SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકની વાત સંયમજીવનની નિળ આરાધનામાં એક કુશળ માઢકના જેવી કામગીરી બજાવતા આ ગ્રંથની ઉપચાગિતાને કારણે એની માંગ, હમેશને માટે, એકસરખી હે।વાથી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજહેમચંદ્રસૂ રિજી મહારાજની પ્રેરણાથી, એની આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ પહેલાં આ ગ્રંથની બે આવૃત્તિએ આ પ્રમાણે પ્રગટ કરવામાં આવી હતી— પહેલી આવૃત્તિ “ શ્રી શ્રમણક્રિયાસૂત્રસદભ` ' એ નામથી પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રભ`જનાશ્રીજી મહારાજના ઉપદેશથી, શ્રી શાંતિલાલ. ચુનીલાલ શાહ ( સુરદાસ શેઠની પાળ, અમદાવાદ ) તરફથી પ્રકાશિત (વિ॰ સં૦ ૨૦૧૩ માં ). ર બીજી આવૃત્તિ “ સાંધુક્રિયાનાં સૂત્રા, સાથે ” એ નામથી, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી, પ્રગટ થઈ હતી. સચમયાત્રામાં સદા સહાયરૂપ થનાર આ ગ્રંથને આટલા સુવ્યવસ્થિત રૂપમાં તથા અર્થો સાથે તૈયાર કરવામાં પરમપૂજ્યપાદ ખાપજી મહારાજના સમુદાયના ભદ્રપરિણામી પરમપૂજ્ય ભાચાર્ય ભગવંત શ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy