SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા પાકિસૂત્ર ૧૦૯ સુવર્ણ (સૌનેયા કે ઘડેલું સુવર્ણ) રાખી શકાતું નથી, અર્થપત્તિથી સર્વ પ્રકારના સર્વ પરિગ્રહથી રહિત. ૭. “૩ારામામવા'—જેનાથી આત્મામાં (મહાદિન) ઉપશમ થાય છે. ૮. ‘નવગ્રહ્મગુપ્તા’-નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ(રક્ષા)થી સુરક્ષિત. ૯. ‘અપમાની ’–જેના આરાધકે પાક (રસેઈ) કરતા નથી, અર્થાત્ રાઈ કરવાની ક્રિયાના ત્યાગી સાધુએ જેના આરાધક હોય છે. ૧૦. “મિક્ષાવૃત્તિ ચ”-(પાકક્રિયાનો ત્યાગ હોવાથી) ભિક્ષાથી જેમાં આજીવિકા ચલાવવાની છે. ૧૧. ‘કુક્ષિાગ્વચ”-(તે ભિક્ષાથી પણ સંચય કરવાનો નહિ કિન્ત) માત્ર કુક્ષિપ્રમાણ ભેજન જેમાં લેવાનું છે. ૧૨. “નિશિorી-મરાહ્ય રા'—જ્યાં અગ્નિનું શરણ અથવા સ્મરણ પણ કરવાનું નથી (અર્થાત્ શીત પરિષહાદિ કારણે પણ અગ્નિનો ઉપયોગ જેમાં કરાતું નથી. ૧૩. “સંઘાત્રિતજી’–સર્વ કર્મમલનું પ્રક્ષાલન કરનારે (અથવા સર્વ દોષનું જેમાં પ્રક્ષાલન થાય છે). ૧૪. “ચોખચ -રાગાદિ દોષોને જેમાં ત્યાગ છે, (અથવા “ઇ” એટલે “પ” જેમાં ત્યજાએલો છે), એથી જ. ૧૫. “ગુપદી '-જેમાં ગુણનો અનુરાગ છે. (તાત્પર્ય કે તે ચારિત્રધર્મનું આરાધન કરનારને તે દેશનો અથવા દ્રષનો ત્યાગ અને ગુણને અનુરાગ (વૃદ્ધિ) કરાવનાર છે). વળી, ૧૬. નિર્વિવાચ’–જેમાં ઇન્દ્રિયે અને મનનો વિકાર (ઈચ્છાઓનો ઉન્માદ) નથી. ૧૭. “નિવૃત્તિહૃક્ષાર્ચ” સર્વ (પા૫) વ્યાપારનો પરિહાર એ જેનું લક્ષણ (અથવા
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy