________________
પ૭
પગામ સિજા ઉપકાર કરતા પિતાના ઉપકારી આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરે, ૧૨. પુનઃ પુનઃ નિમિત્તકથનાદિ દ્વારા અધિકરણ (આહાર, ઉપાધિ આદિ) મેળવે, ૧૩. તીર્થને ભેદ (કુસં૫) કરાવે, ૧૪. વશીકરણાદિ કરે, ૧૫. ત્યાગ (પચ્ચકખાણ) કરેલા ભેગોની ઈરછા કરે, ૧૬. બહુશ્રુત ન હોય છતાં પિતાને બહુશ્રત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરે, (બહુશ્રતમાં કે તપસ્વીમાં ગણવે), ૧૭. ઘણુઓને અગ્નિના ધુમાડામાં ગૂગળાવીને મારી નાખે, ૧૮. પોતે પાપકર્મ કરીને બીજાને શિરે ચઢાવે, ૧૯. પિતાની ઉપધિ-પાત્રને કપટથી છુપાવે (પિતાના અસ આચરણને કપટથી છુપાવી બીજાઓને ઠગે, સદાચારીમાં ગણવે), ૨૦. અસંભ્રાવથી સભામાં સત્ય બેલનારને પણ જુઠ્ઠો ઠરાવે, ૨૧. નિત્ય કલહ કરે, ૨૨. બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વગેરેમાં લઈ જઈને) તેનું ધન વગેરે લૂંટી લે, ૨૩. એ જ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લેભાવે-લલચાવે (વશ કરે), ૨૪. કુમાર નહિ છતાં બીજાની આંગળ પિતાને કુમાર તરીકે જણાવે, ૨૫. એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પિતાને બ્રહ્મચારી જણાવે, ૨૬. જેની સહાયથી પિતે ધનાઢય થયો હોય તેના ધનને લોભ કરે, ૨૭. જેના પ્રભાવથી પિતે લોકપ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને જ કઈ રીતે અંતરાય (દુઃખી) કરે, ૨૮. રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક આદિ ઘણુ જીના નાયકને હણે, ૨૯. નહિ જેવા છતાં કપટથી “હું દેવને દેખું છું” એમ કહી લોકેમાં પ્રભાવ