્રષ્યાવિદ ’-સૂત્રાદિમાં અસ્તવ્યસ્ત કર્યું", જેમ માળામાં રત્ના નાનાં-મોટાં જેમ તેમ પરાવે તેમ શ્રુતમાં પણ ક્રમ વગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ ઇત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યો તેનુ· પ્રતિક્રમણ, એમ આગળ પણ વાકય સંબંધ કરવા. ' व्यत्याम्रेडितं જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કેાળીની ક્ષીરની જેમ જુદાં જુદાં શાસ્ત્રાના પાઠના ( અશા ) મેળવીને મૂળ શાસ્ત્રને સ્વરૂપથી બદલી નાખવારૂપ આશાતના દ્વારા, ૩. ‘દીનાસર ’-અક્ષર ન્યૂન કરવારૂપ આશાતના દ્વારા, ૪. ‘ અત્યક્ષર ’-અક્ષર વધારવાપ આશાતના દ્વારા, ' ૨. Page #92 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા . ૫. ‘ પદ્દીન ’-પદ્ય ઘટાડવારૂપ આશાતના દ્વારા, ૬. ‘વિનયદીન ’ઉચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૭. ‘પોપટીન ’-ઉદાત્ત, અનુદાત્ત વગેરે તે તે વણુના ઘાષ (અવાજ) યથા નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૮, 'योगहीनं વિધિપૂર્વક ચાંગોદ્દહન નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૯. ‘સુષ્ઠુ રત્ત ’-‘સુષ્ઠુ’ શબ્દના પ્રાચીન ભાષામાં ‘અધિક અથ થતા હાવાથી અહી' ગુરુએ અલ્પ શ્રુતને યાગ્ય સાધુને ‘સુષ્ઠુ ' એટલે ઘણું શ્રુત આપ્યુ. અર્થાત્ ચાગ્યતા રહિતને વધારે ભણાવવારૂપ આશાતના દ્વારા, ૧૦. ‘તુજ્જુ પ્રતીōિત્તે ’– શિષ્યે કલુષિત ચિત્તે સૂત્રાદિ ગ્રહણ કરવા ( ભણવા ) રૂપ આશાતના દ્વારા, ૧૧. ‘અારે તઃ સ્વાધ્યાયઃ, ૧૨. હ્રાહ નતિ: સ્વાધ્યાયઃ ’–સ્વાધ્યાય માટે નિષિદ્ધ સમયે સ્વાધ્યાય કર્યા અને અનિષિદ્ધ સમયે સ્વાધ્યાય ન કર્યાં, એમ ઊભય રીતે આશાતના દ્વારા, ૧૩. ‘અસ્વાધ્યાવિને સ્વાસ્થચિતમ્', ૧૪. ‘ સ્વાધ્યાવિને ન સ્વાચિતમ્ ’–અહી. સ્વાધ્યાય એ જ વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થોમાં પ્રત્યય આવતાં સ્વાધ્યાયિક અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક (એનાં કારણા રુધિર, હાડકું વગેરેને પણ કારણમાં કાના ઉપચાર કરવા દ્વારા અસ્વાધ્યાયિક કહેવાય), તે અસ્વાધ્યાયિકનું વર્ણન આ ગ્રંથમાં આપેલુ છે તે અનધ્યાય પ્રસંગે સ્વાધ્યાય કર્યો અને અનધ્યાયના અભાવે સ્વાધ્યાય ન કર્યા એમ ઊભય રીતે આશાતના દ્વારા જે અતિચાર * ૬૫. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે સેવ્યું હોય તેનું પ્રતિક્રમણ કરું છું. એમ સર્વત્ર વાક્યસંબંધ જોડે. એમ એક વગેરેથી તેત્રીસ સ્થાને સુધી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું. તે ઉપરાંત આગળ પણ સમજવું. જેમ કે શ્રી જિનેશ્વરના ચોત્રીશ અતિશયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરેથી કરેલી આશાતના દ્વારા, બુદ્ધના પાંત્રીસ વચનાતિશામાં અશ્રદ્ધાદિ કરવા દ્વારા, ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, યાવત્ “સો તારયુક્ત શતભિષા નક્ષત્ર હોય છે ત્યાં સુધી સમવાયાંગ સૂત્રમાં કહેલા તે તે પ્રકારને અંગે. તે તે પ્રકારની આશાતનાનું પ્રતિકમણ જાણવું. . એ પ્રમાણે અતિચારેની વિશુદ્ધિ કરીને આ પ્રમાણે નમસ્કાર કરે, અથવા પૂર્વે કરેલી અશુભ સેવનાનું (અતિચારેનું) પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે પ્રતિકમણ કરનાર નમસ્કારપૂર્વક કહે કે नमश्चतुर्विसतये तीर्थकरेभ्यः ऋषभादिमहावीरपर्यवसाજે -શ્રી ઋષભદેવાદિ પ્રભુ મહાવીર સુધીના ચોવીસ તીર્થ કરેને નમસ્કાર થાઓ. એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈન પ્રવચન (આગમ)ના ગુણેનું વર્ણન (પ્રશંસા) કરતો કહે કે – “બેવ' સામાયિક વગેરે પ્રત્યાખ્યાન પર્યન્ત, અથવા આચાર્યની ઝવેરાતની પેટી તુલ્ય બાર અંગરૂપ ‘નર્થ વર-અહીં નૈથ-બહા-અભ્યતર ગ્રંથ (પરિગ્રહ)થી મુક્ત થયેલા નિર્ચ થે (સાધુઓ)નું “પ્રવચન Page #94 -------------------------------------------------------------------------- ________________ પગામ સિક્કા જેમાં પ્રકૃeતયા (વિશેષ રૂપમાં વ્યાપકરૂપે) જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન કરેલું છે તે આગમ, અર્થાત્ એ જ સાધુ જીવનને ઉપકારક આગમ, તે કેવું છે તે જણાવે છે કે- “” સજ્જનોને હિતકારી, વળી નય (ન્યાય) દર્શન પણ પોતાના વિષયેના નિરૂપણમાં સત્ય છે માટે કહે છે કે- “અનુત્તર –જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજું કઈ દર્શન નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું એમાં યથાર્થ સ્વરૂપે પ્રતિપાદન કરેલું છે. વળી કઈ માને કે બીજું પણ કઈ શાસ્ત્ર આવું હશે માટે કહે છે કે “ક્રિશં-(વેસ્ટર્વ અથવા જે વરું તે જ વાસ્ટિકં એમ સ્વાર્થમાં પ્રત્યય આવવાથી “વસ્ટિ'ની સિદ્ધિ સમજવી), અદ્વિતીયં, જેની બરાબર બીજું કઈ પ્રવચન નથી એવું, તથા “તિપૂર્ણ સર્વ વિષયનું પ્રરૂપક હોવાથી, અથવા સર્વન (અપેક્ષાઓ) રૂપ હેવાથી મેક્ષ પ્રાપ્તિ કરાવનારા ગુણોથી ભરેલું પરિ. પૂર્ણ, “નૈયાલય –મોક્ષમાં લઈ જનારું અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરાવનારું) અથવા ન્યાયથી યુક્ત (નીતિને સમજાવનારું) વળી કઈ માને કે એવું પણ એ આગમ અશુદ્ધ હશે? તેના નિરાકરણ માટે “સરુ”-કષ, છેદ અને તાપ એ ત્રણ પરીક્ષાઓથી શુદ્ધ હેવાથી સર્વથા શુદ્ધ. એકાતે કલંક (દોષ) વિનાનું. વળી કઈ માને કે એવું પણ તેના સ્વભાવે જ કદાચ સંસારના કારણભૂત માયાદિ શલ્યોને દૂર કરવામાં અસમર્થ હશે, માટે કહે છે “કિન' - ત્રણ શલ્યને કાપી નાખનારું. હવે પરદશને કે જેઓ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે સિદ્ધિ આદિને માનતાં નથી, તેઓનું નિરાકરણ કરતાં કહે છે કે “સિદ્ધિના-પુરિમા –અહીં સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ, અર્થાત હિતકર ભાવે (અવસ્થા)ની પ્રાપ્તિ તે સિદ્ધિ, તેના માર્ગરૂપ અને મુંકાવું તે મુક્તિ, અર્થાત અહિતકારી કર્મ (સંબંધ)થી છૂટા થવું તે મુક્તિ, તેના માર્ગરૂપ, અર્થાત્ આત્માના હિતકારી પદાર્થની પ્રાપ્તિ કરાવવા દ્વારા અને અહિતકારક કર્મના સંબંધને તેડાવવા દ્વારા મોક્ષની સિદ્ધિ કરાવનારું. (અહીં “મા” પુલિંગે છતાં આર્ષ પ્રાગથી મૂળમાં નપુંસકપણું છે એમ સમજવું.) આ વિશેષણોથી જેઓ એમ માને છે કે “મુક્તાત્માઓને કેવલજ્ઞાનાદિ ગુણો હોતા નથી અને તેઓ કર્મોથી યુક્ત હોય છે તેઓને દુનય (અન્યાયી નિરૂપણ)નું નિરાકરણ કર્યું સમજવું. “નિર્ચાળમા –અહીં “રા' ધાતુ ઉપરથી બહુલ અર્થમાં “લ્યુટ” પ્રત્યય આવવાથી વાન' શબ્દ બને છે, તેને અર્થ જ્યાં છે જાય તે યાન સ્થાન, નિરૂપમ (શ્રેષ્ઠ)યાન (સ્થાન) માટે નિર્યાન, અર્થાત્ ઈષ~ાભારા” (સિદ્ધશિલા) નામનું મુક્તાત્માઓનું સ્થાન, ત્યાં જવાને માર્ગ, માટે નિર્ચામા –આ વિશેષણથી જે મુક્તાત્માએનું સ્થાન અનિયત જણાવે છે તે દુનય (કુવિકલ્પવાળાએ ના મતને પ્રતિકાર કર્યો સમજ. વળી “નિર્ચાળમા – નિર્વત્તિ (શાતિ) તે નિર્વાણ અર્થાત્ સકળ કર્મોનો ક્ષયથી પ્રગટતું આત્માનું અત્યંત (સંપૂર્ણ અવિનાશી-શુદ્ધનિરૂપાધિક) સુખ તેને માગે તે નિર્વાણમાર્ગ આ વિશે Page #96 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજા પણથી જેઓ માને છે કે મુક્તાત્માઓ સુખ-દુખ બન્નેથી રહિત હોય છે, તેઓના કુવિકલ્પ (દુનય)નો નિરાસ કર્યો સમજવો. હવે તેની ઘટના કરતાં કહે છે કે “વિતર્થ'સત્ય, અથવા પુનરુક્ત દોષ ટાળવા માટે પૂર્વે ‘સર્જનો અર્થ “સત્ય” કર્યો છે, તેથી અહીં “સર્વ 'નો પર્યાય “સાચ” કરીને “અર્ચા” એટલે પૂજા સહિત તે “સાચ” એવો અર્થ કરે; કારણ કે, આ પ્રવચન જગતને પૂજાનું પણ સ્થાન (પૂજ્ય) છે. “વિશ્વિ”-(મચછિ )નાશ વિનાનું, મહાવિદેહાદિ ક્ષેત્રોમાં સતત ચાલુ હોવાથી શાશ્વત, “સર્વ પ્રદીમા’–સર્વ દુઃખ પ્રહીણ-સર્વથા ક્ષીણ થયાં છે જ્યાં, તે મે તેને માર્ગ એટલે મેળવવાનું કારણ. - હવે પરોપકાર કરવા દ્વારા પ્રવચનનું ચિંતામણિપણું સિદ્ધ કરવા કહે છે કે, “અર સ્થિતા નવાઃ '—આ નિથ પ્રવચનમાં (તેની આરાધનામાં રહેલા જી. “સિદ્ધચરિત’– અણિમા વગેરે લબ્ધિઓ (અતિશય) રૂપ ફળની સિદ્ધિ (પ્રાપ્તિ) કરે છે. વળી ‘સુદાન્તિ'-ધ પામે છે, કેવલજ્ઞાન-દર્શનવાળા બને છે. વળી “મુળજો –ભપગ્રાહી (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે. વળી ‘ઘનિવનિત” (અથવા પાઠાન્તર “પરિનિર્ધ્વનિત')- સર્વ રીતે નિર્વાણ (શાન્તિને). પામે છે. એટલે શું, તે કહે છે કે “સર્વયુવાનમતે નિત’–શરીર અને મન સંબંધી સર્વ દુઃખોનો વિનાશ કરે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૦. શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ એ પ્રમાણે પ્રવચનને મહિમા વર્ણવીને હવે ચિંતામણિ રત્ન તુલ્ય એ પ્રવચનમાં કમમેલને દેવામાં સમર્થ પાણીના પ્રવાહ તુલ્ય પિતાની શ્રદ્ધાને પ્રગટ કરતાં કહે છે કે “તે ધર્મ પ્રત્યે –જે આ નિગ્રંથ પ્રવચન સંબંધી ધર્મ કહ્યો, તેમાં હું “તત્ત' (તેવી જ રીતે તે છે એવી પ્રતીતિવિશ્વાસ) કરું છું. કેઈને સામાન્ય રૂપે પણ વિશ્વાસ થાય માટે વિશેષણ કહે છે કે “પ્રોમિ’–માં દઢ શ્રદ્ધા કરું છું; અથવા એને પ્રીતિ કરવા રૂપે સ્વીકાર કરું છું. વળી “વયામિ'-એ ધર્મની વધારે સેવા કરવાની ભાવનાપૂર્વક સેવાની રુચિ-અભિલાષા કરું છું. અહીં પ્રીતિ અને રુચિમાં એ ભિન્નતા છે કે, કઈ જીવને દહીં, દૂધ વગેરે ઉપર પ્રીતિ હોવા છતાં સદૈવ તેની રુચિ ન હોય; એમ પ્રીતિથી રુચિ જુદી સમજવી. વળી “સ્કૃમિ –તે ધમની આસેવના (પાલન) કરવા રૂપે સ્પર્શના કરું છું. તથા “પઢિયામિ' (અહીં “મિ' પાઠ વધારાને જણાય છે તે પણ જે તે અતિરૂઢ છે, તે) તેને અર્થ “પાલન” એટલે અતિચારોથી તેનું રક્ષણ કરું છું, એમ હવે પછી કહેવાશે તે. “જિતા' પાઠને અર્થ પણ એ રીતે સમજી લે. વળી “અનુપાયામિ'-પુનઃ પુનઃ રક્ષા કરું છું, તે પછી “તે ધર્મ પ્રધાન પ્રતિયન (તિપથમાનો)ોચન स्पृशन् (पालयन्) अनुपालयन् तस्य धर्मस्य (केवलिप्रज्ञप्तस्य ) अभ्युस्थितोऽस्मि आराधनायां विरतोऽस्मि विराધના ’-એમ તે ધર્મની શ્રદ્ધા. પ્રતીતિ, રુચિ, સ્પર્શન, પાલન અને અનુપાલન કરતે હું તે કેવલિકથિત ધર્મની Page #98 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજજ આરાધના કરવામાં ઉદ્યત થયે છું અને વિરાધનામાં(થી) નિવૃત્ત થયે છું–અટક્યો છું. હવે એ જ આરાધના-વિરાધનામાં ઉદ્યમ અને નિવૃત્તિને વિભાગપૂર્વક જણાવે છે કે “અસંમે'–પ્રાણાતિપાતાદિરૂપ અસંજમને, “cરિનાનામિ'-જ્ઞાનથી જાણને પચ્ચખાણ દ્વારા ત્યાગ કરું છું, તથા “સંચમ'—જેનું સ્વરૂપ આ ગ્રન્થમાં જુદું કહ્યું છે તે સંજમને. “પપ્પા –અંગીકાર કરું છું. એમ નિમિ અને ૩પન પદેને અર્થ આગળ પણ સમજી લે. હવે સંયમને સ્વીકાર જે અસંયમનાં અંગોનો ત્યાગ કરવાથી થાય તે અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે, માટે તેને તજવા કહે છે કે “સબ્રહ્મ–અહીં બસ્તિકર્મને અનિયમ તે અબ્રહ્મા અને શ્ન –અસ્તિકર્મને નિયમ તે બ્રહ્મ. તેમાં સમજીને અબ્રહ્મનો ત્યાગ કરું છું અને “બ્રહ્મ”ને સ્વીકાર કરું છું. વળી અસંયમના અંગભૂત “અપ –અકૃત્યને જાણી-સમજીને ત્યાગ કરું છું અને ‘ed”—કૃત્યને સ્વીકાર કરું છું, એમ સર્વત્ર સમજપૂર્વક ત્યાગ અને સ્વીકાર સમજી લે. હવે “અક૯૫” અજ્ઞાનથી જ થાય છે, માટે તેને પરિહાર કરવા કહે છે. “I”—સમ્યગુ જ્ઞાનથી વિપરીત જે અજ્ઞાન તેને ત્યાગ, અને “સા'-જિનવચન, તેને સ્વીકાર કરું છું. એ અજ્ઞાનના પ્રકારનો ત્યાગ માટે કહે છે : “ક્રિાં– નાસ્તિકને મત અક્રિયા, તેને ત્યાગ અને “વિચા–આ સ્તિકોને સમ્યવાદ, તેને સ્વીકાર કરું છું. વળી અજ્ઞા Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ " નનું મૂળ મિથ્યાત્વ છે, માટે તેને ત્યાગ કરવા કહે છે : “ મિથ્યાત્ત્વ’-અતત્ત્વમાં રુચિ (અથવા તત્ત્વમાં રુચિને અભાવ) તેના ત્યાગ અને ‘સમ્યવä’તત્ત્વરુચિને સ્વીકાર કરુ છું. હવે ‘અમેધિ ' એ મિથ્યાત્વના અ‘ગભૂત હોવાથી કહે છે ‘મોષિ ’–મિથ્યાત્વના કાર્ય રૂપ જે શ્રી જિનધની અપ્રાપ્તિ, તે અમેધિના ત્યાગ અને ‘યાધિ ’-સમ્યક્ત્વના કારૂપ શ્રી જિનધની પ્રાપ્તિરૂપ એધિ તેના સ્વીકાર કરુ છું. હવે મિથ્યાત્વ તે મેાક્ષના ઉન્માર્ગ છે, માટે બીજા પણ ઉન્નાના ત્યાગ કરવા કહે છે કે ‘અમા’મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિના ત્યાગ અને ‘માર્દ્ર ’સમ્યગ્દર્શન, પ્રશમ, સંવેગાદિને અંગીકાર કરું છું. ઉપયુ ક્ત પદોના પાઠના ક્રમ જણાવનારી સ`ગ્રહગાથા આ પ્રમાણે છેઃ .46 संजमे बंभे कप्पे, नाणे किरिआइ सम्मबोहीसु । મળે વિવેલું, પશ્મિ સંયા મો॥॥’ ભાવા—સચમ, બ્રહ્મ, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યક્ત્વ, એધિ અને માગ—એ સાતમાં અસયમાદિ સાતનુ રિજ્ઞાન અને સયમાદિ સાતના સ્વીકાર કરું છું' એમ સમજવુ’, હવે છદ્મસ્થપણાથી કેટલું ચાદ કરે ? માટે સ ઢાષાની શુદ્ધિ માટે કહે છે કે ‘ચશ્મામિ ’–જે ક'ઈ થાડુ' પણ મને સ્મૃતિમાં છે, તે અને ‘વચ્ચે 7 મામિ ’-જે છદ્મસ્થપણાને કારણે, ઉપયાગના અભાવે, મને સ્મૃતિમાં નથી, તથા ‘પત પ્રતિમામિ ’–ઉપયાગથી જે જાણવામાં Page #100 -------------------------------------------------------------------------- ________________ 'પગામ સિજજ ૭૩ આવ્યું (અને પ્રતિક્રમણ કર્યું) તથા “ર જ પ્રતિવમામિ – જે સૂમ જાણવામાં ન આવ્યું (તેથી પ્રતિક્રમણ ન કર્યું) એ પ્રમાણે જે કઈ અતિચાર લાગે હોય તો સર્વે વૈવસિવાય અતિચારચ પ્રતિવમામિ –તે સર્વ દિવસ સંબંધી અતિચારેનું પ્રતિક્રમણ કરું છું (અહીં અતિચારે ઘણું છતાં જાતિમાં એક વચન સમજવું). એમ પ્રતિક્રમણ કરીને પુનઃ પણ અકલ્યાણકર પ્રવૃત્તિને પરિહાર કરવા પિતાના સ્વરૂપને વિચાર કરતા કહે છે કે “મળs'હું તપ-સંયમમાં રક્ત શ્રમણ (સાધુ) છું. તેમાં પણ “ચરક” વગેરે અન્ય દર્શનીય સાધુ નહિ, પણ “સંત”—સમસ્ત પ્રકારે યતનાવાન (પ્રમાદના પરિહાર માટે પ્રયત્નશીલ) છું. અને હવેથી પિયતઃ '—પાપથી નિવૃત્ત થો છું અર્થાત્ ભૂતકાલીન અતિચારોની નિંદા કરત અને ભવિષ્યકાલીનનો સંવર (ત્યાગ) કરતો હું અતિચારથી અટક્યો છું. તેથી પ્રતિત –વર્તમાનમાં પણ અકરણીયરૂપે “રાતિHIV –ત્યાગ કર્યો છે પાપકર્મોને જેણે એ હું. તાત્પર્ય કે ભૂતકાળનાં પાપકમની નિંદા અને ભવિષ્યકાળને અંગે સંવર કરેલું હોવાથી હું વર્તમાનમાં પણ પાપકર્મના પ્રત્યાખ્યાન (ત્યાગ)વાળો છું. વળી નિયાણું કરવું તે સંસારનું મૂળ હેવાથી મટે દેષ છે, માટે પિતે એ દેષ રહિત છે, એમ ભાવના ભાવતાં કહે છે કે “અનિવા: –નિયાણું રહિત છું (અર્થાત્ આ નિર્ચથપ્રવચનની આરાધના કેઈ ઐહિક કે Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા પારલૌકિક બાહ્ય સુખની ઇચ્છાથી કરતા નથી). વળી સકલ ગુણાના મૂળભૂત ‘ દન ' પોતાનામાં છે; એ વિચારે છે કે ‘વૃષ્ટિસંપન્નઃ ’–હું સમ્યગ્ દનવાળા છું. ૭૪ હવે (આગળ કહે છે તે) મારુ' વદન દ્રવ્યવંદન નથી એમ ભાવતા કહે છે કે ‘માયાતૃષાવિજ્ઞતાઃ '-માયા પૂર્ણાંક મૃષા બેલવું તે માયામૃષાવાદ; તેનાથી રહિત એવા હુ શુ કરુ છુ તે કહે છે • વ્યાખ્યા— અદ્રુતૃતીયેષુ દીવસમુદ્વેષુ’-અઢી દ્વીપ અને વચ્ચેના એ સમુદ્રોમાં અર્થાત્ જમ્મુદ્વીપ, ધાતકીખડ અને પુષ્કરાવત દ્વીપ અડધેા, એમ અઢી દ્વીપ અને વચ્ચેના લવણ તથા કાલાધિ નામના એ સમુદ્રોમાં; અહીં સમુદ્ર કહેવાનું કારણ એ છે કે કોઈ પ્રસંગે ચારણ મુનિએ વગેરે સમુદ્રમાં (થી પસાર થતા હોય ત્યારે સમુદ્રમાં) પણ હેાય. એ અઢી દ્વીપમાં પણ ‘વશ્વવાસુ’-ષ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહ રૂપ ‘ ર્મભૂમિવુ ’-કર્મભૂમિએમાં ‘ ચાયન્તઃ વૈચિત સાષવઃ ' જે કોઈ સાધુઓ, ઉપકરણા તરીકે ‘રત્નૌહળોજી-તત્કધારા ’–આઘા અને ગુચ્છા તથા પાત્રાંને ધારણ કરનારા; અહી ગુચ્છા અને પાત્રાં કહેવાથી ‘ પાત્રાં, ઝોળી, નીચેને ગુચ્છા (પાત્રસ્થાપન ), પાત્રકેસરિકા, પડેલા, રજસ્ત્રાણુ અને શુ છે (ઉપરના), એ પાત્રના સઘળા ઉપધિ સમજવા; કારણ કે આદિ અને અન્ય શબ્દના કથનથી મધ્યનું કથન પણ આવી જાય છે; અહીં પણ ‘શુચ્છે ’અને ‘ પાત્ર’ એ શબ્દો Page #102 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજ્જા૦ ૭૫ 6 આઢિ અને અન્ત્યમાંના છે, માટે સવ ઉપધિ જાણવા. તથા • પ૨મહાવ્રતધારા: '-૫'ચમહાવ્રતામાં ધારા ’ એટલે પ્રક (પરિણામની વૃદ્ધિ) વાળા. વળી ઉપધિ આદિ એકાદિ વિશેષણથી રહિત પ્રત્યેકબુદ્ધો વગેરેને પણ સાથે ગણવા. માટે કહે છે કે ‘અષ્ટાદ્વાન ત્રીજાધારા ’-અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા. જે કોઈ રજોહરણાદિ ઉપકરણ ઉપધિ વિનાના પણ હોય તે સઘળાને વન્દન થઈ શકે, માટે આ વિશેષણ સાર્થક છે. અઢાર હજાર શીલાંગ આ આ પ્રમાણે છે— जोए करणे सण्णा - इंदिय - पुढवाइ- समणधम्मे अ । સીંહાસહસ્સાળું, દારસમસ નિષ્ઠત્તિ "શા ?? ભાવા—મન, વચન અને કાયા-એ ત્રણ ચાગેાથી; કરવું, કરાવવું અને અનુમાવું નહિ-એ ત્રણ કરણથી; આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ–એ ચાર સ'જ્ઞાથી; સ્પ་-- નેન્દ્રિય આદિ પાંચ ઇન્દ્રિયાથી; તથા પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય અને “સંગી તથા અસંગી છે. પચેન્દ્રિય-એમ દશ પ્રકારના જીવાને ક્ષમા, મૃદુતા, આવ, નિર્લોભતા, તપ, સંજમ, સત્ય, શૌચ, આર્કિચન્ય (અપરિગ્રહ ) અને બ્રહ્મચય-એ દશ પ્રકારના યતિ ધર્મની રક્ષા કરવા પૂર્વીક ( ૩×૩×૪×પ×૧૦×૧૦=૧૮૦૦૦) શીલ ( આત્મધર્મ )ની રક્ષા થાય તે અઢાર હજાર પ્રકારા શીલાંગના ( સદાચારના ) જાણવા. પ્રત્યેકની જુદી જુદી ભાવના આ પ્રમાણે કરવી : Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથે આહાર સંજ્ઞાથી મુક્ત, શ્રોત્રંદ્રિયથી સંવૃત (શાબ્દિક વિષયના પરિહારવાળે), ક્ષમાવાન, પૃથ્વીકાયના આરંભને મનથી ન કરે, તે એક પ્રકાર; એ પ્રમાણે મૃદુતાવાળાને બીજો પ્રકાર એમ દશ ધર્મના દશ પ્રકારે એક જ પૃથ્વી કાયના થાય. તે પ્રમાણે અપકાય વગેરે બાકીના નવ પ્રકારના જીના દશ દશ ગણતાં એક ઇન્દ્રિયના સે થયા; તેને પાંચ ઈન્દ્રિયથી ગુણતાં પાંચસે થાય; તે એક આહારસંજ્ઞાના થયા. એમ બાકીની ત્રણ સંજ્ઞાના પણ ગણતાં કુલ બે હજાર થાય. તે એક મનાયેગના થાય. તેમ ત્રણે યેગન ગણતાં છ હજાર થાય અને તે પણ સ્વયં કરવાના થયા, તેમ કરાવવાના અને અનુમોદવાના ગણતાં અઢાર હજાર થાય. “અક્ષતારાત્રિા –અહીં આકાર એટલે સ્વરૂપ અને અક્ષત આકાર-અતિચારથી જેનું સ્વરૂપ ક્ષત (દૂષિત) નથી નયું એવા નિર્મળ ચારિત્રવાળા.(મૂળપાઠમાં વસ્તુથી' છે, તેમાં આર્ષ પ્રગથી “ઉકાર થયેલો છે એમ સમજવું.) તાનું સઘન –તે ગરછવાસી કે જિનકલ્પિકાદિ ગચ્છથી મુક્ત થયેલા, સર્વને શરણા'–મસ્તકથી, “મનના–અંતઃકરણથી અને “મeતન' મસ્તકથી-“ '-હું વાંદું છું. એમ વચન દ્વારા ઉરચાર કરીને એ જ “” પાઠથી (મનથી, * કઈ સ્થળે “શુદ્ર એવો પર્યાય કરીને “શુદ્ર એટલે -અતુચ્છ અર્થાત સુંદર-નિર્મળ ચારિત્રવાળા એવો અર્થ કર્યો છે, તે બને એકાઈ છે. કેઈ સ્થળે “વહાલા” એ મૂળ પાઠાન્તર પણ જોવામાં આવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પગામ સિજા ૭૭ વચનથી અને મસ્તકથી એટલે કાયાથી) વન્દન કરું છું. એમ યુ' ક્રિયાપદની પુનઃ યેજના કરવી. એ રીતે સાધુઓને વાંદીને પુનઃ સામાન્યથી સર્વ જીની સાથે ક્ષમાપના પૂર્વક મૈત્રિભાવ બતાવતાં કહે છે કે – "खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ॥१॥ ભાવાથ–સ્પષ્ટ છે. સર્વ જીવોને હું ખાવું છું; સર્વ જી પણ મને ક્ષમા કરે; મારે સર્વ જી સાથે મિત્રી છે; મારે કેઈની સાથે વૈર નથી. અહીં “સર્વ જીવો મને ક્ષમા કરે” એમ કહેવાથી “તેઓને પણ અક્ષમાને કારણે મારા નિમિત્તે કર્મબંધન ન થાઓ” એમ કરુણા દર્શાવી છે. હવે પિતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવાપૂર્વક સૂત્રની સમાપ્તિના મંગલ માટે કહે છે – " एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिउँ सम्म । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥१॥" ભાવાર્થ_એમ પ્રતિકમણ સૂત્રમાં કહ્યા પ્રમાણે “ોહી ’—ગુરુની સમક્ષ (અતિચારેને) પ્રગટ કરીને. નિનિદ્રા'-આત્મ સાક્ષીએ પિતાના પાપકારી પર્યાયની. નિન્દા કરીને. “ના –ગુરુ સાક્ષીએ પોતાની નિન્દા. કરીને. “ગુણિત્વા-એ પાપપ્રવૃત્તિ દુષ્ટ છે” એમ તેની દુગછા કરીને, અથવા કોઈ સ્થળે “દુઝિય” પાઠ છે તે પંચમી વિભક્તિના લોપવાળે છે, માટે તેને પર્યાય “ગુજુપિતાત' સમજીને એ રીતે જુગુપ્સા કરેલા પાપવ્યાપાર Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી શ્રમદિયાનાં સૂત્ર સાથે થી (અતિચારોથી) “ નિધેિન પ્રતિન્તિઃ—સમ્યગ (સારી રીતે) મન, વચન અને કાયાથી નિવૃત્ત (મુક્ત) થયેલે હાનિના ચતુર્વિરાતિ–વીશજિનેશ્વરને વન્દન કરું છું. એ આલોચના, નિન્દા, ગહ અને પ્રતિકમણનું ફળ અનુક્રમે શલ્યનો ઉદ્ધાર, પશ્ચાત્તાપ, અપુરકાર (અનાદર, તિરસ્કાર) અને વ્રતનાં છિદ્રોને ઢાંકવાં (વતને અખંડ બનાવવાં) વગેરે ઉત્તરાધ્યયન સૂત્રથી જાણવું. - એમ દેવસિક પ્રતિકમણ (સૂત્ર) કહ્યું. રાઈ પણ એમ જ સમજવું. માત્ર દેવસિક પાઠને સ્થાને રાત્રિક (ચં) શબ્દ કહી રાત્રિના અતિચારે કહેવા. - પ્રશ્ન–જે રાત્રિમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે, તે તેમાં છ કિમિ ગોરવરિશ' વગેરે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે, રાત્રે ગોચરીને દેષને સંભવ નથી. ઉત્તર–એકાન્ત એમ નથી; સ્વપ્ન વગેરેથી પણ ગોચરીના અતિચારેની રાત્રે પણ સંભાવના છે અથવા સૂત્રપાઠ અખંડ રાખવા માટે એ બેલવાનો છે. જે એમ ન હોય તે ગોહન કરનારા સાધુઓ કે જેઓને પરઠવવા ગ્ય આહાર વાપરવાને અધિકાર નથી, તેઓને પણ પરફખાણમાં “ાિવળિયારે આગાર શા માટે ઉરચાર જોઈએ? માટે એ આલા બેલવામાં કંઈ દેષ નથી.' ॥ इति श्री पगामसिज्जासूत्र सार्थ सम्पूर्णम् ॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री पाक्षिकसूत्रम् ॥ तित्थंकरे अ तित्थे, अतित्थसिद्धे य तित्थसिद्धे य | सिद्धे जिणे रिसी मह - रिसी य नाणं च वंदामि ॥ १ ॥ जे - य इमं गुणरयणसायर-मविराहिऊण तिन्नसंसारा । ते मंगलं करिता, अहमवि आराहणाभिमुो ॥ २॥ मम मंगलमरिहंता, सिद्धा साहू सुयं च धम्मो अ । खंती गुत्ती मुत्ती, अज्जवया मद्दवं चेव ||३|| लोअम्मि संजया जं, करिंति परमरिसिदेसिअमुआरं । अहमवि उवडिओ तं महव्वयउच्चारणं काउं ॥४॥ से किं तं महव्वयउच्चारणा ? महव्वयउच्चारणा पंचविहा पन्नत्ता, राईभोअण वेरमण छट्ठा, तं जहा सव्वाओ पाणाइवायाओ वेरमण १. सव्वाओ मुसावायाओ वेरमण २, सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ३, सव्वाओ मेहुणाओ वेरमणं ४, सव्वाओ परिग्गहाओ वेरमणं ५, सव्वाओ राईभोअणाओ वेरमणं ॥ ६ ॥ तत्थ खलु पढमे भंते ! महव्वर पाणाइवायाओ वेरमणं, सव्वं भंते! पाणाइवायं पच्चक्खामि, से सुहुमं वा, बायरं वा, तसं वा, थावरं वा, नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करतं पि अन्नं न समणुजाणामि, तस्स भने ! disकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।। से पाणा Page #107 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ इवाए चव्वि पन्नत्ते । तं जहा - दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ णं पाणाइवाए छसु जीवनिकाएसु । खित्तओ णं पाणावा सव्वलोए । कालओ णं पाणाइवाए दिआ वा राओ वा । भावओ णं पाणाइवाए रागेण वा दोसेण वा । जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसा लक्खणस्स सच्चाहिअस्स विणयमूलस्स खंतिप्पाणस्स अहिरण्णसेावन्निअस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स संपक्खालिअस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निव्विआरस्स निव्वित्तिलक्खणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुव्वि अन्नाणयाए असवणयाए अबोहि (आ) ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए बालया मोहयाए मंदाए किडयाए तिगारवगरु(अ) याए चउtaaraaaणं पंचिदिओवसट्टेणं पडुप्पन्नभारियाए सायासुक्खमणुपालयतेण इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, पाणावाओ कओ वा, काराविओ वा, कीरंतो वा परेहिं समणुन्नाओ, तं निंदामि गरिहामि, तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पच्चक्खामि, सव्वं पाणाइवायं, जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायाविज्जा, पाणे अहवायते वि अन्ने न समणुजाणिज्जा ( णामि), तं जहा - अरि • Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર ૮૧ हंतस क्विअं, सिद्धसक्खिअं, साहुस क्खिअं देवस विखअं, अप्पसक्खिअं एवं भवइ भिक्खु वा भिक्खुणी वा संजय - विरयपडिहय-पच्चक्खाय - पावकम्मे, दिआ वा राओ बा, एगओ वा परिसागओ वा, सुत्ने वा जागरमाणे वा, एस खलु पाणावायरस वेरमणे हि सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसिं जीवाणं, सव्वेसिं सत्ताणं, अदुक्खणयाए असोयणयार अजूरणयाए अतिप्पणयाए अपीsure अपरियावणयाए अणुद्दवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परम रिसिदेसिए पसत्थे, तं दुक्खक्खयाए कम्मक्खया मो (मु) क्खयाए बोहिलाभाए संसारुतारणाए चिकटू टु उवसंपज्जिता णं विरहामि । पढमे भंते! महव्व उवडिओ मि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥ १ ॥ १. 2 16 अहावरे दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं । सव्वं भंते! मुसावायं पच्चक्खामि । से. कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुस वएज्जा. नेवन्नेहिं मुस वायावेज्जा, मुसं वयंते व अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविह तिविहेणं मणेणं वायाए कारणं, न करेमि, न कारखेमि, करंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते! पडिक्कम मि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । से मुसावाए चउन्विहे पन्नत्ते । तं जहा - दव्यओ खित्तओ कालओ भावओ, दव्वओ 1 Page #109 -------------------------------------------------------------------------- ________________ ८२ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે णं मुसावाए सव्वदव्वेसु, खित्तओ णं मुसावाए लोए वा अलोए वा, कालओ णं मुसावाए दिआ वा राओ वा, भावओ ण मुसावाए रागेण वा दोसेण वा । जमए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालक्खणस्स सच्चाहि ट्ठियस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरण्णसोवन्निअस्स उवसमपभवस्स नवयंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपक्वालिअस्स चत्तदोसस्स गुणग्गाहियस्स निविआरस्स निबित्तिलक्वणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुट्वि-अन्नाणयाए असवणयाए अबोहि(आ)ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु(अ)याए चउकसाओवगएणं पंचिंदिओवसट्टेणं पडुप्पन्नभारियाए सायासुक्खमणुपालयंतेणं इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, मुसावाओ भासिओ वा, भासाविओ वा, भासिज्जतो वा परेहिं समणुन्नाओ, तं निंदामि गरिहामि तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पञ्चक्वामि, सत्वं मुसावायं, जावज्जावाए अणिस्सिओहं ने सयं मुसं वएज्जा, नेवन्नेहिं मुसं वायावेज्जा, मुसं वयंते वि अन्ने न समणुजाणिज्जा(णामि) तं जहा-अरिहंतसक्खि सिद्धसक्विअंसाहुसक्खि देवसक्खि अप्पसक्खिअं,एवं भवइ भिक्खु Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલિકસૂત્ર वा भिक्खुणी वा संजय-विरय-पडिहय-पच्चक्खाय-पावकम्मे दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरंमाणे वा, एस खलु मुसावायस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसि जीवाणं सव्वेसिं सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुदवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे, तं दुक्खक्खयाए मो(मु) क्वयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कटु उपसंपज्जित्ता गं विहरामि । दोच्चे भंते ! महव्वए उवडिओ मि सव्वाओ मुसावायाओ वेरमणं ॥२॥ अहावरे तच्चे भंते ! महब्बए अदिन्नादाणाओ वेरमणं । सव्व भंते! अदिन्नादाणं पञ्चक्खामि, से गामे वा नगरे वा अरण्णे वा, अप्पं वा बहु वा, अणु वा थूलं वा, चित्तमंतं वा अचित्तमंतं वा, नेव सयं अंदिन्नं गिव्हिज्जा, नेवन्नेहिं अदिन्नं गिहाविज्जा, अदिन्न गिण्हते वि अन्ने न समणुजाणामि, जावज्जावाए तिविहं ति विहेणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । से अदिन्नादाणे चविहे पन्नत्ते। तं जहा-दव्वओ खित्तओ काल Page #111 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે ओ भावओ। दवओ णं अदिन्नादाणे गहणधारणिज्जेसु दव्वेसु, खित्तओ णं अदिन्नादाणे गामे वा नगरे वा अरण्णे वा, कालओ णं अदिन्नादाणे दिआ वा राओ वा, भावओ णं अदिन्नादाणे रागेण वा दोसेण वा, जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालक्खणस्स सञ्चाहिट्ठिअस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरण्णसोवन्निअस्स उवसमपभवस्स नववंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपक्खालिअस्स चत्तदोसस्स गुणग्गाहिंअस्स निविआरस्स निवित्तिलक्वणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स. निव्वाणगमणपज्जवसाणफलस्स पुचि अन्नाणयाए असवणयाए 'अबोहि(आ)ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु(अ)याए चउकसाओवगएणं पंचिंदिओवसट्टेणं पडुप्पन्नभारियाए सायासुक्खमणुपालयंतेणं इह वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, अदिन्नादाणं गहिरं वा गाहाविरं वा धिप्पंतं वा परेहि समणुन्नायं, तं निंदामि गरिहामि तिविहं तिविहेणं मणेणं वायाए कारणं, अईअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पञ्चक्खामि, सबं अदिन्नादाण, जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं अदिन्नं गिव्हिज्जा, नेवन्नेहिं अदिन्न गिहाविज्जा, अदिन्नं गिण्हंते वि अन्ने न समगुजाणामि(णिज्जा), तं जहा-अरिहंतसक्खि सिद्धसक्खिों Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર साहुसक्खिअं देवसक्खिअं अप्पसक्खिअं एवं भवइ भिक्खु वा भिक्खुणी का संजय - विरय - पडिय - पञ्चकखाय - पाचकम्मे दि वा ओवा, एगओ वा परिसागओवा, सुत्ते वा जागरमाणे वा, एस खलु अदिन्नादाणस्स वेरमणे हि सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामि सव्वेसिं पाणाणं सव्वेसिं भूआणं सव्वेसि जीवाणं सव्वेसिं सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजूरणयाएं अतिप्पणयाए अपीडगयाए अपरिआवणयाए अणु ૮૫ या महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पत्थे, तं दुक्खक्खयाए कम्मवखया मो (मु)क्खयाए बोहिला भाए संसारुतारणाए त्ति कट्टु उवसंपज्जिता णं विहरामि । तच्चे भंते! महत्वए उवडिओमि सव्वाओ अदिन्नादागाओ वेरमणं ॥ ३ ॥ | अहावरे चउत्थे भंते !. महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते! मेहुगं पच्चक्खामि । से दिव्यं वा माणुस वा तिखिखजोणिअं वा । नेव सयं मेहुणं सेविज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा, मेहुगं सेवते व अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविह तिविहेणं मणेणं वायाए कारणं न करेमि, न कारवेमि, . करंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते! पडिक मामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । से मेहुणे चव्वि यन्नत्ते । तं जहा - दव्वओ खित्तओ कालओ भावओ । दव्वओ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સા णं मेहुणे रूवेसु वा रूवसहगएसु वा खित्तओणं मेहुणे उड्ढ - लो वा अहोलो वा तिरियलोए वा, कालओ गं मेहुणे दिआ ओवा, भावओ मेहुणे रागेण वा दोसेण वा । जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसा लक्खणस्स सच्चाहिट्ठअस्स वियमूलस्स तिप्पहाणस्स अहिरण्णसोवन्निअस्स उवसमपभवस्स नवत्रंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खी संबलस्स निरग्गिसरणस्स संपक्खालिअस्स चत्तदोसस्स गुणग्गाहअस्स निव्विरस्स निव्वित्तिलक्खणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुव्वि - अन्नाणयाए असवणया अवोहि (आ)ए अणभिगमेणं अभिगमेण वा, पमाएणं रागदोस विद्धया बालाए मोहयाए मंदयाए किड्डयाए तिगाखगरु(अ) याए चउकसाओवगएणं पंचिदिओक्सट्टे पडुप्पन्नभारियाए सायासुक्खमणुपालयंतेण इहं वा भवे, अन्नेसु वा भवग्गणे, मेहुण सेविअं वा सेवाविअं वा सेविज्जतं वा परेहि समणुन्नायं तं निंदामि गरिहामि, तिविहं तिविहेणं मणेण वाया कारणं, अईयं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पचक्खामि सव्वं मेहुणं, जावज्जीवाए अणिस्सिओऽहं नेवसयं मेहुण से विज्जा, नेवन्नेहिं मेहुणं सेवाविज्जा, मेहुण सेवते वि अन्नेन समणुजाणिज्जा ( णामि) । तं जहा - अरिहंतसविवअं सिद्धसक्खि साहुसविखअं देवसक्खिअं अप्पस विखअं, एवं भवइ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર भिक्खू वा भिक्खुणी वा संजय - विरय - पडिय - पच्चक्रखायपाकम्मे दिवा ओवा, एगओ वा परिसागओ वा, सुत्ते वा जागरमाणे वा, एस खलु मेहुणस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए आगामिए पारगाभिए सव्वेसिं पाणाणं सव्वेसिं भूआणं सव्वेसिं जीवाण' सव्वेसिं सत्ताणं अदुक्खणयार असोअणयाए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुदवणा महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे, तं दुक्खक्खयाए कम्मक्खयाए मो (मु) क्खयाए बोहिलाभाए संसारुतारणाए त्ति कट्टु उवसंपज्जित्ता गं विरहामि । उत्थे भंते ! महंव्व उवडिओ मि सव्वाओ मेहुगाओ वेरमणं ॥ ४ ॥ ८७ अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ! परिग्गहं पच्चक्खामि, से अप्पं वा बहुं वा, अणुं वा धूलं वा, चित्ततं वा अचित्तमं वा, नेव संयं परिग्गहं परिगिहिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिण्हा विज्जा, परिग्गहं परिगिण्हते वि अन्ने न समजाणामि, जावज्जीवाए, तविहं तिविहेणं, मणेण वायाए कारणं, न करेमि न कारवेमि करंत पि अन्नं न समगुजाणामि । तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाण वोसिरामि । से परिग्गहे चउव्विहे पन्नत्ते । तं जहादoaओ खित्तओ कालओ भावओ । दव्वओ णं परिग्गहे सचित्ता Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકક્ષાનાં સૂત્રો-સાથ चित्तमीसेसु दव्वेसु । खित्तओणं परिग्गहे सव्वलोए । कालओ ण परिग्गहे दिआ वा राओ वा । भावओ णं परिग्गहे अप्पग्धे वा महग्घे वा, रागेण वा दोसेण वा । मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिंसालक्खणस्स सञ्चाहि द्विअस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरण्णसोवनिअस्स उवसमपभवस्स नवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसबलस्स निरग्गिसरणस्स संपक्खालिअस्स- चत्तदोसस्स गुणग्गाहिअस्स निबिआरस्स निवित्तिलक्वणस्स पंचमहव्वयजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स पुचि अन्नाणयाए असवणयाए अबोहि (आ)ए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु (अ)याए चउकसाओवगएणं पंचिंदिओवसट्टेणं पडुपन्नभारियाए सायासुवखमणुपालयतेणं इहं वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, परिग्गहो गहिओ वा गाहाविओ वा घिपंतो वा परेहि समणुन्नाओ, तं निंदामि, गरिहामि, तिविह तिविहेणं मणेणं वायाए काएणं अईअं निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पञ्चक्खामि, सव्यं परिग्गह, जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं परिग्गहं परिगिव्हिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिहाविज्जा, परिग्गहं परिगिण्हते वि अन्ने न समणुजाणामि(णिज्जा तं जहा-अरिहंतसक्खिों सिद्धसक्खिों Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર साहुस देवसक्खि अप्पसक्खियं, एवं भवइ भिक्खू वा भिक्खुणी वा संजय - विरय- पडिहय-पच्चक्खायपावकम्मे दिआ वा ओवा, एगओ वा परिसागओ वा, सुत्ने वा जागरमाणे वा, एस खलु परिग्गहस्स वेरमणे हि सुहे खमे निस्से सिए आणुगामिए पारगामिए सव्वेसिं पाणाणं सव्वेसिं भूआण सव्वेसिं जीवाण' सव्वेसि सत्ताणं अदुक्खणयाए असोअणयाए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुदवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पत्थे, तं दुक्खक्खयाए कम्मक्खयाए मो (मु) - क्खयाए बोहिलाभाए संसारुत्तारणाए ति कट्टु उपसंपज्जित्ता णं विहरामि । पंचमे भंते ! महव्व उवडिओमि सव्चाओ परिग्गहाओ वेरमणं ॥ ५ ॥ ૮૯ अहावरे छट्ठे भंते ! वए राईभोअणाओ वेरमणं । सव्वं भंते ! राईभोअण पच्चक्खामि । से असणं वा पाणं वा खाइमं साइमं वा नेवस राई भुजिज्जा, नेवन्नेहि राई भुजाविज्जा, राई भुंजते वि अन्नेन समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेण मणेण वाया कारण न करेमि, न कारवेमि, करंत पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदा मि रिहामि अप्पा वोसिरामि । से राईभोअणे चउच्चिहे पन्नते । तं जहा - दव्वओ खित्तओ कालओ भावओ । दव्वओ णं राई - Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર-સાથે भोअणे असणे वा पाणे वा खाइमे वा साइमे वा, खित्तओ णं राईभोअणे समयखित्ते, कालओ ण राईभोअणे दिआ वा राओ वा, भावओ ण राईभोअणे तित्ते वा कडुए वा कसाए वा अंबिले वा महुरे वा लवणे वा रागेण वा दोसेण वा । जं मए इमस्स धमस्स केवलिपन्नत्तस्स अहिंसालक्खणस्स सच्चाहिडिअस्स विणयमूलस्स खंतिप्पहाणस्स अहिरण्णसोवनिअस्स उवसमपभवस्स नववंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तिअस्स कुक्खीसंबलस्स निरग्गिसरणस्स संपक्खालिअस्स चत्तदोसस्स गुणग्गाहिअस्स निविआरस्स निवित्तिलक्वणस्स पंचमहव्ययजुत्तस्स असंनिहिसंचयस्स अविसंवाइअस्स संसारपारगामिअस्स निव्वाणगमणपज्जवसाणफलस्स पुव्वि अन्नाणयाए. असवणयाए अबोहि(आ)ए अणभिगमेणं अभिगमेण वा पमाएक रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्डयाए तिगारवगरु(अ)याए चउकसाओवगएणं पंचिदिओवसट्टेण पडुप्पन्नभारिआए सायासुक्खमणुपालयतेणं इंह वा भवे, अन्नेसु वा भवग्गहणेसु, राईभोअणं भुत्तं वा, भुंजाविरं वा, भुंजतं वा परेहिं समणुन्नाय, तं निंदामि गरिहामि तिविहं तिविहेण मणेण वायाए कारण। अईअ निंदामि, पडुप्पन्नं संवरेमि, अणागयं पञ्चक्खामि सव्वं राईभोअण । जावज्जीवाए अणिस्सिओऽहं नेव संयं राईभोअण भुंजिज्जा, नेवन्नेहिं राईभोअणं मुंजाविज्जा, राईभोअणं Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર भुंजते वि अन्ने न समणुजाणिज्जा(णामि)। तं जहा-अरिहंतसक्खिों सिद्धसक्खिरं साहुसक्खिरं देवसक्विअं अप्पसक्खिों । एवं भवइ भिक्खू वा भिक्खुणी वा संजय-विरयपडिहय-पचक्खायपावकम्मे दिआ वा राओ वा, एगओ वा परिसागओ वा, सुत्ने वा जागरमाणे वा। एस खलु राईभोअणस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए अणुगामिए पारगामिए सव्वेसिं पाणाण सव्वेसिं भूआण सव्वेसिं जीवाण सव्वेसि सत्ताणं अदुक्खणयाए असेाअणयाए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरिआवणयाए अणुद्दवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे, तं दुक्खक्खयाए कम्मक्खयाए मो(मुक्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कट्ट उवसंपज्जित्ता ण विरहामि। छटुं भंते ! वए उवडिओ मि सव्वाओ राईभोअणाओ वेरमण ॥६॥ इच्चेइआई पंचमहव्वयाई राइभोअणवेरमणछट्ठाई अत्तहिअट्ठयाए उवसंपज्जित्ता ण विरहामि ॥ अप्पसत्था य जे जोगा, परिणामा य दारुणा । पाणाइवायस्स वेरमणे, एसवुत्ते अइक्कमे ॥१॥ तिव्वरागा य जा भासा, तिव्वदोसा तहेव य मुसावायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥२॥ उग्गहंसि अजाइत्ता, अविदिन्ने य उग्गहे । Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે अदिन्नादाणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥३॥ सद्दा-रूवा-रसा-गंधा, फासाण पवियारणा । मेहुणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥४॥ इच्छा मुच्छा य गेही य, कंखा लोमे य दारुणे । परिग्गहस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥ ५ ॥ अइमत्ते अ आहारे, सूरखितमि संकिए । राईभोअणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥ ६॥ दंसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ॥७॥ दसणनाणचरित्ते, अविरहित्ता ठिओ समणधम्मे । बीअं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥ ८ ॥ दंसणनाणचरित्त, अविराहित्ता ठिओ समगधम्मे । तइ वयमणुरक्खे, विरयामो अदिन्नादाणाओ ॥९॥ दंसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ ॥ १० ॥ दसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥ ११ ॥ दसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । छटुं वयमणुरक्खे, विरयामो राईभोअणाओ॥ १२ ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર ૩ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्भे । पढमं वयमणुरक्खे, विरयामो पाणइवायाओ ॥ १३॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । वीओ वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥ १४ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणथम्मे | तअं वयमणुरक्खे, विरयामो अदिन्नादाणाओ ॥ १५ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । उत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ ॥ १६ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥ १७ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ सममधम्मे । छः वयमणुरक्खे, विरयामो राईभोअणाओ ॥ १८ ॥ आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । तिविहेण अप्पमत्तो, रक्खामि महव्वए पंच ॥ १९ ॥ सावज्जजोगमेगं, मिच्छत्तं एगमेव अन्नाणं । परिवतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ २० ॥ १. अणवज्जजोगमेगं सम्मत्तं एगमेव नाणं तु । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वर पंच ॥ २१ ॥ दो चेव रागदोसे, दुन्नि य झाणाई अट्टरुद्दाई | Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રે-સાથે परिवज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ २२ ॥ दुविहं चरित्तधम्म, दुन्नि य झाणाई धम्मसुक्काई । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ २३ ॥ किण्हा नीला काऊ, तिन्नि य लेसाओ अप्पसत्थाओ। परिवतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ २४ ॥ . तेऊ पम्हा सुक्का, तिन्नि य लेसाओ सुप्पसत्थाओ। उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ २५॥ मणसा मणसच्चविऊ, वायासच्चेण करणसच्चेण । तिविहेण वि सच्चविऊ, रक्खामि महव्वए पंच ॥ २६ ॥ चत्तारि य दुहसिज्जा, चउरो सन्ना तहा कसाया य । परिवज्जंतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ २७ ॥ चत्तारि य सुहसिज्जा, चउविहं संवरं समाहिं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महब्बए पंच ॥ २८ ॥ पंचेव य कामगुणे, पंचेव य अण्हवे महादोसे। परिवज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ २९ ॥ पंचिंदियसंवरण, तहेव पंचविहमेव सज्झायं । उपसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच.॥ ३० ॥ छज्जीवनिकायवहं, छप्पि य भासाओ(उ) अप्पसत्थाओ। परिवज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३१ ॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર छविहममितरयं, बझंपि य छव्विहं तवोकम्मं । उनसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३२ ॥ सत्त य मयठाणाई, सत्तविहं चेव नाणविभंग । परिवज्जतो गुत्तो, रक्खामि महबए पंच ॥३३॥ पिंडेसण पाणेसण, उग्गह सत्तिक्कया महज्झयणा । उपसंपन्नो जुत्तो, रक्खामि महब्बए पंच ॥ ३४ ॥ अट्ठ य मयठाणाई, अट्ठ य कम्माइ तेसिं बंधं च । परिवज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३५ ॥ अट्ठ य पवयणमाया, दिट्ठा अट्टविहनिटिअट्ठहिं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३६ ॥ नवपावनिआणाई, संसारत्था य नवविहा जीवा । परिवज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३७॥ नवबंभचेरगुत्तो, दुनवविहं बंभचेरपरिसुद्धं । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३८ ॥ उवघायं च दसविहं, असंवरं तह य संकिलेसं च । परिवज्जतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥ ३९ ॥ सच्चसमाहिट्ठाणा, दस चेव दसाओ समणधम्मं च । उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ४० ॥ आसायणं च सव्वं, तिगुणं इक्कारसं विवज्जंतो। Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રા-સા उवसंपन्नो जुत्तो, रक्खामि महव्वए पंच ॥ ४१ ॥ एवं तिदंडविरओ, तिगरणसुद्धो तिसल्ल निस्सल्लो । तिविण पडिक्कतो, रक्खामि महव्वए बंच ॥ ४२ ॥ ૯૬ इच्चेइअं महव्वयउच्चारणं थिरतं सल्लुध्धरणं धिइबलं ववसाओ साहrst पावनिवारण निकायणा भावविसाही पडागाहरणं निज्जूहणारांहणा गुणाण, संवरजोगो पसत्थज्झाणोवउत्तया जुत्तया य नाणे परमट्ठी उत्तमट्ठो । एस खलु तित्थंकरेहिं रहरागदोस महणेहिं देसिओ पवयणस्स सारा छज्जीवनिकायसंजम उवएसिअ तेलुकसकयं ठाण अब्भुवया । नमोत्थु ते सिद्ध बुद्ध मुत्त निरय निस्संग माणमूरण गुणरयणसा यरमणतमप्पमेअ । नमोत्थु ते महइमहावीर - वद्धमाणसामिस्स । नमोत्थु ते अरहओ, नमोत्थु ते भगवओ, त्ति कट्टु | एसा खलु महव्वय-उच्चारणा कया, इच्छामो सुत्तकितण काउं । नमो तेसिं खमासमणाणं जेहि इमं वाइअं छव्विहमावस्सयं भगवंतं । तं जहा - सामाइअं चउवीसत्थओ वंदणयं पडिकमणं काउस्सग्गो पच्चक्खाणं । सव्वेहिं पि एअम्मि छव्विहे आवस्सए भगवंते समुत्ते सअत्थे सगंथे सनिज्जुत्तिए ससंगहणिए जे Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર गुणा वा भावा वा अरिहंतेहिं भगवंते हिं पन्नत्ता वा परूविआ वा। ते भावे सदहामो पत्तियामो रोएमो फासेमो पालेमो अणुपालेमो । ते भावे सद्दहंतेहिं पत्तिअंतेहिं रोअंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं । अंतोपक्खस्स जं वाइअं पढि परिअट्टि पुच्छिअं अणुपेहि अणुपालिअं, तं दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तारणाए ति कट्ट उपसंपज्जित्ता णं विहरामि । अंतोपक्खस्स जंन वाइ, न परिअट्टि, न पुच्छिअं, नाणुपहिरं, नाणुपालिअं, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, तस्स आलोएमो पडिक्कमामो निंदामो गरिहामो विउट्टेमो विसोहेमो अकरणयाए अब्भुट्टेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो, तस्स मिच्छा मि दुक्कडं । नमो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइअं अंगबाहिर उक्कालिअं भगवंतं, तं जहा-दसवेआलिअं, कप्पिआकप्पिअं, चुल्लकप्पसुअं, महाकप्पसुअं, ओ(उव)वाइअं, रायप्पसेणिों, जीवाभिगमो पन्नवणा महापन्नवणा नंदी अणुओगदाराई देविंदत्थओ तंदुलवेआलिअं चंदाविज्झयं पमायप्पमायं पोरिसिमंडलं मंडलप्पवेसो गणिविज्जा विज्जाचरणविणिच्छओ झाणविभत्ती मरणविभत्ती आयविसोही संलेहणासुअं वीयरायसुअं विहारकप्पो चरणविही आउरपञ्चक्वाणं महापच्चक्वाणं सव्वेहि Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે पि एअम्मि अंगबाहिरे उक्कालिए भगवंते समुत्ते सअत्थे सगंथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पन्नत्ता वा परूविआ वा, ते भावे सदहामो पत्तिआमो रोएमो फासेमो पालेमो अणुपालेमो, ते भावे सद्दहंतेहिं पत्तिअंतेहिं रोअंतेहिं फासंतेहिं पालंतेहि अणुपालंतेहिं अंतोपक्खस्स जं वाइअं पढि परिअट्टि पुच्छिअं अणुपेहि अणुपालिअंतं दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कट्ट उपसंपज्जित्ता णं विहरामि । अंतोपक्खस्स जं न वाइअं; न पढिअं, न परिअट्टि, न पुच्छि, नाणुपेहि, नाणुपालिअं, संते बले, संते वीरिए, संते पुरिसकारपरकमे, तस्स आलोएमो पडिकमामो निदामो गरिहामो विउद्देमो विसोहेमो अकरणयाए अब्भुठेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छा मि दुक्कडं । नमो तेस खमासमणाणं, जेहि इमं वाइअं अंगबाहिरं कालिअंभगवंतं, तं जहा-उत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो इसिभासिआई निसीहं महानिसीह जंबुद्दीवपन्नत्ती सूरपन्नत्ती चंदपन्नत्ती दीवसागरपन्नत्ती खुड्डियाविमाणपविभत्ती महल्लिआविमाणपविभत्ती अंगचूलिआए वग्ग-चूलिआए विवाहचूलिआए अरुणोक्वाए वरुणोक्वाए गरुलोववाए (धरणोववाए) वेसमगोववाए वेलंधरोववाए देविंदोववाए उट्ठाणसुए समुट्ठाणसुए नाग Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર परिआवलिआणं निरयावलिआणं कप्पिआणं कप्पवडिंसयाणं पुफिआणं पुप्फचूलिआणं (वहिआणं) वण्हिदसाणं आसीविसभावणाणं दिद्विविसभावणाणं चारण(सुमिण)भाषणाणं महासुमिणभावणाणं तेअग्गिनिसग्गाणं सव्वेहिं पि एअम्मि अंगबाहिरे कालिए भगवंते समुत्ते सअत्थे सगंथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवतेहिं पन्नत्ता वा परूविआ वा, ते भावे सदहामो पत्तिआमो रोएमो फासेमो अणुपालेमो। ते भावे सदहंतेहिं पत्तिअंतेहिं रोयंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं अंतोपक्खस्स जं वाइअं पढिअंपरिअट्टि पुच्छिअं अणुपेहि अणुपालिअंतं दुक्खक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कटु उवसंपज्जित्ता णं विहरामि । अंतोपक्खस्स जं न वाइन पढिन परिअट्टिन पुच्छिनाणुपेहि नाणुपालिअं, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, तस्स आलोएमो पडिकमामो निंदामो गरिहामो विउद्देमो विसोहेमो अकरणयाए अब्भुट्ठमो अहारिहं तवोकम पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छा मि दुक्कडं ॥ नमो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइअंदुवालसंग गणिपिडगं भगवंतं, तं जहा-आयारो सूअगडो ठाणं समवाओ विवाहपन्नत्ती नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणु त्तरोववाइअदसाओ पण्हावागरणं विवागसुअं दिडिवाओ Page #127 -------------------------------------------------------------------------- ________________ १०० શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે सव्वेहिं पि एअम्मि दुवालसंगे गणिपिडगे भगवंते ससुत्ते सअत्थे सगंथे सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पन्नत्ता वा परूविआ वा, ते भावे सद्दहामो पत्तिआमो रोएमो फासेमो पालेमो अणुपालेमो, ते भावे सद्दहंतेहिं पत्तितेहिं रोयंतेहिं फासंतेहिं पालंतेहिं अणुपालंतेहिं अंतोपक्खस्स वाइअं पढिरं परिअट्टि पुच्छि अणुपेहिअं अणुपालिअंतं दुक्रवक्खयाए कम्मक्खयाए मुक्खयाए बोहिलाभाए संसारुत्तारणाए त्ति कटु उवसंपज्जिता गं विहरामि । अंतोपक्खस्स जंन वाइन पढिन परिअट्टि न पुच्छिनाणुपेहि, नाणुपालिअं, संते बले, संते वीरिए, संते पुरिसकारपरकमे, तस्स आलोएमो पडिकमामो निंदामो गरिहामो विउद्देमो विसोहेमो अकरणयाए अब्भुट्टेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छा मि दुकडं । .. नमो तेसिं खमासमणाण, जेहिं इमं वाइअंदुवालसंग गणिपिडग भगवंतं, सम्मं काएक फासंति पालंति पूरंति (सोहंति) तीरंति किट्टति सम्मं आणाए आराहंति, अहं च नाराहेमि, तस्स मिच्छा मि दुक्कडं ॥ सुअदेवयाभगवई, नाणावरणीअकम्मसंघायं । तेसिं खवेउ सययं, जेसिं सुअसायरे भत्ती ॥१॥ ॥ श्रीपाक्षिकसूत्रं समाप्तम् ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ श्री पाक्षिकसूत्र (पख्खी सूत्र ) ना अर्थ અવતરણુ—શ્રમણ ભગવાન્ મહાવીર ધ્રુવે અથથી નિરૂપણ કરેલ અને ગણધર ભગવંતે સૂત્રથી ગૂ`થેલ, આ પાક્ષિક સૂત્રમાં સામાન્યથી ત્રણ અધિકારે વર્ણવવામાં આવ્યા છે. દ પહેલા અધિકારમાં—પ્રાણાતિપાત વિરમણુ ’ વગેરે પાંચ મહાવ્રત અને · · રાત્રિાજવિરમણ ’ છઠ્ઠું વ્રત, એમ છયેના અતિચારના પ્રતિક્રમણ માટે વિસ્તારપૂર્વક એ યેનું સમુત્કીર્તન-સ્તુતિ (પ્રતિજ્ઞા) વગેરે. ' બીજા અધિકારમાં—એ જ મહાવ્રતાના રક્ષણ માટે, ‘ સાવદ્ય ચૈાગ ’ વગેરે ત્યાગ કરવા લાયક અને અનવદ્ય ચાગ’ વગેરે સ્વીકાર કરવા લાયક એકથી દશ પર્યંતના ભાવાનુ નિરૂપણુ. ત્રીજા અધિકારમાં—ગપરાદિ ભગવ'તાએ ગૂંથેલા આવશ્યક, કાલિક, ઉત્કાલિક, અગપ્રવિષ્ટ આદિ શ્રુતનું સમુત્કીર્તન. આ ત્રણ અધિકારમય અતિગ‘ભીર અવાળુ' શ્રી પાક્ષિકસૂત્ર પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં ગુરુએ આદેશ કરેલ સાધુ (સાધ્વી) ચિત્તની એકાગ્રતાપૂર્ણાંક, ગભીર અને ઉદાત્ત સ્વરે, ખેલે અને અન્ય મુમુક્ષુ આત્મા એ 'પ્રણિધાનપૂર્વક કાર્યાત્સગ મુદ્રાએ રહી અર્થની વિચારણાપૂર્વક સાંભળે. એમ શાસ્ત્રીય વિધાન છે. આ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે પાક્ષિસૂત્રની રચના કરતાં સૂત્રકાર ભગવંત અભીષ્ટ કાર્યની સિદ્ધિ માટે ભાવ મંગલનું નિરૂપણ કરતાં કહે "तित्थंकरे अतित्थे, अतित्थसिद्धे य तित्थसिद्धे य।। સિલિલ () સિ, મિિસલ)TM વવંદ્વામિ ” વ્યાખ્યા અહીં “ચં –હું વાંદુ છું એ કિયાપદ સર્વપદ સાથે જોડવું. કેને કેને –તે કહે છે: તીર્થન’-વીતરાગ એવા તીર્થકરોને, તથા (૨) શબ્દથી ત્રણે કાળના તીર્થકરો સમજવા “તીર્થોન' તીર્થરૂપ પ્રથમ ગણધર, સંઘ (અથવા દ્વાદશાંગી) વગેરેને. “તીર્થવિજ્ઞાન, તીર્થસિદ્ધાન, સિદ્ધ’–અતીર્થસિદ્ધાને, તીર્થસિદ્ધોને અને સિદ્ધોને. એમાં અતીર્થસિદ્ધો અને તીર્થસિદ્ધો એ બે સિદ્ધોને અર્થ એ છે કે, ચતુર્વિધ સંઘરૂપ તીર્થ સ્થપાયા પછી તીર્થ ચાલતું હોય, તે કાળે સિદ્ધ થયેલા તીર્થસિદ્ધ” અને તે પહેલાં કે તીર્થ વિરછેદ થયા પછી સિદ્ધ થાય તે “અતીર્થસિદ્ધ” જાણવા. અને સિદ્ધોને એટલે બાકીના જિનસિદ્ધ, અજિનસિદ્ધ વગેરે તે પ્રકારે સિદ્ધ થયેલાઓને. આ જિનસિદ્ધ વગેરેનું સ્વરૂપ અન્ય ગ્રન્થથી જાણવું. “નિના'-સામાન્ય કેવળીઓને. “રા'મૂળગુણથી યુક્ત અને ઉત્તરગુણથી યુક્ત યતિ (સાધુ)ઓને. “મન”—એ સાધુઓને જ નહિ પણ જે “અણિમા” વગેરે લબ્ધિઓવાળા મુનિઓ હોય તેમને “જ્ઞાન–મતિ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૦૩ આદિ પાંચ પ્રકાર્ના જ્ઞાનને-એ સને ‘ વાંદું છુ’, એમ ક્રિયાપદ જોડવુ’. ( ‘ = ' સર્વાંત્ર સમુચ્ચય અર્થમાં જાણવા.) “મૈંયમં॥૨॥ ‘ચૈ ’—જે મુનિએ ( ત્ર-વળી) ‘મં ગુજરત્નસાગર વિધ્વં’-આ ગુણરૂપી રત્નના સાગર તુલ્ય મહાવ્રતાના આરાધનને સુંદર રીતે પાળીને (આરાધીને ) ‘તીઽલસારા ’–સંસારના નિસ્તાર પામ્યા (તે મને મંગળ કરેા ). ‘ દવિ ’હું પણ, ‘તાન માછું વા તે મુનિઓને મ’ગળ કરીને (તે ગુણરત્નેાના સાગરભૂત મહાત્રતાનુ' ). ‘ આરાધનામિમુલઃ '-આરાધન કરવા એક ચિત્તવાળા થયા છું અર્થાત્ મહાવ્રતાના અને મહામુનિઓના આરાધન માટે ઉત્સાહી થયેા છેં. વળી પણ અરિહ`ત અને ધર્મની આશિષરૂપ પાતાના અતઃ મ‘ગળ માટે કહે છે કે—“ મમ મગજ || ક્ ||” જિનેશ્વરા. ‘સિદ્ધાઃ '-૫'દર પ્રકારે સિદ્ધ થયેલા સિદ્ધો. ‘ સાધવઃ ’-મુનિઓ. ‘ શ્રુત ’-આગમ’અને ‘ ધર્મશ્ર’–સાધુ અને શ્રાવકના આચાર રૂપ એ પ્રકારની વિરતિ, ‘ જ્ઞાન્તિઃ સહનશીલતા-ક્ષમા. ‘ ગુતિઃ ’-મન-વચન-કાયાની ઉન્માગથી રક્ષા કરવી ( રાકવાં ). ‘મુત્તિ: ’-લાભને અભાવ-સતાષ. ‘ જ્ઞાનવતા ’–નિર્માયપણુ’-સરલતા અને ‘ માર્વવ ’નિ દપણું. એ અરિહતા વગેરે ' મમ મઙ્ગલ્લં’–મારુ મ‘ગલ કા. અહીં કા' એ અર્થ ઉપરની ગાથાનેા લેવા. ' ' 66 . "_ હવે મહાત્રાને પાતે ઉચ્ચર્યા' (ઉચ્ચરે) છે તે સૂચવે છે કે— સ્રો(4)મિ॰ || 2 ||” ‘ જો ’-કમ ભૂમિપ પંદર Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ક્ષેત્રમાં. “સંયતાઃ-મુનિઓ. “ચતિ –જે કરે છે, શું કરે છે? “પરમિિાત –તીર્થકરાદિએ દેખાડેલું કહેલું. “૩ાર'અતિ બલવાનું (શ્રેષ્ઠ). “માતોશાળ”-પંચમહાવ્રતનું ઉચ્ચારણ (કથન). “તે વર્તુ–તે મહાવતેચ્ચારણ કરવાને. મણિ”હું પણ, ૩પસ્થિત”—તૈયાર થયે છું. (એમ ગુરુએ કહેવાથી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુ તેને જવાબ આપે છે) તે જ કહે છે. “તે ઉર્જ સંs” iા અહીં છઠ્ઠા પદ સુધી પ્રશ્ન સમજે. “તેને અર્થ “હવે પછી, અને જિં” પ્રશ્ન માટે સમજ. તેથી હવે તે મહાવ્રતનું ઉચ્ચારણ શું વસ્તુ છે અર્થાત્ “મહાવ્રત ઉચ્ચારણ” એટલે શુ ? એમ પ્રશ્નાર્થ સમજો. અથવા પ્રાકૃતભાષાની શૈલી પ્રમાણે અભિધેયને અનુસરીને લિંગ અને વચન સમજવાનાં હોય છે એ ન્યાયે “જિં' ને બદલે “” “ત' ના સ્થાને સા” અને “સવાર” ના સ્થાને કવર' પદે કરીને કઈ તે મહાવ્રતની ઉચ્ચારણું”—એમ અર્થ કર. ગુરુ મહારાજ તેને જવાબ આપે છે કે, મહાવતેની ઉચ્ચારણ પાંચ પ્રકારની “વત્તા'—કહી છે અને રાત્રિ ભજનને ત્યાગ એ છઠ્ઠો પ્રકાર છે. “તથા” તે આ પ્રમાણે. “સર્વરમતિ –ત્રસ અને સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ સર્વ પ્રકારના છે , તે પણ “કરવું, કરાવવું અને અનમેદવું,” એમ ત્રણ પ્રકારે. જે “પ્રજાતિપતાવ –જીવહિંસન (હિંસા) તેનાથી. ‘વિરમi”—અટકવું (તે પ્રથમ મહાવ્રત કર્યું છે). તેમ “સર્વમત મૃષાવા Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૦૫ મિi” ક્રોધ, લોભ, ભય કે હાસ્ય, એ કેઈ કારણે બલાતું સર્વ મિથ્યા(અસત્ય) વચન, તેનાથી અટકવું (તે બીજું). તથા “સર્વાવત્તાવાનામિ –દાંત ખેતરવા માટે તૃણની સળી લેવા જેવું નાનામાં નાનું (અર્થાત્ સર્વથા) પણ અદત્તાદાન એટલે ચોરી તેનાથી અટકવું (તે ત્રીજું). “નર્માત મૈથુનાદિરમાં–માત્ર સ્ત્રી(પુરુષ)ની વાત કરવા જેટલું અલ્પ પણ (અર્થાત્ સર્વ પ્રકારનું) મિથુન એટલે કામને સંગ, તેનાથી અટકવું (તે ચર્થે). “સર્વસ્માત પરિણામ –સર્વ એટલે ભેગું કરવું વગેરે વધારે તે દૂર રહ્યું પણ સંયમ માટે ઉપકારી જરૂરી વસ્તુમાં પણ) સહજ (અ૫) માત્ર જે મૂરછરૂપ પરિગ્રહ, તેનાથી પણ અટકવું (તે પાંચમું). અને સર્વેમકામિના િવમળ'-સર્વ એટલે દિવસે લાવેલું દિવસે વાપરવું” ઈત્યાદિ ચતુર્ભગી પૈકી કોઈ પણ દુષ્ટ ભાંગાથી આહાર લેવા માત્ર રૂપ જે રાત્રિભેજન, તેનાથી અટકવું– (તે છટકું મહાવ્રત કહેલું છે). એમ નામ માત્રથી ઉરચારણું કરીને હવે પ્રથમ વ્રતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે કે – તરથ હુ મં-ત્યા”િ “તા'-તે મહાવ્રતના ઉરચારણમાં. “શત્રુ”-નિશ્ચયથી. “!” હે ભગવન્ત! એમ ગુરુની આગળ પ્રતિકમણ કરવા માટે પૂજ્ય ગુરુને સંબોધવા માટે “મતૈિ” પદ સમજવું. પ્રથમે માતે પ્રતિપાતદિવસ –પહેલા મહાવ્રતમાં જીવહિંસાથી અટકવું. અહીં “અટકવું” એટલે સર્વથા હિંસાને ત્યાગ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ - શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ સમજ. એમ સર્વ વતેમાં સમજવું. અહીં કોઈ આચાર્યો સપ્તમી વિભક્તિના સ્થાને પ્રથમ વિભક્તિ કહે છે, તેઓના મતે “પ્રથમ માત્રd” થાય. એમ સઘળાં વ્રતમાં પહેલી વિભક્તિ કહે છે. “ મહંત !ાતિપાત પ્રત્યાઘમિ – હે ભગવંત! પ્રાણાતિપાતને સર્વથા ત્યજું છું. હવે અહી સર્વથા પ્રાણાતિપાતને ત્યજું છું, તેને જ વિશેષ રૂપમાં જણાવે છે કે “તે જુદુ વા” વગેરે, તેમાં તે' શબ્દ તે વ્રતને જણાવનાર છે, અર્થાત્ “તે આ પ્રમાણે” એમ જણાવવા માટે છે. “ત્રકમ વા’-પાંચે ઈન્દ્રિથી જાણું– જોઈ ન શકાય, માત્ર જ્ઞાનથી સમજી-જાણી શકાય તેવા જીવને. “વાવરું ' ઈન્દ્રિયેથી જાણું–જોઈ શકાય તેવાને. ત્ર વા” અગ્નિકાય અને વાયુકાય બે (ગતિત્રસ) તથા બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કેઈ (ગતિમાન) જીવને. સ્થા વા'-પૃથ્વી, પાણી અને વનસ્પતિરૂપ ત્રણ (સ્થિર) એકેન્દ્રિયને. સર્વત્ર “પા” શબ્દો પરસ્પર એકબીજાના સમુરચય (જેડાણ) માટે છે. ચૈત્ર સ્વયં પ્રગાન અતિપતિયામિ'-હું સ્વયં (ઉપર કહ્યા તે) કેઈ જીવોને હણું નહિ. “નૈવા પ્રાણ પ્રતિષતયામિ –બીજાઓ દ્વારા એ કોઈ જેને હણાવું નહિ. “પ્રાણાતિપતયતાન્યાન્ન મનુનાનામિ'-એ જીવને હણનારા બીજાઓને પણ હું સારા જાણું નહિ (અનુમોદના કરું નહિ). ક્યાં સુધી ? “નાથકરવા ઈત્યાદિ“ ય વં”- જીવું ત્યાં સુધી. રિપિં– ત્રણ પ્રકારની (કરવા, કરાવવા, અનમેદવારૂપ) હિંસાને Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૦૭ 6 ત્રિવિધન ’-ત્રણ કરણ ( મન-વચન-કાયા)થી તનુ છું, એમ સબધ સમજવા. એ જ જણાવવા કહે છે કેमनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमभ्यं ન સમનુજ્ઞાનમિ ’–મન, વચન અને કાયાથી. કરુ' નહિ, કરાવું નહિ અને બીજો કરે તેા તેને અનુમતિ આપું (અનુમેાદના કરુ) નિહ, ‘તત્ત્વ ' તે (પણ) ત્રિકાળભાવિ હિંસા પૈકી ભૂતકાળની હિંસાનું ‘મદ્દન્ત ’–હે ભગવત ! ‘ પ્રતિમામિ ’-હું પ્રતિક્રમણ કરુ' (મિથ્યા દુષ્કૃત ઉ") ", નિવૃમિ ’-આત્મસાક્ષીએ જુગુપ્સા (નિંદા ) કરું છું અને ‘ હૃમિ ’-પર સાક્ષીએ જુગુપ્સા કરુ છું. કાને નિદે છે, તે કહે છે કે ‘ બ્રહ્માનં’-હિંસા કરનારા મારા આત્માને (ભૂતકાલીન આત્મપર્યાયને) કે જે પ્રશસા કરવા ચાગ્ય નથી, તેને, ‘શ્રુતૃનામિ '-સથા ત્યજી છું'. 6 વળી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવભેદે પ્રાણાતિપાત (હિ'સા )નુ. વર્ણ ન કરે છે— .' से पाणाइवाए चउव्विहे पन्नन्ते० इत्यादि ' ' स प्राणाતિવાંતઋતુવિધઃ પ્રજ્ઞતઃ ’-તે પ્રાણાતિપાત ચાર પ્રકારના કહેલા છે. ‘તથા ’-તે આ પ્રમાણે, ‘ દ્રવ્યતઃ ક્ષેત્રત: ાંતઃ માવત:’૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી. તેમાં ‘દ્રવ્યતઃ ખં પ્રાળતિપાત: પત્તુ નીયનિષ્ઠાયેલુ ’-‘ i ’ વાકયની શે।ભા માટે છે; દ્રવ્યથી પ્રાણાતિપાત છ જીવનિકાયને વિષે, અર્થાત્ પૃથ્વી, અપૂ, તેઉ, વાઉ, વનસ્પતિ અને ત્રસ એ છકાય પૈકી કોઈ પણ જીવની હિંસા તે દ્રવ્ય " Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા પ્રાણાતિપાત. ‘ક્ષેત્રતઃ પ્રાળાતિપાતઃ સર્વટૉલે’-ક્ષેત્રથી હિ’સા ચૌદ રાજલેાકરૂપ સવલાકમાં, ‘હ્રાતઃ પ્રાળાતિપાતો વિવા વા પાત્રો વા' કાલથી હિ ંસા દિવસે અથવા રાત્રે. અને ‘માવત માળાતિપાતો રાગૈન દેવૈ ય'-ભાવથી હિ'સા રાગ અથવા દ્વેષથી. ૧૦૮ એમ હિંસાનુ` ભેદથી સ્વરૂપ કહીને ભૂતકાળમાં કરેલી તે હિંસાની વિશેષ રૂપમાં નિન્દા કરવા માટે કહે છે કે— ‘ચો માલસ્ય ધર્મસ્ય ’-જે મે આ સાધુના આચાર ધમ કે જે · વહિપ્રજ્ઞત’ આદિ આવીશ વિશેષણેાથી વિશિષ્ટ છે, તેમાં પૂર્વ અજ્ઞાનતાદિ ચાર કારણેાથી અને પ્રમાદ વગેરે અગિયાર કારણેાથી પ્રાણાતિપાત કર્યા હાય તેની નિંદા કરુ છુ... વગેરે વાકચના સળંગ સંબધ જોડવા, તેના અ કહે છે કે-‘ૐ’ એમાં વિભક્તિ બદલાયેલી હાવાથી ‘ યઃ ’-જે(પ્રાણાતિપાત એમ સ`ખ'ધ જોડવા ). તેમાં ‘ મયા ’– પદ્મથી પ્રતિક્રમણ કરનાર સાધુ પાતાને જણાવે છે, અર્થાત્ મે. ‘અન્ય ધર્મસ્થ -આ સાધુના આચારરૂપ સવવરિત ધર્મમાં. કેવા તે ધમ ? ૧. ‘હિપ્રજ્ઞજ્ઞસ્ય ’-કેવલિ ભગવંતે કહેલા. ૨. ‘અર્દિત્તાક્ષળસ્ય ’-અહિંસક વૃત્તિથી ઓળખાતા અર્થાત્ અહિ'સા જેનુ' ચિહ્ન છે. ૩. ‘ સચાધિઇતસ્ય ’–સત્યના આધારે રહેલા ( અર્થાત્ સત્ય જેમાં વ્યાપક છે). ૪. ‘વિનયમૂહસ્ય '–જેનુ' મૂળ વિનય છે. ૫. ક્ષાન્તિપ્રધાનસ્ય ’-ક્ષમા ( સહનશીલતા ) જેમાં મુખ્ય છે. ૬. ‘ અશિયસુવર્ણસ્ય ’-જેમાં હિરણ્ય (કાચું સેાનું રૂપ) અને Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રા પાકિસૂત્ર ૧૦૯ સુવર્ણ (સૌનેયા કે ઘડેલું સુવર્ણ) રાખી શકાતું નથી, અર્થપત્તિથી સર્વ પ્રકારના સર્વ પરિગ્રહથી રહિત. ૭. “૩ારામામવા'—જેનાથી આત્મામાં (મહાદિન) ઉપશમ થાય છે. ૮. ‘નવગ્રહ્મગુપ્તા’-નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ(રક્ષા)થી સુરક્ષિત. ૯. ‘અપમાની ’–જેના આરાધકે પાક (રસેઈ) કરતા નથી, અર્થાત્ રાઈ કરવાની ક્રિયાના ત્યાગી સાધુએ જેના આરાધક હોય છે. ૧૦. “મિક્ષાવૃત્તિ ચ”-(પાકક્રિયાનો ત્યાગ હોવાથી) ભિક્ષાથી જેમાં આજીવિકા ચલાવવાની છે. ૧૧. ‘કુક્ષિાગ્વચ”-(તે ભિક્ષાથી પણ સંચય કરવાનો નહિ કિન્ત) માત્ર કુક્ષિપ્રમાણ ભેજન જેમાં લેવાનું છે. ૧૨. “નિશિorી-મરાહ્ય રા'—જ્યાં અગ્નિનું શરણ અથવા સ્મરણ પણ કરવાનું નથી (અર્થાત્ શીત પરિષહાદિ કારણે પણ અગ્નિનો ઉપયોગ જેમાં કરાતું નથી. ૧૩. “સંઘાત્રિતજી’–સર્વ કર્મમલનું પ્રક્ષાલન કરનારે (અથવા સર્વ દોષનું જેમાં પ્રક્ષાલન થાય છે). ૧૪. “ચોખચ -રાગાદિ દોષોને જેમાં ત્યાગ છે, (અથવા “ઇ” એટલે “પ” જેમાં ત્યજાએલો છે), એથી જ. ૧૫. “ગુપદી '-જેમાં ગુણનો અનુરાગ છે. (તાત્પર્ય કે તે ચારિત્રધર્મનું આરાધન કરનારને તે દેશનો અથવા દ્રષનો ત્યાગ અને ગુણને અનુરાગ (વૃદ્ધિ) કરાવનાર છે). વળી, ૧૬. નિર્વિવાચ’–જેમાં ઇન્દ્રિયે અને મનનો વિકાર (ઈચ્છાઓનો ઉન્માદ) નથી. ૧૭. “નિવૃત્તિહૃક્ષાર્ચ” સર્વ (પા૫) વ્યાપારનો પરિહાર એ જેનું લક્ષણ (અથવા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ પરિણામે જે બાહ્ય સ ચાગાની નિવૃત્તિ કરાવનારા) છે, વળી ૧૮. ‘પશ્ચમહાવ્રતયુક્ત્તસ્ય ’-જે પાંચ મહાવ્રતરૂપ છે, ( પહેલાં '‘અહિ’સાલક્ષણસ્ય' એમ કહેવા છતાં ફરી) ‘ પચ મહાવ્રતયુક્તસ્ય’ એમ કહ્યુ તેનુ કારણ એ છે કે અહિંસાની જેમ બીજાં મહાવ્રતાની પણ આ ધર્મમાં (અહિં‘સામાં ) પ્રધાનતા છે. ૧૯. ‘અસન્નિધિનશ્ચયસ્ય ’-જેમાં (લાડુ વગેરે આહાર, ખજુરાદિ મેવા કે ફળફળાદિ ખાદિમ અને હરડે આદિ ઔષધ પણ રાત્રે વાસી રાખવા રૂપ) સનિધિના સંચય થતા (૨ખાતે) નથી. ૨૦. ‘વિ સંવાદ્દિનઃ ’-જેનુ નિરૂપણ (કે પ્રવૃત્તિ) ખ઼ કે ઇષ્ટનુ વિરોધી નથી (અર્થાત્ જેમાં જગતમાં પ્રત્યક્ષ દેખાતા ભાવાનુ, આત્માના ઇષ્ટ સુખને આપે તેવું યથા અને યશેષ્ટ નિરૂપણ છે). ૨૧. ‘સત્તાવારગામિન: '-જે સ'સારથી પાર ઉતારનારા છે, અને ૨૨, ‘નિળિયમનપર્યયમાનસ્ય ’– નિર્વાણુ (માક્ષ)ની પ્રાપ્તિ એ જ જેનુ પારમાર્થિ ક (સાચુ) ફળ છે. એ પ્રમાણે ૨૨ વિશેષાથી વિશિષ્ટ ચારિત્રધર્મની (આરાધનાં કરતાં અજ્ઞાનતા વગેરેથી )–એમ ઠ્ઠી વિભક્તિના સબધ જોડવા. હવે તેની આરાધના કરતાં શું કર્યુ? તે કહે છે— ૧. ‘પૂર્વમજ્ઞાનતવા’-(ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી. ૨. ‘અશ્રયળતયા ’–(ગુર્વાદિકના મુખે) નહિ સાંભળવાથી, 3. અવોખ્યા ’( સાંભળવા છતાં યથાર્થ રૂપે.)નહિ સમજવાથી (માનવાથી). અને ૪. ‘અમિનમેન ’–(સાંભળવા અને ' Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શ્રી પાક્ષિસૂત્ર સમજવા છતાં) સમ્યગ્રપણે નહિ સ્વીકારવાથી. અથવા મિનિ”—એવા પાઠાન્તરમાંથી વિભક્તિ બદલીને, “મિ '-પર્યાય કરવાથી સ્વીકારવા છતાં તેમાં પ્રમાદ વગેરે કરવાથી. (એમ ચાર નિમિત્તેથી એ ધર્મમાં પ્રાણુંતિપાત કર્યો હોય, એમ સંબંધ જોડ.) હવે તે પ્રાણાતિપાતના પ્રમાદ વગેરે હેતુઓ કહે છે – ૧. “પ્રમ ”-મદ્ય વગેરે પાંચ પ્રકારને અથવા આળસ વગેરે દ્વારા પ્રમાદ કરવાથી. ૨. “ પતિ તા’-રાગદ્વેષની આકૂળતાથી (વશ થઈને). ૩. “વારતથા’–આલબુદ્ધિ (મૂઢતી)થી અથવા બાલકપણાથી. ૪. માતા”-મિથ્યાત્વ વગેરે મેહનીય કર્મના ઉદયને આધીન થવાથી. ૫. “મન્વતયા’-કાયાની મંદતા (જડતા)થી, આલસથી.. “શીનતા'-કિડાપ્રિય (કુતૂહલ)પણાથી. ૭. વિગુણતા’-રસ, દ્ધિ અને શાતા, એ ત્રણગારવના ભારેપણાથી (મદથી). ૮. “ચતુષાપતન”-ક્રોધાદિ ચાર કષાયના ઉદયને વશ થઈને. ૯. ‘ દયાવાન'સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયેના આધીનપણથી થયેલી વિહળતાને ગે. ૧૦. પ્રત્યુત્પન્નમાર(ત) ચા’–વર્તમાનકાલીન કર્મને ભાર જેને હેય છે, તે પ્રત્યુત્પન્નભારિક કહેવાય, એવા પ્રત્યુત્પન્નભારિકપણાથી, અર્થાત્ વર્તમાનકાલીન કર્મોના ભારેપણથી, અને ૧૧. “સાતમનુપાત્રતા'શાતા વેદનીય કર્મના ઉદયથી મળેલા સુખને ગૃદ્ધિથી ભગવતાં, અર્થાત્ સુખમાં આસક્તિ કરવાથી—એમ અગિ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે યાર હેતુઓથી. “મિન વા –વર્તમાન જન્મમાં. જેવુ મથાળેપુ'-ભૂતકાળ અને ભાવિકાળના(જન્મ) ભમાં. “પ્રાણાતિપાતઃ કૃત વા વારિતો વા વિચાળો િવ સમનુજ્ઞાતઃ તેં –જે પ્રાણાતિપાત (હિંસા) સ્વયં કર્યો, બીજા દ્વારા કરાવ્યું, અથવા બીજાઓએ સ્વયં કરતાં મેં સારે મા, હું સંમત થયે, એ રીતે વિવિધ પ્રાણાતિપાતને. “નિન્જામિ જમ’–આત્મસાક્ષાએ પશ્ચાતાપ (નિન્દા) કરું છું અને પરસાક્ષીએ પણ “એ મેં અગ્ય કર્યું છે” એમ મારી દુષ્ટતાને કબૂલ (જાહેર) કરું છું–ગહ કરું છું. કેવી રીતે? “ગિવ ત્રિવિ’– કરવા, કરાવવા અને અનુમેદવારૂપ ત્રિવિધ પ્રાણાતિપાતને ત્રણ ચોગો દ્વારા નિન્દુ છું-ગણું છું. તે ત્રણ યોગો કયા? તે કહે છે, “મનના, વાવા, ચેન’–મન, વચન અને કાયા એ ત્રણ ગોથી (નિન્દા અને ગહ કરું છું). અહીં વાક્યને સંબંધ પૂર્ણ થયે. હવે ત્રણે કાળ સંબંધી એને ત્યાગ કરતાં કહે છે કે “સતત નિમિ , પ્રત્યુપન્ન સંઘ્રનોમિ, સાત વવામિ –ભૂતકાલીન પ્રાણાતિપાતને નિન્દુ છું, વર્તમાન કાલે સંવરું (કું) છું અને ભવિષ્યકાળે “નહિ કરવો” એવો નિયમ (પચ્ચકખાણ) કરું છું. “સર્વ પ્રતિપાત”—એમ સર્વ પ્રાણાતિપાતની નિંદા, સંવર અને પચ્ચક્ખાણ કરીને તેને વૈકાલિક ત્યાગ કરું છું. હવે આ ભવિષ્યના પચ્ચખાણને જ વિશેષ રૂપમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિસૂત્ર ૧૧૩ ચાવવમનિશ્ચિતtsé'-જીવું ત્યાં સુધી આશંસા રહિત એ હું “નૈવ વચ્ચે પ્રપતિપતયામિ, નૈવાજોઃ प्राणानतिपातयामि, प्राणानतिपातयतोऽप्यन्यान्न समनुजाનામિ’–સ્વયં(બીજાના) પ્રાણોનો નાશ નહિ જ કરું, બીજાઓ દ્વારા પ્રાણોનો નાશ નહિ જ કરાવું અને બીજા પ્રાણુનાશ કરનારાઓને પણ હું સારા નહિ માનું. આ પચ્ચખાણ કેટલી સાક્ષી પૂર્વક કરે છે તે કહે છે કે – “તથા-સર્જાિ, દિક્ષિ, સાધુતાક્ષિણં, સેવાક્ષિ, સામસાવિં–તે પચ્ચક્ખાણ આ પ્રમાણે કરું છું–૧. અરિહંતની સાક્ષીએ, અર્થાત્ અરિહંતે જ્યાં સમક્ષ (પ્રત્યક્ષ) મનાય તે અરિહંતની સાક્ષી પૂર્વક કહેવાય. તાત્પર્ય કે અરિહંતોની સાક્ષી માનીને, એમ. ૨. સિદ્ધોની સાક્ષીએ. ૩. સાધુઓની સાક્ષીએ. ૪. દેવોની સાક્ષીએ. અને ૫. મારા આત્માની સાક્ષીએ. “ઘ' આ પ્રમાણે પચ્ચકખાણથી (કરવાથી). “મવતિ મિલ્સ વ મિઠ્ઠી વા’– સાધુ અથવા સાધ્વી થાય છે. કેવા થાય છે? “સંચાવિરત-તિદત-ઇત્યાતિપાપક્ષમ-સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત ર્યા છેપાપકર્મો જેણે, એવા થાય છે. તેમાં “સંત”—સત્તર પ્રકારના સંયમથી યુક્ત. “વિરત –બાર પ્રકારના તાપમાં વિવિધ પ્રકારે રક્ત. “તિદત '–સ્થિતિનો હાસ થવાથી ગ્રંથિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ વિનાશ, તથા “પચ્ચકખાણ”-(મિથ્યાત્વ વગેરે કર્મબંધના) હેતુના અભાવે નિરાકૃત (દીર્ઘસ્થિતિએ ન બંધાય તેવાં) કર્યા છે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને જેણે એ, (અર્થાત સત્તર પ્રકારે સંયમયુક્ત, વિવિધ તપમાં રક્ત અને અલ્પસ્થિતિવાળાં તથા પુનઃ દીર્ધ સ્થિતિક ન બંધાય તેવાં કર્મોવાળે થાય છેએ વાકયમાં બે પદનો કર્મધારય અને છેલ્લા ત્રણ પદોનો બહુત્રીહિ સમાસ કરવાપૂર્વક પુનઃ તે બેન કર્મધારય સમાસ, કરો. તે પણ કેવી કેવી અવસ્થામાં જ્યારે જ્યારે તે થાય છે તે કહે છે વિવ વ રાત્રી થા’-દિવસે અથવા રાત્રે, અર્થાત્ સર્વ કાળે, “પ વા પર્વતો ઘા -કોઈ કારણે એકાકી હોય ત્યારે અથવા સાધુઓની પર્ષદા એટલે સમૂહમાં હોય ત્યારે, અર્થાત્ એક કે અન્ય સાધુઓ સાથે, કેઈ પણ પ્રસંગમાં, “ગુપ્ત વા ના દારાત્રિએ બે પ્રહર સૂતો હોય ત્યારે કે શેષકાળે જાગતે હોય ત્યારે, અર્થાત કોઈ પણ અવસ્થામાં (તે સાધુ કે સાધ્વી સંયત, વિરત અને પ્રતિહત પ્રત્યાખ્યાતપાપકર્મો બને છે.) હવે આ પ્રાણાતિપાતની ત્રણ કાળની વિવિધ ત્રિવિધે કરેલી વિરતિનો મહિમા વર્ણવે છે કે-(“ઘર”—પદમાં વિભક્તિનો વ્યત્યય હોવાથી) “તત વસુ બાળતિપતિસ્થ વિરમr – તે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિશ્ચયથી હિત”-(પથ્યઆહારની જેમ) હિતકર છે, “ક્ષ’-(તરસ્યાને શિતલ જલની જેમ) સુખ કરનાર છે, “સુતે'—તારવામાં (કમઘાત કરાવ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૧૫ વામાં) સમર્થ છે, “જૈ શ્રેચનિવામ”—મોક્ષના કારણભૂતમેક્ષિકારક છે, “કાનુગામવં'—ભવોભવ સુખ આપનાર (અર્થાત વિરતિના સંસ્કારનો અનુબંધ (પરંપરા) ચાલવાથી અન્યભામાં પણ વિશિતિજન્ય સુખને પ્રાપ્ત કરાવનાર), તથા ‘રામિ”—પાર ઉતારનારું છે. હવે એ હિતકર વગેરે કેમ છે તેના હેતુઓ કહે છે- બીના'—સવ (બે, ત્રણ અને ચાર ઇન્દ્રિય વાળા) છેને. “તષ મૂતાનામ’–સર્વ વનસ્પતિકાય જીવોને. “સર્વેષ કરવાન'–સર્વ પાંચ ઈન્દ્રિયવાળા જીવોને. “પ સત્તાના'-સર્વ પૃથ્વીકાય આદિ જેને અહુલનતા'-મનમાં સંતાપરૂપ દુઃખ નહિ કરવાપણાથી. “અશોરનતા'-શેક નહિ કરાવવાપણાથી. “અઝુરતા 'જીર્ણ (અશક્ત) નહિ કરવાપણાથી. (અર્થાત્ વૃષભ, પાડા, હાથી, ઘેડા, ઊંટ, ગધેડા વગેરેને અતિભાર ખેંચાવતાં, આહાર નહિ આપતાં, અંકુશ, ચાબુક વગેરેથી મારતાં, અશક્ત-વૃદ્ધ બનતાં જોવાય છે, તેવું નહિ કરવાથી). ક “પ્રાણ” એટલે દશવિધ પ્રાણ ધારણ કરનારા પંચેન્દ્રિ, “ભૂત” એટલે થયા છે, થાય છે અને થશે તે ત્રિકાળવતી પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના છે, “જીવ” એટલે નિરૂપક્રમ આયુષ્યથી જીવનારા-દે, નારકે, શલાકાપુરુષો, અસંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચ, મનુષ્ય, યુગલિકે તથા ચરમશરીરી મનુષ્યો; અને “સર્વ” એટલે લેકને ઉપકાર પૂરતું જ જેમનું સત્વ છે તેવા વિકલપ્રાણવાળા, સપક્રમ આયુષવાળા તિર્યચ, મનુષ્યો અને વિકસેન્દ્રિય જીવો, એ પણ અર્થ પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કરેલું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે “પિનચા'ખેદ વગેરે નહિ પમાડવાથી, (પસીને, લાળ, આંસુ વગેરે પડે તે પરિશ્રમ નહિ આપવાપણાથી) મરીના '–પગ વગેરેથી (પીલવારૂપ) પીડા નહિ કરવાથી. “સપરિતાપનતા’–સર્વ પ્રકારનાં શારીરિક દુઃખરૂપ સંતાપ કરવાના અભાવથી (નહિ કરવાથી). “અનુપરવણતથા’–સર્વથા મરણ (અથવા અતિ ત્રાસ) નહિ કરવાથી (એ કારણથી, આ વ્રતમાં સર્વ પ્રાણ-ભૂત-વગેરેને હિતકર, સુખકર વગેરે ગુણકારક છે). વળી આ પ્રાણાતિપાતવિરમણ પદ (વ્રત) કેવું છે તે કહે છે કે—“માર્થ, માગુ, મહાનુમાઉં, મહાપુરુષાગુવીર્ણ, પરમપિરા, રાસ્તે –(ફળસ્વરૂપ વગેરે કહેલું હોવાથી) મહાઅર્થવાળું, (મહાવતે સકલગુણોનો આધાર હોવાથી) મહાગુણસ્વરૂપ, (સ્વર્ગ, મોક્ષ વગેરે અચિન્ય ફળ આપવાથી) મહા મહિમાવાળું, (તીર્થકર, ગણધરાદિએ આચરેલું હેવાથી) મહાપુરુષોએ આચરેલું-સેવેલું, (શ્રી તીર્થંકરાદિએ ઉપદેશેલું હોવાથી) પરમર્ષિઓએ કહેલું અને (સકળ કલ્યાણ કરનાર હોવાથી) પ્રશસ્ત છે. તે પ્રાણાતિપાત વિરમણ મને 'दुःखक्षयाय, कर्मक्षयाय, मोक्षाय, बोधिलाभाय, संसारोરાજા '–શારીરિક, માનસિક, વગેરે સર્વ દુઃખના ક્ષયને માટે, જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયને માટે, રાગદ્વેષાદિનાં બંધનોથી મુક્ત થવા માટે, જન્માક્તરમાં સમ્યફૂત્વાદિ સદ્ધર્મની પ્રાપ્તિ માટે અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતરવા માટે, “સહાયક થશે” (એમ અહીં અધૂ રે Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર , ૧૧ર પાઠ સમજી લે). “તિ છવા'-એ કારણથી “૩૫ર્કંપા વિશ્વામિ–તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અંગીકાર કરીને, “માસક૯૫” વગેરે નવકલ્પી સાધુના વિહારથી વિચરું છું ( વાક્યની શોભા માટે અવ્યય સમજ), કારણ કે એમ નહિ વિચરવાથી વ્રતને સ્વીકાર વ્યર્થ થાય. હવે છેલ્લે વ્રત સ્વીકારવાની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે – ___'प्रथमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वस्मात् પ્રજાતિ તાત વિરમM –હે ભગવંત! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો છું, સર્વથા પ્રાણાતિપાતની વિરતિને સ્વીકાર કરું છું, અર્થાત્ મારે આજથી સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી (હિંસાથી) વિરમણ એટલે નિવૃત્તિ (નહિ કરું એવી પ્રતિજ્ઞા) છે. અહીં “હે ભગવંત” એવું આમંત્રણ આદિમાં, મધ્ય અને અંતે કરેલું હોવાથી, ગુરુને પૂછવા વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું એમ સૂચવ્યું છે, એ રીતે આ વ્રતની આરાધના થાય છે. આ વ્રત લેવા છતાં પ્રાણાતિપાત કરનારાઓને નરકમાં જવું, આયુષ્ય ઘટવું–અ૯પ થવું, બહુ રેગે થવા, કદરૂપ થવું વગેરે દેશે સમજવા. (૧) એ પ્રમાણે પહેલું વ્રત કહ્યું. હવે બીજું વ્રત કહે છે દાજે કુ()જો મતિ ' ઇત્યાદિ-હવે પહેલા પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેવોએ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા * મૃષાવાદની વિરતિ કહી છે. 'હે ભગવંત! તે મૃષાવાદનું હું સર્વથા પચ્ચકૢખાણ (ત્યાગ) કરુ છું. તે આ પ્રમાણેક્રોધથી, લાભથી, ભયથી અથવા હાસ્યથી (હાંસી–મશ્કરી આદિ કુતૂહલેાથી) અને પહેલા તથા છેલ્લા કષાયા ક્રોધ તથા લાભ કહ્યા માટે ઉપલક્ષણથી તેનો વચ્ચેના માનથી તથા માયાથી પણુ, એમ કાઈ હેતુથી હું સ્વય' મૃષા એટલુ નહિ, બીજા દ્વારા મૃષા એલાવુ નહિ અને મૃષા ખેલનારા બીજા કોઈને સારા જાણુ નહિ, તે પછીના અથ પહેલા વ્રત પ્રમાણે જાણવા. * મૃષાવાદના ચાર પ્રકાશ છે. ૧. સત્યના નિષેધ કરવા, ૨. અસત્યની સ્થાપના કરવી, ૩. હેાય તેથી ખીજું જ કહેવું અને ૪. અનુચિત (ગણીય ) ખાલવું. તેમાં ૧. આત્મા નથી, પુણ્યપાપ નથી વગેરે સત્ય વસ્તુના નિષેધ સમજવા, એમ ખેાલવાથી આત્મા, પુન્ય, પાપ વગેરે તત્ત્વાના અભાવે જીવની દાન, ધ્યાન, તપ અધ્યયનાદિ સર્વ ક્રિયા વ્યર્થ થાય અને જગતની વિચિત્રતાનું કારણ ન રહે વગેરે તેનું જીદ્દાપણું સમજવું. ૨. આત્મા બહુ નાના છે, તે લલાટમાં કે હધ્યમાં રહે છે, અથવા સત્ર વ્યાપક છે, ઇત્યાદિ અસત્યની સ્થાપના જાણવી. એથી સવ શરીરમાં સુખદુઃખને અનુભવ થાય છે તે અસત્ય ઠરે, અથવા સર્વવ્યાપક હાય તા સત્ર શરીરના કે સુખ-દુઃખનો અનુભવ થવા જોઈએ, તે થતા નથી માટે તે મૃષા સમજવું. ૩. ગાયને ઘેાડા, સ્ત્રીને પુરુષ ઇત્યાદિ ખાલગ્નું તે સ્પષ્ટ મૃષા છે જ. ૪. અયોગ્ય–ગર્ચાયાગ્ય ખાલવું તે, કાણાને કાણે કહેવા ઇત્યાદિ કટુ વચન, અથવા પરલેાક જેનાથી બગડે તેવાં સાવદ્ય વચના · ખેતી કરા ', ‘કન્યાને પરણાવે', ‘શત્રુને માસ ' વગેરે ખેલવું તે. એ ચારેય પ્રકારના મૃષાવાદની વિરતિ. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિસૂત્ર ( ૧૧૯ આ મૃષાવાદ દ્રવ્યાદિ વિષયેની અપેક્ષાએ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-૧. દ્રવ્યથી, ર ક્ષેત્રથી ૩. કાળથી અને ૪. ભાવથી. તેમાં ૧. દ્રવ્યથી-જીવ અજીવ આદિ સર્વ દ્રવ્યમાં અને તેના તે તે ધર્મ, અધર્મ આદિ ભાવે વગેરે સર્વ વિષયોમાં વિપરીત બોલવાથી ૨. ક્ષેત્રથી-ચૌદરાજ પ્રમાણ લેકમાં અને તેની બહાર અલકમાં, અર્થાત્ લેક-અલકને અંગે મૃષા બેલવાથી. ૩. કાળથી (કાળ સંબંધી અથવા રાત્રે કે દિવસે) અને ૪. ભાવથી-(ક્ષાયિકાદિ ભાવોને અંગે અથવા રાગ કે દ્વેષથી) પછીને અર્થ પહેલા વ્રત પ્રમાણે “એ મૃષાવાદ હું બોલ્યા, અથવા બીજા પાસે બેલાજો કે બેલનારા બીજાઓને મેં સારા માન્યા” વગેરે પહેલા વ્રતમાં કહ્યો તે પ્રમાણે-યાવત્ સંપૂર્ણ આલાપકનો અર્થ સમજી લેવો, જ્યાં પ્રાણાતિપાત શબ્દ છે, ત્યાં મૃષાવાદ સમજી તે પ્રમાણે અંર્થ સમજ. (૨) ' હવે ત્રીજા વ્રતનું વર્ણન કરવા માટે કહે છે કે સહારે તને મત ! મદદ ઈત્યાદિ-હવે એ . પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેએ માલિકે આપ્યા વિનાનું કાંઈ પણ લેવાને નિષેધ (વિરામ) કહે છે, હે ભગવંત! એવું માલિકે આપ્યાં વિનાનું લેવાને હું સર્વથા ત્યાગ કરું છું. તે આ પ્રમાણે–ગામમાં, નગરમાં કે અરણ્યમાં કઈ પણ સ્થળે, ડું કે ઘણું, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા નાનું કે માટુ', સજીવ કે નિર્જીવ, કંઇ પણ આપ્યા વિનાનુ સ્વયં લઈશ નહિ, ખીન્ત દ્વારા લેવરાવીશ નહિ, કે બીજો કોઈ સ્વયમેવ લે તેને હુ' સારું માનીશ નહિ, યાવજીવ સુધી વગેરે તે પછીનેા સઘળા અથ પહેલા આલાપકના અથ પ્રમાણે જાણવા. તે અદત્તાદાન ( આપ્યા વિના લેવા)ના પણું ચાર પ્રકાર આ પ્રમાણે છે–૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી. તેમાં દ્રવ્યથી અદત્તાદાન, જે લેવા ચેાગ્ય કે પાસે રાખવા યોગ્ય હોય તે પદાર્થ, આથી ચાલવામાં, સ્થિર થવામાં, કે જીવનવ્યવહારમાં ઉપયાગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ—એ ચાર દ્રવ્યા ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હાતાં નથી. માટે તેને અ’ગે અનુત્તાદાન નથી એમ સમજવુ. ક્ષેત્રથી-ગામમાં નગરમાં કે અરણ્યમાં ( અટવી, જ`ગલ, વન વગેરે વસતિ વિનાના ક્ષેત્રમાં) અર્થાત્ સજન, નિર્જન કાઈ પણ સ્થળે, કાળથી અને ભાવથી, પહેલા વ્રતમાં જણાવ્યા પ્રમાણે તે પછીના અથ એ પણ તે વ્રતમાં કહ્યા પ્રમાણે જાણવા. એ અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું અથવા ખીજાએ ગ્રહણ કર્યુ” તેને સારુ` માન્યુ વગેરે આકીના અર્થ પણ પૂર્વ પ્રમાણે, જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ અનુત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, ખીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રી પાક્ષિકસૂત્ર અને બીજા ગ્રહણ કરનારને સારો માનીશ નહિ. વગેરે પ્રથમ વત પ્રમાણે. નિશ્ચયથી આ અદત્તાદાનને ત્યાગ હિતકારી છે, વગેરે પણ પૂર્વ પ્રમાણે. હે ભગવંત! આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયો છું, સર્વથા અદત્તાદાનને ત્યાગને (વિરતિને) સ્વીકારું છું. (૩) હવે ચોથા વ્રતના વિશિષ્ટ (ફેરફારવાળા) પાઠના અર્થ કહે છે. “કદાવર મ ઈત્યાદિ-હવે તે પછીના ચેથા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરેએ મિથુનથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે, હે ભગવંત ! તે સર્વ મિથુનને હું પચ્ચક્ખું છું. (ત્યાગ કરું છું) દેવ-દેવીના વૈક્રિય શરીર સંબંધી, મનુષ્ય-સ્ત્રી-પુરુષના શરીર સંબંધી, અને તિર્યંચ છ ઘડા-ઘેડી આદિના શરીર સંબંધી, કઈ પણ મિથુન હું સ્વયં સેવું નહિ, બીજાને સેવરાવું નહિ કે બીજા સેવનારાઓને “હું સારા માનું નહિ, (એવું પચ્ચકખાણ મારે) જાવાજજીવ સુધી, વગેરે અર્થ પૂર્વ પ્રમાણે. તે મૈથુન ચાર પ્રકારનું છે. દ્રવ્યથી વગેરે, તે પણ પૂર્વે કહ્યા પ્રમાણે. તેમાં ૧. દ્રવ્યથી મિથુન–૧ રૂપમાં ” એટલે નિજીવ પ્રતિમાઓ વગેરેમાં અથવા જેને આભૂષણદિ શણગાર ન હોય તેવાં રૂપચિત્રોમાં (આસક્તિ કરવા રૂ૫), તથા “રૂપ સહગતમાં એટલે સજીવ સ્ત્રીપુરુષનાં શરીરમાં અથવા આભૂષણઅલં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ કારાદ્વિ શેાભા સહિત (ચિત્રાદ્રિ) રૂપામાં, ૨. ક્ષેત્રથી મૈથુનઊર્ધ્વ લેાક, અધેાલાક, કે તિńલાકમાં અર્થાત્ ણે લેાકમાં. ૩. કાળથી અને ૪. ભાવથી વગેરે પછીના પાઠના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે, તે મૈથુન સેવ્યુ હાય, સેવરાવ્યુ હોય કે ખીજા મૈથુન સેવનારાઓને સારા માન્યા હાય તેને નિન્દુ છું, વગેરે પૂર્વ કહ્યા પ્રમાણે, જીવું ત્યાં સુધી આશંસા વિનાના હું તે સ મૈથુનને સ્વયં સેવીશ નહિ, ખીજા દ્વારા સેવરાવીશ નહિ, ખીજા સેવનારાઆને સારા માનીશ નહિ. પછીના અ પૂર્વ કહ્યા પ્રમાણે, નિશ્ચયથી આ મૈથુનનો ત્યાગ હિતકર છે વગેરે પછીના અર્થ પૂર્વે પ્રમાણે. હે ભગવંત! હું આ ચેાથા મહાવ્રત માટે તૈયાર થયા છું (પાસે આવ્યે છું), એથી સર્વથા મૈથુન ત્યાગને હું સ્વીકારું છું. (૪) હવે પાંચમા વ્રતના ફેરફારવાળા પાઠના અથ કહે છે“અદાને પશ્ચમે મંતે ' ઇત્યાદિ હવે તે પછીના પાંચમા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરાએ પરિગ્રહથી વિરામ (વિરતિ) કરવાનું કહ્યું છે. હે ભગવત ! હું તે સુવ પરગ્રહને પચ્ચક્ખુ છું (તજુ' પ્રુ). તે (પચ્ચક્ખાણ એ રીતે કરુ` છું કે) અલ્પ કે બહુ, નાના કે મોટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કાઈ પણ (પદાર્થના) Page #150 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર ૧૨૩. પરિગ્રહ હું સ્વયં કરીશ નહિ, બીજા દ્વારા તેવા પરિગ્રહને કરાવીશ નહિ અને પરિગ્રહ કરનારાઓને સારા માનીશ નહિ, વગેરે અથ પહેલા વ્રતમાં કહ્યા પ્રમાણે. તે પરિગ્રહ ચાર પ્રકારનો છેઃ દ્રવ્યથી, ક્ષેત્રથી વગેરે પહેલા વ્રત પ્રમાણે. તેમાં દ્રવ્યથી-સજીવ (સ્ત્રી વગેરે), નિજીવ (ઘરેણાં વગેરે) અને મિશ્ર (સાલંકાર સ્ત્રી વગેરે), એમ કોઈ પણ પદાર્થમાં મૂછ તે દ્રવ્ય પરિગ્રહ. ક્ષેત્રથીસર્વલેકમાં (ચૌદ રાજલકમાં) આકાશ વગેરે સર્વ પદાર્થમાં પણ પરિગ્રહ (મમત્વ) કરી શકાય છે, માટે સર્વ લોકરૂપ ક્ષેત્રમાં પરિગ્રહ તે ક્ષેત્ર પરિગ્રહ. કાળથી-દિવસે કે રાત્રે અને ભાવથી–અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્યવાળા કેઈ પણ પદાર્થમાં રાગ અથવા શ્રેષથી મમત્વ કરવું તે ભાવથી પરિગ્રહ. પછીનો અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે. ' એ પરિગ્રહ મે ગ્રહણ કર્યો. બીજા પાસે ગ્રહણ કરાવ્યું કે બીજાએ ગ્રહણ કરેલ સાર માન્યો તેને નિન્દુ છું વગેરે પૂર્વ પ્રમાણે. યાજજીવ સુધી આસક્તિ રહિત હું સર્વ પરિગ્રહને સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ, પછીનો અર્થ પૂર્વ પ્રમાણે. આ પરિગ્રહનું વિરમણ (વિરતિ) નિશ્ચયથી હિતકારી છે, વગેરે પૂર્વ પ્રમાણે. Page #151 -------------------------------------------------------------------------- ________________ -૧૨૪ શ્રી શ્રમણુક્યાનાં સૂત્રે-સાથે હે ભગવત ! આ પાંચમા મહાવ્રતને માટે ઉપસ્થિત તૈયાર) થ છું. સર્વથા પરિગ્રહથી વિરામ (કેઈ પણ પદાર્થમાં મૂરછને ત્યાગ) કરું છું. (૫) હવે છઠ્ઠી રાત્રિભજન વિરમણવ્રતમાં ફેરફારવાળાપાઠને અર્થ કહે છે સારે છ મસ્તે” ઇત્યાદિ-હવે તે પછી છઠ્ઠી વ્રતમાં શ્રીજિનેશ્વરએ રાત્રિભોજનને વિરામત્યાગ) કહ્યો છે. હે ભગવંત ! હું તે સર્વ રાત્રિભોજનને એટલે “રાત્રે ગ્રહણ કરેલું રાત્રે વાપરવું” વગેરે (ચાર) ભાંગાવાળા રાત્રિભોજનને પચ્ચકખું છું ત્યાગ કરું છું). તે (એ રીતે કે) આહાર, પાણી, ખાદિમ અથવા સ્વાદિમ-એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે ભજન કરીશ નહિ, બીજાઓને રાત્રે ભોજન કરાવીશ નહિ અને બીજા રાત્રિભજન કરનારાઓને સારા માનીશ નહિ. પછી અર્થ પહેલા ત્રત પ્રમાણે તે રાત્રિભેજન ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે વગેરે પૂર્વ પ્રમાણે. તેમાં દ્રવ્યથી-રાત્રિ ભેજન, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ-એ ચાર પ્રકારનાં દ્રા પિકી કઈ વસ્તુ ખાવી તે. ક્ષેત્રથી-મનુષ્યલકમાં, કારણ કે ત્યાં જ રાત્રિ -હેય છે, (મનુષ્યલક સિવાય અન્યત્ર રાત્રિ દિવસને વ્યવહાર નથી). કાળથી-દિવસે અથવા રાત્રે. અને ભાવથી-કડવું, Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર . ૧૨૫ તીખું', તૂ રુ', ખાટુ, મીઠું' અને ખારુ', એમ કાઈ પણ સ્વાદવાળા પદ્મામાં. રાગ કે દ્વેષ કરવાપૂર્વક, બાકીના અથ પૂર્વે કહ્યા પ્રમાણે, એ રાત્રિભાજન સ્વયં ભાગળ્યું (ખા) ખીજાને ખવરાવ્યું અથવા બીજાઓએ રાત્રે ખાધુ તેને સારું માન્યુ હોય તેને નિન્દુ છું વગેરે પૂર્વ પ્રમાણે, જાવજીવ સુધી અનાશ...સાવાળા હું સર્વાં રાત્રિભાજનને સ્વય' રાત્રે કરીશ નહિ, બીજાઓને રાત્રે ભાજન કરાવીશ નહિ અને બીજા રાત્રિભાજન કરનારાઓને સારા માનીશ નહિ, પછીને અર્થ પૂર્વ પ્રમાણે. આ રાત્રિ ભજનની વિરતિ નિશ્ચયથી હિતકારક છે. વગેરે પછીના અર્થ પૂર્વ પ્રમાણે. હે ભગવંત ! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપ-સ્થિત (ઉત્સાહી) થયા છું, સર્વ પ્રકારના રાત્રિ ભાજનના વિરામ (ત્યાગ) કરું છું. (૬) હવે એ સર્વ (છએ) તેાની એક સાથે ઉચ્ચારણા કરતાં કહે છે કે— .. “ ચંદ્યા ' ઇત્યાદિ–એ ઉપર જણાવ્યાં તે પાંચ મહાત્રતા કે જેની સાથે રાત્રિભાજન વિરમણ વ્રત છટ્ઠું છે, તે (છએ) ત્રતાના આત્માના હિત માટે સમ્યક્ સ્વીકાર કરીને હું વિચરું છું (પાલન કરુ છુ”). Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રે-સાથે હવે ક્રમશઃ એ મહાવ્રતના અતિચારે કહે છે. ITHથા ૪ ને નો ” ઈત્યાદિ , “થી ૬”— મારાતા ર જે ચTre, ifમાધ્ધ રહે ”—અજયણાથી. ચાલવું બોલવું વગેરે હિંસાજનક વ્યાપાર (પ્રવૃત્તિ) અને દારુણ પરિણામે એટલે એને હણવા વગેરેના રૌદ્ર (ધ્યાનરૂપ જે) અધ્યવસાયે “પ્રાણાતિપાત વિરમળે, ૩તિવમઃ”-પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં આ અતિકમરૂપ દેષ કહેલો છે (માટે તેને તજવો જોઈએ), એમ માનીને તેને ત્યજે. એમ સર્વવ્રતની ગાથાઓમાં (અધૂરો) અર્થ જોડ. (૧) તીવ્ર ઈત્યાદિ-વિષયના ઉત્કટ રાગવાળી જે ભાષા, તથા “તદ્રષિા – ઉગ્ર મત્સરવાળી જે ભાષા (અર્થાત ઉત્કટ રાગ કે ઉત્કટ દ્વેષપૂર્વક બેસવું) તે મૃષાવાદ વિરમણવ્રતમાં અતિકેમ કહ્યો છે. (માટે તેને તજ જોઈએ) એમ માનીને તેને ત્યજે. (૨) વાં જ ચારિત્યા' કે તેણે જેને ભળાવ્યું હોય તેવા બીજા પાસેથી અવગ્રહ (ઉપાશ્રય-આશ્રય)ની યાચના કર્યા વિના (અનુમતિ મેળવ્યા વિના), તેમાં રહેવું, (એટલા શબ્દ અધ્યાહારથી સમજવા). તથા વિ વા વા'-પ્રતિનિયત અમુક (મેળવેલા) અવગ્રહની(જગ્યાની)બહાર(જે જગ્યા તેના માલિકે વાપરવાની સંમતિ ન આપી હોય ત્યાં) ચેષ્ટા કરવી” (“તેને ઉપચાગ કરે' એ શબ્દ પણ અધ્યાહારથી સમજવા), તે Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૨૭ અદત્તાદાન વિરમણવ્રતમાં અતિકમ (દોષ) કહેલો છે, એમ માનીને તે અતિચારોને ત્યજે. (૩) કા જવા રસ ધr, ' ઇત્યાદિ–અહીં પ્રકમથી સુંદર શબ્દ ઉમેર, જેથી સુંદર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શેની “ ચારણ”—રાગપૂર્વક સેવા કરવી (ભોગવવા), તે મિથુન વિરમણરૂપ ચોથા વ્રતમાં અતિક્રમ (દેશ) કહેલો છે, એમ માનીને તેને ત્યાગ કરે. (૪) છા' ઈત્યાદિ ઈચ્છા એટલે પ્રાપ્ત નહિ થયેલા કોઈ પણ પદાર્થની પ્રાર્થના, મૂચ્છ ર'-ચોરાઈ (હરણ થઈ) ગયેલા, નાશ પામેલા પદાર્થનો શેક. ક્રિસ'–વિદ્યમાન પદાર્થની મૂછ (મમત્વ) અને ‘વ ’–નહિ મળેલા વિવિધ પદાર્થોની પ્રાર્થના, તરૂપ જે લોભ, તે કે ? સાહન 'રૌદ્રધ્યાનના કારણભૂત (અતિ ઉત્કટ), એ ઈચ્છા, મૂચ્છ, ગૃદ્ધિ અને દારુણ કાંક્ષારૂપ લોભ, એ સર્વ પરિગ્રહ વિરમણ વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલો છે, એમ માનીને તેને તજે, (અન્યત્ર ઈચ્છા, મૂચ્છ વગેરે શબ્દોને, એક અર્થવાળા જણાવી જુદા જુદા શિષ્યોને તેમની ભાષામાં સમજાવવા માટે ભિન્ન ભિન્ન શબ્દનો પ્રયોગ કર્યો છે, એમ પણ વિકલ્પ જણાવેલું છે) અહીં મૂળમાં જ્યાં જ્યાં “1'-૪' છે તે સમુચ્ચય(વળી) અર્થમાં સમજવા. (૫) તમાર આહારઃ' ઇત્યાદિ-રાત્રે સુધા લાગવાના ભયથી દિવસે ઘણો આહાર લે, તથા “સૂરે રાતે – Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સા ઉદય અસ્ત થવારૂપ સૂર્યક્ષેત્રમાં, અર્થાત સૂર્ય જ્યાં ઊગે અને આથમે તે આકાશ ક્ષેત્રમાં ‘શકિત’ એટલે સૂર્યના ઉદય થયા કે નહિ ? અથવા અસ્ત થયા કે નહિ ?–એવી શંકા હેાવા છતાં આહાર લેવા, તે રાત્રિભાજન વિરમણુ વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલા છે, એમ માનીને તેને ત્યજે. (૬) . એમ છ વ્રતાના અતિચારો કહ્યા. હવે તેની રક્ષાના ઉપાય કહે છે— , ‘ ફત્તળનાળત્તેિ ' ઇત્યાદિ ‘તીનજ્ઞાનચરિત્રાળ્યવિાષ્ય '—દ્રન, જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના ( અવિરાધિત ). ‘ સ્થિતઃ શ્રમળધમઁ '-સાધુધ માં સ્થિર (નિશ્ચલ) થયેલા હુ, ‘ પ્રથમં વ્રતમ્ અનુરક્ષામિ ’-પહેલા વ્રતનું (કોઈ દોષ ન લાગે તેમ) રક્ષણ કરુ છું (પાલન કરું છું). કેવા હું ? ‘વિચામાં ' એ પદને મહુવચનને બદલે એકવચનાન્ત કરવાથી ‘વિતોઽસ્મિ પ્રાળતિાતાત ’– સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામેલા (મુક્ત) એવા હું', અર્થાત્ દન, જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરતા, શ્રમણધમાં નિશ્ચળ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલા હું પહેલા મહાવ્રતનુ" કાઈ પણ દોષ ન લાગે તેમ રક્ષણ-પાલન કરું છું. (૧) એ પ્રમાણે બાકીની પાંચ ગાથાને અ પણ સમજી લેવા, માત્ર બીજી ગાથામાં મૃષાવાદથી વિરામ પામેલા’, ત્રીજીમાં ‘ અદત્તાદાનથી વિરામ પામેલેા ’, ચાથી ' Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિસૂત્ર ૧૨૯ -પાંચમી-છઠ્ઠી ગાથમાં અનુક્રમે “મૈથુનથી, પરિગ્રહથી અને રાત્રિભેજનથી વિરામ પામેલે” એ અર્થ તે તે વ્રતને અનુસારે સમજી લે. વળી પણ તેના રક્ષણને ઉપાય કહે છે કે – આવિદત્તમિ.' ઈત્યાદિ. “ત્રિય –અહીં આલય શબ્દ સૂચક હોવાથી “આલયવત્તી” અર્થાત “સ્ત્રી, પશુ, પંડક વગેરેથી રહિત” ઈત્યાદિ સકળ દેષ વિનાનાં સ્થાનમાં રહેલો હું, તથા “વિહાર:–આગમોક્ત નવકલ્પી વિહારથી વિચરતે હું, “સમિત —ઈસમિતિ આદિ પાંચ સમિતિનું પાલન કરતો “સમિત” એવો હું, તથા “પુ: – “પરિષહ સહવા, ગુરુકુળવાસ સેવ ” વગેરે સાધુના ગુણોથી યુક્ત એ હું, “ગુcતઃ '—ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી ગુપ્ત એવો હું, “સ્થિતઃ કમળ’–ક્ષમા, મૃદુતા આદિ દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર-નિશ્ચળ એવો હું, “પ્રથમ વ્રતમનાક્ષામિ, વિતરિમ રાખignતાત' એનો અર્થ ઉપર જણાવેલી ગાથાઓના અર્થ પ્રમાણે (અર્થાત્ પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું પહેલા મહાવ્રતનું સર્વ દેથી રક્ષણ કરું છું (એમ) કરો. (૧) આ ગાથા પ્રમાણે જ બીજથી છઠ્ઠો ગાથા સુધીને અર્થ પણ કર. માત્ર “બીજીમાં મૃષાવાદથી, ત્રીજીમાં અદત્તાદાનથી, ચોથીમાં મિથુનથી, પાંચમીમાં પરિગ્રહથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે અને છઠ્ઠીમાં રાત્રિભેજનથી વિરામ પામેલે હું” એટલો અર્થ તે તે શબ્દને અનુસારે ભિન્ન ભિન્ન કરે. સાતમી ગાથાના પૂર્વાર્ધને અર્થ પણ ઉપર જણાવ્યું તેમ કરે; ઉત્તરાર્ધમાં આટલા ફેરફાર સમજ, “ગિવિધેન'-મન, વચન અને કાયારૂપ ત્રણ ભેગથી, “અપ્રમત્ત –સારી રીતે એકાગ્ર બનેલે હું, “ક્ષમ મહાવ્રતાનિ -સ્વજીવની જેમ પાંચ મહાવ્રતનું રક્ષણ (પાલન) કરું છું. (૭) ' હવે એકથી દશ પર્યન્ત હેય ભાવેને ત્યાગ અને ઉપાદેયને સ્વીકાર કરવા દ્વારા મહાવ્રતની વિશેષ રક્ષા માટે કહે છે કે , “સાવાનો ઈત્યાદિ. “સાવચનમેવા'-(સર્વ નિબ્ધ કર્મોરૂ૫) એક પાપવ્યાપારને, મિથ્યાત્વમેવા'એક મિથ્યાત્વને, “મન્ના”-એ પ્રમાણે (એક) અજ્ઞાનને, “રિવચન'-ત્યાગ કરતે, “ગુણ-મન, વચન અને કાયગુપ્તિથી ગુસ, “રક્ષામિ મહાવ્રતાનિ ’-પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (આ ગાથામાં અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિરૂપ જ્ઞાન, દર્શન અને ચરિત્રનાં મૂળ દૂષણને ત્યાગ કરવા પૂર્વક શુદ્ધ મન, વચન અને કાયાથી પાંચ મહાવ્રતનું રક્ષણ જણાવ્યું, એમ સમજવું). (૧) - “સનવઘાર'-સકળ આત્મહિતકર અનુષ્ઠાનેરૂપ એક નિષ્પાપ વ્યાપારને, “સચ્ચાં -એક સમ્યગદર્શનને અને “ઘર્ષ શા –એ પ્રમાણે એક સમ્યગજ્ઞાનને Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રી પાક્ષિકસૂત્ર પણ, “૩ાપન્નઃ–પ્રાપ્ત થયેલે હું (અર્થાત્ ચારિત્ર, સમ્યક્ત્વ અને જ્ઞાનવાળા) તથા “ગુરુ”-(વિનય, વૈયાવચ્ચ વગેરે) સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૨) - “ ચિત્ર જાપ –એક રાગ અને એક ઢષ એમ બે તથા “ જ દવાને સાર–અને બે દુષ્ટ ધ્યાન, એક આ અને બીજું રૌદ્ર, એને ત્યાગ કરતે હું પાંચ મહાવતનું રક્ષણ કરું છું. (૩) ત્રિવિર્ષ ચારિત્રધર્મ-દેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ચારિત્રધર્મને, અને ‘દશાને શુ –ધર્મ તથા સુફલ એ બે ધ્યાનને, ઘ' વગેરેને અર્થ “પ્રાપ્ત થયેલ અને યુક્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું.” હવે પછીની ગાથાઓના ઉત્તરાદ્ધને અર્થ એ પ્રમાણે જાણવો. (૪) મૂળગાથામાં “જિ ” વગેરે પ્રથમાન છે, તે પણ વિભક્તિને બદલવાથી “ નાં વાતા’-કૃષ્ણ, નીલ અને કાપત એ “તિન્નો જેથી મારાતા –ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓને, “”િ વગેરે પૂર્વ પ્રમાણે. (૫) તૈf gai સુવતેલેશ્યા, પત્રલેશ્યા અને ગુફલલેશ્યા એ “વિશ્વ ફથી ગુજરાતી –ત્રણ અતિપ્રશસ્ત લેશ્યાઓને, ‘વ’ વગેરે પૂર્વ પ્રમાણે. (૬) મનસા'-શુભ ભાવરૂપ પ્રશસ્ત ચિત્ત દ્વારા પાંચ મહાબતેનું હું રક્ષણ કરું છું એમ સંબંધ જોડ. તેમાં હું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથ કેવો? “માત્યવિજ્ઞાન-મનસત્યને જાણતો હું; અર્થાત્ અકુશળ મનને નિરોધ અને શુભ ચિત્તની ઉદીરણ કરવારૂપ મનસત્ય (મનના સંયમ)ને જાણતે, એ પ્રમાણે “વીસત્યેન-કુશળ વચનની ઉદીરણું અને અકુશળને નિરોધ કરવારૂપ વચનસંયમ વડે અને “ સત્યેન-કિયાની શુદ્ધિ વડે અર્થાત કાયસંયમ વડે, (કાયસંયમ, કાર્ય કરતાં ગમન-આગમન વગેરે જયણાથી કરવાથી અને કાર્ય ન હોય ત્યારે હાથ-પગ વગેરે અવયને સંકેચીને સ્થિર બેસવાથી થાય છે) એમ ત્રિવિધેના િસત્યવત’–ત્રણેય પ્રકારે સંયમને જાણતે હું પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. આ “મનસંયમ” વગેરે ત્રણ ભાંગા કહ્યા તેનાથી, દ્રિકસંગી પણ ત્રણ ભાંગાનું સૂચન કરેલું છે, તે આ પ્રમાણે ૧. મન-વચનના સંયમથી, ૨. મન-કાયાના સંયમથી તથા ૩. વચન-કાયાને સંયમથી. અને ત્રિકસંગી ૧. મનવચન-કાયા ત્રણેના સંયમથી, એમ સર્વ ભાંગાથી સત્યને (સંયમને) જાણતે અર્થાત્ શુદ્ધ સંયમને પાલક હું. આ કથનથી ત્રિકસંગી એક ભાંગ કહ્યો એમ સમજવું. કુલ ૧. માત્ર મન, ૨. માત્ર વચન, ૩. માત્ર કાયા, ૪. મન-વચન, ૫. મન-કાયા, ૬. વચન-કાયા, ૭. મન-વચન-કાયા–એમ સાત ભાંગે સંયમનું રક્ષણ કરું છું, એમ અર્થ જાણ. (૭) તસ્ત્રઢ સુણરાધ્યા'-ચાર દુઃખશય્યાએ, તે દ્રવ્યથી તે દુષ્ટ પલંગ-ખાટલ (સંથારે) વંગેરે, ભાવથી દુઃખશપ્યા એટલે દુષ્ટ ચિત્તજન્ય કુસાધુતાને સ્વભાવ, તેના Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૩૩ ચાર દુષ્ટ ચાર પ્રકાશ ( શ્રી ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છેઃ ૧. પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, ૨. બીજા પાસેથી (પૌદ્ગલિક) ધન આહારાદિ મેળવવા વગેરેની ઇચ્છાપ્રાર્થના, ૩. દેવ-મનુષ્ય સંબંધી કામ( ભાગેા )ની આશ‘સા ( મેળવવાની–ભાગવવાની ઇચ્છા), અને ૪. સ્નાનાદિ શરીરસુખની (ગૃહસ્થપણાનાં સુખાની ) ઇચ્છા-આ ભાવનાઓથી સંયમમાં દુ:ખને અનુભવ થાય માટે તે દુઃખશય્યાઆ સમજવી. તથા શ્વેતસ્ત્રઃ સંજ્ઞઃ'-(અશાતાવેદનીય અને મેાહનીયના ઉદ્દયજન્ય) ચાર પ્રકારની ચેતના : ૧. આહારસંજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. મૈથુનસંજ્ઞા અને ૪. પરિગ્રહસ`જ્ઞા; તથા ધવાર: હ્રષાચાઘ્ર ’-ક્રોધ, માન, માયા અને લાભ-એ ચાર કષાયા; એ દરેકને ‘૦ '– ત્યાગ કરતા હું પાંચ મહાવ્રતાનું રક્ષણ કરું છું. (૮). તથા વતન્ત્રત્ર્ય સુવરાઃ ’–ચાર સુખશય્યાએ, તે દ્રવ્યથી અને ભાવથી દુ:ખશય્યાએ કહી, તેનાથી વિપરીત (ચાથાડાણામાં કહ્યા પ્રમાણે) જાણવી. ‘ ચતુર્વિધ સંવર’–ચાર પ્રકારે સંવર, તેમાં મન, વચન અને કાયા એ ત્રણના (અકુશળથી નિરોધ અને કુશળમાં પ્રવર્તાવવારૂપ) સંવર, તથા (મહામૂલ્ય વસ્ત્રો, સુવણ આઢિના ત્યાગરૂપ) ચેાથેા ઉપકરણ સવર જાણવા. તથા ‘સમાધિ ચ’-ચાર પ્રકારની સમાધિ, અર્થાત્ જ્ઞાન, દન, ચારિત્ર અને તપ-એ ચારને અગે આત્માની પ્રશસ્ત (આરાધક) પરિણામ-તે ચાર પ્રકારે સમાધિ જાણવી. એ બધાં પદો દ્વિતીયા વિભક્તિવાળાં 6 .5 6 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રે-સાથે હવાથી ચાર પ્રશસ્ત શય્યાઓને, ચાર પ્રકારના સંવરને અને ચાર સમાધિને “૩૦ –સ્વીકાર (પ્રાપ્ત થયેલે) હું પાંચ મહાવતનું રક્ષણ કરું છું વગેરે પૂર્વની જેમ અર્થ કર.(૯) મિથુન-મને ભિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પચે (કામ એટલે વિકારને ગુણ કરનારા હોવાથી) કામગુણોને, તથા ઉવ ૪ મારHવાનમહાવવાન-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ, એ પાંચ કર્મોનું ગ્રહણ કરે માટે આને અર્થાત્ કમ આવવાનાં (બંધનાં) કારૂપ આવે એ (આત્માને દારુણ દુઃખોનાં કારણો હોવાથી) “મહાદ” છે, તેને “ –વગેરે પૂર્વ પ્રમાણે. (૧૦) તથા “ffવિચરંવાળ”-(નિવૃત્તિ અને ઉપકરણરૂપ બે દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ તથા ઉપગરૂપ બે ભાવેન્દ્રિય એમ ચાર પ્રકારની) સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયના (ઈષ્ટ વિષમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ નહિ કરવા રૂ૫) સંવરને, તબૈર [વિશ્વમેઘ ” -તથા એ જ રીતે પાંચ પ્રકારના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મસ્થારૂપ) સ્વાધ્યાયને, “૩૦ ”-પ્રાપ્ત થયેલ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું વગેરે (૧૧). “ નિવાંચવર્ષ –પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવના વધને (વિનાશને) તથા “વિધા (f) ૨ મા સરતાઃ–છ પ્રકારની અપ્રશસ્ત (કર્મબંધ થાય તેવી) ભાષાઓને; તે આ પ્રમાણે ૧. હીલિતા, ૨. ખિંસિતા, ૩. Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર · પુરુષા, ૪. અલિકા, ૫. ગાર્હસ્થી અને ૬. ઉપશમિતાધિકરાદીરણી–એમ છ જાણવી; તેમાં અસૂયાથી–અવજ્ઞાથી ( અનાદરપૂર્ણાંક હું ગણુ, હું વાચક, હું જ્યેષ્ઠા, વગેરે) ખોલવુ તે ૧. હીલીતા; નિન્દાપૂર્ણાંક (બીજાના અચાગ્ય વર્તનને પ્રગટ કરવાપૂર્ણાંક) ખેલવુ તે ૨. ખિ'સિતા; (હે દુષ્ટ ! વગેરે) ગાલી દેવાપૂર્વક કઠાર વચન ખેલવુ તે ૩. પ્રુષા; ( ‘દિવસે કેમ ઊંઘા છે’ વગેરે શિખામણ આપતા શુર્વાકિને ‘ નથી ઊંઘતા ’ વગેરે) અસત્ય જણાવવું તે ૪. અલિકા; ગૃહસ્થની જેમ ( પિતા, પુત્ર, કાકા, ભાણેજ વગેરે સગાઈવાચક) ખોલવુ તે ૫. ગાર્હ સ્થી; અને શાન્ત થયેલા કલહ વગેરે પુનઃ શરૂ થાય તેવુ' ઓલવુ' તે ૬. ઉપમિતકલહપ્રવતની. એ દરેકને ‘f’ ત્યાગ કરતા વગેરે પૂર્વની જેમ (૧૨). ‘વવિધ અભ્યન્તર વાદ્યમ્ અપિ ચ ષષષ્ટ તોમ૦ ’–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયાત્સગ અને શુભ ધ્યાન-એ છ પ્રકારનુ અભ્યંતર તપક, અને અનશન, ઉનાદરકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયફ્લેશ અને સલીનતા-એ છ પ્રકારનું ખાદ્ઘ તપકમ, તેને ‘૩૫૦ ’–પ્રાપ્ત થયેલા વગેરે પૂર્વ કહ્યા પ્રમાણે (૧૩). પરલેાકભય વગેરે પૂર્વે ( પગામસિજ્જાના અમાં) કહી ગયા તે સાત ભયસ્થાનાને (ભયમાહનીય કર્માંના ઉદયથી જન્ય આત્માના ભયરૂપ પરિણામનાં કારણાને) તથા ‘સપ્તત્રિયં ચૈવ જ્ઞાનવિમલૢમ્ ’–અહી’‘ જ્ઞાન અને ‘વિભંગ' એ પદો પૂર્વાપર સપ્ત ૬ મયસ્થાન નિ ’–હલેાકભય, ૧૩૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે ફેરવવાથી સાત પ્રકારનાં વિભગ જ્ઞાનને, “૦િ'-ત્યાગ કરતે વગેરે પૂર્વ પ્રમાણે, આ વિભાગ જ્ઞાનના સાત પ્રકારે બતાવનારી ગાથા કહે છે – . .. "इग-पणदिसि लोगगमो, किरिआवरणो मुदग्गओ નમો જ પુનમ , નગ્ધ કરવો ના વિમા ” અર્થાત્ ૧. “પવિાિ નામિકામ-પૂર્વાદિ કોઈ એક જ દિશામાં લેક (સર્વ જગત છે એ) બોધ તે એક વિભંજ્ઞાન તથા ૨. “ૐકુ હિલ્સ મિલમઃકર્મોને નહિ માનવારૂપે અને શરીરના ધર્મો દેખીને આત્માને તે માનવારૂપે છ દિશાને બદલે ઊર્ધ્વ, અધે પૈકી કઈ એક અને ચાર તિછી દિશાએ, એમ પાચ દિશામાં લેક છે એ બોધ, ૩. “વિવાવાળો ઃ '—જીવ પ્રાણાતિપાત વગેરે ક્રિયાઓ કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે, તેમાં હેતુભૂત કર્મ તે દેખાતું નથી, માટે જીવ કમથી આવૃત્ત નથી, પણ ક્રિયા જ જીવનું આવરણ છે” એ બેધ, ૪. ‘મુu’-ભવનપત્યાદિ દેવેનું વેકિય શરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલેના ગ્રહણપૂર્વક કરાતું જેવાથી જીવ “મુદ’ એટલે સ્વશરીરાવગાહ ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રમાંથી લીધેલા પુદ્ગલેના શરીરવાળો છે, એ અભિપ્રાય; ૫. “સમુદ’–વૈમાનિક દેવનું વૈક્રિય શરીર બાહ્ય-અત્યંતર પુદ્દગલના ગ્રહણ વિના રચાતું જોઈને જીવ “અમુદગ” એટલે બાહ્ય-અત્યંતર ક્ષેત્રગત પુદ્ગલના ગ્રહણ વિનાના સ્વશરીરવગાઢ ક્ષેત્રગત પુદગલના શરીરવાળો છે, એ વિકલ્પ ૬. “વો સt - Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૩૭ વૈક્રિય શરીરધારી દેના રૂપને જોઈને શરીરને જ જીવ માનવે જેમ કે –“જીવ રૂપી” છે એ અભિપ્રાય; અને ૭. “સર્ષનાવઃ'વાયુથી ચલાયમાન પુદ્ગલેને જોઈને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે પ્રત્યેક વસ્તુ “જીવ” છે, એ અભિપ્રાય. આ સાતે અભિપ્રાય માં લોક છ દિશાઓમાં છે છતાં ન્યૂન માનવારૂપે, તથા કર્મોને નહિ માનવારૂપે અને શરીરના ધર્મો દેખીને આત્માને તે માનવારૂપે, “વિ”-વિપરીત, “ભંગ”—કલ્પના હોવાથી તેને વિ–ભંગ-વિભંગ”જ્ઞાન કહ્યું છે. આ જ્ઞાન મિથ્યાત્વ મેહનીયના ઉદયપૂર્વકના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી થાય છે, અથવા મિથ્યાત્વી દેવ–નારકીને ભવપ્રત્યયિક હોય છે, માટે તે અજ્ઞાન છે. (૧૪) તથા– “વિષUT: નૈષUTTઃ '—સાત પિડેષણ અને સાત પાનૈષણાનું વર્ણન ગેચરીના દોષામાં કહ્યા પ્રમાણે જાણવું. તેને તથા “વહ (નcત) –અહીં સૂચના માત્ર કરી છે, એટલે “વદ–વસતિ (રહેઠાણ-ઉપાશ્રય) ને અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહ), તે આ પ્રમાણેઃ ૧. “આ –અમુક ઉપાશ્રય મેળવે પણ બીજો નહિ” એમ અભિગ્રહ કરીને પછી તેવાની જ યાચના કરીને તેને મેળવવા તે પહેલી પ્રતિમા. ૨. “હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ, અથવા બીજાઓએ યાચેલામાં રહીશ” એવો અભિગ્રહ તે બીજી પ્રતિમા. પહેલી પ્રતિમા સર્વસામાન્ય (સર્વ) સાધુએને ઉદ્દેશીને અને બીજી ગચ્છવાસી સાંગિક (એક માંડલીવાળા) કે અસાંગિક (ભિન્ન માંડલીવાળા) ઉત્કટ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને અંગે છે; એમ બેમાં ભિન્નતા સમજવી; કારણ કે, તેઓ એકબીજાને માટે એ રીતે યાચના કરે છે. ૩. “બીજાને માટે વસતિની યાચના કરીશ; પણ હું બીજાએ યાચેલીમાં રહીશ નહિ” એ અભિગ્રહ તે ત્રીજી પ્રતિમા; આ “યથાલદક” (જિનક૯૫ના જેવી કઠેર કિયા કરનાર) સાધુને હોય છે, કારણ કે, તેઓ બાકી રહેલા સૂત્રનું તથા અર્થનું અધ્યયન આચાર્ય દ્વારા કરવાની અભિલાષાવાળા હોવાથી આચાર્યને માટે તેવી યાચના કરે છે. ૪. “હું બીજાઓને માટે વસતિ યાચીશ નહિ, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ” એ અભિગ્રહ તે ચોથી પ્રતિમા, આ ગચ્છમાં રહીને જિનકલ્પને અભ્યાસ કરનારા સાધુઓને હોય છે. પ. “હું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ” એ અભિગ્રહ તે પાંચમી પ્રતિમા; આ જિનકલ્પિક સાધુને હેય છે. ૬. “જેની વસતિ ગ્રહણ કરીશ, તેનું જ સાદડી, ઘાસ વગેરે પણ સંથારા માટે મળશે તે લઈશ, અન્યથા. ઉત્કટાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ” એ અભિગ્રહ તે છઠ્ઠી; આ પણ જિનકલ્પિક વગેરેને જ હોય છે. ૭. સાતમી પણ છઠ્ઠીના જેવી જ સમજવી; માત્ર “સંથારા માટે શિક્ષા વગેરે જે જેવું પાથરેલું મળશે તે લઈશ, અન્યથા નહિ” એ અભિગ્રહ પણ જિનકલ્પિકાદિને જ હોય છે. એ સાત (અવગ્રહ) પ્રતિમાઓને, તથા “(ત્તિ ) સત સતૈવાવ –આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધની બીજી ચૂલિકા Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૩૯ રૂપે જે સાત અધ્યયને છે, તેમાં ઉદ્દેશા નહિ હોવાથી તે એકસરા અધ્યયન કહેવાય છે. તેનું એકસરાપણું છે માટે એકેક” અને સાતની સંખ્યા છે, માટે દરેકને “સતૈકક” કહેવાય છે, કારણ કે, શાસ્ત્રોમાં તે અધ્યયનેનું તેવું નામ છે. તે દરેકનાં નામ (પગામસિજજાના અર્થમાં) પૂર્વે કહ્યાં છે, તે પ્રમાણે જાણવાં. એ સાત સહકીઓને તથા “મધ્યયનાનિ” -શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધનાં સાત અધ્યયન, તે પહેલા શ્રુતસ્કંધનાં અધ્યયનેની અપેક્ષાએ મહાન (મેટાં) છે, તેથી “મહાધ્યયન” કહેવાય છે. તેનાં નામે પણ (પગામસિજ્જાના અર્થમાં) પૂર્વે કહ્યાં તે પ્રમાણે જાણવાં. તે સાત મહાધ્યયનને “ઘ' પ્રાપ્ત થયેલ વગેરે અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. (૧૫) “સ મદ્રસ્થાનાનિ -જાતિમદ વગેરે (પગામસિજજામાં કહ્યાં તે) આઠ દસ્થાને (મંદ થવાનાં જાતિ વગેરે આઠ નિમિત્તે) તેને, તથા “સૌ સામણિ'-જ્ઞાનાવરણયાદિ આઠ કર્મોને, અને “તેષાં વર્ષે ર–એ આઠ કર્મોને નવે બંધ, તે દરેકને, “ –ત્યાગ કરતે વગેરે બાકીનો અર્થ ઉપર કહ્યા પ્રમાણે જાણવો. (૧૬). તથા “ગદ પ્રવચનમાતા –ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને મને ગુપ્તિ આદિ ત્રણ ગુણિ, એ આઠ પ્રવચન-માતાઓ કે જે, “ઈવિધનિષ્કિતાથઃ રા'આઠ પ્રકારના અર્થો (જ્ઞાનાવરણયાદિ કર્મો) જેઓને ક્ષય થયા છે એવા શ્રી જિનેશ્વરદેવને “છ” એટલે પ્રાપ્ત થઈ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે તે આઠ પ્રવચન-માતાઓને “૩૫૦' પ્રાપ્ત થયેલે વગેરે અર્થ ઉપર પ્રમાણે. (૧૭). “નવ વનિતાનાનિ –પાપનાં કારણભૂત નવ (ગ વગેરેને મેળવવાની ભાવનારૂપ) નિયાણાં, તે આ પ્રમાણે નિર-સિટ્રિ-થિ-પુfસે, રિપવિસારે પરિવારે ૪ i gણુ-ધેિ, દુના નવ નિશાળે ”-કોઈ સાધુ (તપસ્વી) એમ વિચારે કે, દેવ-દેવલોક તે પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમંત રાજાઓ જ દે છે, જો મારા તપ-નિયમાદિનું ફળ હોય તે “ભવિષ્યમાં હું રાજા થાઉં?–૧. કઈ એમ વિચારે કે રાજાને તે. બહુ ખટપટ અને દુઃખ-ભય હેય છે, માટે “હું ધનપતિ -શેઠ થાઉં —૨. કેઈ એમ વિચારે કે પુરુષને ઘણી પ્રવૃત્તિ, યુદ્ધમાં ઊતરવું, દુષ્કર કાર્યો કરવા વગેરે દુઃખ હોય છે, માટે મારું તપ-નિયમ વગેરે સફળ હોય તે “હું ભવિષ્યમાં સ્ત્રી થાઉં”—૩. કેઈ એમ વિચારે કે સ્ત્રી નિર્બળ, પરાધીન તથા નિન્દાનું પાત્ર ગણાય છે, માટે “હું અન્ય જન્મમાં પુરુષ થાઉં--જ. કોઈ એમ વિચારે કે આ મનુષ્યના ભાગે તે મૂત્ર, પુરિષ, વમન, પિત્ત, શ્લેષ્મ, શુક વગેરે અશુચિથી ભરેલા છે, દેવ-દેવીઓ પોતાનાં વિધવિધ વૈકિય રૂપે કરીને ભેગ ભેગવે છે, માટે હું બીજા દેવ-દેવીઓને ભેગવી શકું તે પરપ્રવિચારી દેવ થાઉ –૫. કઈ વળી એમ વિચારે કે એમાં તે બીજા દેવ-દેવીઓની પરાધીનતા છે, માટે હું મારા પિતાનાં જ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિસૂત્ર ૧૪૧ દેવ-દેવીનાં ઉભય રૂપ વિકુવને બને વેદનાં સુખ ભેળવી શકું તે “સ્વપ્રવિચારી દેવ થાઉં”—. કેઈ મનુષ્ય અને દેવના ભોગેથી વૈરાગી બનેલ સાધુ કે સાધ્વી એમ વિચારે કે આ ધર્મ જે સફળ હોય, તે જ્યાં પ્રવિ-- ચારણા નથી તે (નવવેકાદિ) “અલાદવાળા દેવ થાઉં?–૭. કઈ એમ વિચારે કે દેવ તે અવિરતિ હેય છે, માટે આ ધર્મનું ફળ મળે તે હું અન્ય જન્મમાં શ્રીમંત ઉગ્ર કુળ વગેરે ઉત્તમ કુલમાં “શ્રાવક થાઉં –૮. અને કઈ એમ વિચારે કે કામભેગે દુઃખદાયી છે, ધન, પ્રતિબંધક છે, માટે અન્ય ભવમાં હું “દરિદ્ર થાઉં? કે જેથી. સુખપૂર્વક ગૃહસ્થભાવને ત્યજી પ્રવજ્યા ગ્રહણ કરી શકું૯. એમ પિતાના તપ, નિયમ, વ્રત વગેરેની આરાધનાના ફળરૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરે તે નવ નિયાણાને, તથા “સંસારસ્થાચ નવ આમાં પહેલા છ નિયાણુવાળાઓ અન્ય ભવે વીતરાગને માર્ગ સાંભળે તો પણ તેની શ્રદ્ધા ન થાય; સાતમા નિયાણાવાળાને ધર્મમાં શ્રદ્ધા થાય, પણ દેશવિરતિના પરિણામ ન થાય; આઠમાં. નિયાણુવાળા શ્રાવક થાય, પણ સર્વવિરતિ પ્રાપ્ત ન કરે અને નવમા નિયાણાવાળાને સાધુપણું મળે, પણ મોક્ષપ્રાપ્તિ ન થાય, એમ સમજીને નિયાણા નહિ કરવાં. કારણ કે નિયાણ કર્યા વિના જ સાધુ-શ્રાવકધર્મના ફળરૂપે તે તે ફળ મળે જ છે; ઉલટું નિયાણ કરવાથી ભવિષ્યમાં ધર્મપ્રાપ્તિ થતી નથી. છેલ્લા નિયાણુથી સમતિ, દેશવિરતિ, સર્વવિરતિ પ્રગટ થવા છતાં જીવને મેક્ષ અટકે છે; પ્રથમનાં સાત નિયાણ તે નિયમા સંસારવર્ધક જ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે વિષ નવા -પૃથ્વી, અપ, તેજ, વાઉ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ નવ પ્રકારના સંસારવત જીવોને (હિંસાદિ વિરાધનાને) ર૦ –ત્યાગ કરતે વગેરે અર્થ પૂર્વ પ્રમાણે.* (૧૮) તથા “નવત્રવર્ચગુતઃ ”-બ્રહ્મચર્યની નવ વાડેથી સુરક્ષિત (બ્રહ્મચર્યવાળો), હું “રવિણં ત્રાર્થ શિશુદ્ધ-દ્ધિ નવવિધ એટલે અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને, “૩૦ –પ્રાપ્ત થયેલો વગેરે અર્થ પૂર્વ પ્રમાણે. (નવ ગુપ્તિનું વર્ણન આ જ પુસ્તકમાં કહેવાશે. બ્રહ્મચર્યના દેવી તથા ઔદારિક ભેગો, મન, વચન, કાયાથી, સેવવા નહિ, સેવરાવવા નહિ અને બીજા સેવતા હોય તેને અનુમોદવા નહિ એમ (૨૪૭=૬૩=૧૮) અઢાર ભેદ સમજવા. (૧૯) ' ૩પયાતિ જ વિષ’દશ પ્રકારના ચારિત્રાદિના ઉપઘાતને, તે આ પ્રમાણેઃ “મ-૩ષ્પ-પ-રहरण-परिसाडणा य नाणतिगे। संरक्खणाऽचिअत्ते, उवघाया સર જે દુતિઅર્થાત આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરેની પ્રાપ્તિમાં સેળ ઉદ્દગમ દેશે પૈકી કઈ દેષ લગાડવાથી ચારિત્રને ઉપઘાત થાય તે ૧. ઉદુગમ-ઉપઘાત, સેળ ઉત્પાદન-દે પૈકી કઈ દેષ સેવવાથી ૨. ઉતપાદનઉપઘાત. દશ એષણા દેશે પૈકી કોઈ દેષ સેવવાથી ૩. * ચૂર્ણિમાં તે “નવવિદ સાવર ના જ નિયા નવિ કલા” એવો પાઠ છે, ત્યાં “ચક્ષુદર્શનાવરણાદિ ચાર અને પાંચ નિદ્રા” મળી નવ ભેદે દર્શનાવરણના જાણવા. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૪૩ એષણ-ઉપઘાત. સંયમમાં અકથ્ય ઉપકરણોને પરિભેગ કરવાથી ૪. પરિહરણા-ઉપઘાત, વસ્ત્રાપાત્રાદિનું પરિકર્મ (ધોવાં, રંગવા વગેરે) શેભા કરવાથી. પ. પરિશાતના-ઉપઘાત. પ્રમાદાદિથી “અકાલે સ્વાધ્યાય” વગેરે શ્રતજ્ઞાનમાં અતિચાર સેવવાથી ૬. જ્ઞાન-ઉપઘાત. જિનવચનમાં શંકાદિ દશનાચારમાં અતિચાર સેવવાથી ૭. દર્શન-ઉપઘાત. પાંચ સમિતિ આદિ અષ્ટ પ્રવચન-માતાનું યથાર્થ પાલન નહિ કરવાથી ૮. ચારિત્ર-ઉપઘાત. શરીરાદિ સંબંધી મૂછ–સંરક્ષણ કરવાથી પરિગ્રહવિરમણવતને અતિચાર લગાડવાથી ૯. સંરક્ષણ-ઉપઘાત. અને ગુર્વાદિ સાધુગણ ઉપર અપ્રીતિ કરીને વિનયને ઉપઘાત કરવાથી ૧૦. અચિયત્ત-ઉપઘાત. એ દશ ઉપઘાતોને તથા “વિઘ સંય તથા ૪ સંજશે '– દશ પ્રકારના અસંવરને તથા દશ પ્રકારનો સફલેશ એટલે અસમાધિને, એ અસંવર અને સંલેશ આ પ્રમાણે છે : "जोगिंदि-ओवहिसुई, असंवरो दस य संकिलेसो अ । નાગરવહી-વસઈદ જનહિં ” અર્થાત ત્રણ ગ, પાંચ ઇન્દ્રિય, ઉપાધિ અને સૂચિ (સોય) એ દશને અસંવર, તથા જ્ઞાનાદિ ત્રણ, ગ ત્રણ, ઉપધિ, વસતિ, કષાય અને આહાર-પાછું એ દશને અંગે અસમાધિ તે દશ પ્રકારને સંલેશ જાણો. ૧૦ અસંવર આ પ્રમાણે મન, વચન અને કાયા એ ત્રણે યોગની અકુશલ પ્રવૃત્તિને નહિ રિક્વી તે ત્રણ અને અસંવર; પાંચ ઇન્દ્રિયોને ઈષ્ટ અનિષ્ટ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ કરતાં નહિ રેકવી. તે પાંચ ઈન્દ્રિને અસંવર; શાસ્ત્રોક્ત સંખ્યા-પ્રમાણથી વિપરીત (અનિયત) કે અકલ્પ વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ ગ્રહણ કરવી, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્ર-પૌત્રાદિને યથાસ્થાને નહિ મૂકવાં તે ૯. ઉપધિ અસંયમ. અને સૂચિ (સેય)ના ઉપલક્ષણથી સેય, નખરદની, પિમ્પલક આદિ શરીરને ઉપઘાત કરે તેવી અણ (ઘાર)વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવી તે ૧૦. સૂચિ અસંવર, જાણ. દશ પ્રકારને સંકૂલેશ આ પ્રમાણે ૧૯ જ્ઞાનનું અવિશુધ્યમાનપણું, તે “જ્ઞાનસંલેશ”. ૨. દર્શનનું અવિશુધ્ધમાનપણું તે “દર્શનસંકલેશ”. ૩. ચારિત્રનું અવિશુધ્ધમાનપણું તે “ચારિત્રસંલેશ”. ૪. મન દ્વારા (મનમાં) સંક્લેશ થાય તે “મનસંકુલેશ.... પ. વચન દ્વારા સંક્લેશ થાય તે “વચનસંકુલેશ”. ૬. કાયાને આશ્રયને (રાગ-દ્વેષાદિ) થાય તે “કાયસંલેશ. તથા સંયમને અથવા સંયમના સાધક શરીરને ઉપધાન એટલે આલંબન થાય તે ઉપધિ–સારા નરસાં વસ્ત્રો વગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે. ૭. “ઉપધિસંલેશ”. સારી-ખરાબ (વસતિ) ઉપાશ્રયને અંગે સંક્લેશ થાય તે ૮. “વસતિસંક્લેશક્રોધાદિ કષાયને વશ થવું તે ૯. “કષાયસંકુલેશ.... અને ઈચ્છાનિષ્ટ આહાર-પાણ વગેરેમાં સંલેશ થાય તે ૧૦. અન્નપાણ સંકુલેશ. એમ દશ પ્રકારના અસં. વરને તથા દશવિધ સંકુલેશને ‘પરિ૦’ ત્યાગ કરતે વગેરે અર્થ પૂર્વ પ્રમાણે (૨૦). Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૪૫ “તા-સમાધિસ્થાનાનિ ફા જૈવ શ શ્રમધર્મ ” દશ પ્રકારનું સત્ય, દશ સમાધિસ્થાનો, દશ દશાઓ અને દેશવિધ શ્રમણધર્મ-એ દરેકને “sus' પ્રાપ્ત થયેલે વગેરે. બાકીને અથે પૂર્વ પ્રમાણે. તે દરેકનું વર્ણન નીચે પ્રમાણે છે : દશ પ્રકારનું સત્ય આ પ્રમાણે. કહ્યું છે–“નવયમરવાनामे रूवे पडुच्च सच्चे य । ववहारभावजोगे, दसमे ओवમજે જ !” અર્થાત્ ભિન્ન ભિન્ન દેશની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્ન ભિન્ન નામે જેમ કે કોંકણાદિ દેશમાં પાણીને પય, પય, નીર, ઉદક વગેરે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે તે, તે તે દેશની અપેક્ષાએ સત્ય છે, માટે તે ૧. જનપદ સત્ય. “કુમુદ, કુવલય, કમળ, અરવિન્દ વગેરે બધાંય કાદવમાં ઉત્પન્ન થનારાં હોવાથી પંકજ છે, છતાં આબાલ-ગેપાલ અરવિન્દને જ પંકજ માને છે, માટે અરવિન્દ એટલે સ્થળવિકાસી કમળને “પંકજ” કહેવું તે સર્વસંમત હોવાથી ૨. સંમત-સત્ય જાણવું. બીજાં ચંદ્રવિકાસી કમળ એટલે કુમુદ, નીલકમળ એટલે કુવલય, સૂર્યવિકાસી કમળ, તેમાં “પંકજ” શબ્દને વ્યવહાર અસંમત હોવાથી તેને “પંકજ ” કહેવું તે અસત્ય જાણવું. કઈ પાષાણદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે તે ૩. સ્થાપનાસત્ય; જેમ કે પ્રભુ મહાવીરની મૂર્તિને “મહાવીર” કહેવા તે. સત્ય કેઈનું નામ પાડ્યું હોય તેને તે કહે તે ૪. નામ-સત્ય; જેમ કે કોઈ કુલને વધારનાર ન હોવા ૧૦. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ છતાં તેનું નામ “કુલવર્ધન” રાખ્યું હોય તે તે નામથી સત્ય જાણવું. કેઈને બાહ્ય રૂપને અનુસારે તેને તે કહે. જેમ કેઈ કપટી સાધુને બહારથી સાધુવેશને ધારણ કરેલો હવાથી સાધુ કહેવો અથવા કોઈ લાંચ-રુશ્વત લેનાર ન્યાયાધીશને ન્યાયાધીશ કહે તે ૫. રૂપ-સત્ય. બીજી બીજી વસ્તુને આશ્રશ્ચીને બેલાય તે ૬. પ્રતીત્ય-સત્ય; જેમ કે અનામિકા (પૂજનની આંગળી) ને નાની અને મોટી કહેવી તે પ્રતીય સત્ય, કારણ કે તે કનિષ્ઠાથી મટી છે અને મધ્યમાથી નાની પણ છે. ૭. વ્યવહાર સત્ય એટલે “પર્વત બળે છે, ઘડે ઝમે છે', વગેરે બોલવું તે; વસ્તુતઃ પર્વત નહિ પણ ઘાસ વગેરે બળે છે, ઘડે નહિ પણ પાણી ઝમે છે, તે પણ વ્યવહારથી તેવું બેલાય છે, માટે તે સત્ય છે. ૮. ભાવ-સત્ય-એટલે પદાર્થમાં જે ધર્મની વિશેષતા હોય તેને અનુસારે બોલવું તે, જેમ કે ભમરામાં પાંચ વર્ણ હોવા છતાં કાળાં વર્ણની વિશેષતા હોવાથી ભમરાને કાળો કહેવો, બગલામાં કુલ વર્ણની વિશેષતા હોવાથી તેને શુફલ કહે વગેરે. ૯. ગસત્ય-કઈ પદાર્થના બીજા પદાર્થ સાથેના વેગથીસંબંધથી તેને તે કહે છે, જેમ કે દંડના યોગથી સાધુને “દડી” કહે વગેરે. તથા ૧૦. ઉપમા-સત્યઉપમાને આરેપ કરે તે; જેમ કે મોટા સરેવરને સમુદ્ર, પુણ્યવાન મનુષ્યને દેવ, કે શૂરવીરને સિંહ કહેવો વગેરે. આ દશ પ્રકારનાં સત્ય જાણવાં. * Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિસૂત્ર ૧૭ દશ સમાધિસ્થાને આ પ્રમાણે કહ્યાં છે – इत्थिकहाऽऽसणइंदिअ-निरिक्खसंसत्तवसहिवजणया । अइमायाहारपणीअ-पुव्वरयसरणपरिहारो ॥ १ ॥ न य साए य सिलोगे, मज्जिज्ज न सदरूवगंधे य । इय दस समाहिठाणा, सपरेसि समाहिकारणओ ॥२॥ વ્યાખ્યા–પુરુષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરુષની વિકારજનક વાતોને ત્યાગ કરે, અથવા પુરુષે એકલી સ્ત્રીની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન. એમ પુરુષનું આસન સ્ત્રીઓ અને સ્ત્રીનું આસન પુરુષે વર્જવું તે બીજી. સ્ત્રીનાં રોગજનક અંગો-ઇન્દ્રિય પુરુષે કે પુરુષનાં અંગે આદિ સ્ત્રીએ રાગપૂર્વક નહિ જોવાં તે ત્રીજુ. સ્ત્રી, પશુ, નપુંસક આદિથી યુક્ત અથવા ત્રસ આદિ જીવોથી સંસક્ત વસતિ (ઉપાશ્રય)ને સાધુએ આશ્રય નહિ કરવો તે ચેડ્યું. અતિ માત્ર પ્રમાણાધિક) આહારનો ત્યાગ કરવો તે પાંચમું. સ્નિગ્ધ-માદક આહારને ત્યાગ કરે તે છઠ્ઠ. પૂર્વે ગૃહસ્થાશ્રમમાં ભગવેલા ભેગેનું સ્મરણ નહિ કરવું તે સાતમું. શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ, સ્પર્શ આદિ વિષયના સુખમાં રાગમદ નહિ કરો તે આઠમું. એ પ્રમાણે પિતાની કીર્તાિ–પ્રશંસા આદિનો મદ નહિ કરો તે નવમું. અને શુભ રસ, શબ્દ, રૂપ, ગંધ વગેરે ઈન્દ્રિયેના વિષયોમાં આસક્તિ નહિ કરવી તે દશમું. એમ દશ પ્રકારે સ્વ-પરને સમાધિ થાય છે, માટે એ દશને સમાધિસ્થાનો કહ્યાં છે. તથા દશ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા અધિકારને જણાવનારાં દશ શાસ્ત્રો તે દશ દશાઓ. અહી દરેકનુ નામ સ્ત્રીલિંગે મહુવચનાન્ત છે, તેનું કારણ તે શાસ્ત્રો તેવા નામે આગમમાં જણાવેલાં છે. તે આ પ્રમાણે— कम्मविवगाण दसा, उवास गंतगडणुत्तरदसा य । पण्हावागरणदसा, दसासुअक्खंधदसा य ॥ १ ॥ बंधाइ दसा चउरो, सेसा वक्खाणिआ न चुन्नीए । महव्वयकसायचउजुअ - तवेहिं दसहा समणधम्मो ||२|| · વ્યાખ્યા—૧. કવિપાકદશા, ૨. ઉપાસકદશા, ૩. અતકૃતદશા, ૪. અણુત્તરાપપાતિકદશા, પ. પ્રશ્નવ્યાકરણદશા, ૬. દશાશ્રુતસ્કંધદશા, ૭. અધદશા, ૮. દ્વિવૃદ્ધિદશા, ૯. દીર્ઘદશા, ૧૦. સ ક્ષેપકદશા-એમ દશ દશાસૂત્રેા જાણવાં. તેમાં છેલ્લી ચાર દશા વતમાન કાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણિમાં કહી નથી. તથા પાંચ મહાવ્રતાનુ' પાલન, ચાર કષાયના ત્યાગ અને ખાર પ્રકારને તપ એ દૃશ પ્રકારે શ્રમણધમ સમજવા. ‘૩૫૦ ’ વગેરેને અપૂર્ણાં પ્રમાણે, (૨૧) * • આશાતનાં ૨ સf '–સામાન્ય રીતે સર્વ કાઈ આશાતનાઓને, અથવા ત્રિશુળ પાવા ’–અગિઆરના * ક્ષમા, મૃદુતા, આવ, નિલેભિતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-યતિધર્મના એ પણુ શ પ્રકારા કહ્યા છે. ખીન્ન આચાર્યાં ક્ષમા, નિર્લોભતા, માર્દવ, આવ, લાધવ, તપ, સંયમ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્યું —એમ પણ દશ પ્રકારો કહે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૪૯ અંકથી ત્રણ ગુણ અર્થાત્ તેત્રીશ આશાતનાઓને (પગામસિજામાં કહી છે તેને) “વિવર્નયન'–ત્યાગ કરતે, અને તેથી જ “suસંપન્ન –અર્થપત્તિએ અનાશાતના-ભાવને પ્રાપ્ત થયેલે, “યુઃ '—સાધુતાના ગુણેથી યુક્ત હું પાંચ મહાવ્રતનું રક્ષણ-પાલન કરું છું વગેરે અર્થ પૂર્વ પ્રમાણે જાણો. (૨૨) - આ પ્રમાણે એક, બે આદિ શુભ સ્થાનને અંગીકાર અને અશુભ સ્થાનને ત્યાગ કરવા દ્વારા મહાવ્રતની (પાલનની) પ્રતિજ્ઞા કરી. હવે નહિ કહેલાં બાકીનાં સ્થાનોનો અતિદેશ (ભલામણ) કરવાપૂર્વક મહાવ્રતોની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે – ”—ઉપર “ત્રણ લેશ્યા વગેરેના ત્યાગપૂર્વક” વગેરે કહ્યું તેમ “ ત્રિવિરતઃ –ત્રણ દંડથી વિરામ પામેલે, અર્થાત્ જેમ રાજા દંડ કરીને ધનનું અપહરણ કરે તેમ - અશુભ મન, વચન અને કાયા પણ ચારિત્રરૂપી ધનનું અપહરણ કરતાં હોવાથી તે ત્રણ દંડે કહેવાય છે, તેને ત્યાગ કરતે, તથા ‘ ત્રિશુદ-મન, વચન અને કાયા એ ત્રણ કરણથી શુદ્ધ થયેલ. (અહીં એમ પ્રશ્ન થાય કે, ત્રિદંડવિરત હોય તે ત્રિકરણ શુદ્ધ પણ ગણાય, તો ફરી કહેવાનું કારણ શું ? તેનું સમાધાન એ છે કે “ત્રિદંડવિરત” એટલે સાવદ્ય ગોથી નિવૃત્ત અને “ત્રિકરણશુદ્ધ” એટલે નિરવદ્ય યોગમાં પ્રવૃત્ત, અથવા તે “સાવદ્ય પ્રવૃત્તિ કરવાની માત્ર નિવૃત્તિએ ત્રિદંડની વિરતિ” અને કરવા, કરાવવા, અનમેદવારૂપ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ વિવિધ નિવૃત્તિ તે વિકરણની શુદ્ધિ” એમ ભેદ સમજે. અથવા ગીતાર્થોએ બીજી રીતે પણ એ ભેદ ઘટાવ, કારણ કે પૂર્વમહર્ષિએના શબ્દ અર્થગભર હોય છે.) તથા “સિરાજ્યના રાજ્ય '-માયા, નિયાણું અને મિથ્યાત્વ-એ ત્રણ ભાવશ (આત્માને કષ્ટ આપનારા દુષ્ટ, પરિણામો) દૂર ગયાં છે જેનાં એ શલ્યરહિત અને ગિવિધેરા પ્રતિવારા ત્રણ પ્રકારે (અતિચાર કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદવા નહિ એમ) સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યું છે જેણે, અર્થાત્ સર્વ અતિચારેથી નિવૃત્ત થયેલે હું “ક્ષમ અદાવ્રતાનિ વચ્ચ'પાંચ મહાવ્રતનું પાલન-રક્ષણ કરું છું. (૨૩) હવે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા કરી તેની સ્તુતિ કરતાં કહે છે કે- ચેતત’-એમ આ ઉપર કહ્યું તે “મવ્રતોરારજી –મહાવ્રતનું ઉચ્ચારણ (પાલન) કેવું છે? અથવા એનાથી શો લાભ થાય છે? તે કહે છે “રિસ્થરમ” -એ જ મહાવ્રતોમાં અથવા ચારિત્રધર્મમાં તે સ્થિરતા કરનારું હોવાથી આત્માને ધર્મમાં નિશ્ચલતા-દઢતા કરનારું. '-શલ્યને નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ ત્રણ શલ્યોને નાશ કરનારું. “કૃતિ-ધર્મ એટલે ચિત્તની સમાધિમાં બળ-આલંબન આપનારું. (કેઈ ઠેકાણે પિવડ્ય'-એ પાઠ છે ત્યાં “વૃત્તિવસ્ત્રજં-પર્યાય કરે અને તેમાં સ્વાર્થિક “” પ્રત્યય માની અર્થ એ જ પ્રમાણે Page #178 -------------------------------------------------------------------------- ________________ આ પાક્ષિકસૂત્ર ૧૫૧ કરવા.) ‘વ્યવસાયઃ ’–આત્મામાં દુષ્કર પશુ આરાધના (ઉદ્યમ) કરવાના અધ્યવસાય પ્રગટ કરનારુ’, ‘ સાધનાર્થ’માક્ષની સાધના માટે તે ‘ અર્થ ' એટલે પરમ ઉપાય. ‘ વાનિવારવું; ’-પાપ-અશુભ કર્મ-નું નિવારણ કરનારુ'. ‘નિવારના ’-પોતાને તેાની પ્રાપ્તિમાં અતિ દૃઢ કારણ છે, એથી તે શુભ કર્મીની નિકાચનામાં કારણ હાવાથી તેને જ નિકાચના કહેવાય છે. ‘ માવિરોધિઃ ’-ભાવ એટલે આત્માના પરિણામાની વિશુદ્ધિ કરનાર હાવાથી ‘ભાવવિશેાધિ’ છે. ‘ વસાવાદñ ’-પતાકા એટલે ચારિત્રની આરાધનારૂપ વિજયધ્વજનું હરણ ( ગ્રહણ ) કરવારૂપ હાવાથી ‘પતાકાહરણ ’ છે. ( અર્થાત્ ચારિત્ર દ્વારા કર્મની સામે આત્માના વિજય કરાવનાર છે.) ‘નિëદના '–દૂર હટાવી દેવું, કમરૂપી શત્રુઓને આત્મારૂપી નગરમાંથી હંમેશને માટે નિર્વાસ (બહિષ્કાર ) કરનાર છે. ‘આરાધના ગુળ નામ ’–મુક્તિના સાધક ચારિત્રના વ્યાપાસ (ઉદ્યમા) રૂપી ગુણાની ‘આરાધના ' એટલે અક્ષયતા કરનાર છે. (અર્થાત્ મુક્તિપ્રાપક વ્યાપારોમાં અખંડ પ્રવૃત્તિ કરાવનાર છે.) ‘સંવરો: ’– નવાં કર્માને રાકવારૂપ સવરના યાગ એટલે વ્યાપાર છે, અથવા સ ંવરની સાથે આત્માના ચાગ કરાવનારુ છે. (આત્મામાં સંવર પ્રગટ કરનારુ' છે.) ‘ પ્રાત:ધ્યાનોપયુતા’ -શ્રેષ્ઠ (ધર્મ અને શુલ) ધ્યાનની પ્રાપ્તિ રૂપ છે. ‘ચુત ચ જ્ઞાને’–અહી”. સપ્તમીના બદલે ત્રીજી વિભક્તિના પ્રયાગ સમજવા, એથી જ્ઞાન સાથે તે સંબધ કરાવનાર છે અર્થાત્ : * Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે વિશિષ્ટ અવધિ આદિ જ્ઞાને અને અંતે આત્માને કેવળજ્ઞાનભાવ પ્રગટ કરે છે. “પરમાર્થ '-આ મહાવ્રતનું ઉચારણ એ સત્યપદાર્થ છે, (સત્ય તત્ત્વ) છે. “૩ામર્થ – મિક્ષરૂપી ફળનું સાધક હેવાથી અતિ શ્રેષ્ઠ પદાર્થ (તત્વ) છે, કારણ કે જગતના સર્વે પદાર્થો કરતાંય મહાવ્રતની પ્રધાનતા છે. વળી ‘’-(અહીં લિંગભેદ હોવાથી) આ મહાવ્રતનું ઉરચારણ તીર્થક પ્રવનસ્ય સારો રિાતઃ'-શ્રી તીર્થકરોએ સિદ્ધાન્તને સાર (આગમનું સર્વસ્વ) છે, એમ દર્શાવેલ છે. કેવા તીર્થકરેએ? “તિવાદેવમથતૈઃ –મેહનયકર્મના ઉદયજન્ય તથાવિધ આનંદરૂપ રતિ-ચિત્તને વિકાર તથા રાગ અને દ્વેષનું મંથન (નાશ) કરનારાઓએ પ્રવચનને સાર કહે છે. વળી એ તીર્થકર ભગવતે 'षड्जीवनिकायसंयमम् उपदिश्य त्रैलोक्यसत्कृतं स्थानं અગ્રુપતા –છ જીવનિકાયનું સંયમ એટલે અહિંસા અને ઉપલક્ષણથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ પાંચ મહાવ્રતને ઉપદેશ કરીને અને ઉપલક્ષણથી સ્વયં પણ પાલન કરીને ત્રણે લોકમાં સત્કાર પામેલા સિદ્ધિક્ષેત્રરૂપ મેક્ષસ્થાનને પામ્યા છે. આથી પણ મહાવ્રતનું અત્યંત ઉપાદેયપણું સૂચવ્યું. હવે મંગલને માટે આસન ઉપકારી ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં જણાવે છે કે “નમોડસ્તુ તે – વદ્ધ. માનસ્વામિ! તમેને નમસ્કાર થાઓ ! કેવા તમે? Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૫૩ નિઃ '-સપૂર્ણ થયાં છે સર્વ પ્રયોજનો (કાર્યો) જેનાં એવા, “ગુદા —તત્ત્વના જાણુ, “મુ —પૂર્વે બાંધેલા કર્મરૂપ બંધનોથી છૂટા થએલા, “નીકઃ ”-બંધાતાં કર્મોથી રહિત અર્થાત્ વર્તમાનમાં જેઓને કર્મોને ન બંધ થતું નથી, નિઃ '-પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, સુવર્ણ વગેરે સકળ સંબધેથી મુક્ત, “માનમૂરખ:-ગર્વનો ચૂરે કરનારા (ઘાતક), “ગુપરત્નસાર:–અનંત ગુણરૂપી રત્નના સમુદ્ર, મનાઃ –એમાં “મ” અલાક્ષણિક (પ્રાકૃત ભાષાની શૈલીથી મૂકવામાં આવ્યો ) હોવાથી ‘સત્તઃ'-અનન્ત જ્ઞાનસ્વરૂપ હોવાથી ભગવાન પણ અનંત છે, “પ્રમેય ’–સામાન્ય જનથી ન ઓળખી શકાય તેવા (સ્વરૂપવાળા), “મહતિ મધર વર્તમાન'–(મહતિ! સંબંધનનું એકવચન છે માટે) મેક્ષપ્રાપ્તિ માટે કરી છે મોટી મતિ જેઓએ એવા હે વદ્ધમાન ! એમ પ્રસંગાનુરૂપ અર્થ જાણો, (અર્થાત્ મહામતિવાળા) અને મહાવીર ! એટલે કર્મોનો નાશ કરવામાં ‘મહાત્ વીર” (સમર્થ) એવા હે વર્ધમાન ! અથવા બીજી રીતે “મદ મહાવીર' ને રૂઢિવશાત્ “અતિ મહાન વીર !” એવો અર્થ કરી, વદ્ધમાનનું વિશેષણ કરવું અર્થાત્ અતિ મહાત્ વીર’ એવા હે વર્ધમાન પ્રભુ! “નમોડસ્તુ તે” તમને નમસ્કાર થાઓ ! ક્યા હેતુથી નમસ્કાર કરે છે, તે કહે છે, “રામિણ’–અહીં છઠ્ઠી વિભક્તિનો વ્યત્યય કરીને પહેલી વિભક્તિ કરવાથી, આપ મારા સ્વામી પ્રભુ છે, ‘ત્તિ '=(તિવા)-એથી કરીને (એ હેતુથી આપને Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી શ્રમણજ્યિાનાં સૂ-સાથે નમસ્કાર થાઓ) એમ આગળ પણ “ત્તિ દુ'ને સંબંધ બધે જેડ. “નમોડસ્તુ તે મન તિવા’–તમે અરિહંત છે એ હેતુથી આપને મારે નમસ્કાર થાઓ ! વળી નમોડસ્તુ તે મવનિતિ ”—આપ ભગવાન છે એ હેતુથી આપને મારે નમસ્કાર થાઓ ! અથવા “ત્તિ અને ત્રિત્વમ્' પર્યાય કરી તેને “ત્રણ વાર” એવો અર્થ કરીને, હે અતિ મહાન વીર વર્લ્ડ માન ! આપ મારા સ્વામી છે, આપને ત્રણ વાર મારે નમસ્કાર થાઓ એમ “અરિહંત' એવા આપને ત્રણ વાર નમસ્કાર થાઓ અને “ભગવાન્ ” એવા આપને ત્રણ વાર નમસ્કાર થાઓ એમ અર્થ કરે. અહીં પ્રભુસ્તુતિને પ્રસંગ હોવાથી દરેક વાક્ય (ત્રણ વાર) નમોસ્તુ તે”—એમ કહ્યું તેમાં પુનરુક્ત દોષ માનવો નહિ. જેમ મહાવ્રતોની પ્રતિજ્ઞા (સ્તુતિ) કર્મક્ષય કરનારી છે, તેમ કૃતનું કીર્તન પણ કર્મક્ષય કરનારું છે, એથી હવે તે કીર્તન માટે કહે છે કે-“પ હું મહાવ્રતોરારી તા'-નિએ આ (ઉપર) મહાવ્રતની ઉરચારણું (પ્રતિજ્ઞા) કરી. હવે “છીમઃ કૃતીત વર્તુ–કૃતની સ્તુતિ કરવાનું ઈચ્છીએ છીએ. તે કૃત બે પ્રકારે છેઃ એક અંગપ્રવિષ્ટ અને બીજું અંગબાહ્ય, જેમ કે – गणहरकयमंगगयं, जं कय थेरेहिं वाहिरं तं तु । अंगपविलृ निययं, अनिअयसुअं बाहिरं भणिों ॥१॥ અર્થાતુ–ગણધરકૃત શ્રત તે “અંગપ્રવિષ્ટ અને Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિસૂત્ર ૧૫૫ સ્થવિરએ કરેલું. તે “અંગબાહ્ય” કહેવાય છે, તથા જે શ્રત નિયત છે તે અંગપ્રવિષ્ટ અને અનિયત કૃતને “અંગબાહ્ય” કહ્યું છે. અંગબાહ્ય પણ બે પ્રકારનું છે. એક આવશ્યક અને બીજું આવશ્યક સિવાયનું. તેમાં અલ્પ વર્ણન કરવાનું હોવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યક સૂત્રની સ્તુતિ કરવા માટે કહે છે – - “(T) નો ઉર્ષ ઉમરમવ” ઈત્યાદિ. “નમસ્તે ક્ષમઃ '—નમસકાર થાઓ તે ક્ષમાશ્રમણ” એટલે ગુરુ અથવા તીર્થકર, ગણધર વગેરે પૂર્વ પુરુષને, રિ'જેઓએ આ (કહીએ છીએ તે) શ્રતને “વારિત' અમોને આપ્યું, અથવા સૂત્ર તથા અર્થરૂપે રચ્યું છે. કયું શ્રત? “પવિર્ષ સાવર'–અવશ્ય કરણીય એવું છ અધ્યયનરૂપ આવશ્યક, ‘માવન’–અતિશયયુક્ત એવા પદાર્થોના વર્ણનરૂપ સમૃદ્ધિ વગેરે ભગ–ગુણવાળું, (અર્થાત્ ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષમી, ધર્મ અને પ્રયત્નએ છને ‘ભગ’ કહેવાય છે, તે છ પ્રકારના ભાગ (ગુણોથી) ચુત માટે “ભગવત્ ”એવું કૃતનું વિશેષણ સમજવું) તે છ પ્રકારે આ પ્રમાણે : ૧. “સામાયિવં'-(સામાયિસૂત્ર–પાપગોની વિરતિ જેમાં મુખ્ય છે તેવું અધ્યયન વિશેષ), ૨. ચતુરિતતાઃ '—(લેગસસૂત્ર-ઋષભાદિ ચોવીશ જિનની નામપૂર્વક જેમાં ગુણસ્તુતિ છે તે અધ્યયન), ૩. “વફા”-(ગુરુવંદનસૂત્રગુણવંતની પ્રતિપત્તિરૂપ વિનય જેમાં છે તેવું અધ્યયન), ૪. “પ્રતિમા –(પગામસિજજા વગેરે પ્રતિક્રમણુસૂત્રે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા થયેલી સ્ખલના ( ભૂલા )ની નિંદા વગેરે જણાવનાર અધ્યયન વિશેષ ), ૫. ‘ વાચોત્સનાઃ '—( ધ રૂપ કાયામાં લાગેલા અતિચારારૂપી ક્ષત(ઘા )ની શુદ્ધિ કરનાર અધ્યયન (‘ અન્નત્ય ’ સૂત્ર ) અને ૬. ‘પ્રત્યાખ્યાનં ’વિરતિ ગુણસાધક (અધ્યયનવિશેષ). ‘ સર્જસ્મિન્નત્તિ તસ્મિન વિષે આવવું મતિ ’-આ સઘળાય છ પ્રકારના ભગવત્ એવા આવશ્યકમાં, ‘ સત્રે ’–મૂળ સૂત્રરૂપ આવશ્યકમાં, ‘ સાથે ’-અર્થયુક્ત આવશ્યકમાં ‘સગ્રન્થે સન્નિત્તિને સક્ષ૫દીને '-ગ્રંથ સહિત, નિયુક્તિ સહિત અને સ`ગ્રહણી સહિત એવા આવશ્યકમાં. તેમાં માત્ર સૂચન કરવારૂપ ખીજસ્વરૂપ જે મૂળ પાઠ તે ‘સૂત્ર’ જાણવું. વૃત્તિ તથા ટીકાથી જે વન કર્યું” હોય તે અથ’* જાણવા. અખંક્તિ સૂત્ર અને અ અને પ્રકારના પાઠ તેને ગ્રંથ' કહેવાય, વિવિધ અનુક્રમણિકાદિ વિસ્તારયુક્ત પાઠ હોય તે ‘ નિયુક્તિ ’ અને બહુ અર્થ ના જેમાં ગાથાબદ્ધ સ`ગ્રહ કરેલા હાય તે સંગ્રહણી કહેવાય. એ દરેકથી યુક્ત એવા સઘળાય આવશ્યકમાં ‘ચે મુળા વા ’–વિરતિના, જિનેશ્વર વગેરેના ગુણાની કીતિ-સ્તુતિ વગેરે જે ગુણા એટલે ધર્મો, ( ‘ વા ’– શબ્દ ઉત્તરપદનુ જોડાણ બતાવવા માટે છે) માવા વા’ક્ષાયેાપશમિક, ક્ષાયિક આદિ આત્માના ભાવેા; અથવા ભાવા–જીવ, અજીવ આદિ પદાર્થો‘ અર્દદ્ધિ મળત્તિઃ પ્રજ્ઞતાઃ –શ્રી અરિહંત ભગવંતાએ સામાન્યરૂપે કહ્યા છે (વા શબ્દો દરેક પદમાં સમુચ્ચય (વળી ) અથ માં સમંજવા ), ‘ પ્રવિતા ’ ' 6 " Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૫૭ ૧પ૭ (વા)-વિશેષ રૂપમાં કહ્યા છે. ‘તાન માવાન'–તે ભાવોને (અને ઉપલક્ષણથી તે ગુણોને પણ), “ દમ”—આ એમ જ છે એવી રીતે સામાન્યથી શ્રદ્ધા કરીએ છીએ, “ઇતિપઘામ”-પ્રીતિ કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ, રોજામઃ –તે ભાવોમાં વહાલ એટલે (આચરવાની અભિલાષા) કરીએ છીએ, “રામતે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવોને સ્પર્શ કરીએ છીએ, “પયામ:-રક્ષણ કરીએ છીએ, “અનુપાલ્યાઃ —વારંવાર તે ભાવનું રક્ષણ કરીએ છીએ. એ બહુવચનાન્ત પદેથી કર્તારૂપે “અમે” એ પદની યેજના કરવી, અર્થાત્ , તે ગુણો અને ભાવોમાં અમે શ્રદ્ધા, પ્રીતિ, વહાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણો અને ભાવોમાં “શ્રેજો प्रतिपद्यमानैः रोचयद्भिः स्पृशद्भिः पालयभिः अनुपाल મિઃ”—ઉપર પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, વહાલ, સ્પર્શ, રક્ષણ અને વારંવાર રક્ષણ કરતાં અમોએ ‘સત્તર પક્ષી”—આ પક્ષ (પખવાડિયા)માં, ‘યદાવિત’–જે શ્રત બીજાઓને આપ્યું. “તિ –જે સ્વયં ભણ્યા. “gવર્તિત”—જે મૂળસૂત્રથી ગયું (આવર્તન કર્યું). “પૃષ્ઠ'–પૂર્વે ભણેલા સૂત્ર, અર્થ વગેરેમાં શકિત રહેલું વગેરે જે પૂછ્યું. “અનુતિ '–વિમરણના ભયે અર્થનું ચિંતવન કર્યું. અને “અનુપાત્રિત–ઉપર જણાવ્યા પ્રમાણે (ભણાવવાથી, ભણવાથી, આવર્તન કરવાથી, પૂછવાથી અને અર્થચિંતનથી) નિરતિચાર આરાધ્યું હોય. તત્યાચ”—તે અમને (શારીરિક-માનસિક) અશાતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથ વગેરે દુ:ખાનુ નાશક થશે (એમ દરેક પદોમાં સમજવુ'). - વર્મક્ષયાય ’-જ્ઞાનાવરણ વગેરે કર્માનું ધાતક થશે. ‘ મોક્ષાય ’ -પરમકલ્યાણ (માક્ષ) કારક થશે. ‘નૈષિજામાય ’-અન્ય જન્મમાં સદ્ધર્મ ને પ્રાપ્ત કરાવશે. ‘ સંસારીન્નારાય ’-ભવભ્રમણથી પાર ઉતારશે. (અમેને ઉપર કહ્યા પ્રમાણે લાભ કરશે એમ તાત્પર્ય સમજવુ.) ‘કૃતિ ત્યા’-એ હેતુથી ‘૩વસંપથ વિધામિ –તેને અંગીકાર કરીને ( અર્થાત્ તે તે રીતે વાચના, પઠન, પૃચ્છા વગેરેથી આરાધ્યું તેની ઘણી અનુમાદના કરતા ) અમે (માસકલ્પ વગેરે સાધુના વિહારના નવ કલ્પ પ્રમાણે) વતી એ (રહીએ ) છીએ. અહીં ‘ ન ’ પદ્મ વાકયની શેશભા માટે અને ‘વિહરામિ’ જે એકવચનાન્ત છે તેને મહુવચનાન્ત ‘વિદામઃ ’-સમજવુ’. વળી— " अन्तः पक्षस्य यन्न वाचितं न पठितं न परिवर्तितं न पृष्टं નાનુપ્રેક્ષિતમ્ નાનુપાજિતમ્ ’–આ પખવાડિયામાં જે ભણાવ્યું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન ક્યું નહિ, પૂછ્યુ નહિ, અચિંતન કર્યું નહિ, અને એ રીતે યથાર્થ આરાધ્યું નહિ. ‘ તિ વહે ’–શારીરિક ( ઇન્દ્રિયાદિ પ્રાણાનુ' ) અળ હાવા છતાં, ‘ સતિ થીયેં’-આત્મામાં ઉત્સાહજન્ય અળ (વીય) હાવા છતાં, અને ‘સતિ પુરુષ પામે ’ પુરુષાભિમાનની સફળતારૂપ પરાક્રમ હોવા છતાં ( જે વાચનાદિથી આરાધ્યુ નહિ). ‘તાજોષવામઃ ’–તે અવાચનાદ્વિક પ્રમાદ કર્યો તેને ગુરુ મહારાજની સમક્ષ જણાવીએ છીએ, કબૂલ કરીએ છીએ ). ‘પ્રતિમામઃ ’-મિચ્છા મિ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૫૮ દુકકડરૂપ પ્રતિક્રમણ કરીએ છીએ. “ નિમઃ'-આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરીએ છીએ. ‘જäમઃ”—ગુરુની સમક્ષ નિદા કરીએ છીએ. “ચંતિવર્તમઃ”—વિશેષતયા તેડીએ છીએ અર્થાત્ એની પરંપરાને વિચ્છેદ કરીએ છીએ. શિધામઃ'-તે પ્રમાદને દૂર કરી સર્વ રીતે આત્મશુદ્ધિ કરીએ છીએ. અને “સરળતાડવુત્તિકામઃ–પુનઃ નહિ કરવાનો નિશ્ચય કરીએ છીએ. અને “યથા'-અપરાધને અનુસારે યથોચિત ‘તલામ – નિવિ” વગેરે તપને અથવા તપ એ જ પાપકર્મોનો છેદ કરનાર હોવાથી પ્રાયશ્ચિત્ત'પ્રાયશ્ચિત્તને. “પ્રતિઘામદે—અંગીકાર (સ્વીકાર) કરીએ છીએ. “તચ મિથ્યા મે સુત’-તેનું (અર્થાત્ છતાં બલ, વિર્ય, પરાક્રમે પણ જે વચન, પઠન આદિ ન કર્યું હોય તે અપરાધનું) “મિચ્છા મિ દુક્કડ'” દઈએ છીએ. એ પ્રમાણે આવશ્યક કૃતનું કીર્તન કર્યું. હવે આવશ્યક સિવાયના અંગબાહ્ય શ્રતનું કીર્તન કરવા માટે કહે છે. તે પણ બે પ્રકારનું છેઃ એક કાલિક અને બીજુ ઉત્કાલિક. તેમાં જે દિવસની અને રાત્રિની પહેલી અને છેલ્લી પોરિસમાં જ (દિવસના અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહારમાં જ)-અસ્વાધ્યાય ન હોય ત્યારે જ–ભણી શકાય, એવું કાળથી બદ્ધ તે કાલિક; અને જે ચાર સંધ્યારૂપ કાળવેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈ પણ સમયે ભણી શકાય તે ઉકાલિક. પાંચ પ્રકારને અસ્વાધ્યાય કહ્યો તેમાં ૧. સંયમ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. શ્રી શ્રમણજ્યિાનાં સૂત્રે-સાથે ઘાતી, ૨. ઔત્પાતિક ઉલ્કાપાતિક, ૩. ચંદ્ર, સૂર્ય વગેરેનાં ગ્રહણ વગેરે સાદિવ્ય, ૪. ચુદ્રગ્રહ (યુદ્ધાદિ) જન્ય અને ૫. શારીરિક મૃતકાદિ અશુચિનિમિત્તક. (એમ આ ગ્રન્થમાં જણાવેલા “અસ્વાધ્યાય પ્રકરણમાંથી તેનું વિશેષ સ્વરૂપ જાણી લેવું). એ બે પ્રકારમાં પહેલા ઉકાલિકના વર્ણન માટે કહે છે –“નમો તેર” ઈત્યાદિ “નમmઃ ક્ષમા કમળમ્યઃ વિંથારિત ઝયામુહિણં મમવત તથા–તે ક્ષમા શ્રમણોને નમસ્કાર થાઓ કે જેઓએ આ ભગવતું એવું અંગબાહ્ય ઉત્કાલિક કૃત અમને આપ્યું, અથવા સૂત્રાર્થ ઉભયતા રચ્યું. તેના નામે આ પ્રમાણે છે–૧. “રાલાસ્ટિક –દશવૈકાલિક (શ્રી શય્યભવસૂરિજીએ મહાત્મા શ્રી મનકમુનિની આરાધના માટે પૂર્વશ્રત (પૂર્વો)માંથી ઉદ્ધરેલું છે, તેનાં અધ્યયન દશ હોવાથી “” અને મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત પહેલાં વિકાળ વેળાએ રચેલું હોવાથી “વૈવાસ્ટિ” એવું નામ થયું અને શ્રીસંઘની વિનંતિથી ભાવિ જીવોના ઉપકારાર્થે ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે.) ૨. જ્યાપિ'-(કથ્ય અને અકથ્યને વિવેક જેમાં બતાવેલ છે તે) કમ્યાકર્થ્ય. ૩. “હ્રદર્તિ ’ ૪. “મઉપકૃત '-કલ્પ એટલે સ્થવિરકલ્પ, જિનકલ્પ વગેરે સાધુએના તે તે આચારોને જણાવનાર જે અ૫ ગ્રંથ અને અલ્પ અર્થ યુક્ત છે તે “લઘુકલ્પશ્રત” અને તેની અપેક્ષાએ વિસ્તૃત ગ્રંથ તથા અર્થ જેમાં વિસ્તૃત છે તે “બૃહત્કલ્પકૃત” Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પાક્ષિકસૂત્ર , શ્રત”એમ ભેદ સમજ. પ. ૩ૌuપતિવ”—ઉપપાત અર્થાત દેવ-નારકપણે ઉત્પન્ન થવું અને સિદ્ધસ્થાને જવું તે ઉપપાત; તેને ઉદ્દેશીને રચાયેલું હોવાથી “પપાતિક” નામવાળું (જે આચારાંગસૂત્રનું ઉપાંગ છે, અને તેમાં શ્રી આચારાંગના પહેલા “શસ્ત્રપરિણા” અધ્યયનના પહેલા ઉદેશામાં 'एवमेगेसिं नो नायं भवइ, अत्थि वा मे आया उववाइए' ઈત્યાદિ સૂત્ર છે તેને વિસ્તાર છે). ૬. “ શ્રી ”પ્રદેશી રાજાના પ્રશ્નોને અનુલક્ષીને રચાયેલું; આ બીજા સૂત્રકૃત” અંગનું “રાજપ્રશ્નીય” નામનું ઉપાંગ છે. ૭. વામિનામઃ '—જી અને અજીનું વર્ણન હોવાથી “જીવાભિગમ” નામનું ત્રીજા સ્થાનાંગ” સૂત્રનું આ ઉપાંગ છે. ૮. “પ્રજ્ઞાપના” અને ૯. ‘મહાપ્રજ્ઞાપના –એ બેમાં જીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન એટલે નિરૂપણ હેવાથી એક “પ્રજ્ઞાપના” અને વિસ્તૃત વર્ણન હેવાથી બીજું મહાપ્રજ્ઞાપના, એવા નામવાળાં આ બન્ને ચોથા “સમવાયાંગ” સૂત્રનાં ઉપાંગે. છે. ૧૦. “નર્જી”—ભવ્ય જીવોને નંદી એટલે આનંદ કરનારું માટે “નંદી” નામનું જ્ઞાનના પાંચ પ્રકારનું સ્વરૂપ જણાવનારું અધ્યયનવિશેષ. ૧૧. “મનુયોગદાજિ-અનુયાગ -વ્યાખ્યાનનાં “ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયએ ચાર દ્વારનું (મુખનું) સ્વરૂપ જણાવનાર હોવાથી અનુયે. દ્વાર નામે અધ્યયનવિશેષ. ૧૨. “ સ્તવઃ–દેના ઈન્દો “ચમરેન્દ્ર, બલીન્દ્ર” વગેરેનું સ્તવન એટલે તેઓનાં ૧૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે ભવને, આયુષ્ય, તેઓનું સ્વરૂપ વગેરે વિષયને જણાવનારુ હોવાથી તેનું નામ “દેવેન્દ્રસ્તવ છે. ૧૩. “તરવૈ વારિ-સે વર્ષના આયુષ્યવાળા પુરુષના પ્રતિદિન ભાગ્ય તંદુલ (ના દાણા)ની સંખ્યાને અને ગર્ભસ્થ જીવના આહાર આદિને જેમાં વિચાર કરેલ છે તે ‘દુલચારિક” નામે એક ગ્રંથ. ૧૪. ‘ચંદ્રાવેલમ્’-ચંદ્ર એટલે રાધા નામની યાંત્રિક પૂતળીની આંખની કીકી, તેને મર્યાદા પૂર્વક વેધ તે “રાધાવેધ', તેની ઉપ્રમા દ્વારા મરણ સમયની આરાધનાને જણવનાર “ચંદ્રાધ્યક” નામને એક ગ્રંથ. ૧૫. “પ્રમાામમાતા’-પ્રમાદનું અને અપ્રમાદનું સ્વરૂપ, એને ભેદ, ફળ અને તેથી સુખ-દુઃખનો અનુભવ વગેરે ... જણાવનાર “પ્રમાદાપ્રમાદ” નામનો એક ગ્રંથ. ૧૬ “ીમe૪”-પ્રતિદિન “પૌરુષી” એટલે પુરુષપ્રમાણ સૂર્યની છાયાવાળે સમય, તેનું નિરૂપણ જેમાં છે, તે ગ્રંથ. અહીં સર્વ વસ્તુની સ્વ-સ્વપ્રમાણ છાયા થાય ત્યારે પૌરુષી થાય. આવું પ્રમાણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક દિવસ જ હોય, તે પછી ૮/૬૧ આગળ પ્રતિદિન દક્ષિણાયનમાં વધે અને ઉત્તરાયણમાં ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલે પિરુષને જુદા જુદા સમયે જણાવનાર ગ્રંથ હોવાથી તેનું નામ “પૌરુષીમડલ” છે. ૧૭. માત્ર વેશઃ '—જેમાં ચંદ્ર અને સૂર્યને દક્ષિણ અને ઉત્તરનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલ છે તે ગ્રંથ પણ “મંડલપ્રવેશ” નામને છે. ૧૮. “ખિવિધા’–સાધુને ગણ એટલે સમુદાય અથવા ગુણને સમુદાય Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાક્ષિકસૂત્ર * ૧૬૩ જેમાં હોય તે ગણી એટલે આચાર્યને ઉપગી વિદ્યાઓ જેમાં વર્ણવેલી છે, તે ગ્રંથનું નામ “ગણિવિદ્યા; દીક્ષા આપવી વગેરે કાર્યોમાં ઉપયોગી શુભ તિથિ, કરણ, નક્ષત્ર વગેરે તિષનું અને લક્ષણાદિ નિમિત્તોનું જ્ઞાન કરાવનાર ગ્રંથ વિશેષ. ૧૯ વિચારવિનિશ્ચયઃ ”-વિદ્યા એટલે સમ્યગ્દર્શન પૂર્વકનું સમ્યજ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, તેનો વિશેષ નિશ્ચય જણાવનાર ગ્રંથનું નામ પણ “વિદ્યાચરણવિનિશ્ચય”. ૨૦. “ધ્યાનષિમm:–આર્તધ્યાનાદિ ચાર ધ્યાનોનો વિભાગ જેમાં છે, તે ગ્રંથનું નામ પણ “ધ્યાનવિભક્તિ છે. ૨૧. મરમિf'-આવિચિ આદિ ૧૭ પ્રકારનાં મરણેનું જેમાં પ્રતિપાદન (વિભાગ) છે, તે ગ્રંથનું નામ “મરણવિભક્તિ. ૨૨. “સાતમવિશુદ્ધિ –જીવને આલેચના, પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્ત કરાવવા દ્વારા કર્મોનો નાશ કરવારૂપ વિશુદ્ધિ કરવાને જેમાં ઉપાય બતાવેલ છે, તે ગ્રંથનું નામ “આત્મવિશુદ્ધિ. ૨૩. “સંતનાગૃત'–દ્રવ્ય અને ભાવ ઉભય સંખનાનું પ્રતિપાદન કરનાર ગ્રંથનું નામ “સંલેખનાશ્રત છે, તેમાં દ્રવ્યસંલેખના ચાર વર્ષ વિચિત્રતપ, ચાર વર્ષ વિગઈનો ત્યાગ વગેરે બાર વર્ષ પર્યત શરીરને કૃષ બનાવવાની (આગળ કહીશું તે) પ્રક્રિયા અને ભાવસંલેખના એટલે કોધાદિ કષાયને જીતવા માટે ક્ષમાદિને અભ્યાસ કરવા તે. ૨૪. “વીતરત’–સરાગ અવસ્થાના ત્યાગપૂર્વક આત્માના વીતરાગ-સ્વરૂપને જણાવનાર ગ્રંથ, તેનું નામ વીતરાગધ્રુત”. ૨૫. ‘વિહારઃ ”—વિહાર એટલે વર્તન, Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સુત્રે-સાથે તેને કલ્પ એટલે વ્યવસ્થા અર્થાત્ જેમાં સ્થવિરકલ્પ વગેરે સાધુતાના આચારનું વર્ણન છે, તે ગ્રંથનું નામ “વિહારકલ્પ. ૨૬. ‘રવિધિઃ”—વ્રત, શ્રમણધર્મ વગેરે (આ ગ્રંથમાં જુદી કહી છે તે ચરણસિત્તરી)ને જણાવનાર ગ્રંથનું નામ “ચરણવિધિ”. ર૭. “માતુર ધ્યાનમ’–આતુર એટલે કિયામાં અશક્ત બનેલે ગ્લાન, તેનું પરફખાણ જે ગ્રંથમાં છે, તે ગ્રંથનું નામ “આતુરપચકખાણ'; એમાં એ વિધિ છે કે ગીતાર્થ ગુરુ ક્રિયામાં ગ્લાન ને અશક્ત બનેલો જાણ, દિન દિન આહારાદિ દ્રવ્યોને ઓછાં ઓછાં કરાવતાં છેલે સર્વ દ્રવ્ય તરફ વૈરાગ્ય પેદા કરાવી, ભેજનની ઈરછાથી નિવૃત્ત થયેલા તે મહાત્મા મુનિને, અંતે, ચારે આહારનો ત્યાગ કરાવે વગેરે જણાવનાર ગ્રંથ તે આતુરપરફખાણ” સમજ. ૨૮. “મહાપ્રત્યથાન'મેટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે, તે ગ્રન્થ; એમાં વિરક૯૫ અથવા જિનકલ્પનું પાલન કરીને અને સ્થવિરકલ્પિક સાધુ બાર વર્ષ સંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયોગ્ય સંલેખના કરીને, છેલ્લે “ભવચરિમ” નામનું મહાપરફખાણ કરે; આ વગેરે સવિસ્તર વર્ણન જેમાં જણાવેલ છે, તે ગ્રન્થનું નામ “મહાપચ્ચકખાણ (એમ ઉલ્કાલિક શ્રુતનાં ૨૮ નામો કહ્યાં, તે ઉપલક્ષણરૂપ જાણવાં અર્થાત્ એટલાં જ ઉત્કાલિક શ્રત છે એમ નહિ સમજવું). “સિમાપિ પતસ્મિન સાથે કાળેિ'આ સર્વ પ્રકારના ઉત્કાલિક શ્રુતભગવંતમાં (જે સૂત્ર અર્થ, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી પાક્ષિકસૂત્ર. ગ્રંથ, નિર્યુક્તિ, સંગ્રહણીથી સહિત છે તેમાં) જે ગુણે અથવા ભાવે શ્રી વીતરાગ ભગવંતોએ સામાન્ય અને વિશેષ રૂપમાં કહ્યા છે, તે ભાવને અમે શ્રદ્ધાગત કરીએ છીએ; પ્રીતિ, રુચિ, સ્પર્શ, પાલન અને અનુપાલન કરીએ છીએ; તે ભાવની શ્રદ્ધા, રુચિ, સ્પર્શ, પાલન અને અનુપાલન કરવાપૂર્વક અમે આ પખવાડિયામાં જે બીજાને ભણાવ્યું, સ્વયં ભણ્યા, સૂત્રનું પરાવર્તન કર્યું, શકિત પૂછયું, અર્થથી ચિંતવ્યું અને એ રીતે આરાધ્યું તે અમારાં દુઃખોને, કર્મોને ક્ષય કરશે, મોક્ષ કરશે; અન્ય જન્મમાં સમ્યગૂ ધર્મની પ્રાપ્તિ કરાવશે અને ભવભ્રમણથી પાર ઉતારશે, એ કારણે તેને અંગીકાર (વારંવાર અનુમોદનાદિ) કરતા અમે વર્તીએ છીએ. આ પખવાડિયામાં જે ન ભણાવ્યું, ન ભણ્યા, સૂત્રનું પરાવર્તન ન કર્યું, પૂછયું નહિ, અર્થ ચિંતવ્યા નહિ, તેમ જ શરીરબળ, ઉત્સાહ અને પરાક્રમ હોવા છતાં સારી રીતે આરાધ્યું નહિ, તે પ્રમાદરૂપ અતિચારની આલોચના, પ્રતિક્રમણ, નિન્દા, ગહ, વ્યાવર્તન અને વિશુદ્ધિ કરીએ છીએ; પુનઃ એમ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ અને તે પ્રમાદરૂપ અનારાધનાને ઘટતું પરૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને તે પાપનું મિચ્યા દુષ્કૃત” કરીએ છીએ...વગેરે બાકીને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સર્વ સ્વયં સમજી લે. હવે કાલિક શ્રતનું ઉત્કીર્તન કરવા માટે કહે છે– ‘नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं अङ्गबाह्य कालिकं Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે માવત તથા'-તે અમારા ગુરુને અથવા શ્રી જિનેશ્વર, ગણધર આદિને નમસ્કાર થાઓ કે જેઓએ આ અંગબાહ્ય કાલિક શ્રત ભગવંત અમેને આપ્યું છે, અથવા જેઓએ સૂત્ર-અર્થ ઉભયતયા રચ્યું છે. તેનાં નામે આ પ્રમાણે–૧. “ઉત્તરાયનાનિ'–ઉત્તર એટલે પ્રધાન, અથવા પહેલા આચારાંગ સૂત્રના ઉત્તર-વધારામાં કહેલાં, “વિનય અધ્યયન” વગેરે છત્રીશ અધ્યયનવાળો ગ્રંથ તે “ઉત્તરાધ્યયનાનિ. ૨. “ઃ '—દશ અધ્યયનાત્મક ગ્રંથ, જેનું પ્રસિદ્ધ નામ “દશાશ્રુતસ્કંધ છે. ૩. યાજ્ય ’–સ્થવિરકલ્પ, જિનકલ્પ વગેરે કલ્પ અથવા કલ્પ એટલે સાધુને આચાર, તેને પ્રતિપાદક ગ્રંથ તે “કલ્પ. ૪. “વ્યવહાર'-પ્રાયશ્ચિત્ત સંબંધી વ્યવહારને જણાવનાર’ ગ્રંથ તે “વ્યવહાર”. પ. “ષિમાષિતાનિ –અહીં ઋષિઓ એટલે “પ્રત્યેકબુદ્ધ વગેરે સાધુઓ, તે શ્રી નેમિનાથજીના તીર્થમાં નારદ વગેરે વીશ; શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાં પંદર અને શ્રી વદ્ધમાનસ્વામીના તીર્થમાં દશ, એમ પિસ્તાલીશ મુનિવરે લેવા, તેઓનાં કહેલાં “શ્રવણ” વગેરે તે તે વિષયનાં પિસ્તાલીશ અધ્યયને, તે “ઋષિભાષિતાનિ. ૬. “નિરોથઃ—નિશીથ એટલે મધ્યરાત્રિએ વસ્તુ જેમ ગુપ્ત રહે છે, તેમ ગુપ્ત રાખવા ગ્ય-રહસ્યભૂત (ગીતાર્થે સિવાય સામાન્ય સાધુને નહિ ભણાવવા ગ્ય) અધ્યયન તે નિશીથ” અર્થાત્ આચારાંગસૂત્રની પાંચમી ચૂલિકા. ૭. મદાનિશીથ-બૃહદ્ નિશીથસૂત્ર'; આ “નિશીથ કરતાં મૂળગ્રંથ અને અર્થ જેમાં Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૬૭ ' મહાન છે તે. ૮. ‘જૂદીપપ્રજ્ઞપ્તિ: ’-જેમાં જમૂઠ્ઠીપ વગેરે દ્વીપાનું સ્વરૂપ જણાવેલુ છે, તે ગ્રન્થનું નામ ‘જમૂદ્દીપપ્રાપ્તિ' છે. ૯. ‘ચન્દ્રપ્રજ્ઞપ્તિઃ ’-ચંદ્રનુ પેાતાના માંડલામાં પરિભ્રમણ, તેને જણાવનાર ગ્રંથ તે ચંદ્રપ્રજ્ઞપ્તિ'. ૧૦, ‘ ૢપ્રજ્ઞપ્તિ: ’-સૂર્ણાંનાં માંડલાં અને તેનુ પરિભ્રમણ વગેરેને જણાવનારા ગ્રંથ, તે ‘સૂર્ય* પ્રજ્ઞપ્તિ ’. ( કોઈ આને ઉત્કાલિક શ્રુતમાં ગણે છે તે પણ યાગ્ય છે, કારણ કે નન્દીસૂત્રમાં તેને ઉત્કાલિકમાં ગણેલું છે.) ૧૧. ‘ દ્વીપસાગરપ્રજ્ઞતિઃ ’-અસખ્યાતા દ્વીપા અને સમુદ્રોનુ જેમાં વર્ણન છે, તે ગ્રન્થ ‘ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ’. ૧૨. ‘ વ્રુદ્ધિવિમાનપ્રવિત્તિઃ ’. ૧૩, ‘મહતી વિમાનવિત્તિઃ ’વૈમાનિક દેવાનાં શ્રેણીગત અને પ્રકીણુ ક વિમાનાના વિભાગ જેમાં વર્ણવ્યેા છે, તે એક ‘ક્ષુલ્લિકાવિમાનપ્રવિભક્તિ ' અને બીજી વધારે સૂત્રેા તથા અવાળી ‘મહતી વિમાનપ્રવિભક્તિ,’ ૧૪. ‘અજ્ઞ་જિા ’–આચારાંગ વગેરે અગસૂત્રેાની ચૂલિકા (જેમ કે, આચારાંગને અનેક ચૂલિકાએ છે), તે ‘ અ‘ગચૂલિકા ’માં કહેલા અને નહિ કહેલા અનેા સંગ્રહ જેમાં કરેલા હોય તે ‘ચૂલિકા ’ જાણવી. ૧૫. ‘વવૃત્તિા ’-અહી વગ એટલે અધ્યયન વગેરેને સમૂહ જાણવા, જેમ કે અ’તગડદશામાં આઠ વર્ગો છે; એવા વર્ગો ઉપરની ચૂલિકા તે ‘વચૂલિકા ’ જાણવી. ૧૬. ‘વિવાદવૃદ્ધિા ’–અહી· · વિવાહ' શબ્દથી વિવાહપ્રજ્ઞપ્તિ અર્થાત્ પાંચમું અ`ગ ભગવતીસૂત્ર, તેની ચૂલિકાઓ, તે ‘વિવાહ( વ્યાખ્યા )ચૂલિકા ’. ૧૭. ‘ અહળોપવાતઃ ’-અરુણુ 6 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા નામના દેવના સમયથી ( સંકેતથી ) રચાયેલા, તેના ઉપપાતના હેતુને જણાવનારા ગ્રંથ તે ‘અરુણાપપાત’; જ્યારે સાધુ ઉપયેગપૂર્ણાંક તેનું આવન (પાઠ) કરે, ત્યારે પોતાના સમયથી (સકેતથી) રચાયેલા હોવાથી આસન ચલાયમાન થતાં અવિધજ્ઞાનથી જાણીને અતિષિત થયેલો તે દેવ, જ્યાં તે સાધુ હાય ત્યાં આવી ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરે છે, ઉપચેાગપૂર્વક સવેગની શુદ્ધિવાળા તે દેવ ગ્રન્થને સાંભળે છે અને સાધુને વરદાન માગવાનુ કહે છે; કેવલ માક્ષાભિલાષી સાધુ નિ:સ્પૃહતા બતાવે છે, ત્યારે અધિક સવેગવાળા તે દેવ ત્રણ પ્રદક્ષિણા દઈ ને નમસ્કાર કરીને પાછે જાય છે. એ જ પ્રમાણે, ૧૮, ‘ વહોતાત:, ૧૯, ૨ડોષપાતઃ, ૨૦૦ ૪૨નોવપાત:, ૨૧, વૈપરોવવાતઃ, ૨૨, વેન્દ્રોવપાતઃ ’—આ પાંચનુ સ્વરૂપ પણ જાણવું; માત્ર તે તે દેવાનાં તે તે નામેા અને પાઠ કરવાથી તેઓનું આગમન વગેરે જાણવુ.. ૨૩. ૩થાનશ્રુતમ ’-ઉત્થાનશ્રુત નામનુ` અધ્યયન; જ્યારે સંઘનુ કાઈ વિશિષ્ટ કાર્ય આવે ત્યારે, કાઈ કુલ, ગામ, રાજધાની વગેરેને ઉપદ્રવિત કરવા માટે, તેના સ'કલ્પ કરીને આવેશચુક્ત સાધુ અપ્રસન્ન મનથી વિષમ-અશુભ આસને ઉત્થાનશ્રુતનુ પરાવર્તન (પાઠ) કરે, ત્યારે એક, બે અથવા ત્રણ વાર પાઠ કરતાં સ`કલ્પિત કુળ, ગામ કે રાજધાની વગેરે ભયભીત થઈને વિલાપ કરતા વરાપૂર્વક નાસવા માંડે. આવું પણુ કાર્ય, સંઘ્ર વગેરેની રક્ષા માટે, કાઈ તથાવિધ ચેાગ્ય સાધુ કરે છે; આવા ઉપદ્રવને શાન્ત કરવા માટે જેનું Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૬૯ પરાવર્તન કરાય છે. ૨૪. “તમુસ્થાનત’–સમુત્થાનશ્રત નામનું અધ્યયન જાણવું, એના પરાવર્તનથી પુનઃ સર્વ નિર્ભય, સ્વસ્થ, શાન્ત થાય છે. ૨૫. “ના પર્યાવત્રિા ”– નાગ એટલે નાગકુમાર દેવો, તેમના સમય (સંકેત)થી રચેલું અધ્યયન વિશેષ, તે “નાગપર્યાવલિકા; જ્યારે સાધુ ઉપગપૂર્વક તેને ગણે ત્યારે, દેવનો સંકલ્પન કરવા છતાં, તે નાગકુમાર દેવે સ્વસ્થાને રહ્યા થકા તેને જાણે, વંદન કરે, નમસ્કાર કરે, બહુમાન કરે અને સંઘ વગેરેના કાર્ય માટે વરદાન આપે. ૨૬. નિચાસ્ટિ’–જેમાં શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસોનું તથા ત્યાં ઉત્પન્ન થનારા તિર્યંચે, ' મનુષ્યો વગેરે તે તે નરકાધિકારી જી વગેરેનું વર્ણન છે, તે “નિરયાવલિકાઓ” કહેવાય છે. ૨૭. “વસ્પિદ 'સીધર્મ વગેરે કોનું (દેવલોકનું) જેમાં વર્ણન છે, તે સૂત્રશ્રેણીને “કલ્પિકા” કહી છે. ૨૮. “પવનંતિ –સૌધર્મ અને ઈશાન દેવલેકમાં કલ્પપ્રધાન જે સ્વ સ્વ કર્તવ્યથી બંધાયેલાં વિમાને છે, તે “કલ્પાવતસક” વિમાને કહેવાય છે તેમાં દેવ-દેવીઓ જે વિશિષ્ટ તપથી ઊપજે છે, સવિશેષ ઋદ્ધિને પામે છે, તે વગેરે વર્ણન વિસ્તારથી જેમાં છે, તે ગ્રંથશ્રેણીને “કલ્પાવતસિકાઓ” કહેવાય છે. ૨૯. ‘પુષ્પઃ -ગૃહવાસનાં બંધનનો ત્યાગ કરીને જીવ સંયમ ભાવથી પુષ્પિત (સુખી) થાય (ખીલે) અને પુનઃ સંયમભાવના છેડી દેતાં દુખેથી હલકા બને (કરમાય), પુનઃ તેના ત્યાગથી પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ થાય), Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે એ વિષયનું પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણને “પુપિકાએ” કહેવાય છે. ૩૦. “પુષ્પવૃષ્ટિ'-એ પુષ્પિકાઓના વિષયને સવિશેષ રૂપમાં જણવનારી ચૂલિકાઓને “પુષ્પચૂલિકાઓ” કહેવાય છે. ૩૧. ‘કૃuિ ” અને ૩૨. “વૃાિરઃ '-વૃષ્ણિ , -અંધકવૃષ્ણિ રાજા, તેનું વર્ણન જેમાં છે, તે વૃષ્ણિકાઓ અને તે જ દશની સંખ્યાવાળી, તેને વૃષ્ણિદશાઓ”કહેવાય છે. ૩૩. માશfષમાપના –આસ્ય (મુખ)માં જેને વિષ હોય તેને આશીવિષ કહેવાય; તે જાતિથી અને કર્મથી એમ બે પ્રકારે છે, તેમાં વીંછી, દેડકા, સી અને મનુષ્યમાં જાતિથી જાણવા તેઓનું ઝેર અનુક્રમે આ પ્રમાણે છેઃ વીંછીનું ઉત્કૃષ્ટથી અર્ધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં દેડકાનું સંપૂર્ણ ભરત જેવડા શરીરમાં સર્પનું જમ્બુદ્વીપ જેવડા શરીરમાં અને તેવા મનુષ્યનું ઝેર ઉત્કૃષ્ટથી અઢી દ્વીપ જેવડા શરીરમાં વ્યાપક બને છે અને કર્મથી પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્યો. અને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની લબ્ધિવાળા સહસ્ત્રાર સુધીના દેવ જાણવા. તપશ્ચર્યાથી અથવા બીજી શક્તિથી આ આશીષ વીંછી, સર્પ વગેરેની જેમ શાપ વગેરેથી બીજાને નાશ કરી શકે છે, માટે તેવા કર્મથી તેઓ આશીવિષ કહેવાય છે; એ આશીવિષ સ્વરૂપને જેમાં વિચાર છે, તે “આશીવિષભાવનાઓ જાણવી. ૩૪. “છિવિષમાવના:” –જેની દષ્ટિમાં ઝેર હોય તે દષ્ટિવિષ કહેવાય છે, અને તેઓને વિચાર જેમાં કરેલું હોય, તે “દષ્ટિવિષભાવનાઓ” કહેવાય. છે. ૩૫. “વારમાવનાઃ '—જંઘાચારણ અને વિદ્યાચારણ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર - ૧૭૧ બંને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિએનું વર્ણન જેમાં છે, તે “ચારણભાવનાઓ” કહેવાય છે. ૩૬. “મદાનમાવનાઃ –ગજ, વૃષભ આદિ મહાસ્વપ્નનું સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે, તે ગ્રન્થશ્રેણીને “મહાસ્વપ્નભાવનાઓ ” કહેવાય છે. ૩૭. “તૈનાનનિઃ ”—તેજલેશ્યા દ્વારા તેજસ અગ્નિને બહાર ફેંકવો વગેરે વર્ણન જેમાં છે, તે “તેજસાગ્નિનિસર્ગ' કહેવાય છે. આ આશીવિષભાવના વગેરે પાંચનું વર્ણન તેનાં નામને અનુસારે કહ્યું છે, એથી વિશેષ વર્ણન શાસ્ત્ર યા પરંપરાથી દેખવા મળતું નથી, એમ વૃત્તિકાર જણાવે છે. “સર્વમિન્નચેતરિમન્ના સ્ટિ માવતઃ ”—આ ભગવાન એવા સર્વ અંગબાહ્ય કાલિક શ્રતમાં વગેરે બાકીનો અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે સમજી લેવો. અહીં સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક અને કાલિક, એમ અગબાહા, શ્રતનું ઉત્કીર્તન કયું; હવે અંગપ્રવિષ્ટ શ્રતનું ઉત્કીર્તન કરે છે. * અહીં ઉપર જણાવ્યાં તે તે નામે ઉપલક્ષણરૂપ સમજવાં; કારણ કે જે જે તીર્થકરોને જેટલી શ્રમણસંપદા (શિષ્યો) હોય છે, તેના શાસનમાં તેટલી સંખ્યામાં પ્રકીર્ણક (પન્ના) સૂત્રેા હોય છે, જેમ કે પહેલા તીર્થકરને ચેરાશી હજાર, મધ્યમના બાવીસ તીર્થ - કરીને સર્વ મળી સંખ્યાતા હજારે અને વીર પ્રભુને ચૌદ હજાર સાધુઓ હતા અને તેટલાં પન્ના સૂત્રો હતાં. અહી સાડત્રીસ નામ કહ્યાં, તેને બદલે અન્ય ગ્રંથમાં, સૂર્યપ્રજ્ઞપ્તિને ઉત્કાલિકમાં તથા વૃષ્ણિકા, અને વૃણિદશાને એક ગણી, કાલિક શ્રુતમાં ૩૫ નામે પણ કહેલાં છે.. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ 'नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं द्वादशाङ्गं પિરવં માવત તથા–તે ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ, જેઓએ આ ભગવત દ્વાદશાંગ ગણિપીટક શ્રત અમને આપ્યું છે, અથવા જેઓએ સૂત્રાર્થરૂપે રચ્યું છે, વગેરે અર્થ પૂર્વ જણાવ્યા પ્રમાણે સમજી લે. અહીં તારા’-એટલે *બાર અંગેને સમૂહ તે “દ્વાદશાંગ” અને તે “–ગણી એટલે આચાર્ય, તેઓની પેટી એટલે આગમવચનરૂપ રત્નને કરંડીઓ-ખજાને, માટે ગણીપીટક” એમ અર્થ સમજ તેનાં નામે આ પ્રમાણે છે–૧. “મવારઃ-શિષ્ટ પુરુષએ આચરેલો જ્ઞાનાદિગુણસાધક વિધિ (આચાર); તેને જણાવનાર ગ્રંથનું નામ પણ આચાર”. ૨. સૂત્રકૃતમ્ –સૂચનમાત્ર કરે તે સૂત્ર; તેવાં સૂત્રથી ગૂંથેલો જે સ્વ-પરદર્શનનું સ્વરૂપ વગેરે સકળ મૃતરૂપ પુરુષનાં જમણ-ડાબે બે પગ, જમણી ડાબી બે જધાઓ, જમણીડાબી બે સાથળા, પીઠ, ઉદર, જમણુડાબી બે ભુજાઓ, ગ્રીવા અને મસ્તક-એ બાર અંગરૂપ અનુક્રમે આચારાંગ આદિ બાર સૂત્રો છે, જેમ કે “આચારાંગ અને સૂત્રકૃતાંગ ” બે પગે, “ઠાણાંગ અને સમવાયાંગ ” બે જંઘાઓ એમ છેલે “દષ્ટિવાદ” મસ્તક સમજવું. એમ દ્વાદશાંગી એટલે બાર અંગરૂપ આગમપુરુષ કહે છે. કહ્યું છે કે-વાયડુ નો નાથકુમુદું તુ રોય बाहू य । गीवा सिरं च पुरिसो, बारस अङ्गो सुयविसिहो॥ બે પગ, બે જઘા, બે સાથળે, પીઠ અને ઉદર એ બે ઊર્ધ્વ કાયનાં ગાત્રો, બે ભુજાઓ, ગ્રીવા અને શિર–એ બાર અંગવાળા વિશિષ્ટ શ્રુતપુરુષ જાણ. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૭૩ ' " પદાર્થને જણાવનારા ગ્રંથ તે ‘ સૂત્રકૃત ’. ૩. ‘ થાનં ’-જેમાં એક, બે વગેરે સંખ્યાની વિવક્ષાપૂર્વક ‘આત્મા ’ વગેરે પદ્માર્થીને સ્થાપન કરેલા ( વધુ વેલા ) છે, તે ‘ સ્થાન ’; અથવા એકથી દશ પન્તના આત્મા વગેરે પદાર્થાનાં સ્થાનાને (સ્વરૂપને ) જણાવનાર ગ્રંથ તે ‘સ્થાન’. ૪. ‘ સમવાય ’=સમ (સમ્યકૃતયા ) અય ( અધિક રૂપમાં), અથ જીવાજીવાદિ પદાર્થોનું વર્ણન જેમાં છે, તે ગ્રન્થ ‘ સમવાય ’. ૫. ‘વિવાઃપ્રજ્ઞપ્તિઃ '—જેમાં ભગવાન મહાવીરદેવને શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરારૂપે અનેકવિધ વિષયાનુ ગંભીર વર્ણન કરેલુ છે, તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ ગ્રંથ; અતીવ પૂજ્ય હાવાથી એ ‘ભગવતી ' નામથી પણ ઓળખાય છે. ૬. • જ્ઞાતાધર્મવથા ’–‘ જ્ઞાત ’–ઉદાહૅરણુપૂર્ણાંક ધમ કથાઓને જણાવનાર ગ્રંથ તે ‘ જ્ઞાતાધર્મકથા', ૭. ‘૩પાસવા ’– ઉપાસક એટલે શ્રમણેાપાસક (શ્રાવક), તેની ક્રિયા વગેરેનુ વર્ણન છે જેમાં, તે ગ્રંથ ‘ઉપાસકદશા.’ ૮, ‘ અન્તઋદ્દો ’– કર્માના અથવા કર્માંના ફળરૂપ સંસારના અંત જેઆએ કર્યા છે, તે તીર્થંકરા વગેરે અ'તકૃતાનુ, પહેલા વર્ગમાં, દશ અધ્યયનેાથી વર્ણન હાવાથી તે ગ્રંથનું નામ ‘ અંતકૃદ્દેશા ’. ૯. ‘અનુત્તત્તવપતિવાઃ ’-અનુત્તર એટલે ઉપરનાં છેલ્લાં પાંચ વિમાના; ત્યાં ઉત્પન્ન થનારા, અથવા અનુત્તર એટલે શ્રેષ્ઠ દેવમાં જન્મ લેનારા અર્થાત્ ‘સર્વાર્થસિદ્ધ ’વગેરે પાંચ વિમાનામાં ઉત્પન્ન થનારા આત્માઓનાં વનવાળા, દશ અધ્યયનથી ગૂ‘થેલા ગ્રંથ તે ‘અનુત્તરાપપાતિકદશા ’. ૧૦. . Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે પ્રશ્ના ”-પ્રશ્નો અને વ્યાકરણ એટલે ઉત્તરો (સમાધાન-વચને) રૂપે ગૂંથેલે ગ્રંથ તે “પ્રશ્વવ્યાકરણ”. ૧૧. વિપાવત'-શુભાશુભ કર્મના વિપાકે (ફળ)ને જણાવનારે ગ્રંથ તે “વિપાકશ્રુત”. અને ૧૨. દિવાલઃ - દષ્ટિ એટલે દર્શન અર્થાત્ સર્વ દર્શનેને વાદ, અથવા સર્વ નરૂપી ભિન્ન ભિન્ન દૃષ્ટિએ (અપેક્ષાઓ) જેમાં કહેલી છે, તે ગ્રંથ “દષ્ટિવાદ. આ બાર અંગેનાં નામે જાણવાં. 'सर्वस्मिन्नप्येतस्मिन् द्वादशाङ्गे गणिपीटके भगवति'આ ભગવત્ એવાં ગણિપીટકરૂપ બાર અંગરૂપ સર્વ દ્વાદશાંગીમાં વગેરે બાકીને અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે. એ પ્રમાણે સામાન્યથી અંગપ્રવિષ્ટ કૃતનું વર્ણન કર્યું. અહીં સર્વ સિદ્ધાન્તનાં માત્ર નામ જ કહ્યાં છે, તેનાં ભેદે, શાસ્ત્ર (વિષય), અધ્યયને તથા ઉદ્દેશા વગેરેની સંખ્યાનું પ્રમાણ વગેરે ગ્રંથવિસ્તારના ભયથી કહ્યું નથી, તે અન્ય ગ્રંથમાંથી જાણી લેવાં. . હવે આ શ્રતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદને “મિચ્છા મિ દુક્કડ' દેવા માટે કહે છે – 'नमस्तेभ्य क्षमाश्रमणेभ्यो यैरिदं द्वादशाङ्गं गणिपीटकं માત-તે ક્ષમાશ્રમણ (મારા ગુરુ અથવા જિનેશ્વરે, ગણધરો વગેરે)ને નમસ્કાર થાઓ, જેઓએ આ ભગવદ્ એવું આચાર્યના રત્નના ખજાનાં સરખું બાર અંગરૂપ શ્રત Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૭પ અમોને આપ્યું અથવા જેઓએ સૂત્ર-અર્થરૂપે રચ્યું છે. તથા “નર્થ વાન કૃશાન્તિ પારુત્તિ પુનિત તારચરિત શીર્વત્તિ તથિી માપથતિ’–જેઓ સારી રીતે કાયાથી તેને સ્પર્શ કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને યથાર્થ આજ્ઞા દ્વારા આરાધે છે, “તેઓને પણ નમસ્કાર થાઓ”, એ અર્થ અહીં પણ જોડવો. તેમાં કાયાથી સ્પર્શ કરે છે, એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ) કરે છે, પાલન કરે છે, એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને રક્ષણ કરે છે, પૂર્ણ કરે છે, એટલે માત્રા, બિન્દુ, અક્ષરે વગેરેને ભણનાર ભૂલે તો તેને સુધારે છે–પૂરે છે. તરે છે એટલે જીવે ત્યાં સુધી, વિસમરણ નહિ થવા દેતાં, જીવનના છેડા સુધી પહોંચાડે છે-યાદ રાખે છે. કીર્તન કરે છે એટલે પિતાના નામની માફક સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે અથવા સમ્યફ શબ્દચ્ચારણ કરે છે અને યથાર્થ આજ્ઞાનુસાર આરાધે છે એટલે યથાર્થ તેમાં કહેલી આજ્ઞા અથવા સ્વગુરુની આજ્ઞાના પાલનપૂર્વક તેમાં કહેલી ક્રિયા-અનુઠાન કરીને સફળ કરે છે એમ અર્થ સમજ. “હું નારાયમિતચ મિથ્થા સુત'–હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતે, તે દોષનું હું “મિથ્યા દુષ્કૃત” દઉં છું અર્થાત્ મારું તે પાપ મિથ્યા થાઓ. હવે મંગળ માટે શ્રુતદેવીની સ્તુતિ કહે છે – Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી મણીયાનાં સૂત્રો-સાથ "सुअ(य)देवया भगवई, नाणावरणीयकम्मसंघायं । તેરિ હવે સી, સુચના મત ? ” વ્યાખ્યા–ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને (હંમેશાં) ક્ષય કરે, કે જેઓને શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય-અહુમારૂપ ભક્તિ છે.' એમ પાક્ષિકસૂત્રને લેશમાત્ર અર્થ કહો. Page #204 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री पाक्षिक खामणां ॥ इच्छामि खमासमणो ! पिअं च मे जंभे, हट्ठाणं तुट्ठाणं, अप्पायंकाणं, अभग्गजोगाणं, सुसीलाणं, सुव्बयाण, सायरियउवज्झायाणं, नाणेणं, दंसणेणं, चरित्तेणं, तवसा अप्पाणं भावेमाणागं, बहुसुभेण भे दिवसो पोसहो पक्खो वइक्कतो, अन्नो य भे कल्लाणेणं पज्जुवडिओ सिरसामणसा मत्थएण वंदामि ॥ (गुरुवाक्यम् ) तुब्भेहि समं ॥ . इच्छामि खमासमणो : पुचि चेआई वंदित्ता, नमंसित्ता, तुभण्डं पायमूले बिहरमाणेणं, जे केइ बहुदेवसिया साहुणो दिट्ठा समाणा वा वसमाणा वा गामाणुगामं दूइज्जमाणा वा, राइणिया संपुच्छंति, ओमराइणिया वंदंति, अज्जया बंदंति, अज्जियाओ वंदति, सावया बंद ति. साजियाओ वंदंति, अहंपि निस्सल्लो निकसाओ त्ति कटु, सिरसा मणसा मत्थएण वंदामि । ( गुरुवाक्यम् ) अहमवि वंदावेमि चेइआई ॥ इच्छामि खमासमणो ! उवडिओहं (अब्भुडिओहं) तुब्भण्हं संतिअं, अहाकप्पं वा, वत्थं वा, पडिग्गहं वा, कंबलं वा, पायपुच्छणं वा, ( स्यहरणं वा) अक्खरंबा, पयं वा, गाहं बा, सिलोग वा, सिलोगध्वं वा, अट्टवा, हेउं वा, पसिणं वा, ૧૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે वागरणं वा, तुब्भेहिं चिअत्तणं दिन्नं, मए अविणएण पडिच्छिअं, तस्स मिच्छामि दुकडं ॥ (गुरुवाक्यम् ) आयरियसंतिअं॥ इच्छामि खमासमणो! अहमपुवाई, कयाइं च मे, किइकम्माई, आयारमंतरे, विणयमंतरे, सेहिओ, सेहाविओ, संगદિવો, વદિયો, સારિ વારિકો, વરિયો, વિરો, चिअत्ता मे पडिचोयणा (अब्भुडिओहं ) उवढिओहं, तुम्भण्हं तवतेयसिरीए, इमाओ चाउरंतसंसारकंताराओ, साहटु नित्थरिस्सामि त्ति कटु सिरसा मणसा मत्थएण बंदामि। (गुरुवाक्यम् ) नित्थारपारगा होह ॥ અવતરણુ–ક્ષમાપના એક પરમ ઔષધ છે. વિનયમૂલક ધર્મનું નિરૂપણ કરનારા વીતરાગ શાસનમાં એ કારણે વારંવાર ક્ષમાપના કરવાનું વિધાન છે. છદ્મસ્થ સુલભ અપરાધી જીવનમાં આ ક્ષમાપના આત્માની શુદ્ધિ કરે છે અને અપરાધ ન થયા હોય તે પણ તૃતીય ઔષધની જેમ આત્માની નિર્મળતા વધારી ઉપરના ગુણ સ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. માટે ઔષધમાં જેમ પુનરુક્તિ દેષ નથી તેમ ક્ષમાપના પણ વારંવાર કરવામાં પુનરુકિત દેષ નથી, ઊલટું આત્માની વિશેષ શુદ્ધિ થાય છે, માટે જેમ મંગળપાઠકો (માંગલિક તેત્રાદિ સંભળાવનાર) કોઈ શ્રેષ્ઠ કાર્ય પૂર્ણ થતાં પિતાના માલિકને “હે અખંડબલી રાજન! આપને ભૂતકાળ સુંદર ગયે (સફળ થયા અને બીજો પણ એ રીતે સુંદર પ્રાપ્ત થયે (અર્થાત્ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક ખામણાં ૧૭૯ સફળ થાઓ)” વગેરે કહીને બહુમાન કરે છે, તેમ સાધુએ પણ પિતાના ઉપકારી ગુરુને (અભુઠિઓ સૂત્રથી વારંવાર વિનય-ક્ષમાપના કરવા છતાં) પુનઃ ખામણુસૂત્રથી વિનોપચાર પૂર્વક પાક્ષિકાદિ ક્ષમાપના કરે છે, તે આ પ્રમાણે– પાક્ષિક ખામણુનો અર્થ છામિ માસ પિન્ન ર ' ઇત્યાદિ છામ-હું ખમાવવાની (આગળ કહું છું તેવી) “અભિલાષા” કરું છું, અથવા ઈચ્છું છું. શું ઈચ્છું છું? આગળ જણાવું છું તે. તે જ જણાવે છે કે “ક્ષમાશ્રમr: –હે પૂજ્ય! “જિં જ મમ”-કઈ કારણે કેઈને કાંઈક “અપ્રિયની પણ ઈરછા થાય માટે અહીં કહે છે કે (હું ઈચ્છું છું) અને મને પ્રિય-માન્ય પણ છે કે- મે! (ચમવતાં) –જે આપને (જ્ઞાનાદિની આરાધનાપૂર્વક પર્વ દિવસ અને પક્ષ પૂર્ણ થયે અને બીજો પણ શરૂ થયો, તે મને પ્રિય છે એમ વાક્યસંબંધ જોડવો) કેવા આપને? તે વિશેષણો કહે છે કે, દરાના–નીરોગી એવા આપો. ‘તુનામુ’–ચિત્તની પ્રસન્નતાવાળા આપને. ‘માતqનાં –અલ્પ શબ્દ અભાવવાચક હોવાથી (તત્કાળ ઘાતક રોગરૂપ) આતંકથી સર્વથા રહિત એવા આપને (અથવા સર્વથા નીરોગીપણાને અસંભવ હોવાથી અલ્પગવાળા, અર્થપત્તિએ સામાન્યતયા નીરોગી એવા આપનો). “મોનાનામ’–અખંડ સંયમ વ્યાપારવાળા (સંયમની કરણમાં વ્યાઘાત વિનાના) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે આપને. “કુરાન –અઢાર હજાર શીલાંગ (આચાર) સહિત આપને. “સુત્રતાનામ’–સુંદર પંચમહાવ્રતના ધારક આપનો. “સારાવાળાનામ્' બીજા પણ અનુયોગાદિ આચાર્ય, ઉપાધ્યાયે સહિત આપન, અર્થાત આપને અને અન્ય પણ અનુગ-આચાર્યાદિક સર્વેને. 'જ્ઞાનેન નેન વાળિ તાતા સાતમને માતા’-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેને. !–હે ભગવંત! “હિવતઃ ઔષધ પક્ષઃ વહુશુમેન ચંતિતત્તઃ–પૌષધદિવસ અર્થાત્ આજને પર્વ દિવસ અને પક્ષ (પખવાડિયું) અત્યંત (શુભ કાર્ય કરવા) રૂપે પૂર્ણ થ. “સચ મરતાં વાળન પશુપસ્થિતઃ ”-અને બીજે પક્ષ-અર્ધમાસ આપને કલ્યાણકારી શરૂ થયે. (હે ક્ષમાશ્રમણ પૂજય !) હું તે ઇચ્છું છું, મને પ્રિય છે. માન્ય છે, એમ ગુરુની ભૂત-ભાવિ આરાધનામાં શિષ્ય પિતાની પ્રસન્નતા બતાવીને પ્રણામ કરે છે કે–શિરસા મનસા' શિર વડે. મન વડે અને ઉપલક્ષણથી (વાચા') વચન વડે, મસ્થળ ઘંટામિ’-હું મસ્તક વડે વાંદું છું, પ્રણામ કરું છું. “ફિરસા” કહેવા છતાં અહીં 'મસ્થપણ વંદ્યામ” કહ્યું તે પદ શ્રી જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ વ્યુત્પત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કાર વચન હોવાથી પુનરુક્તિ દોષ નથી. એ પ્રસંગે આચાર્ય પણ કહે કે-(તુર્દિ-સમં, “યુમિઃ ના તમારા સર્વની સાથે (અર્થાત્ તમારે અમારે સર્વને સ્વ-૫ સહકારથી) એ પ્રાપ્ત થયો, અર્થાત્ આરાધના થઈ અને પુનઃ આરાધનાનો પ્રારંભ થયો. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રી પાક્ષિક ખામણાં હવે બીજા ખામણમાં ગુરુને ચિત્યે તથા સાધુઓને વંદન કરાવવા માટે તેઓએ કરેલી વંદનાનું નિવેદન “છી મારો ! $ વરિતા ઈત્યાદિ, તેમાં “છામ ક્ષમામા !–હે પૂજ્ય ! હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? “આપને ચિત્યવંદના તથા સાધુવંદના કરાવવા માટે નિવેદન કરવાને', એટલો અધૂરો વાક્યર્થ સ્વયં સમજી લે. “પૂર્વાસે -વિહાર કર્યા પહેલાં આપની સાથે હતો ત્યારે “હું આ ચૈત્યવંદના શ્રીસંઘની વતી કરું છું.” એમ અધ્યવસાય કરીને. ત્યાનિ'–શ્રી જિનપ્રતિમાઓને સ્તુતિઓ રૂપે. “ન્દુિત્વા –વંદન કરીને. અને પ્રણામરૂપે મા ”-નમસ્કાર કરીને. ક્યાં અને ક્યારે વંદનનમસ્કાર કરીને? તે કહે છે કે-ગુમાવ પર આપની સાથે હતા ત્યારે અહીં અને તે પછી, “વિદરતા મા'અન્યત્ર વિચરતાં બીજા ક્ષેત્રોમાં. “શે વન વદુરસિલા'જે કઈ ઘણા દિવસના (વર્ષોના) પર્યાયવાળા. “સાધવઃ દર -સાધુઓને જોયા (હું મળે). તે કેવા સાધુઓ? “સમ વા’–વૃદ્ધવાદિના કારણે જ ઘાબળ ક્ષીણ થવાથી એક સ્થાને (સ્થિરવાસ) રહેલા. “વરમાળા ’-અથવા નવ ક૯૫ વિહારવાળા (ગામમાં એક રાત્રિ, નગરમાં પંચરાત્રિ વગેરે કમથી વિચરતા). અને તેથી જ “ગામનુઘામ દ્રવતે વા’—ગામેગામ ફરતા, (વા શબ્દો બધે સમુચ્ચય (અને). અર્થમાં સમજવા). અર્થાત વિહારમાં જે કંઈ બહુ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી શ્રમક્ષિાનાં સૂત્રે-સાથે પર્યાયવાળા સ્થિરવાસ રહેલા કે ગામેગામ વિચરતા સાધુઓ મને મળ્યા. તેમાં રાત્રિ સંક્રાતિ-જે દીર્ધ ચારિત્ર પર્યાયવાળા (આચાર્યો) મળ્યા, તેમને મેં વાંધા અને આપની વતી પણ વંદના કરી, ત્યારે તેઓએ આપના કુશળ સમાચાર આદિ પૂછવા (અનુવન્દના કહી) વગેરે. અને “મામનિટ વરતે'-જેઓ આપનાથી લઘુપર્યાયવાળા આચાર્યો મળ્યા, તેઓએ આપને વંદના કરી (અમારા દ્વારા વંદના જણાવરાવી) અને કુશળ સમાચાર વગેરે પૂછ્યું હતું. વળી “આશા વરજો'-નાના (સામાન્ય) સાધુઓએ પણ આપને વંદન કર્યું (અમારા દ્વારા જણાવરાવ્યું છે). તથા “સચિવા વન –એ પ્રમાણે જે આર્યા (સાધ્વીઓ) મળ્યાં તેઓએ પણ વન્દને કહ્યું. “શાવવા વજો -જે જે શ્રાવકે ગામેગામમાં મળ્યા, તેઓએ પણ વંદન કર્યું. અને ‘વિરાટ થજો -જે જે શ્રાવિકાઓ મળી તેઓએ પણ વંદન કર્યું હતું અર્થાત્ ચતુર્વિધ સંઘ પૈકી જે જે મળ્યા તે સહુએ આપને યથાયોગ્ય અનુવદના, વંદના કરવાપૂર્વક સુખશાતાદિ કુશળ સમાચાર પૂછળ્યા હતા. તથા તે વેળા નિરાઃ નિષઃ સમપિ શિરસા મનની મeતના વમિ'-શલ્ય રહિત, કષાય મુક્ત એવા મેં પણ શિરથી, મનથી અને ઉપલક્ષણથી વચનથી પણ તેઓને વંદન કર્યું. “તિવૃત્વ—તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરે, એમ શિષ્યના કહેવાથી ગુરુ કહે, “કપિ વ ત્યાત્તિ – પણ તે તે વંદન કરેલાં ચિને (અને Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક ખામણાં ઉપલક્ષણથી તેને આચાર્યાદિ સંઘને) વંદન કરું છું. અહીં બીજા આચાર્યો કહે છે કે “સદવિ વવામિ ત્રિા'એમ પાઠ છે તેને અર્થ એમ કહે કે શિષ્ય ગુરુને કહે છે કે, હું પણ ચૈત્યવંદના કરાવું છું અર્થાત્ અમુક નગરમાં, ગામમાં તમારી વતી જે જે ચિત્યને મેં વંદન-નમસ્કાર કર્યો, તથા સંધે પણ આપને જે જે જણાવરાવ્યું, તેઓને આપ પણ વંદન કરે ! (સમગ્ર આલાપકને ભાવ એ છે કે શિષ્ય, ગુરુને ચાલુ પક્ષમાં વિહાર કરતાં, ગામોગામ જે ચિ તથા અન્ય આચાર્યાદિ શ્રીસંઘને મળે, વંદનનમસ્કાર કર્યા, ગુરુની વતી પણ વદના-નમસ્કારાદિ યથાયોગ્ય જે જે જેની સાથે ઉચિત વ્યવહાર કર્યો હોય, તે ગુરુની સમક્ષ જણાવીને, ગુરુને પણ તે તે ચિને તથા શ્રીસંઘને વંદન કરાવવા વિનંતિ કરે છે. તે સાંભળી પ્રસન્ન થએલા ગુરુ પણ તે ચિત્યને અહીં રહ્યાં રહ્યાં વંદન-નમસ્કારાદિ કરે છે અને અન્ય આચાર્યો આદિ શ્રીસંઘને પણ વંદના-અનુવંદના કે ધર્મલાભ વગેરે યથાયોગ્ય કરે છે). હવે ત્રીજા ખામણામાં શિષ્ય પિતાનું નિવેદન કરવા માટે કહે છે– - છામિ યમામનો! ૩દ્ધિst (મિ) ઇત્યાદિ, તેમાં ઋષિ ક્ષમગ્ર - સ ક્ષમાશ્રમણ ! હું આગન કહીશ તે અમાણે ઈચ્છું છું. ‘૩પસ્થિs -મારુ નિવેદન કિરવા હું તૈયાર થયે (આ ) છું. હવે નિવેદન કરે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ કે-યુર્વ સત્સં'-આપનું આપેલું આ સઘળું, જે અમારે ઉપયોગી છે, તે કેવું? “યથાશed '-સ્થવિર કલ્પને ઉચિતકષ્ય. શું શું આપ્યું તે નામપૂર્વક કહે છે કે “યહૂં, પત, કરું, પોજી, (Tiદર –વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ (રજોહરણ એ જુદે પાઠ કઈમાં દેખાય છે ત્યાં પાદ છનને અર્થ દંડાસણ અને રજોહરણ એટલે એ એમ જુદે કરે ઠીક લાગે છે). તથા “સર, , જાથા, મા, () -સૂત્રને એક અક્ષર, પદ, ગાથા (આર્યાબદ્ધ પદ્ય),શ્લેક (અનુષ્યબૂ પદ્ય), કવચિત્ કાઈ અડધો ગ્લૅક એ પણ પાઠ છે. વળી “અર્થ, હેતુ, પ્રશ્નો, થોળ' સૂત્રનું અભિધેય (વાચ્ય) તે અર્થ, (અહીં) નપુસકલિંગને પ્રયોગ છે, તે પ્રાકૃત શૈલીને ગે સમજ). હેતુ એટલે કારણ, બીજો માન ઉતારવા માટે પૂછે તે પ્રશ્ન, તેને ઉત્તર આપવામાં આવે તે વ્યાકરણ અહીં દરેક પદોની સાથે “ના” પદ છે તે સમુચ્ચય (વળી) અર્થમાં જાણે. એ પ્રમાણે વસ્ત્રાદિ, અક્ષરાદિ અને અર્થ વગેરે જે જે “ગુમઃ વીત્યા હ”-વિના માગે આપે મને પ્રીતિપૂર્વક આપ્યું. છતાં, “માવિન પ્રતીક્ષિત-મેં તે અવિનયથી ગ્રહણ કર્યું. “તી મિથ્યા રે સુણતા'તે મારું પાપ મિથ્યા થાઓ ! એમ શિષ્ય પોતાના અવિનયાદિ અપરાધની ક્ષમા માગે ત્યારે ગુરુ પણ વિસ'-એ બધું પૂર્વાચાતુમને આપ્યું છે, એમાં મારું શું છે? એમ કહી પોતાના ગર્વને ત્યાગ અને સ્વગુરુ પ્રત્યે ભક્તિ દર્શાવે (૩). Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિક ખામણાં - ૧૮૫ હવે ચોથા ખામણમાં ગુરુએ જે શિક્ષા (જ્ઞાન– ક્રિયારૂપ) આપી તે ગુરુના અનુગ્રહનું બહુમાન કરતાં શિષ્ય કહે કે – છામિ નવમાતમાં દમ [fa] પુવાડુંઈત્યાદિ, તેમાં “છામિ ક્ષમાશ્રમ! કદમgવનિ (તિળિ વતું) –હે પૂજ્ય, ક્ષમાશ્રમણ ! હું અપૂર્વ—ભવિષ્યકાળે (પણ) કૃતિકર્મો (વન્દન) કરવાને ઈચ્છું છું, એમ વાક્યસંબંધ જેડ. “તાનિ ર મચી તિમffm”-તથા મેં જે ભૂતકાળે કૃતિકર્મો (વંદને) ક્ય, તે વંદનોમાં “ગાવાન્તરે'કઈ જ્ઞાનાદિ આચાર વિના અર્થાત્ કઈ જ્ઞાનાચારાદિ આચારેનું પાલન નહિ કરતાં, તથા “વિચાર”-વિનય નહિ કરતાં અર્થાત તે જ્ઞાનાદિ કિયામાં વિનયનો ભંગ કરતાં. શિક્ષિતઃ ”—આપે સ્વયં મને તે આચાર વિનયાદિ શિખડા; અથવા બીજે પર્યાય “ધિતઃ–આચારમાં અને વિનયમાં મને કુશલ બનાવ્યો. રિક્ષાપિત —અથવા “સેવાતિઃ'-ઉપાધ્યાયજી આદિ અન્ય સાધુઓ દ્વારા મને શિખડાવરા અથવા કુશળ બનાવરાવ્યું. તથા “સંગૃહીતઃ'આપે મને શિષ્ય તરીકે આશ્રય આપે (સ્વીકાર્યો). “૩પગૃહીતઃ'-જ્ઞાન વગેરે આપીને તથા વસ્ત્રાદિ આપીને સંયમ માટે આધાર (આશ્રય) આપે. “સારિતઃ'મારા હિતમાગે મને દોર્યો. “રાતિઃ '-અહિત પ્રવૃત્તિ કરતાં અટકાવ્યો, ચલિતઃ '—સંયમ આરાધનામાં ખલનાદિ કરતાં “તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી” એમ મધુર શબ્દોથી મને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ભૂલ વગેરે કરતાં અટકાવ્યો (બચા). “તિરોહિત – એ રીતે વારંવાર બચા-પ્રેરણા આપી. ‘ચિત્તા મમ પ્રતિવના –આપે એ વારંવાર પ્રેરણા કરી તે મને પ્રીતિકર બની છે, અહંકારાદિથી અપ્રીતિકર નથી લાગી, ઉપલક્ષણથી શિક્ષા, સેધના, સારણ, વારણા, પ્રેરણા–એ બધું મને પ્રીતિકર બન્યું છે, એમ સ્વયં સમજી લેવું. એથી જ ‘૩પસ્થિતts' (અન્યૂસ્થિત s૫) –એ આપે પ્રેરણપ્રતિપ્રેરણું કરી તે તે વિષયમાં હું ભૂલ સુધારવા તૈયારઉદ્યમી થયો છું. (મને પૂર્ણ શ્રદ્ધા છે કે, “યુષમા તપતે શિયા'-આપના તપના તેજરૂપી લક્ષ્મીથી અર્થાત્ આપના તપ-તેજના મહિમાથી. ‘તાઃ ચાતુરતાત સંસારવાર ત સિંદૂચ નિત્તષ્યિામિ'-આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અટવીમાં કષાયે, ઈન્દ્રિયે અને યોગે વગેરેથી ફેલાયેલા (ફસાયેલા-ભમતા) મારા આત્માનું સંહરણ કરીને અર્થાત્ એ અટવીમાંથી ખેંચી લઈને, તેને હું ઉલ્લંઘી જઈશ અર્થાત્ સંસારરૂપી અટવીને પાર પામીશ. “તિ ' –એ હેતુથી. “સિરસા મનના મરતન વામિ'–પૂર્વે અર્થ કર્યો છે તેમ શિર દ્વારા, મન દ્વારા અને ઉપલક્ષણથી વચન દ્વારા આપને હું વંદન કરું છું, એમ શિષ્ય ગુરુને મહાઉપકાર માનતે કૃતજ્ઞતા દાખવે, ત્યારે ગુરુ કહે, નિતારવાર ”—તમે સંસારસમુદ્રથી અન્ય જીને અથવા તમે કરેલી તમારી પ્રતિજ્ઞાઓને . (વ્રતાદિ નિયમેને) નિસ્તાર (નિર્વાહ કરનારા અને “રા'—સંસારસમુદ્રથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ અતિચારોને ચિતવવાની ગાથા ૧૮૭ પાર પામનારા “મવત'–થાએ અર્થાત્ તે જીવનું અને તમારું કલ્યાણ કરે–એમ ગુરુ આશીર્વાદ આપે. એ પ્રમાણે પાક્ષિક ખામણાનો અર્થ કહ્યો. (૪). ઇતિ પાક્ષિક ખામણું સૂત્ર અથ સમાપ્ત પ્રતિક્રમણમાં અતિચારોને ચિંતવવાની ગાથા सयणासणन्नपाणे, चेइअ जइ सिज्ज काय उच्चारे । समिई भावण गुत्ती, वितहायरणमि अइआरो :१॥ ભાવાર્થ_શયન એટલે સંથાર, ઉત્તરપટ્ટો વગેરે. આસન-પાટ, પાટિયું, આસન વગેરે. એને વિતથાચરણમાં એટલે અવિધિએ લેવાં, મૂકવાં, પાથરવા અને વાપરવાં વગેરેથી અતિચાર લાગ્યો હોય તે વિચારો. અન્નપાનઅવિધિથી આહાર-પાણી લેવામાં આલેચવામાં, વાપરવા વગેરેમાં લાગેલો અતિચાર. ચિત્ય-જિનમૂર્તિ મંદિર, ત્યાં આશાતના કે અવિધિએ દેવવન્દનાદિ કરવાથી લાગેલ અતિચાર. યતિ સાધુ (સાધ્વી), તેઓને યથાગ્ય વિનય, વૈયાવચ્ચ, વન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ કરવાથી લાગેલો અતિચાર. શય્યાવસતિ, ઉપાશ્રયાદિ, તેને યથાયોગ્ય પ્રમાજનાદિ નહિ કરવાથી, અવિધિએ કરવાથી કે સ્ત્રી, પશુ, પંડકાદિથી યુક્ત સ્થાનનો ઉપયોગ કરવાથી અતિચાર. કાય અને ઉચ્ચારમાત્રુ અને થંડિલ (ઝાડે અને પેશાબ), એ બેને અસ્થડિલે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથ (એગ્ય-જીવસંસક્ત સ્થાને) પરઠવવાથી કે સ્થડિલે (ગ્ય ભૂમિમાં) પણ ચક્ષુથી જોયા-પ્રમાર્યા વિના પરઠવવાથી અતિચાર. સમિતિ-પાંચ સમિતિઓનું પાલન નહિ કરવાથી કે અવિધિ કરવાથી અતિચાર. એ પ્રમાણે ભાવના અને ગુપ્તિ બાર કે ચાર ભાવનાઓનું અને ત્રણ ગુપ્તિઓનું પણ પાલન નહિ કરવાથી અથવા અવિધિ કરવાથી. એમ તે તે વિષયમાં અનુચિત વર્તન કરવાથી કે યથાયોગ્ય નહિ કરવાથી લાગેલા અતિચારેનું ચિંતન કરી યાદ રાખી આલોચના કરવી. (એમાં જે સાધુ-સાધ્વીને આહારાદિ માટે બહાર ભ્રમણ કરવાનું હોય, તેણે એક વાર અને આચાર્ય બે વાર આ ચિંતન કરવું, કારણ કે આચાર્યને અલ્પ પ્રવૃત્તિ હોવાથી ચિંતવવાનું થોડું હોય, માટે બને સરખે ટાઈમ કાર્યોત્સર્ગમાં રહી શકે એટલે વિશેષ સમજવો). પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં છીંકને કાયોત્સર્ગ-વિધિ પાક્ષિકાદિ ત્રણ પ્રતિકમણમાં અતિચાર અગાઉ છીંક છીંક વાયુના વિકારથી થતે શબ્દ છે, તે પણ તેનું ઉત્થાન એવા સ્થાનેથી છે કે તે અમંગળમાં નિમિત્ત (સૂચક) બને છે. જોકે શારીરિક શબ્દ માત્ર વાયુના ભિન્ન ભિન્ન દેલનરૂપ છે, તે પણ તેનું શુભાશુભપણું છે જ અને તેથી સાંભળનારને તે શુભાશુભ ફળ પણ આપે છે. જગતમાં આ તત્વ અનુભવસિદ્ધ છે. માટે તેના પરિ ‘ણામરૂપ અમંગળને ટાળવા આ કાર્યોત્સર્ગ છે. કાર્યોત્સર્ગ તપ અને પ્રાયશ્ચિત્તરૂપે મંગળ છે. તેમાં થતું શ્રી જિનેશ્વરાદિનું ધ્યાન આત્માનાં અત્યંતર અશુભ નિમિત્તને ટાળે છે અને સ્મરણ કરાયેલા શાસન Page #216 -------------------------------------------------------------------------- ________________ છીંકને કાયોત્સ-વિધિ ૧૮૯ આવે તો પ્રારંભના ઈરિયાવહીથી પ્રતિક્રમણ ફરીને કરવું. પણ જે તે પછી મટી શાન્તિ સુધીમાં છીંક આવે તો દુખ ખય કમ્મફખયના કાઉસ્સગ્ન પહેલાં ઇરિ૦ પ્રતિકમીને ખમા દઈ “ઈરછા સંદિ૦ ભ૦ શુદ્રોપદ્રવ એહડાવણાથ કાઉસગ્ગ કરું? ઇચ્છું, શુદ્રોપદ્રવ ઓહડાવણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ૦ વગેરે કહી કાર્યોત્સર્ગ કરો. તેમાં ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી (૧૦૮ શ્વાસે ) ચિંતવવા. પારીને વડીલે નીચેની સ્તુતિ કહેવી. ન ચાગ્નિ , વૈચાવૃત્તલ7 ષિને (સુદ) | क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तु नः ॥१॥ પછી સર્વેએ કાઉસગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો. દેવો બાહ્ય અશુભ નિમિત્તોને ટાળવા સમર્થ છે. એમ આ કાયોત્સર્ગથી અત્યંતર અશુભ કર્મોરૂપ અને બાહ્ય ઉપદ્રવરૂપ બને અમંગળને ટાળી શકાય છે. આ સ્તુતિમાં શ્રી જિનેશ્વરની (શાસનની) વૈયાવચ કરનારા સર્વ યક્ષ અને અબિકાદિ યક્ષિણીઓને સર્વ ઉપદ્રવો, દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. શબ્દનું સામર્થ્ય અચિંત્ય છે. એક શબ્દ પ્રીતિનું અને બીજો વૈરનું કારણ બને છે, ઇત્યાદિ તેની વિશિષ્ટતા શાસ્ત્રોથી અને આજના વિજ્ઞાનથી પણ સિદ્ધ થઈ છે. શબ્દમાં બાહ્ય-અભ્યતર સવે રોગોને (દુઃખોને) નાશ કરવાની અને ઉત્પન્ન કરવાની પણ શક્તિ છે, માટે શબ્દના શુભાશુભ ભેદ. છે અને તેની લાભ-હાનિને અંગે ઉપાય પણ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ માંડલોને વિધિ बारस बारस तिन्नि अ, काइअउच्चारकालभूमिओ। अंतो बाहिं अहिआसे, अणहिआसे पडिलेहा ।उ०माला ३७५।। અર્થ—આર, બાર અને ત્રણ, અનુક્રમે લઘુનીતિ, વડી નીતિ અને કાલગ્રહણ માટે કુલ ૨૭ સ્થળનું પડિલેહણ (પ્રમાર્જન) કરે. તેમાં હાજત સહન થાય તે વસતિની બહારની અને સહન ન થાય ત્યારે અંદરની ભૂમિઓને ઉપયોગ કરે. તેમાં લઘુનીતિ, વડી નીતિ પડિલેહતાં (માંડલાં કરતાં) નીચે પ્રમાણે તે તે સ્થાને પાઠ બોલવાને વિધિ છે– ૬ સંથારા પાસે વડીનીતિ–૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. લઘુનીતિ–૨. આઘાડે આસને પાસવણે અણહિયાસે. વડીનીતિ–૩. આઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અણુહિયાસે. લઘુનીતિ-૪. આઘાડે મઝે પાસવણે અણહિયાસે. વડીનીતિ-પ. આઘાડે ઘરે ઉચારે પાસવણે અણહિયાસે. લઘુનીતિ-૬. આઘાડે ઘરે પાસવણે અણહિયાસે. દ દ્વાર પાસે ઉપાશ્રયની અંદરના ભાગે વડીનીતિ-૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. Page #218 -------------------------------------------------------------------------- ________________ માંડલાના વિધિ ૧૯૧ લઘુનીતિ–ર. આઘાડે આસને પાસવણે અહિયાસે. વડીનીતિ–૩, આઘાડે મō ઉચ્ચારે પાસવણે અહિંયાસે, લઘુનીતિ–૪. આઘાડે મક્કે પાસવણે અહિંયાસે. વડીનીતિ–૫. આઘાડે ક્રૂ ઉચ્ચારે પાસવણે અહિયાસે, લઘુનીતિ–૬. આઘાડે ક્રૂરે પાસવળું અહિંયાસે. દૃ દ્વાર પાસે બહારના ભાગે વડીનીતિ–૧. અણુાઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણુહિયાસે. લઘુનીતિ–૨. અણુાઘાડે આસને પાસવણે અણુહિયાસે. વડીનીતિ-૩. અણુાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે. લઘુનીતિ–૪. અણુાધાડે મક્કે પાસવણે અહિયાસે. વડીનીતિ–પ. અણુાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુ હિયાસે. લઘુનીતિ-૬. અણુાઘાડે દૂર પાસવણે અણુહિયાસે, ૬ મહાર સા ડગલાંની અંદર નિજીવ ભૂમિમાં વડીનીતિ–૧. અણુાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. લઘુનીતિ–ર. અણુાઘાડે આસને પાસવણે અહિયાસે. વડીનીતિ–૩. અણુાઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિંયાસે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર શ્રી શ્રમણક્યાનાં સૂત્રો-સાથે લઘુનીતિ-૪. અણઘાડે મઝે પાસવણે અહિયાસે. વડીનીતિ-પ. અણઘાડે રે ઉચ્ચારે પાસવણે અહિયાસે. લઘુનીતિ-૬. અણઘાડે રે પાસવર્ણ અહિયાસે. કાળગ્રહણની ત્રણ ભૂમિઓ કાલગ્રહણ માટે ગવાહી સાધુને પડિલેહવાની હોય છે, તેને નેતરાં દેવાને વિધિ કહેવાય છે. • એમાં “આઘાડે'—ખાસ વિશિષ્ટ કારણે એટલે મકાનની બહાર જવાય તેમ ન હોય ત્યારે વડીનીતિ લઘુનીતિ માટે બે ભૂમિઓ. મકાનમાં સંથારાની પાસે અને બીજી બારણુ પાસે અંદર રખાય છે. તેમાં અણહિસાયે–વધુ પડતી હાજતને કારણે વિલંબ કરી શકાય નહિ, ત્યારે સંથારા પાસેની અને અહિયાસે” સહન થઈ શકે તેવી હાજતમાં બારણા પાસેની ભૂમિને ઉપયોગ કરવા માટે તે વિધિ છે. અણઘાડે–આગાઢ કારણના અભાવે અર્થાત બહાર નીકળી શકાય તેમ હોય ત્યારે બહારની ભૂમિઓ પૈકી અણહિયાસેના પ્રસંગે બારણાની પાસે બહાર અને અહિયાસે એટલે હાજત સહન થાય તેમ હોય ત્યારે સો ડગલાની અંદરની ચોથી (છેલ્લી) ભૂમિમાં પરઠવવાનું વિધાન કરાય છે. ઉચ્ચારે પાસવર્ણ વડીનીતિ લઘુનીતિ બે અને પાસવર્ણ-એક જ લઘુનીતિ સમજવાની છે. તથા આસનેનજીકમાં મઝે–મધ્યમાં અને દૂર-દૂર, એમ ત્રણ ત્રણ ભૂમિકાઓ. સમજવાની છે. તેમાં એ કારણ છે કે રાત્રિએ બહારની જમીનમાં કાઈ બળદ વગેરે પશુ આદિ અને અંદરની ભૂમિમાં કીડી, માડી આદિ જીવોને ઉપદ્રવ થાય તે નજીકની છોડીને મધ્યની અને મધ્યની છોડીને દૂરની ભૂમિને ઉપયોગ કરી શકાય. આગાઢ કારણે એટલે કઈ રાજા, ચેર, પ્રત્યેનીક વગેરેને ભય હોય કે સંયમનો ઉપઘાત થાય તેવાં વિશેષ કારણે હોય, ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતે માંડલાને ભાવ અને વિવેક સમજ. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સંથારા પરિસી સંથારા પરિસી ભણાવવાને વિધિ અને સૂત્રપાઠ સાંજના પ્રતિક્રમણ પછી ગુરુની વિશ્રામણા કે સ્વાધ્યાય ધ્યાન વગેરે કરતાં રાત્રિને એક પ્રહર પૂર્ણ થાય ત્યારે સાધુએ શયન કરવું, તે પહેલાં નહિ, એવું શાસ્ત્રીય વિધાન છે. શયન અને નિદ્રા સંયમની આરાધનામાં શારીરિક સ્વસ્થતા માટે જરૂરી છે. આરામની અભિલાષા સાવદ્ય છે અને સંયમ માટે સ્વસ્થતાની અભિલાષા નિરવદ્ય છે, માટે એ ઉદ્દેશથી નિદ્રા લેવાને વિધિ છે. નિદ્રા વખતે ઉપયોગ અવરાઈ જાય છે, તેવા સમયે એકાએક આયુષ્યની સમાપ્તિ થઈ જાય તે જીવને અંતિમ આરાધના અધૂરી રહી જાય, માટે સાગાર અનશનરૂપ સંથારાવિધિ કહે છે, તેને પાઠ નીચે પ્રમાણે છે– . निसीहि निसीहि, निसीहि, नमो खमासमणाणं गोयમાળ મામુff કહીને શ્રી નમસ્કાર મહામંત્રપૂર્વક કરેમિ ભત! સૂત્ર કહેવું. એટલે પાઠ ત્રણ વાર કહીને પછી– ___ अणुजाणह जिटुज्जा ! अणुजाणह परमगुरू गुरुगुणरयणेहिं मंडियसरीरा । बहुपडिपुन्ना पोरिसी, राइयसंथारए ठामि? अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेणं । कुक्कुडि(ड)पायपसारण, अतरंत पमज्जए भुमि ॥१॥ संकोइअसंडासा, उव्वटुंते अ कायपडिलेहा । दव्वाइ उवओगं, ऊसासनिरुंभणालोए ॥२॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪. - શ્રી શ્રમણાક્રયાનાં સૂત્રો-સાથ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहि देहं, सव्वं तिविहेण वासिरिअं ॥३॥ चत्तारि मंगलं-अरिहंता मंगलं, सिद्धा. मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं । चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा,साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवज्जामि-अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्भं सरणं पवज्जामि ॥ पाणाइवायमलिअं, चोरिकं मेहुणं दविणमुच्छं । कोहं माणं मायं, लोहं. पिज्जं तहा दोसं ॥१॥ कलह अब्भक्खाणं, पेसुन्नं रइअरइसमाउत्तं । परपरिवायं माया-मोसं मिच्छत्तसल्लं च ॥२॥ वोसिरिसु. इमाई, मुक्खमग्गसंसग्गविग्घभूयाई । दुग्गइनिबंधणाई, अट्ठारस पावठाणाई ॥३॥ एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसा (सो), अप्पाणमणुसासइ(ए) ॥४॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥५॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । ! तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरिंअं ॥ ६ ॥ अरिहंतो मह देवो, जावज्जीवं सुप्ताहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहि ॥१॥ આ ગાથા ત્રણ વાર બેલીને પછી Page #222 -------------------------------------------------------------------------- ________________ સંથારા પરિસી खमिअ खमाविअ मयि खमह ! सबह जीवनिकाय । सिद्धह साख आलोयणह, मुज्झह वेर न (न वेर) भावा ॥१॥ सव्वे जीवा कम्मवस, चउदह राज अमंत । ते मे सव्वे खमाविआ, मुज्झ वि तेह खमंत ॥२॥ जं जं मणेण बढे, जं जं वाएण(याइ) भासियं पावं । जं जं कारण कयं, मिच्छा मि दुकडं तस्स ॥३॥ અર્થ_નિરાદિ ઈત્યાદિ-મન, વચન અને કાયાથી સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવા માટે ત્રણ વાર નિસાહિ કહી મંગલરૂપે “ક્ષમાશ્રમણ એવા ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર થાઓ” એમ કહે. અgUT૦–હે જયેષ્ઠ આય! મને અનુજ્ઞા આપે, હે મોટાં ગુણરત્નોથી શોભિત શરીરવાળા પરમગુરુ ! મને અનુજ્ઞા આપો, પિરિસી ઘણી પૂર્ણ (સપૂર્ણ) થઈ છે, તે હું રાત્રિ સંબંધી સંથારામાં રહું (શયન કરું) ? ગુજ્ઞાાદ સંથr૪૦ ઈત્યાદિ-ડાબા હાથનું ઉપધાન (ઓશીકું) કરીને, ડાબે પડખે, કુકડી ( ટીંટડી) ની જેમ પગ ઊંચા (અધધર) રાખીને અને શ્રમ લાગે તે ભૂમિ (સંથારો) પ્રમાઈને પગ લાંબા કરીને-એ રીતે સંથારાની (શયનની) અનુજ્ઞા આપો (૧). સંશોર સંડાસાઈત્યાદિપડખું બદલતાં સંડાસા (સાથળ વગેરે) પ્રમાઈને, પગ ટૂંકા કરીને બદલવાનું પડખું તથા પડખું બદલવાની જગ્યાએ સંથારાને પ્રમાઈને બદલવા માટે, રાત્રે લઘુનીતિ વગેરે કારણે ઊઠવું પડે ત્યારે, દ્રવ્યાદિને ઉપયોગ કરીને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ (દ્રવ્યથી હું કોણ છું, ક્ષેત્રથી ક્યાં છું, કાળથી હમણાં કર્યો સમય છે અને ભાવથી મારું શું કર્તવ્ય (કયી અવસ્થા) છે?)-ઇત્યાદિ વિચારીને અને નિદ્રા ન છૂટે તે ઉચ્છવાસ રેકીને સ્વસ્થ થઈ “લઘુનીતિ આદિ કરવા માટે આજ્ઞા આપ” વગેરે અર્થને પૂર્વની ગાથા સાથે સંબંધ સમજ (૨). એમ શયન માટે આજ્ઞા માગીને સાગાર અનશન માટે કહે છે કે જ્ઞા –જે નિદ્રામાં મરણ થાય તે ચતુર્વિધ આહારને, વસ્ત્રપાત્રાદિ સર્વ પ્રકારનાં ઉપકરણરૂપ ઉપધિને અને આ મારા શરીરને પણ મન, વચન અને કાયાથી વસિરાવું છું અર્થાત્ મરણ પછી તેને સંબંધ તજું છું (૩). પછી મંગલ વગેરેને સ્વીકાર કરવા માટે કહે કે રારિ સ્વ–આ જગતમાં સર્વ વિદનોને વિઘાત કરનારાં ચાર મંગલ છેઃ ૧. અરિહત મંગલ છે, ૨. સિદ્ધો મંગલ છે, ૩. સાધુઓ મંગલ છે, અને ૪. કેવલિકથિત ધર્મ મંગલ છે. એ ચાર (મંગલ છે માટે) લોકમાં ઉત્તમ પણ છેઃ ૧. અરિહંતે લોકોત્તમ છે, ૨. સિદ્ધા કેત્તમ છે, ૩. સાધુએ લોકોત્તમ છે, અને ૪. કેવલિકથિત ધર્મ લકત્તમ છે. એ ચારનું (લોકોત્તમ છે માટે) શરણ સ્વીકારું છું: ૧. અરિહંતનું શરણ સ્વીકારું છું, ૨. સિદ્ધોનું શરણ સ્વીકારું છું, ૩. સાધુઓનું શરણ સ્વીકારું છું, અને ૪. શ્રી કેવલિભાષિત ધર્મનું શરણ સ્વીકારું છું. Page #224 -------------------------------------------------------------------------- ________________ સંથારા પરિસી ૧૯૭ એમ ચારને મંગલ, લોકોત્તમ તરીકે માની તે ચારનું શરણ કરે. પછી અઢાર પાપસ્થાનકને તજવા માટે TITયા ઈત્યાદિ-૧. પ્રાણાતિપાત-હિંસા, ૨. અલિક-અસત્ય, ૩. ચેરી, ૪. મથુન, પ. દ્રવ્યમૂછ-સર્વ દ્રવ્યોને પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. પ્રેમ-રાગ, ૧૧. દોષ છેષ (૧). ૪૦ ઈત્યાદિ-૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન (ખોટું આળ દેવું), ૧૪. પશુન્ય-ચાડી, ૧૫. રતિ-અરતિ વડે સમાયુક્ત એટલે બે મળીને એક, ૧૬. પરંપરિવાદદ્વેષથી બીજાની નિંદા, ૧૭. માયાપૂર્વક મૃષા (અસત્ય) વચન અને ૧૮. મિથ્યાત્વરૂપી આત્મશલ્ય (૨). વિરપુ. ઈત્યાદિ-આ કહ્યાં, તે અઢારે પાપસ્થાનકે મોક્ષમાર્ગના સંસર્ગમાં (સેવનામાં) વિદનભૂત છે, દુર્ગતિનાં કારણે છે, તે સર્વને હું વોસિરાવું છું (તાજું છું) (૩). તે પછી પોતાનું સ્વરૂપ ભાવતે ભાવના ભાવે કે " isés ઈત્યાદિ-હું એકલો છું, મારું કઈ નથી, હું પણ બીજા કોઈને નથી, એમ અદીન મન વડે (મનમાં નિરાધારપણાની દીનતા વિના) આત્માને શિખામણ આપે અર્થાત્ હે જીવ! આ સંસારના સંબંધો કૃત્રિમ છે, તું નિરાધાર નથી, પણ અરિહંતાદિન શરણે રહેલું છે, માટે નિર્ભય છે એમ સમજાવે (૪). Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથે પશે મેં ઇત્યાદ્રિ-મારા આત્મા એકલા છે, શાશ્વતા છે, જ્ઞાન-દર્શીન (વગેરે ગુણા )થી સયુક્ત છે, એ સિવાયના ખીજા જે ભાવા મને મળ્યા છે તે (શરીરાદિ) સર્વ સયાગરૂપ છે (માટે નાશવંત છે ) (૫). સજ્ઞળમૂજા॰ ઇત્યાદિ-જીવે જે દુઃખની પરંપરા ભાગવી છે, તે સસયાગના કારણે ભાગવી છે, માટે સંચાગના સંસ``ધને ( રાગને ) ત્રિવિધે ( મન, વચન અને કાયાથી) હું' વાસિરાવું છું (૬). એમ ભવિત થઈ ને સમ્યક્ત્વનું' પચ્ચક્ખાણ કરવા માટે ત્રણ વાર “અરિહંત મારા દેવ છે, જાવજ્જીવ સુધી સુસાધુએ મારા ગુરુએ છે અને શ્રી જિનકથિત ભાવા એ જ તત્ત્વ (સત્ય) છે એમ હું સમ્યક્ત્વને ગ્રહણ કરું' છુ.” (૧)-એમ કહે, તે પછી ક્ષમાપનાદિ કરવા માટે લમિસ॰ ઇત્યાદિ-હું બીજા જીવેાને ક્ષમા કરુ છું અને તેઓની પાસે મારા અપરાધેાની ક્ષમા માગું છું. સ (છ) નિકાયવતી જીવા મને ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલેાચના કરુ છુ કે મારે કોઈની સાથે વૈરભાવ નથી (૧). સન્થેનીયા ઇત્યાદિ સર્વ જીવા કર્મને વશ ચોદ રાજલેાકમાં ભમે છે, તે સર્વાંને હું ખમાવું છું', મને પણ તે સહુ ક્ષમા કરો (ર). Page #226 -------------------------------------------------------------------------- ________________ સંથારા પોરિસી ૧૯૯ ઈત્યાદિ–મેં જે જે પાપ મનથી બાંધ્યું હોય, વચનથી ભાખ્યું હોય અને કાયાથી કર્યું હોય, તે મારું સર્વ પાપ મિથ્યા થાઓ (૩). એ પ્રમાણે વિધિ કરી શયન કરવાથી જીવ ઘણાં પાપોથી હલકે થાય છે અને એકાએક મરણ થાય તોપણ આરાધક બને છે. અનિત્ય, ક્ષણવિનશ્વર જીવનમાં એક ક્ષણ પણ ઉપયોગ વિનાની ન જાય એ માટે નિદ્રા પહેલાં આ વિધિ કેટલું મહત્ત્વનો છે, તે સૂક્ષમ બુદ્ધિથી વિચારતાં તરત જ સમજાય તેવું છે. . Page #227 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું પ્રતિલેખના કરણસિત્તરીમાં પ્રતિલેખનાના ૨૫ પ્રકારો જે કહ્યા છે, તે આ પ્રમાણે – मुहपोत्ति चोलपट्टो, कप्पतिगं दो निसिज रयहरणं । संसारुत्तरपट्टो, दस पेहाऽणुग्गए सूरे ॥१॥ उवगरणचउद्दसगं, पडिले हिजइ दिणस्स पहरतिगे। उग्घाडपोरिसीए उ, पत्तनिज्जोगपडिलेहा ॥२॥ સાધુને પ્રતિદિન ત્રણ પ્રતિલેખન કરવાને વિધિ છે; એક પ્રભાતે, બીજી ત્રીજા પ્રહરને અંતે અને ત્રીજી સૂર્યોદયથી પિણ પ્રહરે. તેમાં પ્રભાતે ૧. મુહપત્તિ, ૨. ચોલ પટ્ટો (ઉપલક્ષણથી કરે), ૩-૪-૫- ત્રણ (એક કામળી અને બે સૂત્રાઉ) કપડાં, ૬-૭. રજોહરણની (અંદરનું સૂત્રાઉ અને ઉપરનું ઉનનું એઘારીઉં એમ) બે નિષદ્યા, ૮. રજેહરણ, ૯, સંથારે અને ૧૦ ઉત્તરપટ્ટો તથા કલ્પચૂણિના અભિપ્રાયે ૧૧. દંડે-એમ અગિયાર વસ્તુની પ્રતિલેખના સૂર્યોદય થતાં પહેલાં કરવી. તેમાં સહુથી પ્રથમ મુખવસ્ત્રિકા, પછી રજોહરણ, અંદરનું નિષદ્યા, બહારનું ઘારીયું, લપટ્ટો (કદરે આસન), કપડા, ઉત્તરપટ્ટો, સંથારો અને દંડે એમ નિશીથચૂર્ણમાં કમ કહ્યો છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખના ૨૦૧ પુરુષની અપેક્ષાએ પ્રથમ આચાર્ય, તપસ્વી, ગ્લાન, શૈક્ષ ઈત્યાદિ ક્રમ સમજ. બીજ પ્રતિલેખનામાં દિવસના ત્રીજા પ્રહરને અંતે ચૌદ ઉપકરણનું પડિલેહણ કરવાનું છે, તેમાં પ્રથમ મુહપત્તી, પછી ચોલપટ્ટો, તે પછી પાત્રાને ઉપરને ગુર છે, ચરવળી, ઝોળી, પડલા, રજસ્ત્રાણ, નીચેના ગુચ્છ, નાનું પાત્ર, મેટુ પાત્ર, તે પછી રજોહરણ અને ત્રણ કપડા એમ ચૌદ સમજવાં. ઉપલક્ષણથી બીજી પણ ઉપધિ પડિલેહવી. આ અગિયાર અને ચૌદ મળી ૨૫ વસ્તુની પડિલેહણાને ૨૫ પ્રકારે કહેવાય છે. અન્ય મત મુહપત્તિના પચીસ બેલ બેલ વાપૂર્વક મુહપત્તિ વગેરેનું પડિલેહણ થાય છે, તે ૨૫ પ્રકારો આ પ્રમાણે કહ્યા છે– दिटिपडिलेह एगा, छ उड्ढपक्खोड तिग तिगतरिआ। अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥३॥ અથ–૧ દષ્ટિપડિલેહણા-પ્રથમ મુહપત્તિને બને પાસાં બદલીને દષ્ટિથી જોવી, ૬ ઊર્વશ્રેષ્ફોટક-તે પછી મુહપત્તિ બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછી જમણા હાથે નચાવવારૂપ ત્રણ ત્રણ પખડા કરવા તે છે ઊર્ધ્વપફ ખેડા. ૯ અખાડા અને ૯ પ્રમાજના-તે પછી મુહપત્તિનાં ત્રણ વધુટક કરીને (જમણા હાથની આંગળીમાં વહુના ઘુઘટની માફક ભરાવીને) હાથને પશે નહિ તેમ ડાબા હાથની હથેળીથી કણી સુધી મુહપત્તિને Page #229 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સાથ લઈ જતાં ત્રણ વાર અ`ાડા કરવા અને તે પછી કાણીથી હથેલી તરફ લઈ જતાં મુહપત્તિ સ્પર્શે તેમ હાથને પ્રમાજવા તે ત્રણ પ્રમાર્જના કરવી. એમ ત્રણ અપેાડા પછી ત્રણ પ્રમાના, પુન: ત્રણ અખ઼ાડા અને ત્રણ પ્રમાના અને ત્રીજી વાર ત્રણ અખાડા અને ત્રણ પ્રમાર્જના કરવી તે આંતરે આંતરે નવ અખેાડા અને નવ પ્રમાજના મળી અઢાર. એમ ૧ જ઼િપડિલેહણા, ૬ ઊર્ધ્વ પ્રસ્ફોટક, ૯ અખાડા અને ૯ પ્રમાના મળી ૨૫ પડિલેહણા સમજવી. ત્રીજી પડિલેહણા સૂÜય પછી પાણા પ્રહરે પાત્ર અને પડલા, ઝોળી, ગુચ્છ વગેરે પાત્રાનાં ઉપકરણાની કરવાની છે. આ ત્રણ વખતની પડિલેહણા ઉપરાંત પ્રભાતે ડિલેહણા પછી વસતિની પ્રમાના અને સાંજે ત્રીજા પ્રહરને અંતે વસતિની પ્રમાના કરી ઉપધિની પડિલેહણા કરવાનુ પ્રવચનસારાદ્ધાર વગેરેમાં કહેલું છે. વર્ષા કાળમાં વસતિ પ્રમાજના ત્રણ વાર, જીવસ`સક્ત વસતિ હોય તે અનેક વાર કરવી એમ કહ્યુ છે અને એમ છતાં પણ જીવયતના ન. પાળી શકાય તેવા જીવાના ઉપદ્રવ હાય તા વસતિ બદલવાનુ વિધાન કરેલ છે, પડિલેહણાના હેતુ જણાવતાં કહ્યુ છે કે पडिलेहणाए हेउ, जइवि जीअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कडं, निज्जतणत्थं गुरू बिंति ॥ ४ ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રર્તિલેખના ૨૦૩ અથ–જે કે પ્રતિલેખનાના સામાન્ય હેતુઓ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, પણ મુખ્યતયા પડિલેહણ આ મનરૂપી માંકડાને વશ કરવા માટે કરવાની છે. એ માટે પડિલેહણ કરતાં જે જે બોલને ચિંતવવાના છે, તે ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ– ૧ સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું. ૪ સમકિત મેહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરું.. ૭ કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરુ. ૧૦ સુદેવ સુગુરુ સુધર્મ આદરું. ૧૩ કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. ૧૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. ૧૯ જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. ૨૨ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. ૨૫ મનદંડ, વચનદંડ, કાયદડ પરિહરું. તમામ વસ્ત્રો, પાત્ર વગેરે આ પચીસ બેલથી પડિલેહવાં.. દંડો, દાંડી, દરે, કંદોરે વગેરે પ્રથમના દશ બોલથી પડિલેહવાં.. અને મુહપત્તિ, અંગના ૨૫ બેલ સહિત પચાસ બેલથી પડિલેહવી.. તે અંગના બેલ આ પ્રમાણે છે – ૩ હાસ્ય, રતિ, અરતિ પરિહરું. ૬ ભય, શોક, દુર્ગછા પરિહરું. ૯ કૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કાપતલેશ્યા પરિહરું, ૧૨ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું. ૧૫ માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ. ૧૭ ક્રોધ-માન પરિહરું. ૧૮ માયા-લોભ પરિહરું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ૨૨ પૃથ્વીકાય, અપકાર્ય, તેઉકાયની (જમણે) રક્ષા કરું. ૨૫ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. શ્રી સ્થાપનાચાર્યને પડિલેહવાના બોલ– ૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ. જ શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધ ચારિત્રય. ૭ શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધ સ્પર્શનામય : ૧૦ પંચાચાર પાળે, પંચાચાર પળા, પંચાચાર અનુદે. ૧૩ મનગુપ્તિએ, વચનગુપ્તએ, કાયગુપ્તિએ ગુપ્તા. એ બેલ કયા કયા અંગે પડિલેહણ કરતાં બેલવા તે અન્ય ગ્રન્થથી અગર ગુરુગમથી જાણું લેવું. આ વિધિને જણાવતી એક સઝાય પંડિત શ્રી વીરવિજ્યજીએ રચેલી છે, તે અહીં આપીએ છીએ— ઢાળ–સિરિ જબ્બરે વિનયભક્તિ શિર નામને, કર જોડી રે, પૂછે શ્રી સમસ્વામીને; ભગવંતા રે, કહે શિવકાન્તા કિમ મલે ? કહે સહમ રે, મિથ્યા ભ્રમ દૂરે ટળે. ત્રટક–દૂરે ટળે વિષ ગરલ ઇહા, ઉભય માર્ગ અનુસરી, એક જ્ઞાન દૂછ કરત કિરિઆ, અભેદારેપણ કરી; જિમ પંગુદશિત ચરણકર્ષિત, અંધ બિહુ નિજપુર ગયા, તિમ સત્વ સજતા તત્ત્વ ભજતા, ભવિક કેઈ સુખીયા થયા. (૧) ઢાળ-વકલ્ય ક્યું રે, કછ તે કરવું સેહિલું, . પણ જબ્બરે, જાણપણું જગ દેહિલું; તેણે જાણી રે, આવશ્યક કિરિએ કરે, ઉપગરણું રે, રજોહરણ મુહપત્તિ ધરો. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખના ૨૦૫ ત્રટક—મુહપત્તિ તે માનપે, સેલ નિજ અંગુલ ભરે, દોય હાથ ઝાલી દગ નિહાલી, દૃષ્ટિ પડિલેહણ કરે; ત્યાં સૂત્ર અર્થે સુતત્ત્વ કરીને, સહું એમ ભાવિએ, નચ્ચા વચ્ચા રૂપ તિગ તિગ, પફડા ષટુ લાવિએ. (૨) ઢાળ–સમકિત મેહની રે, મિશ્ર મિથ્યાત્વને પરિહરું, કામરાગને રે, સ્નેહ-દષ્ટિરાગ સંતરું; એ સાતે રે, બાલ કહ્યા હવે આગલે, અંગુલી વચ્ચે રે, ત્રણ વર્ઘટક કરતલે. ત્રટક–કરતલે વામે અંજલિ ધરી, અખોડા નવ કીજીએ, પ્રમાર્જન નવ તિમ જ કરીએ, તિગ તિગંકર લીજીએ; સુદેવ સુગુરુ સુધર્મ આદરું, પ્રતિપક્ષી પરિહર, વળી જ્ઞાન દર્શન ચરણ આદરું વિરાધન ત્રિક અપહરું.(૩) ઢાળ-મનગુપ્તિ રે, વચન-કાયગુપ્તિ ભજું, મને દંડ રે, વચન-કાયદંડને તણું; પચવીશ રે, વ્હેલ એ મુહપત્તિના લહ્યા, હવે અંગના રે, પરિહરું એમ સઘળા(ળ) કહ્યા. ત્રાટક–કહ્યા વધૂટક કરી પરસ્પર, વામ હાથે ત્રિક ધરે, હાસ્ય રતિ ને અરતિ છેડી, ઈતર કર ત્રિક અનુસરે; ભય શોક દુગંછા તજીને, પાહિણે આચરે, કૃષ્ણ લેસ્થા નીલ કાપત, લલાટે ત્રિક પરિહરે. (૪). ઢાળ-રસગારવ રે, ઋદ્ધિ-શાતા ગારવા, મુખ હિરડે રે, ત્રણ ત્રણ એમ ધારવા; માયાશલ્ય રે, નિયાણ-મિથ્યાત્વ ટાળીયે, વાઢા ખંધે રે, ક્રોધ માન દેય ગાળીએ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ | શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે ત્રટક–ગાળીએ માયા-લોભ દક્ષિણ બંધ ઊર્ધ્વ-અધે મળી, ત્રિક વામ પાદે પુઢવી અપ વળી, તેઉની રક્ષા કરી; જમણે પગે ત્રણ વાઉ વણસ્સઈ, ત્રસકાયની રક્ષા કરું, પચીશ બેલે પડિલેહણ, કરત જ્ઞાની ભવહરે. (૫) ઢાળ–એહ માંહેથી રે, ચાલીશ બોલ તે નારીને, શર્ષ હૃદયના રે, અંધ બેલ દશ વારીને; ઈણ વિધિસ્યુ રે, પડિલેહણથી શિવ લહ્યો, અવિધિ કરી રે, છકાઈ વિરાધક કહ્યો. ત્રકકલ્લો કિંચિદાવશ્યકથી, તથા પ્રવચનસારથી, ભાવના ચેતન પાવન કહી, ગુરુવચન અનુસારથી; શિવ લહે જ જે રહે શુભ-વીરવિજ્યની વાણીએ, મન માંકડું વનવાસ ભમતું, વશ કરી ઘર આણીએ. (૬) પ્રતિદિન પડિલેહણ કરતાં પ્રતિવસ્ત્ર-પાત્રે ચિંતવવાના ઉપર્યુક્ત બોલ આત્મશુદ્ધિ કરવાપૂર્વક સંયમમાં સ્થિર કરનારા છે. તેના સતત અભ્યાસને પરિણામે વલ્કલચિરી અન્ય ધર્મમાં જન્મ લેવા છતાં, જાતિસ્મરણના બળે, કેવળજ્ઞાન પામીને પરમપદને પ્રાપ્ત કરી ગયા. જિનકથિત અનુષ્ઠાનનું આદરપૂર્વક આસેવન કરવાથી આત્મામાં તેના અનુબન્ધયુક્ત સંસ્કાર પડે છે અને ઉત્તરોત્તર ક્રિયાને આદર અને શુદ્ધિ કરતા તે સંસ્કારે છેક મેક્ષ પહોંચતા સુધી સહાય કરે છે. પડિલેહણું અને પ્રમાજીનામાં સતત ઉપગ રાખનાર આત્મા વિશુદ્ધ ચારિત્રને પામી સંસાર-સાગરથી પાર ઊતરે છે, માટે સાધુને તે અતિઉપકારક છે. | મુહપત્તિરૂપ વસ્ત્રના ટુકડાને ખંખેરવા માત્રની આ ક્રિયા નથી, પણ તે તે બોલને બેલ વાપૂર્વક તે તે અંગે મુહંપત્તિ કે વસ્ત્ર વગેરેને સ્પર્શ–અમર્જન વગેરે કરવામાં ગંભીર આશય રહેલ છે. તે Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખના ૨૦૭ તે દેષને પરિહરું' અને તે તે ગુણેને “આદરું ? વગેરે બેલવાથી આત્મામાંથી તે તે દોષને ત્યાગ અને ગુણેને આવિર્ભાવ થાય છે, આ હકીકત જૈન-અજૈન લોકવ્યવહારમાં પણ વ્યાપક છે. હાસ્ય, રતિ, અરતિ વગેરે કર્મ પુદ્ગલના ઉદયથી જીવમાં તેવા તેવા હાસ્યાદિ ભાવો જન્મે છે, માટે તેવાં અશુભ પુદ્ગલેને દૂર કરવા કે શુભ પુદ્ગલેને પ્રાપ્ત કરવા મુહપત્તિની સ્પર્શનાપૂર્વક તે તે બેલ બોલવાનું વિધાન હોય એમ સંભવે છે. શરીરના અમુક અમુક અંગોના સ્પર્શથી જેમ કામવાસના જાગે છે, તેમ અમુક અમુક અવયના મુહપત્તિના સ્પર્શથી તે તે દુર્ગણે શાન્ત પણ થાય છે. આ હકીક્ત વર્તમાનમાં “મેરામેરિઝમની ક્રિયાથી સિદ્ધ થઈ છે. ઉપરાંત અનેક રોગોને મટાડવાના આવા ઉપાય પણ વ્યવહારમાં જોવાય છે. આંખે લાગેલા ઝંકાની લાલાશ, સાપ-વિછી વગેરેનાં ઝેર, તથા ભૂત-પ્રેતાદિને વળગાડ દૂર કરવા આવા ઉપાયો કરાય છે અને તેથી લાભ પણ થાય છે. માતા પુત્રના શરીર ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે કે માલિક પિતાનાં ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરે જાનવરે. ઉપર પ્રસન્નતાથી હાથ ફેરવે છે, તે શેક અને થાક ઊતરી જવા સાથે પ્રસન્નતા અને આરામ વધે છે. ધાર્મિક અનુષ્ઠાનેમાં પણ બ્રાહ્મણે ગાયત્રી બેલતાં અંગોને હાથથી સ્પર્શ કરે છે; કાઈ ડાભના ઘાસથી તે કોઈ શ્રુતિથી અંગને સ્પર્શે છે; મુસલમાન નિમાજ વખતે જુદાં જુદાં અમુક અંગોને સ્પર્શ કરે છે, જેમાં પણ ભિન્ન ભિન્ન મુદ્રાઓ વખતે તથા આત્મરક્ષા માટે જિનપંજર સ્તોત્ર બેલતાં પણ તે તે રિીતે અંગસ્પર્શ કરાય છે–વગેરે આબાલગોપાલ પ્રસિદ્ધ છે, તેમ પડિલેહણ કરનાર તે તે બેલ બેલ વાપૂર્વક તે તે અંગે મુહપત્તિને સ્પર્શ કરે તેથી તે તે ગુણે પ્રગટે અને દેષ ટળે એ પણ સત્ય જ છે; માત્ર તેવું પ્રણિધાન અને પ્રયત્ન જોઈએ. શ્રી જિનેશ્વરએ કહેલા ભાવો કદી પણ અસત્ય ઠરતા નથી. જે તેઓએ પડિલેહણ કરવાથી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સા આઠેય કર્મીની નિર્જરા અને મેાક્ષ થાય એમ જણાવ્યું છે, તેા તે સત્ય જ છે, માત્ર તેવા વિશ્વાસ પ્રગટ કરી, તેવા પ્રણિધાનપૂર્વ॰ક એ ક્રિયા કરવી જોઈએ. એમ પ્રતિલેખના એક આત્મશુદ્ધિનુ (મેાક્ષનુ' ) પ્રધાન અંગ છે એ સિદ્ધ થાય છે. પ્રતિલેખનામાં આરભટા, સ'મર્દા, મુશલી, (અસ્થાન સ્થાપના ), પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને વેદિકાબદ્ધા વગેરે દ્વાષા કહ્યા છે, તે આધ્વનિયુક્તિ, પ'ચવસ્તુક વગેરે ગ્રન્થાથી જાણી લેવા. વમાનમાં પ્રતિલેખનાના વિધિના ક્રમ આ પ્રમાણે છે— સવારની પ્રતિલેખના—રાઇપ્રતિક્રમણ કર્યા પછી સૂર્યોદય પહેલાં દશ પડિલેહણા થાય તે ( સ્પષ્ટ અરુણાદયને પ્રકાશ થાય તે) વેળા પ્રથમ ઇરિ॰ પ્રતિક્રમી, ખમા ઈ, • ઇચ્છા૦ સક્રિ॰ ભગ૰ પડિલેહણ કરુ' ? ' કહી, પ્રથમ મુહપત્તિ પછી આઘા, આસન, કંદોરા અને ચાલપટ્ટોએ પાંચ વસ્તુ ડિલેવી ) પછી કિર૰ પડિ ‘ ઈચ્છકારી ભગ॰ પસાય કરી પડિલેહણા પડિલેહાવાજી' કહી આચાર્ય, સ્થાપનાજી, ગ્લાન, નવદીક્ષિત વગેરેની ઉપધિ પડિલેહી ખમા॰ દઈ ૮ ઇચ્છા॰ ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ' કહી મુહપત્તિ ડિલેડ્ડી ખમા॰ ઈ ઈચ્છા૦ ‘ઉપધિ સદિસાહું? ઈચ્છ* * * સાધુને ચેાલપટ્ટો-કંદોરા શરીર સાથે સંબંધ રાખે છે, માટે પાંચમાં તેની ગણતરી છે, અર્થાત્ શરીર ઉપર અવશ્ય રાખવાનાં વસ્ત્રોનું પ્રથમ પડિલેહણ કરવાનું સૂચન છે; તેના ઉપલક્ષણથી સાધ્વીને અવશ્ય પહેરવાને કંચુકે વગેરે પણ સમજી લેવાં. કારણ કે સાડા ડિલેહેલા અને કંચુક પડિલેહણ વિનાને પહેરી રાખવાથી પડિલેહેલા સાડાનુ પડિલેહણ નિષ્ફળ થાય વગેરે સમજવા યોગ્ય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખના ૨૦૯ કહી ખમા॰ ‘ ઇચ્છા ં ઉધિ ડિલેડુ ? ઇચ્છ ’કડી બાકીનાં સવ વસ્ત્રા . પડિલેહવાં. છેલ્લા ડાંડા ડિલેહી ડંડાસણ લઈ ડિલેહીને કર૦ પડિક્કમી કાજે લેવા. પુનઃ ઇરિ પડિમી કાન્તે શેાધીને શુદ્ધ ભૂમિમાં પરઠવવા. પછી ઇરિ ડિમી ખમા દઈ ‘ ઇચ્છા૰ સદિ॰ ભગ॰ સજ્ઝાય કરું ? ઇચ્છ” કહી ‘ ધમ્મા મગલ ’વગેરે પાંચ ગાથાની સાય સાધુએ બેઠાં (અને સાધ્વીએ ઊભાં રહી) કહેવી. પછી ઊભા થઈ ઇચ્છા॰સ'દિ॰ ભગ॰ ઉપયોગ કરું ? ઇચ્છ... ’ કહી ‘ ઇચ્છા ૦ ઉપયાગ કરાવણી કાઉસ્સગ્ગ કરુ` ? ઇચ્છ'' ઉપયાગ કરાવણી રેમિ કાઉરસગ્ગ અન્નત્ય વગેરે કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી, પારી ઉપર પ્રગટ નવકાર કહી શિષ્ય પૂછે, ‘ઇચ્છા॰ સ ંદિ॰ ભગવન્ ! ’ ગુરુ કહે ‘ લાભ ’, શિષ્ય કહે ‘કહ· લેશું ? ગુરુ ? · જહહિઅ' પુ સૂસિંહ ( સાહૂહિ) કહે. પછી શિષ્ય ‘આવસિયાએ જર્સી જોગા' કહી શય્યાતર ગૃહસ્થનુ ઘર (નામ) પૂછે. પછી સ્વાધ્યાય શરૂ કરે. સાંજની પ્રતિલેખનાના વિધિ-ખમા ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ બહુ-પડિપુન્ના પેરિસ ! કહી ખમા૦ દઈ ઇરિ॰ પડિમીને ખમા॰ દઈ ઇચ્છા કારેણ સસિદ્ધ ભગવન્ પડિલેહણુ કરું ? ઇચ્છ, ખમા ઇચ્છા સદ્દિ ભગ॰ વસતિ પ્રમાર્જો...? ઇચ્છું કહી ઉપવાસ કર્યાં હાય તા મુખવસ્ત્રિકા વગેરે ત્રણ અને ભાજન કર્યું. હાય તા પાંચ વાનાં ડિલેહવાં. પછી પાંચ વાનાં પડિલેહનારે 76 દ ૧૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રા-સા ઇરિ॰ પડિકમી ખમા૦ ઇચ્છાકારી ભગ૰ પસાય કરી પડિલેહણાં પડિલેહાવાજી કહી આચાર્ય, સ્થાપનાચાય વગેરે વડીલાની અને ગ્લાન, વૃદ્ધ, બાળ, શૈક્ષ વગેરેની ઉપધિ પડિલેહવી. પછી ખમા॰ દઈ ઇચ્છા॰ સંદિ॰ ભગ॰ ઉપધિ મુહપત્તિ પડિલેહુ` ? ઈચ્છ' કહી મુહપત્તિ પડિલેહવી. ખમા॰ ઇચ્છા સ‘દિ ભગ॰ સજ્ઝાય કરું ? ઇચ્છ" કહી નવકાર ગણી ‘ ધમ્મા મંગલ મુટ્ઠિ'', વગેરે પાંચ ગાથા કહી એ વાંઢણાં દેવાં. પછી ઊભા ઊભા ઈચ્છકારી ભગ॰ પસાય કરી પચ્ચક્ખાણના આદેશ દેશેાજી કહી, ચારે આહારના ત્યાગનું (મુટ્ઠિસહી આદિ) પચ્ચક્ખાણુ કરવુ. ખમા દઈ ઇચ્છા॰ સંદિ ભગ॰ ઉપધિ સદિસાહું ? ઇચ્છ, ખમા ઈ ઈચ્છા સદ્દિ ભગ॰ ઉપધ પિડિલેહું? ઇચ્છ કહી બાકીનાં વસ્ત્રા પડિલેહવાં. ઉપવાસી ચાલપટ્ટો છેલ્લો પડિલેહે. ઇત્યાદિ પરંપરાગત વિધિ ગુરુગમથી સમજવા. ડિલેહણ પછી. ઇરિ પડિક્કસી કાજે ઉદ્ધરી પુનઃ ઇરિ॰ પડિક્કસી કાજો શુદ્ધ ભૂમિમાં પરઠવવા. સવારે પાાનપેડિસિન વિધિ સૂર્યોદય પછી પાણા પ્રહર પૂર્ણ થતાં સૂત્ર પરિસિ પૂર્ણ થાય છે. તે વખતે ખમા॰ ઇ, ઇચ્છા॰ સદિ॰ ભગ૦ અહુપડિપુન્ના પારિસિ ? કહી, ખમા॰ દઈ ઇરિ૰પ્રતિક્રમણ કરી, ખમા દઈ, ઈચ્છા૰ સદ્ગિ ભગ॰ પડિલેહણ કરુ? ઇચ્છ, કહી મુખવસ્ત્રિકા પડિલેહવી. આને કોઈ • છ ઘડીની પરિસિ' પણ કહે છે, કિન્તુ શાસ્ત્રીય વિધાન Page #238 -------------------------------------------------------------------------- ________________ પચ્ચ ખાણ પારવાના વિધિ ૨૧૧ પાણા પ્રહરનુ છે, તેથી દરરાજ દિનમાનના ચાથા ભાગ કરી તેથી પાણા ભાગ જેટલા સમય સૂર્યોદય પછી જાય ત્યારે ભણાવવી જોઈ એ. પહેલા પ્રહરમાં લાવેલાં આહાર પ્રાણી ત્રીજા પ્રહર સુધી જ ખપી શકે છે; માટે ખીજી પારિસિનાં આહાર-પ્રાણી એક પ્રહર દિવસ ગયા પછી લાવવાં જોઈ એ; તે પહેલાં લાવેલાં ચાથા પ્રહરમાં વપરાય નહિ. પચ્ચક્ખાણુ પારવાના વિધિ પચ્ચક્ખાણુના સમય પૂર્ણ થયા પછી ખમા॰ ઈ, ઇરિ॰ પડિકમી, ખમા॰ દઈ આદેશ માગી જંગચિંતામણિનું ચૈત્યવન્દન જય વીયરાય સુધી કરવું. પછી ખમા દઈ, ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ સજ્ઝાય કરુ ? ઈચ્છ, કહી ‘ ધમ્મામ’ગલમુક્રિટ્ઝ‘” વગેરે પાંચ ગાથા કહેવી. પછી ખમા ઈ ઈચ્છા॰ સંદિ॰ ભગ૦ - મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ, કહી મુખવસ્ત્રિકા પડિલેહવી. પછી ખમા॰ દઈ ઈચ્છા૰ સદ્દ ભગ॰ પચ્ચક્ખાણ પારું ? · યથા શક્તિ ” કહી પુનઃ ખંમા॰ ઇ, ઇચ્છા સક્રિ॰ ભગ॰ પચ્ચક્ખાણુ પાંચુ, ‘તત્તિ ’ કહી જમણા હાથના અંગૂઠા મૂડીની અંદર વાળી, હાથ આઘા ઉપર સ્થાપી, એક નવકાર પ્રગટ કહી આયખિલ પ ́તનાં પચ્ચક્ખાણુ પારવા માટે આ પ્રમાણે કહેવું— 6 “ ઉગ્ગએ સૂરે નમુક્કારસહિ, પારિસિ, સાઢપેારિસિ, સુરેઉગ્ગએ પુરિમઢ, અવđ, સિહિય' પચ્ચક્ખાણુ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે કર્યું ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું પરચકખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણ ફાસિએ, પાલિ, સહિઅં, તીરિઅ, કિષ્ટિએ, આરાહિઅં, જંચન આરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ” એમ કહેવું. તિવિહાર ઉપવાસ હોય તે “સૂરે ઉગ્ગએ (ઉપવાસ) પરફખાણ કર્યું તિવિહાર, પિરિસિ, સાઢપરિસિ,સૂરે ઉગ્ગએ પુરિમઠ, અવઢ, મુઠિસહિયં પચ્ચખાણ કર્યું પાણહાર પચ્ચખાણ ફાસિએ, પાલિ વગેરે ઉપર પ્રમાણે કહેવું. એમાં નમુક્કાર સહિયં વગેરે જે કાળ-પચ્ચક્ખાણ તથા આંબિલ, નીવિ વગેરે જે જે પરફખાણ કર્યું હોય, તે તે શબ્દ બોલવા. , એમ પરફખાણ પાર્યા પછી ઉપર “ધર્મો મંગલમુઠિ ” વગેરે સત્તર ગાથાઓ ગણવી અને ભોજન કર્યા પછી કાજે વોસિરાવીને જગચિંતામણિનું ચિત્યવન્દન જય વીયરાય સુધી કરવું. Page #240 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્રની સત્તર ગાથાઓ धन्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सवा मणो ॥१॥ जहा दुमस्स पुप्फेसु, भमरी आवियइ रसं । ण य पुप्फ किलामेइ, सो अ पीणइ अप्पयं ॥२॥ एमेए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमाव पुप्फेसु, दाणभत्तेसणे रया ॥३॥ वयं च वितिं लब्भामो, न य कोइ उवहम्मई । अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥| महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिआ । नाणापिंडरया दंता, तेण वुच्चंति साहुणो 'त्ति बेमि' ॥५॥ कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पए विसीअंतो, संकप्पस्स वसं गओ ॥६॥ वत्थ-गंधमलंकारं, इत्थीओ सयणाणि अ (य)। अच्छंदा जे न भुजति, न से चाइत्ति वुच्चइ ॥७॥ जे अ कंते पिए भोए, लद्धे विपिट्टि कुवई । साहीणे चयई भोए, से हु चाइ त्ति वुच्चई ॥८॥ समाइ पेहाइ परिव्ययंतो, सिआ मणो निस्सरई बहिद्धा । न सा महं नोवि अहंपि तीसे, इञ्चेव ताओ विणइज्ज रागं ॥९॥ आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमि खु दुक्खं । छिंदाहि दोसं विणइज रागं, एवं सुही होहिसि संपराए॥१०॥ पक्खंदे जलिअं जोइं, धूमकेउं दुरासयं । नेच्छंति वंतयं भोत्तं, कुले जाया अगंधणे ॥११॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે धिरत्थु तेऽजसो कामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडे, सेयं ते मरणं भवे ॥१२॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो । मा कूले गंधणा होमो, संजमं निहुओ चर ॥१३॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। वायाविद्रुव्व हडो, अछिअप्पा भविस्ससि ॥१४॥ तीसे सो वयणं सोच्चा,, संजयाइ सुभासि । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१५॥ एवं करंति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअटुंति भोएसु, जहा से पुरिसुत्तमो-'त्तिबेमि ॥१६॥ संजमे सुठ्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेअमणाइन्न, निग्गंथाणं महे सिणं ॥१७॥ ભાવાર્થ અહિંસા, સંયમ અને તપ ત્રણેના ગે થતે ધમ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. જેના મનમાં આ ધર્મ સદા વતે છે, તેને દેવે પણ નમસ્કાર કરે છે. (૧) (વસ્તુતઃ અહિંસા એ જ પરમ ધર્મ છે. તેની સિદ્ધિ આ ગ્રન્થમાં બતાવેલા સંયમથી થાય છે. અને એ સંયમની સિદ્ધિ બાર પ્રકારના તપથી થાય છે. એમ તપથી સંયમ અને સંયમથી અહિંસાની સિદ્ધિ થાય છે. અર્થાત ત્રણને પરસ્પર સાધ્ય-સાધન-સંબંધ છે; છતાં ઉપચારથી સાધનને પણ અહીં ધર્મ કહ્યો છે. એ ધર્મ મહામંગળરૂપે (સર્વ વિનેને નાશ કરનાર) છે. આ ધર્મને સાચા રૂપમાં મનુષ્યોમાં પણ સાધુઓ જ આરાધી શકે છે; દે અચિંત્ય શક્તિવાળા છતાં આવા ધર્મનું પાલન કરવા અસમર્થ છે; માટે એવા ધમીને દેવે પણ નમે છે. એ અહિંસાદિરૂપ ધર્મની સાધના માટે Page #242 -------------------------------------------------------------------------- ________________ દઢ વૈર સૂવાની સત્તર ગાથા ૨૧૫ આહારાદિ પિંડ શુદ્ધ જઈએ, માટે તે કેવી રીતે લે તે જણાવવા માટે કહે છે કે–) નદા–જેમ વૃક્ષેનાં પુપમાંથી ભમરે અલ્પ અ૫ રસ (મકરંદ) ચૂસે છે, છતાં પુષ્પને પીડા કરતો નથી અને પિતાને તૃપ્ત કરે છે. (૨) v૦-એ રીતે આ લોકમાં જે સાધુએ તપસ્વી અને સંતોષી છે, બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, તેઓ “પુપોમાંથી ભમરાઓ રસ લે છે તેમ” ગૃહસ્થ આપેલા પ્રાસુક આહાર વગેરેમાં એષણું (શુદ્ધિ)ની રક્ષા માટે રક્ત હોય છે અર્થાત્ દાતારને પીડા ન થાય તેમ ઘણાં ઘરોમાંથી અ૫ અ૯૫ પ્રાસુક આહાર ગ્રહણ કરવાની વૃત્તિવાળા હોય છે. (૩) : વયં ૨૦–(તેઓ સદેવ એવું ધ્યાન કરે છે કે) જેમ ભમરાએ પોતાને માટે નહિ ઊગેલાં પુષ્પમાંથી રસ લે છે, તેમ અમે પણ “યથાકૃત” એટલે અમારે માટે કૃત નહિ, કારિત નહિ કે અનુમત નહિ એવા એટલે ગૃહસ્થ પિતાને માટે તૈયાર કરેલા પદાર્થો (અશનાદિ) રૂ૫ વૃત્તિ (આજીવિકા) મેળવીશું. તે પણ ભમરાઓ જેમ પુષ્પને પીડા ઉપજાવ્યા વિના અલ્પ અપ રસ ચૂસે છે, તેમ અમે પણ, કોઈ ગૃહસ્થની આજીવિકાને અને તેના મનને (ભાવને) કિલામણું ન થાય (ધકકો ન પહોંચે) તેમ, ગ્રહણ કરીશું. (૪). (ઈને અપ્રીતિ કે અભાવ પેદા કરવો તે પણ (ભાવથી) હિંસા કહી છે, માટે અહિંસકવૃત્તિવાળા સાધુને કોઈ કારણે બીજાને માનસિક દુઃખ પણ ન થાય તેમ જીવવાનું હોય છે. સાધુ પ્રત્યે વાની વિગત પુરી નહિ, કાવત Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા અપ્રીતિ થતાં જીવને મિથ્યાત્વમેાહનીયાદિ કર્માંના બંધ થાય છે. તેનાથી એનાં જન્મ-મરણા થાય છે અને ઉપાય હાવા છતાં એમાં નિમિત્ત બનવાથી સાધુને પણુ કર્મબંધ કહ્યો છે. વિના કારણે કાઈને પણ કર્મ બંધમાં નિમિત્તભૂત નહિ બનવાની શાસ્ત્રાજ્ઞા છે. ) મહુવા૬૦-ભમરાની જેમ આજીવિકા મેળવનારા, છતાં ભમરાના જેવા અજ્ઞાન નહિં, કિન્તુ તત્ત્વાતત્ત્વને જાણનારા -વિવેકી, ઉપરાંત ભમરાની જેમ રસમાં લુબ્ધ નહિ, પણ અમુક ઘરની કે ઘરાની નિશ્રા વિનાના અર્થાત્ આશાના દાસ–દીન નહિ, કિન્તુ આહારાદિ મળે કે ન મળે તેાપણ સમભાવમાં રહેનારા અને એક જ સ્થળના કે એક જ જાતના પિંડમાં રક્ત નહિ, કિન્તુ ઘર ઘરથી અલ્પ અપ જે કઈ નિર્દોષ મળે તેવુ લેવાની વૃત્તિવાળા અને એવુ ભાગવવા છતાં મન અને ઇન્દ્રિઓના વિજય કરનારા, અથવા ઈય્યસમિતિ આદિમાં ઉપયાગવાળા, ઇત્યાદિ ભમરા કરતાં અનેકવિધ વિશિષ્ટતાવાળા સાધુ હોય તે સાધુ કહેવાય છે, એમ હું આ જમ્મૂ ! પ્રભુ શ્રીમહાવીરે કહેલુ હું તને કહું છું. (૫) હવે સયમી આત્માનું ચિત્ત સ’યમથી ચલાયમાન થાય તે તેને બ્રહ્મચર્ય પાલનના અતિદેશથી ઉપદેશ આપે છે કે— ‘દું નુ॰' ઇત્યાદિ—જે ‘ કામને ' એટલે અપ્રશસ્ત ઈચ્છાઓને, અથવા તેના વિષયભૂત શબ્દાદિ વિષયાને અને તેના કારણભૂત વેદના ઉદયને રાકશે નહિ, તે સ્થાને સ્થાને વિષાદ (ચિ'તા) કરતા સ’કલ્પને વશ થયેલા ચારિત્રધને કેવી રીતે પાળશે ? (૬) . Page #244 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૧૦ સૂની સત્તર ગાથા ૨૧૭ વળîષ ઇત્યાદ્રિ જેએ પાતાને પ્રાપ્ત નહિ થયેલાં એવાં વસ્ત્રો, ગધ-દ્રબ્યા, અલકારા (આભરણા), સીએ (ના ભાગેા), પલંગ, પથારી વગેરે શયના અને ઉપલક્ષણથી આસના વગેરેને ભાગવતા નથી, તે (સુબન્ધુની જેમ) ‘ત્યાગી’ કહી શકાતા નથી. (૭) ને તે ઇત્યાદ્રિ-કિન્તુ જેને સુંદર અને પ્રિય (ઇષ્ટ) એવા શબ્દાદિ ભાગા મલ્યા છે, છતાં અનેક શુભ ભાવનાઓના અને તેને તજે છે (ભાગવતા નથી), તે જ (ભરત ચક્રવતી વગેરેની જેમ) ત્યાગી કહેવાય છે. (૮) ( અહીં એ શંકા થાય કે મળેલા ભાગેા તજે તે જ ત્યાગી કહેવાય, તેા જે ધન વગરના ક્રમક વગેરે દીક્ષિત થયા તે ત્યાગી નહિ કહેવાય, તેનુ શું? ત્યાં સમજવુ... È, દિવમાં રિદ્ર પણ દીક્ષા લેનારેટ ક્રોડ ક્રોડ રત્નાની કિંમતનાં અગ્નિ, સચિત્ત જળ અને સ્ત્રીના સ્પ એ ત્રણે રત્ના તેા છેાડે જ છે, માટે તે ત્યાગી છે. એ ત્રણેની ક્રોડ ક્રોડ રત્ન જેટલી કિંમત છે એમ મત્રીશ્વર અભયકુમારે રાજગૃહીની પ્રજામાં પુરવાર કરી આપ્યું હતું તે પ્રસિદ્ધ છે. લેાકાને ત્રણ ક્રેડ રત્નાના ત્રણ ઢગલા આપવાનું કહેવા છતાં કાઈ પણ અગ્નિના, ચિત્ત જળના અને સ્ત્રીના ત્યાગ કરવા તૈયાર થયુ નહિ, એથી સિદ્ધ થયું કે ત્રણ ક્રેડ રત્ના કરતાં પણ અગ્નિ આદિની કિ`મત ગૃહસ્થને વધારે છે, એવી જીવનમાં જરૂરી વસ્તુઓને! ત્યાગ કરનાર દીક્ષિત મહાત્યાગી છે જ, અને તેથી તેને ત્યાગી કહેવા એ જરાય અસંગત નથી.) ‘સમારૂં પેહારૂં' ઇત્યાદ્વિ-‘સમાપેદા’ એટલે સ્વ-પરમાં સમાન ષ્ટિથી જોતા અર્થાત્ ગુરુના ઉપદેશથી સચમયેાગમાં વવા છતાં પણ સાધુને કાઈ તથાવિધ કર્માદય (વેદાય) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે ને વશ મન સંયમથી બહાર નીકળે, અસંયમના વિચારવાળે બને, તે એમ ચિંતન કરે કે “તે સ્ત્રી મારી નથી અને હું તેને નથી”-એ પ્રમાણે તેને પ્રત્યે થયેલા રાગને દૂર કરે. (૯) (અહીં એમ સમજવું કે, એક રાજપુત્રે માર્ગમાં ક્રીડા કરતાં કુતૂહળથી પિતાની દાસીને મસ્તકે રહેલા જળપાત્ર પર કાંકરે ફેંકી તેને કાણું કર્યું. દાસીએ વિચાર્યું કે જ્યાં રક્ષક ભક્ષક બને ત્યાં ન્યાય ક્યાંથી મેળવવો? પાણીમાં અગ્નિ ઊઠે ત્યારે તેને બૂઝવવા પાણું ક્યાંથી લાવવું ? ઈત્યાદિ વિચાર કરી તરત જ ભીની માટી વડે જળપાત્રનું %િ પૂરી દઈ પાણને બચાવી લીધું. તેમ જે મનને સંયમ દ્વારા વશ કરવાનું છે, તે કરવા છતાં મન સ્થિર ન થાય ત્યાં બીજે કેણ સહાય કરે છે માટે સ્વયં શુદ્ધ ભાવનાના બળે સંયમથી બહાર નીકળતા મનને વશ કરી સંયમમાં સ્થિર કરવું જોઈએ.) એમ અભ્યત્તર મનેનિગ્રહ કરવાનું જણાવ્યું, કિન્તુ તે બાહ્ય ઉપાયે વિના શક્ય નથી, માટે તેને વિધિ જણાવે છે કે ભાયાવયાદિ ઈત્યાદિ-મનને સંયમમાં સ્થિર કરવા આતાપના કર! (ઉપલક્ષણથી ઉનેદારિકા વગેરે તપ કરવાનું સમજવું). સુકુમારતાને ત્યાગ કર ! (કારણ કે સુકુમારતાના સેવનથી કામની ઈચ્છા જાગે છે.) એ રીતે કામને (ભેગોની ઈચ્છાઓને) “કામ ય’–એટલે ઉલંઘી જા (નાશ કર), કારણ કે તેનું કમિઅં” એટલે આત્મા ઉપર આક્રમણ એ જ દુઃખ છે. એ રીતે આંતર કામવાસનાના નાશ માટે પણ તેના વિષમ વિપાકોને જ્ઞાન બળે વિચારીને ષિનો છેદ કર, રાગને દૂર કર’ એમ કરવાથી તે સંસાર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સૂની સત્તર ગાથા ૨૧૯ માં (અથવા પરીષહ અને ઉપસર્ગોની સામે યુદ્ધ કરવામાં) સુખી થઈશ. (૧૦) હવે સંયમરૂપી ઘરમાંથી મનને નહિ નીકળવા દેવાને. વિધિ કહે છે કે– “પવરે” ઈત્યાદિ-તિર્યંચ છતાં જે અગંધન કુળમાં જન્મેલા નાગ વમેલું વિષ પુનઃ ચૂસવાને ઈરછતા નથી, કિન્તુ તેવા પ્રસંગે દુઃખે જેનો સ્પર્શ કરી શકાય તેવા ધગધગતા અગ્નિમાં પડે છે, તે મનુષ્ય છતાં મેં જે ભેગોરૂપી ઝેરનું વમન કર્યું, તેની પુનઃ ઈરછા હું કેમ કરું? (૧૧) (એ જ અર્થમાં બીજું ઉદાહરણ કહે છે કે જ્યારે રાજીમતી. ઉપર રહનેમને રાગ થયો, ત્યારે તેને સમજાવવા એકદા રાજીમતીએ ખીરનું ભજન કરી, મીંઢળના પ્રયોગથી વમન કરી, રહનેમીને કહ્યું: “આ ક્ષીર છે, તેનું પાન કરો !” રહનેમી બેલ્યા, “વમેલું કેમ પિવાય?” રાજીમતી બેલ્યાં, “તે શ્રી નેમિનાથજીએ વમેલી. રાજીમતીને પણ કેમ ભેગવાય?એ પ્રસંગને જણાવે છે કે) fધન્યુ ઈત્યાદિ-રાજીમતીએ રહનેમિને કહ્યું, “હે યશના અથી ક્ષત્રિય ! અથવા હે અપયશના અથી મૂખ! તમને ધિક્કાર થાઓ, કે તમે (અસંયમરૂપ) જીવનને માટે વમેલું પીવાને ઈરછા છે ! એમ કરવા કરતાં તે તમારે મરવું તે સારું છે.” (૧૨) એ રીતે રહનેમિને બોધ પમાડીને રાજીમતીએ દીક્ષા લીધી, રહનેમિ પણ દીક્ષિત થયા. પુનઃ એકદા વર્ષાના કારણે ગુફામાં ભીંજચેલાં વસ્ત્રોની જયણું માટે વિવસ્ત્રા બનેલી રામતીને જોઈ, જ્યારે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે રહનેમિને રાજીમતી ઉપર રાગ થયે, ત્યારે તેમને સમજાવતાં રાજીમતીએ કહ્યું કે) ‘ા ૨૦” ઈત્યાદિ-હું ભોગરાજ (ઉગ્રસેન રાજા)ની પુત્રી છું અને તમે અંધકવૃણિ (સમુદ્રવિજય રાજા)ના પુત્ર છે, માટે આવા ઉત્તમ કુળમાં જન્મેલા આપણે (ગંધન જાતિના નાગ જેવા) થવું ન જોઈએ. માટે નિભૂત થઈને (ઇન્દ્રિયને કાચબાની જેમ ગેપને) સંયમનું પાલન કરે ! (૧૩) વળી– ન ' ઇત્યાદિ- તમે જે જે સ્ત્રીઓને દેખાશે તેના પ્રત્યે “આ સ્ત્રી સુંદર છે માટે હું તેને ભેગવું એવો. ભાવ કરશે તો, પવનથી હચમચી ગયેલા મૂળ વગરના વૃક્ષની (વેલાની જેમ, અસ્થિરાત્મા (સંયમમાં અસ્થિર) બની જશે. જેમ પવનની આંધીથી મૂળ રહિત વૃક્ષ અસ્થિર બને, તેમ ભેગની ઈચ્છારૂપ પવનના ઝપાટે ચઢેલ સંયમ અસ્થિર બની જશે અર્થાત્ પ્રમાદરૂપી પવનના ઝરે ચઢેલા તમે સંસાર-સમુદ્રમાં ભમશે. (૧૪) “તીસે' ઇત્યાદિ તે સાધ્વી શ્રીમતી રામતીનું સંવેગજનક તેવું વચન સાંભળીને અર્થાત્ રાજીમતીએ અંકુશથી જેમ હાથીને વશ કરે (માગે લાવે) તેમ, તે પુરુષોત્તમ રથનેમિને એ વચન દ્વારા ધર્મમાં (સંયમમાં) સ્થાપ્યા (સ્થિર કર્યા). (૧૫) તે પ્રમાણે – “” ઈત્યાદિ-સબુદ્ધા એટલે બુદ્ધિમાન (સમકિતી), એવા પંડિત (સમ્યગજ્ઞાની) અને વિચક્ષણ (ચારિત્રના પરિ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વૈ૦ સૂની સત્તર ગાથા ૨૨૧ ણામવાળા) પુરુષ ભેગથી વિરામ પામે છે અર્થાત્ જેમ તે પુરુષોત્તમ નેમિ ભાગથી અટકથા તેમ ભાગની (વિષયાની) લાલસાથી અટકે છે. (૧૬) એ પ્રમાણે સચમમાં સ્થિર થવાને ઉપદેશ આપીને હવે સંયમમાં વ તા આત્માએ નહિ સેવવા ચાગ્ય (અનાચી)ને સેવવાનેા નિષેધ કરવા કહે છે કે સંગમે યુટ્રિાબાગ ' ઇત્યાદિ–જેનું સ્વરૂપ પૂર્વ કહ્યું તે સંયમમાં શાસ્ત્રાજ્ઞાનુસાર સ્થિર રહેલા, ‘વિપ્રમુક્તા ’ ખાદ્ય-અભ્યતર પરિગ્રહથી ભાવપૂર્વક મુક્ત થયેલા, તેથી જ ' ત્રાતા’ એટલે સ્વ-પરના રક્ષક, મહર્ષિએ ’ એટલે મહાયતનાવાળા એવા તે નિચ્ચાને એટલે સાધુઓને આ (તે પછીની ગાથામાં જણાવેલા ભાવા) અનાચરિત એટલે નહિ આચરવા ચેાગ્ય (અકરણીય ) છે. (૧૭) (આ સત્તર ગાથાને સજ્ઝાય ( સ્વાધ્યાય) માનવામાં આવે છે. સાધુ-સાધ્વીઓને સજ્ઝાયને સ્થાને એમાંની પહેલી પાંચ ગાથાઆને ઉપયાગ કરવાના હાય છે અને પચ્ચક્ખાણ પાર્યા પછી પૂર્વ કાળે શવૈકાલિકના પાંચમા અધ્યયન સુધી સ્વાધ્યાય કરી આહાર વાપરવાના વિધિ હતા, તેને બદલે વમાનમાં આ સત્તર ગાથારૂપ સ્વાધ્યાય કરીને આહાર વાપરવાને વિધિ ચાલુ છે.) Page #249 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષ (એષણા) એષણ એટલે અન્વેષણ દેશેની શોધ કરવી અથવા નિર્દોષ પિંડની શોધ કરવી, તેને એષણું કહેવાય છે. તેના ગવેષણા, ગ્રહણ્ષણ છે અને ગ્રાસેષણ એમ ત્રણ પ્રકારે છે. ગષણના ઉદ્ગમ અને ઉત્પાદન - એમ બે પ્રકારે છે. પિંડ તૈયાર કરવામાં ગૃહસ્થથી લાગેલા દેષોને ઉદ્ગમ અને પિંડ લેવા માટે સાધુથી લાગતા દેને ઉત્પાદનદોષ કહેવાય છે. એ બન્નેની શુદ્ધિ સાચવવી તેને ગવેષણ કહી છે. અને પિંડ લેતી વેળા પ્રાયઃ ગૃહસ્થ સાધુ ઉભયથી દેષ લાગે તેને ગ્રહણષણના દેષ કહેલા છે. સોળ ઉદ્દગમદોષ, સેળ ઉત્પાદન -દેશે અને દશ ગ્રહણષણાના દોષો એમ કર દે પિંડ લેવાના સંબંધમાં કહ્યા છે. તે દેને ટાળી નિર્દોષ પિંડ (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ) લેવાય તેને જ એષણસમિતિ કહેલી છે. એ ઉપરાંત ભજન કરતાં લાગતા ગ્રાષણના પાંચ દેશે કહ્યા છે. નિર્દોષ છતાં પણ નિત્યપિચ્છ, ભક્તને પિડ વગેરે પણ ત્યાજ્ય કહ્યો છે. એ સર્વનું વિવેચન કરતાં એક સ્વતંત્ર ગ્રન્થ થાય તેમ છે, એથી અહીં સંક્ષેપમાં આ ૪૭ દેશેનું જ વર્ણન કરીશું ૧. સેળ ઉદગમશેआहाकम्मुद्देसिय, पूइकम्मे अ मीसजाए अ । ठवणा पाहुडियाए, पाओअर कीय पामिच्चे ॥१॥ परिअट्टिए अभिहडु-भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसि अज्झोअर, सोलस पिंडुग्गमे दासा ॥२॥ “આધાકર્મ” વગેરે નીચે કમશઃ કહીશું તે સળ પિડના ઉદ્દગમ છે – Page #250 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષે ૨૨૩ ૧. આધાકમ–સાધુનું નિમિત્ત ચિત્તમાં ધારીને કર્મ એટલે સચિત્તને અચિત્ત કરવું અથવા અચિત્તને પકાવવું તેને “આધાકમ” કહેલું છે અર્થાત્ સાધુને નિમિત્તે અગ્નિ આદિથી પકાવવું કે સચિત્તને અચિત્ત કરવું તે. - ૨. ઓશિક-કઈ પણ યાચક વગેરેને ઉદ્દેશીને તૈયાર કરેલું. તેના ૧. આધદેશિક અને ૨. વિભાગશિક એમ બે ભેદે છે. તેમાં સ્વ-પરનો વિભાગ કપ્યા વિના પિતાને માટે તૈયાર કરાતા આહારાદિમાં ભિક્ષા આપવાની બુદ્ધિએ કંઈક ભાગ વધારે નાખીને તૈયાર કરેલું તે “ દેશિક” કહ્યું છે. આવું પ્રાયઃ દુષ્કાળાદિમાંથી પસાર થયેલા કોઈ ધનવાનને એમ કલ્પના થાય કે, “મુશ્કેલીઓ વ્યા છીએ તે કંઈક પુણ્યદાન કરીએ” ત્યારે સ્વ-પર વિભાગ કર્યા વિના, દાનની બુદ્ધિપૂર્વક આહારાદિતૈયાર કરવાથી થાય. આ રીતે તૈયાર થયેલામાંથી, પોતાની કલ્પના પ્રમાણે, દાનમાં અપાઈ જાય, તે પછી જે વધે તે શુદ્ધ સમજવું. વિભાગીદેશિક તેને કહેવાય છે કે વિવાહાદિ પ્રસંગે વધી પડેલા આહારાદિમાંથી માલિક અમુક હિસે દાન દેવા માટે જુદો કરે, એને દોષિત એ કારણે કહ્યું છે કે, પિતાની સત્તામાંથી દાન દેવા માટે તે જુદું કાઢેલું હોય છે. તેના ત્રણ ભેદ છેઃ ૧. ઉદિષ્ટ, ૨. કૃત અને ૩. કમ. તેમાં પોતાને ઉદ્દેશીને જમણવાર વગેરે પ્રસંગે કરેલામાંથી વધેલા આહારમાંથી અમુક ભાગ ભિક્ષુકોને આપવા માટે જુદે કાઢો તે ઉદિટીદેશિક-૧. એ રીતે વધેલા ભાત વગેરેને ભિક્ષા તરીકે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે આપવા માટે દહીં વગેરેથી મિશ્ર કરે તે કૃતશિક-૨. અને વિવાહ વગેરેમાં વધેલા લાડુઓના ભૂકા વગેરેને ચાસણી વગેરેથી સંસ્કાર કરીને પુનઃ લાડુઓ બનાવવા તે કમૌશિક-૩. ઉદ્દિષ્ટમાં માત્ર વિભાગ કરવાનું, કૃતમાં સચિત્ત આરંભ વિના સંસ્કારવાનું અને કર્મમાં અગ્નિ, આદિને ઉપયોગ કરવાપૂર્વક આરંભથી સંસ્કારવાનું હોવાથી ઉત્તરોત્તર તે ત્રણે વધારે દેશવાળા જાણવા. તે દરેકના પણ ઉદ્દેશ, સમુદેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ચાર ભેદો પડે છે. જે સમસ્ત યાચકને આપવાની કલ્પનાવાળું તેઉદ્દેશ ચરક, પાખંડીઓને આપવાની કલ્પનાવાળું તે સમુદેશ; નિન્ય (જૈન), શાક્ય, તાપસ, રિક, બૌદ્ધ, મતાવલંબી સાધુઓને આપવાની કલ્પનાવાળું તે આદેશ અને નિર્ગસ્થ સાધુઓને આપવાની કલ્પનાવાળું તે સમાદેશ -એમ ઉષ્ટિ, કૃત અને કર્મને ચાર ચાર ભેદ જાણવા. આધાકર્મ એટલે પ્રથમથી જ સાધુઓ માટે તૈયાર કરેલું અને શિક એટલે પહેલાં પોતાને માટે તૈયાર કરેલું હોય, તેમાં જ પુનઃ સાધુ માટે સંસ્કાર કરેલું, એમ બેમાં ભિન્નતા સમજવી. ૩. પૂતિકર્મ–આધાકર્મને લેશ માત્ર પણ જેમાં લાગ્યો હોય તે શુદ્ધ છતાં પૂતિકર્મ જાણવું. તેથી વહેરતાં આધાકર્મથી ખરડાયેલાં કડછી, ચમચો કે ભાજન વગેરેને ઉપયોગ ન કરે. ૪. મિશ્રજાત-પ્રથમથી જ પોતાના અને સાધુના Page #252 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષે ૨૨૫ ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું. તેના યાવદર્શિકમિશ્ર, પાખંડી મિશ્ર અને (જૈન) સાધુમિશ્ર એમ ત્રણ ભેદો કહ્યા છે. શ્રમણોને પાખંડીઓની ભેગા ગણવાથી “શ્રમણમિશ્ર” ભેદ જુદે નથી કહ્યો. ૫. સ્થાપના-સાધુને નિમિત્તે કેટલોક વખત મૂકી રાખવું તે, અથવા “સાધુઓને આપવાનું છે” એવી બુદ્ધિથી આપવાની વસ્તુ કેટલોક (અમુક) કાળ વ્યવસ્થિત રાખવી તે સ્થાપના. આ સ્થાપનાના સ્વસ્થાન અને પરસ્થાન એમ બે ભેદે છે, જેમ કે જનનું સ્વાસ્થાન ચૂલો, રસોડું વગેરે અને પરસ્થાન શકું, કબાટ, કઠલે, હાટિયું વગેરે. એ બેનો પણ અનન્તર અને પરંપર એમ બે બે ભેદે છે. તેમાં જે વસ્તુ નથી, ગળ વગેરે) લાંબા કાળ તેવી અવસ્થામાં જ રહી શકે, તેવી વસ્તુની સ્થાપના અનન્તર કહેવાય અને દૂધ વગેરે જેનું સ્વરૂપ-પર્યાય બદલાઈ જાય તેની સ્થાપના પરમ્પર કહેવાય. દૂધની પણ તે જ દિવસે પૂરતી અનન્તર અને તે પછી પરંપર જાણવી. સાધુ વહોરતા હોય તે પછીનાં પંક્તિ રહિત ત્રણ ઘર પછીનાં ઘરમાં વહોરાવવા માટે કોઈ પહેલાંથી વસ્તુ હાથમાં લે કે ભાજનમાં કાઢી રાખે તે પણ સ્થાપના જાણવી. ૬. પ્રાભૂતિકા-વર્તમાનમાં સાધુ નજીક હોવાથી સાધુને દાન દેવાનો લાભ મળશે એમ સમજી લગ્નાદિ પ્રસંગ, વિલંબે આવવાને હેય તેપણું, વહેલો રાખવો, અને વહેલો હોય તેને, ભવિષ્યમાં સાધુ આવનાર છે એમ સમજી તેઓને દાન દેવાના ઉદ્દેશથી, વિલંબે રાખવે, તેને ૧૫. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ શાસ્ત્ર-પરિભાષાથી, પ્રાકૃતિકા કહી છે. તે પણ લગ્નાદિ મોટા પ્રસંગને વહેલો-મેડ કરવાથી બાદર પ્રાભૂતિકા અને સામાન્ય પ્રસંગને સાધુને દાન દેવાની બુદ્ધિએ મોડે-વહેલે કરે તે સૂકમ પ્રાભૂતિકા સમજવી. - ૭, પ્રાદુષ્કરણ-સાધુને જે વસ્તુ પ્રત્યક્ષ જેવાય તેવા સ્થાને પડી હોય તે લેવાને ધર્મ છે. એટલે મારી વસ્તુ અંધારામાં છે માટે વહેરશે નહિ એમ સમજી દીવા વગેરેને પ્રકાશ કરે, ભીંતમાં જાળી, બારી વગેરેને મૂકીને કે ઉઘાડીને પ્રકાશ કરે, અથવા બહાર પ્રકાશમાં વસ્તુ લાવવી તે પ્રાદુષ્કરણ, તે બે પ્રકારે થાયઃ એક વસ્તુ ઉપર પ્રકાશ કરવાથી અને બીજું વસ્તુને પ્રકાશમાં લાવવાથી. ૮. કીત-જે વસ્તુ સાધુને માટે મૂલ્યથી ખરીદવી તે કીત કહેવાય. તેના સ્વ, પર અને દ્રવ્ય, ભાવ ભેદે ચાર પ્રકારે છે. જે સાધુ ગૃહસ્થને ચૂર્ણની ગુટિકા કે બીજી કેઈ પિતાની વસ્તુ આપીને તેના બદલે આહારાદિ મેળવે તે સ્વદ્રવ્યકત અને ગૃહસ્થ પિતાના ધન વગેરેથી ખરીદી સાધુને આપે તે પરદ્રવ્યકત. તથા સાધુ ભેજન મેળવવાની આશાએ ધર્મકથા કરે અને તેના બદલે ગૃહસ્થ તેને તે આપે તે સ્વભાવકીત અને સાધુને ભક્ત કેઈ ગયે વગેરે સાધુને દાન દેવા પિતાની કળાથી બીજાને. રંજિત કરી તેની પાસેથી વસ્તુ મેળવી સાધુને આપે તે પરભાવકીત. ૯ પ્રામિયક-દાન દેવા માટે વસ્તુ ઉછીની (ઉધાર) લાવી આપવી તે સ્વામિત્વક. તેના લૌકિક અને લકત્તર એમ Page #254 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષો ૨૨૭ બે ભેદે છે. ગૃહસ્થ ઉધાર-ઉછીનું લાવી સાધુને આપે તે લૌકિક. અને એકબીજા સાધુ પરસ્પર કઈ વસ્તુ, તેવી બીજી વસ્તુ પાછી આપવાની શરતે, લે-આપે તે લેકોત્તર. ૧૦ પરાવતિત-પતાનું બગડી ગયેલું ઘી વગેરે આપીને તેના બદલે સારું ઘી વગેરે લઈને આપવું તે પરાવર્તિત. એના પણ પ્રામિત્યકની પેઠે લૌકિક અને લોકોત્તર એમ બે ભેદ જાણવા. ૧૧. અભ્યાહૂત-પોતાના ઘેરથી ઉપાશ્રયે કે પિતાના ગામથી અન્ય ગામમાં, જ્યાં સાધુ હોય ત્યાં, વહોરાવવા સામે લઈ જવું તે અભ્યાહૂત. તેના બીજાએ જાણે તેમ પ્રગટ અને ગુપ્ત એમ બે પ્રકારો છે. તેમાં પણ “આચીણુ, અનાચીણું વગેરે બહુ ભેદ છે. આથી તેને કહ્યું છે કે જે ક્ષેત્રથી સો ડગલાં અંદરથી અથવા ઉપાશ્રયથી કે સાધુ વહોરતા હોય તે ગણતાં ત્રણ ઘરોમાંથી લાવેલું હોય. ઇરિક સ્થાપનામાં કાળની અને અભ્યાહૂતમાં ક્ષેત્રની વિવેક્ષા છે માટે બનેમાં ભેદ છે. ૧૨. ઉભિન્ન-ઉઘાડીને અથવા ઉખેડીને આપવું તે; જેમ કે આપવાની ઘી-ગોળ વગેરે વસ્તુ કૂડલા કે માટલા વગેરેમાં ભરી ઉપર માટી વગેરેનું સીલ કર્યું હોય, તે ઉખેડીને અથવા કબાટ વગેરેમાંથી તાળું ઉઘાડીને કે પિટલી વગેરેની ગાંઠ વગેરે છોડીને આપવું તે. ૧૩. માલાપહત-માળ એટલે શીકા વગેરેમાં ઊંચે મૂકેલું સાધુ માટે લાવે તે માલાપહતા. તેના ઊર્વ, અધો, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ઉભય અને તિર્યક, એમ ચાર ભેદ થાય છે. ઊંચે અગાશી, છાજલી, શીકા વગેરેમાં રહેલું તે ૧. ઊર્વિસ્થિત નીચે ભેંયરા વગેરેમાં મૂકેલું તે ૨. અધઃસ્થિત; કઠી-કોઠારા વગેરેમાં મૂકેલું, જેને લેવામાં પગની પાનીઓ વગેરે ઉપાડવું પડે અને અંદર મસ્તક વગેરેને નમાવવું પડે, એમ અધ્ધર થવાની અને જમવાની બે ક્રિયાઓથી લઈ શકાય તેમ મૂકેલું તે ૩. ઉભયસ્થિત; અને જમીન વગેરે ઉપર મૂકેલું છતાં જેને લેતાં લાંબું થવું પડે ઈત્યાદિ કષ્ટથી લઈ શકાય તેમ મૂકેલું તે ૪. તિર્યસ્થિત. ૧૪. આદ્ય-જે પારકું બલાત્કાર લઈને આપે તે આવે છે. તેમાં સ્વામી (રાજા) પ્રજા પાસેથી બલાત્કારે લે તે સ્વામી આચ્છેદ્ય ઘરને માલિક, સ્ત્રી કે બાળક યા નકર વગેરેનું બલાત્કારે લઈ આપે તે પ્રભુ આદ્યા અને ચોર કેઈનું ચેારીને આપે તે ચેર આચ્છેદ્ય જાણવું. ૧૫. અનિસૃષ્ટ-કઈ ગેડિયાનું ભજન, સર્વની અનુમતિ વિના, તેમાંના થોડા અથવા તેમને કોઈ એક જ માણસ સાધુને આપે તે અનિસૃષ્ટ. તેના સાધારણ, ચલૂક અને જહુ એમ ત્રણ ભેદે છે. જે ઘણા માલિકેનું હોય તે ૧. સાધારણ; કોઈ સ્વામી વગેરેએ સેવકે વગેરેને ભેગું આપ્યું હોય તેવું ભેજન વગેરે તે ૨. ચહ્નક; અને જ એટલે હાથી, તેને તેના માલિકે ખાવા માટે માવત વગેરેને સોંપેલું; એમાંનું કઈ વિના હકકે સાધુને આપે તે તે ૩. જ પ્રકારનું અનિસૃષ્ટ કહેવાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષ ૨૨૯ ૧૧. અધ્યપૂરક-પિતાને માટે પકાવવા આપ્યા પછી સાધુ વગેરે આવ્યા છે એમ જાણી તેમને દાન દેવાની બુદ્ધિએ તેમાં વધારે કરે તે અધ્યવપૂરક. તેના પણ મિશ્રજાતની જેમ ૧. યાવદર્થિક, ૨. પાખંડી અને ૩. સાધુ –એમ ત્રણના નિમિત્તે તે તે નામે ત્રણ ભેદ કહ્યા છે. - અવિશેષિકેટિ એ સેળ દેશે પૈકીના ૧. આધાકર્મ, ૪. ઓશિકના ૧૩ ભેદ પૈકી કૌશિકના છેલ્લા સમુદેશ, આદેશ અને સમાદેશ એ ત્રણ ભેદે; ૮. મિશ્રજાત અને અધ્યવપૂરકના અંતિમ બે બે-પાખંડી અને સાધુવિષયક-ભેદે, ૯. આહારપૂતિકર્મ, ૧૦. બાદર પ્રાભૂતિકા-એ દશ ભેદે અવિશે ધિકોટિ કહેવાય છે; અર્થાત્ એ દોથી દૂષિત અન્નાદિ બીજા શુદ્ધ આહારાદિમાંથી કાઢી લેવા છતાં શેષ શુદ્ધ આહારાદિ શુદ્ધ થાય નહિ. આ દસ દેશેવાળ સૂકે દાણ કે છાશ વગેરે લેપકૃતનો કે વાલ વગેરે અલેપકૃતનો અંશ પણ ભળ્યો હોય તે પણ તે કાઢી નાખીને પાત્રને ત્રણ વાર ધોયા વિના તેમાં શુદ્ધ આહાર લેવામાં આવે તો તે શુદ્ધ ગણાતું નથી. એ સિવાયના બાકીના દેથી દૂષિત આહાર કાઢી નાખ્યા પછી શુદ્ધ આહાર શુદ્ધ ગણાય છે, માટે તે વિશે ધિકેટિ કહેવાય છે. છતાં વિશેાધિકટીનો અંશ ત્યજીને બાકીને આહાર ત્યારે વપરાય છે જે નિર્વાહ થાય તેમ ન હોય. ઘી વગેરે દુર્લભ દ્રવ્ય તે અશુદ્ધ હોય તેટલાં જ તજવાં, સર્વ નહિ-ઈત્યાદિ વિવેક સમજવો. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે ૨. સેળ ઉત્પાદન-દો . ' धाई दुई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया, लोहे अ हवंति दस ए ए ॥ १ ॥ पुचिपच्छा[व] संथव, विज्जा मंते अ चुन्न जोगे अ। उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ ॥२॥ ધાવી પિંડ, કૃતિપિંડ વગેરે નીચે પ્રમાણે સેળ દેશે ઉત્પાદનના જાણવા– ૧. ધાત્રપિંડ-બાલકને દૂધ પાવું, સ્નાન કરાવવું, વસ્ત્રાભરણ પહેરાવવાં, રમાડે અને ખોળે રાખવો (તેડીને ફરવું), એ પાંચ પ્રકારે પાલન કરનારી પાંચ ધાવમાતાઓ કહેવાય છે. જે સાધુ આહારાદિ મેળવવાની બુદ્ધિએ ગૃહસ્થનાં બાળકનું એ ધાત્રીકમ કરી આહારાદિ મેળવે તે ધાત્રીપિંડ જાણવો. ૨દૂતીપિંડ-પરસ્પર સંદેશે કહે તે દૂતીકર્મ, ભિક્ષા માટે એવું ગૃહનું દૂતીપણું કરી આહારાદિને મેળવે તે દૂતીપિડ જાણવો. ૩. નિમિત્તપિડ-લક્ષણ-તિષાદિ શાસ્ત્રોના બળે ગૃહસ્થને ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં થયેલી, થનારી કે થતી લાભ-હાનિ જણાવી તેના બદલે આહારાદિ મેળવવા તે નિમિત્તપિંડ કહ્યો છે. ૪. આજીવપિંડ-તે તે જાતિ, કુળ, ગણ, કર્મ, શિલ્પ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાચરીના ઢાષા ૨૩૧ વગેરે આજીવિકાનાં સાધના જેઆનાં પ્રધાન ( વિશિષ્ટ ) હાય, તેની આગળ, ભિક્ષા મેળવવાના ધ્યેયથી, પેાતાની પણ તે તે જાતિ, કુળ, ગણ, કમ કે શિલ્પ વગેરે છે એમ જણાવી આહારાદિ લેવાં તે આજીપિડ જાણવા. ૫. વનીપકપિ’ડ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાએના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પોતાને ‘તેને તેને હું પણુ ભક્ત હતા, ’ એમ જણાવી આહારાદિ મેળવે તે વનીપપિડ જાણવા. ૬. ચિકિત્સાપિડ-આહારાદિ મેળવવા માટે સાધુ ગૃહસ્થને વમન, વિરેચન કે મસ્તિકમ વગેરે પ્રયાગ કરાવે અથવા કોઇ અમુક વૈદ્ય, ડાકટર કે ઔષધાદિની ભલામણુ કરી આહારાદિ મેળવે તે ચિકિત્સાપિડ જાણવા. ૭. ક્રોધપિંડ–સાધુ ભિક્ષાને માટે ગૃહસ્થની આગળ પેાતાની વિદ્યા કે તપના પ્રભાવ કહીને અથવા અમુક રાજા વગેરે મારા ભક્ત છે એમ કહીને, કે સાધુના ક્રોધ નિષ્ફળ જતા નથી ઇત્યાદિ કહીને આને આહારાદિ નહિ આપું તા મને આપત્તિમાં નાખશે ’ એવા ભય પેદા કરી આહારાદ્ધિ મેળવે તે ક્રોપિડ જાણવા, 6 ૮. મા`િડ-પેાતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલા કોઈ સાધુ, ખીજા સાધુએ માને ચઢાવવાથી, આહારાદિ લાવે અથવા કોઈ સાધુ કોઈ ગૃહસ્થને અભિમાને ચઢાવીને તેણે અભિમાનથી આપેલેા આહારાદિ પિંડ લાવે વગેરે માપિંડ જાણવા. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ૯. માયાપિંડ-વારંવાર પિંડ મેળવવા માટે જુદા જુદા વેશ બદલીને કે જુદી જુદી ભાષા (સ્વર) બેલીને, આષાઢાભૂ તિની જેમ, માયા કરી લાવે તે માયાપિંડ જાણો. ૧૦. લેપિંડ-ઘણ અથવા મને ભિષ્ટ આહારદિને મેળવવાના લેભે ઘણાં ઘરમાં ફરનારને લાવેલે પિંડ તે લેપિંડ જાણ. ૧૧. પૂર્વપશ્ચાત-સંસ્તવ પિંડ-અહી પૂર્વ શબ્દથી પૂર્વનાં સંબંધી માતા, પિતા, કાકા વગેરે પિતૃપક્ષ અને પશ્ચાત્ શબ્દથી પછી સંબંધમાં આવેલાં સાસુ, સસરે, સાળા વગેરે શ્વશુરપક્ષ જાણ. જે સાધુ ભિક્ષાને માટે દાન દેનારને પોતાનાં માતા-પિતાદિનાં જેવાં અથવા સાસુસસરાદિનાં જેવાં જણાવીને, એ રીતે સંબધની ઘટના ઘટાવવારૂપ પ્રશંસા કરીને, આહારાદિ લાવે તે યથાક્રમ પૂર્વ સંસ્તવ અથવા પશ્ચાતુસંસ્તવ પિંડ. જાણ. - ૧રથી ૧૫-વિદ્યા, મંત્ર, ચૂર્ણ, ગપિંડભિક્ષા મેળવવા માટે પિતાને સિદ્ધ થયેલી વિદ્યા વગેરેને ઉપયોગ (પ્રાગ) કરે તે વિદ્યાપિંડ વગેરે જાણ. તેમાં જે મંત્રને જાપ, હોમ વગેરે કરવાથી સિદ્ધ થાય અથવા જેની અધિષ્ઠાયિકા દેવી (સ્ત્રી) હોય, તે વિદ્યાના પ્રયોગથી મેળવેલો ૧૨. વિદ્યાપિંડ માત્ર ઉચ્ચારથી સિદ્ધ થાય અથવા જેને અધિષ્ઠાયક દેવ (પુરુષ) હોય, તે મંત્રના પ્રયોગથી મેળવેલે ૧૩. મંત્રપિંડ. જેને નેત્રાદિમાં આંજવા વગેરેથી અદશ્ય થઈ શકાય, રૂપ બદલી શકાય, વગેરે શક્તિવાળાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષો , ૨૩૩ ચૂર્ણો કહેવાય, તેના પ્રયોગથી મેળવેલ ૧૪. ચૂર્ણપિંડ. અને પગે લેપ કરવા વગેરેથી સૌભાગ્ય, દૌર્ભાગ્ય વગેરે થાય તે (ઘણું પદાર્થોની મેળવણીથી કરેલા) યોગ કહેવાય, તેના પ્રયોગથી મેળવેલાં આહારાદિ ૧૫. ચેગપિંડ જાણ. ૧૬. મૂળકર્મપિંડ-ભિક્ષા માટે ગર્ભ થંભાવ, ધારણ કરાવવો, ગળાવ કે તે માટે મંત્રનાન કરાવવું, મૂ ળિયાં બાંધવાં, રાખડી બાંધવી વગેરે ચારિત્રને મૂળમાંથી નાશ કરનાર કર્મ કરીને આહારાદિ મેળવવાં તે મૂળકર્મપિંડ કહ્યો છે. આ ઉદ્દગમ અને ઉત્પાદનોના દોષથી રહિત પિંડની ગવેષણ (ધ) કરવી તેને ગષણષણું કહેલી છે. ૩. ગ્રહષણાના દશ રે संकिअ मक्खिअ निक्वित्त, पिहिअ साहरिअ दायगुम्मिस्से । अपरिणय लित्त छड्डिअ, एसणदोसा दूस हवंति ॥१॥ શકિત, પ્રક્ષિત વગેરે ગ્રહષણાના દશ દો નીચે પ્રમાણે છે – ૧. શકિત-આધાકમ વગેરે દોષથી હૃદય શકિત હોવા છતાં, સાધુ આહારાદિ જે જે પિંડ ગ્રહણ કરે, તે શંકિત જાણવો. તેમાં ગ્રહણે, ભેજને શંક્તિ, અશકિત વગેરે ચાર ભાંગા આ પ્રમાણે છે: ૧. ગ્રહણ કરતાં અને ભજન કરતાં પણ શંકિત-ગ્રહણ કરતાં લજજાદિ કારણે Page #261 -------------------------------------------------------------------------- ________________ - - ૨૩૪ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે નહિ પૂછવાથી શંકાપૂર્વક ગ્રહણ કરે અને ભોજન કરતાં સુધી પણ શંકા ન ટળે છતાં વાપરે છે. ૨. ગ્રહણે શકિત, ભેજને અશકિત-ગ્રહણ કરતાં શંકા હોય છતાં ગ્રહણ કર્યા પછી, કેઈના કહેવાથી કે અન્ય કારણથી, શંકા ટળી જાય, નિર્દોષ છે એમ સમજાય તે. ૩. ગ્રહણ અશકિત, ભેજને શંકિત-નિર્દોષ સમજીને લીધા પછી પણ કઈ હેતુથી દોષિત છે એવી શંકા ઊપજવા છતાં વાપરે છે. ૪. ગ્રહણેજને અશક્તિ-ગ્રહણ કરતાં અને ભજન કરતાં સુધી પણ નિર્દોષ છે એમ નિશ્ચયપૂર્વક લે-વાપરે છે. આ ચારમાં ભજન વખતે શંકા વિનાને બીજે અને ચે ભાંગે શુદ્ધ જાણ; બીજા બેમાં જે જે “આધાકમ” આદિ દોષની શંકા હોય, તે તે દેષથી તે પિડ દૂષિત સમજ અર્થાત્ તે તે દેશનું પ્રાયશ્ચિત્ત લાગે. ૨. પ્રક્ષિતસચિત્ત પૃથ્વી, પાણી વગેરે પાંચ સ્થાવરથી અથવા અચિત્ત પણ દારૂ વગેરે નિવ વસ્તુથી ખરડાયેલા અન્નદિને પ્રક્ષિત જાણવું. તેમાં સચિત્ત કે અચિત્ત પણ નિંદ્ય દ્રવ્યથી મૈક્ષિત વસ્તુ સર્વથા અકયા સમજવી. ઘી વગેરેથી ખરડાયેલ વસ્તુ છે, તેને લાગેલા કીડી વગેરે જીવને જયણા પૂર્વક ઉતાર્યા પછી, કપ્ય સમજવી. એમાં પણ ૧. શુદ્ધ હાથ, શુદ્ધ પાવ; ૨. શુદ્ધ હાથ, ખરડેલું પાત્ર ૩. ખરડેલે હાથ, શુદ્ધ પાત્ર અને ૪. ખરડાયેલા હાથ અને ખરડાયેલ પાત્ર-એમ ચાર ભાંગામાં છેલ્લે ભાંગે શુદ્ધ જાણ અર્થાત્ વહોરાવનારને Page #262 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષો ૨૩૫ હાથ અને વહોરાવવાનું કડછી, ચમચો, વાટકી વગેરે પાત્ર પહેલાં ગૃહસ્થ સ્વપ્રયોજને ખરડ્યાં હોય, તેનાથી વહોરી શકાય. એમ ન કરવાથી પુરકમ કે પશ્ચાતકર્મ દેષ લાગે. વહોરાવતાં પહેલાં સાધુને નિમિત્તે હાથ વગેરે જોવા તે પુરકર્મ અને પાશળથી ધોવા તે પશ્ચાતુકર્મ. એ રીતે સાધુને નિમિત્તે તેને વહોરાવતાં પહેલાં કે પછી ગૃહસ્થને હાથ, પાત્ર વગેરે જોવું ન પડે તે રીતે વહોરવું. માટે જે પાત્રમાં આહારાદિ હોય તે સંપૂર્ણ નહિ લેતાં સાવશેષ લેવું; જે સંપૂર્ણ લે તે તે ખાલી થયેલું પાત્ર ગૃહસ્થ છે. તેમાં સાધુ નિમિત્ત બનવાથી તેને આરંભ સાધુને લાગે વગેરે ગીતાર્થ ગુરુ દ્વારા વિશેષ આમ્નાય સમજ. ૩. નિક્ષિપ્ત-અચિત્ત પણ આહારાદિ જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે ત્રસ જીવો ઉપર મૂકેલું હોય, તે તે નિક્ષિપ્ત સમજવું. આમાં પણ અનન્તર આંતરા વિના) અને પરંપર (આંતરે) મૂ કેલું એવા ભેદ સંભવે છે, તે છ કાચને અંગે સ્વયં વિચારવા. તેમાં આંતરે મૂકેલું હોય તે સચિત્તને સંઘટ્ટ ન થાય તેમ જણાથી લઈ શકાય તેમ હોય તો અપવાદે ક૯પે. અગ્નિકાય ઉપર આંતરે મૂકેલું હોય તો. આ રીતે જયણા સાચવવી : જેમ કે કેઈએ શેરડીનો રસ ઉકાળવા મૂકડ્યો હોય, અતિ ઉષ્ણ ન હોય, તેની નીચે અગ્નિ ભાજનને સ્પર્શ કરતો ન હોય, ભાજન ઉપરથી પહેલા મુખવાળું (કડાઈ જેવું) હોય, તેને ચૂલા ઉપર, કંદોઈની ચૂલીની પિડે, ચારે બાજુ માટીથી છાંદીને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે સ્થિર કરેલું હોય અને વહરાવનાર ચતુર હોય; તે જે એમાં રહેલા રસને વાડકી વગેરેથી અધ્ધરથી લઈને આપે, વાસણના કાંઠે કે બુધે સ્પર્શ ન થવા દે, તે તેવું વહોરવું, કારણે, કપે. જે વાસણને સંઘર્ષ થાય તે સૂક્ષ્મ પણ ચલન થવાથી તેની નીચે લાગેલું કાજળ નીચે અગ્નિમાં પડતાં અગ્નિકાયની વિરાધના થાય. વહેરાવતાં બિંદુ માત્ર પણ અગ્નિમાં પડે તે પણ અગ્નિકાયની વિરાધના થાય, ઈત્યાદિ બુદ્ધિથી વિચારી, વિરાધના ન થાય તે રીતે વહોરાવનાર હોય તે પણ અનિવાર્ય કારણે વહોરવું કલ્પ. એ ઉપલક્ષણથી બીજા પ્રસંગને પણ સ્વયં સદેષ-નિર્દોષપણાને ખ્યાલ કરે. શ્રી જિનેશ્વરની આજ્ઞા છે કે સર્વત્ર નિષ્કપટભાવે વ્યવહાર કરે. બાહ્ય શુદ્ધિને જણાવવા કપટ કરનાર આત્મા પોતે ઠગાય છે, મહાવિરાધક બને છે. ૪. પિહિતદેવાની વસ્તુ અનાદિ સચિત્ત ફળ વગેરેથી ઢાંકેલી હોય અર્થાત્ ઉપર પૃથ્વીકાયાદિ સચિત્ત મૂકેલું હોય, તે પિહિત કહેવાય. તેને પણ અનંતરપિહિત અને પરંપરપિહિત એમ બે ભેદે છે, તેમાં પરંપરપિહિત હેય તે, કારણે, જયણાપૂર્વક લેવું ક૯પે. પ. સંત-દાનમાં નહિ દેવા ગ્ય વસ્તુ પૃથ્વીકાયાદિ સચિત્ત ઉપર નાખીને કે કોઈ અચિત્ત ભાજન વગેરેમાં નાખીને તે ખાલી થયેલા ભાજનથી, કષ્ય-નિર્દોષ આહારાદિ વહોરાવે તે સંહૃતદેષ જાણવે. એમાં પણ ૧. સચિત્ત સચિત્તમાં, ૨. સચિત્ત અચિત્તમાં ૩. અચિત્ત Page #264 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષો ૨૩૭ સચિત્તમાં અને ૪. અચિત્ત અચિત્તમાં ખાલી કરે, એ ચાર ભાંગામાં છેલ્લો ભાંગે શુદ્ધ જાણ. ૬. દાયક-અગ્ય દાતારના હાથે વહેરવાથી દાયકદેષ લાગે. તે દાતારનું સ્વરૂપ નીચે પ્રમાણે જાણવું– अवत्त अपहु थेरे, पंडे मत्ते अ खित्तचित्ते अ । दित्ते जक्खाइ8, करचरणछिन्नंध णिअले अ ॥१॥ तद्दोस गुग्विणी बालवच्छ कंडंतीपिस-भज्जंती । कंतती पिंजती, भइआ दगमाइणो दोसा ॥२॥ અર્થ—અવ્યક્ત એટલે બાળ વગેરે અયોગ દાતારને હાથે દાન લેવામાં નીચે પ્રમાણે ઉત્સર્ગ અપવાદ સમજ – ૧. અવ્યક્ત-આઠ વર્ષથી ન્યૂન ઉમ્મરવાળે બાળ જાણવો. માતા-પિતાદિની સંમતિ વિના તેના હાથે દાન લેવાથી સાધુની ઉપર ઘણું લઈ જવા વગેરેને આપ આવે અને તેના વાલીઓને દ્વેષ થાય, માટે તેના હાથે નહિ લેવું, કિન્તુ તેનાં માતા-પિતાદિની સંમતિથી તે વહેરાવે તે લેવું, એમ સર્વત્ર ગુણદોષ સ્વયં વિચારવા. ૨. અપ્રભુ-નેકર, ચાકર, રાઈ વગેરે સત્તા વિનાને દાતાર વહેરાવે તે પણ ન લેવું, કિન્તુ તેના માલિકની સંમતિથી તે વહેરાવતો હોય તે લેવું કલ્પ. ૩. સ્થવિર-સિત્તર અથવા મતાન્તરે સાઠ વર્ષથી વધારે ઉમ્મરવાળો વૃદ્ધ તેના હાથે વહરતાં શરીર કંપવા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ વગેરેથી વિરાધના થાય, માટે બીજાની સહાયથી આપે કે સ્વય' સશક્ત અને સત્તાધીશ હોય તેા લેવુ' કલ્પે ૪. પંડક–નપુ'સક, તે અતિકામવિકારવાળા હોવાથી વહેારાવતાં સ્વ-પર છેૢાભના સભવ રહે, માટે નિષિદ્ધ જાણવા. છતાં જે તેવા પ્રકારના ન હોય તેવા નપુંસકના હાથે લેવુ પે. ૫. મત્ત-દારૂ વગેરે કેી પીણાં પીવાથી ઉન્મત્ત થયેલા; તેના હાથે ઉત્સગ માગે લેવુ' ન ક૨ે, પણ જો તે શ્રદ્ધાળુ હોય અને ઘણા લેાકાની હાજરી ન હેાય તા લેવુ ક૨ે. એ સિવાય તે ઉપદ્રવ કરે કે પાત્ર વગેરે ભાગી નાખે ઇત્યાદિ દોષ લાગે એમ જણાય તે ન લેવું; તેવા પ્રકારના લેાકાપવાદથી શાસનની અપભ્રાજના પણ થાય. ૬. ક્ષિક્ષચિત્ત-ચિત્તવિભ્રમવાળા; ૭. દીપ્ત-કોઈ મહાલાભ વગેરે થવાથી કે મહાન્ કાર્ય કરવાથી ઉત્કર્ષોંવાન બનેલા, દ્વીપી ગયેલા અને ૮. યક્ષાવિષ્ટ-ભૂત-પ્રેતાક્રિના આવેશ ( પ્રવેશ )વાળા-એ ત્રણના હાથે વહેારતાં તે ભેટી પડે, માર મારે ઇત્યાદિ ઉપદ્રવના સ`ભવ રહે, માટે તેઓના હાથે લેવું ન કલ્પે; છતાં જો તે સાધુઓના રાગી અને દાનરુચિવાળા હાય અને ઉપદ્રવાના ભય ન હાય તા લેવુ' કલ્પે. ૯. છિન્નકરહાથ કપાયેલા, ઠૂંઠો કે હાથથી વસ્તુ પકડવાની ચાગ્યતા વિનાના ૧૦. છિન્નચરણ-પગ કપાયેલા, Page #266 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દેાષ , ૨૩૮ લંગડે, ઊઠવા-બેસવામાં અયોગ્ય બનેલે, એવા માણસના હાથે લેવાથી આહારાદિ પડી જાય, પાત્ર ફૂટી જાય કે તે નીચે પડી જાય વગેરે દેશે સંભવિત છે, માટે કપાયેલા હાથવાળો બીજાની સહાયથી અને પગ છેરાયેલ બેઠાં બેઠાં આપે તે, અલ્પ ગૃહસ્થની હાજરીમાં, લેવું કપે. ૧૧. અંધ-નહિ દેખવાથી વહેરાવતાં છ કાચની વિરાધના થાય, માટે બીજાની સહાયથી આપે તે લેવું કપે. ૧૨. નિગડિત-હાથે બેડી (બંધન)માં પડેલ, કે પગથી હેડમાં પુરાયેલો; તે વહોરાવતાં ઢળે કે પડી જાય વગેરે કારણે લેવું ન કલ્પેજે તે ઢીલા બંધનવાળો હોય અને હાથ લાંબા-પહોળા કરી શક્ત હોય કે સ્વયં ખસી શકતો હોય તે, તેની શ્રદ્ધાને અખંડ રાખવા માટે, લેવું કલ્પ. ૧૩. ત્વÈષી ચામડીના રેગવાળે, કેટવાળે, રગતપિત્તિઓ, ખસવાળે ઈત્યાદિ તેના હાથે લેતાં ચેપી રોગને ભય રહે અને લેકમાં દુર્ગછાદિ થવાથી શાસનની મલિનતા થાય, માટે ન કપણ જેને કઢ વગેરે રોગ સૂકે હય, અશુદ્ધિ કે ચેપકારક ન હોય, તે લેવું કલપે. ૧૪. ગર્ભિણું–તેના ઊઠવા-બેસવાથી ગર્ભને બાધા થાય, માટે નવમા માસે તેના હાથે સ્થવિરકલ્પી સાધુએ ન વહોરવું. જિનકપીને તે તેમને કલ્પ નિરપવાદ હોય છે અને ગર્ભનું જ્ઞાન હોય છે, માટે ગર્ભ રહે તે દિવસથી તેઓ ગણિીના હાથે ન વહોરે. (સ્થવિરકલ્પી, ઊઠયાબેઠાં વિના જ, મૂળ હાલતમાં વહોરાવી શકે તેમ હોય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે તે, તેની દાનરુચિના રક્ષણ માટે, તેના હાથે નવમા મહિને પણ લેવું ક૯પે.) ૧૫. બાલવાત્સા-સ્થવિરકલ્પી સાધુને, જે સ્ત્રીને બાળક સ્તનપાન કરતું નાનું હોય, તેના હાથે વહોરવું ન કલ્પે, કારણ કે વહેરાવવા બાળકને છૂટું મૂકે તે બિલાડાં, કૂતરાં આદિને ઉપદ્રવ બાળકને થાય, અથવા બાળક રડે વગેરે દેશે લાગે. જિનકલ્પિક સાધુ તે બાલક જ્યાં સુધી બાળક મનાય ત્યાં સુધી તેની માતાના હાથે ન વહોરે, કારણ કે તેઓ ઉત્સર્ગ માર્ગે વતનારા હોય છે. ૧૨. ખાંડનારી-સચિત્ત અનાજ વગેરે ખાંડનારી ખાંડતાં ખાંડતાં વહરાવવા ઊઠે તે સચિત્ત દાણ વગેરેને સંઘટ્ટ થાય, માટે તેના હાથે લેવું ન કપે, કિન્તુ તેણે મૂશળ ઊંચે ઉપાડ્યું હોય તે અવસરે સાધુ આવી જાય, અને જયણાપૂર્વક મૂશળને નિરવદ્ય સ્થાને મૂકી વહેરાવે તે કપે. ૧૭. દળનારી-અચિત્ત વસ્તુ દળનારીના હાથે લેવું કપે સચિત્ત વસ્તુ દળનારીએ ઘંટીમાં નાખેલું સચિત્ત દળી નાખ્યું હોય અને બીજું નાખ્યું ન હોય, તેવા અવસરે સાધુ આવે તે તે, જયણાથી ઊઠીને, વહરાવે તે કલ્પ. વાટનારી માટે પણ દળનારીની જેમ કપ્ય-અકથ્યને વિવેક સમજ. ૧૮. ભૂજનારી-અનાજ વગેરે રોકનારીના હાથે લેવું ન કલ્પે, છતાં, દળનારીની જેમ, જયણાથી લઈ શકાય Page #268 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષો ૨૪૧ તેમ હોય તે લેવું કલ્પ. અથવા “ખાનારી” એવો અર્થ કરતાં જે તેણે એંઠું ન કર્યું હોય અને શુદ્ધ હાથથી શુદ્ધ આહારાદિ વહોરાવી શકે તેમ હોય તે લેવું કલ્પ, અન્યથા ન કલ્પ. ૧૯કાંતતી-રૂ કાંતનારી જે જાડું કાંતતી હોય તે તેના હાથે લેવું કપે, કિન્તુ સૂક્ષ્મ તાર કાંતતી હોય તે, આંગળીએ ચૂંક લગાડેલું હોય ઇત્યાદિ દેના કારણે, લેવું ન કલ્પે. ૨૦. પીંજતી-રૂ પી જનારી પણ હાથ વગેરે ધાયા વિના આપે તો લેવું ક૯પે, પણ શૌચાદિની હોય અને હાથ વગેરે ધોઈને આપે તે ન કલ્પ. એ પ્રમાણે દાયકને અંગે ઉત્સર્ગ-અપવાદ સામાન્યથી જાણ; વિશેષ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રીને ગીતાર્થ જેમ સ્વ-પરને લાભ થાય તેમ વર્તે, એમ સર્વ વિષયમાં સમજવું. ૭. ઊંમિશ્ર–દાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણિયા વગેરેથી મિશ્રિત હોય તે ઉમિશ્ર કહેવાય, તે લેવું ન કલ્પે. ૮. અપરિણત-પૂર્ણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક અચિત્ત, કંઈક સચિત્ત હોય, તે અપરિણત જાણવું. તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે છે. તેને દરેકના પ્રણ ૧૬ Page #269 -------------------------------------------------------------------------- ________________ - २४२ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથે દેનાર તથા લેનારની અપેક્ષાએ બે બે ભેદ છે. તેમાં દ્રવ્યઅપરિણત એટલે પૂર્ણ અચિત્ત નહિ થયેલું; તે દેનારે આપ્યું ન હોય ત્યાં સુધી દાતૃદ્રવ્ય-અપરિણત અને સાધુએ લીધા પછી ગૃહિતૃદ્રવ્ય-અપરિણત સમજવું. ભાવ-અપરિણત એટલે દેવાની વસ્તુના માલિક બે હેય તેમાં એકને દેવાને ભાવ ન હોય તે દાતૃભાવ-અપરિણત અને લેનાર સાધુના સંઘાટક પૈકી એકને શુદ્ધ અને બીજાને અશુદ્ધ સમજાતું હોય તે ગ્રહિતૃભાવ-અપરિણત સમજવું. એવું શંકાવાળું હોવાથી સાધુને લેવું ન કલ્પે, કારણ કે તે લેવાથી ગૃહસ્થ ને કલહાદિ થાય અને સાધુને શકિતાદિ દેષ લાગે. અહીં કો તે “દાતૃભાવ-અપરિણત અને પૂર્વે જણાવ્યું તે “સાધારણ અનિસૃષ્ટ” આ બે દેષમાં દેવાના પરિણામ ન હોય તે ગૃહસ્થની હાજરીમાં બીજે આપે તે દાતૃભાવ-અપરિણત અને પક્ષમાં આપે તે સાધારણ-અનિરુણ એમ ભેદ સમજે અન્યથા બેમાં સમાનતા આવી જાય. ૯ લિસ-જે વસ્તુથી ચીકાશ વગેરે લેપ લાગે, તે લિપ્ત કહેવાય. ઉત્સર્ગથી સાધુએ તેવાં દહીં, દૂધ, છાશ, ઘી વગેરે લેવાં નહિ, કિન્તુ લેપ ન લાગે તેવાં વાલ, ચણા વગેરે લેવાં જોઈએ. છતાં વિશેષ કારણે લેપ લાગે તેવી વસ્તુ પણ લઈ શકાય, ત્યારે સંસૃષ્ટ-અસંતૃષ્ટ હાથ, પાત્ર અને સાવશેષ-નિરવશેષ દ્રવ્ય એ ત્રણ પદના આઠ ભાંગા થાય છે. તેમાં સાવશેષ દ્રવ્યવાળા ચાર ભાંગાથી વહેરવું કપે એમાં એમ સમજવાનું છે કે હાથ અને પાત્ર ખર. Page #270 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષે ૨૪૩ લાં કે અખડેલાં હોય તો પણ પશ્ચાતકમને સંભવ નથી, પણ દ્રવ્ય સપૂર્ણ વહોરવામાં આવે તો ખાલી થયેલા ભાજનને સાફ કરવાથી પશ્ચાતકને સંભવ છે, માટે પાત્ર સંપૂર્ણ ખાલી થાય તેમ નહિ વહોરવું. ૧. સં૦ હ૦, સં૦ પાત્ર, સાવ દ્રવ્ય. ૨. સં. હ૦, , નિરવ દ્રવ્ય. ૩. , અસં૦ પાત્ર, સાવ દ્રવ્ય. ૪. , , નિર૦ દ્રવ્ય. ૫. અસં, હસ્ત, સં. પાત્ર, સાવ દ્રવ્ય. ૬. , ' નિર૦ દ્રવ્ય. ૭. , અસં પાત્ર, સાવ દ્રવ્ય. ૮. , , નિર૦ દ્રવ્ય. ૧૦. છર્દિત-ઘી, દૂધ, દાળ વગેરેને ઢળતાં વહોરાવે છે તેથી કીડી, માખી આદિ છે મરી જાય, પરિણામે મધના ટીપાના ઉદાહરણથી મોટી હિંસા થાય, માટે તેવું નહિ વહેરવું. એ પ્રમાણે સેળ ઉદ્દગમ, સેળ, ઉત્પાદન અને દશ ગ્રહણષણના મળી કર દે ટાળીને શુદ્ધ આહાર લે તેને એષણસમિતિ કહેલી છે. આ બધા દેને શાસ્ત્રમાં સંક્ષેપથી નવ કેટીમાં અંતર્ભાવ કરેલો છેઃ ૧. સ્વયં હિંસાથી (અચિત્ત) કરવું Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ નહિ, ૨. સ્વયં ખરીદવું નહિ અને ૩. સ્વયં પકાવવું નહિ. એ ત્રણ નહિ કરાવવાના અને ત્રણ નહિ અનુમે દવાના મળી નવ ભાંગે શુદ્ધ આહાર સાધુને લેવે કપે. એને લેવામાં સ્થાન, દાયક, ગમન, ગ્રહણ, આગમન, પાત્ર, પરાવર્તિત, પતિત, ગુરુક, ત્રિધા અને ભાવ-એ અગિયાર દ્વારોથી વિવેક બતાવ્યું છે, તે ઘનિર્યુક્તિ આદિમાંથી જાણવે. અહીં વિસ્તાર થઈ જવાના ભયે તેનું વર્ણન જણાવ્યું નથી. વળી ગ્રહણષણામાં આહાર અને પાણી બનેના પ્રત્યેક જુદા જુદા અસંખ, સંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપા, અવગૃહિતા, પ્રચહીતા અને ઉઝિતધર્મા–એમ સાત સાત ભેદે પણ અન્ય ગ્રંથથી જાણી લેવા. - શતરપિંડને નિષેધ ઉપર્યુક્ત શુદ્ધ પિંડ પણ શય્યાતરને ન લે, કારણ કે જેના મકાનમાં રહે ત્યાંથી આહારાદિ પણ લે તે દાતાને અસદ્ભાવ થવાથી ઊતરવાનું મકાન પણ ન આપે. અને જે શય્યાતર ભક્ત શ્રદ્ધાળુ હેય તે એક જ મકાનમાં નજીક રહેવાથી સાધુની જરૂરિયાતોને જાણી જતાં, દોષિત બનાવીને કે લાવીને પણ આપે, એમ અનેક દેને સંભવ રહે. શય્યા એટલે વસતિ-ઉપાશ્રય, તેને માલિક કે માલિકે મકાન જેને ભળાવ્યું હોય તે શય્યાતર કહેવાય. (જેની અનુમતિથી મકાનમાં રહી શકાય તે વસ્તુતઃ શય્યાતર ગણવે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ગોચરીના દેષ , ઉચિત છે, અન્યથા શય્યાતરપિંડ તજવાને શાસ્ત્રોક્ત હેતુ સફળ થય નહિ.) તેમાં પણ ઉત્સથી તે મકાનના જેટલા માલિક હોય તે બધાને પિંડ તજ, એમ કરતાં નિર્વાહ ન થાય તે તે પૈકી કઈ એકને તો પિંડ અવશ્ય તજ. શય્યાતરને આ બાર પ્રકારને પિંડ વયે કહ્યો છે: ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ, ૪. સ્વાદિમ, ૫. પાદચ્છન, ૬. વસ્ત્ર, ૭. પાત્ર, ૮. કામળ, ૯. શુચિ (સેય), ૧૦. છરી (અસ્ત્રો), ૧૧. કાનની સળી અને ૧૨. નખરદની (નરણી). એ સિવાયનાં ૧. સંથારા માટે ઘાસ, ૨. શુચીકરણ માટેનાં ડગલ, ૩. ભસ્મ, ૪. કંડી, પ. શય્યા, ૬. સંથારે, ૭. પાટ-પાટલા, ૮. લેપાદિ ઔષધ અને હું તેના ઘરને કઈ મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થાય તે તે ઉપધિ સહિત પણ લે કલ્પ. અહીં એ વિશેષ છે કે, એક મકાનમાં સૂતા હેય અને, કઈ કારણે, સવારે પ્રતિક્રમણ બીજા મકાનમાં કરવું પડે તે બને મકાનના માલિકે શય્યાતર ગણવા, પણ એક મકાનમાં સમગ્ર રાત્રિ રહેવા છતાં ઊંઘે નહિ, જાગે અને સવારે પ્રતિક્રમણ કારણવશાત્ બીજાના મકાનમાં કરે, તે જ્યાં પ્રતિકમણ કરે તેને માલિક શય્યાતર ગણાય, રાત્રે જાગ્યા તે મકાન માલિક નહિ. કદાચ મકાન સોંપીને તેને માલિક દેશાર જાય તોપણ શય્યાતર તે તે જ ગણાય, બીજે નહિ. વળી કઈ માત્ર વેશધારી સાધુ શય્યાતરને પિંડ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ તજે કે ન પણ તજે તોપણ વત માનીને તેને જે અવશ્ય તજે. શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા ઉત્તમ સાધુ, તેને પણ ચારિત્રશય્યાતર હાય તેના પિંડ પણ કાઈ ગાઢ બિમારીના કારણે બિમારને માટે શય્યાતરના પિડ પણ કલ્પે; અને બિમારી ગાઢ ન હેાંય તા બિમારને ચાગ્ય વસ્તુ ગામમાં ત્રણ વાર ગોચરી ફરવા છતાં ન મળે તે તેવી વસ્તુ શય્યાતરની પણ લેવી કલ્પે; અને આગાઢ કારણે તા તરત જ પણ લેવી કલ્પે-એમ પ્રવચનસારાદ્વાર ગા૦ ૮૫૧ ની ટીકામાં લખ્યુ છે, કોઈ અતિ શ્રદ્ધાળુ શય્યાતર ખૂબ આગ્રહથી વહેારવાની વિનતિ કરે તે, તેની શ્રદ્ધાને અખંડ રાખવા, એક વખત વહારી શકાય. બીજી વાર આગ્રહ કરે તે અવશ્ય નિષેધ કરવા જોઈ એ. તથા મારી-મરકી જેવા ઉપદ્રવ પ્રસંગે, રાજભય, ચારભય, કે દુષ્કાળ વગેરેના કારણે પણુ, શય્યાતર પિડ લઈ શકાય. રાજપિ'ડના નિષેધ રાજાના પિંડ લેવાના પણ પહેલા અને છેલ્લા તીર્થં’કરના શાસનમાં નિષેધ છે, કારણ કે ત્યાં પિંડ લેવા જતાંઆવતાં અપશુકન માની અધિકારી અનૈનો સાધુઓને ઉપદ્રવ કરે અથવા · આ તા રાજાને ત્યાંથી ઇચ્છિત અને સ્વાદિષ્ટ ભાજનને લેનારા સુખશીલિયા છે’ એમ લેાકમાં અપવાદ થાય, Page #274 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દે ૨૪૭ માટે નીચે પ્રમાણે આઠ પ્રકારને રાજપિંડ સાધુએ લે. નહિઃ ૧. અશન, ૨. સ્થાન, ૩. ખાદિમ, ૪. સ્વાદિમ, ૫. પાદપૃષ્ણન ૬. વસ્ત્રો, ૭. પાત્રો અને ૮. કામળ. ગૃહસ્થ ધર્મમાં વ્યાપારશુદ્ધિ-ન્યાયપાર્જિત ધન દુર્લભ છે, તેમ સાધુધર્મમાં શુદ્ધ આહાર મેળવો દુર્લભ છે, માટે આત્માથએ તે માટે સવિશેષ ઉદ્યમ કરે. આવો શુદ્ધ આહાર પણ બે કેશ ઉપરાંત દૂરથી લાવેલ હોય તે ક્ષેત્રતીત કહ્યો છે અને પહેલા પ્રહરને વહેરેલે ત્રીજા પ્રહરની સમાપ્તિ થતાં કાલાતીત કહ્યો છે, માટે બે કેશ ઉપરાંતને અને ત્રીજા પ્રહર પછીને આહાર વાપર ન કલ્પે. એ પ્રમાણે શુદ્ધ આહાર લાવીને ગુરુ સમક્ષ આલેઅનાદિ કર્યા પછી માંડલી સાથે વિધિપૂર્વક વાપરે. તેમાં નીચેના પાંચ દેષને મળે? - ગ્રામૈષણાના પાંચ દે संओजणा पमाणे, इंगाले धूम कारणे चेव । वसहिबहिरंतरे वा रसहेऊ दव्वसंभेगा ॥ ૧. યોજના-રસના લોભથી રોટલી વગેરે દ્રવ્યોને ખાંડ, ઘી વગેરે અન્ય દ્રવ્યથી મિશ્રિત (સયાજિત) કરવાં તે. આવી સાજના સાધુએ નહિ કરવી. ૨. પ્રમાણુ-જેટલા આહારથી શરીરબળ, ધીરજ અને સંયમનાં કાર્યો સદાય નહિ, તેટલો આહાર પ્રમાણે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે પિત કહેવાય, તેથી અધિક લેવાથી વમન વગેરે વિક્રિયા થાય, વ્યાધિ થાય અને છેલ્લે મરણ પણ થાય, માટે પ્રમાણાતિરિક્ત આહાર ન લે. ૩. અંગાર-સ્વાદિષ્ટ આહારાદિની કે તેના દાતારની પ્રશંસા કરતે ભજન કરે તે રાગરૂપ અગ્નિથી ચારિત્રને અંગારા (કોલસા) તુલ્ય બનાવે છે, માટે સરાગપણે એવી પ્રશંસા નહિ કરવી. ૪. ધૂમ્ર-બેસ્વાદ કે અનિષ્ટ અનાદિની કે તેના દેનારની નિંદા કરતે ભોજન કરે તે ચારિત્રને નિન્દારૂપ ધુમાડાથી કાળું બનાવે છે, માટે તેવી નિન્દા નહિ કરવી. ૫. કારણુભાવ-નીચે જણાવેલાં કારણ વિના ભજન કરવાથી સાધુને કારણભાવ નામને દેષ લાગે છે. તે છે કારણે આ પ્રમાણે કહ્યાં છે– वेअणवेयावच्चे, इरिअढाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छ8 पुण धम्मचिंताए ॥१॥ ૧. વેદના-સુધાવેદનીય કર્મના ઉદયથી સુધા સહન ન થવાથી, ૨. શરીરમાં અશક્તિના કારણે વૈયાવચ્ચ ન થવાથી, ૩. નેત્રનું તેજ વગેરે મંદ પડતાં ઈર્યાસમિતિનું પાલન ન થવાથી, ૪. શરીરસામર્થ્યના અભાવે સત્તર અથવા સિત્તેર પ્રકારે સંયમની રક્ષા નહિ થવાથી, ૫. આહાર વિના પ્રાણ જવાને સંશય થવાથી અર્થાત્ મરવાને ભય ઊભું થવાથી અને ૬. આર્તધ્યાન થતાં ધર્મધ્યાનને નાશ Page #276 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દોષ ૨૪૯ (અસમાધિ) થવાથી-એમ છે કારણોએ સાધુને આહાર લેવાનું કહ્યું છે. એ કારણે વિના આહાર લેવાથી કારણભાવ નામને દોષ લાગે છે. ઉપર કહેલા ૪ર દેષથી વિશુદ્ધ આહાર પણ વાપરતાં ગ્રાસેષણના આ પાંચ દે અવશ્ય ટાળવા, નહિ તે નિર્દોષ આહાર પણ વાપરવા છતાં ચારિત્ર મલિન થાય છે, ઈત્યાદિ આહારના વિષયમાં અનેક સૂક્ષ્મ વિચારણા કરવી. ગોચરી આલોચવાને વિધિ શાસ્ત્રદર્શિત વિધિપૂર્વક આહાર, પાણી આદિ સંયમિપકારક વસ્તુ લઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં “નિશીહિ નિશીહિ નિસાહિ નમે ખમાસમણુણું બોલવું. ગુરુ પાસે આવી “મ0એણ વંદામિ’ કહી પગ ભૂમિને પ્રમાઈને, ગુરુ સન્મુખ ઊભા રહી, ડાબા પગના અંગૂઠા. ઉપર દાંડે રાખી, જમણા હાથમાં મુખવસ્ત્રિકા પકડી ઊભા ઊભા ખમા દઈ ઈરિયાવહિ પડિકીમવા. કાઉસ્સગ્નમાં લોગસ્સ ઉપરાંત જે કમથી આહારાદિ લીધું હોય તે કમપૂર્વક લેતાં જે દોષ વગેરે લાગ્યા હોય તે વિચારીને યાદ કરવા. પછી કાર્યોત્સર્ગ પારીને લોગસ્સ કહી, યાદ રાખેલા અતિચારે વગેરે કમશઃ ગુરુને જણાવવા પછી “પડિકમામિ ગરિચરિઆએ” વગેરે “તસ્સ મિચ્છા મિ દુક્કડે સુધી કહી તસ્ય ઉત્તર અન્નત્ય કહી કાઉસ્સગ્ન કરે. તેમાં નીચેની ગાથા ચિંતવીને તે પ્રમાણે ભાવના ભાવવી– Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથ अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया। मुक्खसाहणहेउस्स, साहु देहस्स धारणा ॥१॥ અથ–મેલના સાધનરૂપ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનભૂત સાધુના શરીરને ટકાવવા શ્રી જિનેશ્વરીએ સાધુઓને પાપ રહિત આજીવિકા બતાવેલી છે. અર્થાત્ આ આહારદિને ઉપગ ઈન્દ્રિયેની તૃપ્તિ માટે નહિ, પણ સંયમની સાધના માટે લેવાનો છે, માટે, રાગદ્વેષાદિને વશ થયા વિના, ઉદાસીનપણે વાપરવાનું છે, એમ આત્માને સમજાવ. તે પછી કાર્યોત્સર્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે અને ગુરુના પુણ્યપ્રભાવથી મળેલી તે વસ્તુઓ તેઓને સેંપી દેવી અને તેઓ તેમાંથી જે આહારાદિ વાપરવાનો આદેશ કરે તે જ નિરીહભાવે વાપરવું. એમ કરવાથી ગુરુની કૃતજ્ઞતા સચવાય છે, કર્મોની નિર્જરા થાય છે અને રાગદ્વેષ વગેરે થવાને પ્રસંગ આવતો નથી; ઉપરાંત શરીરનું આરોગ્ય પણ બગડતું નથી. પ્રતિદિન સાત વાર ચિત્યવન્દન ૧. પ્રાતઃકાળે જાગ્યા પછી જગચિંતામણિનું જય વયરાય સુધી, ૨. રાઈપ્રતિકમણમાં વિશાલચનનું, ૩. જિનમંદિરમાં, ૪. પરચખાણ પાર્યા પૂર્વે અને પ. ભજન કર્યા પછી જગચિંતામણિનું જય વીયરાય સુધી, ૬. દૈવસિક Page #278 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના દાષા ૨૫૧ પ્રતિક્રમણમાં “નમેતુ વર્ધમાનાય”નું અને ૭. સંથાર પિરિસિમાં ચઉકસાયનું-એમ સાત ચિત્યવન્દને કરવાં જોઈએ. પ્રતિદિન ચાર વાર સક્ઝાય ૧. સવારે પ્રતિક્રમણમાં “ભરફેસર બાહુબલી”, ૨. સાંજે પ્રતિકમણમાં, ૩. સવારે પડિલેહણ પછી ધમે. મંગલની, અને ૪. સાંજે પડિલેહણની મધ્યમાં “ધર્મો મંગલમુકિઠ” વગેરે પાંચ ગાથાની-એમ ચાર વીર. સઝાય કરવી. Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૨ ચસિત્તરી ૫ ૧૦ ૧૭ ૧૦ वय समणधम्म संजम, वेयावच्चं च बंभगुत्तीओ । 2 ૩ ૧૨ ૪ नाणाइतियं तव कोहनिग्गहा इइ चरणमेयं ॥ १ ॥ ભાવાથ-પાંચ મહાવ્રતા, દવિધ શ્રમધર્મ, સત્તર -પ્રકારે સયમ, દશવિધ વૈયાવચ્ચ, નવવિધ પ્રહ્મચર્ય ની ગુપ્તિ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણા, બાર પ્રકારને તપ અને ક્રોધાદ્રિ ચાર કષાયાને નિગ્રહ-એમ સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહી છે. તેમાં— ૧. મહાવ્રતા अहिंसा सत्यमस्तेयं ब्रह्माकिञ्चन्यमेव च । महाव्रतानि षष्ठं च व्रतं रात्रावभोजनम् ॥ २ ॥ ભાવાર્થ-અહિંસા, સત્ય, અચૌર્યાં, બ્રહ્મચર્ય, આકિચન્ય (અપરિગ્રહતા)–એ પાંચ મહાવ્રતા છે અને રાત્રિએ ભાજનના ત્યાગ એ છઠ્ઠું વ્રત છે. તેમાં— પ્રથમ અહિંસાવ્રતનું લક્ષણ— प्रमादयोगतोऽशेष - जीवासुव्यपरोपणात् । निवृत्ति: सर्वथा यावज्जीवं सा प्रथमं व्रतम् ॥ ३॥ ભાવાથ-અજ્ઞાન, સ‘શય, વિપ ય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યાગાની દુષ્ટતા અને ધર્મમાં અનાદર-એ આઠ Page #280 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીમાં મહાવ્રતો ૨૫૩ પ્રકારના પ્રમાદથી ત્રસ અને સ્થાવર અથવા સૂક્ષમ અને બાદર કઈ પણ (સર્વ પ્રકારના) જીના પાંચ ઈન્દ્રિઓ, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્યરૂપ (જેને જેટલા હેય તેટલા) પ્રાણોને વિનાશ કરવારૂપ હિંસાને સર્વ (વિવિધ ત્રિવિધ) પ્રકારે જાવજજીવ સુધી ત્યાગ (હિંસા નહિ કરવાનો નિશ્ચય) કરે તેને પહેલું અહિંસાવ્રત કહેલું છે. સર્વ વ્રતનું યેય અહિંસા હોવાથી અને શાસ્ત્રમાં એને નંબર પહેલો હેવાથી તે પહેલું મહાવ્રત સમજવું.* | * પાંચ મહાવ્રતે, અહિંસા મહાવ્રત કે જે પરમધર્મરૂપ છે,. તેની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ છે; બીજાં વ્રતોના સહકારથી એક વ્રતઉપકાર કરે છે એટલું જ નહિ, hહેલા અહિંસાવ્રતની સિદ્ધિ બાકીનાં વ્રત વિના થતી નથી, એમ કહેવા છતાં દરેક વ્રત સ્વતંત્ર ઉપકારક છે, માટે દરેકનું મહાવ્રતપણું સ્વતંત્ર છે. જેમ કે, હિંસા, જીવમાત્રનું અનિષ્ટ છે, માટે તેને અટકાવવા પહેલું વ્રત ઉપકારક છે. અસત્ય,. વસ્તુના સાચા સ્વરૂપને ઓળખી ખોટું સ્વરૂપ જાહેર કરે છે, તેને અટકાવવા સત્યવ્રત ઉપકારી છે. નીતિ કે જે વાસ્તવમાં આત્મસ્વરૂપ. છે, સર્વ સુખની પ્રાપ્તિને અમોઘ ઉપાય છે, તેને નાશ કરનાર તેય છે, તેને અટકાવવા અસ્તેય વ્રત ઉપકારક છે. સ્વરૂપમણુતાના શુદ્ધ આનંદને અબ્રહ્મ લૂટે છે અને આત્માને પરપદાર્થોમાં આસક્ત બનાવે છે, તેને અટકાવવા બ્રહ્મચર્યવ્રત ઉપકારક છે. અને પરિગ્રહ કે જે આત્માને સ્વાશ્રય ભાવ લૂંટીને તેને પરાશ્રિત બનાવે છે, તેને નાશ કરવા (સ્વતંત્ર અને સ્વાશ્રયી બનવા) માટે અપરિગ્રહતા ઉપકારક. છે. એમ પાંચે વ્રતે પિતપતાનું વિશિષ્ટ કાર્ય કરનારા હેવાથી. સ્વતંત્ર મહાવ્રત તરીકે કહેલાં છે. આ પાંચ મહાવતે ઉપરાંત છઠ્ઠા. રાત્રિભેજન વિરમણવ્રતને મહાવ્રત નહિ પણ વ્રત કહ્યું છે, તેનું કારણ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રાસા બીજા વ્રતનું લક્ષણ આ પ્રમાણે છે— सर्वथा सर्वतोऽलीकादप्रियाच्चाहितादपि । वचनाद्विनिवृत्तिर्या, तत्सत्यव्रतमुच्यते ॥ ४ ॥ ભાવા-ક્રોધ, લાભ, ભય અને હાસ્ય, એ સકળ કારણાથી ખેલાતુ અસત્ય વચન, તથા અપ્રીતિકારક વચન તથા ભવિષ્યમાં અહિતકાશ્ય વચન, એવા કોઈ પણ વચનથી જે ત્રિવિધ ત્રિવિધ અટકવું ( એવુ નહિ ખેલવાના નિશ્ચય કરવા) તેને સત્યવ્રત કહેલ છે. જોકે ખાટુ ઓલવુ. તેને અસત્ય કહેવાય, તાપણુ સાચુ' વચન પણ અપ્રીતિજનક કે અહિતકારક હોય તે તે પણ પરમાંથી ક બંધ, હિંસાદિ અનર્થીનુ કારણ હોવાથી, વ્યવહારથી અસત્ય સમજવું. કાણાને કાણા, ચારને ચાર, કાઢીને કાઢીઆ કહેવાથી તેને અપ્રીતિ થવાના સ‘ભવ છે, માટે જ શાસ્ત્રમાં ૧. હલકાઈ કરનારી, ૨. નિંદા કરએ પણ છે કે તેનુ" પાલન ગૃહસ્થ અને સાધુ ખન્ને કરી શકે છે, એકલા સાધુ નહિ; એટલે ગૃહસ્થ અને સાધુ ઉભયને એ વ્રત સામાન્ય છે. એની વિશિષ્ટતા એ છે કે ધર્મીના મુખ્ય સાધનરૂપ માનવદેહને આધાર આહાર છે, તે શુદ્ધ હેાવા ઉપરાંત ઉચિત કાળે હાય તા જ ઉપકારક થઈ શકે, માટે આહારમાં કાળની મર્યાદા કરનારું હાવાથી રાત્રિભજનવિરમણવ્રત ઉપકારક છે. એ રીતે ઉચિત કાલે લીધેલા શુદ્ધ આહારથી પાષાયેલા શરીર દ્વારા પૂર્વનાં મહાવ્રતાનું પાલન શકય અને છે. માટે પાંચે મહાવ્રતાના પાલનમાં ! વ્રતને સહકાર આવશ્યક છે. આ વિષયમાં · માનવીય આહારની મીમાંસા ' વિચારવા જેવી છે. 6 Page #282 -------------------------------------------------------------------------- ________________ ચરણસત્તરીમાં મહાવ્રતા ૨૫૫ નારી, ૩. કઠાર, ૪. અસત્ય, પ. ગૃહસ્થની ( સાવદ્ય ) ભાષા અને ૬. શાન્ત પડેલા કલહ-ક્ષાયને ઉદીરનારી-એમ છ પ્રકારની ભાષાને અપ્રશસ્ત કહી છે. તથા માર્ગોમાં · પારધી પૂછે કે મૃગલાં કઈ દિશામાં ગયાં છે? ત્યારે એ જાણવા છતાં સાચું કહે તે પારધી મૃગલાંને મારે' માટે એવી અહિતકારક જીવઘાતક ભાષા પણુ, સત્ય છતાં, અસત્ય સમજવી. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે, પરને પીડા કરનારું હેાય એવું સત્ય પણ નહિ બેલવું. આ ગ્રંથમાં કહેલા ચાર પ્રકારની ભાષાના એતાલીસ ભેદાને જાણી-સમજીને આ વ્રતનું પાલન કરવું, ત્રીજા અચૌય વ્રતનુ લક્ષણ આ પ્રમાણે છે -- सकलस्याप्यदत्तस्य ग्रहणाद्विनिवर्त्तनम् । 9 सर्वथा जीवनं यावत् तदस्तेयव्रतं मतम् ॥ ५॥ " પ્રકારના ભાવાથ – સ્વામિઅદત્ત ' વગેરે ચારે અનુત્તને ત્રિવિધે ત્રિવિધે નહિ લેવાના જીવન પર્યંન્ત નિય કરવા તે ત્રીજી' અચૌ વ્રત કહ્યું છે. તેમાં તૃણુ, કાષ્ટ વગેરે વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે સ્વામિઅદત્ત. કોઈ માતા-પિતાએ પેાતાના પુત્રને દીક્ષા આપવા વહેારાવવા છતાં તે પુત્રની ઈચ્છા ન હેાવા છતાં દીક્ષા આપવી વગેરે તે જીવઅદત્ત. તીથ કરાએ નિષેધેલા આધાકર્મિક આહાર આદિપિંડ લેવા તે તીથંકરઅદત્ત, અને માલિકે આપેલુ આધામિ કાર્ત્તિ દોષ રહિત, અજીવ (અચિત્ત ), પણ ગુરુની અનુમતિ વિના લેવું–વાપરવું તે ગુરુઅદત્ત સમજવુ’. ગામ, તે નગર અથવા અરણ્યમાં, અલ્પ કે ઘણું, નાનું કે માટું, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા અને સચિત્ત અથવા અચિત્ત કાઈ પણ સ્વામિઅદત્તાદિ ચારે પ્રકારનું અદત્તાદાન જાવજીવ સુધી ત્રિવિધ ત્રિવિધ તજવું તે અચૌર્ય વ્રતનુ લક્ષણ સમજવુ, ચેાથા બ્રહ્મવ્રતનું લક્ષણ આ પ્રમાણે છે— दिव्यमानुषतैरथ-मैथुनेभ्यो निवर्त्तनम् । । त्रिविधं त्रिविधेनैव तद् ब्रह्मव्रतमीरितम् ॥ ६ ॥ ભાવા-દેવ, મનુષ્ય અને તિર્યંચનાં મૈથુનથી ત્રિવિધ ત્રિવિધે નિવૃત્ત થવુ. તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. અર્થાત વૈક્રિય અને ઔદારિક કામભાગાને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમાદવાના પણ ત્યાગ કરવા તે (૨×૩=૪૩=૧૮) અઢાર પ્રકારે બ્રહ્મચર્ય કહ્યુ છે. પાંચમા મહાવ્રતનુ લક્ષણ આ પ્રમાણે છે— परिग्रहस्य सर्वस्य सर्वथा परिवर्जनम् । आकिञ्चन्यत्रतं प्रोक्त-मर्हद्भिर्हितकाङ्क्षिभिः ॥७॥ '' ભાવાથ-સચિત્ત, અચિત્ત કે મિશ્ર પદાર્થોના અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના મૂર્છારૂપે ત્રિવિધ ત્રિવિધથી જાવજીવ પર્યન્ત ત્યાગ કરવા તેને, હિતેચ્છુ એવા અરિહતાએ અપરિગ્રહવ્રત કહ્યું છે, અર્થાત્ સંયમાપકારક પદાર્થ રાખવા છતાં તેમાં મમત્ત્વ નહિ કરવુ તે અપરિગ્રહવ્રત સમજવુ'. માટે જ મુનિઓને શરીરાદિ ધર્મોપકરણમાં મૂર્છાના અભાવે મુક્તિ થાય છે, તેવી રીતે સાધ્વીને પણ શાસ્ત્રોક્ત વજ્રપાત્રાદિ રાખવા છતાં મૂર્છાના અભાવે મુક્તિ થવામાં 4 Page #284 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીમાં ૧૦ શ્રમધમ ૨૫૭ કંઈ બાધક નથી. આ ગ્રંથમાં જુદી કહેલી પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓથી પવિત્રપણે (નિરતિચાર) પાળેલાં આ વ્રત યથાર્થ ગુણસાધક બને છે. એ ઉપરાંત પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનમાં છ રાત્રિભેજનવિરમણ વ્રત આ પ્રમાણે કહેલું છે – चतुर्विधस्याहारस्य, सर्वथा (निशायाम् ) परिवर्जनम् । षष्ठं व्रतमिहैतानि, जिनमूलगुणाः स्मृताः ॥८॥ ભાવાર્થ-અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ-એ ચારે પ્રકારના આહારને રાત્રિએ સર્વથા ત્યાગ કરે તે છઠું રાત્રિભેજનવિરમણ વ્રત કહ્યું છે. શ્રી જિનેશ્વરએ આ વ્રતોને તથા ઉપલક્ષણથી આગળ કહીશું તે શ્રમણધર્મ વગેરે ચરણસિત્તરીના ભેદને સંયમના મૂળ ગુણો કહ્યા છે. તેમાં હવે દશવિધ શ્રમણુધર્મ કહીએ છીએ– खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे । सच्चं सोयं आकिंचणं, च बंभं च जइधम्मो ॥९॥ ભાવાર્થ-૧. ક્ષમા-શક્તિના સદભાવે કે અભાવે પણ પરાભવાદિ પ્રતિકૂળતાને સહન કરવાને આત્મપરિણામ અર્થાત્ ક્રોધકષાયના ઉદયને સર્વ રીતે નિષ્ફળ બનાવ ૧૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે તે. ૨. માર્દવ-મોટાઈને ત્યાગ અથવા નિરભિમાનતા અર્થાત્ લઘુપણું–નમ્રતા. ૩. આજવ-મન, વચન અને કાયાની અકુટિલ (અવક) પ્રવૃત્તિ, સરળતા, મન, વચન, કાયાના વિકારનો અભાવ અથવા માયા રહિતપણું. ૪. મુક્તિ-બાહ્ય-અત્યંતર પૌદ્દગલિક ભાવેની તૃષ્ણાને વિચ્છેદ અર્થાત્ લેભને સર્વ પ્રકારે ત્યાગ. ૫. તપ-જેનાથી રસ-રુધિરાદિ ધાતુઓ તપે તે બાહા અને કર્મો તપે તે અત્યંતર-એમ બે પ્રકારને તપ, જેના અનશન, ઉણોદરિક આદિ બાર અવાક્તર પ્રકારે છે તે. ૬. સંયમ-કર્મોને આવવાના આશ્રમે રે તે સંયમ; એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે ત્યાં જેવું. ૭. સત્ય-મૃષાભાષણને ત્યાગ એ પણ અહીં આપેલા ભાષાના પ્રકારો દ્વારા અને બીજા વ્રતના લક્ષણ દ્વારા સમજવું. ૮. શૌચ-સંયમમાં નિરૂપલેપતા અર્થાત્ અતિચારે નહિ લાગવા દેવારૂપ સંયમની પવિત્રતા. ૯. આકિંચી-બાહ્ય-અત્યંતર સમ્પત્તિ કે ઉપકરણ પ્રત્યે પણ મારાપણાને અભાવઉપલક્ષણથી શરીરના મમત્વને પણ અભાવ અને ૧૦. બ્રહ્મચર્યનવવિધ વાડના પાલનપૂર્વક વિષયેન્દ્રિયનો સંયમ કરે તે. કેઈ આચાર્યો સત્ય અને શૌચને સ્થાને “લાઘવ અને ત્યાગ કહે છે. તેઓના મતે દ્રવ્યથી ઉપધિ અલ્પ રાખવી અને ભાવથી ગૌરવને ત્યાગ કરે તે “લાઘવ. અને સર્વ સંગને ત્યાગ કરે છે અથવા સાધુઓને વસ્ત્રાદિ સંયમે પકારક પદાર્થોનું દાન કરવું તે “ત્યાગ” જાણ. Page #286 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીમાં ૧૦ વૈયાવચ્ચે ૨૫૯ એ ચરણસિરીમાં દશવિધ યતિધર્મ કહ્યો. હવે સત્તર પ્રકારને સંયમ, તેનું વર્ણન આ ગ્રન્થમાં જુદું કરેલું છે, તે પ્રમાણે સમજ. હવે વૈયાવચ કહીએ છીએ. હૈયાવચ્ચ-વ્યાપારપણું, તે તે આચાર્યાદિને અનુકૂળ હિતકારક પ્રવૃત્તિ. તેના દશ ભેદે આ પ્રમાણે કહેલા છે— आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसु । समणुन्नसंघकुलगण-वेयावच्चं हवइ दसहा ॥१०॥ ભાવાર્થ-પ્રવ્રાજકાચાર્ય, દિગાચાર્ય ઉદ્દેશાચાર્ય, સમુદેશાનુજ્ઞાચાર્ય અને આમ્નાયાથે વાચકાચાર્ય-એમ પાંચ પ્રકારના આચાર્યની તેઓની ઈચ્છાનુસાર સંયમસાધક સ્વપરહિતકારક સેવા કરવી તે ૧. આચાર્યની વૈયાવચ્ચ. એમ સર્વત્ર વૈયાવચ્ચન, સંયમસાધક સ્વ-પરહિતકારી સેવા અર્થ સમજ. આચાર્યની અનુજ્ઞાથી જ્ઞાનાદિ આચાર વિષયક અધ્યયન સાધુઓ જેની પાસે કરે તે ૨. ઉપાધ્યાય. અષ્ટમભક્ત વગેરે વિકૃષ્ટ તપ કરે તે ૩. તપસ્વી. ગ્રહણદિ શિક્ષાને યોગ્ય નવદીક્ષિત સાધુ તે ૪. સિક્ષ જવર વગેરે બિમારીવાળા સાધુ તે ૫. ગ્લાન. સ્થિર કરે તે ૬. સ્થવિર; તેના શ્રત, પર્યાય અને વય ભેદે ત્રણ ભેદ છે. સમવાયાંગ સુધીનો અભ્યાસી તે શ્રુતસ્થવિર. વીશ કે તેથી વધારે વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિર. અને સિત્તેર કે તેથી વધારે ઉમ્મરવાળા તે વયસ્થવિર સમજવા. એક (સમાન) સામાચારીવાળા તે ૭. સમજ્ઞ. સાધુ-સાધ્વી, Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સા શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય તે ૮. સ`ઘ, ગચ્છ એક આચાર્યની નિશ્રાવાળા સાધુ સમુદાય, તેવા એકજાતીય ઘણા ગચ્છોના સમૂહ તે ‘ ચાન્દ્રકુળ ’ વગેરે ૯. કુળ. અને કૌટિક’ વગેરે ઘણાં કુળાના સમુદાય તે ૧૦. ગણુ, એ દરેકની યથાચિત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિથી સાપેક્ષ સેવા કરવી તે દર્શાવધ વૈયાવચ્ચ, ' ૨૬૦ હવે બ્રહ્મચર્યંની નવ ગુપ્તિએ આ પ્રમાણે છે— वस हिकहनि सिज्जिन्दिय – कुडुंतरपुव्वकीलिए पणिए । अइमायाहारविभूसणाई, नव भरगुतीओ ॥ ११ ॥ . ભાવાથ-બ્રહ્મચારીએ 'સ્ત્રી, પશુ અને પ’ડકવાળી વસતિમાં નહિ રહેવું તે ૧. વસતિ, કેવલ સ્ત્રીઓને એકલા સાધુએ ધર્મકથા પણ નહિ કહેવી અને સ્રીઓની વાતા પુરુષને ન સંભળાવવી ઇત્યાદિ તે ૨. કથા. સ્ત્રીની સાથે એક આસને, તેમ જ તેણે વાપરેલા આસને પુરુષે એક મુહૂર્ત સુધી અને પુરુષના વાપરેલા આસને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું, કારણ કે, તેમ કરવાથી વિકાર થવાના સભવ છે, માટે પરસ્પરનું આસન તજવુ' તે ૩. આસન. ચિત્તમાં વિકાર કરનાર હાવાથી સ્ત્રીએ પુરુષનાં અને પુરુષ સ્ત્રીનાં નેત્ર, મુખ, સ્તન વગેરે તે તે અગાને સ્થિર ષ્ટિએ જોવાની બુદ્ધિએ નહિ. જોવાં તે ૪. ઇન્દ્રિય, જ્યાં ભીંત વગેરેના આંતરે પણ સ્ત્રી-પુરુષના કામક્રીડાના શબ્દો સભળાય તેવા સ્થાને નહિ રહેવું તે પ. કુડચાન્તર. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ચરણસિત્તરીમાં ૯ બ્રહ્મગુપ્તિ પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામકીડાનું સ્મરણ નહિ કરવું તે ૬. પૂવક્રીડિત. અતિસ્નિગ્ધ, વિકારક, સ્વાદુ આહારને ત્યાગ કરે તે ૭. પ્રણીતાહાર, રુક્ષ પણ અધિક આહારનો ત્યાગ કરવો તે ૮. અતિમાઝાહાર, અને સ્નાન, વિલેપન, નખ, કેશ વગેરેનું સમારણ ઈત્યાદિ શાભા નહિ કરવી તે ૯. વિભૂષા. એ દરેકનો ત્યાગ કરવારૂપ બ્રહ્મચર્ય માટેની નવ વાડો કહી છે. જેમ ખેતરમાંના પાકનું રક્ષણ કાંટાની વાડ વિના થઈ શકે નહિ, તેમ વેદોદયવાળા જીના બ્રહ્મચર્યરૂપ ચારિત્રના મૂળભૂત ગુણનું રક્ષણ આ વાડેના પાલન વિના શકય નથી. વધારે શુ? વેદનો સત્તામાંથી પણ જેઓને નિર્મૂળ ક્ષય થયો હોય છે, તે તીર્થકર નિર્વેદી છતાં અન્ય જીવોના ઉપકારની ખાતર (વ્યવહારશુદ્ધિ માટે) એ વાડેનું પાલન કરે છે. કેવળજ્ઞાની સાધુ પણ સાધ્વીઓ સાથે રહેતા નથી. આવા જ્ઞાનીઓ પણ આ વ્યવહાર સાચવે છે, તો છદ્મસ્થ અને નિર્બળ મનવાળા જીવો માટે તો પૂછવું જ શું? શ્રી જિનેશ્વરોએ પ્રાણીઓના આત્મગુણોની રક્ષા અને વૃદ્ધિ માટે બતાવેલા દરેક વ્યવહારો આત્માને પૂર્ણ ઉપકારી છે. તેની ઉપેક્ષા કરનારો પિતાના આત્માનું પણ હિત સાધી શકે નહિ, તો અન્ય જીવનું હિત તે શી રીતે સાધે ? વસ્તુતઃ સ્વરક્ષાથી પરરક્ષા અને સ્વહિતથી પરહિત સાધી શકાય છે, એ અપેક્ષાને ભૂલવા જેવી નથી. જ્ઞાનાદિ ત્રય-જેનાથી 3ય ભાવોને જાણી શકાય તે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથ આભિનિધિક (મતિજ્ઞાન) વગેરે સમ્યજ્ઞાન અને આદિ શબ્દથી સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર, એ ત્રણ ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ કરવી તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે – बारसअंगाइ सुअं, नाणं तत्तत्थसदहाणं तु । दसणमेअं चरणं, विरई देसे अ सव्वे अ ॥१२॥ ભાવાર્થ-આચારાંગ આદિ બાર અંગે વગેરે તે કૃતજ્ઞાન, તત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન અને દેશથી અથવા સર્વથી સાવદ્ય ગેની વિરતિ તે સમ્યફચારિત્ર. પરમાર્થથી આ ગુણે જ આત્માનું સાધ્ય છે. એ ત્રણની સાધના જેટલે અંશે થાય તેટલે અંશે મેક્ષમાર્ગની. સાધના ગણાય છે અને એની સંપૂર્ણ સિદ્ધિ મેક્ષ કહેવાય છે. તપ-જેનું લક્ષણ દશવિધ યતિધર્મમાં જણાવ્યું, તે બાર પ્રકારને તપ યથાશક્ય આચરે. તે બાર પ્રકારે આ પ્રમાણે છે – ૧. અનશન-ત્રણ અથવા ચારે આહારનો કવલરૂપે ત્યાગ. ૨. ઉદરી-સુધાની અપેક્ષાએ ન્યૂન આહાર લઈ સંતુષ્ટ બનવું. ૩. વૃત્તિ સંક્ષેપ-દ્રવ્યની અપેક્ષાએ ન્યૂન દ્રવ્યથી નિર્વાહ કર અર્થાત્ અલ્પ દ્રવ્યથી સંતોષ કર. ૪. રસત્યાગ-સ્વાદની (રસની) અપેક્ષા નહિ રાખવી અર્થાત્ વિગઈઓ (ર)ને શક્તિ પ્રમાણે ત્યાગ કરે. ૫. કાયફલેશ-લોચ વગેરેનાં કષ્ટ પ્રસન્ન ભાવે સહવા, પરિપહો-ઉપસર્ગોમાં પ્રસન્નતા કેળવવી. અને ૬. સંલીનતા Page #290 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીમાં ૧૨ તપ સાવદ્ય કાર્યોમાં કાયિક પ્રવૃત્તિ અટકાવવી, અંગે પાંગ વગેરે અવયને સંકેચી રાખવાં. અનશનાદિ છ પ્રકારને આ તપ બાહ્ય એટલે લોકે દેખે તે અથવા કાયા દ્વારા થતો હોવાથી બાહ્ય છે. તેમાં કષ્ટની અપેક્ષાએ પૂર્વ પૂર્વને તપ કઠીન છે, જેમ કે અનશનમાં સર્વથા આહારને ત્યાગ છે; ઉણોદરીમાં તેમ નથી; ઉણોદરીમાં અલ્પ સુધા સહવાની છે, વૃત્તિસંક્ષેપમાં તેવું નથી, ઈત્યાદિ સ્વયં વિચારવું. મને વિજય માટે ઉત્તરોત્તરને તપ બલવાન આલંબન છે, કારણ કે, ઉપવાસ કરવા કરતાં ઉણોદરી કરવી તેમાં મનને વધારે જીતવું પડે છે. તેથી પણ દ્રવ્યસંક્ષેપમાં વધારે, તેનાથી વધારે રસત્યાગમાં, તેનાથી વધારે કાયફલેશમાં અને સહુથી વધારે મને વિજ્ય સંલીનતા તપમાં કરવું પડે છે. આ બાહ્ય તપ ભાવ (અત્યંતર) તપનું કારણ છે, આધાર છે, શણગાર છે અને બાળ જેને આકર્ષક હોઈ શાસનપ્રભાવનાનું વિશિષ્ટ અંગ છે. આ તપની આરાધનાથી ઈન્દ્રિયને વિજય કરી શકાય છે અને પરિણામે મનને વિજય બનતાં અત્યંતર તપ પ્રગટ થાય છે, તેના છ પ્રકારે આ પ્રમાણે છે– ૧. પ્રાયશ્ચિત્ત-એના આલેચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયેત્સ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત, એમ દશ પ્રકારે છે, જે પ્રાયઃ ચિત્તની (આત્માની) શુદ્ધિ કરે તેને પ્રાયશ્ચિત્ત કહે છે. ૨. વિનયશાસ્ત્રમાં વિનયન ભિન્ન ભિન્ન રીતે અનેક પ્રકારે કહ્યા છે. આમાનાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી શ્રમણજ્યિાનાં સૂત્રો-સાથ પાપકર્મોને વિશેષ પ્રકારે નિચતિ-દૂર કરે અથવા આત્માને વિશેષતયા ઊર્ધ્વ દશામાં દોરે તે વિનય કહેવાય. સર્વ ગુણેની ભૂમિકારૂપ હોવાથી વિનયને મેક્ષનું મૂળ કહેલું છે, એટલું જ નહિ, શિષ્યને શાસ્ત્રમાં “વિનેય” નામ આપીને વિનય કરે તે સંયમનું મુખ્ય અને આવશ્યક અંગ છે એમ સૂચવ્યું છે. ૩. વૈયાવચ્ચ-એનું વર્ણન ઉપર જણાવાયું છે, તેના દશ પ્રકારે છે. તેને અપ્રતિપાતિ ગુણ કહો છે. એનાથી વીર્યાન્તરાય વગેરે કર્મોને ક્ષય થતાં પુણ્યસાધક અને નિરાકારક નિર્મળ બળ મળે છે, જેનાથી પરિષહે અને ઉપસર્ગોમાં સ્થિર બની આત્મા કઠેર કર્મોને નાશ કરતાં પરંપરાએ મેક્ષને સાધે છે. ૪. સ્વાધ્યાય-સામાન્યતયા વાચના, પૃચછના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા -એમ પાંચ પ્રકારે સ્વાધ્યાયના છે. ગૃહસ્થને દ્રવ્ય ઉપાજનની જેમ સંયમીને સ્વાધ્યાય કરે એ મુખ્ય વ્યાપાર છે; સ્વાધ્યાયથી નવું નવું જ્ઞાન મળે છે. એથી પરિણતિની શુદ્ધિ થતી જાય છે અને અધ્યવસાય-સ્થાને વધતાં ગુણસ્થાનકમાં વૃદ્ધિ (વિશુદ્ધિ) થાય છે. સ્વાધ્યાયમાં વાચનાદિ ત્રણ અને ધર્મકથા દ્રવ્યશ્રત છે અને અનુપ્રેક્ષા ભાવકૃતરૂપ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર શ્રુતજ્ઞાનની સેવા સ્વાધ્યાયરૂપે થાય છે. એનાથી જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોને પણ ઘાત થાય છે, ઈત્યાદિ સ્વાધ્યાયનું મહત્વ અતિ ઘણું છે. ૫. ધ્યાન-ધ્યાનના ચાર પ્રકાર છેઃ આર્ત, રૌદ્ર, ધમ્ય અને શુક્લ. એમાંનાં પહેલાં બે અશુભ હેય) અને Page #292 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીમાં ૧૨ તપ ૨૬૫ છેલ્લાં બે શુભ (ઉપાદેય) છે. અહીં તપમાં છેલ્લાં બે ધ્યાનો સમજવાનાં છે. (પરમાર્થ દષ્ટિએ જૈન શાસનમાં બતાવેલા કર્મશાસનને માન્ય રાખી તેના અબાધિત નિયમોને વશ થવાથી જ જીવ કમમુક્ત થાય છે, માટે જ કર્મશાસનને વશ બની જીવો પિતાના જીવનને ધર્મમય બનાવે એ નીતિ રાજ્યશાસનની અને તેનાથી પણ પ્રથમ દરજજાના લકશાસનની છે. લોકશાસન ઉપર રાજ્યશાસનની અને એના ઉપર કર્મશાસનની સત્તા છે. એ ત્રણેનું કર્તવ્ય જીવને તેની શક્તિને અનુસાર અહિંસા, સત્ય વગેરેનું પાલન કરાવવા રૂપ ધર્મશાસનને વફાદાર બનાવવાનું છે. જે જીવ એમ કરે છે, તે હંમેશને માટે ત્રણે શાસનમાંથી મુક્ત થઈ શાશ્વત સુખનો ભગી બને છે. આમ છતાં મહાધીન અજ્ઞ જીવ જ્યારે, કર્મસત્તાથી ઉપરવટ થઈ, સુખી થવા માટે વિચાર કરે છે, ત્યારે તેને આર્તધ્યાન કહેવાય છે. આધ્યાનના ચારે પ્રકારનું લક્ષણ ઉદિત કર્મોની ઉપરવટ થઈ સુખી બનવાને વિચાર કરવો તે છે, અને રૌદ્રધ્યાનનું લક્ષણ આર્તધ્યાનરૂપ કર્મની ઉપરવટ થઈ સુખી થવા માટે કરેલા વિચારોને અનુસારે હિંસાદિ પાપ કરવાનું ધ્યાન કરવું તે છે. માટે તે બે ધ્યાન નવાં કર્મોનાં બંધનો વધારી જીવને સંસારમાં ભમાવે છે. એનાથી બચવા માટે ધર્મધ્યાન અને ગુફલધ્યાન એ બે ધ્યાનો છે.) તેમાં કર્મના નિયમેને પ્રસન્નપણે અનુસરવું, અસમાધિથી બચવું અને એવું જીવન બને તેવા ઉપાયે કરવા તે ધર્મધ્યાન છે; અને એના ફળરૂપે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથે સમાધિસ્થ બની કર્મોદય ભોગવવા છતાં આત્માને તેથી પર (ભિન્ન) અનુભવ તે શુફલધ્યાનના પ્રથમના બે પ્રકારે છે. એમ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું પૂર્વાર્ધ એ અહીં ધ્યાનરૂપ તપ તરીકે સમજવું. ૬. કાત્સગ-ચૌદમ. ગુણસ્થાનકની અગી (ગનિરોધરૂપ) અવસ્થા આ છેલ્લે તપ છે. એની પ્રાપ્તિથી અંતર્મુહૂર્તમાં મુક્તિ થાય છે, આ નિશ્ચય-કાર્યોત્સર્ગ (ગનિષેધ) એ જ શુક્લધ્યાનને ઉત્તરાર્ધ છે. અહીં તેને કાર્યોત્સર્ગરૂપે ધ્યાનથી ભિન્ન તપમાં ગયું છે. એની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપે કાયોત્સર્ગ કરવાનું વિધાન અનેક રીતે અનુષ્ઠાનેમાં જણાવેલું છે, એ પણ પરિણામે ગનિરોધરૂપ કાર્યોત્સર્ગનું કારણ હોવાથી તેને પણ આ તપમાં અંતર્ભાવ સમજ. એમ આ છ પ્રકારને અત્યંતર તપ ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ કરનાર અને પરિણામે મોક્ષ આપનારે છે, માટે નિર્જરા તત્વમાં બાર પ્રકારને તપ કહ્યો છે. એમ બાહા-અત્યંતર મળી તપના બાર પ્રકારે કહ્યા. હવે છેલ્લું ધાદિ નિગ્રહનું સ્વરૂપ કહીએ છીએ – ક્રોધાદિ નિગ્રહ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને નિગ્રહ કરે તે ચાર પ્રકાર આ પ્રમાણે “૫ વ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ૩ જ્ઞાનાદિ ગુણો, ૧૨ પ્રકારે તપ અને ૪ કોધાદિ ચાર કષાયોને નિગ્રહ” -એમ ચરણસિત્તરીના સિત્તેર ભેદ સમજવ. Page #294 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં ઇંદ્રિયનિષેધ ૨૬૭ એમાં આ રીતે વિશેષતા સમજવી? ચેથા વ્રતમાં બ્રહ્મચર્ય કહેવા છતાં નવ બ્રહ્મગુપ્તિ જુદી કહી તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન નિરપવાદ કરવાનું સૂચવવા માટે છે. મહાવ્રત ચારિત્રરૂ૫ છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે છેદ, વગેરે ચાર ચારિત્રોના સંગ્રહ માટે સમજવું, અને મહા તેથી પાંચ ચારિત્ર પૈકી એક સામાયિક ચારિત્ર સમજવું. તથા યતિધર્મમાં સંયમ અને તપ કહેવા છતાં પુનઃ કહ્યાં તે મોક્ષમાં સંયમ અને તપની પ્રાધાન્યતા સમજવા માટે ભિન્ન. કહ્યા છે. સંયમથી ન કર્મબંધ અટકે અને તપથી જૂનાંની નિર્જરા થાય, એમ મોક્ષમાં બેની પ્રધાનતા સ્પષ્ટ છે. તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં તે સ્વ-પર-ઉપકારક હોવાથી બીજા તપથી વિશેષતા જણાવવા જુદી કહી. તથા યતિધર્મમાં કોધાદિના અભાવરૂપ ક્ષમાદિ કહેવા છતાં કોધાદિને નિગ્રહ જુદો કહ્યો, તે ઉદયમાં વર્તતા ક્રોધાદિને નિષ્ફળ કરવારૂપ સમજ. અને ક્ષમાદિ ક્રોધ વગેરેના અનુદયરૂપ સમજવા અથવા ક્ષમાદિ ચાર ઉપાદેયરૂપે અને ક્રોધાદિ, ચાર હેયરૂપે ભિન્ન સમજવાં. આ પ્રમાણે ચરણસિત્તરરૂપ મૂળ ગુણનું સ્વરૂપ કહ્યું, હવે કરણસિત્તરારૂપ ઉત્તર ગુણનું સ્વરૂપ કહીએ છીએ – કરણસિત્તરી पिंडविसोही समिई, भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहणगुत्तीओ, अभिग्गहा चेव करणं तु ॥१॥ ૨ પ. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ભાવાર્થ-ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર પાંચ સમિતિનું પાલન તે પાંચ; બાર ભાવનાઓ ભાવવી તે બાર; ભિક્ષુની આર પડિમાનું પાલન તે બાર; પાંચ ઈન્દ્રિયના વિકારને નિષેધ તે પાંચ વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખનારૂપ પચીશ; ત્રણ ગુપ્તિના પાલનરૂ૫ ત્રણ અને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહ ધારવા તે ચાર—એમ કરણ અને મૂળ ગુણોની સાધનામાં સાધનરૂપ (૪+૫+૧૨+૧૨+૫+રપ+૩+૪=૭૦) આ સિત્તર ગુણેને કરણસિત્તરી કહી છે. તેનું ક્રમશઃ સ્વરૂપ આ પ્રમાણે છે. ચારપિંડવિશુદ્ધિ, પાંચસમિતિ અને ત્રણ ગુતિનું વર્ણન આ ગ્રન્થમાં આપેલા અષ્ટ પ્રવચનમાતાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે સમજવું. બાર ભાવનાઓ તથા બાર પડિમાઓનું સ્વરૂપ પણ જુદું કહ્યું છે તે પ્રમાણે જાણવું. . ઈન્દ્રિયનિરાધ-સ્પર્શના, રસના, ઘાણ, ચહ્યું અને શોત્ર-એ પાંચ ઇન્દ્રિયના અનુક્રમે આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ રૂ૫ અને સચિત્ત, અચિત્ત તથા મિશ્ર એમ ત્રણ પ્રકારના શબ્દો મળી ૨૩ વિષયે છે. તેમાંના ઈષ્ટ વિષય પ્રત્યે રાગપરિણતિને અને અનિષ્ટ પ્રત્યે દ્વેષપરિણતિને ત્યાગ તે પાંચ પ્રકારને ઈન્દ્રિયનિષેધ કહ્યો છે. ઈન્દ્રિયોને ધર્મ તે તે વિષયના તે તે સ્વરૂપનું Page #296 -------------------------------------------------------------------------- ________________ કરણાસત્તરીમાં અભિગ્રહો જ્ઞાન કરાવવાનો છે, તેથી એ પાંચને જ્ઞાનેન્દ્રિય કહી છે. એના દ્વારા આત્માને જ્ઞાન મેળવવું હિતકર છે. ઇષ્ટમાં રાગ કરવો કે અનિષ્ટમાં ઢષ કરે તે આત્માનું કર્તવ્ય નથી. અનાદિ કાળથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા તે તે વિષયોનું જ્ઞાન મેળવીને મેહદયથી તેમાં રાગ-દ્વેષ કરવાથી જીવ સંસારમાં ભટકે છે. તેમાંથી બચવા માટે સંયમ છે, માટે સંયમીએ ઈષ્ટ-અનિષ્ટ વિષયે પ્રત્યે રાગ-દ્વેષને તજવા જ જોઈએ. મહિનો પરાભવ કરવા માટે જેમાં દ્વેષ થાય તેવા વિષને સેવવા જોઈએ અને જેમાં રાગ થાય તેવા વિષયેનો ત્યાગ કરવો જોઈએ. જડ પદાર્થોને જડ જીવન પૂર ઉપયોગ જરૂરી છે, તેમાં રાગ-દ્વેષ થાય તે નિષ્કારણ કર્મબંધનું કારણ બને છે. અને જે મેહને નાશ કરવાને છે, તેનું પોષણ કરીને ઊલટો આત્માનો પરાભવ કરે છે, માટે જિનવચનના બળે અનિત્ય પદાર્થોના સ્વરૂપને વિચારી રાગ-દ્વેષના પરાભવથી બચવા ઉદ્યમ કરવું જોઈએ. પડિલેહણા–એનું વર્ણન આ ગ્રન્થમાં જુદુ આપેલું છે. અભિગ્રહો-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અંગે ઇરછાનો રોલ કરવા માટે અભિગ્રહો (પ્રતિજ્ઞાઓ) કરવી તે. આ અભિગ્રહના દ્રવ્યાદિ ચાર પ્રકારો આ પ્રમાણે છે – ૧. દ્રવ્યાભિગ્રહ-અમુક લેપકૃત અથવા અલેપકૃત. વસ્તુ સિવાયની વસ્તુ ન લેવી અથવા અમુક દ્રવ્ય (સાધન)થી વહોરાવે તે જ લેવી ઈત્યાદિ અમુક દ્રવ્ય વસ્તુને અંગે. મર્યાદા બાંધવી તે દ્રવ્ય અભિગ્રહ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ૨. ક્ષેત્રાભિગ્રહ–અમુક સ્થાનિક ગામ કે બીજા ગામ વગેરેમાંથી, અમુક ક્ષેત્રમાંથી કે અમુક ઘરમાંથી મળે તે સિવાયનું નહિ લેવું, એ ક્ષેત્રને અંગે નિશ્ચય કરે તે ક્ષેત્રઅભિગ્રહ. એને અંગે સામાન્યતઃ શાસ્ત્રમાં આઠ ગેચર ભૂમિઓ કહી છેઃ ૧. ગજવી-ઉપાશ્રયથી એક જ સીધી લાઈનમાં રહેલાં ઘરોમાં કમશઃ ગેચરી માટે ફરવું; આહાર પૂર્ણ ન થાય તે પણ બીજી લાઈનમાં નહિ ફરવું તે. ૨. ગત્વા પ્રત્યાગતિ-ઉપાશ્રયથી નીકળી એક પંક્તિમાં રહેલાં ઘરમાં ફરી પાછા ફરતાં તેની સામેની બીજી પંક્તિના છેલ્લા ઘરથી આરંભી બીજી પંક્તિ પૂર્ણ કરવી, આહાર પૂર્ણ ન થાય કે બિલકુલ ન મળે તે પણ બે લાઈન સિવાય અન્યત્ર નહિ ફરવું તે. ૩. ગેમૂત્રિકા-સામસામી બે પંક્તિઓનાં ઘરમાંથી કમશઃ એક એક ઘરમાંથી આહાર લેતાં બે પંક્તિ પૂર્ણ કરવી, એ સિવાયના ઘરમાં નહિ ફરવું તે. ૪. પતંગવિાથ-અનિયત કમે છૂટાં છૂટાં ગમે તે અમુક ઘરમાં ફરવું તે. ૫. પેટા-ગામને ચાર ખુણાવાળું કલ્પીને વચ્ચેનાં ઘરેને છોડી ચારે દિશામાં રહેલાં પંક્તિબદ્ધ ઘરમાં જ ફરવું તે. ૬. અપેટા-એ પેટારૂપે કલ્પલાં ચારે દિશાના ઘરે પૈકી અડધાં-કઈ બે દિશાની પાસે પાસેની બે પંક્તિઓમાં રહેલાં-ઘરમાં જ કરવું તે. ૭. અંત:શખૂકા-ગામના મધ્ય ભાગમાંથી પ્રારંભીને શંખનાં આવર્તાની જેમ ગોળ પક્તિએ ફરતાં ફરતાં ગામને છેડે રહેલા ઘરમાં સમાપ્તિ કરવી તે. ૮. બહિર શખૂકા Page #298 -------------------------------------------------------------------------- ________________ કરણસત્તરીમાં અભિગ્રહા ૨૦૧ 'તઃશર્માંકાથી વિપરીત, ગામના છેડે રહેલા ઘરથી પ્રારભીને ગાળ પંક્તિએ ફરતાં મધ્યના ઘરમાં સમાપ્તિ કરવી તે. ફરતાં છેલ્લે ગામના ૩. કાળાભિગ્રહ-ભિક્ષાકાળ થયા પૂર્વે ગોચરી કરવુ તે આદિ, ભિક્ષાકાળે ફરવું તે મધ્ય અને ભિક્ષાકાળ પૂર્ણ થયા પછી ફરવું તે અંત-એ ત્રણ પ્રકારમાં કોઈ પણ કાળના અભિગ્રહ કરી તે કાળે જ ગેાચરી માટે ફરવું તે. ૪. ભાવાભિગ્રહ-અમુક પીરસવા માટે પાત્રમાંથી હાથમાં કે કડછી વગેરેમાં લીધેલે, અથવા પાત્રમાં પડેલે, અથવા ભેાજન માટે પીરસેલેા, ખાવા માટે હાથમાં લીધેલા, અથવા અમુક હાલતમાં રહેલા મળે તે જ આહાર લેવા, ઇત્યાદિ નિશ્ચય તે ભાવઅભિગ્રહ સમજવા. જોકે નિર્દોષ અને કલ્પ્ય વસ્તુ લેવામાં સાધુને સાવદ્ય વ્યાપાર નથી, છતાં મનને (ઇચ્છાનેા ) રોધ કરવા આ અભિપ્રા યથાશકય દરરાજ કરવા જોઈ એ. ગૃહસ્થાને દેસાવગાસિકના પચ્ચક્ખ઼ાણુથી સાવદ્ય વ્યાપારની મર્યાદા થાય છે, તેમ સાધુને આ અભિગ્રહાથી ઇચ્છાના રાષ થાય છે, માટે તે કરવાનુ વિધાન કરેલુ છે. આર, એમ પિડવિશુદ્ધિના ચાર, સમિતિના પાંચ, ભાવનાના પડિમાના ખાર, ઇન્દ્રિઓના નિરોધના પાંચ, પડિલેહણાના પચીશ, ગુપ્તિના ત્રણ અને અભિગ્રહાના ચાર મળી કુલ સિત્તેર પ્રકારો કરણસિત્તરીના જણાવ્યા. Page #299 -------------------------------------------------------------------------- ________________ દશધા સામાચારી આઘ, દશધા અને પવિભાગ-એમ સામાચારી ત્રણ પ્રકારે છે. તેમાં આઘનિયુક્તિમાં કહેલી તે એધસામાચારી, તથા ઉત્સ-અપવાદના ભેદી તે પવિભાગસામાચારી સમ જવી. અને દશધા સામાચારી નીચે પ્રમાણે છે— ' ૧. ઇચ્છાકાર-ગુર્વાદિએ શિષ્યને કોઈ કામની પ્રેરણા કરતાં તારી ઇચ્છા હોય તા આ અમુક કાર્ય કરા’ એમ કહેવુ' અથવા કામ કરનારે વિના પ્રેરણાએ પણ આપની ઈચ્છા હાય તો હું અમુક કામ કરુ' તે. એમ પરસ્પર એકબીજાની ઇચ્છા જોઈ કાય કરવું, કરાવવું, પણ ખલાત્કાર નહિ કરવા. ૨. મિથ્યાકાર-જિનવચનના સારના જાણુમુનિ, સચમની કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય ત્યારે, તે ભૂલના સ્વીકારપૂર્વક, - મિથ્યાદુષ્કૃત' આપે, કિન્તુ પુનઃ તેવી ભૂલ ન કરે કે ભૂલને સમજપૂર્વક આદર ન કરે તે. ૩. તથાકાર-સૂત્ર-અર્થ વિષયક પૃચ્છા કરતાં, ગુર્વાદિ જે કહે તે સાંભળી તરત જ ‘તહત્તિ’ કહી સ્વીકારે, પણ કુતર્કાદિ ન કરે. એ રીતે શુર્વાદિ સામાન્યવિષયક આદેશ કરે ત્યારે પણ તરત જ ‘ તહત્તિ ’ કહી સ્વીકાર કરે. વ્યાખ્યા નાર્દિ સાંભળતાં પણ પુનઃ પુનઃ તદ્ઘત્તિ' કહી સ્વીકાર કરે ઇત્યાદિ. 6 Page #300 -------------------------------------------------------------------------- ________________ દશાધા સામે ૨૭૩ ૪. આશિકી-જ્ઞાનાદિ આવશ્યક પ્રજને ઉપાશ્રેયાદિથી બહાર જતાં “આવસહી” બેલી ગુરુ આજ્ઞાપૂર્વક બહાર જવું તે કિયાને અને ક્રિયાસૂચક “આવરૂહી” શબ્દને પણ આવથિકી કહી છે. પ. નૈધિકી-અવશ્ય પ્રજને બહાર ગયેલા સાધુને પુનઃ ઉપાશ્રયાદિ સ્થાનમાં પ્રવેશ કરી, તે કાર્યથી નિવૃત્ત થવું તે અને પ્રવેશ કરતાં ‘નિસીહિ' શબ્દ ઉચ્ચાર તે પણ નિધિની સમજવી. ૬. આપૃચ્છા–સર્વ પ્રજનમાં ગુરુની આજ્ઞા મેળવવા વિનયપૂર્વક પૃછા કરવી, કઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુને પૂછવું તે “આપૃચ્છા” સામાચારી. ૭. પ્રતિપૃચ્છા-ગુરુએ કહ્યું હોય કે “તારે અમુક કાર્ય કરવું”, તે કાર્ય કરતાં પહેલાં ગુરુને પુનઃ પૂછવું તે પ્રતિપૃછા. પહેલાં ગુરુની આજ્ઞા મેળવી હોય અથવા ગુરુએ કઈ કામ કરવા સૂચના કરી હોય, તે કાર્ય કરતાં પુનઃ પૂછવાથી કરતી વેળા કદાચ તે કામ કરવાનું ન હોય તે ગુરુ નિષેધ કરે અથવા કંઈ વિશેષ સૂચના કરવાની હોય તે કરી શકે માટે પુનઃ પૂછવું જોઈએ. ૮. છન્દના-પૂર્વે ગ્રહણ કરેલા આહારાદિમાંથી સર્વ સાધુઓને આ આહારાદિ હું લાવ્યો છું, જે કઈને ઉપયોગી થાય તો ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરો” એમ દાન Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી શમણક્રિયાનાં સૂત્ર સાથે માટે વિનંતિ કરવી તે છંદના. ( ૯ નિમંત્રણુ-આહાર લાવતાં પહેલાં જ બીજા સાધુઓને “હું આપને માટે જરૂરી આહારાદિ લાવું” એમ નિમંત્રણ કરવું તે નિમંત્રણ. ૧૦. ઉપસંપદા-જ્ઞાનાદિની વિશિષ્ટ આરાધના માટે અન્ય આચાર્યની (ગચ્છની) નિશ્રામાં પિતાના આચાર્યની અનુજ્ઞા પૂર્વક રહેવું તે. જ્ઞાન એટલે સૂત્ર, અર્થ આદિ ભણવા માટે, દર્શન એટલે દર્શનપ્રભાવક “સન્મતિત” વગેરે ગ્રન્થના અધ્યયન માટે ચારિત્ર એટલે તપશ્ચર્યા, વિનય, વૈિયાવચ વગેરે કરવા માટે—એમ તેના અનેક ભેદે અને વિધિ શાસ્ત્રોમાં કહે છે. તેમાં પણ ઉપસંપદા તેનાથી લઈ શકાય કે જેને ગુરુની અનુજ્ઞા મળી હોય, પોતાની ગેરહાજરીમાં સ્વગરછમાં ગુર્વાદિની સેવા કરનાર કે ગરછની જવાબદારી ઉપાડનારા અન્ય સાધુઓ ગુરુની પાસે હોય અને પિતાની વિશિષ્ટ શક્તિઓને વિકાસ કરવા માટે સ્વચ્છમાં તેવી સહાય મળે તેમ ન હોય ઈત્યાદિ વિવેક સમજ. ચિત્ર માસમાં કાર્યોત્સર્ગ કરવાને વિધિ ચિત્ર સુદિ ૧૧, ૧૨, ૧૩ અથવા સુદિ ૧૨, ૧૩, ૧૪ અને ભૂલી જવાય તે છેલ્લે સુદિ ૧૩, ૧૪,૧૫–એમ ત્રણ દિવસોએ દરરોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી ઈરિ પ્રતિક્રમણ કરી ખમા દઈ “ઈચ્છા સંદિ. ભગ અચિત્તરજ એહડાવણથં કાઉસ્સગ કરું? ઈરછ, અચિત્તરજ ઓહ. Page #302 -------------------------------------------------------------------------- ________________ ચમાં કાર્યોત્સર્ગને વિધિ ૨૭૫ ડાવણચૅ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી, ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીને કાર્યોત્સર્ગ કરે. પારીને પ્રગટ લોગસ્સ કહેવો. જે આ કાઉસ્સગ્ન ન કરે તો મૂળ આગમોનું પઠન, પાઠન, વાંચન કે ગદ્વહનાદિ કરી-કરાવી શકાય નહિ. (કઈ પ્રતિકમણમાં સક્ઝાય કહ્યા પછી આ કાન્સગ કરી, પછી દુખફખય કમ્મકુખયને કાર્યોત્સર્ગ કરવાનું કહે છે, પણ તે યુક્તિસંગત જણાતું નથી, કારણ કે આ કાત્સગને સંબંધ પ્રતિકમણ સાથે નથી.) Page #303 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ पञ्चासवाविरमणं, पश्चिदियनिग्गहो कसायजओ। दंडत्तयस्स विरई, सत्तरसहा संजमो होइ ॥१॥ ભાવાર્થ-સંયમ એટલે “ '-એકસાથે, ચ:"_ કાબુ કર-અટકવું. તેમાં હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રાની (નવાં કર્મબન્ધનાં કારણેની) વિરતિ કરવી તે પાંચ પ્રકારે સ્પર્શન વગેરે પાંચ ઈન્દ્રિને નિગ્રહ કર અર્થાત્ તેના અનુકૂળ-પ્રતિકૂળ વિષ માં શગદ્વેષ નહિ કરવા તે પાંચ પ્રકારે ક્રોધાદિ ચાર કષા જયે એટલે ઉદયમાં આવેલાને વશ નહિ થવું અને ઉદિત ન હોય તેને ઉત્પન્ન નહિ કરવા તે ચાર પ્રકારે અને મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિરૂપી દંડની વિરતિ એટલે નિષેધ કરે તે ત્રણ–એમ સત્તર પ્રકારે સંયમ કરી શકાય છે. અન્ય આચાર્યો તે બીજી રીતે ૧૭ પ્રકારને કહે છે; કહ્યું છે કે – पुढविदगअगणिमारुअ-वणस्सइबितिचउणिदिअजीवे । पेहुप्पेहपमज्जण-परिठवणमणोवईकाए ॥ २ ॥ ભાવાર્થ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ નવ પ્રકારના છને મન, વચન અને કાયાથી સંરભ, સમારંભ અને આરંભ કરે નહિ, કરાવે નહિ અને અનુમોદવે Page #304 -------------------------------------------------------------------------- ________________ સત્તર પ્રકારના સંયમનું સ્વરૂપ ૨૭૭ નહિ તે નવ પ્રકારનો સંયમ છે. તેમાં હિંસાદિનો સંકલ્પ કરે તે સંરંભ, પરિતાપ ઉપજાવવો તે સમારંભ અને પ્રાણોનો નાશ કરે તે આરંભ સમજ. તે ઉપરાંત અજીવ એટલે પુસ્તકો વગેરે સંયમનાં ઉપકરણોને સંગ્રહ, દુઃષમ કાળના દોષે બુદ્ધિ, સ્મૃતિ આદિથી હીન, અલ્પ આયુષ્યવાળા વર્તમાનના જીવોના ઉપકારાર્થે તે જરૂરી છે, માટે તેને પ્રતિલેખના, પ્રમાર્જના વગેરે જયણાપૂર્વક રાખવાં તે ૧૦. અજીવસંયમ. નેત્રોથી જેઈને સચિત્તાદિ સહિત નિજીવ ભૂમિમાં બેસવું, સૂવું, ફરવું ઇત્યાદિ ૧૧. પ્રેક્ષાસંયમ. ગૃહસ્થોના સાવદ્ય વ્યાપારો પ્રેરણું નહિ કરતાં ઉપેક્ષા કરવી તે ૧૨. ઉપેક્ષાસંયમ. અથવા બીજી રીતે પ્રેક્ષાસંયમ એટલે સંયમમાં પ્રમાદ કરતા સાધુઓને સંયમમાં પ્રેરણા કરવી તે; અને પાર્થસ્થાદિ સંયમ પ્રત્યે નિર્ધ્વસ પરિણમીઓની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા સંયમ સમજ. નેત્રોથી જોયેલાં પણ વસ્ત્ર, પાત્ર, ભૂ મિ વગેરેને ઉપયોગ કરતાં, લેતાં, મૂકતાં રજોહરણાદિથી પ્રમાર્જવા તથા વિજાતીય ભૂમિમાં પ્રવેશ કરતાં, દીકળતાં, ગૃહસ્થ વગેરે દેખે તેમ ન હોય ત્યારે, સચિત્તાદિ રજથી ખરડાયેલા પગ વગેરેને પ્રમાવા અને દેખે તેમ હોય તો નહિ પ્રમાવા તે ૧૩. પ્રમાજના સંયમ. થંડિલ (ઉચાર) માત્રુ (પ્રશ્રવણ) વગેરે અથવા અશુદ્ધ તેમ જ સંયમને અનુપકારક જીવસંસક્ત આહાર, પાણી વગેરેને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે ૧૪. પરિઠાપનાસંયમ. મનને દ્રોહ, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ ઈર્ષ્યા, અભિમાનાદિ અશુભ ભાવાથી રોકી ધમ ધ્યાનાદિમાં જોડવુ' તે ૧૫, મનસંયમ. સાવદ્ય, કઠોર, તુચ્છ વગેરે દુષ્ટ વચનથી અટકવુ અને સત્ય, પથ્ય, મિત અને પ્રીતિકારક ખેલવું તે ૧૬. વાર્ડ્સયમ. અને ગમનાગમના અવશ્ય કરવા ચાગ્ય પ્રવૃત્તિમાં ઉપયાગપૂર્વક કાયવ્યાપાર કરવા તે ૧૭. કાયસયમ, એમ હિ'સાદિ આશ્રવાથી અટકવારૂપે સંયમ સત્તર પ્રકારે જાણવા. અષ્ટ પ્રવચનમાતાએ પાંચ સમિતિ અને ત્રણ’ગુપ્તિ, એમ આઠને પ્રવચનની ( ચારિત્રની ) માતાએ કહી છે. કહ્યુ છે કે— एताश्रास्त्रिगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ १ ॥ અં—આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ સાધુઆના ચારિત્રરૂપી શરીરને ( પુત્રને ) જન્મ આપે છે, પાલન કરે છે અને શુદ્ધ કરે છે, તેથી તે આઠને માતાએ કહી છે. વસ્તુતઃ મન, વચન અને કાયાના યાગાના બળે અભ્ય તર સયમ (જ્ઞાનાઢિ ગુણા ) પ્રગટે છે, માટે તેની શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવાના ઉપાયરૂપે આઠ પ્રવચનમાતાનુ વિધાન છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ પ્રવચનમાતાઓ ૨૭૯ ગુપ્તિઓ તે તે મન, વચન અને કાયાની સદેવ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિરૂપ છે; અને સમિતિઓ, જીવનના (સંયમના) આહાર, નિહાર, વિહારાદિ વ્યાપાર કે જ્ઞાનાદિ ગુણોના વિકાસાથે વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાત્સર્ગ, ધ્યાન ઇત્યાદિ વ્યાપાર કરતાં સમ્યમ્ જયણા (યતના) પાળવારૂપ છે–એમ બેમાં ભિન્નતા છે. સમિતિ તે તે પ્રકારની પ્રવૃત્તિ વખતે પાળવાની હોવાથી “સપ્રવિચાર ' છે અને ગુપ્તિએ જીવનભર (અગર ગૃહસ્થને સામાયિકપૌષધ પર્યન્ત) પાલન કરવાની હોવાથી તે અશુભથી નિવૃત્તિરૂપ અપ્રવિચાર” અને શુભમાં પ્રવૃત્તિરૂપ “સપ્રવિચાર” એમ ઉભયાત્મક છે, એથી જ કહ્યું છે કે “જે સમિતિવાળા છે તે નિયમા ગુપ્તિવાળા હોય છે, પણ ગુપ્તિવાળા સમિતિયુક્ત હોય અથવા ન પણ હોય.” જેમ કે, કુશળ વચનને બેલતો ભાષાસમિત અને વચનગુપ્ત છે, કિન્તુ મની હોય ત્યારે માત્ર વચનગુપ્ત છે, ભાષાસમિત નથી.” ઇત્યાદિ સ્વયં સમજી લેવું. સંયમના તે તે સર્વ વ્યાપારમાં આ આઠ પ્રવચનમાતાના પાલનથી સંયમની રક્ષા, શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. એ સર્વ વ્યાપારને પાંચ ભાગમાં વહેંચી તેની શુદ્ધિ જાળવવા માટે પાંચ સમિતિ (સમ્યગ પ્રવૃત્તિ)નું વિધાન કર્યું છે, તેમાં– 1. ઈસામતિ लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या मता सताम् ॥१॥ અર્થ–ઘણા લોકેના ગમનાગમનથી વટાયેલા અને સૂર્યનાં કિરણોથી પર્શિત થયેલા રસ્તે, જીવરક્ષા માટે, દષ્ટિથી ચાર હાથ આગળ નીચે ભૂમિને જોતાં જોતાં ચાલવું તેને જ્ઞાનીઓ ઈર્યાસમિતિ કહે છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથ એથી એ નકકી થયું કે, વટાયેલા માર્ગને છોડીને અન્ય માર્ગે રાત્રે કે નીચે જોયા વિના સાધુએ ચાલવું જોઈએ નહિ કારણ કે, લેકેથી નહિ વટાયેલા માર્ગે ચાલતાં સર્પ, વિંછી આદિને ભય રહે અને લેકેમાં ચેર, અસદાચાર વગેરેની શંકા જન્મે, રાત્રે કે દિવસે પણ અંધારાવાળા માર્ગે ચાલવાથી જીવો દેખી ન શકાય અને ભૂમિ પણ સચિત્ત હેવાને સંભવ રહે, તથા દિવસે વટાયેલા માર્ગે ચાલવા છતાં, નીચે જોયા વિના ચાલવાથી, કીડી આદિ જેની વિરાધના થાય; ઉપરાંત આજુબાજુ જેવાથી તે તે પદાર્થોમાં ખેંચાયેલું ચિત્ત સંયમમાં ચંચળ બને. ધૂંસરી પ્રમાણ ચાર હાથથી વધારે દૂર જતાં સ્પષ્ટ જોઈ શકાય નહિ અને નજીકમાં જતાં પડી જવાને સંભવ રહે ઇત્યાદિ અનેક હેતુઓ સ્વયં વિચારવા. ૨. ભાષાસમિતિ– अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥२॥ અર્થ–પાપવચનનો ત્યાગ કરવાપૂર્વક સર્વ જીવોને હિતકારી, પ્રમાણપત બલવું તે મુનિવરોને પ્રિય (જિનાજ્ઞાને અનુસરતી) એવી ભાષાસમિતિ કહેવાય છે. એથી એ નકકી થયું કે, સાવદ્ય આદેશ–ઉપદેશરૂપ, કેઈનું પણ અહિત થાય તેવું, વિના પ્રજને ઘણું કે શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વચન સાધુએ બોલવું જોઈએ નહિ. ઉપલક્ષણથી અપ્રિય, અહિતકારક અને અસત્ય બોલવું જોઈએ નહિ. કારણ કે, પાપવચનથી પાપવ્યવહાર ચાલે, એકનું હિત કરતાં બીજાઓનું અહિત થાય, તે પણ હિતકર ન ગણાય અને ઘણું બોલવામાં અસત્ય, અહિતકર વગેરે બેલાઈ જવાને છદ્મસ્થને સંભવ છે. જે બેલવાથી સાંભળનારને પાપની Page #308 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ પ્રવચનમાતા ૨૮૧ પ્રેરણા મળે, કાઈને પણ અહિત થાય કે અસત્ય છતાં સત્યમાં ખપે, તે વચન જિનાજ્ઞાને અનુસરતું ગણાય નહિ અને છદ્મસ્થને જિનાજ્ઞા વિનાનું સ્વત ંત્ર ખેાલવાથી હિત થાય નહિ. માટે ઉપર જણાવ્યું તેવું જ સમ્યગ્ વચન ખેલવાથી વ્રતનું રક્ષણ થાય છે. ૩. એષણાસમિતિ— द्विचत्वारिंशता भिक्षा - दोषैर्नित्यमदूषितम् । યુનિર્વટ્ન્નમાત્ત, સૈળાસમિતિમતા ।। ૩ । અથ–પ્રતિદિન ભિક્ષાના બેતાલીશ ાષાથી દૃષિત ન હાય તેવું જે અન્ન મુનિ ગ્રહણ કરે છે, તેને એષણાસિમિત કહી છે. " શરીર ( મન, વચન, કાયા ) એ ધર્મનું મુખ્ય સાધન છે; તેની પવિત્રતા ઉપર ધર્મના આધાર છે. એ પવિત્રતા આહારને આભારી છે, માટે ‘ એજનહાર, કવલાહાર અને લેામાહાર' એ ત્રણે આહારા પવિત્ર ( અહિંસક ) હોવા જોઈએ. તેમાં અહી. કવલાહારને ઉદ્દેશીને એષણાસમિતિનું વિધાન છે. તેમાં ટાળવાના ૪૨ દોષો આ ગ્રન્થમાં જુદા આપેલા ગાચરીના દાષામાં કહ્યા પ્રમાણે સમજવા. આહાર તેવે એડકાર,’‘ ચતુર વહુ ચૂલામાં પેસે ' વગેરે કિંવદતિએ મહુત્ત્વની છે, અર્જુને દ્રવ્ય શૌચમાં માનનારા આહારની પવિત્રતા ઉપર ત્યાં સુધી ભાર મૂકે છે કે સ્નાન વિના ભાજન કરાય જ નહિ. એથી આગળ વધીને અભ્યંતર શૌચનું મહત્ત્વ આંકનારા જેને અને જૈન સાધુઓએ આહારશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકયો છે, એ કારણે ભક્ષ્યાભ કે પેયાપેય વગેરેની વિચારણા જૈનેાએ વિશેષતયા કરી છે, એને ભૂલીને અભ્યંતર શુદ્ઘિની ઇચ્છા કરવી તે પાયા વિના હવેલી ચણવા જેવું છે. આ વિષયમાં ઘણું સમજવા જેવું છે, જે જ્ઞાની ગીતા ગુરુએની સહાય વિના દુઃશકય છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે ૪ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ– आसनादीनि संवीक्ष्य, प्रतिलिख्य च यत्नतः । गृहणीयानिक्षिपेद्वा यत्, सादानसमितिः स्मृता ॥४॥ અર્થ આસન વગેરે કઈ પણ વસ્તુ પહેલાં ઉપગપૂર્વક ચક્ષુથી જોઈને પછી રજોહરણાદિથી પડિલેહીને લેવી કે મૂકવી તે આદાનસમિતિ કહી છે. પુનઃ પુનઃ પૂજવું, પ્રમાર્જવું, એ અહિંસાના પાલન માટે આવશ્યક છે. તેમાં પ્રમાદ કરનારને જીવ ન મરે તે પણ અહિંસાની બેદરકારીરૂપે (સંભવ) હિંસા લાગે છે, માટે શ્રી જિનેશ્વરેએ આ સમિતિમાં વસ્તુમાત્ર લેતાં મૂકતાં પૂજવા પ્રમાર્જવાનું વિધાન કરેલું છે. ૫. પારિડાપનિકાસમિતિ– कफमूत्रमलप्राय, निर्जन्तुजगतीतले । यत्नाद्यदुत्सृजेत्साधुः, सोत्सर्गसमितिर्भवेत् ॥५॥ અર્થ-કફ, શ્લેષ્મ, માત્રુ, સ્થડિલ વગેરે તથા નિરુપગી પરઠવવા એગ્ય વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી વગેરે વસ્તુઓને સાધુ ત્રણ-સ્થાવર જીવથી રહિત અચિત્ત ભૂમિમાં જણપૂર્વક પરઠવે તે પારિષ્ઠાપનિકાસમિતિ જાણવી. જેમ શરીરમાં નિરુપકાર બની ગયેલ અલ્પ પણ મળી રહી જય તે તે પીડા ઉપરાંત અન્ય રોગોને પ્રગટ કરે છે, તેમ સંયમી જીવનમાં નિરુપયોગી બની ગયેલી વસ્તુ નહિ પરઠવવાથી તેના ઉપર મમત્વ અને પ્રમાદનું કારણ બને છે, પરિણામે સંયમને પીડારૂપ અને ઉત્તરેત્તર પ્રમાદની વૃદ્ધિમાં સહાય કરે છે. જેમ ઉપયોગી વસ્તુ પણ પ્રમાણાતીત લેવાથી શરીરને બાધા-રેગ કરે છે, તેમ ઉપયોગી ઉપકરણ માટે પણ સંયમને અંગે સમજી લેવું. . Page #310 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ પ્રવચનમાતાઓ ૨૮૩ હવે ત્રણ ગુપ્રિઓ પૈકી પહેલી અનેગુપ્તિ કહે છે કે – विमुक्तकल्पनाजलं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै-मनोगुप्तिरुदाहृता ॥१॥ અર્થ-મનગુપ્તિના ત્રણ પ્રકારે છેઃ ૧. આરોદ્રધ્યાનના કારણભૂત દુષ્ટ કલ્પનાઓની પરંપરાથી મનની મુક્તિ. ૨. પરલોકમાં સુખ આપનારી, શાસ્ત્રને અનુસરતી, ધર્મધ્યાનમાં હેતુભૂત એવી માધ્યચ્યવૃત્તિમાં મનની સ્થિરતા. અને ૩. શુભાશુભ સર્વ મને વ્યાપારથી રહિત ચૌદમાં ગુણસ્થાનકવતી આત્માની ગનિરોધ અવસ્થાને આમાનંદ. આ પ્રમાણે ૧. અકુશલ મનનો નિરોધ, ૨. કુશલ મનની પ્રવૃત્તિ અને ૩. સર્વથા મનના નિરોધરૂપ મનગુપ્તિ ત્રણ પ્રકારે તેના જ્ઞાતા શ્રી તીર્થંકરદેવાએ કહેલી છે. બીજી વચનગતિ– संज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या, सा वाग्गुप्तिरिहोच्यते ॥२॥ અર્થ-મુખ. નેત્ર, ભ્રકુટિ, અંગુલી વગેરેની ચેષ્ટા અથવા ઉધરસ વગેરેના શબ્દ, પથ્થરાદિ ફેંકવું, ઊભા થવું, હુંકાર કર વગેરેના ત્યાગપૂર્વક મૌન કરવું તે વચનગુતિનો એક પ્રકાર અને સર્વથા મૌન નહિ કરતાં મુખે સુખત્રિકાથી જયણા કરવાપૂર્વક લોક અને આગમને અનુસતું બોલવું તે બીજે પ્રકાર. એમ વચનગુપ્તિ બે પ્રકારે છે; અને ભાષા સમિતિમાં સમ્યગૂ વાણીની પ્રવૃત્તિ જ છે, એમ બેનો ભેદ સમજવો. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથે ત્રીજી કાયપ્તિ– उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥३॥ शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥४॥ અર્થ-દેવ, મનુષ્ય કે તિર્યચના કરેલા ઉપદ્રવ તથા સુધા વગેરે પરીષહોના પ્રસંગે અને તેવા પ્રસંગ વિના પણ શરીર પ્રત્યે નિરપેક્ષ ભાવરૂપ કાર્યોત્સર્ગને ભજનારા એવા સાધુના શરીરની નિશ્ચલતા અથવા કાયાગના નિધરૂપ શારીરિક ચેષ્ટાને ત્યાગ, તેને કાયપ્તિ કહે છે. વળી સૂવું-બેસવું, લેવું-મૂકવું, ચાલવું કે ઊભા રહેવું વગેરે કઈ પણ કાયિક પ્રવૃત્તિ કરતાં સ્વછંદ ચેષ્ટાને ત્યાગ કરે (જયણાથી વર્તવું) તે બીજી કાયગુપ્તિ છે. અનાદિ મહાચ્છાદિત જીવને ભૌતિક (જડ) વાસનાઓને સફળ કરવાનું સાધન મન, વચન અને કાયાને યોગો છે. તેને જિનવચનના બળે વશ કર્યા વિના, વાસનાઓને વેગ રોકી શકાય તેમ નથી અને એ રોકાણ વિના નવા કર્મોના બંધથી બચવું શક્ય નથી. માટે વાસનાના બળને પોષનારા યેનું વશીકરણ કરવા માટે ગુપ્તિઓનું પાલન આવશ્યક છે. એનાથી નિષ્ફળ બનેલી વાસનાઓ ધીમે ધીમે મંદ પડતાં આત્માના જ્ઞાનાદિ વેગેનું બળ વધે છે અને પરિણામે વાસનાઓને ક્ષય થતાં સંયમ વિશુદ્ધ બની આત્માને વિશુદ્ધ બનાવે છે. ગુપ્તિનું પાલન રાત્રિ કે દિવસ કોઈ પણ સમયે કરવાનું છે અને સમિતિઓનું પાલન તે તે મન, વચન અને કયાથી ચાલવું, બેલવું વગેરે પ્રવૃત્તિઓ કરતાં કરવાનું છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ હોય છે માસિક ચક્ર. ૭. સાત મા ભિક્ષુની બાર પડમાઓ પહિમા-પ્રતિમા, એને અર્થ એ છે કે વિશેષ આરાધનાની યોગ્યતા કેળવીને તે પ્રમાણે આરાધના માટે વિશેષ (આક) અભિગ્રહ કરવો-પાળવે. | ગૃહસ્થને “સમ્યક્ત્વ પ્રતિમા ” વગેરે અગિયાર પ્રતિમા હોય છે, કિન્તુ સાધુને બાર પ્રતિમાઓ કહેલી છેઃ ૧. એક માસિક, ૨. દ્વિ માસિક, ૩. ત્રણ માસિકી, ૪. ચાર માસિક, ૫. પાંચ માસિકી, ૬. છ માસિકી, ૭. સાત માસિકી, ૮. પ્રથમ સાત અહોરાત્રની, ૯. બીજા સાત અહોરાત્રની, ૧૦. ત્રીજા સાત અહોરાત્રની, ૧૧. એક (ત્રણ) અહોરાત્રની અને ૧૨. એક રાત્રિની. કહ્યું છે કે – मासाई सत्ता, पढमाबिइतइअसत्तरायदिणा । अहराइ एगराई, भिक्खूपडिमाणबारसगं ॥१॥ ભાવાર્થ-એકથી સાત સુધી એક મહિના, બે મહિના વગેરેની અર્થાત્ જેટલામી પ્રતિમા હોય તેટલા મહિનાની; આઠમી, નવમી, દશમી સાત સાત અહોરાત્રની. ૧૧મી એક અહેરાત્રની અને ૧રમી એક રાત્રિની, એમ ભિક્ષુઓની પ્રતિમાઓ બાર જાણવી. આ પ્રતિમાઓનું પાલન કરવા ઈચ્છતા સાધુ પહેલાં ગછની નિશ્રાએ જિનકલ્પિકની જેમ તપ, શ્રુતજ્ઞાન, સંઘયણ, એકત્વ અને સત્ત્વ એ પાંચ વિષયમાં પરિકર્મ એટલે Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથ તુલના કરે, તે તે વિષયમાં આત્માની યોગ્યતા કેળવે. જે પ્રતિમાને એટલે કાળ હોય તેટલે કાળ તે પ્રતિમાના પરિકને જાણ. વર્ષ ચાતુર્માસમાં પરિકર્મ કે પ્રતિમા થઈ શકે નહિ. એથી પહેલી અને બીજી એમ બે પ્રતિમા એક વર્ષમાં થઈ શકે; ત્રીજી, ચોથી બે એક એક વર્ષમાં પાંચમી, છઠ્ઠી, સાતમી, ત્રણનું પરિકમે એક એક વર્ષે અને પ્રતિમા પાલન બીજા બીજા વર્ષેએમ દરેકનાં બે બે વર્ષે, એમ પહેલી સાત પ્રતિમાઓ માટે નવા વર્ષે જોઈએ અને પછીની પાંચે એક જ વર્ષમાં થઈ શકે. પ્રતિમા પાલક જિનકલ્પિકની જેમ, શરીરની મમતા અને સારસંભાલ ન કરે; પ્રાયઃ (આહાર, વિહાર, નિહારને છેડીને) કાર્યોત્સર્ગમાં રહે; દેવાદિના ઉપસર્ગો અને પરીજહોને પણ સમતાપૂર્વક સહન કરે; આહાર અલેપકૃત અને તે પણ એષણના સંસૃષ્ઠાદિ સાત પ્રકારે પૈકી ઉદ્ભૂતાદિ પાંચ પ્રકારે માંના અન્યતર બે પ્રકારેથી લેવાનો અભિગ્રહ કરી, એક પ્રકારથી આહાર અને બીજા પ્રકારથી પાણી ગ્રહણ કરે. પ્રતિમા ગ્રહણ કરનાર ગરછમાં પરિકર્મ કર્યા પછી ગચ્છમાંથી નીકળીને પહેલી એક મહિનાની પ્રતિમા ગ્રહણ કરે; તે એક મહિના સુધી આહાર અને પાણીની એક એક દત્તિ ગ્રહણ કરે મહિને પૂર્ણ થતાં પુનઃ ગરછમાં આવે અને બીજીનું પરિકર્મ બે મહિના સુધી ગચ્છમાં કરી બીજી પ્રતિમાને સ્વીકારે—એમ સાત પ્રતિમાઓ માટે સમજવું. માત્ર એટલું વિશેષ છે કે જેટલામી પ્રતિમા હોય તેટલી Page #314 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુની બાર પડમાઓ ૨૮૭ દત્તિઓથી આહાર અને તેટલી દત્તિઓથી પાણી વહેરે. આઠમી-પહેલા સાત અહોરાત્રની પ્રતિમામાં ગામની બહાર રહે, ચેાથ ભક્ત (એકાન્તર ઉપવાસ) અને પારણે આયંબિલ કરે, દત્તિનો નિયમ નથી. તેઓ ચત્તા કે પાસું વાળીને સૂઈ રહે, ઊભા રહે, અથવા સરખી જગ્યાએ બેસે –એ પ્રમાણે યથાશક્તિ સાત અહેરાત્ર રહે. નવમી-બીજા સાત અહોરાત્રની પ્રતિમા પણ ગામનગરાદિની બહાર રહીને પાળે; એમાં એટલું વિશેષ છે કે, ઉત્કટિકા આસને રહીને, અથવા મસ્તક અને પગની પાનીઓ સિવાય શરીરનો અન્ય ભાગ જમીનને ન સ્પશે તેમ, અથવા માત્ર પૃષ્ઠ (પીઠ) સિવાયનું અંગ જમીનને સ્પર્શ ન કરે તેમ, અથવા પગ લાંબા કરીને દંડની જેમ ભૂમિ પર શરીરને લાંબુ કરીને, એમ કઈ પણ આસને રહે. દશમી-ત્રીજા સાત અહોરાત્રની પણ એમ જ સમજવી; વિશેષ એટલું કે ગોવિંકા આસને, વીરાસને ( સિંહાસન ઉપર બેસીને પગ નીચે મૂકડ્યા પછી આસન લઈ લેતાં જે રીતે શરીર રહે તેમ) કે આંબાના ફળની જેવો શરીરને વાંકો આકાર કરીને રહે. આ ત્રણમાં સાત સાત અહોરાત્ર ઉપરાંત આગળ-પાછળ એકાસણાનો એક એક દિવસ મેળવતાં પ્રત્યેકના નવ નવ દિવસ ગણતાં સત્તાવીશ દિવસે થાય. અગિયારમી-અહોરાત્રની પ્રતિમામાં છઠ્ઠના તપ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે કરે એમ બે ઉપવાસના ચાર ભક્ત અને આગળ પાછળ એકાસણું કરી એક એક ભક્ત છોડતાં કુલ છ ભક્તને ત્યાગ કરે. તે પણ પહેલા અહોરાત્ર પછી છઠ્ઠને તપ કરવાનું હોવાથી ત્રણ દિવસની સમજવી. છેલ્લા પારણાના એકાસણાને દિવસ પ્રતિમામાં ગણવે નહિ. - બારમી-એક રાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય, કારણ કે જે રાત્રિએ આ પ્રતિમાનું પાલન કરે, પાળે તે રાત્રી પછી લાગલે જ ત્રણ દિવસને અઠ્ઠમ તપ કરવાને હોય છે. એ પણ ગ્રામ-નગરાદિની બહાર આખી રાત્રી અનિમેષ નેત્રથી સિદ્ધશિલાની સામે (ઊંચી) દષ્ટિ રાખીને થાય છે. એમાં અવધિ આદિ કોઈ એક વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે. બાવીસ પરીષહે ૧. સુધા-ભૂખ લાગવા છતાં શક્તિવંત સાધુ એષણાસમિતિનું રક્ષણ કરે અને દીનતા કે વિહલતા વિના ગીતાર્થ એ સાધુ માત્ર સંયમ યાત્રાનું લક્ષ્ય રાખી ગોચરી માટે ફરે. ૨. પિપાસા-તૃષાતુર થયેલે પણ સાધુ વિહારમાં પણ તત્ત્વને જાણ, ગીતાર્થ, દીનતા વિના પંથ કાપે, કિન્તુ સચિત્ત કે શીતળ પાણીની વાંછા ન કરે, અચિત્ત અને નિર્દોષ પાણીની શોધ કરે. ૩. શીત-વસ્ત્રાદિ કે કામલી આદિથી રહિત પણ સાધુ શીતપરિષહને (ઠંડીને) સહન કરે, પણ અકથ્ય. વસ્ત્રને કે અગ્નિને ઉપયોગ કરવાની ઈચ્છા સરખી ન કરે. Page #316 -------------------------------------------------------------------------- ________________ બાવીશ પરીષહે ૨૮૯ ૪. ઉષ્ણ –ગરમીથી તપેલે પણ સાધુ ગરમીની નિન્દા ન કરે, છાયાનું સ્મરણ ન કરે, તેમ પંખાની કે શરીરે જળ સિંચવા વગેરેની ઈચ્છા પણ ન કરે. પ. દેશમશક-ડાંસ, મરછર વગેરે કરડવા છતાં જીવમાત્રને આહાર પ્રિય છે એમ સમજતે, તેને દૂર ન કરે, દ્વષ પણ ન કરે અને ત્રાસ પણ ન પામે. ૬. અચલક-જીર્ણપ્રાયઃ વસ્ત્ર ધારણ કરતે મુનિ મારે વસ્ત્ર નથી અથવા આ વસ્ત્રો સારાં નથી,” એમ આર્તધ્યાન ન કરે, કિન્તુ સંયમની લાભ-હાનિને સમજો, સારા-ખોટાં વસ્ત્રોની ઈચ્છા નહિ કરતાં જ્યારે જે સંયમેપકાર એને લભ્ય હોય તેમાં પ્રસન્ન રહે, રાગ-દ્વેષ ન કરે. ૭. અરતિ-ધર્મરૂપ આરામને ઈચ્છતો મુનિ ચાલવામાં, ઊભા રહેવામાં કે બેસવામાં પણ ચિત્તની સ્વસ્થતા (સમાધિ)ને કેળવે; પણ અરતિ ન કરે. ૮. સ્ત્રી-મુનિને સ્ત્રીને અનુકૂળ પરીષહ આવે (ભેગાદિની પ્રાર્થના કરે છે, ત્યારે પણ મુનિ સ્ત્રીના ભેગની ઈચ્છા સરખી પણ ન કરે, કિન્તુ સ્ત્રીને સંગ દુર્ગાનનું કારણ છે, મેક્ષની સાધનામાં વિનભૂત છે અને તેની ચિંતા કરવામાત્રથી પણ ધર્મને નાશ થાય છે, એમ વિચારે. એ પ્રમાણે સ્ત્રીઓ પુરુષને અંગે વિચારે. ( ૯. ચર્ચા-વિહાર-સાધુ રામાનુગ્રામ વિચરે, વિના Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ કારણ સ્થિરવાસ ન રહે, કઈ ગામ, નગર કે ઉપાશ્રયાદિ સ્થાનને પ્રતિબંધ (રાગ) ન કરે અને પોતે એકલો વિચરવા માટે યોગ્ય હોય તે, વિશેષ કર્મનિર્જરા માટે, ગુરુની આજ્ઞાથી વિવિધ અભિગ્રહો કરીને, એકલે પણ વિચરે વિશિષ્ટ ચોગ્યતા જેનામાં હોય તે જ એકાકી વિચરી શકે. ૧૦. નિષધા (આસન)-સ્ત્રી, પશુ, પંડકાદિ ભાવકંટક ન હોય તેવી સ્મશાન વગેરે ભૂમિમાં પણ કાર્યોત્સર્ગ વગેરે કરતે મુનિ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને નિર્ભયપણે, શરીરની પણ દરકાર છોડીને, શુભ ભાવનાથી સહે. ૧૧. વસતિ (શસ્યા)-સવારે તે વિહાર કરવાને છે એમ વિચારતે મુનિ વસતિનાં ગરમી, ઠંડી, ખાડા, ટેકરા વગેરેમાં રાગ-દ્વેષ કર્યા વિના સુખ-દુઃખને સહન કરે, સારા-ખોટા ઉપાશ્રય પ્રત્યે રાગ-દ્વેષ ન કરે. ૧૨. આક્રોશ-પિત “ક્ષમાશ્રમણ છે એમ ભાવના ભાવ મુનિ બીજે કઈ પિતાના ઉપર ક્રોધ કરે તો પણ પિતે ક્રોધ ન કરે, કિન્તુ આક્રોશ કરનારને પણ ઉપકારી માને. ૧૩. વધુ (તાડન-તજન)-કઈ તાડન કરે (માર મારે) તેપણ મને મારી તો નથી નાંખતે ને?” એમ સમજતે મુનિ સામે તેને મારે તે નહિ, પણ ભલે એણે દુષ્ટતાથી ક્રોધ કર્યો, તે પણ મારે તે ક્ષમાગુણની સાધના માટે ઉપકાર થયો એમ ચિંતવે. ૧૪. યાચના-પરના દાન ઉપર જીવનારા મુનિને Page #318 -------------------------------------------------------------------------- ________________ આવીશ પરીષહા ૨૯૧ યાચના કરવી તે ચગ્ય નથી, એમ સમજતા મુનિ યાચના કરવામાં દુઃખ ન માને અને પુનઃ ગ્રહવાસની ઇચ્છા પણ ન કરે. ૧૫. અલાભ-બીજાની પાસેથી પેાતાના કે પરના માટે આહારાદિ મળવાથી મર્દ ન કરે પોતાની કે દાતારની નિન્દા પણ ન કરે. અને ન મળવાથી ૧૬. રાગ-કર્મીના ઉદયથી, કાઈ પ્રસંગે, રાગ થાય તે મુનિ ઉદ્વેગ ન કરે; તે માટે ઔષધાહિની ઇચ્છા પણ ન કરે; કિન્તુ શરીર અને આત્માની ભિન્નતાને સમજી, દીનતા વિના, પ્રસન્ન ચિત્તે રાગને સહન કરે. ૧૭. તૃણસ્પશ-વસ્ત્રના અભાવે કે અલ્પ હોય ત્યારે તૃણ (ઘાસ) વગેરેના સથારા કરતાં મુનિ તેના સ્પર્શનું દુઃખ સહન કરે, કિન્તુ કામળ સાધનની કે કામળ તૃણુની ઈચ્છા ન કરે. ૧૮. સલ–ઉનાળાના તાપથી પસીનાને કારણે ગાત્રા ભીંજાતાં શરીરે મેલ થાય, તે મેલથી મુનિ ઉદ્વેગ ન કરે, સ્નાનની ઇચ્છા પણ ન કરે, તેમ શરીર ચાળીને મેલને દૂર પણ ન કરે, પરં'તુ મલિન ગાત્રાના દુઃખને સહન કરે. ૧૯. સત્કાર-મુનિ, પાતાના સત્કાર માટે ઊભા થવુ', પૂજન કરવુ', માન આપવુ. ઇત્યાદિ અભિલાષા તા ન કરે, કિન્તુ કોઈ એવા સત્કાર કરે તેા હ પણ ન કરે અને સત્કાર ન કરે તે દુઃખ પણ ન ધરે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ ૨૦. પ્રા(બુદ્ધિ)-બીજા બુદ્ધિમાનની વિશિષ્ટ બુદ્ધિને જોઈને અને પિતાની તેવી બુદ્ધિ નથી એમ સમજતો મુનિ વિષાદ ન કરે તથા બુદ્ધિને પિતામાં ઉત્કર્ષ હોય તે મદ પણ ન કરે. ૨૧. અજ્ઞાન-હું જ્ઞાન-ચારિત્રયુક્ત છતાં છદ્મસ્થ છું, એમ સમજતે મુનિ જ્ઞાનની પ્રાપ્તિ કમશઃ અભ્યાસ કરતાં થાય છે એમ માની અજ્ઞાનને સહન કરે, કિન્તુ અકમથી જ્ઞાન મેળવવા ન ઇચછે અને અજ્ઞાનનું દુઃખ પણ ન ધરે. ૨૨. સમ્યક્ત્વ-સમ્યક્ત્વવંત મુનિ શ્રી જિનેશ્વરે તેમજ તેઓએ કહેલા જીવ, ધર્મ, અધમ, પરલોક વગેરે પદાર્થો પ્રત્યક્ષ નહિ છતાં તે મિથ્યા નથી, એમ સમજે. એ પ્રમાણે મન, વચન, કાયાને વશ કરનારે મુનિ સ્વપ્રેરિત કે પરપ્રેરિત શારીરિક અને માનસિક પરીષહને નિર્ભયપણે સહન કરે. આ પરીષહ જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મોના ઉદયથી સંભવે છે. તેમાં સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્યા, શય્યા, વધ, રંગ, તૃણસ્પર્શ અને મલ-એ ૧૧ વેદનયના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન બે જ્ઞાનાવરણીયના ઉદયથી અલાભ પરીષહ અંતરાયે કર્મના ઉદયથી સમ્યક્ત્વ દર્શનમોહનીયના ઉદયથી અને અલક, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આકાશ, યાચના, સત્કાર-એ સાત ચારિત્રમેહનીયના ઉદયથી હોય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ આવીશ પરીષહા ૨૯૩ તેમાં ખાદર- સ'પરાય (નવમા) ગુણસ્થાનક સુધી સર્વે, સૂક્ષ્મસ પુરાય અને ક્ષીણમાહ ગુણસ્થાનકે છદ્મસ્થને વેદની ચના ૧૧, જ્ઞાનાવરણીયના ર્ અને અંતરાયના ઉદયથી થતા ૧-એમ ચૌદ હોય છે; તથા વેદનીયના ઉદયજન્ય ૧૧ કેવલીને પણ હાય છે. તેમાં પણ એકસાથે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૨૦ હોય છે, કેમ કે પરસ્પર વિરુદ્ધ શીત-ઉષ્ણુ તથા વિહારવસંત સાથે સભવે નહિ. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં તે વિહારવસતિ અને નિષદ્યા ત્રણ પૈકી એકવખતે એક જ હાય એમ કહી ઉત્કૃષ્ટથી એક જીવને એક સાથે ૧૯ કહ્યા છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારની ભાષા અને તેના કર ઉત્તર ભેદો पढमा भासा सच्चा, बीआ उ मुसा विवज्जिआ तासिं । सच्चामुसा असच्चामुसा पुणो तच्चउत्थी उ ॥१॥ ભાવાર્થ–પહેલી સત્યા, બીજી તેનાથી વિપરીત મૃષા, ત્રીજી સત્યામૃષા (મિશ્ર) અને ચોથી અસત્યા-અમૃષા (વ્યવહાર) ભાષા એમ વ્યવહારનયે ભાષાના મૂળ ચાર ભેદો છે. નિશ્ચયન તે બોલનારના ઉપયોગ (ઉદ્દેશ)ને અનુસારે સત્ય અને અસત્ય, એમ એ જ પ્રકારે ભાષારહસ્યમાં કહેલા છે; અને આરાધક-વિરાધક ભાવની અપેક્ષાએ ઘટે પણ તે બે જ છે. તેમાં પહેલી સત્યાભાષાના દશ ભેદ આ પ્રમાણે છેઃ ૧. જનપદસત્ય-જનપદ એટલે દેશ અમુક દેશમાં કોઈ અમુક વસ્તુ માટે અમુક શબ્દ બેલાતે હોય તે અન્ય દેશમાં ન બેલા હોય તે પણ દેશની અપેક્ષાએ સત્ય ગણાય. ૨. સમ્મતસત્ય-સર્વસંમત વચન, જેમ કે રાત્રિવિકાસી, સૂર્યવિકાસી વગેરે કમળે બધાં પંકમાં (કાદવમાં) ઊગે છે, તે પણ આબાલગોપાલ અરવિન્દને જ પંકજ કહેવાય છે, બીજાને નહિ, માટે પંકજ એટલે અરવિન્દ (કમળ) ગણાય, બીજી જાતનાં કમળ નહિ ઈત્યાદિ. ૩. સ્થાપના સત્ય-સ્થાપના (વ્યવહાર)થી સત્ય; જેમ કે એકડાની આગળ બે મીડાં સ્થાપવાથી સો, ત્રણ મીઠાં Page #322 -------------------------------------------------------------------------- ________________ ચાર ભાષાના ૪૨ ભેદો ૨૯૫ મૂકવાથી હજાર વગેરે. અથવા પાષણાદિની સ્થાપેલી મૂર્તિ ચિત્ર વગેરેમાં “અરિહંત” વગેરે તે તે વ્યક્તિને માનવી તે. ૪. નામસત્ય-નામમાત્રથી સત્ય; જેમ કે કુળની વૃદ્ધિ નહિ કરવા છતાં કેઈ વ્યક્તિનું નામ કુલવર્ધન રાખ્યું હેય તે તેને નામમાત્રથી “કુલવર્ધન માને . પ. રૂપસત્ય-રૂપની અપેક્ષાએ સત્ય; જેમ કે દંભથી કેઈએ સાધુવેષ પહેર્યો હોય તે તેના તે વેષ (રૂપ)થી તેને સાધુ કહે છે. ૬. પ્રતીત્યસત્ય-અન્ય વસ્તુને આશ્રિને સત્ય જેમ કે અનામિકા અંગુલીને કનિષ્ઠાની અપેક્ષાએ લાંબી અને મધ્યમાની અપેક્ષાએ ટૂંકી કહેવી. ૭. વ્યવહાર સત્યલેકવ્યવહારથી સત્ય; જેમ કે પર્વત ઉપર ઘાસ કે ઝાડ બળતાં હોય છતાં લોકોમાં બેલાય છે કે પર્વત બળે છે; પાણી ગળવા છતાં બોલાય કે પાત્ર ગળે છેપેટ હોવા છતાં કેઈ ગર્ભ ધારણ ન કરે તેવી સ્ત્રીને “અનુદરા –પેટ વગરની કહેવી ઈત્યાદિ. આવું વ્યવહારથી સાધુ પણ બેલે તે તે વ્યવહારસત્ય સમજવું. ૮ભાવસલ્ય-વર્ણ વગેરે તે તે ભાવની ઉત્કટતાની અપેક્ષાએ બેલાતું વચન; જેમ કે પાંચે વર્ષો હોવા છતાં ઉજજવળ વર્ણ ઉત્કટ હોવાથી શંખને ઉજજવળ કહે; પાંચે વર્ણવાળા ભમરામાં કાળા વર્ણની ઉત્કટતા હોવાથી કાળો કહે ઈત્યાદિ. ૯. ગસત્યઅન્ય વસ્તુ વગેરેના વેગની અપેક્ષાએ તે તે પ્રકારે બેલિવું તે જેમ કે કઈ હંમેશાં છત્ર ધારણ કરતે હેવાથી કદાચિત છત્ર ન હોય ત્યારે પણ તેને છત્રવાળે કહે, મંત્રી આદિ પદ છોડી દેવા છતાં તેને મંત્રી તરીકે ઓળખવે ઈત્યાદિ. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા–સાથ અને ૧૦. ઉપમાસત્ય-ઉપમાને ઉપચાર કરી ખેલવું; જેમ કે મોટા તળાવને સમુદ્ર તુલ્ય કહેવું, અતિ રૂપવાનને દેવ તુલ્ય કહેવા વગેરે. ખીજી મૃષાભાષાના દશ ઉત્તર ભેદે આ પ્રમાણે : ૧. ક્રોધઅસત્ય, ૨. માનઅસત્ય, ૩. માયાઅસત્ય. ૪. લાભઅસત્ય, ૫. રા( પ્રેમ )અસત્ય, ૬. દ્વેષઅસત્ય, ૭. હાસ્યઅસત્ય, ૮. ભયઅસત્ય, ૯. કથાઅસત્ય અને ૧૦. ઉપઘાતઅસત્ય. તેમાં ક્રોધથી ખેાલાયેલુ` સત્ય છતાં અસત્ય, અથવા ક્રોધથી દાસ નહિ છતાં દાસ કહેવા તે ૧. ક્રોધઅસત્ય. એ રીતે માનથી ‘હું સમર્થ છું; સ્વામી છુ...' વગેરે સાચું કે ખોટુ ખેલવુ તે ૨. માનઅસત્ય. બીજાને ઠગવાના આશયથી સત્ય કે અસત્ય ખેલવુ' તે ૩. માયાઅસત્ય. લાભથી અલ્પ મૂલ્યવાળા પટ્ટાને બહુ મૂલ્યવાળા કહેવા વગેરે ૪. લાભઅસત્ય. રાગ-પ્રેમથી સ્ત્રીને કહેવું કે ‘હું તારો દાસ છું' વગેરે પ. પ્રેમઅસત્ય. દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણી કહેવા વગેરે ૬. દ્વેષઅસત્ય, હાંસી-મશ્કરીમાં ખેલવું તે ૭. હાસ્યઅસત્ય. ચાર વગેરેના ભયથી ગભરાઈ ને જેમ તેમ અસંબદ્ધ ખેલવું તે ૮. ભયઅસત્ય, વાત-કથા કરતાં અસંભવિત છતાં સભવિત જણાવવુ' તે ૯. કથાઅસત્ય. અને ઉપઘાતને યાગે ‘તું ચાર છે' વગેરે ખેલવુ. તે ૧૦. ઉપઘાતઅસત્ય. ત્રીજી સત્યામૃષા (મિશ્ર) ભાષાના દશ પ્રકારો આ પ્રમાણે છે: ૧. ઉત્પન્નમિશ્ર-કોઈ ગામમાં દશથી ન્યૂન Page #324 -------------------------------------------------------------------------- ________________ ર૭ ચાર ભાષાના ૪૨ ભેદો કે અધિક બાળકોને તે દિવસે જન્મ થવા છતાં આજે અહીં દશ બાળકે જન્મ્યાં વગેરે બલવું તે. ૨. વિગતમિશ્ર-જન્મની જેમ જૂનાધિક મરણ થવા છતાં આજે આટલા માણસે મરી ગયા વગેરે બોલવું તે૩. ઉભયમિશ્રઉત્પત્તિ અને વિનાશ ઉભયને અંગે ન્યૂનાધિક છતાં અમુક સંખ્યામાં જન્મ્યા અને અમુક સંખ્યામાં માર્યા વગેરે બોલવું તે. ૪. જીવમિશ્રઘણા જુના ઢગલામાં છેડા મરેલા પણું હોવા છતાં “આ જીવને સમૂહ છે” એમ બેલિવું તે. પ. અજીવમિત્ર-ઘણા મરેલા સાથે ચેડા જીવતા છતાં આ મુડદાને સમૂહ છે” એમ બેલવું તે. ૬. જીવાજીવમિશ્રએ જ ઢગલામાં જીવતા અને મરેલા જેની સંખ્યા નક્કી નહિ કરવા છતાં “આટલા જીવતા છે, આટલા મરેલા છે, એમ નિશ્ચય આંકથી બેલવું વગેરે. ૭. અનતમિત્રમૂળ વગેરે અનંતકાયિકા વસ્તુ તેનાં પાકેલાં પાંદડાં કે બીજી કોઈ વસ્તુની સાથે રહેલી જોઈને તે પાંદડાં વગેરે સર્વને “આ અનંતકાયિક છે” વગેરે કહેવું તે. ૮. પ્રત્યેકમિત્ર-એ પણ અનંતમિશ્રની પેઠે પ્રત્યેક વનસ્પતિને અને લિવું તે. ૯. અદ્ધામિશ્ર-અદ્ધા એટલે પ્રસંગનુસાર અહીં દિવસ વા રાત્રિ તેને અંગે કોઈ શીવ્રતા કરાવવા રાત્રિ છતાં બેલે કે દિવસ ઊગે અથવા દિવસ છતાં બેલે કે રાત્રી પડી ઈત્યાદિ. અને ૧૦. અદાદામિઝઅહીં દિવસ કે રાત્રીને એક દેશ તે “અદ્ધાદ્ધા” સમજ; જેમ કે કઈ પહેલા પ્રહરે પણ ઉતાવળ કરાવવા કહે કે જલદી કર, મધ્યાહ્ન થયે” વગેરે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી શ્રમણાક્રયાનાં સૂત્રો-સાથ ચેથી અસત્યાઅમૃષા (વ્યવહાર) ભાષાના બાર ઉત્તરભેદે આ પ્રમાણે છે: ૧. આમત્રણ–આમત્રણ અર્થે હે દેવદત્ત ! ઈત્યાદિ બેલિવું તે, આ ભાષા સત્યા, અસત્યા અને મિશ્ર એ ત્રણેથી વિલક્ષણ હોવાથી સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, માટે મિશ્ર પણ નથી, તેથી તેને “અસત્યા-અમૃષા”(વ્યવહારભાષા) સમજવી. ૨. આજ્ઞાપની-આજ્ઞાવચન, જેમ કે “આમ કરઈત્યાદિ. ૩. યાચની અમુક આપ” ઈત્યાદિ યાચના-વચન. ૪. પ્રચ્છની-અજાણ પણથી કે સંશયથી જાણનારને “આ શું છે? –ઇત્યાદિ પૂછવું તે. ૫. પ્રજ્ઞાપની-શિષ્યાદિને ઉપદેશ દે, જેમ કે ‘હિંસા નહિ કરવાથી આયુષ્ય દીર્ઘ થાય છે” વગેરે બોલવું તે. ૬. પ્રત્યાખ્યાની-વાચકને નિષેધ કરે વગેરે નકારવચન. ૭. ઈચ્છાનુવતિની-પૂછનારની ઈરછાને અનુસરતે જવાબ આપે વગેરે. ૮. અનભિગ્રહીતા-કઈ એક નિર્ણય વિનાનું વચન, જેમ કે કઈ પૂછે “અત્યારે શું કરું?” તેના જવાબમાં “જે જણાય તે કરે” વગેરે. ૯. અભિગૃહીતા-નિર્ણયાત્મક વચન, અમુક કામ કરવું, અમુક નહિ, ઇત્યાદિ. ૧૦. સંશયકરણ-અનેક અર્થો સમજાય તે શબ્દ બેલી સામાને સંશય ઉપજાવે તે. ૧૧. વ્યાકૃતાસ્પષ્ટાર્થ વચન, અને ૧૨. અવ્યાકૃતા-ગૂઢ અર્થવાળું અથવા અસ્પષ્ટ અક્ષરવાળું વચન. એમ ચાર ભાષાના ઉત્તર ભેદે કરે છે, તે સમજીને સત્યવ્રતના પાલન માટે પહેલી અને છેલ્લી ભાષાઓ બોલવી, અસત્ય અને મિશ્રને ત્યાગ કરે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ પહેલા મહાવતની પાંચ ભાવનાઓ મનોજના-મ: તિમિર તા. दृष्टानपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः ॥१॥ ભાવાર્થ-૧. મનગુણિ, ૨. એષણસમિતિ, ૩. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ અને ૪. ઈસમિતિ-એ ચારનું પાલન કરવું, તથા આહાર-પાણી જોઈને ગ્રહણ કરવાં, વાપરવાં, એમ પાંચ પ્રકારે અહિંસાવ્રતનું બુદ્ધિમાન આત્માએ રક્ષણ કરવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરેની જેમ હિંસામાં મનનું પ્રાધાન્ય હોવાથી મનગુપ્તિનું અહિંસામાં ઉપયોગીપણું છે. તથા એષણસમિતિ દ્વારા નિર્દોષ પિંડ લેવાથી, વસ્તુ લેવા-મૂકવા વગેરેમાં આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિના પાલનથી, ગમનાગમનમાં ઈસમિતિના પાલનથી તથા આહાર-પાણ આદિ ચક્ષુ દ્વારા જેઈને લેવાથી અને દિવસે પ્રકાશવાળા સ્થળે પહેલા મુખના ભોજનમાં વાપરવાથી અહિંસાનું પાલન થાય છે. બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ– हास्यलोभभयक्रोधप्रत्याख्यानै निरन्तरम् । आलोच्यभाषणेनाऽपि, भावयेत् सुनृतव्रतम् ॥ २ ॥ ભાવાર્થ-બોલવામાં હાસ્યાદિ ચારને ત્યાગ કરે અને વિચારીને બોલવું-એમ પાંચ પ્રકારે સત્યવ્રતનું પાલન Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથ કરવું. કારણ કે, હાંસીથી બાલનારા મિથ્યા (ખાટુ) એલે, એ રીતે લાભને વશ થયેલા ધનની ઈચ્છાથી, ભયભીત અનેલા પ્રાણ વગેરેના રક્ષણ માટે અને ક્રોધી પણ ક્રોધને વશ મિથ્યા બેલે, માટે સત્યની રક્ષા માટે ખેલવામાં હાસ્યાદિના હમેશાં ત્યાગ કરવા તથા હાસ્યાદિ વિના પણ જૂઠ્ઠું, અહિતકર વગેરે નોાલાઈ જાય તેમ વિચારીને બોલવુ'. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ— 300 आलोच्यावग्रहयाञ्चाऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥ ३ ॥ समानधार्मिकेभ्यश्च तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानाऽन्नाऽशनमस्तेयभावनाः || ४ || ભાવા-ઇન્દ્ર, રાજા, માંડલિક, શય્યાતર અને સાધુ (સાધર્મિક)–એમ પાંચ પૈકી જેને અધિકાર જ્યાં હોય, તેના ત્યાં વિચાર કરીને અવગ્રહ (જગ્યા)ની યાચના કરવી. એ પાંચમાં પૂર્વ પૂર્વના અવગ્રહ ઉત્તર ઉત્તરને બાધક છે, જેમ કે રાજાને અવગ્રહ ઇન્દ્ર પાસે માગવા છતાં ન કલ્પે, તેમ માંડલિકને અવગ્રહ રાજા પાસે, શય્યાતરના માંડલિક પાસે અને સાધુએ ઊતરેલા હોય તે વસતિને શય્યાતર પાસે માગવા છતાં અને તેણે આપવા છતાં પણ ન કલ્પે; કિન્તુ જેને યાં મુખ્ય અધિકાર ચાલુ હોય, તેની પાસે માગવાથી જ કલ્પે, માટે તે પ્રમાણે વિચારીને જગ્યાની ન્યાચના કરવી તે પહેલી ભાવના. પૂર્વ યાચેલા અવગ્રહને Page #328 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ ૩૦૧ પણ, બિમારી વગેરે કારણે, સ્થડિલ, માત્રુ આદિ પરડવવા. શય્યાતર પાસે પુનઃ પુનઃ માગણી કરવી તે બીજી ભાવના આટલું–અમુક પ્રમાણપત-ક્ષેત્ર માટે ઉપયોગી છે, એમ. પ્રમાણને નિર્ણય કરે તે ત્રીજી ભાવના. જ્યાં પૂર્વે બીજા સાધુઓ રહેલા હોય તેની અનુમતિપૂર્વક માસકપાદિ માટે પાંચ ક્રશ વગેરે પ્રમાણવાળા શેત્રની માગણી કરી, તેઓની. અનુમતિપૂર્વક, ત્યાં ઉપાશ્રયાદિની યાચના કરવી તે ચોથી. ભાવના. અને કપ્ય તથા નિર્દોષ આહાર-પાણી આદિ પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક લેવા અને વ્રત, પચ્ચકખાણ, તપ, જપ વગેરે ધર્મસાધના પણ ગુરુની અનુમતિ પ્રમાણે કરવી તે. પાંચમી ભાવના સમજવી. એ પાંચ ભાવનાઓથી ત્રીજા મહાવ્રતનું રક્ષણ થઈ શકે છે. અન્યથા અદત્તાદાન, વૈર, વિધિ આદિ અનેક દોષ ઉપરાંત જિનાજ્ઞાને ભંગ વગેરે દોષ લાગે. • ચેથા મહાવ્રતની પાંચ ભાવનાઓ स्त्रीषण्डपशुमद्वेश्मा-सनकुड्यान्तरोज्झनात् । सरागस्वीकथात्यागात्मागरतस्मृतिवर्जनात् ॥५॥ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग-संस्कारपरिवर्जनात् । प्रणीतात्यशनत्यागाद् , ब्रह्मचर्य च भावयेत् ॥६॥ • ભાવાર્થ-દેવીઓ, સ્ત્રીઓ કે તેનાં ચિત્ર તથા નપુંસકે અને પશુઓ જ્યાં હોય, તેવા ઉપાશ્રયને અને તેઓનાં ભગવેલાં આસનોને તથા જેની ભીંતના આંતરે સ્ત્રી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨. શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ પુરુષની કામક્રીડાના શબ્દો સંભળાય, તેવા સ્થાનને ત્યાગ કરે તે પહેલી ભાવના. રાગને વશ બની સ્ત્રીઓની સાથે બોલવું નહિ કે સ્ત્રીની કથા પુરુષની સાથે કરવી નહિ અથવા રાગવતી સ્ત્રીની સાથે બેવવું નહિ કે રાગવતી સ્ત્રીની વાતે પુરુષની સાથે કરવી નહિ તે બીજી ભાવના. પૂર્વે ભગવેલા ભેગેનું સ્મરણ તજવું તે ત્રીજી ભાવના. સ્ત્રીનાં કે તેનાં ચિત્ર, મૂર્તિ આદિનાં મુખ, નેત્ર, સ્તન વગેરે વિકારજનક અંગેનું નિરીક્ષણ નહિ કરવું અને પિતાનાં અંગોને સંસ્કાર (ભા) વગેરે નહિ કરવું તે એથી ભાવના. અને સ્નિગ્ધ (માદક) અને સ્વાદિષ્ટ-રસદાર આહારને તથા લુખા પણ અધિક આહારને ત્યાગ કરે તે પાંચમી ભાવના. એ પાંચ ભાવનાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. (વસ્તુતઃ બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન એ જ પાંચ ભાવનાએ છે. પહેલી ભાવનામાં વસતિ, આસન અને ભીંતના અંતરનું વર્જન-એ ત્રણ ગુપ્તિઓ છે; બીજીમાં સ્ત્રીકથાને ત્યાગ ત્રીજીમાં પૂર્વ કીતિ સ્મૃતિને ત્યાગ; એથીમાં ઈન્દ્રિયાદિ અને જોવાનું અને સ્વશરીરની વિભૂષાને ત્યાગ અને પાંચમી ભાવનામાં પ્રણીત અને અતિ આહારનો ત્યાગ –આ રીતે નેવે ગુપ્તિઓનું પાલન આ પાંચમાં આવી જાય છે.) પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ– * स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्विती(स्वपी)न्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् ॥७॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । आकिश्चन्यव्रतस्यैवं, भावनाः पञ्च कीर्तिताः ॥८॥ ભાવાર્થ-સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ અને શબ્દ-એ પાંચે ઈન્દ્રિના પાંચ મનપસંદ વિષયમાં અતિ વૃદ્ધિનો અને ન ગમે તેવા તે સ્પર્શાદિમાં સર્વથા શ્રેષને ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ કહી છે. વસ્તુતઃ વિષયોને વિરાગ એ જ ધર્મનું ફળ છે, કારણ કે એના રાગમાંથી દ્વેષ અને કોધાદિ કષાયે જન્મે છે. એમાંથી અસત્ય, ચોરી, હિંસા વગેરે પાપની પરંપરા જન્મે છે. માટે જ પરિગ્રહને (વિષયેની મૂછને) સર્વ પાપનું મૂળ કહ્યું છે, અને એ મૂછને વિજય કરવા અહીં અનુકૂળને રાગ અને પ્રતિકૂળને દ્વેષ તજવાનું કહ્યું છે. આ પચીસ ભાવનાઓ વિના મહાવ્રતનું પાલન માત્ર નામનું જ રહી જાય છે અને સંયમનાં કષ્ટ સહન કરવા છતાં આત્મામાં ગુણસ્થાનક વધૂતું કે ટકતું પણ નથી. ભાવનાઓ મહાવ્રતના પ્રાણરૂપ છે. જેમ પ્રાણ વિનાનું શરીર ગમેતેવું શણગારેલું હોય, પણ તે નિરુપયેગી મુડદુ ગણાય છે, તેમ ભાવનાઓના બળ વિનાનાં મહાવ્રતનું પાલન ગમે તેવાં રાગપૂર્વક કરાય કે કષ્ટ વેઠીને બાહ્યથી સુંદર બનાવાય તેપણ તેમાં આત્માના ભાવ પ્રાણ-જ્ઞાનાદિ ગુણ પ્રગટતા નથી. Page #331 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાઓ સંસારને ઓળખવા માટે સોગેનું અનિત્યપણું ૧; જીવનું અશરણપણું ; એકલાપણું ૩; સર્વથી જુદા પણું ૪; શરીરનું અશુચિપણું પ નાટકિયાની જેમ જીવનું ભિન્ન ભિન્ન રૂપે અને સંબંધોથી ભટકવાપણું ૬; પ્રતિસમય કર્મોથી બંધન ૭; તેને રોકવાના ઉપાયે ૮; જૂનાં કર્મોથી છૂટવાના ઉપાયે ૯૬ જગત (ચૌદરાજ)ને વિસ્તાર, આકાર વગેરે ૧૦; એમાંથી છૂટવા માટે શ્રી જિનેશ્વરે કહેલા ધર્મની ઉત્તમતા ૧૧; અને એ ધર્મની પ્રાપ્તિની દુર્લભતા. ૧૨ એમ બાર ભાવનાઓને વારંવાર ભાવવાથી જીવન અજ્ઞાન, રાગ, દ્વેષ, મેહ વગેરે દેશે મંદ પડે છે, સંસારથી વૈરાગ્ય પ્રગટે છે, ધર્મપ્રાપ્તિ માટેની ગ્યતા પ્રગટે છે અને પરિણામે સર્વ દુઃખોમાંથી છૂટી શાશ્વત સુખનો. ભોગી બને છે. ૧. અનિત્યપણું-ઈષ્ટ મનુષ્યોને મેળાપ, ઋદ્ધિ, વિષયસુખની સામગ્રી, સંપત્તિ વગેરે બાહ્ય સગો તથા આરોગ્ય, શરીર, યૌવન અને છેવટે આયુષ્ય (જીવન) પણ નાશ પામનારું છે, માટે તેમાં મમત્વ નહિ કરવું. ૨. અશરણુપર્ણજન્મ, જરા અને મરણ વગેરે ભથી અને વિવિધ વ્યાધિઓથી ભરેલા જગતમાં (એ. આપત્તિઓથી રિબાતા) જીવને બીજે ક્યાંય શરણ મળે તેમ નથી; અનાથ, દીન અને લાચારપણે ભવોભવ ભટકતા જીવને માત્ર એક શ્રી જિનવચન જ સાચું શરણ છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાઓ ૩૦૫ ૩. એકલાપણું-એકલા જન્મતા અને મરતા જીવને સંસારચકમાં સારી-માઠી ગતિએ એકલાને જ ભેગવવી પડે છે; માતા-પિતા, ભાઈબહેન, સ્ત્રી-પુત્ર કે કઈ બીજું એમાં ભાગ કરતું નથી, માટે જીવે પોતાનું આત્મહિત પોતે એકલાએ જ કરવું જોઈએ, બીજાની આશા રાખવી વ્યર્થ છે. ૪. સવથી જુદાપણું-સ્વજનથી, પરિવારથી, વૈભવથી અને જેને પાળી-પષીને અનેક રીતે સંભાળું છું, તે શરીરથી પણ હું ભિન્ન છું, તેમાંનું કઈ મારું નથી, એવી જેની બુદ્ધિ હોય તેને શેકરૂપ શત્રુ દુઃખી કરી શકતા નથી. પ. શરીરનું અશુચિપણું–જે શરીર સ્વભાવે જ વસ્તુમાત્રને દુર્ગધમય બનાવે છે, જેની ઉત્પત્તિ અશુચિમાંથી થયેલી છે અને પછી પણ તે ગંદા પદાર્થોથી પોષાય છે, તે શરીરનું સર્વત્ર અપવિત્રપણું વારંવાર વિચારવું. ઉપર મહેલી ચામડી માત્રમાં મૂઢ બનેલો જીવ શરીરના રાગથી અનેકાનેક પાપે કરે છે તે જે શરીરના સ્વરૂપને સમજે તે વૈરાગ્ય પ્રગટ થાય અને સર્વ પાપનું કારણ શરીરને રાગ ટળી જતાં મોક્ષની આરાધનામાં તે સાધન બની જાય. ૬. સંસારી સંબંધની વિચિત્રતા–એક વાર જે માતા હોય છે, તે જ આ સંસારમાં બીજા જન્મમાં બહેન, પુત્રી કે પત્ની પણ થાય છે, બ્રાહ્મણ કસાઈ રાજા રંક, પંડિત મૂખ, દેવ કીડો કે શ્રીમંત દરિદ્ર પણ થાય છે. २० Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સા ૩૦૬ તા કયા સબધમાં કાની ઉપર વિશ્વાસ રાખવા ? ૭. આશ્રવ-જેમ જેમ જીવ મિથ્યાદષ્ટિ, અવિરતિ, કષાયા, અકુશલ, મન-વચન-કાયારૂપી ત્રણ દડાનો આશ્રય લે છે, તેમ તેમ તેને નવાં કર્મો આવે (બધાય) છે, માટે તે કમખ ધનાં કારણેાને રાકવા પ્રયત્ન કરવા જોઈ એ. ૮. સંવર્–સારાં કે માઠાં (પુણ્ય-પાપરૂપે) ખંધાતાં કર્માને રોકવા માટે (શળ) મન, વચન અને કાયા (રૂપ ગુપ્તિએ) દ્વારા (શુભ)પ્રવૃત્તિ (અને અશુભમાંથીનિવૃત્તિ) કરવી તેને સમાધિજનક, આત્મહિતકર અને ઇષ્ટ સુખ આપનાર સંવર કહેલા છે, માટે તે સવરના સ્વરૂપની ભાવના ભાવવી. ૯. નિજ રા-જેમ ઘણા જૂના પણ પેટમાં જામેલા મળ તેનું શાષણ કરવારૂપ ચિકિત્સા કરવાથી પાકીને નીકળી જાય છે, તેમ અતિ જૂનાં અને ઘણાં પણ એકઠાં થયેલાં કર્મો આશ્રવનાં દ્વારા બંધ કરીને સંયમમાં ઝીલતા આત્મા આજી-અભ્યંતર તપ દ્વારા પકાવીને ખેરવી નાખે છે. ૧૦. લાકવિસ્તાર-લેાક એટલે જીવાને જન્મમરણાદિ દ્વારા પરિભ્રમણ કરવાનુ' સ્થાન. આના આકાર એ હાથ કેડ ઉપર મૂકીને નીચેથી પગ પહેાળા કરી ઊભેલા મનુષ્યના જેવા ગાળ છે.તે નીચે સાત રાજ પહેાળા, ચૌદ રાજ ઊંચા, મધ્યમાં એક રાજ, કોણીના ભાગે પાંચ રાજ અને મસ્તકે એક રાજ પહેાળા છે. તેમાં આ જીવે સ ઠેકાણે (સર્વ આકાશપ્રદેશેા ઉપર) જન્મ-મરણ અનંતી વાર કર્યો છે અને પાતે અરૂપી છતાં કર્મ, ભાષા, શ્વાસેાસ, મન Page #334 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાઓ ૩૦૭ અને ભિન્ન ભિન્ન શરીરરૂપે અનંતાનંત રૂપી પુદગલોનો તેને આશ્રય લેવો પડ્યો છે, એ વગેરે વિચારવું. ૧૧. ધમની સુંદરતા-આ જગતમાં આત્માના અંતરંગ શત્રુને નાશ કરી ચૂકેલા શ્રી જિનેશ્વરદેએ જગતના હિત માટે ઉપદેશ દ્વારા “જૈનધમ” નામનો મહાન ધર્મ એવો પ્રસિદ્ધ કર્યો છે કે જે કોઈ આમા એને પોતાને બનાવે છે-ચિત્તમાં ધારણ કરે છે–તેને તે આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી શીધ્ર પાર ઉતારી દે છે. ૧૨. બધિની દુલભતા-જન્મ-મરણ કરતાં કંઈ વાર જીવને મનુષ્યપણું, કર્મભૂ મિરૂપ આર્યક્ષેત્ર, આર્ય (ઉત્તમ) કુળ, સુંદર આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિની પૂર્ણતા અને પટુતા વગેરે એક એકથી દુર્લભ સામગ્રી મળી જવા છતાં ધર્મશ્રવણની ઈચ્છા થતી નથી અને તે થાય તે ધર્મોપદેશકનો યોગ થતો નથી, તે યોગ થાય તે પણ તેઓના વચન પ્રત્યેને વિશ્વાસ-સમકિત તો અતિ દુર્લભ છે. એમ છતાં કર્મનું જેર મંદ પડતાં, ભવિતવ્યતા અને કાળને પરિપાક થતાં, કદાચ સમકિત પણ પ્રગટે, તે પણ જડને મોહ-રાગ અને ઉન્માર્ગમાં ફસાઈ ગયેલા જીવને સંપત્તિઓ, પાંચે ઈન્દ્રિયોના વિષયોને રસ અને સુખશીલિયાપણું-એ ત્રણના મોહરૂપ ત્રણ ગારોના લીધે વિરતિ -જડની સેવાનો રાગ તજ-અતિ દુર્લભતર છે. કદાચ વિરતિરૂપ ધર્મરત્ન પણ મળી જાય, તોપણ Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સાથ ઈન્દ્રિયા, કષાયા, ગારવા અને પરીષહરૂપ શત્રુઓથી વિજય મેળવવા તે તેા દુષ્કર દુરતમ છે. ૩૦૮ માટે સુખના અભવ્ય જીવાએ એ પરિષહા, ઇન્દ્રિયા, ગારવા અને એ બધાના નાયક સરખા કષાયાને જીતવા માટે ક્ષમા, મૃદુતા, સરળતા અને સતાષરૂપ સ્વગુણાની મદદ મેળવવી જોઇએ. આખરે તે આત્માનું સુખ આત્માની શક્તિઓના (અધ્યાત્મના) મળે જ મેળવી શકાશે, જડ વસ્તુઓ તેા જાગ્રત આત્માને પ્રારભમાં ઘેાડા સાથ આપશે, માહમૂઢને તે વિશેષ સાવી સ`સારમાં ભટકાવશે વગેરે તત્ત્વને વિચારી આત્મ(અધ્યાત્મ)બળ કેળવવા પ્રયત્નશીલ થવુ* ઇત્યાદિ. Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ત્રીજો ૧. અસ્વાધ્યાયિક પ્રકરણું રુધિરાદિ અશુચિ વગેરેને કારણે સ્વાધ્યાય (સૂત્રાદિનું પઠન-પાઠન) વગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાયિક કહેવાય છે. તેના બે મૂળ ભેદો છે, તેમાં, ૧. આત્મસમુO-સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી જે કારણ ઊપજે તે આત્મસમુત્ય. અને ૨. પરસગુલ્થ-બીજાથી કારણ ઊપજે તે પરસમુત્ય જાણવું. તેમાં પરસ મુત્યનું વર્ણન નીચે પ્રમાણે છે. આત્મસમુલ્ય અસ્વાધ્યાય તો પરસમુત્થમાં કહીશું તે પરમનુષ્યના અસ્વાધ્યાયની તુલ્ય સમજી લે. પરસમુત્ય–તેના ઉત્તર પ્રકારે પાંચ છેઃ ૧. સંયમઘાતિક, ૨. ઔપાતિક, ૩. સદેવં. ૪. બુદ્દબ્રાહિક અને ૫. શારીરં. એ પાંચ પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાને ભંગ, અનવસ્થાં વગેરે દોષો લાગે છે. ૧. સંયમઘાતિર્ક-સંયમનો ઘાત કરનાર તેના ત્રણ ભેદો છે: ૧. મહિકા, ૨. સચિત્ત રજોવૃષ્ટિ અને ૩. અપકાયની વૃષ્ટિ. તેમાં કાર્તિકથી માઘ મહિના સુધી આકાશમાં જે ઘુમરી (ધુમ્મસ) વરસે તે ૧. મહિકા. આ ધુમ્મસ વરસતાં તરત જ સર્વ સ્થાને અપૂકાયમય બની જાય છે, માટે અંગોપાંગ સંકેચીને. મૌનપણે, ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઈએ, હાથ-પગ પણ હલાવવા જોઈએ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી મણજ્યિાનાં સૂત્રો-સાથે નહિ. ૨. અરણ્યના પવનથી ઊડેલી વ્યવહાર સંચિત રજ, તે વર્ણથી કંઈક લાલ હોય અને દૂર દૂર દિશાઓમાં દેખાય. આ સચિત્ત રજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સર્વ સ્થાને પૃથ્વીકાયમય બની જાય છે. ૩. અપકાયની વૃષ્ટિ, તેના ત્રણ પ્રકારે છેઃ ૧. બુદ્દબુદ્દી વર્ષા, ૨. બુદ્દબુરહિત અને ૩. કૃસિકા. તેમાં બુદ્દબુદ્ર એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીઓ) થાય, તે જે આઠ પ્રહર સુધી (અને અન્ય મતે ત્રણ દિવસ સુધી) સતત વરસે તે, તે પછી અસ્વાધ્યાય. ૨. બુબુદ્દ (પરપોટા) રહિત-સતત પાંચ દિવસ વરસે તે તે પછી અસ્વાધ્યાય. અને ૩. કુસિક (ઝીણી ફૂસી) સતત સાત દિવસ વરસે તે તે પછી સર્વત્ર અપકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજ. (આ અસ્વાધ્યાય આદ્રથી ચિત્રા નક્ષત્રને સૂર્ય હોય ત્યારે સમજવો, શેષ કાળે તે અ૫ વરસાદ પડે તે પણ બંધ થયા પછી ત્રણ પ્રહર.) વળી આ સંયમઘાતિકને પરિહાર સ્વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છેઃ ૧. દ્રવ્યથીઉપર્યુક્ત મહિકા, સચિત્ત રજ અને વર્ષાને ત્યાગ. ૨. ક્ષેત્રથીજે ગામ, શહેર આદિમાં વરસે ત્યાં સ્વાધ્યાયનો ત્યાગ. ૩. કાળથી-તે તે કાળ પછી જ્યાં સુધી તે વરસે ત્યાં સુધી (તેટલા કાળને) ત્યાગ. અને ૪. ભાવથી-નેત્રફુરણશ્વાસોચ્છવાસ સિવાયની સઘળી ચેષ્ટાને ત્યાગ કરે; ઉપરાંત જવું આવવું, પડિલેહણ કરવું વગેરે કાયિક પ્રવૃત્તિ અને બલવું વગેરે વાચિક પ્રવૃત્તિ પણ વર્જવી. વિને કારણ લેશ Page #338 -------------------------------------------------------------------------- ________________ અસ્વાધ્યાયિક પ્રકરણ ૩૧૧ પણ પ્રવૃત્તિ નહિ કરવી; બિમારી વગેરે આવશ્યક કારણ આવી પડે તે હાથ, આંખ કે આંગળીના ઇશારાથી કામ લેવુ', ખેલવું પડે તેા મુખવસ્ત્રિકાથી મુખ ઢાંકીને ખેલવુ અને જવું-આવવું પડે તે વર્ષાકલ્પ (કામળી )થી શરીર ઢાંકીને જવું-આવવું. ૨. ઔપાતિક -રજસ્, માંસ, રુધિર, કેશ અને પાષાણના વરસાદથી થાય તે ઔત્પાતિક અસ્વાધ્યાય જાણવા; તેમાં અચિત્ત રજ વરસે તે ૧. રોવૃષ્ટિ; માંસના કકડા આકાશ માર્ગેથી પડે તે ર. માંસવૃષ્ટિ; રુધિરના બિંદુએ પડે તે ૩. રુધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪. કેશવૃષ્ટિ અને કરા વગેરે પથ્થરને વરસાદ પડે તે પ. પાષાણવૃષ્ટિ. તથા રજોદ્ઘાત-દિશાએ રજવાળી હોય ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળીય પ્રવૃત્તિ કરી શકાય. તેમાં માંસ અને રુધિરની વૃષ્ટિ થાય તે એક અહારાત્ર સુધી અસ્વાધ્યાય અને શેષ રજોવૃષ્ટિ વગેરેમાં તે તે વૃષ્ટિ થાય ત્યાં સુધી નન્દી વગેરે સૂત્ર ન ભણવું, શેષ કાળે ભણવું અહી રજોવૃષ્ટિ અને રજોદ્ઘાતમાં એ ભેદ છે કે ધુમાડા જેવા આકારે કંઈક સફેદ અચિત્ત ધૂળ વરસે તે રજોવૃષ્ટિ અને સર્વ દિશાએ અચિત્ત ધૂળવાળી છવાઈ જતાં સર્વત્ર અધકાર જેવુ' દેખાય તે રજોદ્ઘાત જાણવા. એ બન્ને પવન સહિત કે રહિત પડે ત્યારે ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું. ૩. સદેવ-દેવાદિથી થયેલ અસ્વાધ્યાયિકને સદૈવ ( અથવા સાદ્દિવ્ય ) કહેવાય છે, તે આ પ્રમાણે છે: ૧. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે ગાધવનગર-ચક્રવતી વગેરેના નગરના ઉત્પાતનું સૂચક, સંધ્યા સમયે તે તે નગર ઉપર કિલ્લા, અટારી વગેરે આકાર સહિત બીજું નગર દેખાય તે અવશ્ય દેવકૃત હેય. ૨. દિગ્દાહ-કઈ એક દિશામાં ઊંચે મોટું શહેર સળગતું હોય તે પ્રકાશ દેખાય અને નીચે અંધકાર દેખાય છે. ૩. વીજળી-સ્વાતિથી મૃગશિરને સૂર્ય હોય તે દિવસમાં વીજળી થાય તે. ૪. ઉકાપાત-તારે પડે તેમ જ પાછળ રેખાવાળી અથવા પ્રકાશ યુક્ત ઉલ્કા (માટી પ્રકાશની રેખા) પડે તે. પ. ગર્જિત-વાદળની ગર્જના. ૬. ચૂપક-શુક્લ પક્ષમાં બીજ, ત્રીજા અને ચોથે ત્રણ દિવસ સુધી ચંદ્ર સંધ્યાગત હોવાથી સંધ્યા ન દેખાય તેને ચૂપક કહેવાય છે. ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાળવેળાને નિર્ણય ન કરી શકાય માટે પ્રાદેષિક કાળ કે સૂત્ર પરિસી ન થાય. ૭. યક્ષાદીપ્ત–એક દિશામાં આંતરે આંતરે વીજળી સર પ્રકાશ દેખાય છે. આ ગાન્ધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અસ્વાધ્યાય અને ગર્જિત થાય ત્યારે બે પ્રહર સુધી સ્વાધ્યાય નહિ કરે. ગાંધર્વનગર તે દેવકૃત જ હેય, શેષ દિગદાહ વગેરે દેવકૃત હોય અને સ્વાભાવિક પણ હેય. જોકે સ્વાભાવિક હેય તે અસ્વાધ્યાય નથી, તેપણ “દેવકૃત નથી પણ સ્વાભાવિક છે” એવો નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હેવાથી સ્વાધ્યાય નહિ કરે. આ ઉપરાંત પણ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુન્જિત, ચતુસંધ્યા, મહાપડવા, મહામહ વગેરે પ્રસંગોને Page #340 -------------------------------------------------------------------------- ________________ અસ્વાધ્યાયિક પ્રકરણ ૩૧૩ સદૈવ અસ્વાધ્યાયમાં કહેલા છે. તેમાં ચંદ્રગ્રહણને અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જઘન્ય આઠ પ્રહર છે. તે આ પ્રમાણે ઊગતે ચંદ્ર ગ્રહણ થયે તે રાત્રિના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર અને પ્રાતઃ ગ્રહણ થાય, ગ્રહણ સહિત આથમે, તો તે પછી દિવસ, રાત્રી અને બીજા દિવસની સાંજ સુધી બાર પ્રહર. અથવા ઉત્પાતથી સમગ્ર રાત્રીગ્રહણ રહે અને સગ્રહણ આથમે, તે તે રાત્રી અને બીજે દિવસ તથા રાત્રી મળી બાર પ્રહર, અથવા વાદળથી ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણું કયારે થયું તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રી અને બીજો દિવસ અને રાત્રી મળી બાર પ્રહર; પણ જે સ્પષ્ટ ગ્રહણ દેખાય તે ગ્રહણ થાય, ત્યારથી બીજા દિવસનો ચંદ્ર ઊગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણો. એ સિદ્ધાન્તને મત કહ્યો. બીજા આચાર્યોના મતે આચરણા એવી છે કે રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મુકાય તે સંવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય. (અને ગ્રહણ સહિત આથમે તે ગ્રહણ થાય ત્યારથી બીજે દિવસ અને બીજી રાત્રી સુધી અસ્વાધ્યાય જાણવો.) સૂર્યગ્રહણને અસ્વાધ્યાય જઘન્યથી બાર (આઠ) અને ઉત્કૃષ્ટથી સેળ પ્રહર. તે આ પ્રમાણે ગ્રહણ સહિત સૂર્ય આથમે તે તે પછીની રાત્રી અને બીજે અહોરાત્ર મળી બાર. ઊગતો સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આ બે દિવસ ગ્રહણ રહે, ગ્રહણ સહિત આથમે ત્યારે તે દિવસ, રાત્રી અને બીજે અહોરાત્ર મળી સોળ પ્રહર. આચરણાથી અન્ય આચાર્યોના Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે મતે સૂર્ય દિવસે ગ્રહણ થાય અને મુકાયા પછી આથમે તે, જે દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અવાધ્યાય નિર્વાત-વાદળ સહિત કે રહિત આકાશમાં વ્યસ્તર દેવે કરેલે મહાગર્જના તુલ્ય અવાજ. ગુજિત-ગર્જનાના જ વિકારરૂપ ગુંજારવ કરતે મહાધ્વનિ (અવાજ). આ બન્ને થાય ત્યારથી આઠ પ્રહર પૂર્ણ થતાં સુધી અસ્વાધ્યાય. ચારસંધ્યા-સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રીએ, સૂર્યોદય પૂર્વે અને મધ્ય દિવસે એમ ચાર વખત બે બે ઘડી અસ્વાધ્યાય ચાર મહાપડવા-અષાઢ, આસ, કાર્તિક અને ચૈિત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદ એ ચાર મહામહોત્સવના દિવસે છે. જોકે મહોત્સવ ચતુર્દશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે, તે પણ, પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતા હેવાથી, પ્રતિપદા સુધી ઘણી હિંસાનું કારણ હોવાથી, એ. દિવસમાં સ્વાધ્યાય નહિ કરે, બીજી પ્રવૃત્તિ કરવાને નિષેધ નથી. આ ઈન્દ્રમહત્ય જે દેશ, ગામ, નગરમાં જેટલા દિવસ ચાલે તેટલે, અસ્વાધ્યાય સમજ. ચિત્રી. ઈન્દ્રમહ ગુફલ પ્રતિપદાથી કૃષ્ણ પ્રતિપદા સુધી પ્રસિદ્ધ છે.* * આચારપ્રદીપમાં આચરણાથી સૂર્યાસ્ત પહેલાં, મધ્યરાત્રે, સૂર્યોદય પહેલાં અને મધ્યદિનની એમ ચાર સંધ્યા કહેલી છે અને અન્યત્ર સૂર્યોદય તથા સૂર્યાસ્તની પહેલાં અને પછી એક એક ઘડી કહેલી છે. + વર્તમાનમાં આસ-ચૈત્રમાં સુદ ૫ના અને અષાઢકાર્તિકમાં સુદ ૧૪ ના મધ્યાહ્નથી આરંભી વદ ૧ના પૂર્ણાહુતિ સુધી આ Page #342 -------------------------------------------------------------------------- ________________ અસ્વાધ્યાયિક પ્રકરણ ૩૬૫. ૪. વ્યંગ્રાહિમંદડિક વગેરેના પરસ્પર યુદ્ધના પ્રસંગે લોકો ભયથી અસ્વસ્થ હોય તે કારણે સ્વાધ્યાય વજે. બે દંડિક રાજાઓ, બે સેનાપતિઓ કે તેવી પ્રસિદ્ધ કઈ સ્ત્રીઓ લડે-ઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય. અથવા મલ્લયુદ્ધ પ્રસંગે કે કઈ બે ગામના લોકો (અથવા એક જ ગામના મેટા પક્ષો) પરસ્પર પથ્થર, શસ્ત્ર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય; કારણ કે તેવા. પ્રસંગે વ્યક્તરાદિ દેવો પોતપોતાના પક્ષમાં આવવાને સંભવ હોવાથી તે છળે, લોકોને પણ અપ્રીતિ થાય કે અમે ભયમાં છીએ, ત્યારે પણ નિર્ધાક્ષિણ્ય સાધુઓ નિશ્ચિત થઈને ભણે છે. કોઈ રાજા મરણ પામ્યા પછી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાં સુધી તેવા અરાજકતાને પ્રસંગે અસ્વાધ્યાય જાણો. તથા મ્લેચ્છ વગેરે ગામ ઉપર આક્રમણ કરે ત્યારે, ભયથી લોકો આકુલ-વ્યાકુલ હોય ત્યારે, પણ અસ્વાધ્યાય. આ બુક્રગ્રહાદિ કારણે જ્યાં સુધી લોકોમાં ભ હોય, સ્વસ્થતા ન આવે. ત્યાં સુધી જ નહિ પણ ક્ષેભ. –અસ્વસ્થતા ગયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો. હવે મરણ સંબંધમાં કોઈ ગામમાલિક કે ગામ વગેરેને અધિકારી ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તો, તે મૃતક લઈ ગયા પછી, એક અહોરાત્ર અસ્વાધ્યાય. કઈ અનાથ સે હાથની અંદર મરી જાય તો, શય્યાતર અથવા મહાપડવાને અંગે અસ્વાધ્યાય છે તથા ફાગણમાં હોલિકા પ્રગટે ત્યારથી, ધૂળ રે (ધૂળેટી સમાપ્ત થાય), ત્યાં સુધી અસ્વાધ્યાયિક ગણાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી શ્રમણષિાનાં સૂત્ર સાથે કઈ તેવા શ્રાવક દ્વારા દૂર કરાય નહિ ત્યાં સુધી, અસ્વાધ્યાય. અનાથનું કલેવર કૂતરાં વગેરેએ તેડ્યું હોય તે તેના અવયવાદિ જ્યાં જ્યાં દેખાય ત્યાંથી શુદ્ધ કરાય નહિ, ત્યાં સુધી અસ્વાધ્યાય. શય્યાતર કે અન્ય ગ્રહસ્થ ઉપાશ્રયથી સાત ઘરે સુધીમાં મરે તે મૃતક લઈ ગયા પછી એક અહોરાત્ર ભણવું નહિ, અથવા કેઈ ન સાંભળે તેમ ભણવું, અન્યથા કેમાં ગહ થાય. કેઈ સ્ત્રી દુ:ખથી ડરતી હોય તેને શબ્દ સંભળાય ત્યાં સુધી ન ભણવું. ઈત્યાદિ પ્રસંગે માં લેકમાં સાધુતાની નિંદા વગેરે થવાના કારણે અસ્વાધ્યાય સમજવો. ૫. શારીર–શારીરિક અશુચિ આદિનાં કારણોથી અસ્વાધ્યાય. એના મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી એમ બે પ્રકારો છે. તેમાં મરછ, કાચબા વગેરે જળચર, ગાય, ભેંસ વગેરે સ્થળચર અને મયૂર, પોપટ વગેરે ખેચર, એમ તિર્યંચ સંબંધી ત્રણ ભેદે છે. અને એ જળચરાદિ ત્રણેના દ્રવ્યાદિ ભેદે ચાર ચાર પ્રકારે છે, તેમાં દ્રવ્યથીપંચેન્દ્રિય તિર્યંચનાં રુધિરાદિ કોઈ પણ દ્રવ્યને અસ્વાધ્યાય. ક્ષેત્રથી-સાઈઠ હાથની અંદરના ક્ષેત્રમાં અસ્વાધ્યાય. તેમાં પણ કેઈ નાનું ગામ હોય તે નાના ત્રણ માર્ગોથી અંતરિત ક્ષેત્રમાં અને મોટું નગર હોય તે એક મોટા રાજમાર્ગથી અંતરિત ક્ષેત્રમાં તે રુધિરાદિ પડેલું હોય તે અસ્વાધ્યાયિક ન ગણવું પણ નાના ગામમાં કોઈ કૂતરા-બિલાડાંએ એ કલેવરને ઠેકાણે ઠેકાણે ચૂંથવાથી બધે રુધિરાદિ પડ્યું હોય Page #344 -------------------------------------------------------------------------- ________________ અસ્વાધ્યાયિક પ્રકરણ ૩૧૭ તે ગામ બહાર જઈ સ્વાધ્યાય કરે. કાળથી-તે રુધિરાદિ અંશેના સંભવ કાળથી માંડીને ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય, અથવા કઈ મેટા બિલાડાએ મારેલા ઉંદરાદિના કલેવરને અંગે આઠ પ્રહર અસ્વાધ્યાય. અને ભાવથી-નન્દીસૂત્ર વગેરે સૂત્રે નહિ ભણવાં. અથવા બીજી રીતે ચાર પ્રકાર કહા છે કે, જળચરાદિના રુધિર, માંસ, હાડકું અને ચામડું–એ. ચાર દ્રવ્યને અંગે અસ્વાધ્યાય. એમાં વિશેષ એ છે કે સાઈઠ હાથની અંદર માંસ ધેયું હોય કે પકાવ્યું હોય તે તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય બિંદુઓ પડે માટે ત્રણ પ્રહરનો અસ્વાધ્યાય. તે પહેલાં વરસાદના કે બીજા પાણીને પ્રવાહ આવવાથી ધોવાઈ જાય છે ત્યારથી અસ્વાધ્યાય મટે. કેઈ ઈ ડું ૬૦ હાથની અંદર પડે પણ ફૂટે નહિ તે તે દૂર કર્યા પછી અસ્વાધ્યાય નથી, પણ ફૂટે અને તેને રસ જમીન ઉપર પડે તે દૂર કરવા છતાં ત્રણ. પ્રહરને અસ્વાધ્યાય. જે કપડા વગેરે ઉપર પડેલું ઈડું ફૂટે તે પણ સાઈઠ હાથની બહાર તે કપડાને ધવાથી અસ્વાધ્યાય નથી. એ ઈંડાને રસ કે લેહીનું બિન્દુ માખીને પગ ડૂબે તેટલું અલ્પ પણ હોય તે અસ્વાધ્યાય ગણવો. વળી જરાયુ (વાળ) રહિત હાથણી વગેરેને પ્રસવ થાય, તેને ત્રણ, પ્રહર અસ્વાધ્યાય. જરાયુવાળાં ગાય વગેરેને પ્રસવ થાય, તેને વાળ પડ્યા (હૂર કર્યા) પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય. સાઈઠ હાથમાં રાજમાર્ગમાં રુધિરાદિનાં બિંદુ પડવાં. હોય તે જતા-આવતા મનુષ્ય-પશુઓનાં પગલાં વગેરે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સાથ પડવાથી, જિનાજ્ઞા એવી છે કે, અસ્વાધ્યાય ગણાય નહિ, પણ રાજમાર્ગ સિવાય અન્યત્ર સાઠે હાથમાં તિય ચનુ રુધિરાદિ કંઈ પડયુ હોય અને તે વરસાદના પ્રવાહથી ધાવાય કે અગ્નિથી મળી જાય, તેા અસ્વાધ્યાય ન થાય; પણ એમ ને એમ રહેલ હાય તા થાય. હવે મનુષ્ય સ’બધી અસ્વાધ્યાય માટે કહ્યું છે કે, મનુષ્યનાં પણ રુધિર, માંસ, ચામડુ' અને હાડકાં. એ ચાર દ્રબ્યામાં હાડકા સિવાયનાં ત્રણ પૈકી કાઈ સેા હાથની અંદર પડેલુ હાય તા એક અહારાત્ર અસ્વાધ્યાય. જો મનુષ્યનું કે તિર્યં ચનુ રુધિર સાઈઠ કે સેા હાથમાં પડેલ. સુકાઈ ને વર્ણાન્તર થઈ ગયુ હાય તે અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહોરાત્ર (૨૪ પ્રહર) અસ્વાધ્યાય. તે પછી રુધિર ગળે તાપણ અસ્વાધ્યાય નહિ. સ્ત્રીને પુત્ર જન્મે તે સાત અને પુત્રી જન્મે તે આઠ અહારાત્ર અસ્વાધ્યાય જાણવા. દાંત સિવાયનું મનુષ્યનુ કાઈ પણ હાડકુ' સે। હાથની અદરની જમીનમાં દાટવુ' હોય, તેા ખાર વર્ષ સુધી અસ્વાધ્યાય. પડેલા દાંત સે। હાથથી દૂર પરઠવ્યા પછી અસ્વાધ્યાય નથી. કાઈ દાંત ખાવાઈ જાય અને શેાધવા છતાં ન જડે તે અસ્વાધ્યાય નથી; કોઈ એમ કહે છે કે, તેને એહડાવણાથ કાયાત્સગ કરવા જોઈ એ. અગ્નિથી મળેલાં હાડકાં સે હાથની અંદર હાય તાપણ અસ્વાધ્યાય નથી. અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાના નિષેધ નથી, પણ સૂત્રની યાચના, પૃચ્છના, પરાવના ન થાય અને ધર્મકથામાં સૂત્ર ન વહેંચાય. Page #346 -------------------------------------------------------------------------- ________________ લેચને વિધિ ૩૧૯ લોચન વિધિ મસ્તક અને દાઢી-મૂછના કેશ ચૂંટાવવારૂપ લાચપરીષહ સહન કરે તે એક મહાનિર્જરાકારક ઉત્તમ અનુષ્ઠાન છે. છતી શક્તિએ યુવાન સાધુએ વર્ષમાં ત્રણ વાર અથવા બે વાર લેચ કરવા રૂપ એ આરાધના અવશ્ય કરવી જોઈએ. એનાથી વીર્યાન્તરાય કર્મોને લાપશમ થતાં બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારનું બળ પ્રગટે છે. અને તે બળથી અનાદિ સંચિત કર્મોને નાશ કરવા આત્મા ઉત્સાહી થઈ શકે છે. માટે પ્રવ્રયા અંગીકાર કરનારે (સાધુ-સાધ્વીએ) લેચ અવશ્ય કરાવવું જોઈએ. તેને વિધિ આ પ્રમાણે – પ્રથમ ગુરુ સમક્ષ ખમા દઈ આદેશ માંગવાપૂર્વક ઈરિત્ર પડિક્કમવા. પછી ખમા દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણ દઈ ચાર ખમા દેવાં. પહેલું અમારા દઈ ઈરછા સંદિ. ભગ, લયં સંદિસામિ, બીજું ખમા દઈ ઈચ્છાસંદિ. ભગંદ લોયં કારેમિ, ત્રીજું ખમા દઈ ઈરછા સંદિ. ભગ, ઉચ્ચાસણું સંદિસામિ અને ચોથું ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ, ઉચ્ચાસણું કામિએમ ચાર આદેશે માગે. પછી લેચ કરનાર પર્યાયથી મોટા હોય તે તેઓને અમારા પૂર્વક ઈચ્છા સંદિ. ભગ લયં કરેહ! એમ વિનંતી કરે અને નાના હોય તે અમારા વિના “ઈરછકારી લેયં કરેહ” એમ કહે. પાસે સહાયક તરીકે માત્રકભસ્મ) ધારક અને કેશગ્રાહકને પણ ઈચ્છકારપૂર્વક વિનંતિ કરે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ३२० શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ તે પછી તે તે તિથિએ જોગણીવાળી દિશાને ડાબી રાખીને કે પૂઠ દઈને લેચ કરવા બેસે. જોગણી તે તે તિથિએ નીચે જણાવેલી દિશામાં હોય છે— ૧, ૯ પૂર્વમાં; ૨, ૧૦ ઉત્તરમાં ૩, ૧૧ અગ્નિકેણે; ૪, ૧૨ નિઋત્યમાં, ૫, ૧૩ દક્ષિણમાં ૬, ૧૪ પશ્ચિમમાં, ૭, ૧૫ વાયવ્યમાં અને ૮, ૦)) ઈશાનકેણમાં. લેચ બુધ, સેમ, ગુરુ અને શુક્રવાર, તારા અને ચંદ્રબળ સારું હોય તે તિથિએ, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠાએ ચાર ઉત્તમ નક્ષત્રોમાં કે (કૃતિકા, વિશાખા, મઘા અને ભરણી નક્ષત્રે વજીને) શેષ મધ્યમ નક્ષત્રમાં, ૪, ૯, ૧૪, ૦))-(૮, ૬) તિથિ સિવાયની. બીજી તિથિઓમાં કરાવ. લેચ પૂર્ણ થયે લેચ કરનારના બાહુની વિશ્રામણું કરીને નીચે જણાવેલા વિધિથી લોચનું પ્રવેદન કરવું. ગુરુ પાસે આવી ઈરિટ પડિકમી ખમા દઈ આદેશ માગવાપૂર્વક મુહપત્તિ પડિલેહી બે વાંદરણાં દેવાં. પછી અમારા દઈ “ઈચ્છા સંદિ. ભગયું પએમિ?” કહે ગુરુ કહે, “પયહ” ત્યારે, ઈરછ કહી ખમા દઈ“સદિસહ કિંભણામિ?” કહે ત્યારે ગુરુ “વંદિત્તા પયહ” કહે. પછી ત્રીજું અમારા દઈ “કેસા મે પજજુવાસિયા” કહે, ત્યારે ગુરુ “દુક્કરે કર્યા, ઇગિણી સાહિત્યં” એમ કહે, તેને સ્વીકાર કરતે શિષ્ય ઈરછા અણુસદ્િઠ' કહે. ચોથું ખમા દઈ “તુમ્હાણું પેવેઈ સંદિસહ ! સાહૂણું પર્વએમિ?” કહે ત્યારે ગુરુ “પયહ કહે. પાંચમું ખમા દઈ પ્રગટ નવકાર ગણે. છઠું ખમા Page #348 -------------------------------------------------------------------------- ________________ લેચને વિધિ ૩ર૧ દઈ “તુમ્હાણું વેઈએ, સાહૂણં વેઈએ, સંદિસહ! કાઉસગં કરેમિ?”કહે ગુરુ “કરેહ”કહે, ત્યારે “ઈચ્છ” કહી સાતમું અમારા દઈ “કેસેસુ પજજુવાસિજજમાણેસ સમ્મ જે ન અહિયાસિયં, કૂઈએ, કક્કરાઈબં, છીએ, જભાઈએ તસ્સ એહડાવણë કરેમિ કાઉસગ્ગ” કહી અન્નગ્ધવગેરે કહી ૨૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ (સાગરવરગંભીર સુધી લેગસ્સનો) કાર્યોત્સર્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહે. પછી યથા પર્યાય વડીલ સાધુઓને વન્દન કરે. તેઓ પણ તેને “દુક્કરે કર્યા ઈગિણી સાહિત્યં” કહી સુખશાતા પૂછે. પિતે તેઓના પગની વિશ્રામણ કરે. જે પોતાની જાતે લેચ કરે તે સંદિસાણા અને પયણાના આદેશ ન માગે. Page #349 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વી કાળધર્મ પામે ત્યારે કરવાનો વિધિ કોઈ સાધુએ રાત્રે કાળ કર્યો હોય, ત્યારે બીજા સાધુઓએ પ્રતિક્રમણાદિ ક્રિયા, સગવડ હોય તે, બીજા હાલમાં મૌનપણે કરવી. મૃતકના હાલમાં સ્થાપનાજી વગેરે રાખવા નહિ. નાના સાધુએ મૃતકવાળા સ્થાને બેસવું–રહેવું નહિ. સગવડ ન હોય તે, તે જ રૂમમાં પડદા વગેરેને આંતરે પ્રતિકમણાદિ કરવું. પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું અને કાયિકીનું માત્રક રાખવું. જે મૃતક ઊઠે તે ડાબા હાથમાં કાયિકી લઈ “બુ બુ બુગા” કહી તેના ઉપર છાંટવું. ગૃહસ્થો ત્યાં હાજર હોય તે મૃતકને વોસિરાવી તેઓને સેંપી દેવું. તેમાં પ્રથમ મૃતક જ્યાં પડયું હોય ત્યાં, તેના માથાની પાસે જમીનમાં, એક ખીલી મારવી. પછી મૃતક પાસે દડે થાપી ખમા દઈ ઈરિ૦ પ્રતિકમી ખમા દઈ કેટિક ગણ, વયરી શાખા, ચાંદ્ર કુલ, આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજીનું (અથવા પિતાના આચાર્યનું) નામ લેવું. ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજીનું (અથવા પિતાના ગચ્છના ઉપાધ્યાયનું) નામ લેવું, મહત્તાશ્રીનું (પિતાના ગરછમાં જે મહત્તરા હેય તેનું) નામ લેવું. અમુક ગુરુના શિષ્ય (કે શિષ્યા) મુનિશ્રી અમુક નામ હોય તે નામ બેલવું. (સાધ્વીનાં ગુરુણી અને કાલધર્મ પામનારનું નામ લેવું) મહાપારિટૂઠાવણિઆએ કરેમિ કાઉસ્સગ્ગ અન્ન છે કહી, એક નવ Page #350 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીના કલમને વિધિ ૩ર૩, કારને કાત્સર્ગ કરી પારીને પ્રગટ નવકાર કહે. પછી મૃતકના મસ્તકે વાસક્ષેપ કરવાપૂર્વક ત્રણ વાર “સિરે” કહેવું. સિરાવતાં પહેલાં એક વધારાની ઉપધિ વગેરે શ્રાવકો પાસે દૂર કરાવી, ઊનની વસ્તુઓને ગોમૂત્ર કે સેનાવાણી પાણી છાંટીને અને સુતરાઉને પાણીથી પવિત્ર કરવી. મૃતકને વોસિરાવતાં પહેલાં, કાલધર્મ પામે તે જ વખતે, એક આંગળીને સહજ છેટ કરી ખંડિત બનાવવું. હાથપગના આંગળા ળા સૂતરથી બાંધી લેવા, કે જેથી કોઈ વ્યન્તરાદિ તેમાં પ્રવેશ ન કરી શકે. શ્રાવકનું કર્તવ્ય-મૃતકને મસ્તક તથા દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. રાત્રે ધીર શ્રાવકેએ ચોકી કરવી. મુંડન પછી એક કથરોટ વગેરેમાં બેસાડીને કાચા પાણીથી પ્રક્ષાલન (સ્નાન) કરવું, સુંવાળા વસ્ત્રથી શરીર કોરું કરી ચંદન-કેસર બરાસ ઘસીને વિલેપન કરવું. સાધુ હોય તો ચાળ પટ્ટો રા હાથને પહેરાવી કંદરે બાંધે; ઉપર સાડાત્રણ હાથને કપડાં પહેરાવ; કપડાના ચાર છેડે અને મધ્યમાં કેસરના અવળા સ્વસ્તિક કરવા. બીજાં કપડાંને કેસરના છાંટા નાખવા. નનામી ઉપર એક મજબૂત કપડાને ઉત્તરપટ્ટો પાથરીને વચ્ચે આટાને અવળો સાથિયે કરી મૃતકને તેની ઉપર સુવાડવું. કેઈ આચાર્યનું મૃતક હોય તે માંડવી બનાવી, બેસાડવાની જગ્યાએ તેમાં આટાનો અવળે સાથિયો કરીને બેસાડવું અને શરીરને માંડવી સાથે બરાબર બાંધી લેવું. સાધ્વીનું મૃતક હોય તે શ્રાવિકા Page #351 -------------------------------------------------------------------------- ________________ ३२४ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે ઓએ નીચે પહેરાવવાને લેજો વગેરે સિવાયનાં ઉપરનાં કપડાંમાં દરેકને પાંચ અવળા સાથિયા કેસરથી કરવા. કેસર દરેક વસ્ત્રોને છાંટવું. નીચે પહેલો નાવના આકારે લગેટ પહેરાવ તે ન હોય તે કપડાને ચૌદ પડ કરી લંગોટ બાંધવે. તેની ઉપર જઘા સુધીને લેશે, અને તેની ઉપર પગની ઘૂંટી સુધીનો લે છે, તેની ઉપર કટી ભાગે કરે, તેની ઉપર સાડા પગની પાની સુધી લાંબે પહેરાવ. ઉપર દેરી બાંધવી. કંચુઆની જગ્યાએ પહેલાં સ્તન ભાગને કપડાના પાટાથી બાંધી, કંચે પહેરાવી, એક નાને કપડે પહેરાવો. પછી નનામીમાં સુવાડ્યા પછી પગની પાનીથી મસ્તક ઢંકાય તેવે લા કપડે ઓઢાડે. મુખ ખુલ્લું રાખવું. સાધુ-સાધ્વી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવી. એમ મૃતકને શણગારી જ્યાં નનામી કે માંડવી પધરાવે ત્યાં પણ માથાની પાસે લેહની ખીલી જમીનમાં ઠોકવી. મૃતકની જમણી બાજુએ એક ચરવલી, મુહપત્તિ અને ડાબી બાજુએ એક લાડુ સહિત ખંડિત પાત્રવાળી ઝેળી મૂકવી. કાલધર્મ પામતી વખતે ચંદ્રનક્ષત્ર જે રેહિણી, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તર એ છ પૈકીનું કઈ નક્ષત્ર હોય, તે મૃતકની સાથે ડાભનાં બે પૂતળાં મૂકવાં, જે જયેષ્ઠા, આદ્ર, સ્વાતિ, શતભિષફ, ભરણી, આશ્લેષા અને અભિજિત એ સાત પૈકીનું કેઈ નક્ષત્ર હોય તો પૂતળું મૂકવું નહિ; શેષ પંદર નક્ષત્રમાં એક પૂતળું મૂકવું. જેટલાં પૂતળાં મૂકવામાં આવે તે પ્રત્યેકની સાથે એક ચરવળી, મુહપત્તિ અને લાડુ સહિત Page #352 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાવીના કલમને વિધિ (૩૨૫ ખંડિત પાત્રવાળી ઝોળી મૂકવી. એમ મૃતકના પડખે મૂકવાની વસ્તુઓ મૂકી તેની ઉપર મજબૂત કપડાં ઓઢાડ અને એ કપડાથી સાધુને મસ્તક સિવાયનું અને સાધ્વીને મુખ સિવાયનું સર્વ અંગ સારી રીતે ઢાંકવું. તેના ઉપર જરિયાન વસ્ત્ર ઓઢાડી મૃતકને નનામી સાથે સારી રીતે બાંધવું. પછી તેની ઉપર વાસક્ષેપ કરી પૂજન કરવું. એ રીતે નનામી શણગારીને સારા મુહૂર્તે તેને ઉપાડીને લઈ જતાં પહેલાં પગ આગળ અને માથું પાછળ રહે તેમ ઉપાડવું. નગર બહાર ગયા પછી પગ નગર તરફ અને માથું જંગલ તરફ ફેરવી દેવું. મૃતકને લઈ જતાં શોકપૂર્ણ હૃદયે, મહોત્સવપૂર્વક, વાજિંત્રોના નાદ સહિત લઈ જવું. ત્રાંબા વગેરેના હાંડામાં અગ્નિ લઈ એક શ્રાવકે આગળ ચાલવું. મૃતકની આગળ શ્રાવકોએ સેનાનાં પુષ્પો, સેના-રૂપા નાણું, બદામ, ચોખા વગેરે ઉછાળતાં ચાલવું અને રડવું નહિ, પણ “જય જય નંદા, જય જય ભદ્દાની ઘોષણા કરતાં સર્વ શ્રાવકોએ સમુદાય સહિત ધીમે ધીમે જયણાથી ચાલવું. અર્થાત્ શાસનની પ્રભાવના થાય તે રીતે નનામી. કે માંડવીને શુદ્ધ ખેતર વગેરે જીવ રહિત ભૂમિમાં લઈ જવી. અગ્નિસંસ્કારના સ્થાનની ભૂમિને પ્રથમ પ્રમાજીને ચંદન વગેરેનાં ઉત્તમ કાછોથી તેનો અગ્નિસંસ્કાર કરવા. સંપૂર્ણ રાખ થયા પછી તે રાખને જળાશય (નદી) વગેરે યેગ્ય સ્થળે પરઠવવી કે જેથી આશાતના ન થાય. પછી શ્રાવકરમે સ્નાનથી પવિત્ર થઈ, ઉપાશ્રયે આવી, સમુદાય સાથે, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ - શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાર્થ ગુરુમુખે સંતિકર, લઘુશાન્તિ, બૃહચ્છાતિ, મંગલિક સાંભળી કાળધર્મ પામનાર સાધુના ગુણે સાંભળવા ઉપરાંત અનિત્યતાદિને ઉપદેશ સાંભળ અને પિતાને એક આધારભૂત ગુરુને વિયોગ થયે તેનું દુઃખ ધારણ કરવું. - સાધુઓને કરવાને વિધિ-સાધુ કાળધર્મ પામ્યા હોય તે ચતુર્વિધ સંઘે અને સાધ્વી કાલધર્મ પામ્યાં હોય તે સાધ્વી અને શ્રાવિકા સંઘે ભેગા થઈ દેવવન્દનની કિયા કરવી. તેમાં પ્રથમ મૃતક લઈ ગયા પછી ઉપાશ્રયમાં ગેમૂત્ર છાંટવું, મૃતકને પધરાવ્યું હોય ત્યાં સોનાવાણી કરેલ અચિત્ત પાણીથી ભૂમિ શુદ્ધ કરવી. સાધુ-સાધ્વીએ કાળ કર્યો હોય ત્યાં લેટને સાથિયે કરાવે. પછી કાળધર્મ પામનારના શિષ્ય અને તે ન હોય તે લઘુ પર્યાયવાળા સાધુ કે સાધ્વીએ વ અવળાં પહેરવાં, એ જમણી કાખમાં રાખી દ્વારથી અંદરના ભાગ તરફ કાજે અવળો લે, લેટને સાથિયો. પણ અવળા કાજામાં લઈ લે. પછી કાચા સંબંધી ઈરિ૦ પ્રતિક્રમણ કરીને કાજે પરઠવો. પછી દેવવાદન અને ઇરિટ પ્રતિક્રમણ અવળા વિધિથી કરવું. તેમાં પ્રથમ કલ્યાણકંદની પહેલી સ્તુતિ, એક નવકારનો કાઉસ્સગ, અન્નથ૦, અરિહંતચેઈઆણં, યે વીયરાય, ઉવસગહરં ,નમેહતા, જાવંત કેવિસાહૂ, ખમાસમણ, જાવંતિ ચેઈઆઈ, નમુત્થણ, કિંચિ૦, પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ખમા, પ્રગટ લેગસ્ટ એક લેગસ્સને ચંદેસુ નિમ્મલયરા સુધી કાર્યોત્સર્ગ, અન્નત્થ૦ તસ્ય ઉત્તરીય, ઈરિયાવહી, ખમા દઈ અવિધિ-આશાતના મિચ્છા મિ દુકકડું દે. Page #354 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીના કાલધર્મને વિધિ - ૩૨૭ તે પછી સવળે વેષ પહેરીને સવળો કાજે ઈરિ પ્રતિ પૂર્વક લે. પછી શ્રાવક ઉપાશ્રયમાં નદી માંડી ચારે દિશામાં ચાર પ્રતિમા અથવા ચતુર્મુખ બિંબ પધરાવીને નંદિની ચારે બાજુ ચાર દીપક ઘીના કરવા, પાંચ સ્વસ્તિક કરી તેની ઉપર શ્રીફળ પધરાવવાં. પછી ધૂપ વગેરે યથાયોગ્ય કરીને ચતુર્વિધ સંઘે દેવ વાંદવા. નંદિની સમક્ષ પ્રારંભમાં સર્વ સાધુઓએ ગેમૂત્ર કે અચિત્ત સેનાવાણી પાણીથી ચાળપટ્ટાને, મુહપત્તિને એક એક છેડે, કંદરાને તથા ઘાના દેરાને અને એઘાની એક દશીને છેડે-એમ પાંચ વસ્તુ શુદ્ધ કરવી. પછી આઠ થાય અને પાંચ શકસ્તવથી દેવવન્દન કરવું. ચિત્યવન્દને શ્રી પાર્શ્વનાથ તથા શ્રી શાન્તિનાથનાં કહેવાં. સ્તુતિઓ સંસદાવા અને સ્નાતસ્યાની કહેવી તથા સ્તવનમાં અજિતશાન્તિસ્તવ કહેવું. આ રીતે દેવવન્દન પૂર્ણ થયા પછી ખમા દઈ, ઈચ્છાકારેણ સંદિ. ભગવે શુદ્રોપદ્રવાહડાવણë કાઉસ્સગ્ગ કરું? ઈરછ, શુદ્રોપદ્રવ એહડાવણë કરેમિ કાઉસ્સગ કહી અન્નત્થ૦ કહી ચાર લોગસ્સને સાગરવરગંભીરા સુધી કાર્યોત્સર્ગ કરે. વડીલે પારીને નમેહંતુ કહી– सर्वे यक्षाम्बिकाद्या ये, वैयावृत्यकराः सुराः (जिने)। क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तुनः ॥ –એ સ્તુતિ (પાંચ વખત) કહેવી. પછી એક જણે લાગલી જ ખૂહરછાતિ કહેવી. તે પછી સહુએ કાર્યોત્સર્ગ પાર. ઉપર પ્રગટ લેગસ્સ કહી, ખમા દઈ, અવિધિઆશાતનાને મિચ્છા મિ દુક્કડં દે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ३२८ શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે એમ દેવવન્દન કર્યા પછી સર્વ સાધુઓને યથાપર્યાય સહુએ વન્દન કરવું અને વડીલના મુખે કાલધર્મ પામનારની સંયમની આરાધના તથા સમાધિ વગેરેનું વર્ણન સાંભળવું. જીવનની અનિત્યતાને, સંયમની દુર્લભતાને, મનુષ્યજન્મની વિશિષ્ટતાને અને શ્રી જૈન શાસનની મહત્તાને ખ્યાલ કરી કૃતજ્ઞભાવે સવિશેષ આરાધનામાં ઉઘત થવું. બહારગામથી સ્વસામાચારીવાળા કેઈ સાધુ-સાધ્વી કાલધર્મ પામ્યાના સમાચાર આવે તે, સંઘ સહિત, ઉપર જણાવ્યા પ્રમાણે, સવળા દેવ, આઠ થેય અને પાંચ શકસ્તવપૂર્વક, વાંદવા. અજિતશાન્તિસ્તવ અને શુદ્રોપદ્રવાહડાવણલ્થ કાર્યોત્સર્ગ, સ્તુતિ, બૃહરછાતિ વગેરે ઉપર પ્રમાણે સમજવું. Page #356 -------------------------------------------------------------------------- ________________ II લાથ સંવિજ્ઞાપુયોર્ષ નિયમન્ છે. भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अ नमिऊणं । चिर इअर दिक्खिआणं, जुग्गे नियमे पवक्खामि ॥१॥ निअउअरपूरणफला, आजीविअमित्त होइ पव्वज्जा । धूलिहडीरायत्तण-सरिसा सव्वेसिं हसणिज्जा ॥२॥ तम्हा पंचायारा-राहणहेउं गहिज्ज इअ निअमे । लोआइकट्ठरूवा, पव्वज्जा जह भवे सफला ॥३॥ नाणाराहणहेडं, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडीओ गिण्हे, पणगाहा णं च सट्टा य ॥४॥ ત્રણ ભુવનને વિષે એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રી વીર પ્રભુને અને મારા ગુરુના ચરણકમળને નમીને દીર્ઘપર્યાયવાળા અને નવદીક્ષિત સાધુઓને એગ્ય (સુખે નિર્વહી શકાય એવા) નિયમે હું (સેમસુંદરસૂરિ) કહીશ. (૧) યોગ્ય નિયમનું પાલન કર્યા વગરની પ્રવજ્યા (દીક્ષા) પિતાનું ઉદરપૂરણ કરવારૂપ માત્ર આજીવિકા ચલાવવાના ફળવાળી થાય છે, તેથી એવી દીક્ષા ધૂળેટીના રાજા (ઇલાજી)ના જેવી સહુ કેઈને હસવા ગ્ય બને છે. (૨) તે માટે પંચાચાર (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યઆચાર) ના આરાધના માટે ચાદિ કછોરૂપ નિયમે ગ્રહણ કરવા જોઈએ કે જેથી (આદરેલી) પ્રત્રજ્યા સફળ થાય. (૩) તેમાં જ્ઞાન-આરાધન માટે મારે હંમેશાં પાંચ મૂળ Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સાથ '' अण्णेसिं पढ़णत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढताण पइदियहं ॥५॥ वासासु पंचसया, अट्ठ य सिसिरे य तिन्नि गिम्हंभि । पइदियहं सज्झायं, करेमि सिर्द्धतगुणणेणं ||६|| परमिट्ठनवपयाणं, सयमेगं पइदिणं सरामि अहं । અદ્દ હંસળગાયા, શહેમિ નિયમે મે સમ્મ બા देवे वंदे निच्च, पणसक्कत्थहिं एकवारमहं । दो तिन्निय वा वारा, पजामं वा जहासति ॥८॥ ગાથાઓ ભણવી કઠાગ્ર કરવી-અને દરરાજ પાંચ ગાથાએની અર્થ સહિત ગુરુ પાસેથી વાચના લેવી. (૪) વળી ડુ* ખીજાઓને ભણવા માટે હંમેશાં પાંચ ગાથાઓ પુસ્તકમાં લખું અને ભણનારાઓને હંમેશાં પિરપાટીથી (વિધિપૂર્ણાંક વાચનાથી ) પાંચ પાંચ ગાથાઓ આપુ (ભણાવું, અર્થ ધરાવુ' વગેરે ). (૫) વળી સિદ્ધાંતપાઠ (ગાથા વગેરે) ભણવા વડે વર્ષાઋતુમાં પાંચા, શિશિર ઋતુમાં આઠસે અને ગ્રીષ્મ ઋતુમાં ત્રણસે ગાથા પ્રમાણ દરરોજ સજ્ઝાય-ધ્યાન સદૈવ કરું. (૬) ૩૩૦ પંચ પરમેષ્ઠિનાં નવ પદોનુ' (નવકાર મહામંત્રનુ' ) એક સે! વાર હું સદાય રટણ કરુ. (દરરોજ એક ખાંધી નવકારવાળી ગણુ... ). હવે હું દનાચારના આ (નીચેના) નિયમાને સારી રીતે ગ્રહણ કરુ છું. (૭)— Page #358 -------------------------------------------------------------------------- ________________ સાવા સાધુયોગ્ય નિયમકુલક ૩૩૧ अट्ठमीचउद्दसीसु, सव्वाणि वि चेइआई वंदिज्जा । सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इकं ॥९॥ पइदिणं तिनि वारा, जिढे साहू नमामि निअमेणं । वेयावच्चं किंची, गिलाण वुड्ढाइणं कुव्वे ॥१०॥ अह चारित्तायारे, नियमग्गहणं करेमि भावणं । बहिभूगमणाईसुं, वज्जे वत्ताई इरियत्थं ॥११॥ પાંચ શકસ્તવ વડે દરરોજ એક વખત દેવવંદન કરું, અથવા બે વખત, ત્રણ વખત કે પહોરે પહોરે (ચાર વખત), યથાશક્તિ, આળસ રહિત દેવવન્દન કરું.(શક્તિ-સંગ પ્રમાણે જઘન્યથી એક વખત અને ઉત્કૃષ્ટથી ૪ વખત દેવવંદન કરું.)(૮) વળી દરેક અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે જે ગામ-- નગરમાં હોઉં ત્યાંનાં સઘળાં દેરાસરે જુહારવાં, તેમ જ સઘળાય મુનિરાજોને વાંદરા અને બાકીના દિવસોમાં એક દેરાસરે દર્શન-ચૈત્યવન્દનાદિ અવશ્ય કરવું. (૯) હંમેશાં વડીલ સાધુઓને નિશ્ચયથી ત્રણ વાર (ત્રિકાળ) વન્દન કરું જ અને બીજા ગ્લાન (બીમાર) તથા વૃદ્ધાદિક મુનિજનેની વૈયાવચ્ચ યથાશક્તિ કરું. (સાધ્વીએ પિતાના સમુદાયમાં દરેક વડીલ સાધ્વીને વન્દન કરવું.) (૧૦) હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમે ભાવ સહિત અંગીકાર કરું છું– ૧. ઈસમિતિ-વડીનીતિ-લઘુનીતિ કરવા અથવા Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સાથ ', अपमज्जियगमणम्मि, असंडास पमज्जिउ च उवविसणे । પાયુંછાય ૨ વિળા, વિશળે પંચનમુદ્રા ।। उघाडेण मुहेणं, नो भासे अहव जत्तिया वारा । भासे तत्यिमित्ता, लोगस्स करेमि उस्सगं ॥ १३॥ '' असणे तह पडिकमणे, वयणं वज्जे विसेस कज्ज विणा । सक्कीयमुवहिं च तहा, पडिलेहंतो न बेमि सया ॥ १४ ॥ આહાર-પાણી વહેારવા જતાં-આવતાં ઈય્યસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) વાટમાં વાર્તાલાપ વગેરે કરવાનું હું. વજી ત્યાગ કરુ છું (રસ્તે ચાલતાં ખાલીશ નહિ). (૧૧) ૩૩૨ દિવસે દૃષ્ટિથી કે રાત્રિએ દંડાસથી પૂજ્યા-પ્રમાર્યો વગર ચાલ્યા જવાય તેા, અંગ-પડિલેહણા પ્રમુખ સડાસા કે આસન પડિલેહ્યા-પ્રમાર્ષ્યા વિના બેસી જવાય તેા અને કટાસણા-કાંબળી વિના જમીન ઉપર બેસી જવાય તે (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા (પાંચ ખમાસમણ દેવાં અથવા પાંચ વાર નવકાર મન્ત્રનો જાપ કરવા). (૧૨) ૨. ભાષાસમિતિ—ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ ખેલું, છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે એલી જાઉ' તેટલી વાર (ઇરિયાવહીપૂર્ણાંક) એક લેાગસ્સનો કાઉસ્સગ્ગ કરું. (૧૩) આહાર-પાણી વાપરતાં તેમ જ પ્રતિક્રમણ કરતાં, કોઈ મહત્ત્વના કાર્ય વિના, કોઈને કાંઈ કહું નહિ, એટલે કે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમફલક अन्नजले, लब्भंते, विहरे नो धोवणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥१५॥ सक्कीयमुवहिमाई, पमज्जिउं निक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६॥ जत्थ व तत्थ व उज्झणि, दंडग उवहीण अंबिलं कुव्वे । सयमेगं सज्झायं, उस्सग्गे वा गुणेमि अहं ॥१७॥ કોઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ. એ જ રીતે, મારી પિતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બેલું નહિ. (વડલના પડિલેહણ વખતે કારણે બોલવું પડે તે. જ્યણા.) (૧૪) - ૩. એષણસમિતિ–બીજું નિર્દોષ-પ્રાસુક (નિર્જીવ) જલ મળતું હોય તો મારા પિતાના માટે ધેવાણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનુ) જળ. હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નિતારીને તૈયાર કરેલું) તે વિશેષે કરીને લઉ જ નહિ. (૧૫) ૪આદાનનિક્ષેપણસમિતિ–મારી પિતાની. ઉપધિ પ્રમુખ કોઈ પણ ચીજ પૂછ-પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમ જ પૂછ-પ્રમાઈને ગ્રહણ કર્યું. જે તેમ પૂજવાપ્રમાર્જવામાં ગફલત થાય તે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬) - દા પ્રમુખ પિતાની ઉપધિ જ્યાં ત્યાં (જેમ તેમ. સૂની, ભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી મણકિયાનાં સૂત્રો-સાથ मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुब्वे ॥१८॥ अणुजाणह जस्सुग्गह, कहेमि उच्चारमत्तगट्टाणे । तह सन्नाडगलगजोग-कप्पतिप्पाइ वोसिरे तिगं ॥१९॥ रागमये मणक्यणे, इक्किक निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उववासं अंबिलं वा वि ॥२०॥ અથવા ઊભા ઊભા, કાઉસ્સગ મુદ્રાએ રહી, એકસે લેક અથવા સે ગાથા જેટલો કાઉસ્સગ કરું. (૧૭) પ. પારિઠાવણિયા સમિતિ–લઘુનીતિ કે શ્લેષ્મ વગેરેનું ભાજન પરઠવતાં કઈ જીવનો વિનાશ થાય તે નીવિ કરું અને અંવિધિથી (સદષ) આહાર-પાણી પ્રમુખ વિહારી લાવવાથી તેને પરવવવાં પડે તે એક આયંબિલ કરું. (૧૮) વડીનતિ (ઝાડા) કે લઘુનીતિ (પેશાબવગેરે કરવાના કે પરડવવાના સ્થાને “અણજાણહ જસ્સગ્ગહો’ પ્રથમ કહું, તેમ જ તે લઘુ-વડીનીતિ, ધોવાનું પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઈંટ, માટી, પથ્થર વગેરેના કકડા) પ્રમુખ પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે” કહું. (૧૯) ત્રણ ગુપ્તિના પાલન માટે–મન અને વચનથી રાગમય (રાગાકુળ) વિચારું કે બોલું તે હું એક નવી કરું અને જે કાયાથી કુચેષ્ટા થાય-ઉન્માદ જાગે-તે ઉપવાસ અથવા આયંબિલ કરું. (૨૦) Page #362 -------------------------------------------------------------------------- ________________ સાવજ્ઞ સાધુયોગ્ય નિયમકુલક '' बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निव्वियया । भयकोहा इवसेणं, अलीयवयणंमि अंबिलयं ॥ २१ ॥ पढमालियाई तु गहे, घयाइवत्थूण गुरुअदिट्ठाणं । दंडग तप्पणगाई, अदिन्नगहणे य अंबिलयं ॥ २२ ॥ एगित्थीहि वत्तं, न करे परिवाडिदाणमवि तासि । ફળવસિાધિમુદ્દે, ટાવે બધિાંનવેમિ ારા ૩૩૫ પહેલા અહિ'સાવ્રતમાં—એઇન્દ્રિય પ્રમુખ વસ જીવની વિરાધના-હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તા તે મરેલા જીવની ઇન્દ્રિયા જેટલી નીવીએ કરુ બીજા વ્રતમાં—ભય, ક્રોધ, લાભ અને હાસ્યાદિકને વશ થઈ અસત્ય (અસભ્ય) એવું તા આય'બિલ કરુ. (૨૧) ત્રીજા વ્રતમાં—નવકારશી વગેરેમાં ઘી, દૂધ વગેરે વિકારી વિગઇએ આદિ વસ્તુઓ ગુરુએ જોઈ હાય (મને વાપરવાની ગુરુએ આજ્ઞા કરી હોય ) તેા જ વાપરું. ( કારણ કે, મુનિને કારણ વિના વિગઇએ વાપરવાનું વિધાન નથી.) અને બીજા સાધુઓનાં દાંડા, તરપણી વગેરે ઉપકરણા તેની રજા વગર લ–વાપરુ' તા આયખિલ કરું. (૨૨) ચેાથા વ્રતમાં-એકલી સ્ત્રીએ કે સાધ્વીએ સગાથે વાર્તાલાપ ન કરું અને તેઓને એકલા (સ્વતન્ત્ર) ભણાવું નહિ. પાંચમા વ્રતમાં—એક વર્ષ ચાગ્ય ( જેટલી જ ) ઉપધિ રાખું, પણ એથી અધિક ન જ રાખુ. (૨૩) Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો-સા ', पत्ता दुप्परगाइ, पन्नरस उवरिं ठवे न ठावेमि । आहाराण चउन्हं, रोगे वि अ संनिहिं न करें ||२४|| महरोगे व अ काढं, न करेमि निसार पाणीयं न पिबे । सायं दोघडियाणं, मज्झे नीरं न पिबेमि ||२५|| अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सयकालं । अणहारोसह संनिही - मवि नो ठावेमि वसही || २६ ॥ ૩૩૬ પાત્રાં અને કાચલાં પ્રમુખ બધુ મળી મારા પોતાના (તરીકે) પંદર ઉપરાંત રાખું નહિ અને બીજાને રખાવું નહિ. છઠ્ઠા વ્રતમાં—અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારનો (લેશમાત્ર) સનિધિ રોગાદિક કારણે પણ રાત્રે રાખું નહિ. દરરોજ જરૂર હોય તે પ્રમાણે લાવું, વધારે સંગ્રહ ન રાખુ. (૨૪) મેટા રાગ થયા હાય તાપણુ ક્વાથ ન કરુ’-ઉકાળા કરાવીને વાપુ' નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરું નહ અને સાંજે છેલ્લી એ ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની એ ઘડીના કાળમાં) પાણી પી નહિ (બે ઘડી પહેલાં ચાવિહાર પચકૃખાણ કરુ), તા પછી બીજા અશનાર્દિક આહારની તે વાત જ શી ? અર્થાત સૂર્યાસ્ત પહેલાં બે ઘડી બાકી રહે ત્યારે સ` આહારનો ત્યાગ કરું. (૨૫) અથવા સૂર્ય આથમે છેતે સદાય જળપાન ન કરુ (સૂર્યાસ્ત પહેલાં જ સ` આહાર સ'ખ'ધી પચ્ચક્ખાણુ કરો Page #364 -------------------------------------------------------------------------- ________________ સંવિણ સાધુયોગ્ય નિયમફલક ૩૩૭ तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए । ओगाहियं न कप्पइ, छट्ठाइ तवं विणा जोगं ॥२७॥ निधियतिगं च अंबिल-दुगं विणु नो करेमि विगयमहं । विगइदिणे खंडाइ-गकार नियमो अ जावजीवं ॥२८॥ निधिअयाइं न गिण्हे, निधियतिगमज्झि विगइदिवसे । विगई नो गिण्हेमि अ, दुन्नि दिणे कारण मुत्तुं ॥२९।। લઉં), અને અણાહારી ઔષધનો સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું-રખાવું નહિ. (૨૬) પાચારને વિષે કેટલાક નિયમો શક્તિને અનુસાર ગ્રહણ કરું છું. તેમાં છઠ્ઠ (એકસાથે બે ઉપવાસ) કે તેથી વધુ તપ ન કર્યો હોય. તેમ જ ગવહન ન કરતો હોઉં, તે મારે અવગાહિમ (પક્વાન્ન-વિગઈ) ક૯પે નહિ. (૨૭) લાગોલાગે ત્રણ નીવીઓ અથવા બે આયંબિલ ર્યા વિના હું જિગઈ (દૂધ, દહીં, ઘી પ્રમુખ) વાપરું નહિ અને વિગઈ વાપરું તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વગેરેમાં ખાંડ વગેરે ન ભેળવવાનો નિયમ જાવજજીવ સુધી પાળું. (૨૮) ત્રણ નિવીઓ લાગોલાગ થાય ત્યાં સુધી તેમ જ વિગઈ વાપરવાના દિવસે પણ નવીયાતાં દ્રવ્યો (પકવાન્નાદિ) ગ્રહણ કરું નહિ-વાપરું નહિ, તેમ જ કેઈ પણ તેવા પુષ્ટ કારણ વિના બે દિવસ સુધી લાગટ વિગઈ વાપરું નહિ. (૨૯) પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરું; શક્તિના ૨૨. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી શ્રમક્રિયાનાં સૂત્રો સાથે अट्ठमीचउद्दसीसं, करे अहं निवियाई तिन्नेव । अंबिलदुगं च कुव्वे, उववास वा जहासत्ति ॥३०॥ दवखित्ताइगया, दिणे दिणे अभिग्गहा गहेअब्बा । जीयम्मि जओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ॥३१॥ वीरियायारनियमे, गिण्हे केई अवि जहासत्तिं । दिण-पणगाहाईणं; अत्थं गिण्हे मणूण सया ॥३२॥ पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । एगं परिद्ववेमि अ, मत्तयं सबसाहूणं ॥३३॥ અભાવે બે આયંબિલ અથવા ત્રણ નીવીઓ વગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું. (૩૦) પ્રતિદિન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહો* ધારણ કરવા. કારણ, “અભિગ્રહ ન ધારે તે પ્રાયશ્ચિત્ત આવે.” એમ શ્રી યતિજીતક૯૫માં કહ્યું છે. (૩૧) વર્યાચાર–સંબંધી કેટલાક નિયમે યથાશક્તિ હું ગ્રહણ કરું છું. સદા સંપૂર્ણ પાંચ ગાથા વગેરેના અર્થ હું ગ્રહણ કરું; ઓછામાં ઓછી પાંચ ગાથા ગે ખું, અર્થ કરું, ભણાવું વગેરે કરું. (૩૨) (વડીલ તરીકે) આખા દિવસમાં સંયમમાર્ગમાં (ધર્મ કરણસિત્તરીમાં ચાર ભેદ અભિગ્રહના ગણેલા છે. તે દરરોજ કરવા ગ્ય હોવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન દ્રવ્યાદિ અભિગ્રહ ધારવા. Page #366 -------------------------------------------------------------------------- ________________ સવિજ્ઞ સાધુયોગ્ય નિયમકુલક चवीस वीस वा, लोगस्स करेमि काउसग्गम्मि | જન્મવયદા પતિળ, સન્યાય વા વિતમિત્તે રૂા निदाइपमारणं, मंडलिभंगे करेमि अंबिलयं । नियमा करेमि एगं, विस्सामणयं च साहूणं ||३५|| सेहगिलाणाईगं, विणा व संघाडयाहसंबंधं । હિòળમહ-િવળા, કુવ્વ. જ્ઞદાસત્તિ રૂદ્દા ૩૩૯ ' सीपवेसि निगम्मि, निसिही आवस्सियाण विस्सरणे । पायापमज्जणे विय, तत्थेव कमि नमुकारं ||३७|| કાર્ય માં ) પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા (શિખામણ) આપું અને લઘુ તરીકે સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરાવી આપુ. (૩૩) પ્રતિદિવસ કક્ષય માટે ચોવીસ કે વીસ લાગસ્સનો કાઉસ્સગ્ગ કરુ', અથવા કાઉસગ્ગમાં રહી સ્થિરતાથી એટલુ સજ્ઝાય-ધ્યાન કરું. (૩૪) નિદ્રાદિક પ્રમાદ વડે મંડલીનો ભંગ થઈ જાય (પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાયાદિમાં જુદો પડુ' ) તે એક આયબિલ કરુ અને (કરવા ચાગ્ય વડીલ) સાધુઓની એક વખત વિશ્રામણા-વૈયાવચ્ચ નિશ્ચે કરું. (૩૫) સઘાડાદિકનો કશે! સબન્ધ ન હોય તાપણ લઘુ શિષ્ય (બાલ), ગ્લાન સાધુ પ્રમુખનું પડિલેહણ તેમ જ તેમની ખેળ પ્રમુખની કૂંડીને પરડવવી વગેરે હું યથાશક્તિ કરીશ, (૩૬) Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦. શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે भयवं पसाउ करिउ, इच्छा(चा)इ अभासणम्मि बुड्ढेसु । इच्छाकाराकरणे, लहसु साहूसु कज्जेसु ॥३८॥ सव्वत्थवि खलिएK, मिच्छाकारस्स अकरणे तह य । सयमन्नाउ वि सरिए, कहियव्यो पंचनमुक्कारो ॥३९॥ वुड्ढस्स विणा पुच्छं, बिसेसवत्थु न देमि गिण्हे वा । अन्नं पि अ महकज्ज, वुडढं पुच्छिय करेमि सया ॥४०॥ વસતિ (ઉપાશ્રય)માં પ્રવેશ કરતાં ‘નિસીહ” અને નીકળતાં “આવસહિ” કહેવી ભૂલી જાઉં તથા ગામમાં પેસતાં કે નસરતાં પગ પૂજવા ભૂલી જાઉં તે, યાદ આવે ત્યાં જ નવકાર મંત્ર ગણું. (૩૭) ” કાર્ય પ્રસંગે વિનંતિ કરતાં, વૃદ્ધ સાધુઓને “હે ભગવન્, પસાય કરી” અને લઘુ સાધુને “ઈચ્છાકાર એટલે તેમની ઈરછા અનુસાર, એમ કહેવું ભૂલી જાઉં કે સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ત્યારે “મિચ્છાકાર” એટલે “મિચ્છા મિ દુક્કડ” એમ કહેવું ભૂલી જાઉં તે, જ્યારે મને યાદ આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે, તત્કાળ મારે એક વાર નવકાર મન્ચ ગણવે. (૩૮-૩૯) વૃદ્ધ (વકીલ)ને પૂછયા વિના કોઈ વિશેષ સારી વસ્તુ (આહાર, વસ્ત્ર, પાત્રાદિ) બીજા પાસેથી લઉં નહિ અને દઉં પણ નહિ તથા સદેવ કોઈ મોટું કામ વૃદ્ધ(વડીલ)ને પૂછીને જ કરું, પૂછડ્યા વગર કરું નહિ. (૪૦) Page #368 -------------------------------------------------------------------------- ________________ સંવિ સાધુગ્ય નિયમકુલક ૩૪૧ दुब्बलसंघयणाण वि, एए नियमा सुहावहा पायं । किंचि वि वेरग्गेणं, गिहिवासो छडिओ जेहिं ॥४१॥ संपइकाले वि इमे, काउं सक्के करेइ नो निअमे । सो साहुत्तगिहित्तण-उभयभट्ठो मुणेयव्वो ॥४२॥ जस्स हिययम्मि भावो, थोवो वि न होइ नियमगहणं मि । तस्स क(ग)हणं निरत्थय-मसिरावणि कूवखणणं व ॥४३॥ શરીરનો બાંધો નબળો છે એવા દુર્બળ સંઘયણવાળા પણ જેમણે કાંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છોડ્યો છે, તેઓને આ ઉપર જણાવેલા નિયમ પ્રાયઃ સુખેથી પાળી શકાય તેવા (શુભ ફળ દેનારા) છે. (૪૧) સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમોને જે આદરે-પાળે નહિ, તે સાધુપણું થકી અને ગૃહસ્થપણા થકી એમ ઉભયભ્રષ્ટ થયે જાણ. (૪૨) જેના હૃદયમાં ઉક્ત નિયમો ગ્રહણ કરવાને લેશ પણ ભાવ ન હોય, તેને આ નિયમ સંબધી ઉપદેશ કરે, એ સિરા રહિત (જ્યાં પાણી પ્રગટ થાય તેમ ન હોય તેવા) સ્થળે ફ ખોદવા જે નિરર્થક-નિષ્ફળ થાય છે. અથવા તેનો સંયમનો સ્વીકાર પાણી વિનાની જમીનમાં કૂ ખોદવા બરાબર છે. (૪૩) વર્તમાનમાં સંઘયણબળ, કાળબળ અને દુઃષમ આરે વગેરે નબળાં છે”-એવાં હીણાં આલંબને પકડીને પુરુષાર્થ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે संघयणकालबलदूसमा-रयालंबणाई चित्तण । ' सव्वं चिय निअमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥४४॥ बुच्छिन्नो जिणकप्पो, पडिमाकप्पो अ संपई नस्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ॥४५॥ तह वि जइ एअ नियमा-राहणविहीए जइज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ॥४६॥ एए सव्वे नियमा, जे सम्मं पालयंति वेरग्गा । तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ॥४७॥ રહિત-પામર હોય તેવા-જવે આળસ-પ્રમાદથી બધા નિયમરૂપી સંયમની ધૂંસરીને છોડી દે છે. (૪૪) | (સંપ્રતિકાળે) જિનકલ્પ વ્યછિન થયેલ છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વાત નથી અને સંઘયણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરક૯પ પણ પાળી શકાતું નથી, તે પણ જે મુમુક્ષુ જીવ આ નિયમોની આરાધના કરવા પૂર્વક સમ્યગૂ ઉપયુક્ત ચિત્તવાળા થઈ ચારિત્ર પાળવામાં યત્ન (ઉદ્યમ) કરશે, તે તે નિયમ-નિ જિનાજ્ઞાને આરાધક થશે. (૪૫-૪૬) આ સર્વે નિયમોને જે આત્માએ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે અને તે શિવસુખના ફળને આપે છે. (૪૭) ॥ इति संविग्नसाधुयोग्यनियमकुलकम् ॥ Page #370 -------------------------------------------------------------------------- ________________ - પાક્ષિક અતિચાર नाणंमि दंसणंमि अ, चरणमि तबंमि तहय विरियंमि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥१॥ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર -એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ સૂકમ-બાદર જાણતાં-અજાણતાં હું હોય, તે સવિ હુ મન-મચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૧) તત્ર જ્ઞાનાચારે આઠે અતિચાર– વિUU વઘુમા, ઉદા ત અનિવ િ વંગળ-વસ્થ-તમ, લવિદો નાબમાયા ? જ્ઞાન કાળવેળામાંહે પઢયો, ગુ, પરાવર્ચી નહિ, અકાલે પઢો, વિનયહીન, બહુમાનડિન, યોગેપધાનહીન પઢયો, અનેરા કહે પડ્યો, અને ગુરૂ કહ્યો, દેવવંદન, વાંદણે, પડિકકમણે, સઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડો અક્ષર, કાને માત્રે આગલો ઓછો ભણે ગુ. સૂત્રાર્થ તદુભય કૂંડાં કહ્યાં, (સાધુતણે ધર્મ) કાજે અણુઉદ્વર્યા, ડાંડે અણપડિલેહ્યાં, વસતિ અણશોધ્યાં– અણપયાં અસઝાઈ અોઝા કાળવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્ત ભણ્યા ગુણ્ય પરાવર્તે. અવિધિઓ ગોપધાન કીધાં-કરાવ્યાં, જ્ઞાનપકરણ–પાટી પોથી ઠવણ કવળી નકારવાળી સાંપડા સાંપડી સ્ત્રી વહી કાગળીઆ ૧. કર્યો. ૨. ગુરુવન્દનમાં. ૩. ખોટે. ૪. વધારે છે. પ. અસ્વાધ્યાયનાં કારણે છતાં અનાધ્યાય દિવસમાં કે કાળવેળાએ. ૬. પુસ્તકને વીંટવાની. ૭. દેઢીઓ પાઠાં. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ઓળીના પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું, થુંકે કરી અક્ષર ભાં(માં), જ્ઞાનવંત પ્રત્યે પ્રàષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી, કુણહિ પ્રત્યે તેતડે બેબડે દેખી હસ્ય-વિતર્યો, મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન–એ પંચવિધ જ્ઞાનતણી અસહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ (૨) , દશનાકારે આઠ અતિચાર–નિસંવિક निक्कंखिअ, निवितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह રિવાર, વછંઠ માવળ લટ્ટ પ્રશા દેવગુરુ ધમતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાન્ત નિશ્ચય ધર્યો નહિ. ધર્મસંબંધિઆ ફળતણે વિષે નિસ્સેદેહ બુદ્ધિ ધરી નહિ, સાધુ-સાધ્વી તણી નિન્દા-જુગુપ્સા કીધી, મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી મૂઢ દષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંત તણી અનુપબૃહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત-ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણા, વિસંતે ઉવેખ્યા, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી, ઠવણાયરિય હાથ થકી પાડયા, પડિલેહવા વિચાર્યા, જિનભુવન તણું ચેરાશી ૧. પ્રશંસા ન કરી. ૨. ધર્મમાં અસ્થિરતા: ૩. ભક્ષણ કર્યું, ઉપેક્ષા કરી, ઓછી સમજથી દુરુપયોગ કર્યો, દુરુપયેગ થવા દીધે. ૪. રક્ષા. Page #372 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક અતિચાર ૩૪૫ આશાતના, ગુરૂપ્રત્યે તેત્રીશ આશાતના કીધી, દર્શનાચાર વિષઈએ અને જે કોઈ અતિચાર પક્ષ૦ (૩) ચારિત્રકારે આઠ અતિચાર-બાળકોનजुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तोहिं । एस चरित्तायारो, શવિદો હોઇ નાવડ્યો શા ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાવનિક્ષેપણસમિતિ, પારિષ્ટપિનિકાસમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-એ અષ્ટ પ્રવચનમાતા રૂડી પેરે પાળી નહિ, સાધુતણે ધર્મ સદેવ, શ્રાવતણે ધર્મે સામાયિકપસહ લીધે-જે કાંઈ ખંડના -વિરાધના હુઈ હોય, ચારિત્રાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ૦. (૪) વિશેષતશ્ચારિત્રાચારે તપાધન તણે ધમે– वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायण । पलिअंक निसिज्जा य, सिणाणं सोहवज्जणं ॥१।। વ્રતષકે-પહેલે મહાવ્રત–પ્રાણાતિપાત સૂમબાદર ત્રણ સ્થાવર જીવતણી વિરોધના હુઈ (૧). બીજે મહાવતે—કોધ-લભ-ભય-હાસ્ય લગે જૂઠું બોલ્યા (૨). ત્રીજે અદત્તાદાનવિરમણ મહાવતે–સામનવા, तित्थयरऽदत्तं तहेव य गुरु हिं । एवमदत्तं चउहा, पण्णत्तं વીરપf I? | સ્વામીઅદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત-એ ચતુર્વિધ અદત્તાદાનમાં હિં કંઈ + સાધુ તણે ધર્મ, Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે અદત્ત પરિભેગવ્યું (૩). એથે મહાવતેસરીજાनिसिजिदिय-कुड्डितरपुबकीलिए पणिए । अइमायाहार વિમૂળ , ને મારો શા એ નવ વાડ સુદ્ધી પાલી નહિ, સુહણે સ્વપ્નાંતરે દષ્ટિવિપર્યાસ હુઓ (૪). પાંચમે મહાવતે ધર્મોપકરણને વિષે ઇરછા-મૂછ-ગૃદ્ધિઆસક્તિ ધરી, અધિકે ઉપકરણ વાવેર્યો, પર્વતિથિએ પડિલેહ વિસા (૫). છડે રાત્રિભેજનવિરમણવ્રતે– અસૂરો ભાત પાણી કીધે, છારોદ્ગાર આબે, પાત્ર પાત્રબધે તકદિને છાંટ લાગે, ખરડ્યો રહ્યો, લેપ તેલ ઔષધાદિતણો સંનિધિ રહ્યો, “અતિમાત્રાએ આહાર લીધે (૬). એ છએ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ૦ (૫). કાયષટકે—ગામતળે પસાર નિસારે પગ પડિલેહવા વિસાર્યા. માટી મીઠું ખડી ધાવડી અરણેટ્ટો પાષાણતણી ચાલી ઉપર પગ આવ્યો (૭). અપકાય–વાઘારી ફૂસણું હુઆ, વહોરવા ગયા, “ઊલખે હાલ્ય, લેટે ઢળે, કાચા પાણી તણા છાંટા લાગ્યા (૮). તેઉકાયવીજ દીવતણી ઉજેણી હઈ (૯). વાઉકાય–ઉઘાડે મુખે બેલ્યા. મહાવાય વાજતાં કપડા કામળી તણા છેડા સાચવ્યા ૧. અંધારે અથવા સૂર્યને પ્રકાશ મંદ પડે તેવા લગભગ વખતે. ૨. માટે (અજીર્ણને) ઓડકાર. ૩. 3ળીએ. ૪. સંઘર્યો. ૫. વધારે પડતું. ૬. પેસવા-નિકળવાની ભાગોળે. ૭. છાટ. ૮. ઝાકળ -ધુમ્મસની સ્પર્શના. ૮. સંસક્ત પાણીનું પાત્ર વિશેષ. Page #374 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક અતિચાર નહિ, ફૂક દીધી (૧૦). વનસ્પતિકાય—નીલફૂલ-સેવાલથડ, ફળ, ફૂલ, વ્રુક્ષ શાખા-પ્રશાખાતા સંઘટ્ટ પર’પર નિરંતર હુઆ (૧૧). ત્રસકાય—એઇદ્રી, તેઇદ્રી, ચરેન્દ્રી, પંચેન્દ્રી કાગ-મગ ઉડાવ્યા, ઢાર ત્રાસબ્યાં, ખાલક ખીહરાવ્યાં (૧૨). ષટ્કાય વિષઇએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ (૬) ૩૪૭ અકલ્પનીય સિા-વસ્ત્ર-પાત્ર-પડ-પરિભાગળ્યા, ઉપયાગ કીધા ૧૫ાખે વિહર્યા, ધાત્રીદાય, ત્રસ-બીજસ સક્ત, પૂર્વ કમ -પશ્ચાત્કમ, ઉદ્દગમ ઉત્પાદના(દિ) દોષ ચિંતળ્યા નહિ (૧૩). ગૃહસ્થતણેા ભાજન ભાંજ્યું, ફાડયો, વળતા પાછે। આપ્યા નહિ (૧૪). સુતાં સારિઆ ઉત્તરપટ્ટા ટળતા અધિક ઉપકરણ વાવર્યા (૧૫-૧૬), દેશતઃ નાન (કી'), મુખે ભીનેા હાથ લગાડવો, સર્વાંતઃ સ્નાનતણી વાંછા કીધી (૧૭). શરીરતણા મેલ ફેડવો. કેશ-રામ-નખ સમાર્યા, અનેરી કાંઈ રાઢા-વિભૂષા કીધી (૧૮). અકલ્પનીય પિડાદિ વિષઇએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ॰ (૬) બાવસય મન્ના, હિòળક સાળ' મિવ" ગમત્તનું ગામો-નિગમો, ઢાળે નિસીબળ બ॰ li આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્ત ચિત્તપણે પડિક્કમણુ કીધું, પડિક્કમણામાંહિ ઉઘ્યા, બેઠાં પડિક્કમણું કીધું (૧). દિવસ પ્રત્યે ચાર વાર સજ્ઝાય સાત વાર ચૈત્યવંદન ન કીધાં (૨). પડિલેહણા આઘી પાછી ભણાવી, પસ્તા ૧ २ ૧. વિના વહેાયું. ૨. ઉપરાંત. ૩. શાભા. ૪. મેાડીવડેલી, પ. જેમ તેમ અવિધિએ. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ વ્યસ્ત કીધી (૩). આ ધ્યાન-રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિ (૪). ગેચરી ગયાં બેંતાલીસ દોષ ઉપજતા ચિંતવ્યો નહિ, પાંચ દેષ માંલી તણ ટાળ્યા નહિ (૫). છતી શક્તિએ પર્વતિથિએ ઉપવાસાદિ તપ કીધો નહિ (૬). દેહરા-ઉપાસરામાંહિ પેસતાં નિસિહી. નિસરતાં આવસહી કહેવી વિસારી, ઇચ્છા-મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહિ, ગુરૂતણે વચન તહત્તિ કરી પડિવો નહિ. અપરાધ આવ્યાં મિચ્છામિ દુક્કડ દીધો નહિ (૭). સ્થાનકે રહેતાં હરિઅકાય બીઅકાય કીડીતણાં નગરાં શોધ્યાં નહિ (૮). ઓ. મુહપત્તિ, ચળપટ્ટો ઉત્સઘા , સ્ત્રી-તિર્યચતણ સંઘટ્ટ અનન્તર પરંપર હુઆ (૧૦). વડા પ્રત્યે “પસાય કરી ઉલહુડાં પ્રત્યે “ઈચ્છાકાર ઇત્યાદિક વિનય સાચવ્યો નહિ. સાધુ સામાચારી વિષઈએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષમ-આદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ઇતિ પાક્ષિક અતિચાર સંપૂર્ણ in વડાં પ્રત્યે વિશ અને જે ક કા હોય તે ૧. સ્વીકાર્યો. ૨. થતાં. ૩. ઉભા રહેતાં. ૪. સંભાળ્યાં. પ એક હાથથા વધારે છેટા મૂક્યા. ૬. લઘુ સાધુએ. Page #376 -------------------------------------------------------------------------- ________________ 2 :