Book Title: Anuyogdwar Sutra Part 02 Author(s): Kanhaiyalal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti Catalog link: https://jainqq.org/explore/040006/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણું નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણે એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (GUJARATI EDITION) :: યોજનાના આયોજક : શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ GDWAR SU NUYOG) SHREE SUTRAM શ્રી અનુયોગદ્વાર સૂત્રમ ( દ્વિતીય ભાગ Page #4 -------------------------------------------------------------------------- ________________ HEARRA H MAHARMATHAHATERATHAHARI Sid गावामधर्मदिवाकर-प्रज्य-श्रीवासीलालजी महाराज सिरचित्या प्रयनन्दिकाख्यया स्यालयमा मनका দ্বিবী-হ- মায়ালছিলश्री-अनुयोगहारसूत्रम् (द्वितीयो माग संस्कृत-पाकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि र पण्डितमुनि-श्रीकन्हैयालालजी महाराज TORS A काशक BHARARIES HEREMONSTREERHICHORE THERE अग्नीचदमाई गौरवरभाई बाखीयामदत हव्यसाहायन भ० माथे स्था० नेनशालाजारसमितिमापुलर अधि-ौशान्तिलाल मालदासभाई महोदया । मु० राजकोटामा manawaolamuTHAMARHTHHELamamathi AwarePER E प्रथमा याशिवीर सवनमा वयसीमा 22001 सल्यानमा Page #5 -------------------------------------------------------------------------- ________________ NOT जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-अनुयोगद्वारसूत्रम्॥ (द्वितीयो भागः) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः खाखीजालियानिवासी अमीचंदभाई गीरधरभाई बाटवीया प्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः । मु० राजकोट प्रथमा-आवृत्तिः धीर- संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४९४ २०२४ मूल्यम्-रू. २५-०-० .. COGEBAGcaocesome १९६८ Page #6 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણુ : श्री म. सा. वे स्थानवासी જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, 3. गरेडिया डूवा रोड, रानडेंट, (सौराष्ट्र ). लालभाई दलपसभा अन्थालय संस्कृति 品 हरिगीतच्छन्दः लिये । करते अवज्ञा जो हमारी यत्न ना उनके जो जानते हैं तत्र कुछ फिर यत्न ना उनके जनमेगा मुझसा व्यक्ति कोई तव इससे पायगा । लिये ॥ है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥ १ ॥ 品 १३८६५ ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो हायं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥ फ्र 5 विद्यामंदिर Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra ), W. Ry, India. પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૪૯૪ વિક્રમ સંવત ૨૦૨૪ ઈસવીસન ૧૯૬૮ भूयः ३. २५=०० : भुद्र४ : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ धी अंटा रोड, अभहावा. પ્રેસ, Page #7 -------------------------------------------------------------------------- ________________ દીપથી દીપ જલે યાને બાટવીયા કુટુંબની જીવનઝરમર કઈ પણ કુટુંબ કે સંપ્રદાયમાં નિહાળતાં તુરત જ સ્વાભાવિક રીતે આપણી દ્રષ્ટિ કુટુંબ કે સંપ્રદાયના વડા તરફ દેડી જાય છે તે વ્યક્તિનું ચારિત્ર, જ્ઞાન વિગેરે આખા કુટુંબપિ તરુવરના મૂળરૂપ હોય છે આ બાટવિયા કુટુંબની આટલી ધર્મ પરાયણ વૃત્તિ જોતાં તુરત જ તે કુટુંબના વડાના વ્યક્તિત્વને જાણવા આપણું મન ઉસુક બની જાય છે. તે કુટુંબના વ વડે છે, શ્રી ગિરધરભાઈ તએનું તથા તેમનાં કુટુંબીજનેના જીવન વિષે કંઈક જાણીએ. ખાખિજાળીયા નામનું નાનકડું ગામ તે સૌરાષ્ટ્રમાં આવેલી એક સુંદર મજ નદીને કિનારે આવેલું છે ત્યાં બાટવિયા કુટુંબ ધાર્મિક પ્રવૃત્તિમાં ખુબ જ આગળ પડતું છે. તે કુટુંબમાં સંવત ૧૯૪૦ માં શ્રી ગિરધરભાઈને જન્મ થયા. તેઓ શ્રી શિવકાળથી જ ધર્મના રંગે રંગાયેલા હતા આ ગામના લોકો તેમના સદ્વર્તનને અને ધર્મપરાયણ જીવનને જોઈ અને જાણી શક્યા હતા. ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારના જ્ઞાને તેમના જીવનમાં સુંદર સમન્વય સાધ્યું હતું, તેઓ શ્રી સાધનસંપન્ન હોવા છતાં પિતાનું શેષ જીવન ઘણુ સાદાઈથી અને ધાર્મિક કાર્યોમાં વ્યતીત કરી રહ્યા છે. શ્રાવકના બારે વ્રતના પાલનથી તેમના આત્માની ઉજજવલ પ્રગતિ થઈ રહી છે. તેઓશ્રી કહે છે કે, દુનિયાની વ્યથાઓ કયાં કમ છે? ઈચ્છાને વધારે શા માટે મન હાય! ન જાણે વહેરે છે, એ સાપને ભારે શા માટે તેઓ આરંભ સમારંભથી ઘણું જ ડરતા રહ્યા છે, અને આજે પણ રહે છે. છતાં પણ એ તો સવાભાવિક છે કે સાંસારિક જીવન જીવતા હોવાથી અમુક દે તે થાય અને તે દેશના નિવારણાર્થે તેઓ બંને સમય પ્રતિક્રમણ કરે છે. અને ૮૫ વર્ષની વૃદ્ધવયે પણ આયંબિલ અને ઉપવાસ જેવી તપશ્ચર્યા કરીને કર્મોને બાળવા તપની ભદ્દી પ્રગટાવે છે. વળી અન્ન-વસ્ત્ર તથા દિશાઓની મર્યાદા બાંધીને તેમના વ્યક્તિત્વને વધારે ઉચ્ચ અને આદર્શ બનાવી રહેલ છે. આ રીતે તેમનામાં તપ અને ત્યાગને નિષિ અખૂટ અને અદભૂત છે હાલમાં શ્રી ગિરધરભાઈ તેમના પુત્રો અને પૌત્રો સાથે બહાળા કુટુંબમાં તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમનું આવું ઉચ્ચતમ જીવન બંગલરમાં ઘણા જ લોકોના ઉદ્ધાર માટે પ્રેરણાદાયી બન્યું છે. તેમના સુપુત્ર શ્રી અમીચંદભાઈ પણ પિતાની માફક શ્રાવક ધર્મથી રંગાયેલા છે. તેઓશ્રી ખરેખર જાણે છે કે, ધમ સિવાય આપણી સાથે કંઈ આવવાનું નથી આથી તેમનું આચરણ પણ એ પ્રકારનું છે. તેઓશ્રી પોતાના વિશાળ ધંધામાંથી સારે સમય કાઢીને ઘણાજ ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યો કરી રહેલ છે. તેમના ધર્મપત્ની અ.સૌ. વ્રજવર બહેન ઘણુંજ ધર્મિષ્ટ તેમજ શાંત અને સરળ સ્વભાવી છે. તેઓ પણ પોતાનું જીવન સાદાઈથી વ્યતીત કરી રહ્યા છે. શ્રી અમીચંદભાઈને ત્રણ પુત્રને અને એક પુત્રીરત્ન પ્રાપ્ત થયેલા Page #8 -------------------------------------------------------------------------- ________________ છે. આ ચારે સંતાનમાં માતપિતા અને દાદાના ધાર્મિક સંસ્કારો પડેલા છે. અમીચંદભાઈના જ્યેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઈને જન્મ સંવત ૧૯૮૪ના આસો સુદ ૩ ને બુધવાર ૩૧-૧૦-૧૯૨૮ માં થયે. દ્વિતીય પુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈને જન્મ સંવત ૧૯૨૨ ના કાર્તક સુદ ૧૧ ને બુધવાર તા. ૬-૧૧-૧૯૩૫માં થયે. સુપુત્રી ઈન્દુમતીબેનને જન્મ સંવત્ ૧૯૯૪ના આસો વદ રને મંગળ વાર તા. ૧૦–૧૦–૧૯૩૮માં થયો. કનિષ્ઠ પુત્ર ચી. રમેશચંદ્રનો જન્મ સંવત ૧૯૭ના ચૈત્ર વદી ૧ ને શનિવાર તા. ૧૨-૪-૪૧માં થયો. આ ચારે ભાઈ-બહેનના જન્મથી ખાખિજાળીયા નામના નાનકડા ગામને પવિત્ર બનાવ્યું. આમ આ ચારે ભાઈ-બહેનને જન્મ ખાખિજાળીયામાં થયે હતે. જયેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઈ એક મોટા સાહસિક વેપારી હોવા ઉપરાંત ધાર્મિક વૃત્તિવાળા છે. વ્યવસાય.થે તેઓએ પોતાની જન્મભૂમિ ખાખિજાળીયાથી બેંગલોર સ્થળાંતર કર્યું હતું કે, જ્યાં તેઓ હાલ બહોળા કુટુંબ સાથે નિવાસ કરી રહ્યા છે. ત્યાં તેઓએ પ્રથમ નાના પાયા પર શ્રી મહાવીર ટેકસ ટાયલ સ્ટાર્સના નામે વ્યયસાય શરૂ કરેલ જે આજે એક વૃક્ષની જેમ વિકલ્પે છે તેઓએ પિતાના બંને ભાઈઓને પણ બેંગ્લોર બોલાવ્યા ચંદ્રકાન્તભાઈને પોતાના ધંધામાં સહભાગી બનાવ્યા અને સૌથી નાનાભાઈ રમેશભાઈએ ત્યાં આવી વધુ અભ્યાસ કર્યો રમેશભાઈએ મિકેનિકલ એજિનિયરની ડિપ્લેમાની ડીગ્રી મેળવી છે. હાલમાં ત્રણે ભાઈઓ સાથે રહીને પોતાના વ્યવસાયને પ્રગતિને પથે દેરી રહ્યા છે. આ કુટુંબ બેંલેરના જૈન સમાજના ઉત્કર્ષ માટે ઘણે રસ લઈ રહ્યું છે. બાટવિયા કુટુંબ જૈન ધર્મની ઉચ્ચ ભાવનાથી ખૂબ જ રંગાયેલું છે. તેના ઉદાહરણ રૂપ શ્રી અમીચંદભાઈની સુપુત્રી ચી. ઈન્દુમતી પ્લેન છે. દાદા તેમજ માત-પિતાના ધર્મના સંસ્કારે કુમારી ઈદુમતિબહેનમાં સંચર્યા હતા. કહેવત છે ને “જેવો સંગ તેવો રંગ” આચાર વિચારની અસર આજાબાજુના વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી તે જ રીતે દાદા અને માત પિતાના ત્યાગી અને ધર્મપરાયણ જીવનની અસર તેમની નાજુક અને પુષ્પ સમી પુત્રી પર પડી તેમના નાજુક અને નિર્દોષ હદય પર ત્યાગનો રંગ ચઢતા ગયા. તેમના માતા-પિતા શાન્તીની પળોમાં તેમને સમજાવતા હતા અને કહેતા કે બેટા ! તારે આ કીચડ સમા સંસારમાં પડી દેડકા કે પશ બનવાનું નથી તારે તો ખીલીને કમળ બનવાનું છે અને તારી જીવન સુવાસ જગતને આપવાની છે ત્યારથી જ એટલે ૧૬ વર્ષની કુમળી વયથી તેમના જીવનમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનું બીજ રોપાયેલું તેઓ ઘરે રહી ધાર્મિક સદુવાચન તેમજ સંતસમાગમમાં પોતાને સમય વ્યતીત કરતા હતા. ઈન્દુબહેને વિશ્વની વિશાળ અટવીના પ્રખર સ્તંભ, પ્રતાપી પરમ પ્રભાવક સૂત્ર સિદ્ધાંતના જાણકાર, શાસનદીપક, અધ્યાત્મ પ્રેરણાનાં અમીપાન આપનાર, જ્ઞાનના ફુવારામાં ભવ્યજીને સ્નાન કરાવનાર, પૂ. જૈન દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબ પાસે સારા પ્રમાણમાં ધાર્મિક અભ્યાસ કર્યો કાદવ Page #9 -------------------------------------------------------------------------- ________________ માંથી જેમ કમળ પાકે તેમ સંસારરૂપી કાદવમાં સંતે પાકે છે. આ રીતે પૂ. આચાર્ય દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબનું જીવન પણ કમળ સમાન છે. પૂ. આચાર્ય દિવાકર ઘાટીલાલજી મહારાજ સાહેબની બાટવિયા કુટુંબ પર ઘણું જ અમીદ્રષ્ટિ છે. તેમના ઉપદેશ અને પ્રેરણાથી આખું કુટુંબ ધર્મના રંગે રંગાયેલું છે. તેના ઉદાહરણરૂપ ઈન્દુબહેન હાલના ઇન્દિરાબાઈ મહાસતીજી ઈંદુબહેન ત્રણ ભાઈઓની એકની એક વહાલી બહેન હતી. જ્યારે તેઓ એ ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનો વિચાર પ્રદર્શિત કર્યો ત્યારે ભાઈઓ અને ભાભીઓએ સમજાવવા અથાગ પ્રયત્ન કર્યો પણ જેનું હૃદય વૈરાગ્યના રંગે રંગાયેલું હોય તેને કંઈ અસર થાય ખરી? ભાઈઓ અને ભાજપીઓએ કહ્યું “સંસારમાં રહો તે સારું સંયમ માર્ગ એ તે કાંટાળો માર્ગ છે. તે માર્ગે વિચારવું કઠીન છે. સંસારના સુખ છોડવા સહેલા નથી, બાવીશ પરિ કહે સહેવા કઠીન છે. તમારી પુષ્પ સમી નાજુક વય છે અને આત્મોન્નતિને માગ ખૂબ જ કઠીન છે. અને ઘણું સાધના માંગે છે. તેઓએ પૂછયું કે, આ કાંટાની ધારે ચાલી શકશે ? માત-પિતાની મમતા છોડી શકશે ? ઈદુબહેને પ્રત્યુત્તર આપે “મળે છે કષ્ટ લીધા વિણ, જગતમાં ઉન્નતિ કેને? વિહંગ પાંખ વીજે છે, પ્રથમ નિજ ઉડ્ડયન માટે આમ કહી તેમણે જણાવ્યું કે મારી સંપૂર્ણ તૈયારી છે. આ અંતરના ઉંડાણને વૈરાગ્ય હતો વળી તેમણે કહ્યું કે, જેને મન સંસાર એક અનર્થની ખાણુ છે, અને તે અનર્થની ખાણુમાંથી જેને ઉગરવું છે, છૂટવું છે તેને કોણ રોકનાર છે? ક્ષણિક સુખને છેડી નિત્ય અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાની મારી ઇચ્છા છે. આ જિંદગીને શું ભરોસો છે? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાંથી હું પીછેહઠ કરવાની નથી. પૂ આચાર્યશ્રીની પ્રેરણાથી પ્રેરાઈને શ્રી આઠમેટી દરિયાપુરી સંપ્રદાયના પંડિતરત્ન શાંત સ્વભાવી સરલ હદથી, વ્યાખ્યાવાચસ્પતિ જીવનની ભૂમિમાં જ્ઞાનદર્શન અને ચારિત્રના યંગ્ય બીજ વાવનાર સફળ કૃષક ! વિદુષી ૫ તારાબાઈ મહાસતીજ તથા જ્ઞાન ધ્યાનના પ્રેમી, ચિંતનશીલ, પ્રભાવશાળી, કર્તવ્યનિષ્ઠા શાંત સ્વભાવી પૂ હીરાબાઈ મહાસતીજી પાસે સંવત ૨૦૨૨ ના વૈશાખ સુદ ૧૧ ને રવીવારે તા ૧-૫–૧૬ ના રોજ મહામુલી ભાગવતી દીક્ષા અંગિકાર કરીને માતા-પિતાના નામને દીપાવી બાટવિયા કુટુંબને ધન્ય કરેલ છે જેમ વૈભવ સામે ત્યાગ, સમૃદ્ધિ સામે સમપણ, તેમ આ કુટુંબ ત્યાગી વ્યક્તિની જૈન સમાજને ભેટ આપી. આ રીતે દાદાના ધાર્મિક સંસ્કારે પોત્રી પર પડ્યા અને આખા કુટુંબને જેણે દીપાવ્યું આમ આખું કુટુંબ એક વ્યક્તિના સંસ્કારથી ધર્મના રંગે રંગાઈ ગયું તે આપણે જોઈ શક્યા અને “દીપથી દીપ જલે' શીર્ષક સાર્થક બન્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૨ ૩ ૪ iv8yankahi ka વિષય બીભત્સ રસ કે લક્ષણ કા નિરુપણ હાસ્ય રસ કે લક્ષણ કા નિરુપણ ણ રસ કે લક્ષણ કા નિરુપણ પ્રશાન્ત રસ કે લક્ષણ કા નિરુપણ દશ પ્રકાર કે નામ કા નિરુપણ પ્રતિપક્ષ ધર્મ વાલે કે નામ કા નિરુપણ ૫ ૬ ૭ સંયોગકે સ્વરુપ કા નિરુપણ ८ પ્રમાણ કે સ્વરુપ કા નિરુપણ ૯ સ્થાપના પ્રમાણ કે સ્વરુપ કા નિરુપણ ૧૦ દવ્યપ્રમાણ કે સ્વરુપ કા નિરુપણ ૧૧ ભાવપ્રમાણ કે સ્વરુપ કા નિરુપણ ૧૨ તદેવત કે નામ કા નિરુપણ ૧૩ ઉપક્રમ કે પ્રમાણનામ કે તિસરા ભેદ કા નિરુપણ દવ્યપ્રમાણ કા નિરુપણ ૧૪ ૧૫ ઉન્માન કે પ્રમાણ કા નિરુપણ ૧૬ અવમાન કે ઔર ગણિમ કે પ્રમાણ કા નિરુપણ ૧૭ પ્રતિમાનપ્રમાણ કા નિરુપણ ૧૮ ક્ષેત્રપ્રમાણ કા નિરુપણ આત્માંગુલપ્રમાણ કે પ્રયોજન કા નિરુપણ ૧૯ ૨૦ ઉત્સેધાંગુલપ્રમાણ કા નિરુપણ ૨૧ નૈયિકોં કે શરીર કી અવગાહના કા નિરુપણ ૨૨ પૃથ્વીકાય આદિ કે શરીર કી અવગાહના કા નિરુપણ ૨૩ પંચેન્દ્રીયતિર્યંગ્યોનિકો કે શરીર કી અવગાહના કા નિરુપણ ૨૪ વાણમંતર આદિ કે શરીર કી અવગાહના કા નિરુપણ ૨૫ પ્રમાણાંગુલ કા નિરુપણ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ પૃષ્ઠ ૧ ૧ ૨ ૨ ૪ ૬ ૧૦ ૧૨ ૧૩ ૧૭ ૧૭ ૨૧ ૨૪ ૨૫ ૩૦ ૩૦ ૩૩ ૩૪ ૩૭ ૪૧ ૨૮ પર ૫૪ نی ૬૬ ૬૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮૧. ૩૦ ૮૯ ૯૨. ૧૨૨ ૨૬ | કલપ્રમાણ કા નિરુપણ ૭૫ ૨૭ સમય કા નિરુપણ ૨૮ સમય આવલિકા આદિ કા નિરુપણ ૨૯ પલ્યોપમ ાદિ કાલકે ઔપમિક પ્રમાણ આદિ કા ૮૩ નિરુપણ અદવાપલ્યોપમ કાલ કા નિરુપણ ૩૧ નૈરયિક કે આયુપરિમાણ કા નિરુપણ ૩૨ | અસુરકુમાર આદિ કે આયુ ઔર સ્થિતિ કા નિરુપણ | ૯૫ ૩૩ ક્ષેત્રપલ્યોપમ કા નિરુપણ ૧૧૩ ૩૪ દબકી સંખ્યા કા નિરૂપણ ૧૧૭ ૩૫ | દારિક આદિ શરીરી કા નિરુપણ ૧૨૦ ૩૬ ઔદારિક આદિ શરીરો કી સંખ્યા કા નિરુપણ | ૩૦ | ઔધસે વૈક્રિય આદિશરિો કી સંખ્યા કા નિરુપણ ૧૨૬ ૩૮ નારક આદિ કે દારિક આદિ શરીરો કા નિરૂપણ ૧૩૧ પૃથ્વીકાય આદિ કે ઔદારિક આદિ શરરિ આદિ ૧૩૬ | કા નિરુપણ દવીન્દીય આદિ કે ઔદારીક આદિ શરીર કા ૧૪૧ નિરુપણ ૪૧ મનુષ્યો કે ઔદારિક આદિ શરીર વગેરહ કા નિરુપણ ૧૪૬ ૪ર |વ્યન્તર આદિ કે ઔદારિક આદિ શરીરાદિ કા ૧૫૧ નિરુપણ ૪૩ ભાવપ્રમાણ કા નિરુપણ ૧૫૫ ૪૪ ગુણપ્રમાણ કા નિરુપણ ૧૫૫ ૪૫ જીવગુણપ્રમાણ કા નિરુપણ ૧૫૭ ૪૬ | અનુમાનપ્રમાણ કા નિરુપણ ૪૭ ર્દિષ્ટસાધર્મ્સવદનુમાનપ્રમાણ કા નિરૂપણ ૪૮ ઉપમાન પ્રમાણ કા નિરુપણ ૧૬૯ ૪૯ આગમપ્રમાણ કા નિરુપણ ૧૭૨ ૫૦ દર્શનગુણપ્રમાણ કા નિરૂપણ ૧૭૪ ૪૦ ૧૫૯ ૧૬૫ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧૭૬ ૧૭૯ ૧૮૪ ૧૮૮ ૧૯૪ ૨૦૦ ૨૦૩ ૨૦૪ ૨૦૬ ૨૧૦ ૨૧૪ ૨૧૭ ૨૧૭. ચારિત્રગુણ પ્રમાણ કા નિરુપણ પર પ્રસ્થક કે દૃષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ પ૩ વસતિ ર્દષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ પિ૪ પ્રદેશ કે ર્દષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ ૫૫ સંખ્યા પ્રમાણ કા નિરુપણ પ૬ ] | ઔપમ્ય સંખ્યા કા નિરુપણ ૫૭] પરિમાણ સંખ્યા કા નિરુપણ પ૮ |ણના સંખ્યા કા નિરૂપણ ૫૯ ક્વન્ય સંખ્યયક કા નિરુપણ ૬૦ નવ પ્રકાર કે સંવેયક કા નિરુપણ ૬૧ | આઠ પ્રકાર કે અનન્તક કા નિરુપણ ૬ર ભવસંખ્યા પ્રમાણ કા નિરુપણ ૬૩ વક્તવ્યતા દવાર કા નિરુપણ ૬૪ અર્થાધિકાર દવાર કા નિરુપણ સ્મવતાર દવાર કા નિરુપણ ૬૬ ક્ષેત્રસમવતાર આદિ કા નિરુપણ ૬૭ નિક્ષેપદવાર કા નિરુપણ ૬૮ | અક્ષણ કા નિરુપણ ૬૯ આયનિક્ષેપ કા નિરુપણ ૭૦ ક્ષપણા કા નિરુપણ ૭૧ નામ નિષ્પન્ન કા નિરુપણ ૭૨ સુત્રલાપક નિષ્પન્ન કા નિરુપણ ૭૩ | અનુગમ નામ અનુયોગ દવાર કા નિરુપણ ૭૪ સત્રસ્પર્શક નિર્ધક્યનુગમ કા નિરુપણ ૭૫ નય કે સ્વરુપ કા નિરુપણ ૭૬ શાસ્ત્ર પ્રશસ્તિ ૨૨૨ ૬૫ ૨૨૨ ૨૨૫ ૨૩) ૨૩૨ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૯ ૨૪૦ ૨૬૬ ૨૭) ૨૮૩ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ બિભત્સરસકે લક્ષણ કા નિરુપણ હવે સૂત્રકાર છઠ્ઠા બીભત્સરસના લક્ષણનું કથન કરે છે– “અહુર નિમ” ઈત્યાદિ– . શબ્દાર્થ – સુરળિબહુamāનો માનિ જો રિક્વેરવિવાર વળો વો શો વીમો ) આ બીભત્સ રસ મૂત્ર, પુરીષ વગેરે અશુચિ પદાર્થો, કંપ-શવ, તેમજ વહેતી લાળ વગેરેથી હૂંણિત શરીર વગેરે વારંવાર જોવાથી તેમજ તેમની દુર્ગધથી ઉત્પન્ન થાય છે. આ રસનું લક્ષણે નિવેદ અને અવિહિંસા છે. ઉદ્વેગનું નામ “ નિવેદ” છે તથા શરીર વગેરેની નિસ્સારતા જાણીને હિંસા વગેરે પાપથી દૂર રહેવું તે અવિહિંસા છે તેઓ અને આ બીભત્સ રસના ચિહ્નો છે. આ બીભત્સરસ જેના વડે જાણવામાં આવે છેસૂત્રકાર તેને (વીમો ) આ પદે વડે સ્પષ્ટ કરવાનું સૂચન કરતાં કહે છે કે () જેમ (ગણુનામનિચનિયમાવવુવિરવિ કા, થાળા ૩ હરી વઢિ વદુમઝહુરં વિમુવંતિ) અપવિત્ર મતોથી પરિપૂરત શ્રેત્ર વગેરે ઇન્દ્રિયના વિકાર રૂપ ઝરાઓ જેમાં છે, તેમજ જે સદા સર્વકાલમાં સ્વભાવતઃ દુધવાળું છે અને જાતજાતના મલેથી જે મલિન થયેલું છે–એવા શરીર રૂપ કલિ-કલહ-ને સર્વ કલહનું મૂલ લેવા બદલ તે વિષયક મૂચ્છન પરિત્યાગથી તેમજ મુક્તિગમન વખતે તેને સર્વથા ત્યાગ કરીને | હાસ્યરસકે લક્ષણકા નિરુપણ કેટલીક ભાગ્યશાલી વ્યક્તિએ પોતાની જાતને ધન્ય બનાવે છે. શરીરની અસારક સારી રીતે જાણનારા કઈ વૈરાગ્યયુકત સજજનની આ ઉક્તિ છે. સૂ ધ હવે સૂત્રકાર સાતમાં હાસ્યરસનું કથન કરે છે“હાવ ” ઈત્યાદિ શબ્દાર્થ–(હવામાનવિનરીવિઠ્ઠલાણgogoળો) આ હાસ્ય રૂપ, વય, વેષ અને ભાષાની વિપરીત વિડંબનાથી ઉત્પન્ન થાય છે વડે સ્ત્રીનું રૂપ ધારણ કરવું, એ વડે પુરૂષનું રૂપ ધારણ કરવું એ કરી વિપરીત વિડંબના છે. તરૂણ વ્યક્તિ વડે વૃદ્ધ વ્યક્તિની જેમ અને વૃદ્ધ વ્યક્તિ વડે તરણ વ્યક્તિની જેમ ચેષ્ટાઓ કરવી આ વયની વિપરીત વિડં. બનાં છે પિતાના વર્ગના અથવા પોતાના દેશના વેષને ત્યજીને પરવર્ગના અથવા પરદેશના વેષને ધારણ કરવું, જેમ કે રાજપુત્ર વગેરેએ વણિગવેષ ધારણ કરવો, ગુજરાતીઓને માલવીયષ ધારણ કરે આ વેષ વિપરીત વિડંબના છે. પિતાના દેશની ભાષાને છોડીને પરદેશી ભાષામાં બોલવું આ ભાષા વિપરીત વિડંબના છે. આ રૂપ વગેરેની વિપરીત વિડંબના જેવાથી તેમજ સાંભળવાથી આ હાસ્યરસની ઉત્પત્તિ થાય છે. આ (મળgણાણો) મન: પ્રહર્ષ જનક એટલે કે મનને હર્ષિત કરનાર છે. (૧ળા હિm) ભનેત્ર અને વક્ત્ર-મુખ વગેરેનું વિકસિત થવું આનું ચિહ્ન છે. અથવા તે પેટ ધ્રુજવું, અટ્ટહાસ વગેરે થવું આ બધા એના ચિહ્યો છે. એ છે “gો હો હોર” અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ હાસ્યરસ હાય છે. હવે સૂત્રકાર આ હાસ્યરસ જે રીતે જાણવામાં તેને સ્પષ્ટ કરતાં કહે છે. (હ્રદ્દા) જેમ-(પામુત્તમનીમંડિત્રયુિદ્ધવર પો. વૃત્તિ, ફ્રી ગદ્ થળમવિયાળમિયમન્ના દસદ્ લાના) રાત્રિમાં પેાતાની પત્ની સાથે એક શય્યા પર સૂતેલા દિયરના મેા પર પત્નીના કાજલની થયેલી લીટીને જોઈને તેની કાઈ યુવતી ભ્રાતૃપત્ની-ભાભી-કે જેના મધ્યભાગ સ્તનયુગલના અતિશય ભારથી લળી રહ્યો હતેાહી હી કરીને હસી આ ગાથાનુ અવતરણ થ્યા પ્રમાણે જાણવું જોઈએ કેાઈ માણસ રાત્રે પેાતાની ધૂમપત્ની સાથે શય્યા પર સુઈ ગયા પત્નીના આંખેાના કાજળની રેખા તેના માં પર થઈ ગઈ સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તેની યુવતી ભાભી તેને એઈને ખૂબ હસવા લાગી અથવા ભાભીએ જ દિયરના અજાણુતા કાજળની ખા અનાવી દીધી જ્યારે તે જાગીને આવશ્યક કાર્ય માટે બહાર જવા લાગ્યા ત્યારે ભાભી તેની તે સ્થિતિ પર ખૂખ હસવા લાગી આ હાથ્યરસ માહુની લીલા એથી કમ બન્ધ હેતુ હેાવા ખદલ વજ્રનીય છે. ાસૂ॰૧૭૬ા કરુણ રસ કે લક્ષણ કા નિરુપણ હવે સૂત્રકાર આઠમા કર્ણ રસનું સલક્ષણ કથન કરે છે“ વિષ્વગોળવંધ ” ઈત્યાદિ— પ્રેમાદ શબ્દાર્થ -(વિવિષ્વમોચંધવાદ્દિષિળવાચસંમમુઘ્ધળો) પતિ પુત્ર વગેરેના વિયેાગથી, બધ-ખધનો, વધ-તાડનથી, વ્યાધિ-રાગથી, વિનિપાત—મરણથી અને સંભ્રમ પરચક્ર વગેરેના ભયથી, આ કાણુ રસ ઉત્પન્ન થાય છે. તેમજ (ચોનિરુવિચળ ળદિનો રોળો) શાક, વિલાપ, મુખશુષ્કતા, રાઇન આ સવ આ રસના ચિહ્નો છે. (ફળ રત્નો ના) આ કરૂણ રસ આ પ્રમાણે જાણવામાં આવે છે જેમ કે-(વ૫ત્ર किलामि अयं वाहागयपप्पु अच्छिय बहुखो । तस्स वियोगे पुत्तिय ! दुब्बलयः તે મુદ્દે ગાય) પુત્તિય ! હું 66 પુત્રિકે ! તે નિષ્કરૂણું પતિના વિચેગમાં તારૂ માં (પન્નાય જિામિત્રä)-પ્રધ્યાત ફ્લાન્તક-પ્રિયતમ વિષયક ચિંતાથી ફૂલાંતશુષ્ક, અને “ મહુસે।” વારવાર 'વાળિયપપ્પુ લષ્ક્રિય” અશ્રુઓના આગમનથી અને માંખા અયુક્ત રહે છે એવું અને ‘“દુષ્પ્રલય' કે કૃશ થઈ ગયું. છે. આ કાઇ વૃદ્ધાની પ્રિયનિયાગના શાકમાં મ્યાન વંદના થયેલી ફાઈ નાયિકાપ્રતિ ઉકત છે. ાસૂ૦૧૭ણા પ્રશાન્તરસ કે લક્ષણ કા નિરુપણ હવે સૂત્રકાર નવમા પ્રશાન્તરસનું સલક્ષણ કથન કરે છે— C નિર્ોવમળન્નમાળ ” ઈત્યાદિ— શબ્દાર્થ –(નિર્ોલમળલબાળલમો) હિ'સા વગેરે દોષાથી રહિત થયેલ મનની એકાગ્રતાથી જેની ઉત્પત્તિ થયેલ છે તેમજ (શનિના હલનો) વિકાર રાહિત્ય જેનુ લક્ષણ છે અર્થાત્ જે નિર્વિકાર સ્વરૂપ છે, એવા (જ્ઞો) જે (વસંતમાવેળ) પ્રશાન્તભાવ (ઘો) તે (પતોત્તિ ચા નાચવો) ‘પ્રશાન્ત ? રસ જાણવા જોઇએ આ પ્રશાંત રસ જે રીતે જાણવામાં આવે છે, સૂત્રકાર (સંતો ઘો બદ્દા) આ પદો વડે સ્પષ્ટ કરે છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ જેમ-(લાયનિચ્ચિર) માયાચરણથી નહીં પણ સ્વાભાવિક રીતે નિવિકાર–વિભૂષા, ભ્રક્ષેપ વગેરે વિકારાથી રહિત, (જયંતસંતનોમનિટ્રીય) રૂપ વગેરે વિષયેાના દર્શનની ઉત્સુકતાના પરિયાગથી ઉપશાંત બનેલી તેમજ કોષ વગેરે દોષોના પરિહારથી પ્રશાન્ત થયેલી એવી ભદ્ર દૃષ્ટિથી યુક્ત (મુળિળો મુમરું). મુનિનું મુખ કમળ (દ્દી) આશ્ચય સાથે કહેવું પડે છે કે (પીવલીથ) પિપુષ્ટ શેભાસ'પન્ન થઈને (રો) સુગ્નાભિત થઈ રહ્યું છે પ્રશાન્ત મુનિને ઉદ્દેશીને કોઈ એક માણસે આ જાતના વિચારા વ્યકત કરેલાં છે. જે આ ગાથા વડે પ્રકટ કરવામાં આવ્યા છે એજ આ ગાયાની અવતરણિકા છે. (વવું નવ ક્વલા પત્તીર્ણવિધિસમુળા નાŕહું મુળિયા) હવે સૂત્રકાર આ પાઠ વડે આ પ્રમાણે કહે છે કે આ અનન્તરકત ગાથાઓ વડે કહેલ આ નવ કાવ્ય રસા “અચિમુપાચનન્ય નિત્યયમવયં જીરુંPage #16 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકાર કે નામ કા નિરુપણ હવે સૂત્રકાર દશનામનું નિરૂપણ કરે છે એ વિ # સુનાને ” ઈત્યાદિશબ્દાર્થ-(સે તિં નામ) હે ભદન્ત ! આ દશનામ શું છે? ઉત્તર-(વસરામ-રવિ 107) દશવિધ ઉપનામ દશવિધ કહેવાય છે. (રંગ) તેના તે દશ પ્રકારો આ પ્રમાણે છે. (નોને નોનો) ગૌણુનામ નેગૌણુનામ (ગાથાળvgvi) આદાનપ નિ૫ન્ન નામ (ડિવાથળ) પ્રતિપક્ષ પદ નિષ્પન્ન નામ (Fiળયા) પ્રધાનતા પદ નિષ્પન્ન નામ (ગરૂહિતે નr) અનાદિ સિદ્ધાન્ત નિષ્પન નામ, (વાળ) અવયવથી નિષ્પનનામ, (રંગો) સોગથી નિષ્પન નામ (વાળ) અને પ્રમાણુથી * નિશ્યન નામ ક્રિ સં જોઇને) આ દશવિધ નામોમાંથી પ્રથમ જે ગૌણ નામ છે, તેની પ્રરૂપણા માટે શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભદન્ત! ગુણેથી નિપન્ન-યથાર્થ–ગણુનામ શું છે? (લો). - ઉત્તર–તે ગૌણુ નામ આ પ્રમાણે છે (ક્ષત્તિ હનળ તવ ત્તિ તાળો ૧૪ રૂત્તિ કઢળો પ્રવત્તિ gam) “શરે ર મળઃ ” ક્ષમણ એવું નામ ક્ષમાં ગુણથી નિષ્પન્ન થયેલ છે-એટલે કે જેમાં ક્ષમાં ગુણ હોય છે તે ક્ષમા ગુથી સમન્વિત લેવા બદલ ૮૮ ક્ષમણુ” આ નામથી સંબોધિત ક૨વામાં આવે છે. આ નામ ગુણ નિષ્પન્ન લેવાથી ગૌણયથાર્થ—નામ છે. “તારીતિ રજન” જે તપે છે તેનું નામ સૂર્ય છે. “તવન” આ નામ તપન ગુણને લઈને નિષ્પન થયેલ છે. માટે તપન ગુણ નિષ્પન આ નામ ગૌણુ નામ છે. “ saષ્ઠતત્તિ વઇનઃ જવલન આ નામ જે પ્રજવલિત હોય છે–દીપિત હોય તે કહેવાય છે. આ પ્રમાણે “વવારે રૂતિ વાન” અહીં પણ જાણવું જોઈએ આ રીતે તપુન, ક્વલન, પવન રૂપ ગુણેથી નિપન્ન હોવા બદલ આ સર્વ નામને ગૌણ નામ સમજવા જોઈએ તે તે નો) આ પ્રમાણે આ ગૌણ નામનું સ્વરૂપ કથન છે હૈ " સં ન જોm) હે ભદન્ત નૌ ગૌણુનામ શું છે? * ઉત્તર-દરો ) ને ગૌ–જે નામ ગુણોની અપેક્ષા વગર જ નિષ્પને થાય છે એટલે કે અયથાર્થ હોય છે-તે આ પ્રમાણે છે. (તો અને अमुग्गो, समुग्गी, अमुद्दो समुद्दो, अंलालं, पलालं, अकुलिया, सकुलिया, नो पलं अस इत्ति पलासो, अमाइवाहप माइवाहए, अबीयवावए बीयवावए नो इंद गोवए. ચૂંag) “સત્ત” આ નામ અયથાર્થ છે કેમકે કુન્ત નામક શસ્ત્રથી જે આ યુકત હોય છે તેજ સકુન્ત છે જેઈએ આ “સત્ત” શબ્દ પ્રાકૃત શૈલીથી લખવામાં આવ્યું છે. સંસ્કૃતમાં “વૃત્ત ના સ્થાને “ ” પ્રયોગ થાય છે, આને અર્થ પક્ષી થાય છે પક્ષી કુન્તા યુકત એટલે કે ભાલાવાળું હોતું નથી છતાં એ તે “શકુન્ત' કહેવાય છે તે તેનું “નામ “નોન” અરુણ નિષ્પન્ન નામ છે. “અમુહુર” “મુળ” સમુદગ" અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ નામ કરદાન-પેટિકા વિશેષનું છે. આમ તે જે મુદ્દગ-મગ નામે ધાન્યથી યુકત હોય છે તેજ સમુદ્ગ કહેવાય છે પણ મુદ્ગ નામક ધાન્યથી રહિત હોવા છતાં જે આ સમુદ્ગ એવું નામ છે, એ ગૌણુ નામ છે સમુદ્ર આ નામ મદ્રા-વીટીથી જે યુકત હોય તે સમુદ્ર છે–પરન્તુ મુદ્રા-વીટીથી યુકત ન હોવા છતાં એ સાગરનું આ નામ નિપન થયેલ છે તે ગૌણ નામ છે પ્રચુર લાળથી જે યુકત હોય તેનું નામ પલટલ છે. પણ પલાલપિયાર ધાન્ય રહિત ઘાસ વિશેષ-પચુર લાળથી રહિત હોવા છતાં એને આ નામથી સંબંધિત કરવામાં આવે છે, તેથી તેનું ૫લાલ નામ નેગૌણ નામ છે. કુલિક-ભિત્તિ-થી જે યુક્ત હોય તેનું નામ સકલિક છે. પણ સકુલિકા એવું નામ જે પક્ષિણીનું છે તે ગૌણ નામ છે. પલાશ એક વૃક્ષ હોય છે તેન પલાશ નામ ગૌણુ નામ છે. કેમકે પલ-માંસને જે ખાય છે તે પલાશ છે એવા પલાશ શબ્દને અર્થે આમાંથી ઘટિત થતો નથી માતૃવાહક એવું નામ માતાને ખભા પર વહન ન કરવા છતાં એ જે કહેવાય છે તે પણ ને ગોણુ નામ છે બીજને ન વાવવા છતાં એ બીજવા૫ક એવું નામ છે. તે નગણુ નામ છે ઈદ્રગોપ નામે એક કીટ વિશેષ છે. તે ઈન્દ્રની ગાનું પાલન કરતો નથી છતાં એ ઈન્દ્રગોપ કહેવાય છે, તે તેનું આ નામ ને ગૌણુ નામ-અયથાર્થ નામ છે માતૃવાહક, બીજવા૫ક આ બે નામો પણ ક્ષદ્ર કીટ વિશેષના છે. આ સંકુન્ત વગેરે શબ્દ અગુણ નિષ્પન્ન છે એથી એને અન્તર્ભાવ નેગૌણુ નામમાં કરવામાં આવ્યો છે, સં નો જેom) આ પ્રમાણે આ ન ગૌણું નામ છે. તેણે સિં સં અચાનgu) હે ભવંત ! આદાનપદથી જે નામ નિષ્પન્ન થાય છે તે શું છે ?' ઉત્તર-(માચાળવાળ વાળંતી જાતિનું પણ કાણારસ્થિÉ અન્ન जण्णइज्जं पुरिसइज्जं उसकारिज्जं एलइज्ज वीरियं धम्मो मग्गो समोसरणं जम૬) અધ્યયનના આરંભમાં જે પદ ઉચ્ચરિત થાય છે, તે “ આદાનપદ” છે. આ પદથી જે નામ નિષ્પન્ન થાય છે. તે આઠ નિષ્પન્ન નામ કહેવાય છે, તે આ પ્રમાણે છે–આવતી–આચારાંગના પાંચમા અધ્યાયના પ્રારંભમાં “ આવતી કે યાવંતી આલાપક છે માટે આવતી પદથી લઈને આ અધ્યયનનું નામ આવતી ' એવું રાખવામાં આવ્યું છેઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યાયના પ્રારંભમાં “વત્તારિ મંniળ ઢાળીવંતળો” આમ કહેવામાં આવ્યું છે તે ત્યાંના પદયના આધારે આ અધ્યયનનું નામ જાવાંજિક્ક” રાખવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનના પ્રારં. ભમાં “અલંઘ નીચે મr vમાચા” આમ કહેવામાં આવ્યું છે તે “ગલં * આ પદને લીધે અધ્યયનનું નામ “ સં ” એવું થઈ ગયું છે. સૂત્રકૃતાંગના તેરમાં અધ્યયનના પ્રારંભમાં “ નાં તટ્ટ અથો” આમ કહેવામાં આવ્યું છે, તે ત્યાંના “ના” આ બે પદોને લીધે “લત” એવું તે અધ્યયનનું નામ રાખવામાં આવ્યું છે, સૂત્રકૃતાર્ગના દ્વિતીએ શ્રુત સ્કંધના છઠા અધ્યયનના પ્રારંભમાં “પુરાવ” સમ સુ” એવી ગાથા છે તે ત્યાંના “અળપદીને લઈને અધ્યયનનું નામ “ગરદન” એવું થઈ ગયું છે. ઉત્તરાધ્યયનના ૨૫ મા અધ્યયનના પ્રારંભમાં “માનસંગો आखी विप्पो महाजसो जायाई जनजण्णम्मि जयघोस्रो त्ति नामओ" એવી ગાથા છે. આ ગાળામાં આવેલ “ પદને લઈને આ અધ્યયન “ Toળી” આ નામથી સંબોધાય છે. ઉત્તરાધ્યયનના ૧૪ મા અધ્યયનના પ્રારંભમાં “રેવા અવિજ્ઞાન પુરે અaf, જેરું જુવા gr વિમાWવાણી રે પુત્તળે કુરાનને તામિ સુરહોનામે ” એવી ગાથા છે. તેના “arચાર' પદથી આ અધ્યયનનું નામ “સુચારિકન ” છે. ઉત્તરાધ્યયનના સાતમા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનના પ્રારંભમાં “જલ્લા ઘણં નમુરિ જો પોતે જ ” વગેરે ગાથા છે, આ ગાથામાં આવેલ “g ' પદના આધારે આ અધ્યયનનું નામ “gઢ ” એવું છે. “સુણાવે સુચવણાચં વીતિ વઘુ વરૂવગેરે ગાથા સૂત્રકૃતાંગના અષ્ટમ અધ્યયનના પ્રારંભમાં છે. તે તેના “વી”િ આ પદના આધારે આ અધ્યયન “વરિયા ” આ નામથી કહેવાય છે. સૂત્રકૃતાંગના નવમા અધ્યયનના પ્રારંભમાં “અરે બન્ને જણ માળખ મ મયા” વગેરે ગાથા છે. તેના “ધમ્મ” આ પદને લઈને આ અધ્યયનનું “ઘમ્મરણથi ” એવું નામ રાખવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગનાં ૧૧ મા અધ્યયનના પ્રસ્તાવમાં “વાયરે મને કgg માળે મનિયા” વગેરે ગાથા છે. તે તેમાંના “મા” શબ્દને લઇને આ અધ્યયનનું નામ ““મક્ષચ ” રાખવામાં આવ્યું છે તેમજ એજ સૂત્રના બારમા અધ્યયનના પ્રારંભમાં “વત્તા સમોસરાશિ માળ” વગેરે ગાથા છે, તો તેમાંના “મોરનાળિ માળિ” આ પદના આધારે આ અધ્યયનનું નામ સમોસાળ ચળ” એવું રાખવામાં આવ્યું છે. આ સૂત્રના–“માળિયક્ષ” નામક ૧૫મું અધ્યયન “કમર” નામથી પણ કહેવાય છે. તેનું કારણ એ છે કે આ અધ્યયનના પ્રારંભમાં “નમ પદુષવગેરે ગાથામાં આવેલ “કમરૂદ્ય” આ પદ (સે રં જવાબ પણoi) આ પ્રમાણે આ આદાન પદથી નિષ્પન નામ છે. સૂ૦૧૭ પ્રતિપક્ષ વાલે ધર્મ કે નામ કા નિરુપણ “હે વિં સૈ વહાવાઇai ?” ઈત્યાદિ શબ્દાર્થ – જિતે વલ્લggi) હે ભદન્ત ! પ્રતિપક્ષપદથી નિષ્પન થયેલ નામ શું છે? ઉત્તર-(વહિવત જાળ) વિવક્ષિત વસ્તુના ધર્મને જે વિપરીત ધર્મ છે, તે પ્રતિપક્ષ શબ્દને વાસ્થાર્થ છે. આ પ્રતિપક્ષનું વાચક જે પદ છે, તે પદથી જે નામ નિષ્પન્ન થાય છે, (રવેણુ નાનાલે મહેવળgeદાણમાણત્રિવેણુ) નવીન વૃત્તિ વેષ્ટિત સ્થાન રૂ૫ ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ પત્તન, આશ્રમ, સંવહ અને સનિશને વસાવવામાં આવે છે ત્યારે મંગળ નિમિત્ત (લિવા સિવા) “અશિ. વાના સ્થાને “શિવા” એ શબ્દ ઉચ્ચારિત કરવામાં આવે છે. જ્યાં મેર કાંટાઓ વગેરેની વાડ કરવામાં આવે છે તેને ગ્રામ કહે છે સુવર્ણ, રતન વગેરે જ્યાં ઉત્પન્ન થાય છે. તે સ્થાન “આકર” કહેવાય છે અઢાર જાતના ટેકસ (કર) થી જે મુકત હોય છે તે “નગર” કહેવાય છે. જેના મેર , માટીના કટ હોય છે તે “ખેટ” કહેવાય છે. જે નગર કુતિયત હોય છે તે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ક”ટ' કહેવાય છે. જેની આસપાસ અઢી ગાઉ સુધી કોઈ ગામ ન હોય તે “મડંબ” કહેવાય છે. જેમાં જવા માટે જલમાર્ગ અને સ્થળમાર્ગ એ અને માર્ગ હોય છે એવા લેકેના નિવાસસ્થાનનું નામ “ દ્રોણમુખ છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકતી હોય તે “પત્તન” કહેવાય છે. આ પત્તન બે પ્રકારનું છે–એક જલપત્તન અને બીજું સ્થળપત્તન જ્યાં માણસે નૌકાઓથી જાય છે તે જલપત્તન અને શકટ-ગાડી-વગેરેથી જ્યાં જવાય છે તે સ્થળપત્તન” છે અથવા શકટ વગેરે અથવા નૌકા વગેરેથી જેમાં જવાને રસ્ત હોય તે “પત્તન” છે અને જેમાં ફક્ત નકા એથી જવાતું હોય તે પટ્ટન’ છે. એજ વાત “વત્તર કરીને “ઉત્તરં રાખ્યું” વગેરે શ્લોક વડે કહેવામાં આવી છે. જેમાં વણિકનો નિવાસ હોય તે નિગમ કહેવાય છે. તાપસો પહેલાં જે રથાનને વસાવે છે તે સ્થાનને આશ્રમ” કહે છે. પાછળથી ત્યાં ભલે બીજા માણસો આવીને રહેવા લાગે ધાન્યની રક્ષા માટે ખેડુતે વડે જે દુર્ગમ ભૂમિસ્થાન બનાવવામાં આવે છે તે સંવાહ” કહેવાય છે. આ સ્થાન પર્વતના શિખર પર બનાવવામાં આવે છે. અથવા–જેમાં બધેથી પથિકે આવીને વિશ્રામ મેળવે છે તે સ્થાન * સંવાહ' કહેવાય છે. સાર્થવાહ વગેરે આવીને જે સ્થાનને પિતાને રહેવા માટે વસાવે છે તે “સન્નિવેશ” છે. “શિવા” શિયાળનું નામ છે. અને ૮ અશિલા આ શબ્દ અમંગળ રૂપ છે. પણ મંગલાર્થક શિવ શબ્દવાળી હોવાથી લોકો મંગલ નિમિત્ત અશિવાના સ્થાને ‘શિવા' આ શબ્દને પ્રયોગ કરે છે. (બાળી તીવો) તેમજ કારણુવશાત્ કેટલાક અગ્નિ પદના 'સ્થાને શીતલ શબ્દને (વિરે ઘરે) વિષના સ્થાને મધુર શબ્દને પ્રયાગ પણ કરે છે. તેમજ (રાઘસુ વિરું સાચું ) કલાલના ઘરોમાં “ ૨વામ” આમ્લ શબ્દના સ્થાને સ્વાશને વ્યવહાર કરે છે. કેમકે તેઓ એમ માને છે કે અમ્લ શબ્દના કથનથી મદિરા નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ શિવાદિક નામો વિશેષ અર્થને સ્પષ્ટ કરનારા નામો છે. હવે સૂત્રકાર જે સામાન્ય નામ છે તેમનું કથન કરે છે–(જે રત્ત છે અ૪ત્તા जे लाउए से अलाउए जे सुंभए से कुसुभए, आलावंते विवलीयभासए)२ २४त હોય છે, તે અલકતક કહેવાય છે. એટલે કે જે રક્તવર્ણ હોય છે તેજ અલ કૂતક “અરક્તવણું કહેવાય છે. “રયો મેદાન્ત” આ પરિભાષા મુજબ અરતક” અને “અલકૂતક” આ બંને શબ્દો સરખા છે. તેમજ જે લાબુપ્રક્ષિપ્ત જલાદિ વસ્તુને પિતાના વડે સ્થિર કરે છે. તે પાત્ર “લાબુ” કહેવાય છે, તેજ “અલાબુ” કહેવાય છે. તેમજ સુંભ-શુભવર્ણકારી–હોય છે, તેજ કુસુભક” આ પ્રમાણે કહેવાય છે. જે બહુજ અસમંજસ બોલે છે તે ભાષકથી વિપરીત બોલવાથી અભાષક કહેવાય છે. લોકમાં જે વ્યક્તિ બહુજ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ અસંબદ્ધ બોલે છે, લોકો તેને અભાષક' કહે છે. કેમકે એના વચન અર્થ વિહીન હોય છે, એ નામ પ્રતિપક્ષ પદથી જાણવાં જોઈએ. . શંકા–ને ગૌણ પદ કરતાં આમાં શું તફાવત છે. ઉત્તરનો ગૌણ જે પદ છે, તે કુન્તાદિ-પ્રવૃત્તિ-નિમિત્તના અભાવ માત્રને લઈને પ્રવૃત્ત થાય છે. પણ આ પ્રતિપક્ષના ધર્મને વાચક જે શબ્દ છે તેને લઈને પ્રવૃત્ત હોય છે. આ પ્રમાણે તેઓ બન્નેમાં ફરક છે. (તે સં પરિવāaguળ) આ પ્રમાણે પ્રતિપક્ષપદથી નિષ્પન્ન થયેલ નામ છે. (વિશ્વ તે પાઇયા) હે ભદન્ત ! પ્રધાનતાથી જે નામ નિષ્પન્ન થાય છે. તે કેવા પ્રકારનું હોય છે? ઉત્તર-(Gigourg) પ્રધાનતાથી જે નામ નિષ્પન્ન થાય છે, તે આ પ્રકારનું હોય છે–(મોજવળે સત્તpura maો સુકવળે રાવને પુનાવળે કggવળે રવાને સારું વળે તે વાળવા). અશેકવન, સપ્તપર્ણવન, ચમ્પકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઈશુનન, દ્રાક્ષવન, શાલિવન, આ પ્રમાણે આ પ્રધાનતા નિપુન નામ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “અશોકવન' વગેરે માં બીજા વૃક્ષને પણ સદ્દભાવ રહે છે, છતાં તે અશેકવન કહેવાય છે, તો આની પાછળ એ કારણ છે કે ત્યાં અશોક વૃક્ષો અધિક પ્રમાણમાં હોય છે. અશોક વૃક્ષના પ્રાચુર્યને લીધે જ તે વનને અશોકવન આ નામથી અભિહિત કરવામાં આવે છે. સપ્તપર્ણ વગેરે નામોમાં પણ આ પ્રમાણે જ જાણવું. શંકા-ગૌણુ નામથી આ પ્રધાનતા નિષ્પન્ન નામમાં શું તફાવત છે? ઉત્તર–ક્ષમા વગેરે ગુણોથી જે ક્ષમણ વગેરે શબ્દો વાચ્યાર્થ છે, તે સંપૂર્ણ રૂપે વ્યાપ્ત હોય છે. પણ અશોકવન વગેરે નામમાં આવું થતું નથી કેમકે ત્યાં તે નામના વાચ્યાર્થીની જ મ ત્ર પ્રચુરતા રહે છે. આ પ્રચુરતાના સદુભાવમાં ત્યાં બીજા વૃક્ષનો અભાવ નથી તે બીજાં વૃક્ષો પણ ત્યાં છે જે આ પ્રમાણે અશોકવન વગેરેમાં અશોક વગેરેની સામત્યેન વ્યાપ્તિ નથી આ રીતે ગુણ નિષ્પન્ન નામથી આ પ્રધાનતા નિષ્પન્ન નામમાં બહુજ અંતર છે. આમ આ પ્રધાનતાથી નિષ્પન્ન નામ છે. ( જિં તેં માસિદ્ધ) હ ભદંત અનાદિ સિદ્ધાન્તથી નિષ્પન્ન નામ કેવા પ્રકારનું હોય છે? ઉત્તર-(બાવિવિäતેof) અનાદિ સિદ્ધાન્તથી નિષ્પન્ન નામ આ પ્રકારનું હોય છે–શખવાચક છે અને તેનો અર્થ વાચ્ય છે, આ પ્રમાણે જે વાગ્યવાચક રૂપનું જ્ઞાન થાય છે તે “અંત' છે. આ “અંત ” અનાદિકાલથી સિદ્ધ છે. એટલે કે અનાદિ કાલથી જ આ વાચક છે અને આ વાચ્ય છે. આ રૂપથી સિદ્ધ પ્રતિષ્ઠિત છે. આ અનાદિ સિદ્ધ અંતનિર્ણયથી જે નામ નિષ્પન્ન-ઉત્પન્ન થાય છે તે અનાદિ સિદ્ધાન્ત નિષ્પન નામ છે–તે આ પ્રમાણે થવું જોઈએ, (મWિાણ, અધમરિયા, ગાારિયા, સ્વિવાવ, કુમારિયા, મદ્રાસમg) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાતિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ કાય, જીવાસ્તિકાય, પદ્મલાસ્તિકાય, અદ્ધાસમય આ ધર્માદિકેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. ગૌણ નામથી આ અનાદિસિદ્ધાન્ત નામમાં જે અંતર છે તે આ પ્રમાણે જાવું-“જે ગૌણ નિષ્પન્ન નામને અભિધેય હેય છે, તે પોતાના સ્વરૂપને પરિત્યાગ પણ કરે છે જેમ કે દીપમાલિકા આ પ્રદીપ નામને અભિધેય છે એટલે આ પોતાના સ્વરૂપને પરિત્યાગ પણ કરે છે. પરંતુ જે અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ હશે તે પોતાના સ્વરૂપને ત્યાગ કદાપિ કરશે નહીં એથી જ સૂત્રકારે આને પૃથક નિર્દેશ કર્યો છે. (સે તે શારિદ્રતેoi) આ પ્રમાણે આ અનાદિ સિદ્ધાન્તથી નિન નામ છે. તેણે જિં તેં ના ?) હે ભદતા જે નામ નામથી નિષ્પન્ન હોય છે, તે આ પ્રકારનું હોય છે. જેમ કે પિતા કે પિતામહનું અથવા પિતા કે પિતામહનું જે નામ હોય છે તે નામથી બનેલ નામ ગણાય છે. મતલબ એ છે. કે પિતા પિતામહ વગેરે જાતે એક પ્રકારના નામે છે. વ્યવહાર માટે જ એમનું યજ્ઞદત્ત, દેવદત્ત, બ્રહ્મદત્ત, જેવાં નામ રાખવામાં આવે છે. એ નામે નિષ્પન નામે છે. ( ર નામેvi) આમ આ નામથી નિષ્પન્ન નામ છે. (સે િ નવM) હે ભદન્ત! અવયવ નિષ્પન્ન નામ કેવું હોય છે? . -વાવેoi fdળી, રિલી, વિસાળી. રાહી, જવી, સુરી નહી રાહી) અવયવ નિષ્પન્ન નામ એવું હોય છે. શૃંગી, શિખી, વિષાણુ, ઇષ્ટ્રી, પક્ષી ખુરી, નખી, વાલી (દુપચાવવા, દુજા, નંદુરી, રવી, જaહી) દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, લાંગલી, કેશરી, કકુદી તાત્પર્ય એ છે કે અવયવ-અવયવી નો એકદેશ કહેવાય છે. આ એકદેશ રૂપ અવયવથી જે નામ અસ્તિત્વમાં આવે છે તે અવયવ નિષ્પન્ન નામ છે. ઈંગ રૂપ અવયવના સંબંધથી જંગી શિખાના સંબંધથી શિખી નામ અસ્તિત્વમાં આવ્યાં છે. આ પ્રમાણે જ વિષાણી, દેટ્ટી, વગેરે ના વિશે પણ જાણવું જોઈએ તેમજ (રાર बंधेणं भडं जाणिज्जा महिलिय निवणेणं, सित्थेणं दोणवायं कवि च इक्काए gig) વિશિષ્ટ રચના યુક્ત વસ્ત્રો ધારણ કરવાથી આ ભટ એટલે કે દ્ધો છે, એવું જણાઈ આવે છે. અને સ્ત્રીઓ જેવા વસ્ત્રો પરિધાન કરવાથી સ્ત્રી છે એવું જણાઈ આવે છે. તેમજ એક અનાજને કણ જાય તે દ્રોણ ચડીમાં જેટલું અનાજ હેય તે બધું જ ચડી ગયું છે એવું જણાઈ આવે છે. અને પ્રાસાદ વગેરે ગુણ વિશિષ્ટ એકજ ગાથાના પરીક્ષણથી “આ કવિ છે” એવું જણાઈ આવે છે. એથી જ ભટ, મહિલા, પાક, કવિ જેવા શબ્દોનો પ્રયોગ પ્રચલિત થઈ જાય છે. તે પરિકર બંધન વગેરેને પ્રત્યક્ષમાં જોઈને થાય છે. એથી જ આ શબ્દ અવયવની પ્રધાનતાથી નિષ્પન્ન હોવા બદલ “અવયવ નિષ્પન' નામથી નિષ્પન્ન થયેલ જાણવાં જોઈએ આ અવયવ નિષ્પન્ન નામ અવયવની પ્રધાનતાને લીધે પ્રવૃત્ત થાય છે. એથી ગૌણ નામથી તે ભિન્ન છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય આ પ્રમાણે છે કે ગૌણુ નામ ગુણની પ્રધાનતાને લઈને સામાન્ય રૂપમાં પ્રવૃત્ત થાય છે અને આ નામ અવયવરૂપ વિશેષને લઈને પ્રવૃત્ત હોય છે. એથી ગાણ નામની સાથે એનાં અભેદ્યની આશંકા નિરર્થક ગણાય. સ.૧૮૦ अ०५ સંયોગ કે સ્વરુપકા નિરુપણ “તે જિં સં સંકોરોળું” ઈત્યાદિ શબ્દાર્થ-( જિં તે સંડોળ) હે ભદંત ! જે નામ સંયોગથી નિષ્પન્ન હોય છે તે કેવું છે? ઉત્તર-(સંજ્ઞોને જરૂટિવ quળ) સંગ ચાર પ્રકારને કહેવામાં આવ્યું છે. (ગ) તે આ પ્રમાણે છે. (વસંગોને ઉત્તરંગોળ, સંજોને, માથાંનો) દ્રવ્યસંગ ક્ષેત્રસંગ, કાલસંગ, અને ભાવસાગ. ( f a વસંનો?) હે ભદત ! દ્રવ્યસંયોગથી જેનામ નિપન્ન થાય છે તે કેવું હોય છે? (વરોને રિવિદે ઇત્તિ). ઉત્તર-દ્રવ્ય સંગ ત્રણ પ્રકારનો હોય છે. એથી એમને સંગ ઉત્પન્ન નામે પણ ત્રણ પ્રકારના હોય છે. (તંકણા) જેમ કે (વિર નિત્તે મીણ) સચિત્તરંગ, અચિત્તસંગ, મિશ્રસંગ, સચિત્તસગ જ નામ આ પ્રમાણે છે. (હું ોશિg) ગાયોના સંયોગથી જેમ કે ગમાન (દ. રોહિં મહિgિ) ભેંસોના સંયોગથી મહિષીમાન્ (ાળહિં રળિs) મેના સયેગથી મેષીમાન (વટ્ટી િવદ્દીવારે) ઊંટના સંયોગથી ઉષ્ટ્રીપાલ તાત્પર્ય આ પ્રમાણે છે કે ગોવાળ એવું જે નામ હોય છે તે ગાયોના રક્ષણ વગેરેથી નિષ્પન્ન હોય છે. ગાય સચિત્ત પદાર્થ છે એથી ગોવાળ એવું નામ સચિત્ત દ્રવ્ય સંયોગ જ છે. આ પ્રમાણે મહિષીમાન વગેરે નામો વિશે પણ જાણું લેવું જોઈએ (જે હિં જિ) હે ભરંત! અચિત્ત દ્રવ્ય સાગ જ નામ કેવું હોય છે? ઉત્તર–(નિ) અચિત્ત દ્રવ્ય સંયોગ જ નામ આ પ્રમાણે હોય છે. (छत्तेणं, छत्ती, दंडेगं दंडो, पडेण पडी, घडेण धडी, कडेग, कडी सेत्तं अचित्ते) છત્રના સંયેગથી છત્રી, દંડના સંયોગથી દંડી, પટના સંગથી પટી, ઘટના સંગથી ઘટી, કટના સંગથી કટી, આ બધાં અચિત્ત દ્રવ્ય સંગ જ નામે છે. આ નામની નિષ્પન્નતામાં અચિત્ત દ્રવ્યને સચોગ અપેક્ષિત ગણાય છે, છત્ર, દંડ, ૫ટ, ઘર, કટ આ સર્વે અચિત્ત દ્રવ્યો છે. છત્ર જેની પાસે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ છે તે છત્રી, દંડ જેની પાસે છે તે દંડી, પટ જેની પાસે છે તે પટી, વગેરે નામથી સંબધિત થાય છે. તેણે જિં તે મીરા? મીug-ળ ઘાસ્ટિા સાહેof मागडिए, रहेणं रहिए नावाए, नाविए, सेत्तं मीसए सेत्तं दव्व संजोगे) 38.! મિશ્ર દ્રવ્ય સંગ જ નામ કેવું હોય છે? ઉત્તર-મિશ્ર દ્રવ્ય સંયોગ જ નામ એવું હોય છે જેમ કે હળના સયાગથી હાલિક, શકટના સોગથી શાકટિક, રથના સંગથી રથિક, નાવના સાગથી નાવિક, આ સર્વ નામ સચિત્ત અચિત્ત અને ઉભય દ્રવ્ય સાગ જ છે. આ મિશ્ર દ્રવ્ય સંગ જ નામમાં સચિત્ત દ્રવ્ય સંગ નામ હાલિક, શાકટિક વગેરેમાં હલ વગેરે પદાર્થ અચિત્ત અને બલીવ૮ (બળદ) વગેરે પદાર્થ સચિત્ત છે. આ જાતના બીજા પણ જેટલાં નામો છે તે સર્વે દ્રવ્ય સંચાગ નામ છે એમ સમજી લેવું. (તે જિં તેં વિત્તકો) હે ભદન્ત ! ક્ષેત્ર સંગ-ક્ષેત્ર સાગથી નિષ્પન્ન નામ કેવું હોય છે? ઉત્તર-(featવંઝો) ક્ષેત્ર સાગ જ નામ એવું હોય છે. તમારે एरवए हेमवए, एरण्णवए, हरिवासए, रम्मगवासए, देवकुरुए, उत्तरकुरुए, पुव्वવિલા, ગવરવહg) આ ભારતીય છે, આ અરવત ક્ષેત્રના છે, આ હૈમવત. ક્ષેત્રના છે, આ ઐરણ્યવત ક્ષેત્રીય છે, આ હરિવર્ષ ક્ષેત્રીય છે, આ રમ્યક વર્ષીય છે, આ દેવકુરુ ક્ષેત્રીય છે આ ઉત્તર કુરુકે છે, આ પૂર્વવિદેહને છે આ અપર વિદેહને છે અથવા (માનવ, મારવા, વોટ્ટ, મદ્રુપ, sms, રે રંગ હેરસંગોને) આ માગધ છે, આ માલવક છે આ સૌરાષ્ટ્રક છે, આ મહારાષ્ટ્રીય છે, આ કોકણુક છે આ પ્રમાણે પૂક્તિ જેટલાં સગજન્ય નામ છે તે સર્વે ક્ષેત્ર સાગ જ નામો છે. તેણે જિં 7 શ૪નો) ભદન્ત ! કાલના સાગથી જે નામ ઉત્પન હોય છે, તે કેવું હોય છે? ઉત્તર-(ાણ સંનો) કાલના સાગથી જે નામ નિષ્પન્ન થાય છે, તે એવું હોય છે. (કુમકુરમા, કુરમા, સુષમદૂષમાપ, સૂનમણુણમાણ, દૂરસાદ, કમરનg) સુષમ સુષમા કાળમાં જન્મેલ હેવાથી સુષમા જ છે. આ સષમ હુસમામાં જન્મેલ હોવાથી સુષમદુસમાં જ છે. આ પ્રમાણે આ દસમ સુષમા જ છે. આ દુસમાજ છે આ દસમા દુસમા જ છે. અથવા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ (વાયરા વા નાર, સરઢg, હેમંત, વસંતe, fig) આ પ્રવૃષિક છે, વકી રાત્રિક છે, શારદ છે હૈમતક છે, વાસન્તક છે આ ગ્રીષ્મક છે, (હે સં ા સંજો) આ પ્રમાણે આ સર્વ ના કાળના સંગથી નિષ્પન્ન હોવા બદલ કાલ સંગ જ છે. ( #િ 7 માવલંકોને ?) હે ભદ્રત ! ભાવના સ યોગને લઈને જે નામ થાય છે તે કેવું હોય છે. ઉત્તર-(માલ નો-હુવિ પm) ભાવ સાગના આધારે જે નામ નિષ્પન્ન થાય છે, તે આ પ્રમાણે હોય છે આ ભાવ સંયોગ બે પ્રકારના પ્રજ્ઞસ થયેલ છે. (7 ) જેમ કે (ઉત્તર ૨ અપાઘેચ) એક પ્રશસ્ત ભાવ સંગ અને બીજે અપ્રશસ્ત ભાવ સંગ ( જિ: પત્ત) હે ભદન્ત ! પ્રશસ્ત ભાવે કયા છે? ઉત્તર-(વાળoi તાળી si, સંસળ, ચરિત્તoi વરિત્તી) જ્ઞાન, દર્શન ચારિત્ર આ પ્રશસ્ત ભાવે છે. આ ભાવના સંગથી જ્ઞાનથી જ્ઞાની, દશેનથી. દર્શની, અને ચારિબથી ચારિત્રી એવાં જે નામો નિષ્પન્ન થાય છે, તે પ્રશસ્ત ભાવ સંયોગ જ નામ છે. િત્ત પર) હે ભદંત ! અપ્રશસ્ત ભાવે ક્યા કયા છે? ઉત્તર-(વસથે) અપ્રશસ્ત ભાવે આ પ્રમાણે છે. ( જોહી મળે નાજ, કાચા મનથી, ઢોળે છોલી, તે અપસાથે) ક્રોધ, માન, માયા અને લોભ આ બધા અપ્રશસ્ત ભાવે છે. આ ભાવના સંબંધથી આ ક્રોધી છે, આ માની છે, આ માયાવી છે આ લોભી છે એવાં નામે નિષ્પન્ન થાય છે. તાત્પર્ય આ છે કે ક્રોધના સંબંધથી ક્રોધી, માનના સંબંધથી માની વગેરે નામે નિષ્પન્ન થાય છે. આ બધા જ્ઞાન વગેરે અને ક્રોધ વગેરે આત્માના જ પ્રશત તેમજ અપ્રશસ્ત ભાવ છે. ( તં માવલંકોને) આ પ્રમાણે આ ભાવ સાગ જ નામ છે. (જે તેં સંનોને) આ પ્રમાણે સોગ જ નામ ચાર પ્રકારથી વિભક્ત કરેલ છે તે આ પ્રમાણે જ છે. તેમ સમજવું આ સંગ જ નામમાં સંગના પ્રાધાન્યની વિવેક્ષા છે. એથી સંયમની પ્રધાનતાથી જ આ પ્રવૃત્ત હોય છે, એથી ગૌ નામથી આમાં ભિન્નતા સમજવી જોઈએ સૂ૦૧૮ના પ્રમાણ કે સ્વરુપ કા નિરુપણ “જિં ૪ પમvi” ઈત્યાદિ– શદાર્થ-(સે ૪િ vમળેoft) હે ભદૂત! પ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તે કેવાં અને કેટલાં પ્રકારના હોય છે? ઉત્તર-(વાળે વિષે ઇત્તિ) પ્રમાણ ચાર પ્રકારના પ્રાપ્ત થયેલ છે. આથી પ્રમાણ નિન નામ પણ ચાર પ્રકારનું હોય છે. (તંદના) તે ચારે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારે આ પ્રમાણે છે. (નામમાળે, વળg, રનમાળે માવત - સાળ) નામ પ્રમાણે, સ્થાપનાપ્રમાણુ, દ્રવ્યપ્રમાણ, ભાવપ્રમાણુ. (જે હિ ત નમઃ cqમાળ) હે ભદત! નામ પ્રમાણુ શુ છે? ' . ' 4 - - ઉત્તર–૪ of જીવઢ ના, જીવર કા, જીવાળ વા, અવાજ વાઈ તદુમથ૪ વા, તડુમયાન વા ઉમાત્તિ નામ = રે રં ગામવાળે). ગમે તે જીવનું, અથવા અજીવનું, અથવા જીનું અથવા અજીનું, અથવા જીવ અજીવ બને અથવા જી અજી. બનેનું પ્રમાણુ. એવું જે નામ રાખવામાં આવે છે તે નામ પ્રમાણુ છે. જેના વડે વસ્તુને નિશ્ચય કરવામાં આવે છે, તે પ્રમાણુ” છે. આ પ્રમાણથી જે નામ નિષ્પન્ન થાય છે, તે ચાર પ્રકારના હોય છે. વસ્તુના પરિછેદને હેતુ નામ હોય છે, એથી નામને જ અહી પ્રમાણુ કહેવામાં આવ્યું છે, ગમે તે જીવ વગેરેનું પ્રમાણ એવું જે નામ રાખવામાં આવે છે તે “નામ પ્રમાણ છે. આ પ્રમાણુ સ્થા યુના દ્રવ્ય અને ભાવ હતક ગણાતું નથી પણ નામ હેતુક હોય છે. એથી તે નામ પ્રમાણુ એમ કહેવાય છે. નામ પ્રમાણમાં ફક્ત પ્રમાણની જીવ વગેરે પદાર્થોમાં સંજ્ઞા માત્ર જ રાખવામાં આવે છે. એથી આ નામ પ્રમાણુ કહેવાય છે તાત્પર્ય એ છે કે “ગમે તે અજીવ વગેરે પદાર્થોમાં આ પ્રમાણ છે એવું જે નામ નિક્ષેપ કરવામાં આવે છે, તે નામ પ્રમાણ છે. સૂ૦૧૮રા સ્થાપના પ્રમાણ કે પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર સ્થાપના પ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તે વિષે કહે છે તે ક્રિ નં વળવાને ઈત્યાદિ - . : : 1. શબ્દાર્થ-(#િ હું સવળવણમા) હે ભદત સ્થાપના પ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તેના કેટલા પ્રકાર હોય છે ? " ઉત્તર-(વળgમાળે રવિ ઉor) સ્થાપનાપ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે, તે સાત પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (૪) જેમ કે (नक्खत्त देवयकुछ " पासंगणे य जीवियाहे । आभिप्पाईयणामे , ठवणानाम तु સત્તવિ) નક્ષત્રનામ, દેવનામ, કુલનામ, પાનામ, ગણનામ, જીવિતહેતુનામ, અભિપ્રાયિકનામ તાત્પર્ય એ છે કે નક્ષત્ર દેવતા, કુલ, ઠાણ વગેરેના આધારે જે નામની સ્થાપના કરવામાં આવે છે. તે અહીં સ્થાપના શબ્દથી ગ્રહીત થયેલ છે. આ સ્થાપના જ પ્રમાણ છે. આ હેતુભૂત સ્થાપના પ્રમાણુથી સાત પ્રકારના નામે નિષ્પન્ન થાય છે. આ. સવિધ નામમાં નક્ષત્રના આધારે જે નામની સ્થાપના કરવામાં આવે છે, 'સત્રકાર હવે તે વિષે કહે છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જિં સં ાલાવળા) હે સંત! નક્ષત્ર નામ શું છે? એટલે કે નક્ષત્રના આધારે જે નામ રાખવામાં આવે છે, તે કેવું હોય છે? ઉત્તર-(વા ) તે નક્ષત્રનામ આ પ્રમાણે સ્થાપિત કરવામાં આવે છે. (જિરિમાર્દિ કાર, જત્તિ, ક્રિસિલિને રિવાજો દિત્તિમામે, કિસિઆચે, કિસિંગાવા, રિતે જિનિંગ જિલg) કાર્તિક, કૃતિધન, કૃત્તિકાધર્મ, કૃત્તિકાશમાં, કૃત્તિકાદેવ, કૃત્તિકાદાસ કૃત્તિકાન, કૃત્તિકાશિત આ જાતનાં નામે કૃતિકા નક્ષત્રમાં જન્મેલાઓના રાખવામાં આવે છે. मीणोहि जाए-रोहिणीए, रोहिणीदिन्ने, रोहिणीधम्मै, रोहिणीसम्मे, रोहिणिदेव, કરનારા, શેણિolણે, ફિનો હિ) રોહિએ. હિદત્ત, રહિણીધર્મ ફહહીશર્મા, હિણીદેવ, રોહિણીદાસ, રોહિણીને, હિરક્ષિત, આટલા ધામ આ નક્ષત્રમાં જન્મેલાઓના રાખવામાં આવે છે. ( વવવતુ ના માળિયા ) આ પ્રમાણે બીજો પણ બાકી રહેલા નક્ષત્ર પરથી જે જે મા પાડવામાં આવે છે તે વિષે જાણી લેવું જોઈએ. બધા નક્ષત્રોના નામ ની આ ત્રણ ગાથાઓ વડે આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે. ( શિવ હિલ મિmરિ પર ૨ પુણવા જેવુ ) ૧ કૃતિકા ૨ હિણી, મૃગશિરા, * સુ ૬ પુષ્ય તો શું કહેવા મહા રાણીગો ) ૭ અનલેષા, ૮ અષા, ૯ પૂવકાસંગની ઉત્તરાફાલ્ગની, (હત્યો વિના પાણી વિસા તદ થ ફોર પુરા) ૧ હસ્ત. ૧૨ ચિત્રા, ૧૩ સ્વાતિ, ૧૪ વિશાખા, ૧૫ અનુરાધા મા નવા ૪૬ વાવા જેવ) ૧૬ જયેષ્ઠા, ૧૭ મૂલા, ૧૮પૂર્વાષાઢા, ૧૯ ઉત્તરામિર્ક પાષાણા, મિલ, તો ચ શૌરિ મારવા) ૨૦ અભિજિત, વ શ્રવણ, ૨ ધનિષ્ઠ ૨૩ શતભિષણ, ૨૪ ઉત્તરાભાદ્રપદા, ૨૫ પૂર્વાભાદ્રપદા હતા દિણિ, એણો ઘણા નાનાદિ રાજી) ૨૬ રેવતી, ૨૭ અવિની, ર૮ ભરણી આ નક્ષત્રની પરિપાટી છે. શંકા-અશ્વિની, ભણી વગેરે કમથી નક્ષત્રની પરિગણના થાય છે. તે પછી સંગ્રહણીકારે કૃતિકા મથી નક્ષત્રોની પરિગણુતા કેમ સ્વીકારી છે? ઉત્તર-વખતે અભિજિત નક્ષત્રની સાથે ૨૮ નાની ગણના કર સ કે ? ; અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ લામાં આવે છે, તે વખતે કૃતિકા રહિણી વગેરે ક્રમ જ જોવામાં આવે છે, શથી આ જાતના નક્ષત્રક્રમને આધારભૂત માનીને પાઠવિન્યાસ કરવામાં આવે S કઈ કૃટિ ન ગણાય હૈ R નત્તના) આ પ્રમાણે આ નક્ષત્રોના શા છે. આ કૃતિકા વગેરે ૨૮ નક્ષત્ર અગ્નિ વગેરે ૨૮ દેવતાઓથી અધિત છે. એથી જે કઈ આ કૃતિકા વગેરે કઈ એક નક્ષત્રમાં ઉત્પન્ન થાય છે તેનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાયક અગ્નિ વગેરે કઈ એક દેવતાના નામ પરથી રાખવામાં આવે છે. એ જ વાતને સૂત્રકાર આ પ્રમાણે સ્પષ્ટ કહે છે. ક & વિવાળીને) હું ભદન્ત! તે દેવતા નામ શું છે? એટલે કે દેવતાSના આધારે નીમે સ્થાપિત કરવામાં આવે છે તે કેવાં હોય છે? - ઉત્તર-(વાળાને). તે દેવતા નામ આ પ્રમાણે છે. ( જેવા કારે, તો કેમકે તે અગ્નિ દેવતામાં ઉત્પન્ન થયેલ છે. જેથી તે આનક હિને) અગ્નિદત્ત, (અનિલ અગ્નિશમ (nિg) અનિધર્મ, અનિદેવ (મિકા-અનિદાસ; (બળિસેળે) અગ્નિસેન, (of (શનિવ) અગ્નિદેવ, હિ૫) અનિરક્ષિત, યવન રાજા રામ માળિચરઘા). આ પ્રમાણે બીજા પણ સર્વ દેવતાઓના આધારે તેમના નામે તેમનામાં જન્મ પ્રાપ્ત કરવા બદલ સ્થાપિત કરી લેવાં જેમ કે રોહિણી નક્ષત્રને અધિષ્ઠાતા પ્રજાપતિ દેવ છે. તે આ નક્ષત્રમાં જે ઉત્પન્ન થયે હોય છે, તેનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાતા દેવતાના નામના આધારે રાખવામાં આવે છે. જેમ કે પ્રજાપતિ, પ્રજાપતિદત્ત વગેરે અહીં દેવતાઓના નામોના સંગ્રહ માટે સૂત્રકારે બે સંગ્રહણીની ગાથાઓ કહી છે. (વિચાર તો, સો વિતી જિલ્લા વર્ષ) અગ્નિ, પ્રજાપતિ, સેમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્વ (ત્તિ માળ, વિયા, રણ વાર ફ્રેન) પિતા, ભગ અર્યમા, સવિતા, ત્વષ્ટા, વાયું, ઈબ્રાઝેિ (મિત્તો ફુલો વર ગાન જેમ વિચા) મિત્ર, ઈન્દ્ર, નિતિ, અંભ, વિશ્વ, બ્રહ્મા, વિષ્ણુ અણુ વાળ, વાવ વિધી પૂરે જાણે રામે રેવ) વસુ, વરૂણ, અજ, વિવાદ્ધિ, પૃષા, અફવ, યમ (સે રં વચન) બ૦ ૭. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આ ૨૮ દેવતાઓના નામે છે. િ યુસ્ટના) હે ભદ્રત કુલનામ શું છે ?.. . : ઉત્તર-જે વ્યક્તિ જે કુલમાં ઉત્પન્ન થાય છે, તે કુલના નામથી જે તેનું નામ રાખવામાં આવે છે તે કુલ નામરૂપ સ્થાપના નામ કહેવાય છે. (ઉના) કુલ નામે આ પ્રમાણે છે. (૩છે, મોળ, રાયoછે, ણત્તિ, પ્રકા, જાઉં, - હવે તે ના) ઉઘકુલ, ભેગકુલ, રાજ કુલ, ક્ષત્રિયકુલ, એક્વાકુ લ,જ્ઞાત કુલ કરવ્યાકુલ, ઉગ્રવશમાં જન્મ પ્રાપ્ત કરવાથી ઉગ્ર એવું નામ થાપિત કરવામાં આવે છે. ભેગવશમાં ઉત્પન્ન થવાથી ભેગનામ રાખથામાં આવે છે, આ પ્રમાણે જ રાજન્ય, વગેરે માટે પણ જાણી લેવું ઈિએ: આ પ્રમાણે આ કુલેના નામ છે- ( ર ત વાણંદનામે છે ભદ્રેત ! પાખંડ નામ શું છે ? - ... એ ઉત્તર (રામે) જે-જે પાઉંડને આશ્રય લીધે હોય તેથી જે-તેનું ન્ન રાખવામાં આવ્યું તે નામ ષષ નામ છે, તે આ પ્રમાણે છે. જેમ કે (समणे य पंडुरंगे भिक्षुकाबालिए य तावसए। पारिवायगे-खेत सासंडनामे) શ્રમણ, પાંડુરોગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવાજ આમાં જે મધુ છે. તેઓ નિર્ચથ, શાક, તાપસ, ગરિક અને આજીવક આમ પાંચપ્રકારના છે. આ નિગ્ર"થાદિક પાંચ પાષને આશ્રિત કરીને શ્રમુણ એવું ના થાપિતૃ થાય છે. ભસ્મથી જેનું શરીર લિસ હોય છે. એવા સૌ પાંડુરોગ કહેવા છે, બુદ્ધ દશનને માનનારા ભિક્ષુ કહેવાય છે. ચિતા ભસ્મને પોતાના શરીર પર લગાડનારા તે “કાપાલિક” કહેવાય છે. જેઓ તપ કરે છે અને શ્રેનમાં રહે છે, તે પાખંડિ વિશેષ “તાપસ” કહેવાય છે. જેઓ ઘરથી જતા રહે છે, એટલે કે ઘરને ત્યાગ કરે છે પાવંડ વિશેષ પરિભ્રાજજ. કહેાય છે આ શ્રમણૂહિક પાષને આશ્રિત કરીને જે નામની સ્થાપના કરવામાં આવે છે, તે પાવંડ સ્થાપના નામ છે. આ પ્રમાણે આ પાષાંડના મા છે. (લે. ક્રિકfrળન) હે ભદંત ! તે ગણનામ શું છે? (રામે) આયુધજીવિઓનો જે સંઘ હોય છે, તે અહીં ગણુ શબ્દથી સંબધિત સમજ જોઈએ આ નામથી ગમે તેનું નામ રાખવામાં આવે છે, તે ગણનામ છે. જેમ કે (મછે, મને, મજે, મચ્છર, મરે, મા, મચ્છ મરિલિર) મલ, મલદત્ત, મલધર્મ, મલશર્મા, મલદેવ, મલલદાસ, મલસેન, મલરક્ષિત. જિં ત્ત ષવિચા) હે ભદંત! જીવિત નામ શું છે. (ઊવિથ નામે) જે સ્ત્રીનું સંતાન ઉત્પન્ન થતાં જ મરણ પામે છે, તે તેના જીવિત નિમિત્તે તેનું ગમે તે નામ રાખી લે છે. તે “જીવિતનામ છે. તે આ પ્રમાણે છે. (બાવરણ, વાર, ત્રિપ, વાવ, સુરા) અવકરક, ઉભુટક, ઉજિઝતક, કચવરક, શૂર્પક ( જિતે ગોવિયનામ) આ પ્રમાણે આ જીવિતનામ છે. જ આમિક્વાણા નામે) હે ભદંત ! આભિપ્રાયિક નામ શું છે? . ઉત્તર-(વામિન્ના ના) ગુણના આધારે નહિ પણ કરીતિ મુજબ જે નામે પિતાના અભિપ્રાય મુજબ રાખવામાં આવે છે, તે આભિપ્રાયિક અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ દવ્યપ્રમાણને સ્વરુપકા નિરુપણ નામ કહેવાય છે. જેમ કે-બાપ, નિવા, શ, પછાત, શિખાણ, ખિજૂર પરીu) અબક, નિબક, બકુલક, પલાશક, નેહક, પાલક, કરીરક, ( ર મિણા નામે) આ પ્રકારે આ આભિપ્રાયિક નામ છે. જે જિં તું વળvમાળે) આ સ્થાપના પ્રમાણ છે. સૂ૦૧૮૩ તે વિ « agમાને ઈત્યાદિશબ્દાર્થ – #િ ૪ ફુવાવમા) હે ભદત ! આ દ્રવ્ય પ્રમાણુ શું છે? એટલે કે દ્રવ્યપ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તે કેટલા પ્રકારનાં છે? ઉત્તર-(શ્વવાળે વિદે પાળજો) દ્રવ્ય પ્રમાણ છ પ્રકારને પ્રાપ્ત થયેલ છે. ( ) તે આ પ્રમાણે છે. (જન્મચિવાઘ નાગ દ્વારમજે તે M) ધર્માસ્તિકાય યાવત્ અદ્ધ સમય આ દ્રવ્ય પ્રમાણ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુલાસ્તિકાય, અને અદ્ધાસમય એ ૬ નામ છે, તે દ્રવ્ય પમાણુ નિષ્પન્ન નામે છે કેમકે એ નામ ધર્માસ્તિકાય વગેરે દ્રો સિવાય બીજા કોઈ માટે વપરતા નથી. કા–આ તે અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામથી પહેલાં કહેવામાં આવ્યાં જ છે, પછી અહીં દ્રવ્યપ્રમાણુ પિન નામથી ફરી શા માટે કહેવામાં આવ્યાં છે? ઉત્તર--બરાબર છે, આ બધામાં અનાદિસિદ્ધાન્ત નિપન નમતા ભલે રહે પણ છતાંએ એ સર્વમાં દ્રવ્યપ્રમાણુ નિપન નામતામાં કોઈ પણ જાતને વાંધો દેખાતા નથી. કેમકે વસ્તુ, અનંત ધર્માત્મક છે. તેમાં તત્તદ્ધમની અપેક્ષાથી અનેક નામે વડે વ્યપદિષ્ટ થવામાં કોઈ પણ જાતને વિરોધ દેખાતું નથી આ પ્રમાણે બીજે પણ જાણી લેવું જોઈએ. સૂ૦૧૮૪ ભાવપ્રમાણેકે સ્વરુપકા નિરુપણ જિં તેં માનવમળે?” ઈત્યાદિ– શબ્દાર્થ– િત માવામા) હે ભદતા ભાવપ્રમાણુ શું છે! “માન પત્ર પ્રમાdf ભાવકના આ વ્યુત્પત્તિ મુજબ ભાવ રૂપ જે પ્રમાણ છે, તે ભાવ પ્રમાણ છે આ ભાવ પ્રમાણ કેટલા પ્રકારનો હોય છે? * ઉત્તર-(ભાષા -સાવિદ્દે ) ભાવ પ્રમાણ ચાર પ્રકારનો હોય છે. ( ii) જેમ કે (રામાણિપ રચિ ધારણ નિરિપ) સામાસિક, તદ્ધિત, ધાતુજ, નિરુકિતજ લે ૪ { જાનાલિg) હે ભ૪તી સામાસિકભાવપ્રમાણુ એટલે શું? ઉત્તર-(વા તમારા અતિ) સમાસ સાત હોય છે. (રંગ) તે આ પ્રમાણે છે. (પદુથલી, મધારય વિનુ ર સકુરિવું, અમારે પૂરું તે જ સત્ત) દ્વન્દ્ર, બહુવીહિ, કર્મધારય, અહિંગુ, તપુરૂષ, અવ્યયીભાવ, અને એકશેષ (સે જ તે વ) હે ભદત ! હંસમાસ એટલે શું? ૦૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ उत्तर-(देदे दंता य ओढाय दंतोटुंथणाय सदर य थणोदरं वत्थं य पत्तं य वत्थपत्त, आसा य महिसाय आसमहिसं अही य नउठा य अहिनहुलं, सेत्तं 'दंदे समासे) द्वन्द्व समास मा प्रभारी छ. "दन्ताश्च औष्ठौ च इति दन्तोष्ठम्, स्तनौ च उदरं च इति स्तनोदरम्." सही भन्ने समासोमा प्राणायान म पाथा 'प्राण्यङ्गत्वात् ' मा सूत्रथा पदमा यये छ. "वस्त्रं च पात्रं च इति वनपात्रम्' मही' 'जातिरप्राणिनाम् ' या सूत्रथा विमा थये। छ. "अश्वाश्च महिषाश्च इति अश्वमहिषम्, अहिश्च नकुलं च इति अहिनकुलम्' गही येषां च विरोधः शाश्वतिकः' 1 नियम भुस ४१मा यये छे. આ પ્રમાણે બીજા ઉદાહરણે માટે પણ જાણી લેવું જોઈએ આ પ્રમાણે આ समास छ. (से किं तं बहुव्वीही समासे) 3 मत ! महुप्रीहि समास शुछे? Gत्तर-(बहुम्वीही समासे) म समास मा प्रभार. (फुल्ला इमंमि गिरिंमि कुडय कयंबा सो इमो गिरी फुल्लकुउयकयंबो) मा त ५२ કુટજ અને કદંબ પુષ્પિત છે, એથી આ ગિરિ કુલ કુટજ કદંબ છે. “કુલ કરજકદંબ આ પદ્ધ બહુવીહિ સમાસ છે. બહુવીહિ સમસમાં જે પદ આવે છે, તેનો અર્થ અભિપ્રેત ગણાતું નથી પણ તે દેવાળો જે હોય છે એવું અન્ય પદ ગ્રહણ કરવામાં આવે છે. કેમકે આ સમાસ અન્ય પt प्रधान राय छे. (से व बहुव्वीही समासे) मा प्रभारी सामील सभास छ. (से किं त कम्मधारए) 3 मताभधारय समास छ । . उत्तर-कम्मधारए धवलो क्सहो धवलवबहो, किण्हो मियो किण्हमियो, खेतो पडो खेतपडो, रत्तो पडो रत्तपडो, से तं फम्मधारए) भा२य, सभा मा प्रभारी छे. 'धवलो घृषभः धवल वृषभः, कृष्णो मृगः कृष्णमृगः: श्वेतः पट: श्वेतपटः, रक्तः पटः रक्तपट:' समानाधिणी . dey३५ समास धारय उपाय छे. (से कि त दिगु समासे) 3 ! ६Y सभासम्मेवे ।। उत्तर-(दिगुसमासे) विशुसमास मा प्रमाणे डाय छे. (तिमिण कडुणाणि तिकडुग, तिमि महुराणि, विनहरं, तिमि मुमाणि, वि , तिणि 'पुराणि तिपुरं, तिणि सराणि, तिसरं, तिण्णि पुखराणि तिपुक्खरं, तिण्णि बिंदु: आणि तिबिंदुअं, तिष्णि पहाणि तिपह, पंच नईओ, पंचणयं सत्त गया सत्त गय, नवतुरगा, नवतुरगं, दसगामा, दसगामं, दसपुराणि, दसपुर, से सदिगु समासे) त्रीणि, कटुकानि-त्रिकटुम् त्रीणि मधुराणि त्रिकमधुरं, त्रयोगुणा, त्रिगुणम् , श्रोणि पुराणिं त्रिपुरम् त्रयः सराः त्रिस्वरम्, त्रीणि पुष्कराणि त्रिपुष्करम्, त्रीणिबिन्दुकानि-त्रिबिन्दुकम्, त्रयः पन्थान:-त्रिपथम्, पञ्च नद्यः-पंचनदम, सप्तगजाःखप्तगज़म्, नवतुरङ्गाः-नवतुरंगम्, दशनामा:-दशग्रामम्. दशपुराणि-दशपुरम् श्री प्रभावमा द्विगु समासना । छ. (से कि त तप्पुरिसे). ! Y३५. समास शु' छ? (तपुरिसे) तY३ मा प्रमाण छ. . (तित्थे कागोविथकागो, वणे हत्थी वणहत्थी, वणे वराहो वणवराहो, वणे महिलो वर्णमहिसो, षणे मऊरो, वणमऊरो, से त तप्पुरिसं) तीथे काकः, तीर्थ काकः, वने महिषः पनमहिषः बने मयूरः वनमयूरः) मा ५३५ सभासन Gen&२ये। . अडी' नि-अर्थमा वासूक्षेण क्षेपे' मा सूत्रथा सभी तY३५ समास थथव અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ છે. જે વ્યક્તિ તી ક્ષેત્રમાં કાંગડાની જેમ ગ્રાહ્ય-અગ્રાહ્યના વિવેકથી રહિત થઈને રહે છે, તેને આ પ્રમાણે કહેવામાં આવે છે. આ સૌથેજા વગેરે ઉદાહરણા તપુરૂષના છે. તત્પુરૂષ સમાસમાં ઉત્તર પદાથની પ્રધાનતા રહે છે. (લે જ ત' બનદ્ આવે) હે ભદત ! અન્યયી ભાવ સમાસ કોને કહેવાય ? ઉત્તર-(અન્વ આવે) અવ્યયીભાવ સમાસ આ પ્રમાણે છે-(મસ पृच्छा अणुगामं एवं अणुणइयं अणुफरिस, अणुचरियं) मामस्य पश्चात् अनुप्रामम्, આ પ્રમાણે બીજા ઉદાહરણા એવી રીતે છે-અનુનવિન, અનુવાન, અનુર ત્તિમ, (લે તે અદ્ આવે સમાસે) આ પ્રમાણે આ અવ્યયી ભાવ સમાસ છે. (તે ચિં ત લેલે ?) હે ભદન્ત ! એકશેષ સમાસ કાને કહેવાય ? ઉત્તર-(લેલે) એકશેષ સમાસ આ પ્રમાણે છે. (ગા -- : 5. નો પુરિો तहा बहवे पुरिखा जहा बढ़ने पुरिया तथा एगो पुरियो, जड़ा एगो करसाबण ae aed कारिखावणा, जहा बहवे कारीस्रावणा, तहा, एग्गो करिस्रावणो. जहा एतो साली वहा बहने खाली जहा बहवे खाली तहा एग्गो खाली से त લેશે પ્રમાણે છે તે સમાચિ) જેમ ‘ ઃ પુરુષઃ ' થાય છે તેમજ ‘નઃ પુજા: ” એમ પણ થાય છે. તાય આ પ્રમાણે છે કે સમાન રૂપવાળા બે પદો અથવા સમાન રૂપવાળા ઘણાં પદોના સંમાસથી “ खरूपाનામરોષ - વિમો ” આ સૂત્ર સુજખ એક જ શેષ રહે છે અને ખીજા પટ્ટાના લેપ થઈ જાય છે. જો તે એકશેષ પદ રહે છે, તે દ્વિવચનમાં દ્વિત્વ અને બહુવચનમાં મહુત્વના વાચક હોય છે. અને એથી જ એમાં દ્વિવચનાન્તતા અથવા બહુવચનાન્તતા હૈાય છે. જેમ કે પુરુષધ પુરુષસ્થ્ય પુરૂષો, પુત્રવચ્ચે, પુરુષÆ, પુરુષા, પુરુષા: અહી એકશેષ સમાસ થયેલ છે. સમાનાČક વિરૂપ પદોમાં પણ એકશેષ સમાસ થાય છે, જેમ કે “વસ્તુએ કુટિ་"શ્રૃતિ ની થવા ટિૌ” આ પ્રમાણે અહી એકશેષ સમાસ જાણવા જ્યારે એક વ્યક્તિની વિવક્ષા હાય છે, ત્યારે ‘રઃ પુરુષઃ એવા સમાસ થાય છે. અને જ્યારે ઘણી વ્યક્તિઓની વિક્ષા હાય છે, ત્યારે વઃ પુરુષા: • આ જાતને પ્રયોગ થાય છે. આ મહુવચનની વિવ ક્ષામાં એક પુરૂષ પદ અવશિષ્ટ રહે છે. અને ખીજા પુરૂષ પોલસ થઈ જાય છે. તેમજ જે પ્રમાણે ‘પુરુષાઃ ’ આ જાતના પ્રયોગ ઘણી વ્યક્તિની વિક્ષમાં થાય છે. આ પ્રમાણે જાતિની વિવક્ષામાં : પુરુષ: ' એવે પ્રયાગ થાય છે. આ પક્ષમાં પશુ એક પુરૂષ પદ અવશિષ્ટ રહે છે. અને અન્ય પુરૂષ પો લુપ્ત થઇ જાય છે. પણુ અહી. જાતિની વિવક્ષા હાવાથી અને જાતિ એક હાવાથી એક વચન થાય છે. આ પ્રમાણે ‘ જ: હાર્જળા’ તથા : વાર્તાવળાઃ' વગેરે પદામાં, પશુ જાણુવુ જોઇએ આ પ્રમાણે આ એકશેષ સમાસ છે. એવી રીતે સામાસિક ભાવ પ્રમાણુ થ્રુ છે. તે વિષે સ્પષ્ટતા કરવામાં આવી છે. . , દ ભાવા–આ સૂત્રમાં સૂત્રકારે ભાવપ્રમાણને સામાસિક, તદ્વિતજ, ધાતુજ અને નિરૂતજ આ ચાર પ્રકારામાં વિભકત કર્યુ છે. આમાં પરસ્પર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ * * * * સંબંધિત બે કે બેથી વધારે પદની વચ્ચેની વિભકિતનો લેપ કરીને જે પદો ભેગા થાય છે તેને સમાસ કહેવાય છે. અને તે પદને સમસ્તપદ કહેવાય છે. આના મુખ્ય બે ચાર છે. શ્રદ્ધ, તપુરૂષ, બહુશ્રીહિ, અને અવ્યયીભાવ ક્રમધારય અને હિંગ આ તપુરૂષના જ બે ભેદો છે. તેમજ આ સમાસને એક ભેદ “એકશેષ' પણું છે. દ્વ સમાસમાં બે અથવા બેથી વધારે પનો સમાસ થાય છે. આમાં બધા પદ પ્રધાન હોય છે. આ પદને સંબંધ ” એટલે કે “ અનેથી થાય છે. કંઢ સમાસમાં બન્ને પદ પ્રથમ વિભક્તિ એકવચનાન હોય તે સમાસના અને દ્વિવચન થશે નહિંતર બહુંવચન થશે દ્રઢ સમાસ સમાહારે ઠંદ્ર તેમજ ઈતરેતર ઢંઢના રૂપમાં બે પ્રકારના હોય છે. સમાહાર સ્વંદ્વ સમાસમાં દરેકે દરેક પદની પ્રધાનતા હતી નથી પરંતુ સામૂહિક અર્થનો બાધ હોય છે. આમાં સદા નપુંસકલિંગ તેમજ કોઈ પણ એક વિભક્તિનું એકવચન જ રહે છે. જેમાં અંતિમ ૫૦ પ્રધાન હોય છે અને પ્રથમ પ૮ પ્રથમ વિભક્તિથી ભિન્ન ગમે તે બીજી વિભક્તિમાં હોય છે. તેમજ બીજું પદ પ્રથમાનતા હોય છે, તે સમાંસનું નામ તત્પરૂષ છે. આના પ્રથસ પદમાં દ્વિતીયાથી માંડીને સમી સુધી ૬ વિભક્તિઓ રહે છે. તેથી એના ભેદ થાય છે. કર્મધારયમાં ઉપમાન, ઉપમેય તેમજ વિશેષણ વિશેષ સમાસ થાય છે. જે વિશેષણ પ્રથમ હોય તે વિશેષણ પૂર્વપદ કર્મધારય, ઉપમાન પ્રથમ હોય તે ઉપમાન પૂર્વપદ કમ ધારય, ઉપમાન ૫છી હોય તો ઉપમાનેત્તર ૫૪ કમ ધારય કહેવાય છે. જેમ કે-%Eદ મુ, કામુ, આ વિશેષણ પૂર્વપદ કર્મધારય છે. ઘનરૂવ થામ, જનરગામ, આ ઉપમાન પૂર્વપદ છે. પુરુષઃ હિંદુ દુર પુલિત આ ઉપમા. નોત્તર કર્મધારય છે. જે સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક હોય અને સમાહારને બોધ થાય છે, તે સમાસ કિશુ કહેવાય છે. આમાં નપુંસકલિંગ તેમજ પ્રથમ વિભક્તિના એકવચનની અપેક્ષા રહે છે. જેમ કે-“ત્રિસ્તુ' વગેરે જેમાં અન્ય પદની પ્રધાનતા હોય છે, તે બહુવીહિ સમાસ છે. આના વિગ્રહમાં “ર” અથવા “અન્ન' શબ્દની પ્રથમ વિભક્તિ સિવાય ગમે તે બીજી વિભક્તિ સંલગ્ન હોય જ છે. જેમ કે-“p ટુ થ, સંપત્તિ વગેરે જેમાં પૂર્વપદ પ્રધાન હોય તે અવ્યયીભાવ સમાસ છે. આમાં પૂર્વપદ અવ્યય અને બીજું નામ હેય છે. આના અંતમાં સદા નપુંસક લિંગ અને પ્રથમ.. એકવચન રહે છે. “અનુગ્રામમ, અનુનવિમુ, કવર, વગેરે. એકશેષ સમાસ સરળ જ છે. તે વિષે અહીં કંઈ કહેવું ગ્ય નથી. સૂ૦૧૮૫ अ०९ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ તદિવતકે નામકા નિરુપણ “તે જિં રં દ્વિત” ઈત્યાદિ– શબ્દાર્થ– 6 7 રદ્ધિag) હે ભદત ! તદ્વિતથી જે નામ નિષ્પન્ન થાય છે, તે કેવાં હોય છે? - ઉત્તર-(દ્ધિારણ અવિદે por) તદ્વિતથી જે નામો નિષ્પન્ન થાય છે. • તે કમ, શિ૯૫, શ્લેક વગેરેના ભેદથી આઠ પ્રકારનાં થાય છે. (તer) જેમ કે-નવ તિબે, શિહોd રંગોળ અનીવો ૨ સંકૂલો. બજે છે તાદિતામિ તુ ક ” ૧) કર્મ, શિલ૫, પ્લેક, સંચાગ, સમાજ, સંયુથ, ઐશ્વર્ય, અપત્ય આ પ્રમાણે આ તદ્ધિતનામેના આઠ પ્રકાર છે. લે જિં મામે?) હે ભદન્ત ! કર્મનામ એટલે શું? - ઉત્તર-(તારિખ હરવ વરણારિર વોશિપ ફોરિઘ, જાતિ, મંઝિ , વોઝારિ૬) તાણુંભારિક, પાત્રભારિક, દૌષિક, સૌત્રિક, કાપસિક, ભાંડવૈચારિક, કૌલાલિક આ સવ (મા) કમનામો છે. કમ શબ્દ અહી પણય એટલે કે વેચવા લાયક પદાર્થ “માર પંખ્ય , રામવિક છે આ શબ્દને વિગ્રહ આ પ્રમાણે થશે. આ પ્રમાણે “દામા va૬ વાટમાં િપત્રમાણ વધ્યમ્ અર્થ પાત્રમાહિ:” વગેરે નામરૂપ શબ્દમાં પણ જાણવું જોઈએ. “” આ સૂત્રથી આ બધા શબ્દોમાં ક” પ્રત્યય થયેલ છે. “ક” ને “3” પ્રત્યય લાગ્યો છે તેથી આ * સામાજિક” વગેરે શબ્દ નિષ્પન્ન થયા છે. તેણે િ સિદણનામે? હું ભદંત! શિલ્પ નામ એટલે શું? અર્થાત્ શિલ્પાથમાં તદ્ધિત પ્રત્યય લગાવાથી જે નામ નિષ્પન્ન થાય છે, તે કેવું થાય છે? ઉત્તર-(દ્ધિનાબે) શિલ્પાથમાં તદ્ધિત પ્રત્યય “ક કરવાથી જે નામ નિષ્પન્ન થાય છે, તે શિલ૫નામ છે અને તે આ પ્રમાણે છે. (તુforg, તારાgs દુgિ ૩ વદિ, વહિપ, મુંજારિણ, ચારિ, છત્તારિણ, વશરુવિ, પોથરિણ, વિત્તજાgિ, જંતવારિણ, પૂજારિણ, , જોદિજાgિ) તૌનિક, તાતુવાયિક, પાક્કારિક, ઔદ્રવૃત્તિક, વાણિક, મજકારિક, કાષ્ઠ. કારિક, છાત્રકારિક, બાહકારિક, પિસ્તકારિક, ચિત્યકારિક, દાંતકારિક, લેકારિક, શલકારિક, કોદિમકારિક, અહીં સર્વત્ર “રા ' આ સૂત્ર વડે “” પ્રત્યય થયેલ છે. તેને જેનું શિલ્પ છે તે તૌનિક એટલે કે દઈ છે, સૂત્રને ફેલાવવું એનું નામ “જાવ' છે. તંતુઓનું વાય જેનું શિલ્પ છે. તે તાતુનાયિક-વણકર-છે. “Not at:' કરવું તેનું નામ “કાર” છે. પટ્ટ તૈયાર કરવું જેનું શિલ૫ છે, તે પાદ્કારિક-વણુકર-છે. પિષ્ટ-પીઠી-વગેરેથી શરીરના મલને દૂર કરો આ જેનું શિલ્પ છે તે વૃત્તિક-હજામ છે. વરૂણ જેનું શિલ્પ છે તે વારૂણિક છે. વરૂણ એ શિલ્પ વિશેષનું નામ છે. આ પ્રમાણે મૌજકારિક વગેરે પ્રયોગ વિશે પણ જાણી લેવું જોઈએ. ( તં શિવના) આ પ્રમાણે આ શિલ૫નામ છે ( ર વિરોચના) હે ભદત! અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નામ શું છે એટલે કે શ્લેક-યશ-રૂપ અર્થમાં તદ્ધિત પ્રત્યય હોવાથી જે નામ નિષ્પન્ન થાય છે એટલે કે જે રૂપ બને છે, તે કેવું હોય છે? ઉત્તર-(ામ માળે સાત્તિ) શ્રમણ બ્રાહણ એવું રૂપ થાય છે. અહીં પ્રશસ્તાથમાં માત્રથી પ્રત્યય “શ બારિસ્પોન્” સૂત્રથી થયેલ છે એથી જ એ સર્વ વર્ણોના અતિથિ માનવામાં આવે છે. તપશ્ચર્યાદિ રૂપ શ્રમ જેની પાસે છે તે “શ્રમણ” તેમજ પ્રશસ્ત બ્રહ્મ જેમને છે તે બ્રહ્મ છે. આ બ્રાહ્મણ જ બ્રાહ્મણ છે. તે નિ : હિસ્ટોયના) આ પ્રમાણે આ શ્લોક નામ છે. (૨ જિં તે સંજોગના) હે ભદંત ! સંગ નામ એટલે શું? એટલે કે સંબંધાર્થ માં તદ્ધિત પ્રત્યય હોવાથી જે નામ નિષ્પન્ન થાય છે તે કેવું હોય છે? - ઉત્તર-(રંગોળ ) તે સગ નામ આ પ્રમાણે છે. તો સફg, रणो जामाउए, रण्णो माले, रणो भाउए, रण्णो भगिणीवई-से व संजोगनामे) રાજ્ઞઅચ રાગજીય-અg-રાજાને સસરો, રાજકીય જામાતા–રાજાને જમાઈ વગેરે આ પ્રગમાં “જ્ઞ: ” આ સૂત્ર વડે રાજન્ શબ્દમાં “B' પ્રત્યય થઈને ૪ ને જ થયેલ છે. મૂળમાં ‘પળો સમુદાઇ, oળો નામiag” વગેરે ફક્ત વિગ્રહ જ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આજે હું લોળના) આ પ્રમાણે આ સંગ નામ છે. (તે ૪િ ૪ સમીરના) હે ભદત ! સમીપ નામ શું છે? એટલે કે સમીપ અર્થમાં તદ્ધિત પ્રત્યય સંબંધી “સ” પ્રત્યય થવાથી જે નામ નિષ્પન્ન થાય છે, તે કેવું હોય છે. (મીરનામે) તે સમીપ નામ આ પ્રમાણે હોય છે જેમ કે (fી રમી ઘર જોર-પરિવાર, विदिशा समीवे जयर-वेविसं, वेन्नाए समीवे णयर वेन्नं वेन्नाउय तगराए બીરે નાં તાર - રમીલનામે) ગિરિની પાસેનું નગર–ર, ગિરિનગર વિદિશાની પાસેનું નગર વૈદિશ, વેન્નાની પાસેનું નગર જૈન વેનાતટ, તગરાની પાસેનું નગર તાગર, તગરતટ, ગિરિનગર વેન્નાતટ તગસંતટ એવી લેકમાં પ્રસિદ્ધિ છે. આ પ્રમાણે આ સમીપ નામો છે. તેણે જિ 7 રંગના હું ભરતા તે સંપૂથ નામ શું છે? સંગૂહના તરંજક સંવરે, બાળક્રિડે, વિટું, ૨ ર સંહનામે) ગ્રંથ રચના નામ સંયુથ છે. આ ગ્રંથ રચની ૨૫ સી જે તદ્ધિત પ્રત્યય વડે સવારે કરવામાં આવે છે તે સંસૂથાર્થ તદ્ધિત પ્રત્યય પણ સંયૂથ છે. એનાથી ૨ નામ નિપન્ન થાય છે તે સંયુથ નામે છે. જેમ કે તરંગવતીને લઈને જે કા વાર્તા-લખવામાં આવી છે, તે ગ્રંથને તરંગવતી કહે છે. આ પ્રમાણે મહયક વતી આત્માનષષ્ટિ. મિર્ક વગેરે ગ્રંથાના નામ વિષે પશુ જાણવા જઇ આ તરગવતી વગેરે નામમાં “ધબ્રુત્ય ' આ શેષિક પ્રકરણ ગત સૂત્રથી “ અંઝિલ્યું તો પ્રથા” આ અર્થમાં અણાદિ અને ઘાદિ પ્રત્યય થાય છે અને તેમને “વાહથાચિનદાનાં કુટ' આ સત્રથી લોપ થઈ જાય છે મૂળમાં તરંગવતીકા૨, મલયવતીકાર આમ જે નિર્દેશ કરવામાં આવ્યું છે. તેનું તાત્પર્ય તરંગવતી ગ્રન્થની રચના કરવી, મલયવતી ગ્રન્થની રચના અ૨૦ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨. Page #35 -------------------------------------------------------------------------- ________________ કરવી.” એવું થાય છે. આ પ્રમાણે આત્માનુષષ્ટિકાર વગેરે વિશે પણ જાણી લેવું જોઈએ આ પ્રમાણે આ સંપૂથ નામ છે. હૈ જિં નં ઈંરિરા રામે) છે ભદંત! એશ્વર્ય નામ શું છે? (સિરિ નામે) ઉત્તર–અશ્વર્ય નામ આ પ્રમાણે છે. અર્થાત્ ઐશ્વર્ય દ્યોતક શબ્દોથી તતિ પ્રત્યય કરવામાં આવે અને જે રૂપ નિષ્પન્ન થાય છે, તે ઐશ્વર્ય નામ છે જેમ કે (ાય, દૃઢાવું, તરુવરણ, મા વિણ, જોહુવા, ફુદ, રેણિ, તથવહિપ, લેગાવ) રાજક, ઈશ્વરક, તલવરક, માડંબિક, કોડુંબિક, ઈm, શ્રેણિક, સાર્થવાહક, સેનાપતિક, આમાં માતંબિક, કૌટુંબિક, ઈભ્ય, આ બધા ઐશ્વર્ય નામો તો તદ્ધિત પ્રત્યયાન્ત છે, તેમજ રાજા, ઈશ્વર, તલવર, શ્રેષ્ઠી, સાર્થવાહ, સેનાપતિ આ બધાં ઐશ્વર્ય નામો સ્વાર્થમાં “Y' પ્રત્યય થવાથી નિષ્પન્ન થયેલા છે. રં રિચના) આ પ્રમાણે આ ઐશ્વર્ય નામો છે. ( જિં તું ગવનામે ?) હે ભદન્ત ! અપત્યનામ એટલે શું? (વનામે) ઉત્તર-અપત્યનામ આ પ્રમાણે છે. (ગરિહંત માયા દિશાવા, વ देवमाया, वासुदेवमाया, रायमाया, मुणिमाया, वायगमाया, से त अवचं નામે) અપત્યના અર્થમાં તદ્ધિત. પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય છે. તે અપત્ય નામ છે, જેમ કે મરૂ દેવીના પુત્ર, મારૂક અષભનાથ પ્રભુ. ત્રિશલાને પુત્ર-વૈશલેય, ભગવાન મહાવીર, સુમંગલાન અપત્ય સીમંગલેય, ચક્રવર્તી ભરત, રોહિણીનું અપત્ય-રૌહિણેય બલદેવ, દેવકીને પુત્ર દવકેય, કુષ્ણુ અથવા વાસુદેવ, ચેલાના પુત્ર ચેલનેય, કણિક રાજા. ધારણિને પુત્ર ધારિણેય–મેઘકુમાર મુનિ, રૂદ્રામને પુત્ર રીન્દ્ર સોમૈય–આર્યરક્ષિત, આ પ્રમાણે આ અપત્ય અર્થમાં થયેલ તદ્ધિત પ્રત્યયથી સંપન્ન નામે છે. તેણે હં તદ્ધિતપ) આ ઉપર્યુક્ત આઠ પ્રકારના નામે તદ્વિત પ્રત્યયથી નિષ્પન્ન થયેલા હોવા બદલ તદ્ધિતજ કહેવાય છે. હવે સૂત્રકાર ધાતજ નામનું કથન કરે છે. (સે હિં હં ધાવણ) હે ભદંતી ધાતુજ-શ્વાતથી ઉત્પન્ન થયેલ નામ કયા કયા છે? (વાયર) ઉત્તર-ધાતુજ નામ આ પ્રમાણે છે. (મૂત્તા, માતા દ્ધ સં૩િ , જાણ પEાઝિરઝg iધે ચ, વાસ્કો-સે ૪ પાવર) ભૂ ધાતુ સત્તા અર્થમાં છે. આ પરમપદી ધાતુ છે. એનાથી જે નામ નિષ્પન્ન થાય છે, જેમકે ભવ-સંસાર–તે ધાતુજ નામ છે. આ પ્રમાણે એધ ધાતુ વૃદ્ધિ અર્થમાં છે. આ આત્મપદી છે. એનાથી “એપમાન’ શબ્દ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે “સ્પદ્ધ સંઘ ” વગેરે ધાતુઓના વિષે પણ જાણવું જોઈએ. એટલે કે સ્પર્ધા–બાધા આ બધા ધાતુજ નામ છે. (હે ર ત નિહg) હે ભદત! . નિરૂક્તિજ નામ એટલે શું? - ' ઉત્તર-(નિત્તિ, મહી તેણ, મદિરો, મમર રોવર અમરો, હું मुहूं लसइति, मुसलं कविस्स विवलंबएत्थेत्ति य करेइ कवित्थं, चित्ति करेइ, खल्लं च होइ चिक्खिल्लं उकन्नो उलूगो, मेहस्स माला, मेहला-से तं ત્તિત્તિg) નિરૂક્તિજ નામ આ પ્રમાણે છે. મહિષ, ભ્રમર, મુસલ, કપિત્થ, ચિકખલ, ઉલૂક, મેખલા, ક્રિયાકારક, ભેદ અને પર્યાયવાચી શબ્દો વડે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થનું કથન કરવું. તે નિરૂક્તિ' કહેવાય છે. આ નિરૂક્તિ વડે જે નામ નિષ્પન્ન થાય છે, તે નિતિજ નામ છે. જેમકે મહિષ વગેરે “મણ રે ત્તિ મણિ, પ્રણમ્ સન ડૌતીતિ , મુદુ, મુદ્દે, ઘરતિ મુક, વગેરે કપમાં આ મહિષ નગેરે નામાની નિરૂતિ સમજવી. આ બધા નામે - દરાદિ ગણુમાં પતિ છે. એથી ત્યાંથી જ એમની સિદ્ધિ થયેલી છે. આ Sછે આ નિરતિજ નામે છે. આ નિરૂક્તિજ નામમાં આ જાતના બીજ પણ નામે સમજી લેવાં. આ રીતે સામાસિક તદ્વિતજ, ધાતુ અને નિરૂક્તિ ૩૫ ભાવ પ્રમાણુનું કથન પૂર્ણ થયું. આ અર્થને સૂચિત કરવા માટે સૂત્રકારે ૨ નં માવવા ) આમ કહ્યું છે. ભલે તે નાગનાને) આ સૂત્રપાઠથી સુત્રકાર આ પ્રમાણે સ્પષ્ટ કરે છે કે અહી સુધી અમે આ પ્રતિ કપમાં ૧૭૭ સૂત્રથી માંડીને આ પ્રમાણુ નામક કથન કર્યું છે. તે સત્તા ઉપક્રમ કે પ્રમાણનામ કે તીસરા ભેદ કા નિરુપણ આ સૂત્રપાઠ આ વાતને સૂચિત કરે છે કે એક નામથી લઈને દશનામ સુધીનું આ કથન આ પ્રમાણે સમાપ્ત થયું છે. હવે તે નામે) આ સૂત્રપાઠ “નામ સંબંધી સંપૂર્ણ કથન પુરૂં થયું છે” એ વાતને સ્પષ્ટ કરે છે. (વારિ પ તમત્ત) આ પ્રમાણે ઉપક્રમને બીજો ભેદ જે નામ છે, તે સમુદિષ્ટ થઈ ગયેલ છે. સૂ૦ ૧૮દા હવે સૂત્રકાર ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણુનું નિરૂપણ કરે છે– “ વિ સં મ” ઈત્યાદિ– શબ્દાર્થ-શિવ પ્રશ્ન છે ફ્રિ નં ૫માળે) હે ભદંત ! ઉપક્રમને તૃતીય ભેદ જે પ્રમાણ છે, તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાળે રવિદે વાળ ઉપક્રમને જે તૃતીય ભેદ પ્રમાણ છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. તે પ્રમાણુ ચાર પ્રકારના સ્વરૂપમાં પ્રજ્ઞપ્ત થયેલ છે. (રંગ) તે ચાર પ્રકાર આ પ્રમાણે છે. (ઉદવવાળ, વાળ, વાઢcqમળે, માવળના) દ્રપ્રમાણુ, ક્ષેત્રપ્રમાણુ, કાલપ્રમાણ, ભાવપ્રમાણુ, ધાન્ય વિગેરે પદાર્થોનું માપ જેના વડે જાણવામાં આવે છે, તે પ્રમાણ છે. આ પ્રમાણુ શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. એવા પ્રમાણુ અમૃતિ, પ્રસૃતિ વગેરે છે. અથવા આ વસ્તુનું સ્વરૂપ એવું છે આ રીતે પ્રતિનિયત સ્વરૂપથી જે દરેકે દરેક વસ્તુનું પરિજ્ઞાન થાય છે, તે પ્રમાણુ છે અથવા ધાન્ય વગેરે જે દ્રવ્યો છે, તેમના સ્વરૂપને અવગમ તે પ્રમાણુ કહેવાય અહીં ધાન્ય વગેરે દ્રની પ્રમિતિને જ પ્રમાણ માનવામાં આવ્યું છે અને અસૃતિ, પ્રસૂતિ વગેરેને પ્રમિતિના હેતુભૂત લેવા બદલ પ્રમાણુ માનવામાં આવ્યાં છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “ પ્રમિતિ આ પ્રમાણુનું ફળ છે, જ્યારે ફળ રૂપ પ્રમિતિને પ્રમાણ કહેવામાં આવે છે ત્યારે તે પ્રમિતિના સાધભૂત જે અસૃતિ પ્રકૃતિ વગેરે છે, તે મુખ્ય રૂપમાં પ્રમાણ કહેવાતા નથી પરંતુ પ્રમિતિજનક હોવા બદલ તેને પ્રમાણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે પ્રમેયભૂત દ્રવ્યાદિની ચતુવિધતાને લીધે પ્રમાણે ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. સૂ૦૧૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ દવ્યપ્રમાણ કા નિરુપણ “સે જિં નં ૬૧qમાળે” ઈત્યાદિ– શબ્દાર્થ– F 7 વાવનગે) શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભદત ! દ્રવ્ય પ્રમાણુ શુ છે ? ઉત્તર-(દવાવમા સુવિદે વઇ) દ્રવ્ય વિષયક તે દ્રવ્યપ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (રંગ) તે બે પ્રકારે આ પ્રમાણે છે. ( નિ ચ વિમાનચ) એક પ્રદેશ નિષ્પન્ન અને બીજો વિભાગ નિષ્પન્ન િત ઘgaનિજો ) હે ભદત ! પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુ શું છે? - ઉત્તર-(વાનિવ) પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણુ આ પ્રમાણે છે. (परमाणुपोग्गले दो परखिए जाव दस पएसिए, संखिज्जपएसिए असखिज्जपएसिए, અતારિ–લે નિcom) જે દ્રવ્યપ્રમાણ એક, બે, ત્રણ વગેરે પ્રદેશથી નિષ્પન્ન-સિદ્ધ-થાય છે, તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુ કહેવાય છે. આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણમાં એક પ્રદેશ નિષ્પન્ન પરમાણુ, બે પ્રદેશાથી નિષ્પન્ન થયેલ ક્રિશિક દ્રવ્ય, ત્રણ પ્રદેશોથી નિષ્પન્ન થયેલ ત્રિપ્રદેશિક દ્રવ્ય આ પ્રમાણે ચાર પ્રદેશથી નિષ્પન્ન થયેલ ચતુષ્પદેશિક દ્રવ્યો” યાવત્ અનંત પ્રદેશથી નિષ્પન્ન થયેલ અનંત પ્રદેશિક દ્રવ્યને સમાવેશ થઇ જાય છે. એટલે કે એક પ્રદેશવાળા પરમાણુથી માંડીને અનંત પ્રદેશ વાળા કધ સુધીના જેટલા દ્રવ્યું છે, તે બધા આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુથી રહેણ થઈ જાય છે. . શકા–પરમાણુથી લઈને અનંત પ્રદેશાવાળા જેટલાં દ્રવ્ય છે તે સર્વ પ્રમેયે જ-પ્રમાણુને વિષય છે જ–પતે પ્રમાણુ નથી, તે પછી એમને પ્રમાણુ સ્વરૂપ શા માટે કહેવામાં આવ્યાં છે? શંકારને અભિપ્રાય આ પ્રમાણે છે કે પુલનું પરમાણુ જે કે એક પ્રદેશ યુક્ત હોય છે તેમજ બે પુલ પરમાણુઓના, ત્રણ પુતલ પરમાણુઓના યાવત અનંત પુલ પરમાણુઓના સાગથી નિષ્પન્ન થયેલ જેટલાં સ્કંધ દ્રવ્ય છે, તેઓ સર્વે પ્રમાણુ વડે ગ્રાહ્ય હોવા બદલ પ્રમેય જ છે તે પછી તમે પ્રદેશ નિષ્પન્નનેને પ્રમાણની કેટિમાં શા માટે સ્થાન આપો છો? ઉત્તર-પ્રમેયભૂત દ્રવ્યાદિકેને અહીં જે પ્રમાણભૂત કહેવામાં આવ્યાં છે, તે રૂઢિને લીધે જ કહેવામાં આવ્યાં છે. કેમકે લેકમાં આ જાતને વ્યવહાર જોવામાં આવે છે કે જે ધાન્યાદિક દ્રવ્ય દ્રોણ પ્રમાણથી પરિમિત હોય છે, તેને “ઢો-વ્રીહિ' આ વીહિ દ્રોણ છે એવું પ્રમાણ રૂપમાં કહેવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પરમાણુ વગેરે દ્રવ્ય એક, બે, ત્રણ વગેરે પ્રદેશોથી નિષ્પન્ન હોય છે. એથી જ આ પ્રદેશથી નિષ્પન્ન થવું જ એમનું સવ સ્વરૂપ છે. આ વરૂપથીજ એ જાણવામાં આવે છે એથી “ઘની ચત્ત પ્રમાણમ્' જે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ પ્રકારને કર્મ સાધન રૂપ જે પ્રમાણુ શબ્દ છે. તદ્વારયતા આ પરમાણુ વગેરે દ્રામાં સુસંગત થઈ જાય છે. તાત્પર્ય આ છે કે જયારે પરમાણુ વગેરે દ્રવ્યને પ્રમાણુ કટિમાં મૂકવામાં આવે છે ત્યારે ત્યાં કારણુ સાધન રૂ૫ પ્રમાણ શબ્દવાસ્થતા આવતી નથી પરંતુ કમ સાધન રૂપ પ્રમાણુ શબ્દવાચ્યતા આવે છે. કેમકે જે જાણવામાં આવે તે પ્રમાણ છે, એ કર્મસાધન રૂપ પ્રમાણુ શબ્દ છે. તે આ પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય પોતપોતાના એક, બે, ત્રણ વગેરે પરમાણુઓ વડે નિષ્પન્ન હોવાથી પોતાના સ્વરૂપથી જ જાણવામાં આવે છે. એથી “જાણવામાં આવે” એ જે પ્રમાણુ શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ છે, તે આમાં ઘટિત થઈ જાય છે એથી જ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ તેઓ પોતે પ્રમાણભૂત થઈ જાય છે. અને જ્યારે “કવી અને શક્તિ પ્રમબ' પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરણ સાધનમાં મૂકવામાં આવે છે. ત્યારે આ પરમાણુ વગેરે દ્રવ્ય જાતે પ્રમાણભૂત હોતા નથી પરંતુ જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ મુજબ તેમનું જે એક બે ત્રણ વગેરે પરમાણુઓથી નિષ્પન્ન થવું તે નિજ સ્વરૂપ છે તેજ મુખ્યતેયા પ્રમાણ ઉપ મનાય છે. કેમકે તે તેમના વડે જ જાણવામાં આવે છે. તેમજ આ વરૂપની સાથે સંબંધ હોવાથી પરમાણુ વગેરે જે દ્રવ્યો છે તે ઉપચારથી પ્રમાણભૂત કહેવાય છે. તથા “શિરિર પ્રમાણે જ્યારે પ્રમાણુ શબ્દની એવી વ્યુત્પત્તિ ભાવ સાધનમાં કરવામાં આવી છે, ત્યારે પ્રમિતિ જ પ્રમાણુ શબ્દવાચ્ય છે એવું સિદ્ધ થાય છે. અને પ્રમાણ અને પ્રમેય તેઓ બંને પ્રેમિતને પ્રમાણુ અને પ્રમેય એ બન્નેને આધીન હોવા બદલ ઉપચારથી જે પ્રમાણુ શબ્દના વાચ્ય રૂપમાં સિદ્ધ થાય છે. આ પ્રમાણુ કર્મસાધન પક્ષમાં પરમાણુ વગેરે દ્રવ્ય મુખ્ય રૂપમાં પ્રમાણ છે અને કરણ અને ભ ય સાધન પક્ષમાં તે ઉપચારથી જ પ્રમાણુ રૂપ ગણાય પરમાણુ વગેરે દ્રવ્યુંમાં જે આ જાતની પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. તે યથાત્તર અન્યાન્ય સંખેપત સ્વગત પ્રદેશથી જ જાણવી જોઈએ પરગત પ્રદેશોથી જાણવી જોઈએ નહિ કેમકે આ સર્વેમાં સ્વગત પ્રદેશો વડે જ આ પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. હવે સૂત્રકાર દ્રવ્યપ્રમાણને બીજે ભેદ જે વિભાગ નિષ્પન્નતાના નામથી કથિત છે તે વિષે કહે છે. ( જિં તું વિમાનિજો) હે ભદંત! તે વિભગ નિષ્પન્નતા શું છે? - ઉત્તર-વિવિધ અથવા વિશિષ્ટ જે ભાગ-ભંગ-વિકલ્પ પ્રકાર છે, તે વિભાગ છે આ વિભાગથી જે દ્રવ્યપ્રમાણુની નિષ્પત્તિ થાય છે, તે વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. આ દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ વિભાગથી થાય છે. તાત્પર્ય એ છે કે ધાન્ય વગેરે રૂપ દ્રવ્યના માન વગેરેના સ્વરૂપનું નિરૂપણ વગત પ્રદેશના આશ્રયથી કરવામાં આવતું નથી પરંતુ કેઈ બીજા જ પ્રકા થી કરવામાં આવે છે. આ પ્રમાણે ધાન્યાદિક દ્રવ્યને માન વિભાગ નિષ્પન્ન થઈ જાય છે. આ ધાન્યાદિક દ્રવ્ય “એક શેર છે કે બશેર છે. આ પ્રમાણે જે એમના વજન વગેરે સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે, તે ધાન્યાદિક દ્રવ્યગત પ્રદેશોના આધારે નહિ પરંતુ ૧ શેર, ૨ શેર રૂપ જે વિશિષ્ટ પ્રકાર રૂપ વિભાગ છે તેના આધારે હોય છે, એટલે કે એનાથી જ નિષ્પન્ન હોય છે એટલા માટે જ સ્વગત પ્રદેશોને બાદ કરીને અપર વિભાગથી એની નિષ્પત્તિ કહેવામાં આવી છે. એજ વાતને સૂત્રકારે “રો કે જો વર” વગેરે રૂપમાં વ્યક્ત કરી છે. (વિમાનિજળે-ઉવવિદે વારેસંગ-માળે, રૂમાળે, શોમાળ, ળિમે, રિમાને) આ વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણના માન, ઉન્માન, અવમાન, ગણિમ, પ્રતિમાન ભેદથી પાંચ પ્રકાર છે. ( f% માળે) હે ભદત ! તે માન શું છે? ઉત્તર-(માળે સુવિહે છે) તે માનના બે પ્રકાર છે. (નgr) તે પ્રકારે આ પ્રકારે છે. (ધનમાળuળે ૨ રસમાજમા ચ) ધાન્ય માન પ્રમાણુ અને રસ માન પ્રમાણ (લે ત ઘરના માળામા ? ઘનમાપનાને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ दो असईओ पसई, दो पसईओ सेतिया, चत्तारि सेइयाओ कुलओ, चत्तारि कुलया, पत्थो, चत्तारि पत्थया आढग, चत्तारि आढगाई, दोणो सक्दि आढयाई जहन्नए, कुंभे, असीइ अढयाई माज्झमए कुंभे, आढयसयं उक्कोसए कुंभे अदय આઢય સT વાદે) આ ધાન્ય માન પ્રમાણુ બે અરુતિ, પ્રસૃતિ વગેરે રૂપ છે. અરસૃતિ આ ધાન્યાદિક દ્રવ્યોનાં જેટલાં માપે છે તે સર્વેની ઉત્પત્તિ આ અસુતિ રૂપ માપથી થયેલ છે. જેમ કે એકથી બે વગેરે “અક્ષ થા-નોતિ સધાન્યમાાનિ ૪ કમવત્તેર ચા ના જાગ્રુતિ આ બ્યુયત્તિને એજ અર્થ છે. અધોમુખ હાથમાં જેટલું ધાન્ય સમાવિષ્ટ થઈ જાય તેનું નામ અમૃતિ છે. આમ તે અધમુખ વ્યવસ્થાપિત હથેલીનું નામ જ અમૃતિ છે. આ અસ્કૃતિમાં જેટલું ધાન્ય વગેરે દ્વ સમાવિષ્ટ થઈ જાય, તેને પણ અસૃતિ કહેવામાં આવે છે. એટલા માટે આ અતિ પરિમિત જેટલાં ધાન્યાદિક દ્રવ્યો છે, તે અહીં અતિ શબ્દથી વાચ્ય થયેલ જાણવા વોઈએ બે અસતિઓની એક પ્રસૂતિ થાય છે. આ પ્રસુતિને આકાર હેડીના આકાર જે હોય છે. એટલે કે બને સીષા હાથની હથેલીએ બેબાના આકારે હાડીના જેવી ફેલાઈ ગયેલી હોય તે તે એક પ્રસૃતિ કહેવાય છે. એટલે કે બને હાથને છતા જોડવાથી જે બાબાની આકૃતિ થાય છે તેમાં જેટલું દ્રવ્ય સમાવિષ્ટ થાય તે એક પ્રસૂતિ પરિમિત કહેવાય. બે પ્રસુતિઓની એક સેતિકા થાય છે સેતિકા આ મગધ દેશનું એક વિશેષ પ્રમાણ છે ચાર સેતિકાઓનું એક કુડવ કહેવાય છે. ચાર કુડવ બરાબર એક પ્રસ્થ હોય છે. ચાર પ્રસ્થ બરાબર એક આઢક હોય છે. ચાર આઢકનો એક દ્રોણુ. હાય છે સાત આઢકને એક જઘન્ય કુભ હોય છે. એંશી આકેને એક મધ્યમ કુંભ હાય છે ૧૦૦ આઢકેને એક ઉત્કૃષ્ટ કુંભ હોય છે. આઠસો આઢક બરાબર એક વાહ હોય છે. અસૂતિથી માંડીને વાહ સુધીના આ જેટલાં ધાન્ય માન પ્રમાણે છે. તે સર્વે મગધ દેશમાં પ્રસિદ્ધ છે. તેમની જ અહીં વિવક્ષા સમજવી guળ ઘામાનcપમાળf f૪ ફળો) શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભદંત! આ ધાન્યમાન પ્રમાણુથી કયું પ્રયોજન સિદ્ધ થાય છે? * ઉત્તર–ugh sનાળામvi મુત્તોત્રી, મુત્ર હૃદુર હિંદુ જોવા संसियार्ण धण्णाणं घण्णमाणाप्पमाणनिन्वित्तिलक्खणं भवइ-से त धण्णमाणcઉમા) આ ધાન્યમાન પ્રમાણથી-ધાન્યના માપ રૂપ પ્રમાણુથી-મુકતેલી, મુખ, ઈદુર, અલિંદ, તેમજ અપચારિમાં મુકેલ ધાન્યના પ્રમાણુનું પરિક્ષાન થાય છે. મુકતોલી એટલે કે કેઠી આ નીચે અને ઉપરના ભાગમાં થોડી સાંકડી હોય છે. તેમજ વચ્ચે નીચે અને ઉપરની અપેક્ષાએ પહોળી હોય છે. ગામમાં એવી કેડીઓ માટીની થાય છે આમાં ધાન્ય ભરવામાં આવે છે મુખ એ ફટ્ટનું નામ છે જેમાં અનાજ ભરીને લોકે વેચવા માટે લઈ જાય છે. આ સૂતર અથવા શણ વડે નિમિત થયેલ હોય છે. આ ગાડીમાં મૂકવામાં આવે છે. ઈદુર નામ ગુણનું છે તે વાળની અથવા સૂતર અથવા સૂતળીની બનેલી હોય છે. અનાજ ભરેલી ગુણને લેકે પીઠુ પર મૂકીને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ લઈ જાય છે અને કઈ કઈ પ્રદેશમાં શુગૃતી પણ કહે છે. અલિદ આ પણ એક ધાન્ય મૂકવાને આધાર વિશેષ છે. અપચારિ નામ બંડાનું છે. આ બહુજ મેટા કેઠા હોય છે. માન પ્રમાણુથી આ સર્વેમાં ભરેલાં અનાજના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, કયા પાત્રમાં કેટલું અનાજ ભરેલું છે. તેનું પરિજ્ઞાન આ પૂર્વોક્ત માન પ્રમાણથી જ થાય છે આ પ્રમાણે આ ધાન્ય માન પ્રમાણ છે. તેણે િત ાણમાળqમાણે) હે ભદંત! રસ સાન પ્રમાણુ કેને કહેવાય ? (રતના વમળ-ધાનાણમાનrગો જમાવિવgિ, अभिसरसिहाजुत्ते रस माणःपमाणे विहिज्जइ). ઉત્તર-દવ રૂપ પદાર્થ જ જેને વિષય છે. એવું તે રસમાન પ્રમાણે સેતિકાદિ રૂપ ધાન્ય પ્રમાણુથી ચતુર્ભાગાધિક હોય છે. તેમજ અભ્યત્તર શિખાયુક્ત હોય છે ધાન્ય દ્રવ્ય નકકર દ્રવ્ય છે, તે દ્રવપદાર્થ નથી એથી તેની શિખા હેય છે રસ દ્રવ્ય નક્કર હોતું નથી, કવ રૂપ હોય છે. એથી બહાર તેની શિખા હોતી નથી અંદર હોય છે. એટલા માટે જ આ રસમાન પ્રમાણુ ધાન્યમાનથી ચતુર્માગ વૃદ્ધિરૂપ આત્યંતર શિખાથી યુક્ત કહેવાય છે (રંગ) રસનું માન રૂપ પ્રમાણે જે રીતે કરવામાં આવે છે તે સંબંધમાં सूत्र॥२४३ -चिउसद्विया ४ चउपलपमाणा बत्तीसिया ८ सोलसिया १६, મારા રૂ૨, ૩મારા ૬૪ માળી ૨૨૮ માળી ૨૬૬) ૨૫૯ પલનું એક માની નામક રસ, પ્રમાણુ હોય છે. આ માનીને ૬૪ મો ભાગ પ્રમાણે એટલે કે ૪ પલ પ્રમાણુ ચતુષષ્ટિક નામક રસપ્રમાણ હોય છે. માનાના ક૨મ ભાગ એટલે કે ૮ પલપ્રમાણુ દ્વત્રિશિકા નામક રસપ્રમાણ હોય છે. માનીનો ૧૬ ભાગ એટલે કે ૧૬ પલપ્રમાણુ ડશિકા નામક રસ પ્રમાણું હોય છે. માનીને ૮ મો ભાગ પ્રમાણુ એટલે કે ૩૨ પલ પ્રમાણે અષ્ટ ભાગિકા નામક રસ પ્રમાણુ હોય છે. માનીને ચતુર્ભાગ પ્રમાણ એટલે કે ૬૪ પલ પ્રમાણે ચતુર્ભાનિકા નામક રસપ્રમાણુ હોય છે. માનીના અર્ધા ભાગ પ્રમાણ એટલ ક ૧૨૮ ૫લપ્રમાણુ અધમાાનકા નામક રસપ્રમાણ હાય છે ૨૫ પલપ્રમાણુ માની નામક રસપ્રમાણુ હોય છે. આ પ્રમાણે રસમાનને કહીને સૂત્રકાર એજ અર્થને આ રીતે સ્પષ્ટ કરે છે–લો ફિयाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ, अदुभाइया, यो अदभाइयाओ चउभाइया दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी) मे ચતુષ્કટિકાની ૧ કાત્રિશિકા થાય છે. બે દ્વાત્રિશિકાઓની ૧ ષડશિકા થાય છે. બે છોડશિકાઓની ૧ અષ્ટભાગિકા થાય છે બે અષ્ટભાગિકાઓની ૧ ચતુભંગિકા થાય છે. બે ચતુર્ભાગિકાઓની ૧ અદ્ધમાની થાય છે બે અર્ધમાનીઓની ૧ માની થાય છે. (guળ રસમાવાળેળ વાપરવાઇसियगागरियदिइयकरोडियकुंडिअसंसियाणं रसाणं रसमाणप्पमाणनिध्वि રિટરં@ળ મદલે ર સમાજે ૪ માળે) આ રસમાન પ્રમાણુથી કયા . અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્જનની સિદ્ધિ થાય છે. તા આના ઉત્તરમાં આમ કહી શકાય કે આ રસમાન પ્રમાણુથી વારક, ઘટક, કરા વગેરેમાં મૂકેલાં રસાના વજનના અમુક પ્રમાણ પૂરતા રસ આમાં છે આ જાતનું જ્ઞાન થાય છે. નાના દેગડા વારક કહેવાય છે સામાન્ય કલશને ઘટ્ટ કહે છે. ઘટ વિશેષનું નામ કરક છે. નાના કલશિકા છે ઘટ અને કલશના આકારમાં ભિન્નતા હોય છે. કળશનું નામ પ્રસિદ્ધ વાસણુ છે. ક્રૃતિ મશકનું નામ છે જેનુ મુખ બહુજ ગગરી–ગાગર આ પહેાળુ' હાય છે. એવા વાસનું નામ કાડિકા છે, કુંડી, કુંડિકા પર્યાયવાચી શબ્દો છે આ પ્રમાણે આ રસમાન પ્રમાણ છે માન પ્રમાણના બન્ને ભેદનુ આ વાત સૂત્રકારે ‘છે `માળે આ નિરૂપણ કરવામાં આવ્યું છે સૂત્રપાઠ વડે વ્યક્ત કરી છે. ભાવાર્થ સૂત્રકારે આ સૂત્ર વડે ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણ છે તેના અતુલામાંથી દ્રવ્યપ્રમાણ વિષે કષ્ટતા કરી છે. આમાં તેમણે આ પ્રમાણે કહ્યુ` છે કે દ્રવ્યના વિષયી પ્રમાણુનું નામ દ્રવ્ય પ્રમાણુ છે. આ દ્રવ્ય પ્રમાજીમાં દ્રવ્યેના એક પ્રદેશી પુદ્ગલ પરમાણુ વગેરેના તેમજ ધાન્ય વગેરેના દ્રવ્યાના પ્રમાણુને કહેનારા અંતરગ અહિરંગ સાધના વિષે વિચાર કર્યાં છે. અંતરંગ સાધનામાં દ્રવ્યના પ્રદેશ અને બહિરંગ સાધનામાં આ પ્રદેશે સિવાય ધાન્યાદિકાના માપના સાધન સંગૃહીત કરવામાં આવેલ છે. પુદ્ગલ દ્રવ્યના આ અવિભાજ્ય અંશ પરમાણુ છે. આ વિષયને કહેનાર તેનું એક પ્રદેશથી નિષ્પન્ન થવુ છે. કેમકે પુદ્ગલના પરમાણુ એક પ્રદેશ યુક્ત જ હાય છે. આ દ્વિપ્રદેશી સ્કંધ છે, આ ત્રિપ્રદેશી સ્કંધ છે યાવતા આ અનંત પ્રદેશી સ્કંધ છે. આ વાતને કહેનાર તેમનુ* એ પ્રદેશેાથી, ત્રણ પ્રદેશાથી યાવત્ શ્મન'ત પ્રદેશેાથી નિષ્પન્ન થવુ છે. કેમકે-દ્વિપ્રદેશી સ્કંધ એ યુદ્ગલ પરમાણુઓના સચાગથી યાવત્ અનત પ્રદેશી સ્કંધ અનંત નિષ્પન્ન થાય છે. આ પુદ્ગલ પરમાણુએના સયાગથી પ્રમાણે પ્રદેશ અને પ્રદેશથી નિષ્પન્ન . દ્રવ્ય, પુદ્ગલ પરમાણુ અને દ્વિદેશી વગેરે સ્ક ંધાનું જ્ઞાન દ્રવ્ય પ્રમાણ છે આ પ્રદેશેાથી નિષ્પન્ન થયેલ છે એથી આ દ્રવ્ય પ્રમાણુ પ્રદેશ નિષ્પન્ન કહેવાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણુ આ પ્રદેશ નિષ્પન્ન પ્રમાણ કરતાં ભિન્ન છે. આમાં દ્રવ્યેનું પ્રમાણુ જ્ઞાન અહિરગ સાધન રૂપ અસુતિ પ્રસૃતિ વગેરેથી જ થાય છે. વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ માન ન્માન વગેરેના ભેદથી પવિધ કહેવાય છે. માનપ્રમાણુ, ધાન્યમાન પ્રમાણુ અને રસમાન પ્રમાણના ભેદથી એ પ્રકારનું કહેવાય છે. નક્કર પદાર્થો વિષે કહેનારા અસૃતિ પ્રકૃતિ વગેરે સર્વ માન્ય માનપ્રમાણમાં પગિશ્ચિત કરવામાં આવેલ છે અને દ્રવ્ય પદાર્થોને કહેનારા બે ચતુષ્ટિકા વગેરે રસમાન પ્રમાણમાં પરિગશ્ચિત કરવામાં આવેલ છે. સૂ॰૧૮૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉન્માન કે સ્વરુપ કા નિરુપણ - હવે સૂત્રકાર ઉન્માન પ્રમાણુના સ્વરૂપનું નિરૂપણ કરે છે. : - “તે ? માળે ” ઈત્યાદિ' શબ્દાર્થ–સે જ સં રમ) શિષ્ય પ્રશ્ન કરે છે કે હું હશે તે ઉન્માન રૂપ પ્રમાણુ શું છે? ( કિકિંગ ઉમળે છે કે * ઉત્તર-ત્રાજવાંમાં મૂકીને જે વસ્તુ ખવામાં આવે છે તે ઉમાન રૂપ પ્રમાણ છે. “ચત્ત રાખી રહ્યું સન્માનં'. આં ઉન્માનની વ્યુત્પત્તિ કર્મ સાધનં પક્ષના આધારે કરવામાં અાવી છે. એથી જ આ મુજબ તેજપત્ર વગેરે સર્વ ઉન્માન પ્રમાણુથી સંગૃહીત થાય છે. (સંજાણા) આ ઉન્માન પ્રમાણુના પ્રકારે આ પ્રમાણે છે-(ગઢ શણો) અર્ધકમાં, આ સૌ કરતાં વધુ પ્રમાણ છે. સિરિતો) કષ, (શar૪) અદ્ધપલ, (પ)-પલ, (ગદ્ધતુરા તુઝા) અદ્ધતુલાતુલા, (જામા મારો) અદ્ધભાર, ભારે આ પૂર્વોકત પ્રમાણેની નિષ્પત્તિ આ પ્રમાણે એ છે. શત્રુ પરિણા રિલો) બે અર્ધક બરાબર ૧ કર્થ થાય છે. જો તેના તપથી એ કોને અ૫લ થાય છે. તો પછÈ પહ) બે અર્ધ. ૧ ૫લ થાય છે. (ઉપકારા તા) પાંચસો પલેની એક તુલા થાય રાત સુહાગો ભારો) દશ તુલાઓને ૧ અર્ધભાર થાય છે. (વી a ) વિશ તુલાઓને ૧ ભાર થાય છે (gai 9માનવમા વાતચ) હે ભદંત ! આ ઉન્માન પ્રમાણુથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(guળ વાળમાળે) આ ઉમાન પ્રમાણથી સત્તા નાલિશુહમહિના સુવા) તેજપત્ર વગેરે પત્ર, અગર, ડાધા-કવ્ય વિશેષ, ચેક, કુંકુમ, ખાંડ, ગોળ, મર્યાપિકા-મિસરી, વ્યાના બનાવમાનિાગરિર૦) ઇયત્તા રૂ૫ માન પ્રમાણુની તિન પરિજ્ઞાન થાય છે. (ત્ત ફળમાળે) આ પ્રમાણે આ ઉન્માન પ્રમાણ હ દ્રવ્યોના પ્રમાણુનું પરિણાન આ ઉન્માન પ્રમાણુથી થાય છે. સ૦૧૮ અવમાન ઔર ભદંત કે પ્રમાણ કા નિરુપણ બરે જિં રં ગોમળે? ઈત્યાદિ – શબ્દાર્થ– ૨ ૪ ગોળ) હે ભદત ..તે અવમાન શું છે?. .ઉત્તર-(voi મિઝર શોમા) જે માપવામાં આવે છે તે અવમાન'. છે. (- ળ વ) હાથ અથવા દંડ વડે માપવામાં આવે છે. (જળ-વા) અથવા ધનુષથી (gોના વા) અથવા યુગથી અથવા નાલિકાથી.' ૌથી અક્ષથી અથવા સાંબેલાથી માપવામાં આવે છે. અહીં અવમાન શબ્દ એને કારણે આ બને સાધનામાં વ્યવહત થયેલ છે. “નવમીયતે . રાખવાની જે પ્રમાણિત કરવામાં આવે માપવામાં આવે-તે અવમાન છે એક સાધન સંબંધી વ્યુત્પત્તિ મુજબ અવમાન શબ્દને વાચ્યાર્થ-કૂપાહત વિષે - સમજ - અને જયારે “નવમી અને કૃત્તિ અવમાનં” આ ' જાતની, વેમાન શબ્દની વ્યુત્પત્તિકરણ-સાધના પક્ષમાં કરવામાં આવે છે ત્યારે કસ્ત, દઉં વગેરે અવમાન શબ્દના વાચ્યાર્થ હોય છે. જ્યારે કર્મ સાધન ‘વગેરે કબ્યાના નપત્તિન અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ પક્ષમાં અવમાન શબ્દ મૂકવામાં આવે છે ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તેઓ કાના વડે પ્રમાતિ કરવામાં આવે છે? તે આના ઉત્તરમાં સૂત્રકારે આ પ્રમાણે કંહ્યુ છે. કે આ સવેડાર્દિકથી માપવામાં આવે છે. ચાર્વીશ આંગળના એક હાથ કહેવાય છે દંડ, ધનુષ, યુગં, નાલિકા, મક્ષ અને સુશલ આમાંથી દરેકે દરેક ચાર ચાર હાથના ડેાય છે એજ વાત . (રણું નુપ નાઝિયા ચ અવલ્લ મુલતું: ૧૨કહ્યં) આ ગાથાય વડે કહેવામાં આવી છે. તેમજ (લ નાહિય ૬ નું વિયાળ શોમા સળા) 'દશનાલિકાની એટલે કે ૪૦, હાથની એક રજુ હાય છે આ પ્રમાણે અવમાન સજ્ઞામાં પ્રમાણે કહેવામાં આવ્યું છે. કરણ સાધન પક્ષમાં અવમાન શબ્દના વાગ્યાથ હસ્તાવિક હોય છે. એજ વાતને સૂચિત કરવા માટે ડે' પણુ, વગેરે ગાથા કહેવામાં આવી છે. હસ્તાદિથી માંડીને રજુ સુધીના શબ્દ અવમાન અયને સ્પષ્ટ કરનારા છે. આ પ્રમાણે આ ગચાના અગ્નિપ્રાય છે ઈંડાક્રિક દરેક તુકનું પ્રમાણ જ્યારે ચાર હાથ જેટલું છે તે પછી સાદિક ના પાઢ સૂત્રકારે શા માટે કર્યો છે? આ જાતની કઈ શકા ન કર સૂત્રકાર આ સના વિષયના ભેદ પ્રકટ કરતાં કહે છે કે વસ્તુન્નિ હ્રથમૈન્ન ચિત્તે, ટૂંક, મળું જ વર્ષમિ, થાય વ નાણિયા વિચાળઓમાણસંળાપ) વાસ્તુ-ગૃહભૂમિ-માં માન હસ્ત ડાય છે, એટલે કે ગૃહનુ પ્રમાણુ હાથ વડે જાણવામાં આવે છે. આ ઘર એટલા હાથ લાંબુ-કાળુ છે આા પ્રમાણે ઘર હાથ વડે મપાય છે. ‘દૂરથ’આ પદ લુપ્ત દ્વિતીયાન્ત છે. ક્ષેત્રમાં-ખેતરમાં-દપ્રમાણ માનવામાં આવે છે એટલે કે ખેતર કરેંડ વડે માપવામાં આવે છે. ક્ષેત્રમાપક એક વાંસના ખંડ હાય છે જેને લોકો ૪૪ કહે છે. માગના માપમાં હનુષ્ય પ્રમાણુત મનાય છે. એટલે કે માગના તાકિ પ્રમાણુના પરિદ્ર ધનુષ્યનામક અનુમાન પ્રમાણુ વિશેષથી જ થાય છે. ડાર્દિકથી નહીં કેમકે લેાકમાં આ પ્રમાણે જ રૂઢિ પ્રચંલિત કૃપાદિક પ્રમાણુ ચાર હાથ જેટલી નાલિકાથી જાણવામાં આવે છે આ પ્રમાણે પ્રદેશ વિશેષમાં યુગ, હસ્ત, સુશલ આ બધા વડે પશુ એમનાથી સમષિત વિષયા માપવામાં આવે છે આ સર્વે હસ્તક ડા િવમાન સંજ્ઞક જાધુવાં જોઈએ એવા દ્વિતીય ગાથાના અથ છે. હવે સૂત્રકાર આ અવમાન પ્રમાણુના પ્રયેાજન વિષે પ્રશ્ન કરે છે. શ'કા—(વળ અથમાળવમાળેળ ોિચન) કે ભત! આ અવમાન પ્રમાણુથી કયુ* પ્રત્યેાજન સિદ્ધ થાય છે ? ઉત્તર—(વળ अवमाणपमाणेणं खाय चियरइय, करकचिय, कड, पड, भित्ति परिक्खेव संखियाणं दयार्ण अवमाणपमाण निव्वित्तिक्खणं भवइ) આ હસ્તાદિ રૂપ અવમાન પ્રમાણુથી ખાત, ચિત, રચિત, કાચિત, ચંદ્ર, પટ, ભિત્તિ, પરિક્ષેપ અથવા નગરની ખિા આ બધામાં સરક્ષિત ક૨ાના અવમાન પ્રમાણુનું પરિણાન હોય છે, રૂપાકિને ખાત કહે છે. ઈંટકાવ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ જ રૂપથી ખાતાદિકના પ્રમાણ છે, આ પરિતાને હૈય છે. તે : * કે * .: 20.કતિ-પ્રાસાદ પીઠ વગેરેને ચિત કહેવામાં આવે છે. કરવત વહે એલ કાષ્ઠાદિક કેકચિત કહેવાય છે. અને પટ. નામ વસ્ત્રનું છે ભીતનું હિતિ છે. ભીંતની પરિધિનું નામ : પરિક્ષેપ છે અથવા નગરની જે છે હાય છે તેનું નામ પરિક્ષેપ છે એમાં સંશ્રિત ખાતાદિ રૂદ્રવ્યાના પ્રમાણુનું ના પરિજ્ઞાન હોય છે. અભેદમાં પણ ભેદની કલ્પનાથી “ હારિ સંશ્રિ વાળામુ આ જાતને પાઠ સૂત્રકાર વડે કહેવામાં આવેલ છે એટલે કે શા હ ય આટલી નાલિકા જેટલું છે, આ ઘર એટલા હાથ પ્રમાણ છે, આ એતરે આટલા મા વગેરે થી ખાતાક્રિકાના અવમાથું પ્રમાણુનું અમાણે) આ પ્રમાણે આ અવમાન પ્રમાણ છે. કાળિ) તે ગણિમ પ્રમાણુ શું છે ? (ઝા ગિઝર ગિજેને . . ઉત્તર-જે ગણવામાં આવે છે તે ગણિમ છે. ગણિમ રૂપિયા આદિ હોય છે અથવા જેના વડે વસ્તુ ગણવામાં આવે તે ગણિમ છે આ પક્ષમાં એક બે, ત્રણ વગેરે સંખ્યા ગણિમ છે એવું સમજવું જોઈએ કેમકે એમના વત જ ગણવામાં આવે છે. “સંહયારે ચત્ત રજૂ નામ' આ ગણિમ શંખની વ્યુત્પત્તિ જ્યારે કર્મ સાધનમાં કરવામાં આવે છે, ત્યારે રૂપિયે વગેરે ગણિમ - શબ્દના વાગ્યાથું કહેવાય છે કેમકે તેમની જ ગણના થાય છે. અને જ્યારે - ગણિમ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે છે ત્યારે આ રૂપિયા વગેરે જેના વડે ગણાય છે, એવી તે એક, બે, ત્રણ વગેરે સંખ્યા ગણિમ શબ્દના વાગ્યાથમાં આવે છે. પરંતુ અહીં સૂત્રકારે ગણિમ શબ્દને. કમર સાધનમાં જ ગૃહીત કરેલ છે એથી આ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે આ રૂપિયા વગેરે ગણિમ કેના વડે ગણુવામાં આવે છે તેના માટે સૂત્રકાર કહે છે. (ાળો, વા, સાં, તદઉં પણ વફાઉં, સયરફારું ઘોરી) એક દશ, સે, હજાર, દશહજાર, એકલાખ, દશલાખ, એક કરોડ વગેરે ગણના વડે ગણવામાં આવે છે. (ઉપળ બનાવીને લઇ પોચ) આ ગણિમ પ્રમાણુનું પ્રયોજન શું? એના માટે સૂત્રકાર કહે છે કે (પણ નિમણ અ. ૨૪ ®णं भित्तगभित्ति भत्तयणं आयव्वय संसियाणं दव्वाणं गणिमप्पमाणनिवित्तिજળ અરિ, હું તે જોઈન) આ ગથિમ પ્રમાણુથી ભૂતક-કર્મકર-ભૂતિ-પદાતિ ગેરેની ધૃતિ"હંતે-ભેંજન, વેલન-વણકર વગેરે વડે તૈયાર કરેલા વોના પલક્ષમાં મજુરી આપવી, આનાથી જે આયુર્વ્યય હોય છે, તે આય. વ્યયશ્રી સબંધિત રૂપિયા વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ પ્રમાણે આ ગથિમ રૂપ પ્રમાણ છે. સૂ૦૧૯ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ As I It Is SM T I: *હિs પ્રતિમાન પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર પ્રતિમાનાં પ્રમાણનું નિરૂપણ કરે છે . તે . “તે જ તે વફાળે” ઈત્યાદિ છે . -- - - - - - શબ્દાર્થ – નરિમા) હે ભદતુ તે પ્રતિમાનશું છે ? (God' ળિરાજકM) = !!? " . " , "છે. : - ઉત્તર-જેના માથામાં આવે તે માન છે મેય-સુવર્ણ વગેરે દ્રવ્ય સદશામા-માપનું નામ પ્રતિમાને છે. તે પ્રતિક જરિરૂપ છેતાત્પર્ય એ છે કે સુંઘણદિ દ્રવ્ય જેના માઈ–વન કરવામાં વે છે. તે પ્રતિમાન છે આ કરણ સાધનમાં વ્યુત્પત્તિ કહી છે. પ્રતિમાન શબ્દથી અહીં ગુંજારિ વ માપક પદાર્થ પ્રતિમાન રૂપ ગણાય છે. કેમકે સુવર્ણાદિ દ્રવ્યનું વજન શું જાદ 'અવગેરેથી જ જોખીને જ જાણવામાં આવે છે. તથા“રિમીત્તે ચર્ ત ગતિ ‘નાનમ્' જેનું વજન કરવામાં આવે તે પ્રતિમાને છે. આ કર્મસાધન રૂપ * કહ્યુત્પત્તિના આધારે સુવર્ણાદિક દ્રવ્ય પ્રતિમાન રૂપ કહેવાય કમસાધનમાં પ્રતિમાન શબ્દની વ્યુત્પત્તિ કરીએ તે સુવર્ણાદિ દ્રવ્ય જાતે પ્રતિમાન ગણાય છતાંએ ત્યાં સ્વતઃ જિજ્ઞાસા હોય છે કે આ સુવર્ણાદિ દ્રય કેના વડે જોખદર વાંમાં આવે છે ત્યારે આનો જવાબ આ પ્રમાણે છે કે આ (if #ળી, નિદiળો, મમાયાળો, મંદો વખો) ગુંજા-રતી, કાકિણી, નિષ્પાવ, કર્મમાષક, મંડલક, સુવર્ણ આ સર્વથી ખવામાં આવે છે. ઉત્તી, ઘાંગચી, : ચણાઠી આ બધા શું જાના નામે છે. સવા રત્તીની એક કાકિણ થાય છે - ત્રિભાગ યુક્ત ગુંજા દ્વયથી એટલે કે પિોણાબે ગુંજાથી એક નિષ્પાવ નિષ્પન્ન કે થાય છે. ત્રણ નિપાવથી ૧ કર્મમાસક અને ૧૨ કર્મમાસકાથી ૧ મડળ બને છે. ૧૬ કર્મમાષકેનું એક સુવર્ણ હોય છે. એજ વાતને સરકારે (पंच गुंजाओ कम्ममासओ, बचारि कागणीओ कम्ममासंओ, सिण्णिं, निफावा कम्ममासमो एवं पक्को कम्ममासओ, पारस कम्ममासया मंडलओ, पूर्व र थालीस फागणीओ मंडलओ, सोलसम्ममासया सुवण्णो, एवं चउसद्धि कागબીકો અવળો) આ સૂત્રપાઠ વડે સ્પષ્ટ કર્યું છે કે પાંચ ગુંજાવી ૧ કર્મમાષક નિપન્ન થાય છે અથવા ચાર કાકણથી ૧ કર્મમાષક નિષ્પન્ન થાય છે અથવા ત્રણ નિષ્ણાંથી ૧ કર્મમાષક નિષ્પન્ન થાય છે આ પ્રમાણે ચાર કાકણીઓથી ચતુર્થ કર્મમાષક નિષ્પન્ન થાય છે ૧૨ કર્મમાષકોનું ૧ મંડળ થાય છે આ પ્રમાણે ૪૮ કાકણીઓ બરાબર ૧ મંડલક હોય છે. ૧૬ કર્મમાષક બશ. બર ૧ સુવર્ણ હોય છે અથવા ૬૪ કાકણ બરાબર ૧ સુવર્ણ હોય છે. (Ugi mહિનાળાનાળે િવળો) હે ભદત! આ પ્રતિમાનું પ્રમાણુથી કયા પ્રયજનની સિદ્ધિ થાય છે? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(guળ પરિમાણમાળેળ સુવdાતળિમોરિચëયવાહા ને વામાંગણમાનનિશ્વિતિહam માફ) આ પ્રતિમાને પ્રમાણથી ન કરતી મણું, પૌતિ,ખે વાલે લૅગેરું કૂને પ્રતિમામ પ્રમઅવતારી સોન થઈ શિબંધી અહીં ચત, સૂર્યકાંત આગ્રહીત થયૅલ છે. શક્તિપા” મુક્ત થી રવિશય શંખ થી રાજપ અને એને પ્રવર્તેથી વિદ્યુમ હીત થયેલ છે. સિદ્ધિને એક વિશાનિર્જળે-ઉં છું વળે આ 6માં આ શું પ્રમાણ સ્વરૂપ છે તેના પ્રમાણે થી માંડીને પ્રતિમાનું પ્રમાણ મું પાંચ ભેદ કે જેઓ વિભાગ નિપ દ્રર્ય પ્રમાણુના લે છે તેનું થઈ ગયું છે. આ પ્રમાણે પ્રદેશ *નપત્ર અને વિગનિષ્પન્ન ‘તિ તિરૂપથી અહી પ્રમાણ રૂપિત થઈ ચેલ છે મેટા (સીજર છે. " "" . : * કરદ * * * * * * - - તેમ સમમાંસ, ક્ષેત્રપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્રપ્રમાણુનું નિરૂપણ કરે છે– 1. ૨ % જે તેમને” ઈત્યાદિ– શબ્દાર્થ – ઉ ર લેરામ) હે મહંત ! આ ક્ષેત્રપ્રમાણ એટલે શું? - ઉત્તર-તલાવમાસ્યુધેિ જે તે ક્ષેત્ર રૂપ પ્રમાણુ બે પ્રકારનું ધ થયેલ છે. (તારા) તે આ પ્રમાણે છે (ઉપનિહાળે વિમાનનિકળશ) એક પ્રદેશ નિપન્ન દ્વિતીય વિભાગ નિષ્પન્ન ક્ષે જ ઉપક્ષ નિદ) હે ભદંત ! તે પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ એટલે શું ? ઉત્તર-(Tuસ નિcom) તે પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણુ આ પ્રમાણે છે. (एगपएखोगाढे दुप्पएसोगाढे, तिप्पएसोगा, जाव संखिज्जपएसोगाढे असंखिग्जपएતો) એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાગાઢ, ત્રણ પ્રદેશાવગાઢ યાવતું સંખ્યાતપ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ જે ક્ષેત્રરૂપ પ્રમાણું છે. તે પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ છે. ક્ષેત્રના નિર્વિભાગ જે ભાગ છે તે અહીં પ્રદેશરૂપમાં વિવક્ષિત થયેલ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થવાનું નામ પ્રદેશ નિષ્પન્ન છે પ્રદેશનિષ્પ નક્ષેત્રપ્રમાણુ એક પ્રદેશાવગાઢાદિ રૂપ છે. કેમકે તે એક પ્રદેશાદિ અવગાઢ રૂપ ક્ષેત્ર એક આદિ ક્ષેત્ર પ્રદેશથી નિષ્પન્ન થયેલ છે એટલા માટે આમાં એકાદિ પ્રદેશાવગાઢતા જાણવી જોઈએ આ ક્ષેત્ર પ્રદેશ એકાદિ ક્ષેત્રપ્રદેશોમાં અવગાહી હોવા બદલ પિતાના વરૂપથી જ પ્રતીતિમાં આવે છે એથી જ આમાં પ્રમાણુતા अ० १५ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ' જાવી જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે ક્ષેત્ર એક, બે, ત્રણ વગેરે સખ્યાત અસંખ્યાત રૂપ પોતાના નિર્વિભાગરૂપ પ્રદેશાથી નિષ્પન્ન છે. આ પ્રદેશેાથી નિષ્પન્ન થવું જ એનુ નિજ સ્વરૂપ છે આ. સ્વ સ્વરૂપથી જ એ જાણવામાં આવે છે. “ પ્રમીયરે ચત્ તત્ પ્રમાળમ્ ” જે જાણવામાં આવે તે પ્રમાણે છે આ જાતના કે સાધન રૂપ જે પ્રમાણુ શબ્દ છે, તામ્યતા ક્ષેત્રમાં આવવાથી તે પ્રમાણુ માનવામાં આવે છે. પરંતુ જ્યારે મીયતે નેન થત્ સત્ પ્રેમળમૂ ” આ પ્રમાણે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે ત્યારે ક્ષેત્ર પોતે પ્રમાણુ રૂપ છે એવુ' સિદ્ધ થતું નથી પરંતુ એક પ્રદેશાદિ અવગાઢ રૂપ જે એનુ સ્વરૂપ છે તે પ્રમાણભૂત સિદ્ધ થાય છે કેમકે એ એક, એ, ત્રણું વગેરે પાતપાતાના નિર્વિભાગથી નિષ્પન્ન થયેલ છે અને તેનાથી જે એ જાણવામાં આવે છે અને તે સ્વરૂપની સાથે જ એને સબધ છે. એથી આપણુ ઉપચારથી પ્રમાણભૂત થઈ જાય છે. (લે સવસનિવ્નો) અંહી સુધી પ્રદેશ નિષ્પન્ન વિભાગના સબંધમાં ચર્ચા થઈ, હવે વિભાગ નિષ્પન્ન કોને કહેવાય ? વિભાગ નિષ્પન્ન સ્વગત પ્રદેશા સિવાય ખીન્ને જે વિવિધ અથવા વિશિષ્ટ ભાગ છે તેનું નામ વિભાગ છે. ભગ, વિકલ્પ, પ્રકાર આ બધા સમાનાર્થી શબ્દો છે આ વિભાગથી નિષ્પન્ન થવુ' તે વિભાગ નિષ્પન્નતા છે આ વિભાગ નિષ્પન્નતા અ’ગુલ વિતસ્તિ (વેંત) વગેરે રૂપમાં જાળુવી જોઈએ, કેમકે આ રીતે જ ક્ષેત્ર જાણવામાં આવે છે પ્રદેશ નિષ્પન્નતામાં ક્ષેત્ર પ્રદેશેા વડે જ જાણવામાં આવે છે ત્યારે વિભાગ નિષ્પન્નતામાં વિવિધ અંશુલ, વિતસ્તિ વગેરે રૂપ પ્રકારતા વડે તે જાણુવામાં આવે છે. આ કથન પ્રમાણુ શબ્દની કરણ સાધન રૂપ વ્યુત્પત્તિની અપેક્ષાએ જાણવું જો (લે દિ' ત અંશુકે) હૈ ભદ્રંત ! અ'ગુલ એટલે શુ ઉત્તર (જંતુને સિવિદ્દે પાસે) અગુલના ત્રણ પ્રકાર છે તો તે આ પ્રમાણે છે. (માર્ચનુ, ક્ષેતુને પમાળાછે) આત્માંશુલ, ઉત્સેધાંગુલ અને પ્રમાણાંશુલ (છે ત` બચતુરું) હે ભદત ! તે આત્માંશુલ શુ છે ઉત્તર (કાચનુઙે) તે આત્માંશુલ આ પ્રમાણે છે. (પંડ્યા, મમુલા भवति, ते सिणं तथा अपणे अंगुलेण दुवाल अंगुलाई, मुहं, नवमुहाई पुरखे, વમળન્નુત્તે મગફ) આત્માંશુલમાં આત્મા શબ્દના અપાતપાતાના જે અંગુલ છે, તે આત્માંશુલ છે. અહી આત્મા શબ્દથી તત્ તત્ કાળમાં ઉત્પન્ન થયેલ ભરત સગર વગેરે વિક્ષિત થયેલ છે. એટલા માટે તત્ તત્ કાળમાં ઉત્પન્ન થયેલ ભરત સગર વગેરે વ્યકિતઓના જે અ'ગુલ છે, તે આત્માંશુલ છે. એવે આત્માંશુલને વાચ્યા જાણવા તાપય આ પ્રમાણે છે કે પોતપાતાના કાલવતી માણુસેના અંશુલ જ આમાંકુલ છે. આ આત્માગુલના ૧૨ અશુલાનું એક સુખ થાય છે, અને નવ મુખ પ્રમાણવાળા એક પુરુષ હાય છે એવા પુરૂષ જ પ્રમાણુ ચુત કહેવાય છે તાપ આ પ્રમાણે છે કે જે કાળમાં જે પુરૂષ ઉત્પન્ન થાય છે, તેના તે કાળ મુજબ તેટલા પ્રમા'શુના ૧ અ'ગુલ હાય છે એવા ૧૨ ગુલની ખરાબર ૧ સુખ હોય છે.નવ મુખના પ્રમાણુ મુજખ-એટલે કે ૧૦૮ અબુલ પ્રમાણુ જેટલી ઊંચાઈવાળા એક પુરૂષ હાય છે આ પ્રમાણે આ આત્માંગુલનું પ્રમાણુ અનિયત ડાય છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ કેમકે જે કાળમાં જે માણસ ઉત્પન્ન થાય છે, તે કાળના માણસને અંગ્રલ - જ આત્માગુલ કહેવાય છે એથી એવા માણસને અંગુલ કાલ ભેદથી પર ના અવસ્થિત પ્રમાણુ યુક્ત હોવાથી અનિયત પ્રમાણુવાળ કહેવામાં આવે છે આ પ્રમાણે દરેકે દરેક કાળને માણસ પોત-પોતાના અશુલથી જે ૧૦૮ અંગુલપ્રમાણુ જેટલે ઉચે હોય છે, તે તે પ્રમાણયુકત કહેવાય છે. (લેnિotપ પુપિણે માણg? માર) ઢોણિક પુરૂષ પ્રમાણ યુક્ત હોય છે અને ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરી શકાય કે-બહ મેંટી જલકુંડીનું નામ દ્રોણ છે. તેમાં પરિપૂર્ણ જળ ભરવામાં આવે અને ત્યાર બાદ પુરૂષ તેમાં પ્રવેશે અને પુરૂષના જલ પ્રવેશથી જે દ્રોણ પ્રમાણ જલ બહાર નીકળી આવે તે એવો પુરૂષ માનયુકત માનવામાં આવે છે. અથવા દ્રોણુ પ્રમાણુ જલથી ન્યૂન-તે દ્રોણમાં જે કંઈ પુરૂષ પ્રવિષ્ટ થઈ જાય અને તે દ્રોણું પ્રમાણ જલ જેટલી પરિપૂર્ણ થઈ જાય એટલે કે દ્રોણ પ્રમાણુ જલ તેમાં ઉપર આવી જાય તે પણ તે પુરૂષ માનયુકત માનવામાં આવે છે. ( મારું સુણમાને છે કમળનુરે માદ) અધુંભાર પ્રમાણુ તુલિત વ્યકિત-પુરૂષ-ઉન્માન યુકત હોય છે તાત્પર્ય આ પ્રમાણે છે કે ત્રાજવા પર આરોપિત થયેલ પુરૂષ સાર પુદ વડે નિર્મિત હોવા બદલ અર્ધભાર પ્રમાણુ થાય છે. એટલે કે તેનું વજન આધંભાર પ્રમાણ સુધી હોય તે તે પુરૂષ ઉન્માન યુકત માનવામાં આવે છે જે ઉત્તમ પુરૂષો હોય છે તે ઉપર્યુંકત માન-ઉમાન પ્રમાણુ યુકત હોય છે તેમજ બીજા ગુણથી યુકત જ હોય છે એજ વાત સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે. (માથુfમાTHળકુત્તા ઇલળવંઝાણTળેfહું વાવેથા) જે પુરૂષ માન ઉન્માન પ્રમાણ એ સપન હોય છે, તેમજ શંખ, સ્વસ્તિક વગેરે લક્ષણથી, અષા, તિલક, તલ વગેરે વ્યંજનેથી અને ઔદાર્ય વગેરે ગુણોથી સંપન્ન હોય છે. (ઉત્તમge. કુણા રાનપુરિકા મથકથા) ઉમાદિ ઉત્તમ કુલેમાં જન્મ પ્રાપ્ત કરે છે, તે ચક્રવતી વગેરે રૂપમાં ઉત્તમ પુરૂષ હોય છે. હરિ કુળ સહિત રક્ષા અટૂલચં ચંગુઠામાં વિદ્યા, છis૬ કમ પુરિસા, ૩૪ મમિાર) આ ઉત્તમ પુરૂષે ૧૦૮ અંશુલ જેટલા ઊંચા હોય છે જે અધમ પુરૂષ હોય છે તે અંગુલ ઊંચા હોય છે અને જે મધ્યમ પુરૂષ હોય છે તે ૧૦૪ અંગુલ ઊંચા હૈયે છે. (લીંગ વો ફિયા વા જે વહુ સાસત્તારિણી ઉત્તમપૂરિા બજરંafમુરિ) આ બધે હીન પુરૂ અંથવા મધ્યમ પ૩ કે જેઓ ૧૦૮ અંશુલ કરતાં ઊંચાઈમાં નાના હોય છે બધા જ પાદેય એને ધીર ગંભીર વિનિ-રહિત દૈન્યવિહીન, માનસિક સ્થિતિ-હીન અને ઢોભ લેના ઉપચય જન્ય શારીરિક શકિત વિશેષથી રહિત હોય છે સૅમજ અસ્વંતત્રે ૨હીને તેઓ “અશુભકર્મોદયના પ્રભાવથી ઉપાચિત પુણ્યશાલી ઉત્તમ પુરૂની સેવા–ચાકરી કરતા રહે છે. સ્વરાદિ લક્ષણથી રહિત રહેવા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ બદલ પણ આ હીન, મધ્યમ પ્રમાણુવાળા પુરૂષો ઉત્તમ પુરૂની સેવા-ચાકરી કરતા રહે છે જે આ હીન તેમજ અધિક હોય પરંતુ જે સ્વરાદિ ગુણોથી સંપન્ન હોય તે એ બધા ઉત્તમટિમાં જ પરિગતિ થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં અાવ્યું છે કે ભરત ચક્રવતી પિતાના અંગુથી ૧૨૦ અંગુલ જેટલા ઊંચા હતા, અને ભગવાન મહાવીર પ્રભુ ૮૪ અંગુલ ઊંચા હતા આ માન્યતા કેટલાકની છે એટલા માટે વિશિષ્ટ સ્વરાદિક જ પ્રધાન રૂપમાં ફળ આપનાર હોય છે કહ્યું પણ છે. “હરિથaઃ ઈત્યાદિ આ શ્લોકને અર્થ સુગમ છે. (guoi અનુવાળેf ૪ અનુસારું પાળો) આ અંશુલ પ્રમાણુથી ૬ અંગુલ વિસ્તીર્ણ પાદનું મધ્યતલ પ્રદેશ હોય છે પાદને એક દેશ હોય છે એટલા માટે તેને અહીં પાદ શબ્દથી કહેવામાં આવ્યા છે. તો વાં विहत्यी दो विहत्थीओ रयणी वो रयणीओ कुच्छी, दो कुच्छीओ दंड, धणु, जुगे, નાઢિયા, કાવે, કુણે, રો ઘણુ સારૂં કાવયં રારિ નાથારું કોચ) પાદ દ્વયની એક વિતસ્તિ હોય છે બે વિતસ્તિની એક પત્નિ હોય છે બે રદિનની એક કુક્ષી હોય છે બે કુક્ષીને એક દંડ હોય છે. એક ધનુષ હોય છે એક ચગ હોય છે, એક નાલિકા હોય છે એક અક્ષ હોય છે એક મુસલ હોય છે આ ૬ પ્રમાણ વિશેષ બે કુક્ષીના હોય છે બે હજાર ધનુષને એક ગધૂત કસ) હોય છે ચાર ગબૂત બરાબર એક જન હોય છે એટલે કે ચાર ગાઉ બરાબર એક જન હોય છે. સૂ૦૧૯ બ૦,૨૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્મગુલ કે પ્રયોજન કા નિરુપણ “ ફ્ળ ભાચંગુજીવમાળેળું ’ ઈત્યાદિ શબ્દા-(વળ ભાયંદુવ્પમાળેનું)હૈ ભદત ! આ આત્માંગુણુ પ્રમાણુથી (જિ વમોચન) કયા પ્રત્યેઃજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(વળ ગાચનુજનમાળેળ) આ આત્માંશુલ પ્રમાણથી આ જાતના પ્રત્યેાજનનીસિદ્ધિ થાય છે કે જ્ઞ છાં ઊંચા મનુલ્લા ત્તિ) જે કાળમાં જે પુરૂષ જન્મે છે. (તેસિં तयागं आयंगुलेर्ण) તેમના ત સમયના જેટલા માપ પ્રમાણેના આંગળ હેાય છે, તે અંગુલેથી (બળવતાન दद्दनईवावी पुक्खरिणीदी हिय गुंजा लियाओ सरा सरपंतियाओ) અવટ તડાગતળાવ, હદ-નદી, વાપી,–ચાર ખૂણાવાળી વ.વ પુષ્કરી-કમળ યુકત નાની તલાવડી અથવા દ્રીધિંકા ઘણી લાંખી પહેાળી વાવ, ગુ’જાલિકા વક઼ાકાવાવ, સર આરામ, પેાતાની મેળે જ ખનેલ જલાશય એટલે કે માટુ' સરોવર, સર:પ'કિત (સરતરવુંત્તિયાઝો) સરઃ સરઃ પતિ (ચિઢવંતિયાળો) ખિલપંકિત, (બારાકુजाणकाणणवणवण संडवणराईओ देउलसभापवाथूभ बाइ अपरिहाओ) ઉદ્યાન, કાનન, વન, વનડ, વનરાજિ, દેવકુલ, સભા, પ્રમા, સ્તૂપ, ખાતિકા, પરિખા, કટ્ટજીય રિયાળોપુરવાલાચષરસળચળમાત્રળ વિપાકનતિશ चउक्कचच्चरच उम्मुहमहापहपहसगड रह जोण जुग्गगिल्लिथिलिसि वियसंक्ष्माणिया ओ ) પ્રાકાર, અટ્ટાલિકા, ચરિકા, દ્વાર, ગાપુર, પ્રાસાદ, ગૃહ, શરણુ, લયન, આપણુ, શ્રંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુ`ખ, મહાપથ, પથ, શકટ, રથ, યાન, યુગ્મ, ગિલિ, શિલ્લિ, શિખિકા, ચંદ્રમાનિકા,(સ્રોફિ≈ોડા િચર્મ-મત્તોવરનાળિ જ્ઞાત્તિયારૂં ન નોયનારૂં મવિન્નતિ) લેાહી, લેાહકટાહ, કલિક, ભાંડ, અમત્ર, ઉપકરણ, પેાતાના સમકાલીન યુગમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓ તેમજ ચેાજન આ બધાનું સાપ કરવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આત્માંશુલનું પ્રત્યેાજન ઉપયુક્ત અાર્દિકનું માપ કરવુ જ છે. અવટ-રૂપનું નામ છે ભાષામાં એને ‘ક્રૂએ' કહે છે તડાગ-તે તળાવનું નામ છે જેને માલુસે ખાદીને તૈયાર કરે છે. ભાષામાં હૂદ વ્રહને કહે છે આ નદી વગેરે જલાશયામાં અથવા પર્વત પર એક ખૂબ જ ઊંડા આકારના ભાડાના રૂપમાં હાય છે. આમાં પુષ્કળ પાણી રહે છે ગગા વગેરે પ્રસિદ્ધ જલાશયે નદી કહેવાય છે. વાપી તે જણાશયનું નામ છે જે ચાર ખૂણાવાળી હાય છે અને જેમાં ચૌમેર અંદર ઉતરવા માટે પગથીયાએ હાય છે પુષ્કરણી તે કહેવાય જેમાં કમળા પ્રકુલ્લિત રહે છે અથવા જે ગાળાકાર હાય છે. દ્વીષિકા તે કહેવાય કે જે આકા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨માં ખૂબજ લાંબી–અને પહોળી હોય છે જે વાવ આકારમાં વક હોય છે, તે શું જાલિક કહેવાય છે. જે જલાશય પોતાની મેળે જ તૈયાર થઈ ગયેલ હોય તે સર કહેવાય છે શ્રેણિરૂપમાં વ્યવસ્થિત જલાશ સર: પંકિતના નામથી ઓળખાય છે. જે સર પંકિતઓમાં એક તળાવમાંથી બીજા તળાવમાં તે પછીના અન્ય તળમાં પણ નાલિકાઓ વડે પાણી વહેતું રહે છે તે સરઃ સર: પંકિતઓ કહેવાય છે જે કૂવાઓના મુખ દરોની જેમ સંકીર્ણ હોય છે તે બિલ પંકિતએ કહેવાય છે. જેમાં સ્ત્રી પુરુષ આનંદપૂર્વક કીડા કરે છે, તે આરામ છે પુષ્પફળથી સભર એવાં અનેક વૃક્ષોથી યુકત જે સ્થાન હોય છે, અને ઉત્સવાદિના સમયમાં જ્યાં નાગરિકો એકત્ર થઈને ઉત્સવ ઉજવે છે એવા સ્થાનનું નામ ઉદ્યાન છે. રાજા લેકે આવા ઉદ્યાને નગરજનોના આમોદ-પ્રમોદ માટે તૈયાર કરાવડાવે છે જેમાં ઘણું વૃક્ષ હોય, એવા નગના નિકટવર્તી પ્રદેશનું નામ કા ન છે. અથવા તે જેમાં ફકત સ્ત્રિઓ કે પુરૂષો જ પ્રવિષ્ટ થાય તે કાનન છે અથવા જેના પછી કાંતિ અટવી હોય કે પર્વત હોય તે સર્વ વનની અપેક્ષાએ કાનન કહેવાય છે અથવા શીર્ણ (જુના) વૃક્ષોથી જે યુકત હોય છે તે કાનન છે. જેમાં એક જ જાતનાં વૃક્ષ હોય છે તે વન કહેવાય છે ઘણી જાતના ઉત્તમ વૃક્ષોથી જે યુકત હોય છે, તે વનખંડ કહેવાય છે. અથવા જેમાં એક જાતિના કે ઘણી જાતિના સેની શ્રેણીઓ હોય તે વનખંડ કહેવાય છે યક્ષના આયતનનું નામ દેવકુલ છે. પુસ્તક વાંચવાનું જે સ્થાન હોય છે અથવા જે સ્થાને ઘણા પુરૂષ એકત્ર થાય છે એવા સ્થાનનું નામ સભા છે જે નીચે અને ઉપર એક સરખી દેલી હોય તે ખાવિક છે નીચે સાંકડી અને ઉપર પહોળી હોય છે તે પરિખ કહેવાય છે અને ખાઇ પણ કહે છે કેટનું નામ પ્રકાર છે. પ્રાકારની ઉપર જે આશ્રય વિશેષ હોય છે, જેને ભાષામાં અટારી કહે છે–તે અઢાલક છે ઘર અને પ્રકારની વચ્ચે જે આઠ હાથના વિસ્તારવાળો માર્ગ હોય છે જેના પર થઈને હાથી વગેરે આવજા કરે છે-તે માર્ગનું નામ ચરિકા છે પુરના દ્વારનું નામ ગોપુર છે રાજાઓના ભવનનું નામ પ્રાસાદ છે અથવા જેની ઊંચાઈ બહુ હેય છે તે પ્રાસાદ છે સામાન્ય જનેના નિવાસસ્થાનનું નામ ગૃહ છે જે નિવાસસ્થાન ઘાસ વગેરેનું હોય તે શરણ કહેવાય છે તેને કેતરીને જે નિવાસરથાન બનાવવામાં આવે છે તે લયન છે. અથવા પર્વતની ગુફાનું નામ લયન છે અથવા કાર્યાટિક વગેરે માટે જે રહે. વાનું સ્થાન હોય છે તે લયન છે હાટનું નામ આ પણ છે જે માર્ગમાં ઘણી ટકાને શ્રેણિ (હ શ્રેણિ) હોય તેમજ ઘરે હોય એવા ત્રિકોણ માર્ગનું નામ શૃંગાટક છે. ગટક રિગોડાનું નામ છે શિગડાના આકારનો જે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ માળ હોય છે તે માગ શ્રૃંગાટક કહેવાય છે અથવા જે રસ્તામાં ત્રણુ માર્ગો એકત્ર થયેલા હોય તે પણ “ગાટક કહેવાય છે ત્રિક માર્ગ તે છે કે જેમાં ફકત ત્રણ જ માર્ગ એકત્ર થતા હેય ચતુષ્ક માર્ગ તે કહેવાય કે જેમાં ઘણાં ઘરે હાય અને જેએા ચર ખૂણુાવાળા હોય અથવા જેમાં ચાર રસ્તા આવીને એકત્ર થયા હોય, તે માત્ર ચત્રર કહેવાય કે જેમાં ફક્ત ચાર જ અથવા છ રસ્તાએ એકત્ર થયેલા હાય ચતુષ્કપથ તે માત્ર છે કે જ્યાંથી ચારે બાજુએ માગ જતા હાય રાજમાર્ગનું નામ મહાથ છે. સામાન્ય માનું નામ પન્થા છે ગાડીનુ નામ શટક છે યાનરથ અને સંગ્રામરથ આમ રથના બે પ્રકાર છે આમાંથી જેની ઉપર પ્રાકાર જેવી કટિપ્રમાણુ પટ્ટિકાઓની વેદિકા તૈયાર કરવામાં આવે છે તે સગ્રામરથ છે અને જેની ઉપર એવી વેશ્વિકા હાતી નથી તે યાનથ છે. સધારણુ ગાડી વગેરે યાન કહેવાય છે. ગૌડ઼ દેશમાં-પ્રસિદ્ધ તેમજ દ્વિહસ્ત પ્રમાણુ-યુકત અને ચૌકારવેદ્રિકાથી ઉપશાલિત એવી જે એક વિશેષ પ્રકારની પાલખી હાય છે તેનું નામ મુખ્ય છે હૌદાનું નામ ગિલ્લિ છે એક વિશેષ પ્રકારની સવારીનુ નામ થિલિ છે વાટ દેશમાં આને અડુપલાણુ કહે છે સામાન્ય પાલખીનું નામ શિખિકા છે જે પુરૂષ પ્રમાણ જેટલુ લાંબુ હાય એવું: જે યાન વિશેષ હાય તે સ્ટન્દમાનિકા કહેવાય છે. લે, ખખડની નાની કડાઈનુ નામ લૌહી છે કાઇ કાઇ દેશમાં આને લેાહિયા કહે છે લેાખડની જે કૈાહિયાથી. સહેજ મેાટી. મધ્યમ પ્રમાણવાળી કડાઈ, હોય તેને લેહુંકટાહ કહેવામાં આવે છે તેમજ જે બહુંજ માટી કડાઈ હોય તે કલિક કહેવાય છે માટી વગેરેના વાસણા ભાંડ કહેવાય છે. કાંસાના વાસણા અમત્ર કહેવાય છે કટ-સાદડી-પિટક-પિંટારી, સૂપડુ વગેરે ઘણી જાતની ગાસ્થિક કામમાં વપરાતી ચીજોનું નામ ઉપકરણ છે. આ સર્વ પદાર્થોં ગમે તે કાળના કેમ ન હોય. તે આત્માંશુલથી જ મપાય છે. (તે સમા अ० १७ પત્રો વિવિધે) આ આત્માંશુલ સક્ષેપમાં ત્રણ પ્રકારથી વિભક્ત કરવામાં આવ્યા છે. (સૂરેગંતુકે, ચતુછે, ધાતુને) સૂચશુલ, પ્રતરાંગુલ અને ઘનાંશુલ, (અંગુરુચા ળવવલિયા સેઢી સૂત્તે) દીર્ઘતાની અપેક્ષાએ એક અશ્રુત ઢાંખી તેમજ માહુલ્યની અપેક્ષાએ એક પ્રદેશ પ્રમાણ (પહેાળી) મેાટી નલ:પ્રદેશ શ્રેણીનું નામ સૂચ'ગુલ છે આ સૂચ્ય'ગુલના સદ્ભાવથી અસખ્યાત પ્રદેશ યુક્ત છે એટલે કે સૂચ્ય'ગુલ પરિમિત સ્થાનમાં સિદ્ધાન્તની દૃષ્ટિએ અસખ્યાત પ્રદેશ છે છતાંએ આ સૂચ્યગુલને સમજવા માટે આ જાતની કલ્પના કરવામાં આવી છે કે માને કે સૂચ્ચાકારમાં વ્યવસ્થિપિત આકાશના ત્રણ પ્રદેશ જ સૂચ્યગુલ છે આ ત્રણ પ્રદેશને૦૦૦આ પ્રમાણે સૂચીના આકાર મુજબ ગાવા પ્રતર વગને કહે છે એટલે કે સૂચ્ય'શુલને સૂચ્ય ઝુ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ 0.0 લની સાથે ગુણાકાર કરવાથી પ્રતરાંગુલ મને છે જેમ ૨ ના વર્ગ ૪ થાય છે આ અંતરાંશુલ પણુ અસખ્યાત પ્રદેશાત્મક હોય અસત્કલ્પનાથી સૂચ્ચાકાર વ્યવસ્થાપિત ત્રણ પ્રદેશને ત્રણ પ્રદેશેાથી ગુણિત કરવામાં આવે તે હું પ્રદેશ થાય છે આ નવ પ્રદેશા જ પ્રતરાંગુલરૂપ જાણવા જોઇએ એમની સ્થાપના આ પ્રમાણે છે ઘનમાં લંબાઇ પહેાળાઈ અને માટાઈ લેવામાં આવે છે આ પ્રતરને જ્યારે સૂચિ વડે ગુણિત કરવામાં આવે તે તે દૈવ્ય –લંબાઈ, વિભ–પહાળાઈ અને પિડ-માટાઇની અપેક્ષા સમસ`ખ્યાત યુક્ત ધૂનાંગુલ થઈ જાય છે. ઘનમાં દૈવ, વિષ્કલ, અને પિંડ એ ત્રણેની સમાનતા હોય છે પ્રતરમાં ટ્રૂથ્ય અને વિષ્ણુસમાં જ સમાનતા હાય છે તાપ આ પ્રમાણે છે કે અહી' સૂચ્યાંગુલમાં લંબાઈ તા કહેવામાં આવી જ છે કે તે એક અંશુલ પ્રમાણુ દીર્ઘ હાય છે તેમજ માટાઈ એક પ્રદેશ પ્રમાણ હોવાથી તેજ પહેાળાઈ છે એમ જાણી લેવું જોઈએ કેમકે એક પ્રદેશની માટાઈ અને પહોળાઈ ખરાખર આવે છે આ જ હોય છે પ્રતરાંગુલમાં દીર્ઘતા અને વિષ્ણુભમાં સમાનતા ઘનાંગુલમાં ત્રણેમાં સમાનતા હાય છે. આ ઘનાંચલ પણ અસખ્યાત પ્રદેશાત્મક હોય છે આને આ પ્રમાણે સમજવું. જોઇએ કે હું પ્રદેશાત્મક પ્રતરમાં ત્રણના ગુણાકાર કરવાથી જે ૨૭ આવે છે તેજ ધનાંગુલના દૃષ્ટાંત રૂપ ૩×૩=← આ પ્રતરાંગુશ્ન છે. આ પ્રતરાંગુલમાં ત્રિપ્રદે શાત્મક સૂચીના ગુણાકાર કરવાથી ૨૭ આવે છે તેવુ કાઇક નવપ્રદેશાત્મક પ્રતરની જેમજ નીચે ઉપર નવ નવ પ્રદેશાને આપીને તૈયાર કરવું' આ પ્રમાણે આ ઘનાંગુલ વૈશ્ય, વિષ્ફભ અને પિંડ આ સથી તુલ્ય હેાય છે. (સૂર્વ સૂર્તનિયા યમુઝે થયાં સૂત જુનિત થળનુà) આ સૂત્રપાઠ વડે આ પ્રમાણે જ કહેવામાં આવ્યું કે સૂચીને સૂચીથી ગુણા કાર કરવામાં આવે તે પ્રતરાંગુલ થાય છે અને પ્રતરને સૂચીથી ગુણાકાર કરવામાં આવે તે ઘનાંગુલ થાય છે. અહીં હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે 3 (एएसि णं भंते ! सूई- अंगुल पयरंगुलवणं गुलाणं कयरे कयरेहिंतो अप्पा વાના વાસુકાવા વિષેન્નાદિયા વા) હે ભદ ંત | સૂચ્યાંશુલ, પ્રતરાંચલ જોઈએ કેમકે ઉત્સેધાઅંગુલપ્રમાણ કા નિરુપણ અને ઘનાંગુલ આમાં કાણુ કાનાથી અલ્પ છે ? કાણુ કાનાથી વધારે છે, કશું કાની ખરાબર છે ? તેમજ કાણું કાનાથી વિશેષાધિક છે ? ઉત્તર-ચસ્થોને સૂર્દગંતુકે, પંચતંતુકે, સંવેગુળે, વાંછે, ઉં વિઘ્નો છે સંભાર્યનુંછે) આમાં સૌથી અલ્પ સૂય્યગુલ છે. સૂક્ષ્ય શુલથી અસખ્યાત ગુણા પ્રતરાંચલ છે અને પ્રતરાંગુલથી અસખ્યાત ગુણા ઘન ઝુલ છે. આ પ્રમાણે આ આત્માંશુલ છે. પ્રસૂ॰૧૯૩ા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર ઉત્સાંગુલ વિષે કહે છે. “જે વિક્ર R =હં ” ઈત્યાદિ– શબ્દાર્થ-( વા ) હે ભદંત! તે ઉસેધાંગુલ શું છે? ઉત્તર-(વહંgછે) તે ઉસે ધાંગુલ (મળે વિદે પરે) અનેક પ્રકારને પ્રજ્ઞપ્ત થયેલ છે. “અળૉ સદુમારમgોજા” ઈત્યાદિ કમથી અભિવર્ધિત થવું તે ઉત્સધ છે આનાથી જે અંગુલ ઉત્પન્ન થાય છે, તે ઉભેંધાગુલ કહેવાય છે અથવા નારક વગેરેના શરીરની જે ઉચતા છે તે ઉચ્ચતાના સ્વરૂપને નિરૂપિત કરવા માટે જે અંગુલ કામમાં આવે છે, તે ઉસેધાંગુલ છે. આ ઉત્સધાંગુલ પરમાણુ ત્રસરેણુ આદિ રૂપ કારની વિવિધતાથી અનેક પ્રકારને કહેવામાં આવ્યો છે એજ વિષયને સૂત્રકાર (તૈના) આ પાઠ વડે પ્રદર્શિત કરે છે (જામાબૂ, તળુ, , અર્થે જ વાહ, જિલ્લા, ન્યાય વો, બાળક્રિયા તો) પરમાણુ, ત્રણ, રથરેણુ બાલાથલિક્ષા, યૂક, યવ આ બધાં અનુક્રમે ઉત્તરોત્તર આઠ ગણું જાણવા જઈએ (હિં R THM) હે ભત! પરમાણુ શું છે? - ઉત્તર-(Fરમi[સુવિ 3 ) પરમાણુ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. (ન) જેમ કે (ાને ચરવારિ ) એક સૂક્ષમ પરમાણુ અને બીજે વ્યાવહારિક પરમાણુ (તસ્થળ) આમાં જે તે જે તે ) જે સૂવમ પરમાણુ છે, તે પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અધ્યાયેય છે. (તરથ જે વવાણિ, से गं अर्थतार्ण सुहुमपुरगलाणं समुदयसमिइसमागमेणं ववहारिए परमाणु વલ નિકા) તેમજ જે વ્યાવહારિક પરમાણુ છે, તે અનંતાનંત સૂક્ષમ પરંમાણુઓની સમુદાય સમિતિના સમાગમથી અનેક યાદિ પરમાણુઓના એકી ભવન રૂપ સંયોગાત્મક મિલનથી ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે પત્રલ દ્રવ્ય કારણ રૂપ છે અને કાર્ય રૂપ નથી, તે અન્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય સૂમ પરમાણુ હોય છે. એક નિત્ય હોય છે. અને આમાં કઈ પણ એક ગધ, એક વર્ણ એક રસ, અને બે સ્પર્શ રહે છે એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઇન્દ્રિય વડે તો થઈ શકે જ નહી, ફક્ત આગમ અથવા તો અનુમાન વડે જ જ્ઞાન થાય છે. પરમાણુનું અનુમાન કાર્યલિંગથી માનવામાં આવ્યું છે, જે જે પૌલિક કાર્યો જેવામાં આવે છે, તેઓ સર્વે સકારક છે આ પ્રમાણે જે અદશ્ય અંતિમ કાર્ય થશે તેનું પણ કારણ હોવું જ જોઈએ તે કારણે જ પરમાણુ દ્રવ્ય છે. તેનું કારણ અન્ય કઈ પણ દ્રવ્ય નથી એટલે તે અન્ય કારણ કહેવાય છે પરમાણુ દ્રવ્યના વિભાગ થઈ શકતે નથી વિભાગ થઈ શકશે નહિ અને વિભાગ થયેલ પણ નથી એવી નિશ્ચય નયની માન્યતા છે પણ જે આ અને પરમાણુઓના એકીભાવ રૂપ સંયોગથી ઉત્પન્ન થાય છે તે સાંશ લેવાથી કંધ જ કહેવામાં આવે છે પણ વ્યવહાર નયના મતમાં સૂક્ષમ અનેક પરમાણુઓથી નિષ્પન્ન થયેલ છે, તે શસ્ત્રથી કાપી શકાય તેમ નથી, અગ્નિ વગેરેથી બાળી શકાય તેમ નથી-નાશ કરી ૪૦ ૨૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ શકાય તેમ નથી એ તે વ્યાવહારિક પરમાણુ જયાં સુધી સ્થૂલતા પ્રાપ્ત કરી શકતો નથી, ત્યાં સુધી વ્યવહારનયના ભવ્ય મુજબ પરમાણુ રૂપથી વ્યવહત થાય છે. નિશ્ચયનયના મત મુજબ તે આને કંધ જ માનવામાં આવે છે. આ પ્રમાણે નિશ્ચયનયના મત મુજ મ કંધ જ માનેલ છે. આ રીતે નિશ્ચયનયના મત પ્રમાણે અંધ પણ વ્યવહારનયની માન્યતા મુજબ વ્યાવહારિક પરમાણુ કહેવામાં આવે છે આ શઅચછેદાદિને વિષયભૂત થતું નથી આ વાતને સ્પષ્ટ કરવા માટે હવે સૂત્રકાર પ્રશ્નોત્તરપૂર્વક કહે છે. ( on મને ! ગરિધારું જ છુપા ના નાના? હૃાા ઓઝા ) હે ભદત ! તે વ્યાવહારિક પુદ્ગલ શું તરવારની ધારને કે જીરાની ધારને અવગાહિત કરી શકે છે ? એટલે કે તેની ઉપર આક્રમણ કરી શકે છે. ઉત્તર-હા, કરી શકે છે. વ તા જિજનેરા તામિકા ઘા ? નો ળદ્દે સમદુ ને હુ તથ રહ્યું છે તે શું છે તેનાથી છિન્ન થઈ શકે છે. બે કકડાઓના રૂપમાં વિભાજિત થઇ શકે છે? ઘણા રૂપમાં વિદ્યારિત થઈ શકે છે અથવા સૂચી વગેરેથી વસ્ત્રાદિકની જેમ સચ્છિદ્ર કરી શકાય છે ? ઉત્તર–નહિ, અહીં આવો અર્થ સમર્થિત નથી એટલે કે આમ થઈ શકે નહી કેમકે તે વ્યાવહારિક પુદ્ગલ પર શાસ્ત્રની કોઈ પણ જાતની અસર થઈ શકતી નથી શસ્ત્ર તેના ઉપર આક્રમણ કરી શકતું નથી તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંત પરમાણુઓથી નિષ્પન્ન થયેલ જે કાષ્ટ વગેરે છે તેઓ તે શથી છિન્ન-ભિન્ન થઈ શકે છે, કેમકે સ્થૂલ રૂપમાં તેમનું પરિણમન થઈ જાય છે પણ જે વ્યાવહારિક પરમાણુ છે તે છે કે અનંત પુલ પરમાણુઓથી નિષ્પન્ન હોય છે છતાં તે સૂમરૂપથી જ પરિણમિત થઈને રહે છે. એથી સ્થૂલાકાર રૂપમાં પરિણુત ન હોવા બદલ તેનું શસ્ત્રાદિ વડે છેઠન, ભેદન થઈ શકતું નથી અનંત પરમાણુઓથી નિષ્પન્ન થયેલ હોવા છતાંએ જે તેમાં સ્થૂલાકારતા આવતી નથી તેનું કારણ એ છે કે અનંતના પણ અનંત ભેદે હોય છે. એથી અના પુલ પરમાણુઓથી નિષ્પન્ન હોવા છતાં તે વ્યાવહારિક પરમાણુ માનવામાં આવે છે અને તે એટલા માટે જ સ્થૂલતા પ્રાપ્ત કરતા નથી તે સૂક્ષમ આકાર યુકત જ બની રહે છે. તેમજ કેટલાક એવા - પણ હોય છે કે જેઓ અનંત પરમાણુઓથી નિષ્પન્ન થઈને વ્યાવહારિક : પરમાણુ કહેવામાં આવતા નથી તેઓ સ્થૂલાકારમાં પરિણત થઈ જાય છે. . તેમનું જ શસ્ત્ર વગેરેથી છેદન-ભેદન થાય છે. વ્યાવહારિક પરમાણુનું છેદન ભેદન થતું નથી. તેણે i મંતે ! અntળાચરણ મä મf વિલિકા ? હંસા विश्वएना, से गं भंते ! तस्थ डहेम्जा ? नो इगटे समढे, नो खलु तत्थ सत्वं - ) હે ભદત ! તે વ્યાવહારિક પરમાણુ શ’ અનિના મધ્યભાગમાં થઈને " પણ પસાર થઈ જાય છે? . * ઉત્તર-હા, પસાર થઈ જાય છે તે હે ભદંત ! જ્યારે તે અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે ત્યારે તે તેમાં શું બળી જાય છે ? ઉત્તર–આ અર્થ સમર્થિત નથી એટલે કે તે અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થાવ છે છતાં તે તેનાથી બળતો નથી કેમકે અગ્નિ રૂપી . શની તેની ઉપર અસર થતી નથી (લે મં! વારંવાર મg અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ हस्स म मज्झेणं वीइवपज्जा ? हंता वीइत्रएज्जा, से णं तत्थ खत्थं उदउल्लेદિયા? તો ફળકે ભ્રમ, જો કહુ તસ્ય સત્યં મરૂ) હે ભદંત ! તે બ્યાવાકિ પુદ્ગલ પરમાણુ થ્રુ પુષ્કર સવત્તક નામક મહામેઘના મધ્યમાં થઈ ને પસાર થઈ જાય છે ? હા, તે પસાર થઈ જાય છે. તે પછી શું તે તેના પાણીમાં ભીના થઈ જતેા હશે ? નહિ, તે પાણીમાં ભીના થતા નથી કેમકે તેની ઉપર અપ્કાયરૂપ શસ્ત્રની અસર થતી નથી મહીં આ જાણવું આવશ્યક છે કે જ્યારે ઉત્સર્પિણી કાલના ૨૧ હજાર વર્ષના દુઃસમ દુઃસમા નામના પહલેા મક સમાપ્ત થઈ જાય છે ત્યારે બીજા આરકના પ્રારંભ થતાં જ બધા માણુસેના અભ્યુદય માટે અનુક્રમે પાંચ મેઘ પ્રકટ થાય છે આમાં પ્રથમ મેઘ પુષ્કર સવક છે, ખીન્ને મેઘ ક્ષીરાઇ, ત્રીજો મેઘ ધૃતા, ચાથે મેઘ અમૃતાદ અને પાંચમે મેઘ રસેાદ છે. પુષ્કર સત્તક નામે જે મેઘ છે તે ભૂમિગત સમસ્ત રૂક્ષતા આતાપ વગેરે રૂપ અશુભ પ્રશ્નાવને શમિત કરીને ધાન્ય વગેરેના અશ્રુદયને પેાતાના પાણીથી સપાદિત કરે છે એથી આનુ જે પુશ્કેલ સવત્તક એ પ્રમાણેનુ નામકરણ કરવામાં આવ્યું છે તે સાક જ છે અથવા પુષ્કલ-પ્રા-રૂપમાં જે સમસ્ત ભૂમિગત રૂક્ષના, સંતાપ વગેરે અશુભાનુભાવને પેાતાના પ્રશસ્ત ઉઠકથી નષ્ટ કરી નાખે છે, એથી પણ તે પુષ્કલ સવત્તક કહેવાય છે. અહીં “ યોઃ કહ્રોમિસ્ ” આ નિયમ મુજબ ‘લ ’ ના સ્થાને ‘૨' પતિ થયેલ છે. આ પ્રમાણે જ ક્ષીરૅદ વગેરેના સંબધમાં પણ જાણી લેવુ જોઇએ. (કે નં મંતે! નંદ્માનફેદ પટિોચ 7માંગએલગા) ક્રી પ્રશ્ન કરવામાં આવે છે કે હે ભદંત ! તે બ્યાવહારિક યુદ્ધગલ પરમાણુ શું ગંગા મહાનદીના પ્રવાહાભિમુખ થઈને શીઘ્ર ગતિ કરી શકે છે ? એટલે કે ગગાનડી પૂર્વાભિમુખ થઈને વહી રહી હૈાય તે શું તે વ્યાવહારિક પરમાણુ પશ્ચિમાભિમુખ થઇને પ્રવાહની મધ્યમાં થઇને પસાર થવા સમ છે ? ઉત્તર-(äતા નમાજછેન્ના) હાં પ્રવાહની મધ્યમાં થઈને તે પ્રતિકૂલ પ્રવાહ તરફ શીઘ્ર ગંતિથી પસાર થઈ શકે છે. (તે નં તથા નિળિયાચમાવÀજ્ઞા ?) તા શું તે પ્રતિકૂલ પ્રવાહ તરફ ગતિ કરવાથી પ્રતિસ્ખલના પ્રાપ્ત કરતા હશે ? (નો ફળકે સમટે) નહીં, અહી આવે અથ ઘટિત થતા નથી કેમકે તેની ઉપર પ્રતિસ્ખલના રૂપ શસ્ત્રની અસર થતી નથી (લે મને વત્ત વા उदगबिंदु वा ओगाद्देज्जा १ हंता ओगाहेज्जा से णं तत्भ कुच्छेजा वा ? परियाથોકના વા? નો મૂળ સમ, નો લહુ તથ પ્રથં મર) હે ભઇ'ત! તે વ્યાવહારિક પરમાણુ પુદ્ગલ શું ઉકાવત્ત-જલભ્રમમાં-અથવા તે ઉદ્યમિ‘દુમાં અવગાહિત થઇને સ્થિર થઈ શકે છે ? હા, સ્થિર થઈ શકે છે. તે શુ તે પ્રતિમાવ (સડા)ને પ્રાપ્ત કરે છે. અથવા જલરૂપમાં પરિણતિ થઈ જાય છે ? નહીં, આ અર્થ અહીં ઘટિત થતા નથી તાપ આ પ્રમાણે છે કે જલ ભ્રમમાં કે ઉદબિંદુમાં વ્યાવહારિક પરમાણુની સ્થિરતા થઈ જાય છે છતાં એ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ અનન્તઃ તે ત્યાં સડી પણ જતા નથી અને તે જલ રૂપમાં પણ પરિશુમિત થના નથી કેમકે આ શસ્ત્રોની તેની ઉપર ઘેાડી પણ અસર થતી નથી એની અસર તે સ્થૂલાકાર રૂપમાં પરિણત થયેલ સ્કધ પાર્થાં પર જ પડે છે. વ્યાવહારિક પરમાણુ પર તેની કાઈ પણુ જાતની અસર થતી નથી કેમકે તે સૂક્ષ્માકાર રૂમાં પિરણત થઈ જાય છે. (વચ્ચેનું પુતત્ત્વે નિજ઼િનું એન્ડ્રુવનો દિ ન સો, તું પરમાણુ લિજ્જા યંતિ કરૂં વમાળાાં) હવે સૂત્રકાર આ રક્ત અને સક્ષેષમાં આ ગાથા વડે સ્પષ્ટ કરતાં કહે છે કે-કેવલજ્ઞાતિએએ કહ્યું છે કે પરમાણુનું સુતીક્ષ્ણ શઓ વડે છેદન કે ભેદન કરી શકતું નથી તેમજ આ પરમાણું પ્રમાણ કાટિમાં સર્વ પ્રમાણેાની અગ્રવર્તી છે. એટલે કે ત્રસરે વગેરે જે પ્રમાણા કહેવામાં આવ્યા છે તેમની ઉત્પત્તિ એનાથી જ થાય છે. આ ગાથામાં સિદ્ધ પદથી સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયેલ સિદ્ધ પરમેષ્ઠી ગૃહીત થયેલ નથી કેમકે તે અવસ્થામાં તેમની ભાષણ કરવાની વાત બેસતી નથી એટલે સિદ્ધ પદથી અહીં કેવલજ્ઞાની આત્મા જ ગૃહીત થયેલ છે, બધ ભાવાથ—નારક, તિય ચ, મનુષ્ય અને દેવગતિના જીવેાના શરીરની અવગાહના જે અ‘ગુલથી માપવામાં આવે છે, તે ઉત્સેધાંગુલ છે આ ઉત્સે પાંડુલની નિષ્પત્તિ અનંત સૂક્ષ્મ પુદ્ગલેાના સમુદયસમિતિ સમાગમથી થાય છે. પરમાણુ, ત્રસરેણુ વગેરેના ભેદથી આ અનેક પ્રકારના હોય છે. સૂક્ષ્મ તેમજ વ્યાવહારિક પરમાણુના ભેદથી પરમાણુ પુદ્ગલ એ પ્રકારના હોય છે. આાના સ્વરૂપ વિષે ટીકામાં સ્પષ્ટતા કરવામાં આવી છે, વ્યાવહારિક પરમાણુનું કોઇ પણ જાતના શસ્ત્ર વગેરે વડૅ છેદન-ભેદન વગેરે થતુ નથી; //સ્॰૧૯૪॥ .. अ० १९ ૮ અનંતાનં વત્રાચિ ઇત્યાદિ— "" શબ્દા—(Rvinળ થાયમાનુળાનું સમુચ મિલમાંમેને माएगा उससहिया संसहियाइ वा उडरेणूइ वा तसंरेणूइ वा रहरेणूई વા) અન’તાનંત વ્યાવહારિક પરમાણુએના સમુદય સમિતિના સમાગમથી છે ઉત્પન્ન થાય છે, તે એક ઉશ્ર્વગુ ક્ષØિકા છે. આ શ્લઝુસ્લણિકા વગેરે જે ઉત્તરવર્તી પ્રમાણુ છે, તે સની અપેક્ષા લઘુતમ છે. એનાથી એટલે કે ઉઙ્ગશ્યુ લક્ષ્ણિકાથી એક લઙ્ગલણુકા ઉત્પન્ન થાય છે. એનાથી એક ઉરેણુ, એથી એક ત્રઋણુ, ત્રસરેણુથી એક રથરેણુ ઉત્પન્ન થાય છે. (अट्ठ सहसहियाओ या एगा सहसहिया अट्ठ सहसहियाओं सा पगा ઇટ્ટુરનૂ) આઠ ઉલ્લંઘુ લક્ષ્ણિકાએથી એક લગ્નુÆક્ષ્ણિકા. ઉત્ત્પન્ન - યાત્ર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ છે. આઠ લક્ષણક્ષણિકાઓથી એક ઉધ્વરેણુ ઉત્પન્ન થાય છે. ( રૂહૂરજુમો સા ા તળુ) આઠ ઉદરેણુઓથી એક ત્રસરેણુ થાય છે. (ગp तखरेणूओ सा एगा रहरेणू. अद्वरह रेणूओ देवकुरु उत्तरकुरूणं मणुआणं से પણે પો ) આઠ ત્રસરેણુએથી એક રથરણું થાય છે. આઠ રથરેણુઓથી દેવકુરું અને ઉત્તરકુરુના માણસે નું એક બાલાગ્ર થાય છે. (બટ્ટ રેવર ઉત્તર gયાળે વાઇન શુરિવારમ્ભવાસામાં મળવા રે ને વાઝા) દેવકુરુ ઉત્તરકુરુના માણસેના આઠ વાલાગ્રોથી હરિવર્ષ અને રમ્યક વર્ષના માણસોનું એક વાલા હોય છે. ( દુરિવારમવાવાળ મજુરણા વારા) હરિવર્ષ અને ૨મ્યક વર્ષના માણસોના આડ વાલાથોથી નવાજવા મgar રે વાજે) હૈમવત અને હૈરર્થવત ક્ષેત્રના માણસને એક વાલાઝા થાય છે. (ગ દેવચરાવવા મજુરના વારા જુદાવિદ્દગારબ્રિજે. of સે જે વાજે) હૈમવત અને હૈરણ્યવતના માણસોના આઠ વાલાયોથી પૂર્વ વિદેહ અને અપરવિદેના માણસનું એક વાસાગ્ર થાય છે. (બz gaविदेहअवरबिदेहाणं मणुस्साणं वालग्गा भरहएरवयाणं मणुस्साणं से एगे વાસ્કો) પૂર્વવિદેહ અપરવિદેહના માણસના આઠ વાલાનું ભારત અને અરવત ક્ષેત્રના માણસનું એક ખાલાગ્ર થાય છે. (ગઠ્ઠ મવાળ મજુરા વાઇrt a gir fસ્ટા ) ભરત અને ઐરાવત ક્ષેત્રના માણસેના આઠ બાલાગ્રોની એક શિક્ષા થાય છે. (ઢિલ્લો તા ઘણા ગૂંથા) લિક્ષાઓની એક ચૂકા (જ) થાય છે (ગટ ગૂાગો રે ઘને કવન ને) આઠ યુકાઓથી એક યુવમધ્ય થાય છે. ( જામકક્ષા સે ને અંગુ) આઠ યવમધ્યને એક અગલ થાય છે. આ પ્રમાણે આઠ ઉલ્લફયુમ્ભણિકાની એક સ્વણિકા, આઠ ૧૩ લક્ષિણકાની એક ઉઠવરણુ, આઠ ઉર્વરેણુની એક ત્રસરણ આ પ્રમાણે આ સવે પૂર્વ પૂરની અપેક્ષા ઉત્તરોત્તર અંગુલ સુધી આઠ આઠ ગ્રથિત થાય છે (પણ ગુરુ માને છે ગુરૂં પારો) અંગુલેના આ પ્રમાણથી ૬ અંગુને એક પાદ થાય છે. (કારણ મારું રિફથી) બાર અંગુલેની એક વિનતિ થાય છે. (૩જીરૂં અTwારું રચન) ૨૪ અંજીલેની એક રત્નિ થાય છે. (મરઘાટીલ સંકુરારું કુરછી) ૪૮ અંગુલની એક કુક્ષિ થાય છે. (સવ૬ મારું છે ને વંહેવા) ૯૬ અંગુલેને એક દંડ થાય છે. (ધપૂફવા ફુવા વાહિયા ના બરફ ના વા) એક ધનુષ થાય છે, એક યુગ, એક નાલિકા, એક અક્ષ અથવા એક મુસલ થાય છે (ggot ઘણુ મળે તો પુરૂવારું ના વારિ બાવચારું જોયoi) આ ધનુષ પ્રમાણુથી બે હજાર ધનુષને એક ગભૂત (કેસ) થાય છે. ચાર બૂત (ચાર કેસને) એક યોજન થાય છે. (got aહૃગુસ્કેof fઇ ઘોયoi) શંકા-આ ઉત્સધાંગુલથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(gani aહંni maaતિરિકaોળિયમgeણવા પીશે. શાળા વિદત્તા) આ ઉસેધાંગુલથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમના શિરીરની અવગાહના માપવામાં આવે છે. - ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે ઉત્સાંગુલની નિષ્પત્તિ કેવી રીતે થાય છે? આ વાત સ્પષ્ટ કરી છે, તેમજ તેનું પ્રયોજન શું છે? તે વિષે ચર્ચા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી છે. અહીં આ જાતની આશંકા થવી જ ન જોઈએ કે સૂત્રકારે પહેલાં તે એમ કહ્યું છે કે ઉઠ્ઠલક્ષણક્ષણિકા વગેરે જે છે તે પૂર્વપૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના-રલક્ષણશ્લહિણકા વગેરે કરતાં આઠ ગણું વધારે છે. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું છે કે આ અનંત વ્યાવહારિક પરમાણુઓના એકીભવન રૂપ સ યોગથી પણ નિષ્પન્ન થાય છે. એથી આ બને જાતના કથનમાં પરસ્પર વિરોધ જેવું દેખાય છે કેમકે પૂર્વકથન પ્રકારથી ઉત્તરોત્તરમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ અણગુણતા અને દ્વિતીય કથન પ્રકારથી અનંત પરમાણુ નિષ્પન્નતા રૂપ સમાનતા સ્પષ્ટ થાય છે. કેમકે આ સર્વેમાં અનંત પરમાણુઓથી નિષ્પન્નતા રૂપ જે સમાનધર્મ છે, તે વ્યભિચરિત થત નથી આ પ્રમાણે પ્રથમ કથન પ્ર.ર સામાન્ય રૂપથી જ છે. અને દ્વિતીય પ્રકાર વિશેષ રૂપથી છે, એમ જાણવું જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે, આ સર્વમાં અનંત પરમાણુઓથી ઉત્પન્ન થવું ” આ સમાન ધર્મ છે. પણ આ સમાન ધર્મ સર્વમાં છે છતાંએ પૂર્વ પૂર્વની અપેક્ષાએ ત્યાર પછીના સર્વમાં અષ્ટગુણધિકતા રૂપ વિશિષ્ટ છે. પિતાની મેળે જ અથવા બીજાથી પ્રેરિત થઈને જે ઉર્વ, અધ: અને તિય પ્રચલન ધર્મ ચુકત રેણુ છે, તે ઉકેશુ છે. રેણુ ધૂલિનું નામ છે આ પિતાની મેળે અથવા તે પવન વગેરેથી પ્રેરિત થઈને ઉપરની તરફ પણ ઉડે છે, નીચેની તરફ પણ ઉડે છે. તેમજ ત્રાંસી પણ ઉડે છે એનું જ નામ ઉર્વ રેણુ છે. ઘરની અંદર કાણામાંથી દંડાકાર સૂર્યના પ્રકાશમાં તે સ્પષ્ટ રૂપે દેખાય છે પવન વગેરેથી પ્રેરિત થઈને જે ધૂલિકણ આમતેમ ઉડતા રહે છે, તે ત્રસરેણુ કહેવાય છે રથ ચાલવાથી જે ધૂલિ ચક્રને લીધે ઉખડીને રથની પાછળ પાછળ ઉડે છે, તે રથરેણુ છે બાલાઝ, લિક્ષા આદિ શબ્દોના વાચ્યાર્થી પ્રસિદ્ધ જ છે. દેવકુર, ઉત્તરકુરૂ, હરિવર્ષ, ૨મ્યક વગેરે ક્ષેત્રોમાં રહેતા માણસોના વાળોની ધૂલતાના કમથી તત તત્ ક્ષેત્ર સંબંધી શુભ અનુભાવની હીનતા જાણવી જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે કાલચક્રનું પરિવર્તન ભરત ક્ષેત્ર અને રિવત ક્ષેત્રમાં જ થાય છે. બાકીના ક્ષેત્રમાં નહિ બાકીના પાંચ ક્ષેત્રમાં રહેતા પ્રાણીઓના ઉપભોગ, આયુ શરીરનું પરિમાણ, પુણ્ય, પ્રભાવ વગેરે સર્વ પોતપોતાના ક્ષેત્ર મુજબ સદા એક સરખા જ રહે છે. પણ જેવું ભારત અને અિરવત ક્ષેત્રમાં એમનામાં પરિવર્તન થતું રહે છે, તેવું પરિવર્તન તેમનામાં ત્યાં થતું નથી અને આ પ્રમાણે સમજવું જોઈએ હૈમવત ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ એક પત્ય પ્રમાણુ જેટલી હોય છે અહી નિરંતર ઉત્સર્પિણના થા કાલ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ કે અવસર્પિણીના ત્રીજા કાલ જેવો અનુભવ પ્રવર્તે છે. માસના શરીરની ઊ'ચાઈ બે હજાર ધનુષ જેટલી હોય છે હરિવર્ષ ક્ષેત્રના પ્રાણીઓની અપેક્ષા અહીના પ્રાણીઓને પુણ્યપ્રભાવ અલ્પ (હીન) હેય છે. હરિવર્ષ ક્ષેત્રના પ્રાણીઓની સ્થિતિ બે પલ્ય પ્રમાણુ જેટલી હોય છે અહીં નિરંતર ઉત્સર્પિણીના પાંચમાં અથવા અવસર્પિણીના બીજા કાલ જે અનુભવ પહલે છે. માણસેના શરી ની ઊંચાઈ ચા૨ હાર ધનુષ જેટલી હોય છે એમને પુણ્યપ્રભાવ વગેરે હૈમવત ક્ષેત્રના મનુષ્યની અપેક્ષાએ વિશિષ્ટ હોય છે. પણ દેવકુરના મનુષ્યોની અપેક્ષાએ તે હીન હોય છે દેવ સા મનની સ્થિતિ ત્રણ પય પમાણ હોય છે અહી નિરંતર ઉત્સપિfoણીના છઠા કાલ કે અવસર્પિણીના પહેલા કાલ જેવો અનુભવ પ્રવર્તે છે. માણસોના શરીરની ઊંચાઈ છ હજાર ધનુષ જેટલી હોય છે એમને પુણ્યપ્રભાવ ઉપર્યુક્ત બનને ક્ષેત્રોની અપેક્ષા વિશિષ્ટતમ હોય છે એજ ક્રમિકતા ઉત્તર દિશાના ઉત્તરકુરૂ, રમ્ય અને હૈરવત આ ત્રણે ક્ષેત્રમાં સમજાવી જઈએ ઉત્તરકુરૂમાં દેવકુરૂની જેમ, રમ્યકમાં હરિવર્ષની જેમ અને હરણ્યવતમાં હેમવતની જેમ પુયપ્રભાવ વગેરે છે. પરંતુ વિદેહોની સ્થિતિ આ ભેગઝૂમિના ક્ષેત્રે ની અપેક્ષા સાવ જુદી છે. અહીં ઉત્સર્પિણીના ત્રીજા કાલ કે અવસર્પિણીના ચોથા કાલ જે અનુભાવ સદા વિદ્યમાન રહે છે. આ૦ ૨૦ નરયિકો કે શરીર કી અવગાહના કા નિરુપણ અહીં એક કટિ પૂર્વની સ્થિતિ હોય છે અહી નો પુણ્યપ્રભાવ પૂર્વોક્ત ભેગભૂમિના ક્ષેત્રની અપેક્ષા કેમ હોય છે અને આની અપેક્ષાએ ભરત અને અિરવત ક્ષેત્રના મનુષ્યને પુણ્ય પ્રભાવ અ૯પ હેય છે. “પરમાણૂ તારે વગેરે ગાથામાં જે કે ઉરછલણશ્લક્ષિણકા, શ્વશાલક્ષિણકા અને ઉર્વરેણું આ ત્રણ પદ કહેવામાં આવ્યાં નથી છતાં એ અહીં ઉપલક્ષણથી ગૃહીત થયેલાં છે, એમ જાણુવું જોઈએ | સૂ૦ ૧૯૫ “ ચાળે મરે !” ઈત્યાદિ– શબ્દાર્થઉત્સધાંગુલથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. આ પ્રમાણે જે પહેલાં સૂત્ર ૧૮૯ માં કહે. વામાં આવ્યું છે, તે સંબંધમાં ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે તે ને મરે. જે મક્રિયા કરી નાળા છાત્તા) હે ભદંત ! નારક જીવોના શરીરની આપશ્રીએ તેમજ બીજા તીર્થકરોએ અવગાહના કેટલી કહી છે? ઉત્તર-(ચમા ! સુધિ પૂછાત્તા) હે ગૌતમ ! નારક જીવના શરીરની અવગાહના બે પ્રકારની કહેવામાં આવી છે. જેમાં જીવ રહે છે, તેનું નામ અવગાહના છે. ન રક વગેરેના શરીરથી અવષ્ટબ્ધ જે આકાશ રૂપ ક્ષેત્ર છે, તે અથવા નારક વગેરે જીવનું જે શરીર છે તે અવગાહના છે, એ આ અવગ હના શદને નિષ્કર્ષાઈ છે. આ બે પ્રકારની કહેવામાં આવી છે એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય જે અવગાહના ના૨કાદિ પય રૂ૫ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી ધારણ કરવામાં આવે છે, તે ભવધારણીય અવગાહના છે તેમજ જે સ્વાભાવિક શારીરિક અવગાહના પછી કોઈ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ પણ નિમિત્તથી અવગાહના કરવામાં આવે છે, તે ઉત્તરક્રિય અવગાહના છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે નર, નારક, વગેરે ગતિમાં પ્રાપ્ત જે શરીર છે તે ભવધારણીય અવગાહના છે અને આ પ્રાપ્ત અવગાહના રૂપ શરીરથી જે બીજા શરીરની વિકુર્વણ થાય છે, તે ઉત્તરક્રિય અવગાહના છે. જેમ દેવ વગેરે પિતાના શરીરથી કારણવશ અન્ય શરીર ધારણ કરી લે છે. શંકા-શરીરની અવગાહના વિષે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે પ્રકૃત રૂપમાં જ પૂછવામાં આવ્યું છે. તે પછી અહીં તેને અપ્રકૃત ભેદનું કથન કેમ કરવામાં આવ્યું છે ? ઉત્તર-આ શંકા હચિત નથી કેમકે આ જાતનું કથન જે સૂત્રકાર કર્યું છે, તેનું કારણ શરીરની અવગાહનાના પ્રમાણને સ્પષ્ટ કરવું એ છે, કેમકે ભેદ કથન કર્યા વિના શરીરની અવગાહનાના પ્રમાણનું કથન થઈ શકે જ નહિ એજ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે-(વસ્થ i ના ના મકાનના સા હoni અંગુત્તા ગ્રસંડામા, iધપુરા) એમાં જે ભવધારણીય અવગાહના છે, તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ પ્રમાણ છે. તેમજ ઉત્તરક્રિય જે અવગાહના છે, તે જઘન્યથી અંગુલના સાતમાં ભાગ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ધનુષ પ્રાણ છે આ સામાન્ય કથન રૂપ અવગાહનાનું પ્રમાણ નરકગની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. હવે એજ વિષયને સૂત્રકાર વિશેષ રૂપમાં વિભિન્ન-પૃથિવીઓમાં ભવધારણીય અને ઉત્તરક્રિય રૂપ અવગાહના પ્રમાણ કેટલું છે, તે પ્રશ્નોત્તરપૂર્વક કહે છે. (ચળggrg પુરૂષ ને રૂચા મં! છે માહિરા જીurળા વાત્તા) પ્રશ્ન–હે ભદત ! પ્રથમ રત્નપ્રભ પૃથિવીમાં નારકેની કેટલી શરીરાવગાહના કહેવામાં આવી છે? ઉત્તર-(ચમા ! સુવિgા Homત્તા-તંકણ-માધાળકના ૨ ઉત્તરવેટિવ ૨) ત્યાં નારકેની શરીરવગાહના ભવધારણીય અને ઉત્તરવૈક્રિયના રૂપમાં બે પ્રકારની કહેવામાં આવી છે. (તરથvi T મવષાનિકના ઘા નેof અવિકમ સરોવેof સત્તાપૂરૂં તિળિ થળી જીરા નુકાઢ્ઢ) આમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યની અપેક્ષા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃટની અપેક્ષા સાત ધનુષ, ત્રણ પત્નિ અને ૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ અંગુલ પ્રમાણ છે. (તય ગં ના પત્તરવેશ્વિયા ના કાળેof frછત્ત માં કોલેoi qvorcધળુ તો િળીળો વારણ મંજુ) તેમજ જે ઉત્તરક્રિય રૂપ અવગાહના છે તે જઘન્યની અપેક્ષા અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટની અપેક્ષા પંદર ધનુષ, બે રાત્નિ, ૧૨ અંગુલ પ્રમાણ छ. (सक्करप्पहा पुढवीए रइयाणं भंते ! के महालिया सरीरोगहणा पण्णत्ता) હે ભદંત! શર્કરા પૃથિવીમાં નારકની શરીરાવગાહના કેટલી છે? * ઉત્તર-ઘોચમr! સુવિr gr) હે ગૌતમ! આ શરીરવગાહના ત્યાં બે પ્રકારની કહેવામાં આવી છે. (રંગ) તે આ પ્રમાણે છે(માધાનન્ના ઉત્તરાવિયા ) એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય (ત of it r.. भवधारणिज्जा, सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं पण्णरसघणूई. તુજ રચનામો, વારણ અનુરા) આમાં જે ભવધારણીય અવગાહના છે, તે. જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧૫. ધનુષ બે રનિ અને ૧૨ અંગુલ પ્રમાણ છે. (તw of ના સા વિચા सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं एकतीसं धणूई एक्करयणी य) 1૨૨ ઉત્તરક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કટથી ૩૧ ધનુષ તેમજ ૧ ૨નિ પ્રમાણ છે. (કાજુથવા પુરવીણ - ચા મંમારિયા સોrgi quળા) હે ભદંત! ત્રીજી પૃથિવી વાલુકા પ્રભામાં નારકીઓના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર-(જોયા ! સુવિ Humત્ત) ગૌતમ બે પ્રકારની છે. () તે પ્રકારે આ પ્રમાણે છે. (અફઘાળિકના ૨ વાવિયા ૨) એક ભવધારણીય અને બીજી ઉત્તરવૈદિયા (તરવ of પા માથાનિકના સા નહoળેof કલેકઝમાળ, સોરે પ્રજાતી ઘઉં ૨૪ળી ) ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ . અને ૧ પત્નિ પ્રમાણ છે (તળ જે ના હા કવિયા ઘા ઝvi સંકામા ૩ વાષ્ટિ ધખૂહું તો રળીગો ) ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૬૨ ધનુષ બે રત્ન પ્રમાણ છે. (ઘર્ષ વાલિ પુરવી પુછી માળિયખ્યા) આ પ્રમાણે સમસ્ત પૃથિવીએના સંબંધમાં પ્રશ્નોની ઉદુભાવન કરી લેવી. જોઈએ (વંscuહાણ પુરવીણ મવપારિળિકની કાળે કુરણ શહેરના મા, ડાને શોપિડું વો વળીશો ચ) પંકપ્રભામાં ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટથી ૬૨ ધનુષ પ્રમાણ અને બે રનિ છે. (સત્તરક્રિયા કહoળેf ગુહ્ય સંજમા કોરેન, Tળાવીરૂં ઘણુરચાર્ં) ઉત્તરવૈકિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુષ પ્રમાણ છે. (ધૂમક્વાણ માપારનિકના વહળેoi Tata મહંન્નરમ, ૩ પળવીઉં ઘણુરચારૂં ધૂમ પ્રભામાં ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુષ પ્રમાણ છે. (૩ત્તરવેટિવવા બં ન્ન સંગમri sોલેof ઘggયા) ઉત્તરવૈકિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ પ્રમાણ છે. (તમા માયાળકના સાથે સંકુરા સવા કરો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ રેf ઊંઝા ધrણવાડું) તમઃપ્રભા નામની છઠ્ઠી પૃથિવીમાં ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ પ્રમાણ છે. (ઉત્તરવેટિવથા નાળે અંગુર સંગરૂમા કક્કો પંર ધyણયાä) ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ જેટલી છે (તમરમાણ પુરવીણ રેરા મહે! જે મઢિચા રહોળા ) હે ભદંત ! તમસ્તમાં પૃથિવીમાં નારકીઓની કેટલી અવગાહના છે? (જોયા ! સુવિદ્યા onત્તા) છે ગૌતમ! ત્યાં બે પ્રકારની અવગાહના કહેવામાં આવી છે. (તંક) જેમ કે (મવષાભિજ્ઞા ૫ ૩ત્તરદિવચા ચ) એક ભવધારણીય અવગાહના અને બીજી ઉત્તરક્રિય અવગાહના (રથ ના મવષારfનના લા ગટ્ટi re અલેકઝમા, ફોન વંશ ધરા) ભવધારણીય અવગાહના ત્યાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ પ્રમાણ છે. (તરઘ ના ઉત્તર ત્રિયા થા નો અંગુઠ્ઠાણ હંકાર મા ૩ોનું સં) તેમજ ત્યાં જે ઉત્તરક્રિય અવગાહના છે, તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧ હજાર ધનુષ પ્રમાણું છે. સૂત્રકારે જે સામાન્ય રૂપથી અને વિશેષ રૂપથી બને. પ્રકારની અવગાહનાનું પ્રમાણુ જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ કહ્યું છે તે સફેય હોવાથી ટીકામાં ચર્ચવામાં આવ્યું નથી ઉત્કૃષ્ટ અવગાહના સાતેસાત પ્રથિવીએમાં પિતા પોતાના અંતિમ પ્રસ્તામાં હોય છે. ભવધારણીય અવગાહનાનું જે ઉત્કૃષ્ટ પ્રમાણ હોય છે તેના કરતાં બમણું પ્રમાણુ સર્વત્ર ઉત્તરAયિઅવગાહનાનું હોય છે એમ જાણુવું જોઈએ આ પ્રમાણે નારક જીવોની શરીરવગાહનાનું પ્રમાણુ કહીને હવે સૂત્રકાર અસુરકુમાર વગેરેની શરીરાવગાહનાનું પ્રમાણ કહે છે. (असरकुमाराणं भवे ! के महालिया सरीरोगाहणा पण्णत्ता) પ્રશ્ન-હે ભદંત! અસુરકુમાર દેવેની શરીરવગાહના. કેટલી કહી છે? ઉત્તર-ચમા I) હે ગૌતમ (સુવિ funત્તા) અહીં શરીરવગાહના બે પ્રકારની પ્રજ્ઞપ્ત થયેલ છે. (તંગહા) તે પ્રકારે આ પ્રમાણે છે. (મવષાણિજ્ઞા જ કરવેરા ) એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય (તરણ i =ા ના भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं सत्त रयणीओ) આમાં જે ભવધારણીય અવગાહના છે, તે જઘન્યથી ત્યાં અંગુલના અસંખ્યા , તમા ભાગ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટથી સાત પત્નિ પ્રમાણ છે (ના ઉત્તરવિવિયા સા નો અંકુરણ સંવેકામ, ૩ળ કોચ રચનાણારું) તેમજ જે ત્યાં ઉત્તરક્રિય અવગાહના છે, તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી ૧ લાખ જન પ્રમાણ છે (પૂર્વ સુરક્ષા મેળે stવ થનકુમારને માળિયા) અહીં અસુરકુમારની અને પ્રકારની અવગાહ જેટલું પ્રમાણુ કહેવામાં આવ્યું છે, તેટલું જ પ્રમાણુ નાગકુમાર, વિદ્યુતકુમાર, વર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર અને તનિતકુમાર વગેરે ભવનવાસિન નિકાયના દેવેની બન્ને પ્રકારની અવગાહનાનું જાણવું જોઈએ. સૂ૦૧૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાય આદિ કે શરી૨ કી અવગાહના કા નિરુપણ “ પુઢવિાચાળ મને ! ' ઈત્યાતિ— શબ્દાથ-(પુઢવિાચાળ અંતે ! કે માયિા કરીોનાના વળત્તા ?) હૈ ભદ્રુત ! પૃથિવીકાયિક જીવાની શરીરાવગાહના કેટલી પ્રજ્ઞમ થયેલી છે ? ઉત્તર (જ્ઞન્નેળ અંગુલ્લ સંલે માńોષનું વિપુલ્સ અä હેન્ગર્ માળ) પૃથિવીકાયિક "જીવાની શરીરાવગાહના જઘન્યથી અ'ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ પ્રાપ્ત થયેલી છે. અને ઉત્કૃષ્ટથી પણુ અ'ગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ જ પ્રાપ્ત થયેલી છે. “ તેરા મુરાદ્, પુજ્યારે આ સિદ્ધાન્તસૌંમત ગાથા વડે જે ૨૪ દંડક–સ્થાન પ્રરૂપિત કરવામાં આવ્યાં છે. તેમાં જે નારક અને અસુરાદ્વિ એ પદો છે, આ બે પદોના વાચ્યા નાક અને અસુરકુમાર વગેરે ભવનવાસિનિકાયના દેવાની શરીાવગાહનાં ૧૯૧મા સૂત્ર વડે પ્રતિપાદિત કરવામાં આવી છે. હવે આ સૂત્ર વડે સૂત્રકાર પુદ્” આ પ વાચ્યાની શરીરાવગાહના પ્રતિપાદિત કરી રહ્યા છે. આમાં સૌ પ્રથમ તેમણે સામાન્ય રૂપથી પૃથિવીકાયિક જીવાનુ અવગાહનામાન પ્રદર્શિત કર્યુ છે. એનાથી સામાન્ય રૂપથી તે પૃથિવીકાયિક સંબધી સૂક્ષ્મ જીવાનુ, ત્યાર પછી પૃથિવી કાયિક સૂક્ષ્મ અપર્યાપ્તકાનું, પૃથિવીકાયિક સૂક્ષ્મ પર્યાપ્તકેતુ', સામાન્ય રૂપથી માદર પૃથિવીકાયિક જીવાનું ખાદર પૃથિવીકાયિક અપર્યાપ્તક જીવાનુ અને આદર પૃથિવીકાયિક પર્યાપ્તકાનું અવગાહનામાન નિરૂપિત થઈ જાય છે. કહેવાનુ તાત્પય આ પ્રમાણે છે કે આ સપ્ત સ્થાનામાં પૃથિવીકાયિક જીવાનું અવગાહના પ્રમાણુ અગુલના અસાતમા ભાગ પ્રમાણુ જ જાવુ' જોઇએ. अ० २२ k 19 શકા-જો પૃથિવીકાયિક જીવેતુ' અવગાહનામાન અ’ગુલના અસખ્યાતેમાં ભાગ માત્ર જેટલું જ છે તે પછી એમનું જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી એ અવગાહના પ્રમાણુ પ્રકટ કરવામાં આવ્યું છે, તે વિરૂદ્ધ રૂપમાં લાગે છે. ક્રમ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનામાં અહીં કોઈ પણ જાતના તફાવત નથી. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ઉત્તરમા ખરાખર નથી કેમકે અશુલના અસંખ્યાતમા ભાગના પશુ અસંખ્યાત ભેદા થાય છે. એટલા માટે અંગુલના અસખ્યાતમા ભાગમાં તારતમ્યત્તાને લીધે જઘન્ય ઉત્કૃષ્ટના વિચાર ત્યાં વિરૂદ્ધ રૂપે દેખાતા નથી. બાજ પ્રમાણે અપ્, તેજ, વાયુ અને વનસ્પતિકાયિક જીવે સબધી સાત સ્થાનામાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટરૂપથી જાણવી જોઇએ પણ સામાન્ય વનસ્પતિકાયિક જીવામાં તેમજ પર્યાસક વનસ્પતિકાલિક જીવામાં જઘન્ય અવગાહનાનું પ્રમાણ અંશુલના અસ`ખ્યાતમા પર Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સમુદ્ર વગેરેમાં ઉત્પન્ન થયેલ કમલનાલની અપેક્ષાએ કંઈક વધારે એક હજાર એજન જેલું છે. શંકા-જે આ પ્રમાણે અવગાહના પ્રમાણમાં ભેદ સ્વીકાર કરવામાં આવેલ છે તો પછી નારક, અસુરકુમાર વગેરેમાં પણ અપર્યાપ્તકની અપેક્ષાથી અવગાટ હના પ્રકટ કરવી જોઈતી હતી. પણ ત્યાં તે આ રૂપમાં અવગાહના કહે વામાં આવી નથી, તે આનું શું કારણ છે. ઉત્તર-નારક અને અસુરકુમાર વગેરે સર્વ પયસ લબ્ધિસંપન્ન રહેવાથી પર્યાપ્ત જ હોય છે, અપર્યાપ્તક હોતા નથી એટલા માટે અપર્યાપ્તક રૂપ પ્રકારાન્તરને લઈને ત્યાં અવગાહનાનુંમાન પ્રકટ કરવામાં આવ્યું નથી કેમકે આ પ્રકાર રાન્તરની ત્યાં સંભાવને જ નથી. હવે સૂત્રકાર દ્વીન્દ્રિયાદિ પદવાય કોટિ યાદિ જમાં અવગાહનાનામાનને પ્રશ્નોત્તરપૂર્વક પ્રકટ કરે છે. (રિચા पुच्छा, गोयमा, जहन्नेणं अंगुलस्स' असंखेज्जइभाग उक्कोसेणं बारस नोयणाई). પ્રશ્ન-હે ભદત' દ્વીન્દ્રિય માં અવગાહનાનુંમાન કૅટલું છે? . ઉત્તર–હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી બાર એજન પ્રમાણ છે. આ સામાન્ય રૂપથી દ્વાંન્દ્રિય જીની અવગાહનાનું પ્રમાણુ કહેવામાં આવ્યું છે. (શાકાત્તાન નન્નેf અંકુરા બહેનરમા, ઉઠ્ઠોળે વિરુદ્ધ કારંવાર માળ, અપર્યાપ્તક જે દ્વીન્દ્રિય જીવે છે, તેમની અવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (વજન નન્નેનું અંકુરક્ષ સંwફમાપ, રોસેળ વારગોવન) પર્યાપ્તક જે દ્વીન્દ્રિય જીવો છે તેમની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧૨ ચજન પ્રમાણ છે. આ બાર યોજન પ્રમાણુ અવગાહના સ્વયંભૂમણુ વગેરેમાં * ઉત્પન્ન થયેલ શબની અપેક્ષાએ કહેવામાં આવી છે. (તે ફુરિયા પુઠ્ઠાगोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेज्जभागं, उक्कोसेणं तिण्णि गाउयाई) પ્રશ્ન-હે ભદત ! ત્રીન્દ્રિય જીની અવગાહનાનું પ્રમાણ કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! ત્રીન્દ્રિય જીની જઘન્ય અવગાહના અંગુલના અસ ખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ જેટલી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ છે. આ ત્રીન્દ્રિય જીવાની અવગાહનાનું પ્રમાણુ સામાન્ય રૂપથી કહેવામાં આવ્યું છે (અન્નત્તાળું નેળ અનુલ્લ સંવેગમાન કોણેળ વિગતુ જલ પ્રસંÌગ્નમાñ) ત્રીન્દ્રિય જીવેામાં અપર્યાપ્તક ન્દ્રિય જીવાની અવ શાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી અ’ગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (पज्जतगाणं जहन्नेणं अंगुलस्त असंखेज्जइभागं उक्कोसेणं तिष्णि गाउयाई) પર્યાપ્તક શ્રીન્દ્રિય .જીવાની અવગાહના જધન્યથી અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ પ્રમાણ છે. ત્રીન્દ્રિય જીવાની આ ત્રણ ગાઉની જે ઉત્કૃષ્ટ અવગાહના કહેવામાં આવી છે તે અઢી દ્વીપથી બહારના દ્વીપામાં રહેનારા ક શૃગાલી વગેરે ત્રીન્દ્રિય જીવાની અપેક્ષાએ કહે. વામાં આવી છે (વલ રિયાળ પુજ્જા) પ્રશ્ન-હે ભદ ંત | ચૌઇન્દ્રિય જીવાની અવગાહનાનું પ્રમાણ કેટલુ છે ? ઉત્તર-(નોયમાં !' બન્નેને અનુલ્લ સંવેગમાન જોàળચત્તાર શાયાર્ં) હે ગૌતમ! ચૌઇન્દ્રિય જીવાની જઘન્ય અગાહના અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આ અવગાહના કથન સામાન્ય રૂપથી જ કહેવામાં આવ્યું છે તેમ સમજવુ' જોઈએ (અવગ્નત્તવાળું બન્નેનું શોલેન बि... अंगुळस असंखेज्जइभाग, पज्जत्तगाणं जहन्नेणं अंगुलरस, असंखेज्जइभागયુવકૉલેળવજ્ઞાતિ નાકાનું) અપર્યાપ્ત ચતુરિન્દ્રિય છવાની જાન્ય અવગાહનાનુ પ્રમાણ. અને ઉત્કૃષ્ટ અવગાહનાનુ ં પ્રમાણ અમુલના અસંખ્યાતમા ભાગ પ્રમા જીનુ' છે. તેમજ પર્યામક ચતુરિન્દ્રિય જીવેાની અવગાહનાનુ પ્રમાણુ જઘન્યથી અંગુલના અસખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ જેટલુ’-છે. આ ચાર ગાઉ જેટલું અવગાહના પ્રમાણુ અઢી દ્વીપથી ખહારના દ્વીપામાં રહેનારા ભ્રમર વગેરે જીવેાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે તેમ જાણવુ જોઇએ દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેામાં ખાદર ભેદ જ હાય છે, સૂક્ષ્મ ભેદ હાતા નથી એટલા માટે અહીં સૂક્ષ્મ ભેદની દૃષ્ટિએ કોઇ પણ જાતના વિચાર કરવામાં આવ્યા નથી. પ્રસૂ॰૧૯૭૫/ પંચેન્દીયતિર્યગ્યોનિકો કે શરીર કે અવગાહના કા નિરુપણ “ પદ્મ ચિત્તિનિયાનોળિયાળ ” ઇત્યાદિ— શબ્દાથ (વચ નિયતિરિક લોનિયાળ અંતે 1 છે, માનિયાથીઓ ના વારા) ૩ ભદ ંત ! પચેન્દ્રિય તિય ચાની શરીરાવગાહના કેટલી છે. (गोयमा ! जहणेणं अंगुलरस असंखेज्जइभागं, उक्कोसेणं जोयण सइस्सं) ઉત્તર-હે ગૌતમ ! પચેન્દ્રિય તિય ચ જીવાની શરીરાવગાહનાં જધન્યથી અ ંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ચાજન પ્રમાણ છે. (જ્ઞયપંચે સ્થિતિ ઘોળિયાન पुच्छा गोयम 1 एवं જલચરતિય ચ જે પચેન્દ્રિય છવા છે, તેમની શ્રીરાવગાહનો હું ગૌતમ આ પ્રમાણે છે. (સમુદ્ધિમઽયવંયિંત્તિવિવજ્ઞોનિયાળ વોચમાં अहणेणं अंगुलरस असंखेज्जइभाग, उक्को सेणं जोयणसहसं) *સૂચ્છિમ પંચેન્દ્રિય તિય ચ જીવાની શરીરાવગાહના હું ગૌતમ! જાન્યથી અગુલના અસ ખ્યાતમા ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ાજન પ્રમાણ છે. (अपज्जत्तमसं मुच्छिम जलयर पंचिदियतिरिक्खजोनियाणं पुच्छा जपणेणं अतुलाम અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ r - ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ જલાલેજમા, વણોલેન વિ શંકુર અસંલેજમ) સંમૂછિમ જલચર છમાં જે અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર જીવો છે તેની શરીરાવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (ઉત્તરसंमुच्छिमजलयर चिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा1 .जहाणेणं अंगुलस्स બકકામા કોણે જોયoraહi) સંભૂમિ જલચર છમાં જે પર્યાપ્તક સંમૂર્ણિમ જલચર જીવે છે તેઓની શરીરવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે કે તિથી પંચે. ન્દ્રિય છો જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. આમાં જે જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો છે–તેમના સાત અવગાહનાનાં સ્થાને છે. આ બધામાં જે ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન જેટલી કહેવામાં આવી છે, તે સ્વયંભૂરમણ સમુદ્રના મોની અપેક્ષાથી કહેલી જાણવી જોઈએ, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની ચતુષ્પદ, ઉરઃ ૫રિસર્ષ અને ભુજપરિસપરના ભેદથી ત્રણ ભેદ છે. આમાં જે ચતુપદ સ્થલચર તિયચ પંચેન્દ્રિય જ છે, તેમના પણ અવગાહનાના સાત સ્થાને છે, તેમજ સપદિ જે ઉર પરિસ તિર્યંચ પંચેન્દ્રિય જીવે છે તેમનાં પણ સાત . અવગાહના રસ્થાને છે, ઘે, નકુલ વગેરે જે ભુજપરિસર્પ તિર્યંચ પશે. ન્દ્રિય જીવે છે, તેમના પણ સાત અવગાહના સ્થાન છે. આ પ્રમાણે ચતપણે સ્થલચર પચેન્દ્રિય તિયનાં અવગાહના સ્થાન ૨૧ હેયછે. બેચર કે જેઓ પંચેન્દ્રિય તિય ચ છ છે તેમના પણ અવગાહના સ્થાને સાત છે. તેમજ એક અવગાહના સ્થાન સામાન્ય રૂપથી પંચેન્દ્રિયતિય ચાનું છે. આ પ્રમાણે પચેન્દ્રિય તિય ચ છના આ અવગાહના સ્થાને ૩૬ છે. એજ વિષયને સૂત્રકાર હવે આ સૂત્રવડે સ્પષ્ટ કરે છે–(જન્મવતિય ઇ હિતિરિતોળિયાને પુછી, જોયા ! કgo સંપુટર શહેરનામા aોને વોયસદરહં) ગર્ભજન્મવાળા જે જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ છે. આ એમની અવગાહના સામાન્ય રૂપમાં કહેવામાં આવી છે. આ ગજ પંચેન્દ્રિય તિયચ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્ત અને અપર્યાપ્ત અને પ્રકારના હાય છે, તેા. (ATTACK= वृक्वंतियज्ञलयर पंचे दियतिरिक्ख जोणियाणं पुच्छा गोयमा । जहणणेणं अंगुलस्स असंભેગા સોલેન કવિ અંકુરણ જીલલેખમાં) જે અપર્યાપ્ત ગભ જ તિય ઇંચ પચેન્દ્રિયજીવા છે, તેમની અવગાહના હું ગૌતમ! જાન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી અશુલના અસખ્યાતમા ભાગ જેટલી જ છે, (पज्जच गगव्भत्रकं तिय जलयर पंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेशं સંતુજીરણ ગાંલના, કોણે નોચન હä) તેમજ જે પર્યાપ્ત ગભજ પચેન્દ્રિય તિય ચ જીવે છે, તેમની હું ગૌતમ ! જઘન્ય અવગાહના અંગુલના છે ૧ छे. (च उप्पयथलयरपंविदियतिरिकोणिय पुच्छा, गोयमा ! जगणेर्ण अं કચ્છ અસલ માાં કારન છે શા) જે ચતુષ્પદ સ્થલચરતિય ચે પંચેન્દ્રિય જીવા છે તેમની અવગાહના, હું ગોતમ જઘન્યની અપેક્ષા અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષા ગમ્મૂતિ પ્રમાણુ છે. આ ચતુષ્પદ સ્થલચર તિય ચ પંચેન્દ્રિય જીવાની અવગાહનાનું પ્રમાણુ સામાન્ય રૂપથી કહેવામાં આવ્યુ છે. આ ચતુપ સ્થલચર તિય ચ - પચેન્દ્રિય જીવે સમૂિ મિ જન્મવાળા હોય છે અને આ સવે પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્ને પ્રકારના હાય છે, તે એમનામાં જે (સંમુકિતप्पय॑थलयरपंचिदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलरस अस લજ્ઞમાં શોલેનું નાકયવુદુÄ) સમરિ પાંચેન્દ્રિય તિય ચ જીવા છે તેમની મની અવગાહનાનું પ્રમાણુ હે ગૌતમ 1 ન્યથી તેા ગુલના અસખ્યાતમા ભાગનું છે અને ઉત્કૃષ્ટથી ગબ્યૂિ ટ્યું છે. આ પારિભાષિક સંજ્ઞા છે. ઘણુ કરીને આના અથ એથી લઇને નવ સુધી એવા થાય છે, કેટલિક જગ્યાએ ‘ઘણુ” આ અર્થ માં પણ પૃથક્ શબ્દ આવે છે. (અત્તસમુષ્ઠિમા યથનું નિવૃત્તિરિલોનિયાળ પુષ્કા, જન્મવાળા ચતુષ્પદ સ્થલચર જ ગભૂતિ પૃથક્ અ उप्पर गोयमा ! जहणणं अंगास असंखेज्जभाग उकोसेण वि अंगुलस्य असंखेज्जइ भार्ग) સ જન્મવાળા ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય ચ જીવા અય્યતા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ . ૫૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ છેતેમની અવગાહના હૈગૌતમ ! જાન્યથી અંગુલના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી પણુ અ‘શુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (પદ્મત્તળલમુનિच उपयथय रपंच दियतिरिख जोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंगूरस्थ असंલેફ્નમાાં શોલેનું ઇ નાચવુ ુત્ત) તેમજ જે સમૂચ્છિમ જન્મવાળા ચતુ. પદ સ્થલચરપચેન્દ્રિય તિય ચ જીવા પર્યાપ્તક છે તેમની અવગાહના હૈ ગૌતમ! જઘન્યથી અગુલના અસ ંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથ છે. (નમવતિચરચયહચરપંને ચિસિરિયલનોળિયાનું પુચ્છા, ગોચમા ! નળનું અંકુરુક્ષ ાલલેખમાળ છોત્તેર્ન છે નાચાડું) જે પચેન્દ્રિય ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય જીવા ગ જન્મવાળા છે, તેમની અવગાહના હૈ ગૌતમ ! જઘન્યથી અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૬ ગદ્યૂત પ્રમાણુ છે. આ ગભ જ પચેન્દ્રિય ચતુષ્પદ સ્થલચર તિય ચ જીવાની અવગાહના' પ્રમાણુ સામાન્ય રૂપથી પ્રતિપાદ્રિત કરવામાં આવ્યુ છે. પર્યાપ્ત તેમજ અપર્યાપ્તની અપેક્ષાએ એમની અવગાહુનાનુ' પ્રમાણુ આ પ્રમાણે છે. (अपज्जतगगब्भवकंतियच उप्पयथळयरपंचे' दियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा जहणणेणं अंगुलस्स असंखेजइभागं उक्कोसेण वि अंगुल असंखेज्जइभागं ). અપર્યાપ્તક ગ જન્મવાળા ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય ચચેાનિવાળા જીવાની અવગાહના હું ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી 'ગુલના અસ'. ખ્યાતમા ભાગ પ્રમાણ છે (ખત્તગમયતિયવયચચરપંચે નિયંત્તિરિયલ जोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलम्स असंखेज्जइभागं सकोसेणं તેમજ પર્યાસક ગલ જન્મવાળા જે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિય ચ જીવે છે, તેમની અવગાહુના હૈ ગૌતમ ! જાન્યથી અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૬ ગાઉ પ્રમાણ (૩૬સિવ્વપનયંત્તિ'ચિત્તિવિવજ્ઞોળિયાનું દુષ્ઠાનોયમાં ! ધૂળે નં ઝુલ્લ અલવેના ઉદ્દોલન હોયળવÄ) જે ઉ:પરિસ સ્થલચર પૉંચેન્દ્રિય તિય ચ્ જીવા છે તેમની અવગાહના, હૈ ગૌતમ ! જઘન્યથી અલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ચાજન ચારૂં ) છે. अ० २४ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ છે. (હકુરિઝમારવવિથઇગવિગતિવિનોળિયof પુછા -गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उकोसेणं जोयणपुहु) 8 પરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચ છ સંમૂઈિમ જન્મવાળા છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી જન પૃથકૃત્વ છે. (બકત્તાસંકુરિસ્ટમરપતિecuથયરपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा! जहण्णेणं अंगुलप्स असंखेज्जइभागं ૩ રન રિ ગુરાણ અહલેવામ) સંમછિમ જન્મવાળા જે ઉરઃ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવે અપર્યાપ્તક છે. તેમની જઘન્ય અવ• ગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (पज्जत्तासमुच्छिमउरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजाणियाणं पुच्छा-गोयमा ! કાળું જુસ પસંવેકારૂના કોણે કોયonyદુત્ત) સંમૂચિ૭મ જન્મવાળા જે ઉર પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્થં ચ છવ પર્યાપ્તક ' છે. તેમની અવગાહના, હે ગૌતમો જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી રોજન પૃથકુત્વ છે, (જમવતિચારવરિપથ यापंचेदियतिरिक्खजोणियाणं पुच्छा गोयमा । जहण्णेणं अंगुलस्स असंखेज्जा માં વોરેને કોથળaહf) જે ઉરઃ પરિસર્પ જલચર પંચેન્દ્રિય તિર્યંચ ગર્ભજન્મવાળા છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ છે. (अपज्जत्तगगन्भवतिय उरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाणे पुच्छा याजहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं वि अंगलस्त्र કલકત્તમામ) ગજન્મવાળા જે ઉર પરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચન્દ્રિય જીવે અપર્યાપ્તક છે તેમની અવગાહના છે. ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (વારજમવતિય પરિવાર વિચત્તિરિયાકોળિયાdi પુઝાયના! નહof iાણા મહેકામા ૩૪ોણે જોયાપદ) ગર્ભજન્મવાળા જે ઉર:પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જી પર્યાપ્તક છે. તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧ હજાર યોજન પ્રમાણ છે. (મુसपथलयरपंचेदियतिरिक्खजाणियाणं पुच्छा-गोयमा ! जहण्णे अंगुलस्स કલેકઝરમા ૩ i જારથTદત્ત) સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના ભેદથી જે ભુજ પરિસપ છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ગભૃત પૃથકુત્વ છે (સંgच्छिमभुयपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाण पुच्छा-गोयमा ! जहબેન ગુરુcણ ક્ષેત્રમાં કોણે ધryદુર) જે ભુજપરિસર્પ સ્થલચર જીવ સંમૂરિઝમ જન્મવાળા છે, તેમની અવગાહના હે ગૌતમ ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કટથી ધનુષ પૃથકુત્વ 2. (अपज्जचगसमुच्छिमभुयपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा ‘હર" ; અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ गोयमा · जहण्णेण अंगुलस्स असखेजइभार्ग उक्कोसेण वि अंगुलस्स असલેનામાં) તેમજ જે સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર જીવો અપર્યાપ્તક છે તેમની અવગાહના હે ગૌતમ, જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અખાતમાં ભાગ પ્રમાણ છે, (पज्जत्तगसमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा गोयमा ! નgm[ અંકુરણ સંક્ષેમા હક્કોણેજ પશુપુરુ) અને જે સંમછિમ ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવો પર્યાપ્તક છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકત્વ છે. (૧રમવાઁતિચમુચરિષcપથથરपंचिंदियतिरिक्खजोणिय.णे पुच्छा गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जई આt gaોલેજું નાચત્ત) ગભ જન્મવાળા જે ભુજપરિસર્ષ સ્થલચર પચેદિય તિર્યંચ જીવે છે, તેમની અવગાહનાં હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથફ વ છે. (ગર ज्जत्तगगम्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा। जहन्नेणं अंगुलस्स असंखेज्जहभागं उक्कोसेण वि अगुलरस असલેન્જમા) જે ભુજ પરિસર્ષ સ્થલચર છે ગર્ભ જન્મવાળા છે અને અપર્યાયાવસ્થાપન્ન છે, તેમની જ ઘન્યાવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. અને ઉકૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. (જૂનત્તમવતિવમુરારિહાથથરવિંવિત્તિ क्खजोणियाणं पुच्छा गोयमा । जहणेणं अंगुलस्स असंखेज्जइमागं उक्कोसे ) જે ભુજ પરિસર્પ સ્થલચર છે ગર્ભ જન્મવાળા છે અને પર્યા. તક છે, તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસંખ્યા તમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથંકવ છે. (aફચરર. दियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा। जहण्णेणं गुलस्स अबखेज्जहभागे રોમાં ધણુપુયુત્ત) જે બેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવે છે, તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકત્વ છે. (જુનિયા ના પરિણા સંકિમળ રિપુ નિ જમે, માળિય) સામાન્ય સંમૂર્ણિમ ખેચર. પચન્દ્રિય તિર્યંચજીવોની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી જેમ સમછમ જન્મવાળા ભુજપરિસર્ષ પંચેન્દ્રિય તિયાના ત્રણ પદોમાં કહેવામાં આવી છે, તે પ્રમાણે જ સમજી લેવી જોઈએ. (જન્મવતિય સંદર पंचेदियतिरिक्खजोणियाण पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं સોળ ઘgggૉ) ગર્ભજન્મવાળા જે ખેચર પચેન્દ્રિય તિર્યંચે છે તેમની અવગાહને હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્વ છે. (કવન્નત્તામતિથલારવલંરિર. નિરિકaોળિયાને પુજા, મા ! બંનુણ લગામા ૩સેજ રિ ગુણ લેનમા) ગર્ભ જન્મવાળા જે ખેચર પંચેન્દ્રિય અપ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ થપ્તક તિય છે, તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (કત્તામવયંતિચરતિતિ કોળિવા પુછા, મા ! કહોને અંગુર કલંકનમા રોષે થryત્ત) ગર્ભ જન્મવાળા જે ખેચર પંચેન્દ્રિય પર્યાપ્ત તિય ચે છે, તેમની અવગાહના હે ગૌતમ! જ ઘન્યથી તો અંગુલના અંસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉકષ્ટથી ધનુષપૃથફત્વ છે. આ પ્રમાણે પચેન્દ્રિય તિયોના ૩૦ અવગાહના સ્થાનનું વિસ્તારપૂર્વક કથન કરીને હવે સૂત્રકાર સંક્ષેપમાં તેનો નિરૂપણ માટે (વા સંજળિriદામો મતિ) આ પદે વડે બે સંગ્રહણી ગાથાઓને ઉદધૃત કરવાનું સૂચન કરે છે. (તં કદા) તે બે ગાથાઓ આ પ્રમાણે છે:(जोयणसहस्त्र गाउयपुहुत्तं तत्तोय जोयणपुहत्तं । होण्हं तुं धणुपुत्तं, संमुच्छिमे હો વારં inશા સંમૂચ્છિમ જન્મવાળા જે જલચર પંચેન્દ્રિય તિર્યો છે તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના એક હજાર યોજન પ્રમાણ જેટલી જ છે. ' આનાથી વધારે નથી. સંમૂછિમ જે પંચેન્દ્રિય ચતુષ્પદ તિય છે તેમની કૃષ્ટ શરીરવગાહના ફક્ત ગબૂત પૃથફત્વ જેટલી જ છે. સંમૂછિમ જે ઉર પરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચે છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફત ચોજન પૃથક્વ જેટલી જ છે, સંમૂછિમ જે ભુજપરિસર્ષ પંચેન્દ્રિય તિયા છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના અને જે સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિર્યો છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફક્ત ધનુ પૃથક્વ જેટલી જ છે. આ પ્રમાણે આ ગાથામાં સંમૂછિમ જન્મવાળા તિર્યંચાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરવામાં આવ્યું છે, હવે ગર્ભજન્મવાળા તિયાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરીને કહેનારી ગાથા બતાવવામાં આવે છે(जोयणसहस्सछग्गाउयाई तत्तो य जोयण सहस्सं । गायउपुहत्तं भुयगे, परस्त्रीमु भवे પશુપુત્તિ II આમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે ગર્ભજન્મવાળા જલચર પંચેન્દ્રિય તિય" છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન પ્રમાણ જેટલી જ છે. ગર્ભજ ચતુષ્પદની ૬ ગલ્ચત છે. - ગર્ભજ: ઉર પરિસર્પોની એક હજાર એજન જેટલી છે. ગર્ભ જ ભુજપરિ. સર્પોની ગભૂત પૃથત્વ છે. ગર્ભ જ પક્ષીઓની ધનુ પૃથકત્વ છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિયની અવગાહનાનું સ્પષ્ટીકરણ કરીને હવે . સૂત્રકાર અ૦ ર૧ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૬૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યોની અવગાહના વિષે કહે છે–(મથુરા મરે! જે મઢિા પર રોળાપળા પUત્તા ?) હે ભદંત! મનુષ્યની શરીરવગાહના કેટલી છે? ઉત્તર–(નોચના!) હે ગૌતમ! (Gemi કરંજમા કવશેળિ વિછિન કથા) મનુષ્યોની સામાન્ય રૂપથી શરીરવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે જેટલી છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂતગાઉ–પ્રમાણ છે. (લછિમમgeષાળું પુછ–ોય! વલલેક મri ૩ોસેળ વિ શંકુરિ અન્નાભાઈ) જે સંમૂછિમ મનુળ્યો છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. મવત્તિય મજુતા પુછા ચમr! Tom ગુરૂ બજાર મા કજળ રિનિ જાવચારું) જે ગર્ભ જ મનુષ્યો છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંશુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગબૂત પ્રમાણ છે. (ગq=ાત્તામવતિયમgeણા પુછા-ચા! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उकोसेणं वि अंगुलस्स असंखेज्जइभाग) - ગર્ભ જન્મવાળા અપર્યાપ્તક મનુષ્યની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુ લના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (ઉત્તરમવરિચમપુરક્ષાળું શોથમા! yomi કંટ્સ શહેરનામા કોરે રિણિ યાÉ) હે ગૌતમ! જઘન્યની અપેક્ષા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂત પ્રમાણ છે. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે પંચેન્દ્રિય તિય અને મનુષ્યની - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના. નિરૂપિત કરેલ છે. ગર્ભજન્મ, સંમૂછિમ . જન્મ અને ઉ૫યાત જન્મ આ પ્રમાણે જન્મ ત્રણ પ્રકારના હોય છે. આ 'સર્વમાં ઉપપાત જન્મો દેવ અને નારકનાં હોય છે. તિયાના અને માણુસેના ગર્ભજન્મ અને સંમૂર્ણિમ જન્મ હોય છે પંચેન્દ્રિય તિર્યંચ જલચર સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. આમાંથી દરેકે દરેકનું અવગાહના સ્થાન અહીં સાત-સાત પ્રકારનું આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. (૧) સામાન્ય જલચરની અવગાહનાનું સ્થાન. (૨) સંમૂચ્છિમ જન્મવાળા જલચની અવગાહનાનું સ્થાન, (૩) સંમૂ૭િમ જન્મવાળા અપર્યાસક જલચરોની અવગાહનાનું સ્થાન, (૪) સંમૂર્ણિમ જન્મવાળા પર્યાપક જલચરની અવગાહનાનું સ્થાન. (૫) સામાન્ય ગર્ભજન્મવાળા જલચર તિર્ય. ચાની અવગાહનાનું સ્થાન. (૬) ગર્ભજન્મવાળા અપર્યાપ્તક જલચરની અવગાહનાનું સ્થાન. (૭) ગર્ભ જન્મવાળા પર્યાપ્તક જલચરોની અવગાહનાનું સ્થાન આ પ્રમાણે જલયાના આ સાત સ્થાનમાં સર્વત્ર જઘન્ય અવગાહના અને અપર્યાસકેની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જલચરની અવગાહના સામાન્ય પંચેન્દ્રિયતિયની અવગાહના જે પ્રમાણે કહી છે, તે પ્રમાણે સમજવી. સામાન્ય પંચેન્દ્રિય તિય"ની અવગાહના ઉત્કૃષ્ટથી સામાન્ય જલચરોની અવગાહનાં સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચોની અવગાહના એક હજાર જતું પ્રમાણ છે અને જઘન્યથી : અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. સમૂશ્કેન જન્મવાળા અને ગર્ભ જન્મવાળા પર્યાપ્ત જલચની અવગાહના ઉત્કૃષ્ટ એક હજાર જન પ્રમાણ છે. આ અવગાહનામાના અંતિમ સમુદ્ર કે જે સ્વયંભૂરમણ સમુદ્ર છે, તેના મની અપેક્ષાઓ જાણવી જોઈએ સ્થલચર તિયના ચતુષ્પદ, ઉર પરિસપ, અને ભુજપરિસર્ષના ભેદથી ત્રણે ભેદે છે. આ સર્વના પણું અવગાહના સ્થાન જાદા જુદા સાત-સાત છે. આ સર્વની જઘન્ય અવગાહના અને અપર્યાસકેની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણું છે. સંમ૭િમ જન્મવાળા અને જન્મવાળા પર્યાપ્ત ચતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણુ ક્રમશ ગતિ પ્રમાણુ પૃથક્વ અને ૬ ગબૂત છે, ચતુપદની ૬ ગળ્યુત પ્રમાણુ જે અવગાહના કહેવામાં આવી છે, તે કેવકુરૂ વગેરે ઉત્તમ ભેગ ભૂમિગત ગર્ભ જ હાથીઓની અપેક્ષાઓ જાણવી જોઈએ. સંમૂશ્કેન જન્મવાળા અને ગર્ભજન્મવાળા પર્યાપ્ત ઉર પરિસની ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ જન પૃથકૃત્વ અને જન સહસ્ત્ર જેટલી છે. અહીં એક હજાર એજનની અવગાહના, બહિતી પવતિ ગર્ભજ સર્પોની અપેક્ષાએ કહેવામાં આવી છે, તેમ સમજવું જોઈએ સંપૂર્ઝન જન્મવાળા અને ગર્ભ જન્મવાળા પર્યાપ્ત ભુજ પરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ ધનુષ પૃથકત્વ અને ગભૂત પૃથક્વ છે. ખેચર તિયામાં જઘન્ય અવગાહના સર્વત્ર અંગુ* લના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. સંપૂર્ઝન પર્યાપ્ત બેચરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ પૃથકત્વની છે અને ગર્ભજન્મવાળા પર્યાપ્ત ખેચની ઉત્કૃષ્ટ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ amory rarr अनुयोगचन्द्रिकाटीकास्त्र१९८पञ्चेन्द्रियतिर्यग्योनिकादीनांशरीरावगाहनानि.१९९ जन्मवाले पर्याप्त खेचरों की उत्कृष्ट अवगाहना भी धनुष पृथक्त्व है। विशेष खुलासा के लिये इस कोष्ठक को देखियेअ.क्र. नामः-सामान्यपंचेन्द्रिय जघन्य अवगाहना उत्कृष्ट अवगाहना ,, जलचर अंगुलके असं.भाग १ हजार यो.प्रमाणसंमूर्छन, , अपर्याप्त जलचर अंगुल के असं.भाग , पर्याप्त जलचर १हजार योजन गर्भज " ,, अपर्या. , ___अं. अ.. ,, पर्याप्त " १ हजार यो.. थलचर चतुष्पद अं अ. ६ गव्यूत . संमूर्छ । " " गव्यूत पृथक्त्व , अपर्याप्त , " " अ. अ. .. , पर्याप्त , ___ गन्यूत पृथक्त्व गर्भज चतुष्पद ६ गव्यूत અવગાહના પણું ધનુષ પૃથફત્વ છે. આ સંબંધમાં વિશેષ સ્પષ્ટીકરણ માટે અહી નીચે મુજબ કાષ્ટક આપવામાં આવે છે." અ. ફ. નામ:-સામાન્ય પંચેન્દ્રિય જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહને .. જલચર અંગુલને અસંખ્યા- ૧હજાર જનપ્રમાણ તમાં ભાગ સંમૂચ્છન અપર્યાપ્ત જલચર પર્યાપ્ત જલચર ગર્ભજ જલચર , अपर्याप्त " - , पर्याप्त , ' થલચર ચતુષ્પદ . भूछन, मस. म. अस. " " - म. अस'. मा ૧ હજાર જેને म. स. ૧ હજાર યોજના ૬ ગધૂત अच्यूत पृथत्व म. अस.. भव्यूत पृथ.१. भव्यूत છે અપર્યાપ્ત પર્યાપ્ત " "'.'. ગર્ભજ ઉર પરિસપ - અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ अ. ف س " ه م م ه مه له ६ , अपर्याप्तक ७ , पर्याप्त उपरिसर्प ___ अं. संमू. उरःपरि. " , अपर्याप्त " ". , पर्याप्त गर्भज उरःपरिस , अपर्याप्त , , पर्याप्त , भुज परिसर्प समू. भुज. परिसर्प अपर्या. , पर्याप्त ५. गर्भज . . , अपर्याप्त: . , ___". पर्याप्त , अस्ति , यात .... " ७२: परिसर स. सभूशन ७२: परि. . , " "मर्याप्त , ...., पर्याप्त ગર્ભજ ઉર પરિસર્પ અપર્યાપ્ત " पर्याप्त ભુજ પરિસર્ષ सभू, भूरा ५. अपर्या. , م ه م م قام من امر س سه अनुयोगद्वारसूत्रे अं.. अ. योजन पृथक्त्व १ हजार यो. योजन पृथक्त्व अ. अ. योजन पृथक्त्व १ हजार योजन अं. अ. १ हजार योजन गव्यूत पृथक्त्व धनुषपृथक्त्व अं. अ. धनुष पृ. गव्यूत पृ. अं. गव्यूत पृथक्त्व म. म. જન પૃથકૃત્વ ૧ હજાર એજન જન પૃથફત્વ म. म. જન પૃથકત્ર ૧ હજાર યોજના स. स. ૧ હજાર જન ગબૂત પૃથક્વ ધનુષ પૃથકત્વ स. भ. धनुष . अच्यूत पृ. भा. भ. ०यूत . " भ.. , , " भस. " ગજ પર્યાપ્ત स 28. " अपय ५ .. , पर्यात , अस. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ६४ Page #77 -------------------------------------------------------------------------- ________________ अनुयोगचन्द्रिका टीका सूत्र१९८पञ्चन्द्रियतिर्यग्योनिकानां शरीरावगाहनानि.२० खेचर , ધr : ૨ અપ, જ . છે गर्भज છે જ ૪. એ. છે અ૫. જે બ્રિતિજ્ઞ શ રૂ જવાના થાર સો રે જવાદના स्थान ५ होते हैं । जिस की अवगाहना इस प्रकार से हैमनुष्य ૪. એ. રૂ ગૂન શ૦ સં. गर्भज ३ गव्यूत गभेज . . અ નં. જી. ૩ તીન બ્યુ. શયન સામાન્ય જ છે સેહ મિgs : sષ્ટ અa. ना तीन गव्यूत कही गई है । वात, पित्त, शुक्र शोणित आदि में संम ૧ ખેચર ધનુ પૃ. સંમૂડ , અ. અ. અસં. પ. પુ. ' ગર્ભજ – અ. અ, અં. અ. , પર્યાપ્ત અં. અસં. ધનું પૂ. આ પંચેન્દ્રિય તિયાના ૩૬ અવગાહન સ્થાને છે. મનુષ્યોના અવગાહન સ્થાને ૫ હોય છે. જેમની અવગાહના આ પ્રમાણે છે. મનુષ્ય અં. અ. ૩ ગચૂત પ્ર. સમૂ૦ . . . અ. ગર્ભજ ૩ ગબૂત અપ, અં. અ, ., પર્યા. અં. . . અસં. ૩ ગભૂત પ્રથમ સામાન્ય પઠમાં દેવમુરૂ વગેરે મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના બ્રાઈ ગભૂત જેટલી કહેવામાં આવી છે, વાત, પિત્ત, શુક્ર, શાણિત વગેરેમાં સ अ० २६ » પર્યા. એ. , અપ. ગજ અં. અ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ વાણમંતર આદિ કે શરીર કી અવગાહના કા નિરુપણ મિ મનુબેની ઉત્કૃષ્ટથી પણ શરીરવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે તેઓ આટલી અવગાહનામાં રહેવા છતાં એ મૃત્યુ પામે છે. સૂ૦૧૯૮ાા 'वाणमंतराणं भवधारणिन्जा'। इत्यादि। શખાથ (કાનમંતા માયાળકના ૨ ઉત્તરવેટિવથી જ સાઉમાTof માળવાના) વાનર્થાતરની ભવધારણીય અને ઉત્તરક્રિય રૂ૫ અંક ગાહના જે પ્રમાણે અસુરકુમારની પહેલા કહેવામાં આવી છે. તે પ્રમાણે જ જાણવી જોઈએ (વહા વાળમંતરાન રહી સોવિયાણ વિ) જેવી અવધારણીય છે અને ઉત્તરવૈક્રિય રૂપ અવગાહના વાતની છે તેવી જ અવગાહના જ્યોતિષ્ક દેવોની પણ છે. (જોજો જે રેવાને મરે જે મહાવિા સરીરોTIળા પત્તા) હે ભદંત ! ધર્મક૫માં દેવેની અવગાહના કેટલી હોય છે. ઉત્તર–શોમાં આ સુવિણા વાળા) હે ગૌતમ! સૌધર્મક૫માં દેવની * અવગાહના બે પ્રકારની પ્રજ્ઞપ્ત થયેલી છે. () તે પ્રકારો આ પ્રમાણે છે- (મવાળા ચ સત્તાવિકા ચ) એક ભવધારણેય અવગાહના અને બીજી ઉત્તરક્રિય અવગાહના (તાથ i સાં સાં માધાપtળકના સી અલકાઇમા કોરે થળીઓ) આમાં જે ભવધારણીય અવગાહના છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટથી સાત રહિન પ્રમાણ છે. (રથ ના સા રત્તાકદિવસ ના નgoળાં મારા સિલેકઝામi sોલે કોયાણયf) ઉત્તરક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાત ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક લાખ જન પ્રમાણુ છે. (gā વાળાઋજે વિ મણિશં, આ પ્રમાણે જ ઈશાનક૯પ માટે પણ જાણી લેવું જોઈએ. ( માળ રવાજ પુરછી સસરા. લિi Sા માળિયદા) સૌધર્મઠ૯૫ના દેવેની પૃચ્છાની જેમ શેષકોના દેવોની પૃચ્છા જાણવી જોઈએ. પ્રત–આ કયાં સુધી ? ઉત્તર-(ાવ કરવુળો ) અમ્રુતકલ૫ સુધી (લijમારે જે રેરાશ અરે! છે મદાાિ સીરોજાળા પત્તા ?) હે ભદંત ! સનસ્કુમાર કલ્પમાં દેવોની શરીરવગાહના કેટલી છે? ઉત્તર-ળોr! સુવિgા પછાત્તા) હે ગૌતમ / બે પ્રકારની શરીરવગાહના ત્યાં પ્રજ્ઞપ્ત થયેલી છે. (સંજ્ઞા) તે બે પ્રકારો આ પ્રમાણે છે-(માજિકના ૨ કરોત્રિયા ચ) એક ભવધારણીય અને . બીજી ઉત્તરક્રિય (तत्थ णं जा सा अवधारणिज्जा सा जान्नेणं अंगुलस्स असंखेज्जहभागं रक्कोRi B રચી) આ સર્વેમાં જે અહી ભવધારણીય શરીરવગાહના છે, તે જ ઘન્યથી તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી ૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૬૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ રનિ પ્રમાણ છે. (ઉત્તર ત્રિા ન કોઇએ) ઉત્તરવિક્રિયા રૂપ શરીરવગાહના ત્યાં સૌધર્મક૯પની જેમ એક લાખ જન જેટલી છે. (ના સળંgat તદ્દા માટે રિ માળિયા) સનકુમારની જેમ મહેન્દ્રક૯૫માં પણ ૬ રત્નિ પ્રમાણ અવગાહના જાણવી જોઈએ. (વંમરુંમારા નિષ્ણા નન્ને બTહરણ અલંક દમ, વોકેvi jરાવળો) અને લાંત, આ બે કપમાં ભધારણીય શરીરવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટથી પાંચ રનિ પ્રમાણ છે. (૩ત્તરવેરિયા ના તોફમે) ઉત્તરક્રિયા ૩૫ શરીરવગાહના અહીં સૌધર્મકલ્પના જેવી છે એટલે કે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ ઉત્કૃષ્ટથી એક લાખ જનની છે. (महासुक्के सहस्सारेसु भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं ૩wોરેન રારિ થીગો) મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કપમાં ભવધારથ શરીરવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણુ અને ઉષ્ટથી ચાર રનિ પ્રમાણ છે. (ઉત્તરવયા ના લોકો તેમજ ઉત્તરક્રિય રૂ૫ શરીરવગાહના સૌધર્મકલ્પની જેમ છે. એટલે કે લાખ જન જેટલી છે. (ગાયવાચગાળમજુપણુ પિ મવષાનિઝા કણom અંગુર કલેકઝમાi સોળે સિનિ. કથળીગો) આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત આ કપમાં ભવધારણુંય શરીરવગાહના જ ઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ત્રણ રનિ (હાથ) પ્રમાણ છે. (૩ત્તરદિશા જહા સોરમે) ઉત્તરવૈકિયા રૂપે શરીરવગાહના અહી સૌધર્મ સ્વર્ગ જેવી જ છે. એટલે કે એક લાખ જન જેટલી છે. કારેલા મં! છે મદાાિ રોmrણના જના) હે ભત! યિક દેવેની શરીરવગાહના કેટલી છે ? ઉત્તર-(7ોરના ! જે મવષાન્નેિ શરીર જઇ) હે ગૌતમ! અહી એક ભવધારણીય શરીર જ પ્રજ્ઞપ્ત થયેલ છે. (નદmi sag મi swોળે ટુરિનાળી) તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી બે રનિ પ્રમાણ છે એટભ માટે અહીં ઉત્તરક્રિયા રૂપે શરીરવગાહના નથી. (લઘુત્તરોત્તર વાળ મરે! રે માર્જિા કરીશાળા word) હે ભદંત ! અનુત્તર વિમાનમાં કેટલી શરીરવગાહના પ્રજ્ઞપ્ત થયેલી છે? ઉત્તર-(mયમ! ને મરવાળિને શરીરને, બન્નેળે ગુણ વારંsષમા, સોળે ઘણા (ચળ) હે ગૌતમ અનુત્તરવિમાનમાં એક ભવધારણીય શરીર હોય છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યામાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ એક રનિ પ્રમાણ છે. ઉત્તરક્રિયા રૂપ શરીરવગાહના નથી. ( જનારગો સિવિદે go) આ ઉત્સવંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. (સંજ્ઞા) તેના ત્રણે પ્રકારે આ પ્રમાણે છે. (જૂર્વ મંજુછે, પરંતુ ઘis) સૂઅંગુલ, પ્રતરાંગુલ, અને નાંગુલ (griાચા ઘનપાણિયા પેઢી सूई अंगुले सूई सूईए गुणिया पयरंगुले, पयरं सूईए, गुणियं घणंगुले) मे અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ અંગુલ લાંબી તેમજ એક પ્રદેશ ભેટી જે નભ:પ્રદેશ શ્રેણી છે તેનું નામ સૂટ્યગુલ છે. સૂચીને સૂચી વડે ગુણિત કરવામાં આવે તે પ્રતરાંગુલ બને છે સૂચીથી ગુણિત પ્રતર ઘનાંગુલ કહેવાય છે. (gય સૂઈ ગુરુપયgsघनगुलाणं कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा १) ભદૂત! સૂયંગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ આમાંથી કેણુ કાનાથી અલપ છે? અને કેણુ કેનાથી મહત્ છે ? કોણ કેની બરાબર-તુલ્ય છે? તેમજ કાણુ કેનાથી વિશેષાધિક છે? ઉત્તર-(વથો સૂર rછે, જાંબુ માંગુળ, ઘiાણે ગતં ગાળ) આમાં સૌથી કમ સૂયંગુલ છે. સૂર્યંગુલથી અસંખ્યાતગણે પ્રતરાંગુલ છે અને પ્રતરાંગુલથી અસંખ્યાતગણે ઘનાંગુલ છે. ( તં હંગુ) આ પ્રમાણે આ ઉલ્લેષાંગુલનું સ્વરૂપ છે. ભાવાર્થ...આ સૂત્ર વડે સૂત્રકારે વાનર્થાતર, તિષ્ક અને વૈમાનિક દેવોની અવગાહના કેટલી છે ? આ વાત સ્પષ્ટ કરી છે વ્યંતર અને જ્યાતિષ્ક દેવેની અવગાહના અસુરકુમારની જેમ છે, વિમાનિક દેવોની પણ ૦ ૨૭ આ પ્રમાણે જ છે પરંતુ જે એમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે સૌધર્મ ઈશાન આ બે કપમાં ભવધારણીય શરીરવગાહના ઉત્કૃષ્ટ રૂપથી સાત હાથ પ્રમાણ છે. સનકુમાર અને મહેન્દ્ર આ બે કલામાં ૬ હાથ, બ્રહ્મલક અને લાંતકમાં ૫ હાથ, મહાથક અને સહસ્ત્રા૨માં ૪ હાથ, આનત, પ્રાણુત, આરણ, અને અચુતમાં ૩ હાથ, ગ્રેવેયકમાં ૨ હાથ, અને અનુત્તર વિમા. નામાં એક હાથ મમણ છે. આ ઉસેધ ગુલ સૂચી, પ્રતર અને ધનના ભેદથી ત્રણ પ્રકારની છે એમન સ્વરૂ૫ આત્માગુલના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે ભવધારણીય અવગાહના સર્વત્ર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહેવામાં આવી છે વિશેષ સ્પષ્ટતા માટે અહીં આ કેષ્ટક આપવામાં આવે છે – કમાંક દેવનામ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય જ. ઉ. ૧ ભવનપતિ ભવધારણીય અંગ લને ૭ હાથ , અંગુ. ૧લાખ અસ'. ભાગ છે , જન ૨ થતદેવ ૩ ચેતિકદેવ ૪ સૌધમ ઈશાન છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ » ૬ હાથ - ૫ હાથ ” - હાથ ૫ સનસ્કુમાર મહેન્દ્ર , ૬ બ્રહ્મલોક લાંતક છે ૭ મહાશુક સહસ્ત્રાર ) ૮ આનત પ્રાણત : ૯ આરણ અયુત ૧૦ ૯ શૈવયક ૧૧ ૪ અનુત્તર ૧૨ ૫ મું સર્વાર્થસિદ્ધ છે ૩ હાથે , ૨ હાથ , ઉ.વૈ, નથી " . " - ૧ હાથ કે ' ' વાવ : , + 5: : : :Kn). ક કંઈક કામ હાથ . " . . . .૧૯ છે. પ્રમાણાંગુલ ક નિરૂપણ હવે સૂત્રકાર પ્રમાણગુલનું કથન કરે છે. “રે #િ vમાજે?” ઈત્યાદિશબ્દાર્થ-(સે જિં માઇir) હે ભદ્રત. તે પ્રમાણુગુલ શું છે? ઉત્તર-(ભાનુ) તે પ્રમાણુગુલ આ પ્રમાણે છે-gang चाउरंतवकवट्टिस्स अटुसोवण्णिए कागणोरयणे छ तले दुवालसंस्सिए, अटकfong, સિંહાસંદિર કon) એક એક ચાતુરન્ત ચક્રવર્તી રાજાનું અષ્ટ સુવર્ણ પ્રમાણ એક કાણિરન હોય છે. દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ત્રણે . શાઓમાં વ્યાપ્ત લવણસમુદ્ર સુધીની અને હિમવત્પર્વત પર્યત ભૂમિને એટલે કે પરિપૂર્ણ ષડૂ ખંડમંડિત ભરતક્ષેત્રને-જે પિતાના ચકથી વિજિત કરી અધિકૃત કરે છે, એવા રાજાઓ “ચાતુરન્ત ચકવતી કહેવાય છે. ભરતક્ષેત્રના ૫ સ્વેચ્છખંડ અને ૧ આર્યખંડ આમ ૬ ખંડ છે. આ ૬ ખડેમાં ચક્રવર્તીની આજ્ઞા મુજબ શાસન ચાલે છે. એટલા માટે તેઓ આ ષડૂ ખંડ ભરતક્ષેત્રના એક છત્ર અધિપતિ હોય છે. એ ૧૪ રત્નોના સ્વામી હોય છે તેમાં ૧ એક કાકિંઈ રન હોય છે એનું પ્રમાણ અષ્ટસુવર્ણ જેટલું હોય છે. એક સુવર્ણ ૧૬ કર્મમાષકેનું થાય છે. ૧ કર્મ માષક પાંચ ભુજ ને થાય છે એ ધાન્યમાષ ફલની એક ગુ જ થાય છે, એક ધાન્યમાષ કલ ૧૬ શ્વેત સરસવના વજન બરાબર થાય છે એક શ્વેત સર્ષ. ચાર મધુર તૃગુ ફળાનું હોય છે તેમજ તે કારિણી રત્ન ૬ તલવાળું હોય છે ચારે દિશાઓની તરફના ૪ તલ અને ઉપરનીચેની તરફના બે તલ, આ પ્રમાણે આ ૬ તલે તે કાકણી રત્નોમાં થાય છે તેની દ્વાદશ કોટી હોય છે આઠ કર્ણિકાઓ હેય છે. એનું સંસ્થાન સોનીની એરણ જેવું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ હોય છે એટલે કે આ સમચતુરસ્ત્ર હોય છે. (તરd of vમે જોશી વહંmવિદ્યુમ) આ કામિણ રનની એક એક કેટિ ઉપાંગુલ પ્રમાણ પહેળી હોય છે તાત્પર્ય આ પ્રમાણે છે કે કાકિણી રત્નના જે ૧૨ ખૂણાઓ છે તે એક ઉસેધાંગુલ પ્રમાણ છે. કેમકે કાકિણી રત્ન સમચતુરસ્ત્ર હોય છે, એટલા માટે આને આયામ (લંબાઈ) અને વિષ્ક (પહોળાઈ) દરેક ઉસે. ધાંગુલ પ્રમાણ હોય છે, આમ જાણવું જોઈએ ઊંચી કરવાથી જે કેટિ આયામવતી--સલાંબી) હોય છે, તેજ ત્રાંસી કરવાથી વિષ્કભવતી-પહોળી-થઈ જાય છે. એટલા માટે આયામ અને વિઝંભ આમાં ગમે તે એકની જાણ થઇ જાય તો તેના પરથી બીજા વિશે પણ જ્ઞાન થઈ જાય છે એટલા માટે જ સૂત્રકારે સૂત્રમાં માત્ર વિકૅભ પદનું જ કથન કર્યું છે. કેમકે આનાથી જ આયામનું જ્ઞાન થઈ જાય છે. આ પ્રમાણે કાકિણું રત્ન ઉત્સધાંગુલ પ્રમાણુ થાય છે, આ વાત સૂત્રકારે અહીં કહી છે. (તે સમદર માવો મહાવી૨e અદ્ભr૪) આની એક એક કેટિગત જે ઉત્સધાંગુલ છે, તે શ્રમણ ભગવાન મહાવીરને એક અર્ધા ગુલ છે. (તં કારHTળાપમigé મારૂ) આ અર્ધા ગુલથી એક હજાર ઉસેધાંગુલ એક પ્રમાણાંગુલને બનાવે છે એટલા માટે જ “વામgeષે મને કંકુનું પ્રમાળrદY” એવી આ શબ્દની વ્યુત્પત્તિ છે આ તે અંગુલ છે કે જે પરમ પ્રકર્ષરૂપ માન–પરિ. માણ-પ્રાપ્ત છે એના કરતાં બીજે કે ઈ અગલ નથી અથવા યુગના પ્રારંભમાં સમસ્તલાક વ્યવહારની અને રાજ્યાદિની સ્થિતિના પ્રણેતા હોવાથી પ્રમાણું ભૂત ભગવાન ! આદિનાથ કે ભરત થયેલ છે તે એમને જે અંગુલ છે, તે પ્રમાણાંગુલ છે આ પ્રમાણે પ્રમાણુ પુરુષને જે અંગુલ છે, તે પ્રમાણાંગુલ છે. એ પણ આને વાચ્યા થઈ શકે છે. શંકા-આ ઉપર્યુક્ત સર્વ કથનને નિષ્કર્ષ એજ કે એક હજાર ઉલ્લે ધાંગુને એક પ્રમાણગુલ થાય છે, તે સૂત્રકારે આ પ્રમાણે જ કહેવું જઈએ તે પછી મૂલમાં “પ્રાણ નો ત્યાયિ” પાઠ વડે જે પ્રમાણુગુલનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું કારણ શું? . ઉત્તર-શિષ્યની કાકિણી રત્ન કેવું હોય છે એ વિષયની જિજ્ઞાસાની પરિતૃપ્તિ થઈ જાય અને તે શિષ્ય “કાકિણી રન કેવું હોય છે. એ સંબંધમાં પૂર્ણજ્ઞાન મેળવી શકે તે માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. (एएणं अंगुलप्पमाणेणं छ अंगुलाई पादो, दुवाउसंगुलाई विहत्थी दो विहत्थियो रयणी, दो रयणीको कुच्छी, दो कुच्छोयो ‘धणू, दो घणुसहस्साई गाउयं રારિ જાવાઝું જોય) અંશુલ પ્રમાણુથી ૬ અંગુલને એક પાદ હોય છે ૧૨ અંગુલની એક વિતસ્તિ હોય છે. બે વિતસ્તિઓની ૧ રન-હાથે હોય છે. બે રાત્નિની એક કુક્ષિ હોય છે બે કુક્ષિઓનું એક ધનુષ હોય છે બે હજાર ધનુષ બરાબર એક ગધૂત (ગાઉ) હોય છે. ચાર ગભૂતનું એક જન હોય છે. (guri પમાગુહેf $ જળોચ) આ પ્રમાણગુલથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? શ૦ ૨૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૭૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ 1 ઉત્તર-(ggi પમાળા પુરી ચંદા) આ પ્રમાણુાંગુલથી રત્નપ્રભા વંગેરે પૃથ્વીના રતનકાંડના (વયાજાળ) પાતાલ કલશેના (અવાજ) ભવનપતિ દેના આવા સેના (માનપત્થરા) નરકેના પ્રસ્તરોના અંતરમાં સ્થિત ભવન પ્રસ્તરના (નિયા) નારકાવાસના (નિયાવીન) નરકાવાસની પંક્તિઓના ( નાથાન) નરકના ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૧ આ પ્રસ્તરના (Mi) સૌધર્મ વગેરે કલ્પના (વિનાના) તેમના વિમાનેના વિભાજનથાળ) વિમાનના પ્રસ્તરના (ટંકા) છિનટના (કૂણા) ૨નકૂટ વગેરેના (લેસ્ટાઈ) મુંડ પર્વતના (for) શિખરશાલી પર્વતના (ભા) થડા થોડા નમિત પર્વતના (વિજયા) વિજયેના (વલ્લYIM) વક્ષસ્કારોના (વાણાઇ ) વર્ષધર પર્વતના ( વાન) વર્ષધરના (વાસાવચા) વર્ષધર પર્વતના (રા') સમુદ્રતટની ભૂમિઓના (દયાનં) વેદિકાઓના (રાજા) દ્વારેન (વરાળ) સમુદ્રોના (બાવાવિલંમોરારોહરિલેરા નાવિનંતિ) આયામ, વિષ્કભ ઉચત્વ, ઉધભૂમિમળ્યા વગહ-પરિધિ-પરિક્ષેપ આ સર્વે માપવામાં આવે છે તાત્પર્ય આ પ્રમાણે છે કે પ્રમાણુગુલથી પૂર્વોક્ત પૃથિવી વગેરેના આયામ વગેરેનું પ્રમાણ જાણવામાં આવે છે. જો તમારો વિવિદે પણ) આ પ્રમાણગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારને કહેવામાં આવ્યું છે. (સંજ્ઞા) તે પ્રકારે આ પ્રમાણે એં (૨ઢી, શંgછે, પય , ઘire) શ્રેણૂંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલ (વેકાગો ગ્રોવનોદશોરીબો ઢી) પ્રમાણુગુલથી નિષ્પન્ન થયૅલ અસં. ખ્યાત કોડા–કેડી ચેજની એક શ્રેણી થાય છે. એક કરોડને ઍક કરે વડે ગુણિત કરવાથી જે સંખ્યા થાય છે, તેનું નામ કેડા-છેડી છે જે યોજન, પ્રમાણુગુલથી નિપન્ન થાય છે, તે જ જૈન અહીં ગ્રહણ કરવામાં આવેલ. છે. એવાજનેની અસંખ્યાત કેડા-કેડી સંવર્તિત ચતુરસ્ત્રીકૃત લેકની એક શ્રેણું કહેવાય છે. શકા-લેકને પિડીભૂત કરીને સમચતુરસ્ત્ર કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર–આ લેક સ્વરૂપતઃ ૧૪ રાજુ એટલે ઊંચે છે તે આ પ્રમાણે છે નીચે કંઈક અલ્પ ૭ રાજુના એટલે એને. વિસ્તાર છે. તિર્યંન્ગ લોકની વચ્ચે આને વિસ્તાર ૧ રાજુ એટલે છે. બ્રહ્મલકની વચ્ચે પાંચ રાજુ રટલે આને વિસ્તાર છે અને ઉપર લેકના અંતમાં એક રાજુ એટલે આના વિસ્તાર છે. આ સ્થાને સિવાય શેષ સ્થાનમાં આનો વિસ્તાર અનિયત છે. રાજુનું પ્રમાણુ સ્વયંભૂરણ સમુદ્રની પૂર્વદિશા સંબંધી વેદિકાના અતથી માંડીને પશ્ચિમ દિશાની વેદિકાના અંત સુધી અથવા દક્ષિણ દિશાની aહકાના અંતથી માડીને ઉત્તર દિશાની વેદિકાના અંત સુધી જાણવું જોઈએ છા પ્રમાણે આ વૈશાખસ્થાન એટલે કે નીચે બન્ને પગ પહોળા કરીને તેમજ કરો અને હાથની કોણીઓને પહોળી કરીને અને કટિભાગ પર બને તતલ લગાવીને ઉભા રહેલા પુરુષની આકૃતિવાળો લેક બુદ્ધિની કલપનાથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ સવર્તિત કરીને ઘનાકાર કરવામાં આવે છે. તેને આ પ્રમાણે જાણુવુ ોઈએ કે-એક રાજુ પ્રમાણુ વસ્તીણું ત્રસનાડીના દક્ષિણ દિશાવાળા અષાલેાકના ખડને જો કે અષસ્તન ભાગમાં ચેડી કંમ ત્રણ રાજુ વિસ્તૃત છેઅને ક્રમશ ઉપરની તરફ હીયમાન વિસ્તારવાળા છે, તેમજ જે ઉપર રાજુના અસંખ્યાતમાં ભાગ નિષ્કલ અને કંઇક વધારે સાત ૨જુ ઊંચા છે, તેને જ (બુદ્ધિથી) ઉપાડીને ત્રસનાડીના જ ઉત્તર પાવભાગમાં ઊલટું કરીને સઘાટિત કરે છે, એટલે કે અપેાભાગને ઉપર કરીને અને ઉપરના ભાગને નીચે કરીને સંયુક્ત કરે છે, આ પ્રમાણે બન્ને લાગેાને સંયુક્ત કરવાથી અધેાલાકના અધ ભાગ ઉત્તર-દક્ષિણમાં કઈક કમ ચાર રાજુ વસ્તી નીચેથી ઉપર કઈક વધારે સાત રાજુ ઊંચા અને પૂર્વપશ્ચિમમાં ખાદ્ગલ્યની અપેક્ષાએ નીચે ફાઇક સ્થાને કંઈક કસ. સાત રાજુ પ્રમાણયુક્ત અને અન્યત્ર અનિયત ખાતુલ્યયુક્ત તે હાય છે, તેના આકાર યંત્રપેજમાં નં, ૧ થી ૪ સુધીમાં જોઈ સમજી લેવા. h હવે ઉપરિતન લેાકાના સંવના પ્રકાશ વિષે કહે છે—એક રાજુ પ્રમાણુ વિસ્તારવાળી ત્રસનાડીના દક્ષિણ દિગ્વી બ્રહ્મલ્લાકના ત્રિકોણ આક઼તિવાળા મધ્યભાગના અધસ્તન અને ઉપરિતન એવા એ ખડ કરીને તેએમાંથી દરેકે દરેક ખંડ બ્રહ્મલેકના મધ્યમાં એ ર.જૂ વિસ્તીયુ છે અને ઉપર અલાકના સમીપ તેમજ નીચે ૨તભા પૃથ્વીના ક્ષુલ્લક પ્રતરની પાસે અશુલના સહસ્ર ભાગ પ્રમાણુ વિસ્તાર યુક્ત છે. અને કઈક કમ સ:ડા ત્રણ રાજુ પ્રમાણુ વિસ્તારયુક્ત છે અને કંઇક કમ સાડા ત્રત્રુ રાજુ પ્રમાણ ઊંચાઇ યુક્ત છે, તેને બુદ્ધિથી ઉપાડીને તેજ ત્રસનાડીના ઉત્તરી પાર્શ્વમાં વિપરીત કરીને સ્થાપિત કરે આ પ્રમાણે સંયુકત કરવાથી ઉપરિતન લેાકાય એ અંશુલ સહસ્રમ ગેથી અધિક ત્રણ રાજુ વિશ્વભયુકત થઈ જાય છે. તેના આકાર યંત્રપેજમાં ન ૫ થી ૮ માં જોઈ લેવા. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૭૨. Page #85 -------------------------------------------------------------------------- ________________ अनुयोगद्वार भा. २ का यंत्र पृष्ठ २२२ मध्य भाग असनाडी इसरपिथि भाग मध्यभामा २ . 卐 .. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ७3 Page #86 -------------------------------------------------------------------------- ________________ આ સ્થલ પર ચારે ખંડેની પાસે ચાર અંશુલ સહસ ભાગ હોય છે. ફકત એક દિશામાં જે બે ખડે છે, તેનાથી પણ એક જ અંગુલ સહસ્ત્ર ભાગ સંપાદિત થાય છે, કેમકે તેઓ બને જ એક દિવર્તી છે. બીજા છે બે ભાગે છે તેનાથી પણ આ જાતનું પ્રમાણ નિષ્પન્ન થાય છે એટલા માટે તેને બે અંગુલ સહસ ભાગ કરતાં વધારે કહેલ છે ઊર્વક કંઈક કમ સાત રાજ એટલે ઊંચે છે. બાહુલ્ય બ્રાલેકના મધ્યમાં પાંચ રાજુ પ્રમાણ છે, તેમજ અન્યત્ર એટલે કે ઉપર અને નીચે અનિયત છે, એટલે કે ક્રમશ: અ૫ થયેલ છે. આ સર્વને ઉપાડીને અધસ્તન સંવર્તિત કાર્યના ઉત્તર પાર્વમાંસંયકત કરવું જોઈએ, આ પ્રમાણે સંયોજિત કરવાથી અધસ્તન ઊંચાઈમાં જે બીજા ખંડની ઊંચાઈ કરતાં અધિક ભાગ છે, તેને ખંડિત કરીને ઉપરિતન સોજિત ખંડને બાહુબમાં ઊર્વ આયત રૂપથી સંયુકત કરવો જોઈએ આ પ્રમાણે કંઈક વધારે પાંચ રાજુ પ્રમાણ બાહુલ્ય કવચિત સિદ્ધ થાય છે. તેમજ અધસ્તન ખંડની નીચે યથાસંભવ કંઈક અલ૫ સાત રાજુ બાહ@યુક્ત પહેલાં કહેવામાં આવે છે. આ પ્રમાણે અહીં ઉપરિતને ખડના બાહથી કંઈક કમ બે રાજુથી અધિક પ્રમાણ હોય છે. આ અધતન ખંડ અધિક બાહુલ્યથી અર્ધા ભાગને ગ્રહણ કરીને ઉપરિતન ખંડના બાહયમાં જડવો જોઈએ આ પ્રમાણે સંયુકત કરવાથી બાંહત્યની અપેક્ષા આ સંપૂર્ણ આકાશખંડ સમચતુરગ્ન થઈ જાય છે એટલે કે ઉપર્યુક્ત પકારથી ઊલક અને અપેલેકના ખંડને સંયુકત કરવાથી સાત રાજ જાંબી, સાત રાજુ પહોળી અને સાત રાજુ મોટી એવી સમચતુષ્કર્ણવાળી કતિ થઈ જાય છે. આ લંબાઈ, પહોળાઈ તેમજ મોટાઈને પરસ્પર ગુણિત અઠ્ઠા કરવાથી લેકનું (૭x૭૪=૩૪૩) ૩૪૩ રાજુ જેટલું ઘનફલ છે, તે સ્પષ્ટ થઈ જાય છે આ બાહુલ્ય છે કે કોઈ પણ પ્રદેશ પર રાજુના અસંખ્યાતમા ભાગ કરતાં વધારે ૬ રાજુ પ્રમાણ હોય છે, તે પણ વ્યવહારથી આ સંપૂર્ણ સાત રાજુ પ્રમાણુ બાહલ્ય કહેવામાં આવે છે. વ્યવહારનય કંઈક અલ૫ હોય તે પણું પૂર્ણ જ માને છે કેમકે તે સ્થલ દષ્ટિ છે. એથી તેના મતના આધારે જ અહીં સર્વત્ર સાત રાજુની બાહલ્યતા જાણવી જોઈએ આયામ (લંબાઈ) અને વિશ્કેભ (પહોળાઈ)ની દષ્ટિએ તે દરેક ખંડ રેશન (કંઈક અ૫) સાત રાજુ પ્રમાણ હોય છે, તે અહી પણ વ્યવહારથી દરેકને સાત રાજ પ્રમાણુ જ જાણવું જોઈએ આ પ્રમાણે વ્યવહારનયથી (તે સમચતુરસ્ત્ર લોક) આયામ, વિષ્કભ અને બાહલ્યની દષ્ટિએ દરેક સાત રાજુ પ્રમાણ છે, એટલા માટે ત્રણેયને પરસ્પર ગુણિત કાંથી તે ઘનાકાર ૩૪૩ રાજુ હય છે આ સર્વ વૈશાખ સ્થાન પર સ્થિત અને સર્વત્ર વૃત્ત (ગેળાકાર) સ્વરૂપ પુરુષાકાર લેકને સંસ્થાપિત કરીને ઘનફળ જાણવું જોઈએ સિદ્ધાન્તમાં જ્યાં કંઈ પણ વગર કઈ પણ જાતની વિશેષતાએ સામાન્યથી શ્રેણી ગ્રહણ શ૦ ૨૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૭૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી છે ત્યાં સત્ર તે આ ઘનાકાર લેકસબંધિની હાવાથી સાત રાજુ પ્રમાણે જ ગ્રહણ કરવી જોઈએ તેમજ પ્રતર વિષે પણ આ પ્રમાણથી જ જાણવુ જોઈએ તે આ પ્રમાણે છે-ઉપયુ ત પ્રકારથી સત્તિત અને સમ ચતુરસીકૃત લેાકની પ્રમાણાંગુલથી અસંખ્યાત કેડા-કેાડી ચેાજન પ્રમાણુ સાત રાજુ લાંબી, એક પ્રદેશ મેટી એકશ્રેણી જાણવી જોઈએ શ્રેણીથી ગુણિત શ્રેણીને પ્રતર કહેવામાં આવે છે એટલે કે સ્રાત રાજુ લાંખી, સાત રાજુ પહેાળી અને એક પ્રદેશ મેાટી એવી શ્રેણીઓના સમુદાયને પ્રતર કહે છે. આ પ્રતરને શ્રેણી વડે કરવાથી ઘનરૂપ લેક થાય છે, કેમકે લેાક ઘનરૂપ છે સામાન્ય લેાક શબ્દથી ધનરૂપ લેાક જાણવા જોઇએ સખ્યાત રાશિથી સુષુિત લાક સખ્યાતલાક કહેવાય છે અસખ્યાત લાકરાશિથી ગુણિત લેાક અસ ખ્યાત લેાક કહેવાય છે અનત રાશિથી ગુણિત લેાક અનત લેાક કહેવાય છે. સ્મૃનત લેક જેવા અલાક હાય એવે, અલાકના અથ જાણવા જોઈ એ. શકા-આંગળ વગેરે પ્રમાણેા દ્વારા જીવ અજીવ વગેરે વસ્તુએ માપ વામાં આવે છે, એટલા માટે તેમની પ્રમાણુતા ઉચિત છે પરંતુ આ લેાકથી તા ક'ઈ પણ જણાતું નથી એટલા માટે પ્રમાણુતા તેની કેવી રીતે કહેવામાં આવી છે ? સમાધાન–ો કે આલેાક વડે માહ્ય કાઇ પડ્યું વસ્તુ જાણવામાં આવતી નથી, તા પણ તેના વડે પેાતાના સ્વરૂપનું તે જ્ઞાન થઈ જ જાય છે અન્યથા અલાક વિષયક મુદ્ધિ જ ઉત્પન્ન થઈ શકશે નહિ. આ શ્રેણી, આંગળ વિગેરેના અપ, બહુત્વ વગેરે ને વિચાર સુગમ છે એથી તેના વિષે મૂલ ગ્રન્થ વડે જ સમજી લેવુ' જોઈ એ હવે પ્રકૃત વિષયના ઉપસ’હાર કરવા માટે કહે છે કે–તે આ પ્રમાણુાંશુલ છે. આ પ્રમાણે “ અનુજविहस्थिरयणी " ' ઇત્યાદિ ગાથા વ્યાખ્યાત કરવામાં આવી છે, આ સૂચિત કરવા માટે કહે છે કે તે આ પ્રમાણુ અવિભાગ નિષ્પન્ન છે. આ પ્રમાણે સમસ્ત ક્ષેત્ર કાલપ્રમાણ કા નિરુપણ પ્રમાણુની પ્રરૂપણા થયેલી જાણવી જોઈએ આ સૂચિત કરવા માટે કહે છે– આ સ'પૂણુ ક્ષેત્ર પ્રમાણ છે. ।।સૂ૦૨૦૦ની હવે સૂત્રકાર કાલપ્રમાણનુ' નિરૂપણ કરે છે—— <: છે. જિતાહÇમને 'ઈત્યાદિ શબ્દાર્થ (સે સિંજારમાળે ?) હૈ ભદત! કાલપ્રમાણ શું છે ? ઉત્તર-(જ્ઞાત્સવમાળે તુવિષે વળત્તે) તે કાલપ્રમાણુ એ પ્રકારનું કહેવામાં આવ્યુ' છે. (સંજ્ઞદ્દા) તે બે પ્રકારે આ પ્રમાણે છે. (વનિળે ચ વિમાનનિTMો ચ) એક પ્રદેશ નિષ્પન્ન કાલપ્રમાણુ અને બીજો વિભાગ નિષ્પન્ન કાલપ્રમાણ (àજ્જિત નવનિવ્તળે ?) પ્રદેશ નિષ્પન્ન કાલપ્રમાણુનું સ્વરૂપ કેવું છે ? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-(grણમણિ સુરમયદિર વિષમદિર નાર ટુર મદિu ત્રિજ્ઞમયદિ કલિકાaમયા ) એક સમયની રિથતિવાળો, બે સમયની સ્થિતિવાળ, ત્રણ સમયની સ્થિતિવાળો, યાવત્ દશ સમયની સ્થિતિ વાળ, સંખ્યાત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળ પુગલ પરમાણુ અથવા સ્કલ (હણ નિcom) પ્રદેશ નિપન્ન કાલપ્રમાણ છે. ( સં નિજ) આ પ્રમાણે આ પ્રદેશ નિષ્પન્ન કલપ્રમાણુનું સ્વરૂપ છે. (તે િસ વિમાનિતwom ?) તે વિભાગ નિપન્ન કાલપ્રમાણુ શું છે? (વિમા નિgom) વિભાગ નિષ્પન્ન કાલ પ્રમાણુ આ પ્રમાણે છે-(૩મયાવઝિमुहुत्ता दिवस अहोरत्त यक्वमासा य, संवच्छरजुगपलिया सागर ओसप्पिपरि• ચટ્ટા) સમય, આવલિકા, મુહૂ, દિવલ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પથ-સાગર, અવસર્પિણી અને પુદ્ગલ–પરાવર્તન કાલના જે નિર્વિર ભાગ જે ભાગો છે તેજ પ્રદેશ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થવું તે પ્રદેશ નિષ્પન્ન છે એક સમયની સ્થિતિવાળો પરમાણુ અથવા સ્કન્ય એક કાલપ્રદેશથી, એ સમયની સ્થિતિ થાળે પરમાણુ અથવા અન્ય કાલના બે પ્રદેશથી નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ત્રણ સમય વગેરેથી માંડીને અસખ્યાત સમયની સ્થિતિવાળા જેટલા પણ પરમાણુ અથવા ધે છે, તે સર્વે કાલના તેટ-તેટલા જ પ્રદેશથી એટલે કે ત્રણ પ્રદેશથી યાવનું અસંખ્યાત પ્રદેશોથી નિષ્પન્ન થાય છે. આમ જાણવું જોઈએ એનાથી આગળ યુમેલેની એક રૂપમાં સ્થિતિ જ હોતી નથી. આ પ્રદેશનિષ્પન્ન કાલ–પ્રમાણમાં પણ પ્રદેશ નિપન્ન દ્રવ્ય પમાણની જેમ પ્રમાણુતા જાણવી જોઈએ સમય આવલિકા આદિ રૂપ જે કાલ-પ્રમાણ છે, તે વિભાગ નિષ્પન્ન કાલ પ્રમાણ છે સમય વગેરેનું સ્વરૂપ સૂત્રકાર જાતે હવે પછી નિરૂપિત કરશે સૂ૦૨૦૧૫ સમયકા નિરુપણ સમય આવલિકા આદિ રૂપ જે કાલના ભેદ છે તેમાં સર્વપ્રથમ સમયનો પાઠ આવેલ છે. એટલા માટે સૂત્રકાર એના નિર્ણય નિમિત્તજિં સં થનg” ઈત્યાદિ સૂત્ર કહે છે. “ વિ # સમ” ઈત્યાદિ શબ્દાર્થ– %િ તે સમપ) હે ભરંત ! તે સમય શું છે ? ઉત્તર-સમાણ ઘi vળ િિા ) સમય કાળને સો કરતાં વધારે સૂફમાંશ છે. એથી જ્યાં સુધી આ સંબંધમાં વિસ્તૃત પ્રરૂ૫ણા કરવામાં આવે નહીં, ત્યાં સુધી આનું વાસ્તવિક સ્વરૂપ નિરૂપિત થશે નહીં, તેના વારતવિક સ્વરૂપનું યથાવત્ પરિજ્ઞાન થાય તે માટે સૂત્રકાર તેની વિસ્તૃત વ્યાખ્યા કરશે જે તે સમયના સક્રિય સ્વરૂપ વિષે પહેલાં કહેવામાં આવ્યું છે, છતાં એ તે સમય અતીવ સૂક્ષ્મ છે, એટલા માટે સામાન્ય વરૂપ દથતથી ૦ ૨૦ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ તે બુદ્ધિગ્રા થઈ શકે તેમ નથી એથી સૂત્રકાર એની વિસ્તૃત વ્ય ખ્યા કરવા માટે આગળનું પ્રકરણ પ્રારંભ કરે છે—તે આમાં કહે છે-(સે જ્ઞા નામ) કે જેમ યથા નામક દેવદત્ત વગેરે નામવાળા કાઈ એક (તુળાવાર૫) દજીના પુત્ર (સિયા) હેાય (તળે) અને તે આ તરુણાદિ વિશેષણેથી વિશિષ્ટ હાય, એટલે કે પ્રવધુ માનવયવાળા હેય. (વયં) સામર્થ્ય શાલી ડાય (તન્ત્ર) સુષમ-ષમાદિ કાળના હોય એટલે કે ત્રીજા ચેાથા આરામાં જન્મેલા હાય (નુવાળે) પ્રાપ્ત વયસ્ક હોય (લપ્પાä) નિગહાય (ચિરદૂથ) કાપડ ફાડવામાં સ્થિર હસ્તવાળા હોય, (ઢાળિાયા-વિટ્ટેસીજન) ને હાથ પગ પાર્શ્વ ભાગ પૃષ્ટાન્ત અને ઉર્દુ (નંધ) જેના બહુજ વિશાળ હાય, (સજ્ઞમય િનિમા") દી'તા, સરલતા અને પીનસ્ત્રની દૃષ્ટિએ જેના મન્ને બાહુએ સમશ્રેણિવાળા બે તાલ વૃક્ષો જેવા અને કપાટાગલા (કમાડ) જેવા હાય તેમજ (મેદુળદુળમુટ્રિયલમાંત્તિવિચત્તજ્ઞાવ) વ્યાયામ કરતી વખતે ચમેષ્ટકા પ્રહરણ વિશેષ, દુધણુ–મુદ્ગર, મુષ્ટિક– સુષ્ટિ-મધ, ફેરવવાથી જેના શારીરિક અવયવા બહુજ સુદૃઢ થઈ ગર્યા હૈય (SEE TSUમળાશવ) સ્વાભાવિક ષળ જેમાં બહુજ હાય, "(સંપળવવનવળવાયામઘમઘે) કૂદવું, તરવુ', . દોડવું વગેરે રૂપ વિવિધ વ્યાયામાથી જે સામર્થ્ય' સપન્ન ઢાય, (છે) જે છેક હાય, એટલે કે કાપડ ફાડવાની યુક્તિને સારી રીતે જાણુતા હાય (વલે) દક્ષ હાય (સદું) પાતાના કાર્યમાં પ્રવીણ હાય (ફુસફે) ખૂબ વિચારપૂર્ણાંક કામ કરનારે ડાય, (મેલવી) મેધાવી હેાય, એટલે કે એક વખત જોયેલ અને સાંભળેલ કાર્યનું જ્ઞાન ધરાવતા હાય, (નિકળે) નિપુણુ હાય, ચતુર હાય, (નિકળે લિાવવ) સીવણ કલામાં નિપુણ્ હાય, આ વિશેષણેાથી સમલંકૃત થયેલ તે દના પુત્ર (સ્તે મ કત્તાદિચં વા પટ્ટસાકિય વા) એક ખૂબજ મેાટી ભારે સૂતરની શાટિકાને અથવા રેશમી શાટિકાને (દ્દાચ) લઈને (લયાદું) એકદમ શીવ્રતાથી (હ્રથમેત્તે બોલા વૈજ્ઞા) એક હાથ પ્રમાણ ફાડી નાખે છે. (તત્ત્વ જોય જળવયં વ વાસી) આ વિષે પ્રશ્નકર્તા શિષ્ય ગુરુને આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે (તેનું કાઢેળ ते तुण्णागारएणं तीसे पडसाडियाए वा पट्टखाडियाए वा खयराहं इत्थमेत्ते ગોલ્લાહિ ને સમદ્મવર્ ?) જેટલા કાળમાં તે દના દીકરાએ તે સુતરની શાટિકાને અથવા રેશમની શાટિકાને એક હાથ પ્રમાણુ ફાડી નાખી છે, તેા શું ભાત! તેજ સમય છે ? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ 68 Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-ળો ફુ યમ, આ અર્થ સમર્થિત નથી. એટલે કે તે સમય નથી (PET) કેમકે (વા સંવેકરાળં તતૂળ) સંખ્યાત તંતુઓને (મુરશનિ સમા મેળ) સમુદાય રૂપ સમિતિના સભ્ય સંગથી એટલે કે કયાદિ સમુદાયાત્મક તંતુઓના વિશિષ્ટ સારથી (જે પદાકિથા વા પટ્ટ સરિણા ના નિકૂલઝફ) એક સૂતરની શાટિકા અથવા રેશમની શાટિકા તૈયાર થાય છે. (વરિરઢમિ સંતુષ્મિ છિને હિદિ તંતુ ન fક) તે જ્યાં સુધી તેની ઉપર તત (તાર) ફાટશે નહીં, ત્યાં લગી નીચેનો તંતુ ફાટશે નહીં (अण्णमि काले अविल्ले तंतू छिज्जइ अण्णमि काले हि ढिल्ले तंतू छिज्जइ) એટલા માટે આ વાત માની લેવી જોઈએ કે ઉપરના તબુનો છેદન કાલ અન્ય છે અને નીચેના તંતુને છેદન કાલ અન્ય છે. (તા તે સમg ન મા) એટલા માટે શાટિકાનો એક હાથ વસ્ત્ર ફાડવાને કાલ સમય રૂપ નથી. (gવં જયંત પાવયં વોચા પર્વ રવાણી) આ પ્રમાણે કહેનારા ગુરૂને ફરી પ્રશ્ન કર્તા શિષ્ય પ્રશ્ન કરે છે કે- સુજાનરાણનું તીરે નgણાદિયા કા ઘટ્ટ વારિયા [ વારિસ્ટે તંતૂ fજે તે સમg અવર) જેટલા સમયમાં તે દઈના દીકરાએ તે પટ શાટિકા અથવા પદ શાટિકાના ઉપરિ તન તંતુનું છેદન કર્યું છે તે શું છે ભદત ! તે ઉ૫રિતન તંતુ છેદન કાa સમય છે? ઉત્તર-(ા મઢ૪) તે સમય નથી (1) તે સમય કેમ નથી? ( સરકાળ પટ્ટા રવિણમિફતમામેf gો તંતૂ નિઝર્) કેમકે સંખ્યાત તંતુ સૂરમાવાના સમુદાયરૂપ સમિતિના સંયેગથી તે એક તનતુ નિષ્પન્ન થયેલ છે. (રહે વ અgિoળે રેટિસે ઘ = fછaફ) તે ત્યાં સુધી ઉપરને રેસો છેદાય નહીં ત્યાં લગી નીચેનો રેસ છેદાય જ નહીં એટલા માટે આપણે આ માની લેવું જોઈએ કે (મણિ જાણે વારિ જ શિક૬, અomમિ શાહે પ્રિ છિડઝ૬) ભિન્ન સમયમાં ઉપૂરને વસે છેદા છે અને બીજા ભિન્ન સમયમાં નીચેને પૈસે છેદા છે. (રહ્યા સ ાનવ મર) એટલા માટે તે સમય થઈ શકે જ નહીં (પૂર્વ વચેત વાળવયં જોયા વચાતી) આ પ્રમાણે ઉત્તર આપનાર ગુરૂને પ્રશ્ન કર્તા શિગ્યે આ જાતને પ્રશ્ન કર્યો કે-(ાં ' તેન' તારાહુ તક્ષ કરા વારિ પદ્દે દિને તે ઘમય માર?) તો શું જેટલા સમયમાં તે તનાકદારકે તે તંતુના ઉપરિતન તેમનું છેદન કર્યું છે તે સમય છે? ઉત્તર- મg) તે સમય નથી (1) કેમ નથી? (વ્હા) કેમકે બળતાનું વંચાવાળ સમુરાફિરમાનમેન' ર વષે ) અનંત સાતેના-પથમ અવયવોના-જે સમુદાય સમિતિના એક પરિણામ રૂપ સંયોગ છે, તેનાથી તે એક પક્ષ નિષ્પન્ન થાય છે. તો (વરિજે સંધાણ વિલંઘાર રેજે વિલંવારૂ) જ્યાં સુધી ઉપરને સંઘાત પૃથક થયો નથી ત્યાં સુધી નીચે સંઘાત પૃથફ થઈ શકે જ નહીં. આ પ્રમાણે આ માનવું જ જોઈએ કે (ગviનિ જીરું વરિ લંકા વિવાદ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૭૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ બoiમિ છે રિજે સંવાર વિસંવાઇઝર) ઉપરને સંઘાંત અન્યકાલમાં પૃથક થયેલ છે અને નીચેને સંઘાત અન્યકાલમાં પૃથક્ થયેલ છે. (g) એટલા માટે (સમઘન અવ૬) તે સમય નથી તે પછી સમય શું છે ? ઉત્તર-(gબળા વર) હે શ્રમણયુમન્ ! (હોવિ જ જુદુમતરાણ સમg mો એના કરતાં પણ સમય સૂક્ષમતર કહેવામાં આવ્યા છે–એટલે કે સંઘાતના વિસંધાતન કાલ કરતાં પણ સમય સૂક્ષમતા હોય છે. આમ જાણવું જોઈએ, શકા-જે અનંત પરમાણું સંઘાતો વડે એક પક્ષમ નિષ્પન્ન થાય છે અને સંધાતા આનુક્રમે જ છિન્ન થાય છે તો એવી સ્થિતિમાં આ વાત માનવી જ જોઈએ કે એક પફમના વિદ્યારણમાં અનંત સમય લાગે છે. પરંતુ આ વાત આગમ વિરૂદ્ધ છે, કેમકે અસખ્યાત ઉ સર્પિણીઓ, અવસર્પિણીએ.માં અસંખ્યાત સમયે જ હોય છે. એવું આગમમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઉતંચ–“લંકાતુ ન મરે” સુરારિ હે ભદંત! અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણીઓમાં કેટલા સમયે કહેવામાં આવ્યા છે? ઉત્તર-હે ગૌતમ ! અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓમાં અસંખ્યાત અને અનંત ઉત્સણિી અવસર્પિણીઓમાં અનંત સમચો કહેવામાં આવ્યા છે. શંકાકારે જે શંકા કરી છે તેનો અભિપ્રાય આ પ્રમાણે છે કે અનંત પરમાશુઓના સંઘાતથી જે એક પક્ષમ નિષ્પન્ન થાય છે, તેને વિદીર્ણ કરવામાં સિદ્ધાન્તકારોએ અસંખ્યાત સમયને કાલ જ કહે છે, પરંતુ તમારી માન્યતા મુજબ ત્યાં અનંત સમય સિદ્ધ થયેલ છે, ત્યારે સિદ્ધાન્તની સાથે આ વાત કેવી રીતે યોગ્ય કહેવાય? ઉત્તર–પક્ષમ પાટનમાં પ્રવૃત્ત થયેલ પુરૂષને પ્રયત્ન અચિત્ય શક્તિવાળો હોય છે એટલા માટે પ્રતિસમય અનંત સંઘાતનું છેદન થાય છે આ પ્રમાણે બ૦ ૨૬ એક સમયમાં જે અનંત સંવાતનું છેદન થાય છે, ત અન ત સ વાતાયા એક સ્કૂલતર સંઘાત એક એક પલ્મમાં અસંખ્યાત જ હોય છે. આ અસં. ખ્યાત સંઘાતને ક્રમશ: છેદિત કરવામાં અસંખ્યાત સમય જ લાગે છે. એટલા માટે એક પર્મ અસંખ્યાત સમયમાં છિન્ન થાય છે, આ કથનમાં કઈ વિરોધ નથી તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંતપરમાણુ સંઘાતથી એક પક્ષમ નિષ્પન્ન થાય છે. અને પલમને એક એક સંઘાતકમ ક્રમશઃ છિન્ન થાય છે, એવી સ્થિતિમાં એક પલમના છેદનમાં અનંત સમયે લાગવા જોઈએ પરંતુ સિદ્ધાન્તકારોએ જે એક પલમના છેદનમાં અનંત સમય ન કહીને અસંખ્યાત સમયે કહેલ છે, તેનું કારણ આ છે કે એક સમયમાં જે અનંત પરમાણુ સંઘાત છિન્ન થાય છે તે એક સ્કૂલતર સંઘાત માનવામાં આવે છે. આ જાતના સ્થૂલતર સંઘાત-૫૯મમાં અસંખ્યાત જ હોય છે, અનંત નહીં એટલા માટે આ અસંખ્યાત સંઘાતેના છેદનમાં કમશઃ અસં. ખ્યાત સમય જ લાગે છે. આ પ્રમાણે અસંખ્યાત સમય લાગવાની આ વાત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકારે સૂત્રમાં જો કે પ્રકશિત કરી નથી છતાં એ પ્રકરણુ વશ તેના અહી અધ્યાહાર કરી લેવા જોઈએ નહી'તર આગમકથિત ઉક્તિ-સાથે તેના વિરાધ પ્રસક્ત થશે આગમમાં “ એક પક્ષ્મ અસખ્યાત સમયેામાં છિન્ન થાય છે, ” એવી વાત કહેવામાં આવી છે. તે અહીં તે વાત કહેવામાં આવી નથી, તેનું કારણ એ છે કે સૂત્ર સૂચા માત્ર હોય છે. પક્ષ્મ અસંખ્યાત સમયેામાં જ છિન્ન થાય છે. ” આ વાતને સિદ્ધ કરનાર કોઈ વિશિષ્ટ ક્રિયારૂપ દૃષ્ટાન્ત કે જે છદ્મસ્થનેાના જ્ઞાનના વિષયભૂત હોય અને જેનાથી સમયની સિદ્ધિ થઈ જાય સૂત્રકાર બતાવવામાં અસમ છે એટલા માટે જ તેમણે સામાન્ય રૂપથી એવું જ કહી દીધું છે કે “ હ્તો વિનં મુન્નુમન્તરાÇ ભ્રમણ્’' સમય એના કરતાં પણ વધારે સૂક્ષ્મતર હાય છે. એટલા માટે એક ઉપસ્તિન પદ્મના છેદ્રનકાલના અસંખ્યાતમા ભાગ રૂપ જે અંશ છે તે સમય છે,. આમ જાણુવુ' જોઈએ ચિ-“ ફાઢવામાં પ્રવૃત્ત થયેલ પુરૂષનેા પ્રયત્ન અચિત્ત્વ શક્તિ સ'પન્ન ઢાય છે. ” આમ કહેવામાં આવ્યું છે, તેા આ વાતની સગતિ આ પ્રમાણે મેસ!ડવી જોઇએ કે જેમ કાઈ પુરૂષ કાઈ ખીજા સ્થાને જવા માટે પેાતાના સ્થાનથી પ્રસ્થિત થયા હાય અને તે જો નિર'તર ગમન રૂપ પ્રયત્નમાં પ્રવૃત્તિ કરતા રહે છે તા જેમ તે શીઘ્ર પેાતાના ગન્તવ્ય સ્થાન પર પહોંચી જાય છે, તેમજ સ્માટનક્રિયામાં પ્રવૃત્ત પુરૂષ પણ અચિત્ત્વ શક્તિ સપન્ન પેાતાના પ્રયત્નથી અસ`ખ્યાત સમયમાં જ એક પક્ષ્મનું છેદન કરી નાખે છે અને જો તે જનાર પુરૂષ ક્રમશઃ એક એક આકાશપ્રદેશનું... ઉલ્લઘન કરીને આગળ વધતા રહે છે તે તે પોતાના ગન્તવ્ય સ્થળ પર અસખ્યાત ઉત્સપિશ્રી અવસર્પિણી કાળમાં જ પહોંચી શકે છે. કેમકે “અંગુરુ ચેઢીમિત્તે उत्सप्पिणीक असंखेज्जा " એવુ' આગમનુ' વચન છે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન માટે આગમ અને યુક્તિ અને સહાયભૂત થાય છે. એવી સર્વૈજ્ઞની માજ્ઞા છે. ફક્ત યુક્તિ વડે જ તે વિશે નિર્ણીય ચાગ્ય કહેવાય નહિ પણ આટલુ ચેાસ ઘ્યાનમાં રાખવુ' જોઇએ કે જ્યાં સુધી યુક્તિ ચાલી શક્તિ હાય ત્યાં સુધી યુક્તિના પ્રયોગ કરવા જ જોઈએ. જ્યાં યુક્તિ ચાલે નહિ ત્યાં આગમને જ પ્રમાણુભૂત સ્વીકારીને ચાલવુ જોઈએ જો આ પ્રમાણે આચરવામાં આવે નહિ તે સર્વજ્ઞના વચનેમાં અપ્રમાણતાની પ્રસક્તિ થશે કહેવામાં આવ્યું છે કે- આાળમશ્રોવત્તિથ '' ઈત્યાદિ એટલે કે અતિન્દ્રિય પદાર્થાંના સદ્ભાવની પ્રતિપત્તિ માટે આગમ અને ઉપપત્તિ-યુક્તિ આ બન્નેને લક્ષણ રૂપ જાણવા જોઇએ આસ પુરૂષના વચનેાનુ નામ આગમ છે. ઢાષા સથા વિનષ્ટ થઇ જાય ત્યારે જ મનુષ્ય આપ્ત બને છે. આનું ખીજુ' નામ વીતરાગ છે વીતરાગ અદ્ભુત ખેલાવાના કારણેાની અસભન્નતાને લીધે કાઈ પણ વખતે અમૃત-જુદું-વચન ખેલતા નથી. ઉપપત્તિ યુકિતનુ નામ છે આ અન્વય વ્યતિરેક લક્ષણવાળી હોય છે અને પેાતાના સાધ્યના સદ્ભાવની આવેદિકા હાય છે. તાપય આ પ્રમાણે છે કે યુતિનું ખીજુ` નામ હેતુ છે, અને જે હેતુ હાય છે તે પાત્તાના સાધ્યના સાથે અવિના અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ८० Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાવી હોય છે તેમાં સાધ્ય-સાધનભાવ જ્ઞાન અનય- ૦૦ તિરેક વડે ગમ્ય હોય છેઅહીં સૂત્રકારે આગમ અને હેતુ આ બન્નેનું સ્પષ્ટીકરણ કર્યું છે. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે “સમય શું છે?' તે વિશે સ્પષ્ટતા કરી છે ઘડી, સમય કલાક, પળ વગેરે આ બધાં કાળના જ અંશ છે. પણ એમનું વિભાજન થઈ શકે છે, તેથી એમને સમય રૂપ માની શકાય નહિ સમય ખરેખર કાલ તે અંશ છે કે જેનું વિભાજન થઈ જ ન શકે જેમ પુદ્ગલ પરમાણુ નિવિભાગ હોય છે, તેમજ સમય પણ નિર્વિભાગ હોય છે. દઈને કોઈ કુશળ ચતુર જુવાન કઈ મે ટી તાકામાંથી પોતાના હસ્તકૌશલથી એક હાથ જેટલા વસ્ત્રને કકડા ફાડે છે, ત્યારે સાધારણ લેકે એમ સમજે છે કે એણે એક જ સમયમાં એ કકડે તેમથી ફાડ છે પણ ખરેખર તો તે વસ્ત્રમાંથી તે એક હાથ કકડાને ફાડવામાં અસંખ્યાત સમય લાગ્યા છે વસ્ત્ર ઘણા તતએના સમુદાયથી તૈયાર થયેલ છે અને દરેકે દરેક તત અનેક પમેના સમુદાયથી તૈયાર છે. થયેલ ફાડતી વખતે જ્યાં સુધી ઉપર તત કાટશે નહિ, ત્યાં સુધી નીચેને તંતુ ફાટશે જ નહિ, અને જ્યાં સુધી એક તંતુના ઉપરનું પક્ષમ ફાટશે નહિં, ત્યાં સુધી તે તંતુના બીજા પક્ષમાં કાટશે નહિ પ્રમાણે વિચાર કરવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એક હાથ કાપડને ફાડવાને અસંખ્યાત સમય પસાર થઈ ગયા હોય છે. અને એક તંતુને છિન્ન કરવામાં પણ અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. તેમજ એક તંતુના એક પક્ષમ-વિદી કરવામાં પણ અસંખ્યાત સમ પસાર થઈ જાય છે. ત્યારે એનાથી આ નિષ્કર્ષ નીકળે છે કે “જે તંતુ ઘણાં પમ સમુદાયથી નિષ્પન્ન થયેલ છે, તે એક પક્ષમના વિદી થવામાં જ અસંખ્યાત સમય કાલ પસાર થયેલ છે, તેનો અસંખ્યાતમો ભાગ સમય છે સમય અતીન્દ્રિય પદાર્થ છે અહી' સૂત્રકારે યુકિત અને આગમ અને વડે આ વિશે સ્પષ્ટતા કરી છે. સૂત્રકારે જે સુન્નાગદારકના વિશેષણે સત્રમાં પ્રયકત કર્યા છે, તેનાથી તે વિશિષ્ટ શકિતશાલી અને પિતાના કમમાં વિશેષ નિષ્ણાત તરીકે ચિત્રિત થયેલ છે એવી વ્યકિત પોતાનું કામ થોડા સમયમાં જ પુરૂં કરી લે છે સૂત્રમાં પ્રયુકત થયેલ વિશેષણથી એજ વાત સિદ્ધ થાય છે. સૂ૦૨૮૨ા સમય અવલિકા આદિ કા નિરુપણ “અવંત્રિકના માળે” ઈત્યાદિ– શબ્દાર્થ-(ાવિકના ૪મયાન કુવામાનમેળ gi સાવગિરિ તુવર) અસંખ્યાત સમયેના સમુદય સમિતિના સાગથી એટલે કે અસંખ્યાત સમયના સમુદાય રૂ૫ સંયોગથી એક આવલિકા નિષ્પન્ન થાય છે. (લંકાળો કાકરિયા ઝરાવો) સંખ્યાત અવલિકાઓને એક ઉચ્છવાસ થાય છે. (વિજ્ઞાળો કાસ્ટિarો નીકાલો) સખ્યાત લિ. ' अ० ३२ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૮૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ કાઓના એક નિશ્વાસ થાય છે. (હ્રવ્રુત્ત અળવવા નિવિટ્ટુરા તંતુળો । વે સાસનીલાલે, પણ નાનુત્તિ વુડ્) સંતુષ્ટ તેમજ અનવકલ્પ-વૃદ્ધતા રહિત એવા નિરૂપકિલષ્ટ-પૂર્વમાં અને અત્યારે પણ વ્યાધિથી અનભિભૂત થયેલ મનુષ્ય વગેરે પ્રાણીના ઉચ્છ્વાસ યુકત જે એક નિશ્વાસ છે, તે ‘પ્રાણુ’ કહેવાય છે. શાક તેમજ જરા વગેરેથી અસ્વસ્થ પ્રાણીના ઉચ્છ્વાસ નિ:શ્વાસ શીઘ્ર ગતિથી ચાલતે રહે છે, તેથી તે સ્વાભાવિક ગણાય નહિ પરંતુ જે હર્ષિત-ચિત્ત તેમજ સ્વસ્થ હોય છે તેના ઉચ્છ્વાસ તેમજ નિઃશ્વાસ સ્વાભાવિશ્વ હાય છે આ વાતને સ્પષ્ટ કરવા માટે જ સૂત્રકારે હૃષ્ટાદિ વિશેષણાના ઉલ્લેખ કર્યાં છે. (વ્રુત્ત રાજૂનિ લે થોત્રે, પન્ન થોવાળિ રે હવે, હવાળું વૃત્ત ત્તરી ન મુકુત્તે વિચા િIRII) સાત પ્રાણાના એક સ્તાક થાય છે સાત રાના એક લવ થાય છે, ૭૭ લવાનું એક મુહૂત થાય છે. (ત્તિન્નિ सहस्वा सत्तयखयाई तेहचरिं च ऊसासा । एस मुद्दत्तो भणिओ सव्वेहि अणंत નાનીહિં) ૩૭૭૩ ઉચ્છ્વવાસેતુ' એક મુહૂત થાય છે એવું કેવલિયાનું કથન છે. (વળ... મુઠુત્તમાબેન સૌલ મુકુત્તા છોä, વળા બોરત્તા લો) આ મુહૂત પ્રમાણુથી ૩૦ મુહૂતૅાંના એક દિવસ તેમજ રાત્રિ થાય છે ૧૫ અહારાત્રના એક પક્ષ થાય છે. (તે પણા માતો) એ પક્ષના એક માસ થાય છે. (તે માલા ૩) બે માસની એક ઋતુ થાય છે. (ત્તિગ્નિ લગ્ન અયળ) ત્રણ ઋતુઓનુ એક અયન થાય છે. (રો અચળારૂં સાને) એ અયનાના સવસર થાય છે. (વન સારૂં નુñ) પાંચ સસરાના એક યુગ થાય છે. (વીસું નુવારૂં વર્ષોત્તરું) ૨૦ યુગાના એક સેા વર્ષે થાય છે. (પ વાસસ ચા માલસÜ) ૧૦ સેા વર્ષોંના એક હજાર વર્ષા થાય છે. (વોરાણીનું પાલ સચચાણ તે ો પુન્ત્રો) ૮૪ લાખ વર્ષોંનું એક પૂર્વાંગ થાય છે.. (ગોરાસીદ' પુ′વાયસન્નારૂં છે થી પુજ્વો) ૮૪ લાખ પૂર્વાંગનું એક પૂ થાય છે. (ચકાસીર્ફે પુર્વી લચŘારૂં સે હો તુfgબંને) ૮૪ લાખ પૂર્વનુ’ એક ત્રુટિતાંગ થાય છે. (વાણીરૂં તુડ્ડિઅન ચલÆારૂં તે જો તુહિq) ૮૪ લાખ ત્રુટિતાંગ ખરાખર એક ત્રુટિત થાય છે. ( વા'િતુઢિગલÜારૂં કે હો નઇડો) ૮૪ લાખ વ્રુતિનું એક અડડાંગ થાય છે. (જોસીફ્ટંગ લયશ્વન્દ્રસારૂં સે ને છઙે) ૮૪ અડડાંગનું એક અડડ થાય છે. (વંગવવો વને, દુદુબળે, ધ્રુછુપ, સળ ંગે વ્હે, કમો, સમે, નઢિળો, નહિને, માनिकरंगे, अच्छनिउरे, अऊअंगे अऊए, पडअंगे पउए, उअंगे णउए, चूलि अंगे चूलिया, सीसपद्देलिअंगे चउरासीई सीख पहेलियंग सय सहस्साई सा एगा ચીન્નન્હેજિત્રા) આ પ્રમાણે જ ૮૪ લાખ અડડનું એક અવવાંગ, ૮૪ લાખ અવવાંગતુ' એક અવવ, ૮૪ લાખ અવવનું એક હુહુકાંગ, ૮૪ લાખ ડુડુકાંગના એક હુહુક, ૮૪ લાખ હુકનું એક ઉપલાંગ, ૮૪ લાખ ઉત્પલીંગનું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૮૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ એક ઉત્પલ, ૮૪ લાખ ઉ૫લનું એક પધ્રાંગ, ૮૪ લાખ પડ્યાંગનું એક પવ, ૮૪ પવનું એક નલિનાંગ, ૮૪ લાખ નલિનાંગનું એક નલિન, ૮૪ લાખ નલિનનું એક અચ્છનિકુરાંગ, ૮૪ લાખ અચ્છનિકુરાંગનું એક અચ્છનિકર, ૮૪ લાખ અચ્છનિકુરનું એક અયુતાંગ, ૮૪ લાખ અયુતાંગને એક અયુત, ૮૪ લાખ અયુતનું એક પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાંગનું એક પ્રયુત, ૮૪ લાખ પ્રયુતનું એક નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગનું એક નયુત, ૮૪ લાખ નયુતનું એક ચૂલિકાંગ, ૮૪ લાખ ચૂલિકાંગની એક ચૂલિકા, ૮૪ લાખ ચૂલિકાનું એક શીર્ષપ્રહેલિકાંગ અને ૮૪ લાખ શીર્ષપ્રહેલિકાંગની એક શીર્ષપ્રહેલિકા થાય છે. (gયાવયા રેવ પાર પગારા વેવ જળચરણ વિત yત્તોવાં જોવમિg પવ૬) આ પ્રમાણે શીષ પ્રહેલિકા સુધી જ ગણિત છે, તે પછી નહિ અને શીષ પ્રહેલિકા સુધી જ ગણિતને વિષય છે, એના પછી ગણિતને વિષય જ નથી શીર્ષ પ્રહેલિકા પછી પલ્યોપમાદિ રૂપ ઉપમાન પ્રમાણે પ્રવર્તિત થાય છે. ભાવાર્થ–જેમ વ્યવહાર ગણિતમાં એકમથી દશક, દશકથી સંકડા વગેરે શશિ હોય છે, તેમજ અસંખ્યાત સમયની એક આવલિકા સંખ્યાત, આવલિકાને એક ઉચ્છવાસ, નિઃશ્વાસ, જેમનું બીજુ નામ પ્રાણ છે તે ઉત્પન્ન થાય છે સાત પ્રાણોને એક સ્તક હોય છે, આ પ્રમાણે આગળ પણ ઉપ તક્રમાનુસાર જાણી લેવું જોઈએ આ ગણત્રીમાં એક સ્થાને કેટલાં હોય છે? એ વાત નીચે મૂકેલા અઠેથી સમજી લેવી. ૭૫૮૨૬૩૨૫૩૦૭૬૦૧૦૨૪ ૧૧૫૭૯૭૩૫૬૯૯૭૧૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૮૦૧૮૩૨૬ ગણત્રી અહી . સુધી જ છે અને અહીં સુધી જ ગઘુત્રીને વિષય છે. આ પછી ગણત્રીને વિષય નથી પોપમાદિ ઉપમાન પ્રમાણેથી પછીના વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, સૂ૨૦૩ પલ્યોપમ આદિ કાલ કે પમિક પ્રમાણ આદિ ક નિરૂપણ હવે સૂત્રકાર એજ પપમ વગેરે રૂપ પમિક પ્રમાણને સ્પષ્ટ કરે છે રે જિં તે વમિદ ફુલ્યાણિયા શબ્દાર્થ – હૈ કોમિg) હે ભત! પમિક શું છે? ઉત્તર-જે પ્રમાણુ ઉપમા વડે-સાદશ્ય વડે-નિષ્પન્ન થાય છે, તે ઔષમિક પ્રમાણે છે. જે અલ્પમતિવાળા છે તેઓ માટે કાલપ્રમાણુનું જ્ઞાન અ. ૨૨ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ વગર ઉપમાને સમજી શકાતું નથી. એથી કાલપ્રમાણુના કથન માટે ઉપમાનને આશ્રય લેવામાં આવે છે. (ઘોમિર સુવિહે વત્તે) આ પમિક પ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તંગ) તે પ્રકારો આ પ્રમાણે છે(fઇવમેવ સારોમે ૨) એક પલ્યોપમ અને બીજું સાગરોપમ હૈ જિં સં વઢિયોને ?) હે ભદત ! તે પાપમ શું છે? ઉત્તર-(કિશોપ) ધાન્યના પત્યની જેમ પત્ય હેય છે. આ પલ્પની જેને ઉપમા આપવામાં આવે છે, તે પલ્યોપમ છે. આ પલ્યોપમ પ્રમાણ (તિનિgઇ) ત્રણ પ્રકારનું કહેવાય છે. (દંગલ) તે પ્રકારે આ પ્રમાણે છેઉદ્ધારકરિનોવ, અઢા ક્રિકોવ, લેસ્ટિગોચમે ચ) ઉદ્ધાર પોપમ, અદ્ધા પલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ ( જિં તે દ્વારપઢિો ?) હે ભદંત ! ઉદ્ધાર પલ્યોપમ શું છે? ઉત્તર-(કારજગોરને સુવિ voળ) ઉદ્ધાર પપમ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (સંહ) જેમ કે (ાજે ૨ વાવરિd ૨) એક સૂક્ષમ ઉદ્ધાર પલ્ય અને બીજું વ્યાવહારિક ઉદ્ધાર ૫૯ત્ય (સત્ય બંને સુહુમે ) એમાં જે સૂક્ષમ ઉદ્ધાર પલ્ય છે, તે વિશે અહીં કંઈ પણ કહેવામાં આવતું નથી આ વિશે જે કંઈ કહેવાનું હશે તે વ્યાવહારિક ઉદ્ધારપત્યને નિરપિત પછી કહેવામાં આવશે કેમકે સ્કૂલના જ્ઞાન વગર સૂમિનું જ્ઞાન થઇ શકે નહિ એથી સૂત્રકાર (તરથ ળ રે વાવણારિ ના નામ પર રિયા) વ્યાવહારિક પલ્યનું કથન કરે છે–તે વ્યાવહારિક પલ્ય આ પ્રમાણે છે. (जोयण' आयामविक्खंभेण जोयण उड्डः उच्चत्तेण तं तिगुण सविसेसं परि. r) એક જન લાંબે, એક જન પહોળો અને એક યોજન ઊંડે એક ગોળ કૂવે જાણ હોઈએ એની પરિષિ કંઈક જાજેરી ત્રણગણ હોય છે. ગોળ હેવાથી આની લંબાઈ અને પહોળાઈ એક એક જન જેટલી કહેવામાં આવી છે અહી જન ઉત્સધાંગુલ વડે જે નિષ્પન્ન હોય છે, તેજ ગ્રહણ કરવામાં આવે છે ઊંચાઈ એટલે અહીં ઊંડાણ જાણવું જોઈએ એક યોજન લાંબી અને એક યોજન પહેળી વસ્તુની પરિધિ કંઈક વધારે ત્રણ જન જેટલી થશે એથી જ અહીં કિંચિત્ અધિક તિગુણી પરિધિ કહેવામાં આવી છે. કિંચિત્ અધિક એટલે અહીં કિંચિત્ ધૂન પણ ભાગ ગ્રહણ કરવામાં આવે છે. સમસ્ત વૃત્ત પરિધિ છેડી કમ ષડૂ ભાગાધિક તિગુણી થાય છે એથી જ અહીં આ પત્યની-ધાન્યાદિ પત્યની જેમ આ કપની પરિધિ થોડી કમ ષષ્ઠ ભાગ કરતાં વધારે તિગુણ કહેવામાં આવી છે તાત્પર્ય એ છે કે પરૂપ કૂપની જે વૃત્ત-પરિષિ-છે તે કંઈક વધારે ત્રણ જન જેટલી હોય છે. કંઈક અધિકતા અહીં એક એજનના ૬ ભાગથી જાણવી જોઈએ તે આ જનના ૬ ભાગે પૂરા લેવા નહિ જોઈએ પણ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ८४ Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે એક ચેાજન લાંખી, એક ચેાજન પહાળી તેમજ કંઈક ક્રમ ષષ્ઠ ભાગ અધિક 기밀 ચેાજન કઈક કમ લેવા જોઈએ આ અને એક જ ચેાજન ઊડી જેટલી પરિધિવાળા એક પલ્ય જેવા ગેાળ કૂવા સમજવા જોઈએ. (જે નં पहले गाहिय बेयाहिय तेयाहिय जाष सत्तरतरूढाण संसट्टे संनिचिए भरिए યાજળદોઢીળ) મા કૂવાને પછી માલાગેથી નીચેથી ઉપર સુધી સંપૂર્ણ પણે ખૂખ ઠાંસીને ભરવા જોઈએ એવી રીતે ભરવા જોઇએ કે સહેજ પણુ જગ્યા ખાલી રહે નહિ જે ખાલાોથી આ ગ્રૂપ ભરવામાં આવે, તે ખાલાગ્ન એક દિવસ, ત્રણ દિવસ યાવત્ વધારેમાં વધારે સાત દિવસ સુધીના મેટા થયેલા ખાલાગ્રોની ખરાખર હાવા જોઈએ એટલે કે . સુ'ડિત થયા પછી શેષ રહેલ ખાલાગ્રભાગ જેટલા હાય છે, તેટલા જ માટા તે વાળા હાવા જોઈ એ સૂત્રસ્થ સંતુષ્ટ' શબ્દ વડે આ વાત સ્પષ્ટ થાય છે કે તે પ આકણ્ સ'પૂરિત હાવા જોઈએ એટલે કે, પૂરેપૂરા ભરેલે હાવા જોઇએ “ સન્નિચિત્ત ” શબ્દ આમ કહે છે કે-પ એવી રીતે ભરવા જોઇએ કે થાતુ પશુ સ્થાન રિક્ત દેખાય નહિ (àળ વાસના નોથળી હદ્દેલા નો વાઝ પન્ના, નો છુદ્દેકના નો હિવિદ્ધવિજ્ઞા) તેમજ જે ખાલાગ્નો તે કૂવામાં ભરવામાં અવ્યા છે, તે અગ્નિથી મળી શકતા નથી તેમજ પ્રવનથી પણ તે ઉડાવી શકાતા નથી તે પ્રમાણે ઠાંસી-ઠાંસીને ખાલાગ્નો કૂવામાં ભરવા જોઈએ જ્યારે બાલગ્રો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવશે ત્યારે જ તેમના પર અગ્નિ તથા વાયુના પ્રભાવ પડશે નહિ એજ વાત આ પદો વડે સૂચિત કરવામાં આવી છે એકદમ ઠાંસીને ભરવાથી જ્યારે ત્યાં સહેજ પણ ખાલી જગ્યા રહેશે નહિ ત્યારે પવનના અપ્રવેશથી તેઓ અસારતાને પણ પ્રાપ્ત કરશે નહિ અને એથી જ તેમાં થાડા પણ કેવાડા લાગશે નહી. જ્યારે તેઓમા થેાડા પણ સડા ઉત્પન્ન થશે નહિ ત્યારે તે સુરક્ષિત રહેશે એટલે કે વિશ્વસ્ત થશે નહિ અને (જે વૃત્તા..........) તેઓમાં દુધ પશુ ઉત્પન્ન થશે નહિ મા પ્રમાણે કૂવામાં તે ખાલાથો ભરવા જોઇએ. (સદ્ગોળ' સમજુ સમક્ ળમાં बालगं अवहाय जावद्दरण कालेन से पल्ले खीणे नीरए निल्लेवे, निट्ठिए મ, તે તે વાવહારિકદાર જિયોમે) ત્યાર પછી એક એક સમયમાં એક એક માલાગ્ન તેમાંથી બહાર કાઢવા જોઈએ. આમ કરતાં કરતાં જેટલા કાલમાં તે પલ્ય-કૂવા-ખાલી થઈ જાય છે, બાલાવ્રોની ઘેાડી પણ રજ તેમાં શેષ રહેતી નથી, માલાશ્રોને ચાંડા પણ સશ્લેષ તેમાં રહેતા નથી તેથી તે ખાલાગોથી એકદમ રહિત થઈ જવાથી પહેલાં જેવા વિશુદ્ધ કૂવા થઈ જાય 'છે, એજ કાલસ્વરૂપ ખાદર ઉદ્ધારપલ્યેાપમ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે કૂવામાં ભરેલા ખાદ્યો જેટલા વખતમાં તે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, એટલે કે આ ખાલામોને ખહાર કાઢવામાં જેટલા વખત પસાર થયે છે, તેજ ‘માદર ઉદ્ધાર પલ્યોપમ’નુ સ્વરૂપ છે. આ આદર ઉદ્ધાર પત્યેાપમ, પલ્યાન્તગત ખાલાો સભ્યેય હોવાથી સખ્યાત સમય પ્રમાણુ હાય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૮૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ કેમકે તેમાંથી જે બાલાશ્રો બહાર કાઢવામાં આવ્યા છે, તે સંખ્યાત સમયમાં જ બહાર કાઢવામાં આવ્યા છે આ પ્રમાણે વ્યવહાર પલ્યોપમ વિશે કથન કરીને હવે વ્યવહાર સાગરોપમની પ્રરૂપણ કરે છે. (gufa ઉછાળ कोदाकोड़ी हवेज इस गुणिया, तं वावहरियस्स उद्धारसागरोवमस्स एगस्स भवे परिમાન) આ પલ્યોપમની કટિ-કોટિ દશ વૃશિત જ્યારે થઈ જાય છે ત્યારે એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણુ કહેવાય છે એટલે કે દશ કેટ— કેટિ વ્યવહાર પત્યને એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે મહત્વની સમાનતાના આધારે સાગરની સાથે તુલના કરવામાં આવી છે. એથી જ આને સાગરોપમ કહેવામાં આવે છે. (guઉ વાવાનિય કારજિળોવાसागरोवमेहि कि पक्षोयणं ) શંકા- આ વ્યાવહારિક ઉદ્ધા૨૫પમ અને વ્યાવહારિક સાગરોપમથી ક્રયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(guઉં વારણg affઝોરમણામોહિં ઘર gિજોયí વિરું પwwાવળા પurવિના) આ વ્યાવહારિક ઉદ્ધાર પહોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી એક પણ પ્રયજન સિદ્ધ થતું નથી આ અને ફક્ત પ્રરૂપણા માટે જ છે. . શંકા–જ્યારે એનાથી કઈ પણ પ્રજનની સિદ્ધિ થતી નથી, ત્યારે નિરર્થક હોવાથી એની પ્રરૂપણુ જ વ્યર્થ છે?' ઉત્તર-ખરેખર આમ નથી કેમકે જ્યારે બાઇર પલ્યોપમાદિની પ્રરૂપણ થઈ જાય છે, ત્યારે તેનાથી સૂમ ૫૯પમાદિની પ્રરૂપણા સરલતાથી સમજમાં આવી જાય છે. એથી જ સૂક્ષમની પ્રપણુમાં ઉપયોગી થઈ પડે છે, એટલા માટે ખાદરની પ્રરૂપણ સાવ નિરર્થક ગણુંય નહિ. ' શકા–તો પછી “ mતિય ક્રિgિોળ” આ પાઠ કહેવામાં આવ્યો છે, તે આ પાઠની સંગતિ કેવી રીતે બંધ બેસતી કરી શકાય? ૪૦ ૩૪. ઉત્તર–સૂક્ષમની પ્રરૂપણામાં આ ઉપયોગી છે, તો આ ઉપયોગિતા રૂપ પ્રજન એક રીતે અ૫ પ્રજન જ છે. એથી સૂત્રકારે આ અહ૫ પ્રયોજનની ત્યાં વિવક્ષા કરી નથી આ દૃષ્ટિએ જ તેને પ્રરૂપણા માત્ર કહી દીધી છે એ પ્રમાણે બાદર અદ્ધા પલ્યોપમ વગેરેના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. તેણે વાગરિ ઉદ્ધારઢિોરમે) એ પ્રમાણે આ વ્યાવહારિક ઉદ્ધાર પોપમનું સ્વરૂપ છે (સે ફ્રિ સં હતું કે રાવળિોવશે ) હે ભદંત ! તે સૂમ ઉદ્ધાર પલ્યોપમ શું છે? ઉત્તર(દ્વારdfઝ રોજમે) તે સૂક્ષમ ઉદ્ધાર ૫૯પમ આ પ્રમાણે के.-(से जहानामप पल्ले सिया जोयण आयामविक्खंभेण जोयण उव्वेहेणं + રિni ared રિલે નં) જેમ કેઈ એક ૫૯૫ હોય અને તે લંબાઈમાં, પહોળાઈમાં તેમજ ડાઈમાં એક યોજન પ્રમાણુ હોય, એની પરિધિ કંઈક વધારે ત્રણ યોજન જેટલી હોય. (સે re gifણય વેચાહિય તેયાફિર ગાય હરદ્ધાજ હંસ રિવિણ મણિ થJરાતી) આ પૃદયને એક અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ દિવસ, બે દિવસ, ત્રણ દિવસ યાત્ સાત દિવસ સુધીના બાલાશ્રોથી ખૂબ ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવે (તરથ નં વાળે અતિજ્ઞારું ૬ રન) એમાં જે એક-એક બાલા છે, તેના કેવલીની બુદ્ધિની કલ્પના વડે અસંખ્યાત-અસંખ્યાત ખડો કરવા જોઈએ. તેનું વાર્ષિ વિતી ओगाहणाओं असंखेज्जइभागमेत्ता सुठुमस्व पणगजीवस्त्र सरीरोगाहणाओ બૉલિવર) આ દરેકે દરેક બાલાગ્ર ખંડ' દણ્યવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર છે. ચક્ષુ વડે ઉત્પન્ન જે દર્શન રૂપ દૃષ્ટિ છે, તે દષ્ટિ જે વસ્તુમાં પછિદ્ર કરવામાં પ્રવૃત્ત હોય છે, તેજ વસ્તુ દેવગાકના ૩૫થી અહીં કહેવામાં આવી છે એટલે કે જે વસ્તુ ચક્ષદર્શનનો વિષય હોય છે તેજ વસ્તુ દણ્યવગાહના છે આ પ્રમાણે આ દરેકે દરેક બાલાચ-ખંડ તેના અસંખ્યય ભાગવતી છે. આ અર્થ જાણ જોઈએ તાત્પર્ય એ પ્રમાણે છે કે પુદ્ગલ દ્રવ્યને વિશુદ્ધ ચક્ષુદર્શનવાળું જુએ છે, તે દઢવગાહના રૂ૫ વસ્તુના અસખ્યામાં ભાગ માત્ર તે દરેકેક ખડીકત બાલા છે આ જાતને અર્થ “ai ganiણા વિદ્વાનોનાનાળો અસં. લેવાદમા ” આ પાઠને જાણવું જોઈએ વ્યાવહારિક પલ્યમાં જે બાલા ગ્રહણ કરવામાં આવ્યા છે, તે સ્વાભાવિક ગ્રહણ કરવામાં આવ્યા છે. એટલે કે ત્યાં બાલાશોના ખંડ કરવામાં આવ્યા નથી અહીં સૂક્ષમ પલ્યમાં વ્યાવહારિક પલ્યમાં સંપૂરિત દરેકે દરેક બાલાશોના અસંખ્યાત ખ કરવામાં આવ્યાં છે. આ રીતે દ્રવ્યની અપેક્ષા દરેકેદરેક બાલાગ્રખંડના માનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ તેનું માન નિરૂપિત કરવા માટે કહે છે કે તે દરેક બાલાગ્ર ખંડ સૂક્ષમ પનક (નીલ) જીવના શરીરની જેટલી -અવગાહના હોય છે, તેનાથી અસંખ્યાત ગણા છે તાતપર્ય એ છે કે “સમપનક જીવનું શરીર જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, તે ક્ષેત્રની અપેક્ષા તે દરેકે દરેક બાલાવ્ર ખંડ અસંખ્યાત ગણુ ક્ષેત્રને ઘેરે છે. આ પ્રમાણે આ હરેકે-દરેક બાલારા ખંડ પર્યાપ્ત બાદર પૃથિવીકાયિક શરીરની બરાબર છે, આમ જાણવું જોઈએ. (તેવં વાસઘંar નો યા , નો રાઝ ફગા, જે ગુના, જો સિવિતૃત્તિકા, જો qહત્તા[ ૬૪ માદક) આ પદને અર્થ વ્યાવહારિક પક્ષના અર્થમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તો समए समए एगमेगं बालग्गखंड अवहाय जावइएण' फालेणं से पल्ले खीणे નg નિચે નિદિર મા સે i સુહુને કારઢિોરમે) તે બાલારા ખંડે. માંથી દરેકેદરેક બાલારા ખંડને સમય સમય પર બહાર કાઢવું જોઈએ. આ પ્રમાણે તે બદલાગ્ર ખડે જેટલા વખતમાં તે પથથી પૂરેપૂરા બહાર નીકળી જાય છે તેટલા કાલને એક સૂક્ષમ ઉદ્ધાર પોપમ થાય છે ત્તા નીવવગેરે સૂત્ર શબ્દનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો અહી પણ તે પ્રમાણે જ અર્થ જાણવો જોઈએ. (હે તે અને વાર દિવ) આ રીતે આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે. અહીં એ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ જાણવું આવશ્યક છે કે આ જે બાલાગ્ર ખંડે છે, તે અસંખ્યાત છે પ્રતિ. સમય એક-એક બાલાગ્ર ખંડને બહાર કાઢવાથી સંખ્યાત વર્ષ કેટિ કેટિ સમાપ્ત થઈ જાય છે. એથી આનું નામ સંખ્ય ત વર્ષ કટિનું છે. (एएपिल्लाणकोडाकोडी हवेज्ज दस गुणी या तं सुहमस्स उद्धारसागरोवमस्स पगास અને દિના) આ પાપમની ૧૦ ગુણિત જે કેટ-કેટિ છે તે એક સૂક્ષમ ઉદ્ધાર સાગરેપમનું પરિમાણ હોય છે. (જીવહિં કુદુમોવાણામે હિં વિ જોય) હે ભદ્રત ! આ સૂક્ષમ ઉદ્ધારપામ અને સૂકા ઉદ્ધાર સાગરોપમથી કયું પ્રયજન હિદ્ધ થાય છે ? ઉત્તર-(guહું કુટુંબ૩ઢાઢિ નો મરોમેન્દુિ રામુરા રદ્વાર દેવક) આ સૂક્ષમ ઉદ્ધારભેપમ અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપ સમુદ્રોની ગણત્રી માટે ઉદ્ધાર પ્રમાણુ ગ્રહણ કરવામાં આવે છે તેવદશા i મને ! તીવસ મુદ્દા ઉદ્ધારેમાં વળા ) અહી શિષ્ય પ્રશ્ન કરે છે-હે ભદત ! ઉદ્ધાર પલ્યોપમ અને ઉદ્ધાર સાગરોપમ કેટલા દ્વીપ સમૂહોને બતાવે છે? • ' ઉત્તર-(વોચમા ! કાવફા બારક નં ઉદ્ધારણાગરોપમ ઉદાસમા વરાળ હીરપરા, સટ્ટાબં--જે તે સુકુ ઉદ્ધારકજિલ્લોયમે) હે ગીતમ! જેટલા અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમા–બાલાોના નીકળવાના સો છે, એટલા જ એક બીજાથી બમણા બમણ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો છે. એવું ઉદ્ધાર પલ્યોપમથી નિષ્પન્ન ઉદ્ધાર સાગરોપમથી જણાઈ આવે છે. આ પ્રમાણે આ સૂમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે ઔપમિક પ્રમાણુ વિશે વિવેચન કર્યું છે. તેમાં તેઓએ કહ્યું છે કે આ ઔપમિક પ્રમાણુના વસ્તુતઃ બે પ્રકારે છે એક પાપમ રૂપ અને બીજું સાગરોપમ રૂ૫ ૫યથી સાગર નિષ્પન્ન થાય છે. ધાન્ય વગેરે ભરવાનું જે કૂવા જેવું ગોળ સ્થાન હોય છે, તેનું નામ પથ-કશલ છેઆ પત્યની ઉપમાથી જેન અસ્તિત્વ પ્રકટ કરવામાં 'અવે છે, તેનું નામ “પલ્યોપમ” છે. “પપમ,” ઉદ્ધાર પપમ, અદ્ધા પોપમ અને ક્ષેત્રપલ પમના ભેદથી ત્રણ પ્રકારનું છે. સૂમ ઉદ્ધા૨પ૯પમ અને વ્યાવહારિક ઉદ્વાર પહેપમના ભેદથી ઉદ્ધાર પલ્યોપમના બે ભેદે છે. એક યોજન લાંબા, ઊડે અને પહેબે ગોળાકાર હોય તેને સાત દિવંસના ઊગેલાવાળોથી ખૂબ ઠાંસીઠાંસીને પૂરેપૂરો ભરવામાં આવે, તે તે કૂવાને વ્યવહાર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૮૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ - ઉદ્ધાર પત્ય કહેવામાં આવે છે. ત્યાર પછી તે વાળને એક–એક સમયમાં તેમાંથી બહાર કાઢવામાં આવે આ ક્રમથી તે કૂવામાંથી બધા વાળ જેટલા સમચમાં બહાર કાઢવામાં આવે તેટલા સમયને એક વ્યાવહારિક ઉદ્ધાર પોપમથી : એક વ્યાવહારિક ઉદ્ધારસાગરોપમાં ૧૦ ટિકેટિ વ્યાવહાશ્મિ ઉદ્ધાર સાગરોપમ બને છે. આ વ્યાવહારિક ઉદ્ધાર પાપમાંથી અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમાથી કર્મોની સ્થિતિ દ્વીપ સમુદ્ર વગેરે કંઈ પણ કહેવામાં આવતા નથી ફક્ત તે બન્ને પ્રરૂપણ માત્ર છે. એમની પ્રરૂપણાથી સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમની અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોની પ્રરૂપણા સુખાવધ થઈ જાય છે એક વ્યવહાર 'ઉદ્ધાર પલક્ષમાં જેટલા બાલખંડ જવેલા છે, તે દરેકે દરેક બાલખંડના કેવલીની બુદ્ધિની કલપના વડે અસરખ્યાત અસંખ્યાત કકડા કરે પછી તે દરેકે દરેક કકડાને એક એક સમથમાં તેમાંથી બહાર કાઢે આ ક્રમથી બધા રમખંડોના તે સર્વ કકડાઓને બહાર કાઢવામાં જેટલો સમય પસાર થાય છે તે એક સક્ષમ ઉદ્ધાર પામ છેવ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમની અપેક્ષાએ આ અસં ખ્યાત ગણે હોય છે. દશકેટી કોટી સૂક્ષ્મ ઉદ્ધાર પાનું એક સૂમ ઉદ્ધાર સાગરોપમ થાય છે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમો અને સૂક્ષમ ઉદ્ધાર સાગરાથી દ્વીપ સમુદ્રોનું પ્રમાણ જાણવામાં આવે છે. અઢી અક્ષમ ઉદ્ધાર સાગરે અથવા ૨૫ કેટી કોટિ ઉદ્ધાર પ જેટલો . રામખંડ હોય છે, તેટલા જ દ્વીપ સમૃદ્ધ છે. આ વાત સક્ષમ ઉદ્ધાર સાગરેથી અથવા:ઉદ્ધાર પ વડે જણાઈ આવે છે. સૂત્રમાં જે..‘તેut વાહા ” આ જાતને પાઠ છે, તેને પ્રથમ અને દ્વિતીયાન્ત રૂપમાં સૂત્રકારે પોતાની ઈચ્છા મુજબ જ રાખ્યા છે. સુ૦૨૦ અદવાપલ્યોપમ કાલ કા નિરુપણ હવે સૂત્રકાર અદ્ધાપલ્યોપમનું કથન કરે છે. “લે જિં તે ગઢ જિયો” ઈત્યાદિ શબ્દાર્થ–સે જિં બદ્ધાજંદિગમે?) હે ભદંત! પલ્યોપમ પ્રમાણને જે દ્વિતીય ભેદ અદ્ધાપપમ છે તેનું સ્વરૂપ કેવું છે? 1 ઉત્તર-(મદ્રાવગિોવમે) અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે તે, અદ્ધાપલ્યોપમ (ફુનિ ) બે પ્રકારનો કહેવામાં આવે છે. (ઉંના) તે પ્રકારે આ પ્રમાણે છેઃ-(કુમે ૨ રાવણાણિ ય) એક સૂક્ષમ અદ્ધાપપમ અને દ્વિતીય વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ ( 0 1 ને રે સુણે રે ) આમાં જે સૂક્ષમ અદ્ધાપલ્યોપમ છે, તેનું નિરૂપણ પછી કરવામાં આવશે. (તત્વ ળ ને રે વાવારિ રે વણા નામિણ પર રિચા) પ્રથમ જે.વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ છે, હવે તેનું વર્ણન કરીએ છીએ સાંભળો, જેમ કોઈ એક પત્ય હેય. (નોમાં આચામવાવ, જોયાં ૩ કરવળ R fugi વિરં પરિબં) આ લંબાઈમાં એક જન પ્રમાણ અને પહોળાઈમાં પણ એક વૈજન પ્રમાણુ જેટલું હોય, તેમજ તેની ઊંડાઈ પણ એક જિન જેટલી હોય તથા તેની વૃત્ત–પરિધિ પણ કંઈક વધારે ત્રણ જના અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ જેટલી હોય એટલે કે એક જનના ૬ કકડા કરે તે તે કકડાઓમાંથી છઠ્ઠા કકડા કરતાં અધિક ત્રણ જન જેટલી તે પત્યની વૃત્ત–પરિધિ જાણવી. ( i ve gifહક રેફિય તેવાણિય બાર મgિ વાઢકાજોલીન) હવે આ પલ્પને એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ યાવત્ સાત દિવસના મોટા થયેલા બાલેની અગ્રકટિથી પૂરિત કરે. (તે વાળા જ आगी डहेज्जा, जाव णो पलिविद्धंसिज्जा, नो पूइत्ताए हव्यमागच्छेजा) a બાલારું કેટિઓને એ રીતે ઠાંસી ઠાંસીને તે પત્યમાં પૂરિત કરવામાં આવે કે જેથી તેમને અગ્નિ બાળી શકે નહિ અને વાયુ વગેરે પણ તેમને ઉડાડી શકે નહિ અત્રે જે પાઠ વ્યાવહારિક ઉદ્ધાર ૫૫મને અર્થ સ્પષ્ટ કરતાં લગાડવામાં આવ્યું છે, તે જ પાઠ અહીં પણ લગાડવું જોઈએ. તો गं वासस्रए वाससए एगमेगं वालग्गं अवहाय जापइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे निदिए भवइ, सेत वावहारिए. अद्धा पलिओवमे) वे न्यारे સો સો વર્ષ પસાર થઈ જાય, ત્યારે તે બાલાઘોમાંથી એક એક બાલાગને તેમાંથી બહાર કાઢવું જોઈએ આ ક્રમ મુજબ જ્યારે સર્વબાલાઝો તેમાંથી - બહાર નીકળી ચૂક્યાં હોય, ત્યારે તેમને બહાર કાઢવામાં એટલે કાળ પસાર . થાય તે એક વ્યાવહારિક અદ્ધા પાપમ છે. વ્યાવહારિક ઉદ્ધાર ૫૯પમમાં અને આ વ્યાવહારિક અદ્ધાપપમમાં એ તફાવત છે કે ત્યાં એક એક બાલારા એક એક સમયમાં બહાર કાઢવામાં આવે છે, ત્યારે અહીં એક એક બાલ ગ સ સે વર્ષમાં ત્યાંથી બહાર કાઢવામાં આવે છે. “હીને નીકg? વગેરે પદને અથ વ્યાવહારિક ઉદ્ધાર ૫ત્યના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે આ પદેને અર્થ તે પ્રમાણે જ અહી સમજી લેવા જોઈએ. (ઘણિ વણઝાન ઢોલી મવિ7 રસ ળિયા | ત વાવણજીર અન્નાલાકg uTTER સરે રિમાળ) આ વ્યાવહારિક અદ્ધાપાપમોની ૧૦ કેરીકેટિને એટલે કે ૧૦ કેટકેટિ વ્યાવહારિક અદ્ધાપોને એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. (હિં વાવાહિં શાपलिओवमलागरोवमेहि कि पओयण?). પ્રશ્ન-આ વ્યાવહારિક અદ્ધા પોપ અને વ્યાવહારિક અદ્ધા સાગરાપથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(gણ વાયરિવર્ણિ માહોલમાલવમેકિં ન0િ જિં નિgોથ', &િ SUળવા પાળવા) આ થાવહ કિ અદ્ધાપત્યો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ પાથી અને વ્યાવહારિક અદ્ધાસાગરોપમેથી કોઈ પણ જાતના પ્રજનની સિદ્ધિ થતી નથી તેઓ ફકત પ્રરૂપણા માટે જ છે. એટલે કે એમની પ્રરૂ પશુથી સૂફ અદ્ધાપલપમેની અને સૂક્ષમ અદ્ધાસાગરોપમેની પ્રરૂપણા સુખાવબોધ રૂપ થઈ પડે છે. (તે ત વાવણfણ શાહિગોવમે) આ પ્રમાણે વ્યાવહારિક અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ છે. (તે દિ ર દુદુને દ્વાપત્રિકો ) હે ભદંત! સૂફતે અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(કુકુરે બ્રાઝિઓ છે, સૂબ અદ્ધાપપમનું સ્વરૂપ આ પ્રમાણે છે- લે જણા નામજ જે વિકા) જેમ કે તમે વિચાર કરે છે કે એક પત્ય કૂવે છે. (જો ગાવાન મહમે જોયof a oi) તે એક યોજના જેટલા લાંબા હોય અને એક જન જેટલે પહોળો હોય ઊંડાપણામાં 'પણ તે એક ચે જન હોય (વં વિલેસ રિલે) અને તેની વૃત્તિ-પરિધિ થોડી અલબ છઠ્ઠા ભાગ કરતાં અધિક ત્રણ જન જેટલી હોય. ( i ne mહિર વેરહિર સેવાય મણિ કાઢraોલi): આ પલ્ય પહેલાની જેમ જ સાત દિવસ સુધીના ઉગેલા બાલ શોથી ભરો જોઈએ. (તરઘi mો વાઢ અસંકા રહેવા ગ) હવે એ જે બાલાો ભરવામાં આવેલા છે, એમાંથી એક એક બાલાસ્ત્રના અસંખ્યાત અસંખ્યાત ખડે કરવા જોઈએ. (તેof વાળવંત વિદ્યોગોનrળાનો શહેરુ મામેરા) આ બાલાગ્ર ખંડે દષ્ટિ વિષયી બત થયેલા પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર છે અને (ડુમરણ પાનજકીય રીતirશો મisઝTI) સૂમપનક જીવની શરીરવગાહની અપેક્ષથી અસંખ્યાતગણુ છે. (વૈષે વારંવા નો મળી રહેTI પાર ળ પરિદ્ધિજિ નો પૂરતા ઘરાનાના ) આ બાલોગ્રખંડ તે કૂવામાં એવી રીતે ઠાંસીઠાંસીને ભરવા જોઈએ કે જેથી અગ્નિ વગેરેને ભય રહે નહિ. (તો જાણg वाससए एगमेगं वालगखंडं अवहाय जावइएणं कालेणं से पल्ले स्त्रीणे તtણ નિરે નિમિત્ત, તે તે સુકુ ગાઢ વણિયો) ત્યાર બાદ તે બાલારા ખંડેમાંથી સે સો વર્ષે એક એક બાવાગ્રખંડ બહાર કાઢવે જોઈએ આ કમથી બાલાગ્ર ખડે કાઢતાં કાઢતાં તે પલ્ય જ્યારે તે બાલારા ખંડથી જેટલા સમયમાં સંપૂર્ણ ખાલી થાય તેટલા સમયને એક સૂક્ષમ અદ્ધા પપમ કહે છે. (ggf વરાળ કોરા-ધોરી માઘ સળિયા ૭gમા દ્રા લાવનાર મરે પfમા) દશ કેટી-કટી સૂક્ષમ અદ્ધાપોને એક સક્ષમ અદ્ધ સાગરેપમ થાય છે. (gar મુકુન્દ શ્રદ્ધાજસ્ટિવનसागरोवमेंहि कि पओयणं) પ્રશ્ન-હે ભત! આ સૂફ અદ્ધાપોમાંથી અને સૂક્ષમ અદ્ધા સાગરોપોથી કયા પ્રયાજનની સિદ્ધિ થ ય છે? ઉત્તર-( સુ િોિરજરાજ િગેરરિરિણ કોળિageોવાનું જ નાવિઝ) આ સૂક્ષમ અદ્ધા પાપમો અને અદ્ધા સાગરોપથી નારક જીવોની તિર્યંચગતિના પ્રાણીઓ ની, મનુષ્ય અને દેના આયુષ્યની ગણના થાય છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે અાપોપમનું સ્વરૂપ પ્રકટ કર્યું છે. સાથે સાથે આ અદ્ધાપ૦૫મથી જે જે નામના સાગરોપમ નિષ્પન્ન થાય છે. તેમનું પણ સ્પષ્ટીકરણ કર્યું છે અહા૫૯૫મના વ્યાવહારિક અદ્ધાર પોપમ અને સૂક્ષમ અદ્ધાપોપમ આ બે ભેદે કહેવામાં આવ્યા છે. આમાંથી જે વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ છે, તે પહથમાં ભરેલા બાલાશોમાંથી એક એક બાલ.ગ્રને સો સો વર્ષમાં બહાર કાઢવાથી તે જેટલાં સમયમાં સંપૂર્ણ ખાલી થાય તેને વ્યાવહારિક પદ્ધાપલ્યોપમ કહેવામાં આવે છે. દશ કે ટિકેટિ વ્યાવહારિક અાપને એક હથમાં ભરેલા બાલ ગ્રોના અસંખ્યાત ખં? બુદ્ધિથી કવિપત કરવા જોઈએ અને દરેકે દરેક બાલાગ્ર ખંડને સો વર્ષના અંતરે બહાર કાઢવા જોઈએ આ રીતે જ્યારે સમસ્ત બાલા ખંડે તે પલમાંથી બહાર નીકળી જાય એડલે કે આ બાલા ખંડેને આ ક્રમથી બહા૨; કાઢવામાં જેટલો સમય પસાર થાય તે સૂક્ષમ અદ્ધાપલ્યોપમ છે. દશ કેટી-કટી સૂકમ અદ્ધા પોનો એક સૂક્ષમ અદ્ધા સાગરોપમ હોય છે. સૂક્ષમ અદ્ધાપોપમ અને સૂક્ષમ અદ્ધા સાગરોપમથી ચતુર્ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, કર્મસ્થિતિ વગેરેનું જ્ઞાન થાય છે. વ્યાવહારિક અદ્ધા૫૯૫મમાં સંખ્યાત કરોડ વર્ષો હોય છે અને સૂમ અદ્ધાપવમમાં અસંખ્યાત કરોડ વર્ષો હોય છે. પાસ ૨૦પા. નરયિકો કે આયુપરિમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ચારેચાર ગતિવાળા જીના આયુષ્યનું પરિમાણ પ્રમાણે કહે છે. તેમાંથી સર્વપ્રથમ અહીં નારક જીવોના આયુષ્યનું પરિમાણ, કેટલું છે તે પ્રકટ કરવામાં આવે છે-“gયાણં મરે! ઈત્યાદિ શબ્દાર્થ– નેહા મંતે! વર્ષે કાર્ય કરે gu/?) હે ભદત નારક જીની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? : ઉત્તર–(નોમા! કાનને કારણરું કરે તેની સારમારું) હે ગૌતમ ! નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કષથી ૩૩ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. આ સામાન્ય કથન છે. હવે સૂત્રકાર દરેકે-દરેક પૃથ્વીમાં નારક જીવની સ્થિતિ કેટલી છે. આ વિષે કહે છે. ( રાજમા પુરાવી ને નાળે મરે ! વાર્થ #ારું કર્યું પત્તા) હે ભદંત ! રત્નપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ-ભૂજ્યમાન આયુ-વિષે શું કહેવામાં આવ્યું છે? ઉત્તર-(રોયા! કળિ સવારણાનારું કોણેË gi તાવમં) હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમ જેટલી આયુ તેમની કહી છે. (zત્તળવદ પુત્રી ને થાળે મરે! દેવા કરું 8િ Gonત્ત) રત્નપ્રભા પૃથિવીના અપર્યાપ્તક નારકેની ભદત ! કેટલા કાલની સ્થિતિ કહેવામાં આવી છે? ઉત્તર-(goોળ રિ સંત કુત્તે કદળ વિ તો મુત્ત) જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષથી પણ અત્તમુહૂર્ત કહી છે (૧ સત્તાચળcer રવી ને ચાળ અરે! દેવચં ારું સિર્ફ ) હે ભરત! રત્નપ્રભા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૯૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ પૃથિવીમાં પર્યાપ્તક અવસ્થાવાળા નારકેાની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે ? ઉત્તર-(વોચમા ! ગોળ दसवासस इस्साई अंतोमुहुत्तोणाई उक्को सेणंાં સાજોવમાંલોમુદુત્તોળ) હે ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂત્ત જેટલી અલપ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી અમ્રખ્યાત મુહૂત્ત જેટલી અલ્પ એક સાગરાપમની કહેવામાં આવી છે. (વર્વજ્ઞા પુરી ને ચાળાં મતે ! દેવચ દારું વિશ્ને વળત્તા) હે ભદન્ત ! શાપ્રભા નામની જે બીજી પૃથિવી છે તેમાં રહેનારા નારકેાની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-(નોયમાં ! નળ તાં સોયમ કોકેન વિળિ સાળોમાર્ં) હૈ ગૌતમ! ખીજી પ્રથિવીના નારકાની સ્થિતિ જધન્યથી તે એક સાગશપમ જેટલી અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરાપમ જેટલી કહેવામાં આવી છે. (વં શેષ પુટનીપુ નિ પુચ્છા માળિયા) આ પ્રમાણે પ્રશ્ન · અવશિષ્ટ પૃથિવીઓ વિષે પણ સમજવા જોઈએ. (વહુચરનાěા પુરુષ ને ચાળ નળળ સિસિ રોમા ડોર્ફળ પ્રત્ત જ્ઞાનોત્રમદું) વાલુકા નામક તૃત્તીય પૃથિવીના નાર કૈાની જઘન્યસ્થિતિ ત્રણુ સામરેપમ જેટલી અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરૂપમ જેટલી કહેવામાં આવી છે. (વંત્સરા પુથ્વી નેાનું ગળેગ સત્ત સાળોત્રમાડું, હોલેન્ પુલ સારોથમાર્ં) પ'કપ્રભા નામક ચતુર્થ પૃથિવીના નારકાની જધન્યસ્થિતિ સાત સાગરે પમતી અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ સાગશ પમ જેટલી કહેવામાં આવી છે. (જૂનqöા પુરા નેાળ નન્નેનું ચૂક સ:ગોવમા, પોલેન ઇત્તલના રોત્રમાર્ં) ધૂમપ્રભા નામક પચમ પૃથિવીના નારકેાની જઘન્ય સ્થિતિ દશ સાગરે પમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. (સમળા પુથ્વી નેફ્યાળ ન મેળ ઉત્તરલસાળોમાનુંTMોલેળવાવાસં ચાળરોવમા) તમઃપ્રભા નામક ઠી પૃથિવીના નારકોની જઘન્ય સ્થિતિ ૧૭ સાગરાપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગરાપમ જેટલી કહેવામાં આવી છે. (તમતમા પુથ્વી નેચાળ મંતે ! केवइयं कालं ठिई पण्णत्ता १) પ્રશ્ન-તમસ્તુમ નામક સાતમી પૃથિવીના નારકોની સ્થિતિ હે ભદત ! કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-(નોયમા ! સ્રર્તુળેળ ચાલીયં સાળોમમારૂં જોરે તેન્નીસ બ્રાનરોમાä) હે ગૌતમ ! જઘન્યથી ૨૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિ કહેવામાં આવી છે. ભાવાય — જીવને જે નારક વગેરે ભવા રેકીને રાખે છે, તેનુ' નામ સ્થિતિ ' છે. ' થી કેનાહતિ મનેપુ અનયા તિથિતિઃ” આ ‘ સ્થિતિ’ શબ્દની વ્યુત્પત્તિ છે એટલે કે નારક વગેરે પર્યાયેમાં જીય જેને લીધે સ્થિત રહે છે, આ ‘ સ્થિતિ' શબ્દના વ્યુત્પત્તિના ખરો અર્થ છે કે ક પુદ્ધલાના અન્ધકાલથી માંડીને નિજ રણકાલ સુધી આત્મામાં સામાન્ય રૂપથી અવસ્થાન–રહેવુ' તેવુ. નામ સ્થિતિ છે. છતાં એ અત્રે સ્થિતિ આયુ કમ'ના નિષેકનું અનુભવન કરવુ.-ભગવું-આ અર્થ'માં ગ્રહણ કરવામાં " શબ્દને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૯૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ આવ્યા છે જયાં સુધી વિવક્ષિત ભવનું આયુષ્ય કર્મ બન્ધ અવરથામાં રહીને ઉદય અવસ્થામાં રહે છે, ત્યાં સુધી જીવ તે પર્યાયમાં રહે છે વિવક્ષિત પર્યાયમાં આયુકર્મના સદ્દ ભાવમાં રહેવું તેનું નામ-જીવિત-જીવન–છે. અને આ જીવનનું નામ જ અ સ્થિતિ એ રીતે માનવામાં આવ્યું છે. સૂત્રકારે જે દશ હજાર વર્ષ વગેરેની સ્થિતિ કહી છે તેનું પ્રોજન આ પ્રમાણે છે કે જીવ આટલા સમય લગી વિક્ષિત નારક અવસ્થામાં રહે છે વિવક્ષિત સ્થાન સુધી પહોંચાડવાનું કામ તે ગતિનું છે અને તે સ્થાનમાં અમુક મર્યાદા સુધી રહેવું, આ આયુનું કામ છે. એક બદ્ર આપ્યું અને અપર સુજ્યમાન આયુ, આ રીતે આયુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તે અત્રે એ નાકજીવોની જ આયુ રૂપ સ્થિતિ કહેવામાં આવી છે તે બદ્ધ આયુની અપેક્ષાએ કહેવામાં આવી નથી પરંતુ ભજ્યમાન આયુની અપેક્ષાએ કહેવામાં આવી છે, જે આમ ન હતા તે સૂત્રકારને આ પ્રમાણે કહેવું જોઈતું હતું કે * પ્રથમાદિક પૃથિીઓમાં જન્ય આયુ દશ હજાર વર્ષ વગેરેથી પણ કંઈક વધારે છે. આમાં કંઈક અધિકતા પ્રાસવમાં બદ્ધાયુની અપેક્ષાએં આવી જે પરંતુ આ રીતે તે સૂત્રકારે કહ્યું નથી એથી આ કથન ભેજ્યમાન આચૂમી અપેક્ષાંથી જ જાણવું જોઈએ અને એજ સ્થિતિ શબ્દને વાયાર્થ છે. જે વાત “નાવિકતાનાં પ્રથમણમથારા સ્થાયુષોડનુમવારંવાઘસ્થિતિ” આ પંક્તિ વડે સ્પષ્ટ કરવામાં આવી છેએટલે કે નારક વગેરે પર્યાયમાં પ્રાપ્ત થયેલ છેના આયુષ્યના પ્રથમ સમયથી માંડીને આયુકર્મના અંત સમય સુધી જે અનુભવનકાલ છે, તે જ સ્થિતિ છે. આ સ્થિતિ નારકમાં સામાન્યથી દસ હજાર વર્ષની જઘન્ય છે, અને ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ છે વિશેષ રૂપમાં મૂલસૂત્રમાં રત્નપ્રભા વગેરે પૃથિનીઓમાં જે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે, તેજ છે આમ જાણી લેવું જોઈએ અપર્યાપ્ત અવસ્થાને કાલ સર્વત્ર અન્તમુહૂર્તા છે. સામાન્ય સ્થિતિમાંથી અપર્યાપ્ત કલને બાદ કક્ષાથી જે રિથતિ શેષ રહે છે, તે પર્યાપ્તકની સ્થિતિ જાણુની अ० ३७ જોઈએ નારક દેવ અને અસંખ્યાત વર્ષની આયુવાળા તિર્યંચ અને મન આ સર્વે કરણની અપેક્ષાથી જ અપર્યાપ્ત માનવામાં આવ્યાં છે. લબ્ધિની અપેક્ષાએ તે આ સવે પર્યાપ્ત જ છે એના અતિરિકતજી લધિથી પર્યાપ્ત અપર્યાપ્ત બન્ને પ્રકારના હોય છે. આ રીતે ૨૪ દંડક મુજ આ નારકોની ભવસ્થિતિ રૂપ આયુ સ્થિતિ નિરૂપિત કરવામાં આવી છે. સૂ૦૨૦૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૯૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમાર આદિ કે આયુ ઓર સ્થિતિ કા નિરુપણ હવે સૂત્રકાર અસુરકુમાર વગેરેની આસુસ્થિતિ કહે છે. - “જકુરકુમાળે મરે ! ઈત્યાદિ આ શબ્દાર્થ-(સુષુમારા મતે ! રેવા" નાચં વાઢ ઉa Tvળા) હે ભદત ! અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલા કાલ સુધીની કહેવામાં આવી છે? (गोयमा ! जहन्नेण दसवाससहस्साई उक्कोसेण' साइरेग सागरोवमं.) - ઉત્તર-હે ગૌતમ જઘન્યથી દશ હજાર વર્ષ જેટલી અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક એક સાગરેપમ જેટલી કહેવામાં આવી છે. (બહુમાવીન' અરે! જે વારું ર્ફિ વળા) હે ભદંતી અસુરકુમારની દેવીઓની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? (જોવા ! નળ વાયરસાદું पद्धपंचमाइं पलिभोवमाइं.) ઉત્તર– ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી જો પપે.૫ જેટલી કહેવામાં આવી છે. (રાજકુમiાન, મરે ! તેવામાં વાં શારું નિત્તા) હે ભદત! નાગકુમાર દેવોની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-શોના કહને સવાલ@ારું સરળ ટૂિણારું સુપિન વિમા) ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક કમ બે પલ્યોપમ જેટલી કહેવામાં આવી છે. (નાકુમારીનું અંતે રે ૪ દ્ધિ ખરા?) હે ભદંત! નાગકુમારની દેવીઓની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-(સજાવવફા જોળ mરિશો) હે ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક કમ એક પલ્ય જેટલી કહેવામાં આવી છે. (પર્વ ગણા રાજ મારા જેવા કેવળ ચ રાવ ળિયનારા' રેવાશં વિના માળિયન્વે) જે પ્રમાણે નાગકાર દેવેની અને તેમની દેવીઓની રિથતિ કહેવામાં આવી છે, તે પ્રમાણે જ સ્તનતકુમાર સુધીના દવે અને તેમની દેવીઓની સ્થિતિ જાણવી જોઈએ. (gવીરચાળ મરે! દેવા જાઢ જેિ જઇના) હે ભદંત! પૃથિવીકાયિક જીવની સ્થિતિ કેટલા કાલ સુધીની કહેવામાં આવી છે! ઉત્તર- મા! કgો તો હુ જોસે વાવીe area) ગૌતમ! પૃથિવીકાયિક જીવોની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહુર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષ જેટલી કહેવામાં આવી છે. સુ વીદવામાં ओहियाण अपज्जयाण पज्जत्तयाण य सिह वि.पुच्छा-गोयमा । जहन्नेण' अंतो gયુદં વોલેને કિ બંતો કુત્ત) સામાન્યથી સૂક્ષમ પથિવીકાયિક જીની અપર્યાપ્તક સક્ષમ પૃથિવીકાયિક જીવન અને પર્યાપ્તક સૂક્ષમ પૃથિવીકાયિક જીની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારથી અંતર્મુહૂની છે. (વારपुढवीकाइयाण पुच्छा गोयमा। जहन्नेण अंतोमुत्तं उक्कोसेण बावीसं वास રહર) જે બાદર પૃથિવીકાયિક જીવે છે, તેમની સ્થિતિ હે ગૌતમ ! જન્યથી તે અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષ જેટલી છે. (अपज्जचगबाहरपुदविकाइयाण पुच्छा-गोयमा। जहन्नेण वि अंतो मुहत्तं અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ કોણેન વિ બનોરં) અપર્યાપ્તક જે બાદર પથિવીકાયિક જીવે છે તેમની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બન્ને પ્રકારની અંતમુહૂર્તની છે. ( Tam बादरपुढवीकाइयाण' पुच्छा-गोयमा । जहण्णेण' अंतोमुहत्तं उक्कोसेण बावीसं જાણકારું સંતોકુળાકું) જે પર્યાપ્તક બાદર પૃથિવીકાયિક જીવે છે. તેમની સ્થિતિના સંબંધમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તેને જવાબ આ પ્રમાણે છે. કે હે ગૌતમ ! આ જીવની સ્થિતિ જઘન્યથી અંતર્મહત્ત્વની છે. અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત કમ ૨૨ હજાર વર્ષ જેટલી છે. (ઘઉં સેવાચાળ વિ ગુઝાવ માળિયવં) આ પ્રમાણે અવશિષ્ટકાયિક જીવના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે, તેમજ હે ભદંત ! અપૂછાયિક વગેરે જીવની સ્થિતિ કેટલા કાલની છે? આ જાતને પ્રશ્ન ઉભાવિત કરી લે અને જે કંઈ હવે પછી કહેવામાં આવે છે તેને ઉત્તરના રૂપમાં માની લેવું જોઈએ. (બાવચાi ' બંતોમુકુi કોણે સરવાણagણા) અપ્રકાયિક જીવની જઘન્યથી સ્થિતિ અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ૭ હજાર વર્ષ જેટલી છે. (હુકુમ આરારા ગોહિયાળ વત્તા अपज्जत्तगाण तिण्ड वि जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमदुत्त) અપકાયિક જી પૃથિવીકાયિક જીવની જેમ બે પ્રકારના હોય છે. એક સૂમ અપૂકાલિક અને બીજા બાદર અપ્રકાયિક આ બંને પ્રકારના જીવે પર્યાપ્ત અને અપર્યાપ્તકના ભેદથી અમે પ્રકારના હોય છે. એથી સામાન્ય રૂપથી સૂક્ષમ અપ્રકાયિક જીવની પર્યાપ્ત સૂક્ષમ અપૂકાયિક જીવની અને અપર્યાપ્ત સૂક્ષમ અપકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારની સ્થિતિ અંતમુહૂર્તની છે. (વાત કરવા જઈ રોહિશા') તેમજ જે બાદ૨ અપ્રકાયિક જીવે છે, તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સામાન્ય અકાયિક જી જેવી જ છે. (આપના પરિણાવવાનું કoળે જ થંતો મૂહુરં ગુaોળ વિ સંતોમુહુર્જ) બાદર અપૂકાયિક જીવેમાં જે અપર્યાપ્ત બાદર અપૂકાયિક જીવે છે, તેમની સ્થિતિ જઘન્યથી અંતમુહૂરની છે અને ઉત્કૃષ્ટથી પણ અન્તમુહુની છે. (નાથાવાણાયા' જ્ઞાનેન સંતોમા રણોલે રરવાયરસારું ચંરોત્તળ૬) બાદર અપ્રકાયિક જીવમાં જે પર્યાપ્તક બાદર અપૂકાયિક જીવો છે, તેમની સ્થિતિ જઘન્યથી તે અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટથી એક અન્તર્મુહૂર્ત કમ સાત હજાર વર્ષ જેટલી છે. તેવા જળ અંતમુહૂર્ત વોરેન તિઝિન વિચા) તેજ કાયની સ્થિતિ જ ઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર જેટલી છે. (સદુમરવાળ ओहियाण अपज्जत्तगाण' पज्जत्तगाण' तिण्ह विजहण्णे ण वि अंतोमुहत्तं उक्कोसेण વિ રોત્ત) સામાન્ય રૂપથી સૂક્ષમ તેજસ્કાયિક જીની અપર્યાપક સૂક્ષમ તેજસ્કાયિક જીવોની અને પર્યાપ્તક સૂમ તેજરકાયિક જીવેની સ્થિતિ જઘન્યથી પણ અતમુહૂર્તાની છે અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તાની છે. (बादर उकाइयाणं जहण्णेण अंतोमुहुत्तं उक्कोसेण तिण्णि राइंदियाई) से તેજસ્કાયિક છમ બાદર તેજરકાયિક જીવે છે, તેમની જઘન્યથી તે સ્થિતિ એક અંતમુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર જેટલી છે. (अपज्जचामादरवे उकाइयाणं जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमु. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ દુત્ત) જે તેજસ્કાયિક જીવમાં અપર્યાપક ખાદર તેજરકાયિક જીવે છે. તેમની સ્થિતિ જઘન્યથી પણ અન્તમુહૂર જેટલી છે. અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની છે. (Fકાત્તાવાર સ્થાન નuળે મંતોમુકુત્ત . તે રળિ નાદિયા ગંતોમુકુત્તળાકું) તેજસ્કાયિક જીવનમાં જે પર્યાપ્ત બાદર તેજકાયિક જીવે છે, તેમની સ્થિતિ જઘન્યથી તે એક અન્તમુહૂર્ત કમ ત્રણ અહોરાત્ર જેટલી છે. (વાજારાને નહmi સંતોમુહુરં વોરેન તિાિ વાવવારતાé) વાયુકાયિક જીવની સ્થિતિ જઘન્યથી તે અત્તમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષ જેટલી છે. (હામવાવાળ બોફિયાનું શાजत्तगाण पज्जत्तगाण' य तिण्ड वि जहण्णण वि अंतोमुहुत्तं उक्कोसेण वि શરોમુદત્ત) સામાન્યથી સૂમ વાયુકાયિક જીની અપર્યાપક અને પર્યાપ્તક સૂમ વાયુકાયિક જીવની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત્ત જેટલી જ છે. (વાઘાવાયાનું ગંતો હi awai તિળિ વાર તારા) બાદર વાયુકાયિક જીવની સ્થિતિ જઘન્યથી એક અન્તર્મુહુર્તની છે અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષ જેટલી છે (બપwત્તાવારવાડા નનૈન ચિંતોમુહુર્ત રજ્જોસેન વિ સંતોમુદુ) અપર્યાપ્તક બાદરવાયુકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અન્તર્મુહૂર્ત જેટલી છે. (વરરાજાवायुकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उस्कोण' तिणि वाससहस्साई अंशोमुहत्त. g) પર્યાપ્ત વાયુકાયિક જીવની જ ઘન્યથી તે એક અંતર્મહત્ત જેટલી સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તા કમ ત્રણ હજાર વર્ષ જેટલી છે. (વળRagwાળ કાળાં તો મુહુરં જોઈ રવાસણાઉં) વનસ્પતિ કાયિક જીવની સ્થિતિ જઘન્યથી એક અખ્તમુહૂર્ત જેટલી છે અને ઉત્કૃષ્ટથી દશ હજાર વર્ષ જેટલી છે. (સુકુમવારોફા ગોહિયાળ ઉન્નરશાળ wાત્તાવાર રિ પ કgoોઇ વિ તોમુહુરં વોરેન વિ રોમુદત્ત ) સૂકમ વનસ્પતિકાયિક જીવોની અપર્યાપ્તક વનસ્પતિકાયિક, જીવન અને પર્યાપ્તક વનસ્પતિકાયિક જીવની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અન્તર્મુહૂર્ત જેટલી છે. વારંવારફરારૂયા કor" વંતોમુક્ત કરે સવારageણા) બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્યથી એક અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષ જેટલી છે. (અપકાત્તાવારવારણારૂાનું કomળ વિવંતોમુહુર્ત કોણેન વિ અંતમુહુi) અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક ની સ્થિતિ જઘન્યથી પણ એક અંતમુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહુર્તની છે. (કત્તાવારવારણ રિચા શંતોમુહુર્ત કોઇ garagaહું તો કુબા) પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક ઇવેની જા ચની અપેક્ષાએ સ્થિતિ તે એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી અંતમુહૂ કમ દશ હજાર વર્ષ જેટલી છે. (વેલિયા મં?! જેવાં શારું 2િ Fuળા) હે ભાત દ્વીન્દ્રિય ની સ્થિતિ કેટલા કાલ સુધીની કહેવામાં આવી છે? ઉત્તર-(ચમા ગંતોમુહુરં વોન વારંવાળિ) છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ R ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ તેા દ્વીન્દ્રિય જીવાની સ્થિતિ એક અન્તર્મુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ જેટલી છે. (પજ્ઞત્તળને નિયાળ પુષ્કા—નોયમા ! નર્ભેળ વિ છતોમુદુત્ત્તોલે વિગતોમુકુદ્સ) અપર્યાપ્તક એ ઇન્દ્રિય જીવાની સ્થિતિ ૐ ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ પણ અન્તર્મુહૂત્ત છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અન્ત'હૂત્ત'ની છે, (૧૬ઽત્તળનેયિાળ' નૈન અતોમુહૂત્ત હોસેન' અંતોમુળા, ચરચસંવચ્છરાળિ) પર્યાપ્તક એ ઇન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અંતમુહૂત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂત્ત ક્રમ ૧૨ વર્ષ જેટલી છે. (તેËયિાળ' પુચ્છા નોયમા ! તોમુદ્દુસ જોરેન મૂળપળાÉતવિયાર્ં) તેઇન્દ્રિય જીવેાની સ્થિતિ હું ગૌતમ ! જધન્યથી અન્તર્મુહૂત્તની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૪૯ અઢા રાત્ર જેટલી છે. (ત્રપાત્ત તૈÍમિયાન પુષ્કા શોચમા રૂબેન વિ ાંતોમુરુત્ત જોલેન નિ અંતોવ્રુદુત્ત્ત). અપર્યામ તેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ પણ અન્તસ્ત્ત'ની છે. અને ઉત્કૃષ્ટથી પણુ અંતર્મુહૂતની છે. (- સોનિયાળ પુછા—નોચમા ! નળેળવ્યોમુકુત્તું કોલ્લેખ તોમુદુળા મૂળભળાયું રા વિચારૢ) પર્યાપ્તક તેન્દ્રિય જીવાની સ્થિતિ જાન્યથી તે। અન્તર્મુહૂત્ત'ની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અન્તમુહૂત્ત કમ ૪૯ દિવસ જેટલી છે. (૨વિંયિાન મળે! ષટ્ચ હારું દ્િવળ) ? હૈ ભદ'ત ! ચૌ ઇન્દ્રિય જીવાની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે? ઉત્તર—(વોચમા ! ગોળ બંનેમુદત્ત સેન ઇમ્માન્ના) હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ તેા અન્તર્મુહૂત્તની કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસની કહેવામાં આવી છે. (અપત્ત્તત્તવરિયાળ પુષ્ઠાન નોચમાં 1 જ્ઞળેળવિ અત્તોમુકુત્ત લેન વિ ચંતો મુği) અપર્યાપ્તક ચૌઈન્દ્રિય જીવાની સ્થિતિ જાન્યની અપેક્ષાએ પણ અન્તમુહૂત્ત જેટલી કહે. વામાં આવી છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અન્તર્મુહૂત્ત જેટલી કહેવામાં આવી છે. (જ્ઞત્ત જ પ્રયિાળ પુજ્જા-નોયમા ! નળૅન તોમુદ્યુતં જો સેન અતોમુહુનૂળા ઇમાલા) પર્યાપ્તક ચૌઈન્દ્રિય જીવાની સ્થિતિ જાન્યની અપેક્ષાએ તે અન્તર્મુહૂત્ત જેટલી છે. અને ઉત્કૃષ્ટથી અ'તમુહૂત્ત ક્રમ છ માસ જેટલી છે. (વચે સ્થિતિવિજ્ઞોળિયોગ મળે ! વયં વારું સિર્ફ વળત્તા ?) હે ભદંત ! ૫'ચેન્દ્રિય તિય ચાની સ્થિતિ કેટલા કાલ જેટલી કહેવામાં આવી છે ? ઉત્તર—(નોયમા ! જ્ઞદ્દન અંતોમુકુŘોસેળ ત્તિનિ પત્તિથ્યોનમાફ) ૪ ગૌતમ ! પ'ચેન્દ્રિય તિય ચાની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અન્તહૂત્તની કહેવામાં આવી છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પળ્યેાપમ જેટલી કહેવામાં આવી છે. (હ્રહપંચેિિતવિજ્ઞોળિયાનું મંતે ! વચ कालं ठिई વળત્તા ?) હે ભદંત ! જે જલચર તિય ચ જીવે છે, તેમની કેટલા કાલની પ્રજ્ઞપ્ત થયેલી છે ? સ્થિતિ ઉત્તર-(નોયમા ! લળેળ અંતોમુકુ ་લેન પુન્ગોટી) હે ગૌતમ ! જલચર તિય ચ પચેન્દ્રિય જીવાની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તેા અન્ત સુહૂત્તની પ્રાપ્ત થયેલી છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ એક પૂર્વ કાટિની એટલે કે એક કરોડ પૂર્વની પ્રજ્ઞપ્ત થયેલી છે. (સમુચ્છિન્નજ્ઞયત્વે ચિતિવિજ્ઞ રોળિયાનં પુચ્છા નોયમા ! નળેળ અંતોમુકુત્ત જોતેન પુન્ગોટી) હે ગૌતમ ! શ્ર॰ ૪૦ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૯. Page #111 -------------------------------------------------------------------------- ________________ જે જલચર પંચેન્દ્રિય જીવે મૂછિમ જન્મવાળા છે. તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અંતમુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટથી ૧ કરોડ પૂર્વની છે. (अपज्ज तासमुच्छि पजलयरपंचेदियतिरिक्खजोणि गाणे पुच्छा-गोयमः ! जहण्णेणं ફિ સંતોતિં કોઇ વિ સોમુકુત્તે) સંમૂર્ણિમ જન્મવાળા જલચર પંચેન્દ્રિય તિર્યંચ માં જે અપર્યાપ્તક સંમૂર્ણિમ જન્મવાળા જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે, તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારે અંતમુહૂર્તની છે. ( raigદિyR78ઘઉં વિતરણ કોનિશાળે પુરા જોરમા! છોળે સંતોrદુરં વજશો દંતોgહૂળા પુaોલી) જે પર્યાપ્ત સંમૂર્ણિમ પંચેન્દ્રિય જલચર તિય" છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અંતમુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી અંતર્મહત્ત ચૂત એક કરોડ પૂર્વ જેટલી છે. (નરમ ક્રતિ પુછા જોવા !-- જોગં ગંતોન્ન ઉજજોસેજ પુરવોલી) ગ જન્મવાળા જે પંચેન્દ્રિય જલચર તિય છે, તેમની સ્થિતિ હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ તે અંતર્મુહત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટથી ૧ કોડ પૂર્વ જેટલી છે. (પત્તા રમ-. वक्कैतियजलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुन्छा-गोयमा ! अहण्णेण वि અરોરં વોરેન હિ તોમુત્ત) જે અપર્યાપ્તક ગર્ભ જન્મવાળા જલચર તિયચ પંચેન્દ્રિય જીવે છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અને ઉત્કર્ટની અપેક્ષાએ પણ અંતમુહૂર્તા જેટલી છે. (ગામવારિક जलयरपंचेदियत्तिरिक्खजोणियाण पुच्छा-गोयमा । जहण्णेणं अतोमुहुत्वं ૨૪ોr aggri gaોલી) જે ગર્ભ જન્મવાળા પંચેન્દ્રિય જલચર તિય"ચ અપર્યાપ્ત છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અંત ની છે, અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ચૂત એક કરોડ પૂર્વી છે. (૪૩૧૧૪વરવવંચિતિરિણaોનિશાળે પુરઝ, નોરમા ! જ્ઞimળ રોમુહુ વોલેon તિળિ શિવમારું) જે થલચર પંચેન્દ્રિય તિર્યંચ ચતુNહે છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ૫૫ જેટલી છે. (સંકુરિશ્વયથાવરવિસિરિયલોનિयाणं पुच्छा गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं चउरासीई वाससहस्साइ) જે થલયર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય જીવ સંમૂર્ણિમ જન્મવાળા છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અંતમુહૂર્ત જેટલી છે. અને "ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૮૪ હજાર વર્ષ જેટલી છે. (મારગરચર્યમુરિઝરડા थलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा ! जहण्णेणं वि अंतोमुहुत्तं લોળ વિ રોમ) જે થલચર ચતુષ્પદ તિય ચ પંચેન્દ્રિય જીવ સંમૂર્ણિમ જન્મવાળા છે અને અપર્યાપક છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ ૫ણુ અંતમુહુર્ત જેટલી છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અન્તર્મુહૂત્તની છે. (wત્ત હંમુનિરાધ્યયથથરિયતિરિવાજોળવાળે पुच्छा-गोयमा! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं चउराशीइ वाससहरसाई अतो. મુકુળા) સ મૂ8િમ જન્મવાળા જે ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિયચ પર્યાપ્તક જીવે છે, તેમની જઘન્ય સ્થિતિ તે અંતર્મુહુર્તાની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહુત્ત ન્યૂન ૮૪ હજાર વર્ષની છે. (જન્મવતિય અનુયોગ દ્વારા સુત્રમ ભાગ ૨ ૯૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ થલચર उत्पयथलयरपंचें दियतिरिक्खजोणियाणं पुच्छा - गोयमा ! નર્ભેળ ગોમુહુર્ત્ત જોયેળ તિળિ પત્તિકોમા) ગભ જન્મવાળા જે ચતુષ્પદ્રુ થલચર પંચેન્દ્રિય તિય ઇંચ જીવા છે, તેમની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યેાપમ જેટલી છે. ( ત્તળ=મવ तियच उत्पयथलयर पंचिदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा ! जहणणं वि 'તોમુકુત્ત જોલેન વિ 'તોમુત્તુä) . ગભ જન્મવાળા જે ચતુષ્પદ ૫'ચેન્દ્રિય તિય ઇંચ જીવા અપર્યાપ્ત છે, તેમની જઘન્ય સ્થિતિ પણ અંતમુ`ત્ત'ની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ પણ મતમુત્ત'ની છે. ( ARTSમ वर्क तयच उप्पययलयरपंचिदियतिरिक्ब जोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अतो मुहुत्त उक्कोसेणं अतोमुहुत्तूनाइ तिष्णि રહિશોનમાર) ગ જન્મવાળા જે ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવા પર્યાપ્ત છે, તેમની જઘન્ય સ્થિતિ તે અમુત્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુ ત્ત-ન્યૂન ત્રશુ પળ્યેાપમ જેટલી છે. (उर रिप्पथलयर पंचे वियतिरिक्खजोणियाणं પુચ્છા-ગોયના ! નન્નેળ તોમુદ્દુસ હોલેન પુષ્પોકો) જે જલચર પચેન્દ્રિય તિયચ ઉ૫રિસર્યાં છે, તેમની જધન્ય સ્થિતિ તા અતમુત્ત'ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક કરાડ પૂર્વની છે. (સંમુદ્ઘિમ-૫ત્તિવ્ય-યવંવિત્તિतिरिकख जोगियाणं पुच्छा - गोयमा ! जद्दन्नेण वि अतोमुहुत्तं उक्कोसेणं तेवन्नं વાઇબ્રહÜાં) જે સમૂચ્છમ જન્મવાળા ઉર: પિસપ થલચર પંચેન્દ્રિય તિથૅચ જીવે છે, તેમની જઘન્યથી અન્તર્મુહૂત્તની સ્થિતિ છે અને ઉત્કૃષ્ઠેથી ૫૩ હજાર વર્ષ જેટલી છે. (અવગ્નત્તયસંમુઅિમત્તવૃત્તિવ્વજ વર્જિનિય तिरिक्ख जोणियाणं पुच्छा गोयमा ! जहणेण वि अंतोमुद्दत्तं उक्कोसेण वि બ'તોમ ુત્ત) અપર્યાપ્તક સંમૂર્છિમ જન્મવાળા :પરિસ થલચર પચેન્દ્રિય તિય ચ જીવાની સ્થિતિ જઘન્યથી પણુ અન્તર્મુહૂત્તની છે અને ઉત્કૃ ષ્ટથી પણુ અન્તમુહૂત્ત જેટલી છે. (૧જ્ઞત્તયસંમુષ્ઠિ પરમવ્યરુચર.पंचिदियतिरिक्ख जोणियाणं गुच्छा - गोयमा । जहणेणं अतोमुद्दत्तं उक्को सेणं સેવળ વાસવÜાર છસોમુદ્દતૂળા) પર્યોસક સમૂમિ જન્મવાળા ઉર: પરિસપ` થલચર પચેન્દ્રિય તિય ચાની જઘન્ય સ્થિતિ તે અન્તર્મુહૂત્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂત્ત ન્યૂન ૫૩ હજાર વર્ષની છે. (તમન उरपरिखप्पथलयरपंचिंदियतिरिक्ख जोगिया जं પુચ્છા—નોયમા ! જ્ઞ ઐાં 'તોમુહુર્ત્ત જોસેળ પુખ્તજોરી) ગભ જન્મવાળા ઉર:પરિચપ પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વીની છે. (અપત્ત્તત્તામત્રાંતિય છq qથરપંપિંચિત્તિવિજ્ઞ जोणियाण' पुच्छा - गोयमा ! जद्दण्णेण वि तोमुहुत्तं उक्कोसेण वि अतोमुद्दत्तं) અપર્યાપક ગર્ભજન્મવાળા ઉર:પરિસ ચલચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ પશુ અતર્મુહૂત્ત'ની છે અને ઉત્કૃષ્ટથી પણુ અન્તર્મુહૂત્ત ની छे. (पज्जतगगभत्र तिय उरपरिसप्पथलयरपोच क्ष्यितिरिक्खजोणियाण पुच्छाશોચના! અઢળે 'તોમુહુર્ત્ત જોરે તોમુદુકૂળા પુષોટી) પર્યાપ્તક ગર્ભ જન્મવાળા ઉર્! રિસપ્થલચર પંચેન્દ્રિય તિય ચાની સ્થિતિ જલ, कंतिय અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ ન્યની અપેક્ષાએ તેા એક અન્તર્મુહૂની છે અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂત્ત ન્યૂત એક કરાડ પૂત્રની છે. (મુયકિળ્વચનિયિસિરિયલનોનિચાનું પુચ્છા—ાયના ! નળૅન' 'તોમુકુત્તે મ્હોસેન પુજોડી) ભુજ પરિસપ થલચર પંચેન્દ્રિય તિયાઁચ જીવેની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અતમુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. (સમુચ્છિમમુરિ सपथ यरपंचिदियतिरिक्खजोनियाणं पुच्छा - गोयमा ! जहणणं अतोमु દુત્ત રોમેળ વાચાઝીલ વારસÆાફ) સ‘મૂચ્છિ મ· ભુજ પરિસ` થલચર પચેન્દ્રિય તિય “ચ જીવોની સ્થિતિ કે ગૌતમ ! જધન્યથી તા અંત દૂત્તની છે અને ઉત્કૃષ્ટથી ૪૨ હજાર વર્ષ જેટલી છે. (પદ્મત્તયસંમુશ્ચિમમુયત रिसप्पथलयर पंचि' दियतिरिक्ख जोणियाण' પુચ્છા-ગોયમા ! जण वि અંત્તોમુત્યુત્ત જોસેન વિ અરોમુદ્ગુરું), અપર્યાપ્તક સમૂચ્છિમ ભુરિસપ થલચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ કે ગૌતમ ! જધન્યની અપેક્ષાએ પણ 'તત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અતસુત્ત જેટલી છે. (જ્ઞસનસંસૂરિજી મુય⟨િસવ્થ,વંચિ'ચિતિવિવજ્ઞોળિયાનું પુછા गोयमा ! जहणेणं अन मुहुत्त उक्कोसेण अतोमुहुत्तूणाई बायालीस वास लह SIT) પર્યાપક સ’મૂચ્છિ ભભુજપરિપથલચર ૫'ચેન્દ્રિય તિય ચાની સ્થિતિ હૈ ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ તે અંતર્મુહૂત્તની છે અને ઉત્કૃ ટથી અંત હૂત્ત ન્યૂન ૪૨ હજાર વર્ષ જેટલી છે. (પ્રવત્તિયમુચपरिलप्पथ'लयरपंचिदि'यतिरिक्खजोणियाणं पुच्छा गोयमा ! जहन्नेणं अतोસુગુપ્ત, શોલેન પુજોડી) ગલ':જ રસપ' થલચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ હૈ ગૌતમ 1 જઘ યની અપેક્ષાએ તેા એક અંતર્મુહૂત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક કરોડ પૂર્વની છે. (અગસળપ્રવૃત્તિય अ० ४१ भुयपरिमप्पयलयरपंचिदियतिरिकख जोणियाणं पुच्छा गोयमा ! जहन्नेण वि બંતોમુકુત્ત જોતેન વિ સંતોનુવ્રુત્ત) અપર્યાપ્તક ગ જ ભુજરિસપ થલપંચેન્દ્રિયતિય ચાની સ્થિતિ હૈ ગૌતમ! જઘન્યની અપેક્ષાએ પણ અંતર્મુ હૂંત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણુ અંતર્મુહૂત્ત જેટલી છે. (પનત્તમત્ર ઋતિચમુચ ાિથથનંવિ'ચિતિન્નિોળિયાન પુષ્ઠાનોયમા ! ન્રેન ાંતોમુહુર્ત્ત નોલેજ અતોમુહુર્તે પુનજોરી) પર્યાસક ગ જ ભુજપસિથલચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ હૈ ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ તા અતર્મુહૂત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક અંતર્મુહૂત્ત ન્યૂન એક કરાડ પૂર્વની છે. (લચ પંચેવિચત્તિન્નિ जोणियाणं पुच्छा - गोयमा-जद्दण्णेणं अंतोमुडुतं उक्कोसेणं पलिओवमप्स असंखे માન) ખેચર પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ કે ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ અંતર્મુહૂત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટથી એક પળ્યેાપમના Æસખ્યાતમા ભાગ જેલી છે. (સંકુøિમલરવિ'ચિતિત્ત્વિક્ષોનિયાળ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ पुच्छा गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं बावत्तरि वाससहस्साई) સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોની હે ગૌતમ! સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અંતમુદ્દત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષા એ ૭૨ હજાર વર્ષની છે. (નવકારસંકુરિમલરિણિણિતિનોળિકાળ ઉછા જોગમા ! કહોન રિ તણુદુ વોરેન કિ વંતોમુરુ) અપર્યાપક સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ ની સ્થિતિ હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ પણ અંતર્મુહૂર્વાની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પશુ અંતમુહૂર્ત જેટલી છે. ( વત્તાસંમૂરિ મહાપરિરિરિવણ કોળિयाण पुच्छा-गोयमा। जहन्नेणं अंतोमुहुत्तं, उनकोसेणं अंतोमुहत्तणाई बावत्तरि' વારાણું) પર્યાપ્તક સંમૂછિમ ખેચર ૫ ચેન્દ્રિય તિયની સ્થિતિ છે ગૌતમ જઘન્યની અપેક્ષાએ એન્તમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂત્ત ધૂન ૭૨ હજાર વર્ષ જેટલી છે. (ભવરિયલયરન્સેदियतिरिक्खोणियाणे पुच्छा-गोयमा । जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं पलि. ભોવનર૪ કલેકઝમાળ) ગર્ભજ મેયર પંચેન્દ્રિય તિર્યંચ ની સ્થિતિ હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ અંતમુહૂર્ત જેટલી છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક પોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે. (વાગરાगम्भवतिय खहयरपंचि दियतिरिक्खजोणियाणं पुच्छा गोयमा! जहण्णेण वि બતોમુદુi વોલેન વિ તો કુત્તે અપર્યાપ્તક ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ પણ અન્તણું હ્ત્તની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અંતર્મુહૂત્ત જેટલી છે. (વળTલાયરવિવસિરિજલોવાળું મં! વિદ્યારું દિરે વત્તા ?) હે ભદત 1 પર્યાપક ખેચર પંચેન્દ્રિય તિય ની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? (રોયમાબંદૂત્ત, કોળું ત્રિગોવનરસ અવંતિકારમા મોજુદુત્ત) હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ગહન ન ક પા પગના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહેવામાં આવી છે. અહિયાં “સંકુમિ પુત્રશોરી'ઇત્યાદિ બે સંગ્રહ ગાથાઓ કહી છે તેને સાર પહેલાં આવી ગયો છે. (મજુરા મતે . દેવચં જાણું સિક Toman) હે ભદંત! માણસોની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? ઉત્તર-(વોચમા! અંતાદુરંવાદોરે તિાિ ોિમા) હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમ જેટલી છે. જ લા છે. (સંદુच्छिममणुस्साणं पुच्छा-गोयमा । जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि મુ) સંમૂર્ણિમ જન્મવાળા માણસની સ્થિતિ હે ગૌતમ ! જઘન્યની છે. ક્ષાએ પણ અંતમુંદૂત્તની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અત જેટલી જ છે. (Tદમરિયમgણા પુછોચમા ! જમેળે સંતો ૩%ોરેન તિળિ વસિષમારું) ગર્ભજ માણસની સ્થિતિ છે . જઘન્યની અપેક્ષાએ અતર્મહત્ત્વની છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ ૫મની છે. (એકાત્તા મવશંતિમજુરસાઈ મેરે ! જેવા કે qmત્તા ) હે ભદંત ! અપર્યાપ્તક ગર્ભજ મનુષ્યની રિથતિ કેટલા કહેવામાં આવી છે? ત્રણ પહો. हि અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–યના ! જણomળ વિ અંતમુહુર્જ ૩૪wોળ નિ બંતોમુલુ) હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ અંતમુહૂની કહેવામાં આવી છે અને ઉકટની અપેક્ષાએ પણ અન્તમુહૂર્ત જેટલી કહેવામાં આવી છે. (વારા મારતિયgeણા મંતે! વાર્થ સારું કિરું gonત્ત) હે ભરંત ! પર્યાપ્તક ગર્ભજ મનુષ્યની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે? उत्तर-(गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं सक्कोसेणं तिण्णि पलिओवमाई બતોમુળા) હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ અન્તર્મહત્તની અને ઉત્કછની અપેક્ષાએ અન્તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ જેટલી કહેવામાં આવી છે. વાળમૈતળે દેવાનું કહે ! જેવાં સારું દિ પdra ) હે ભદત ! વાનશ્યન્તર દેવાની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? (નોના ! બનેલું વાવાલgrશું ઉન્ન હોઈ વહોવ) હે ભદત! વાનવંતર દેવેની સ્થિતિ જઘન્યની અપેક્ષા એ દશહજાર વર્ષ જેટલી કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમની કહેવામાં આવી છે. “વાળમતી લેવી તે 1 વાર્થ હૈ કિ જળવા’ હે ભદંત યંતરાની દેવીઓની સ્થિતિ કેટલા કાલની પ્રજ્ઞપ્ત થયેલી છે? (વોચમાં! જણomળ પૂરવા. ખરફ ઉજજોનેof દ્વાહિશોવર્મા) હે ગૌતમ! જઘન્યથી દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી અર્ધા પાપમની પ્રાપ્ત થયેલી છે. વોરિચા મં! સેવા વર્શ & કિ પાત્તા?) હે ભદંત ! જયોતિષ્ક દેવની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે? (નોમા! કહoળે હારિરે ગટ્ટ- માવઝિવ કરજો શિવમં વાસસહસ્ટમમાં) હે ગૌતમ! જઘન્ય સ્થિતિ તે કંઈક વધારે પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણુ છે અને ઉકષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક પોપમ પ્રમાણ છે. બ્રોકિ રેલી અરે ! સત્તાં હું છું પણ ?) હે ભદંત ! જ્યોતિષ્ક દેવિઓની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? (લોચા ! જmi નામાવિ , उकोसेण अद्धपलिओवम पण्णासाए वासनहस्सेहिं अब्भहिय) के ગૌતમ! જઘન્યથી પાપમના આઠમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૫૦ હજાર વર્ષ અધિક અર્ધા પથપ્રમાણુ કહેવામાં આવી છે. (વંતરિમાળા જાહેરાળ જેવા જાઢ કિ sonત્તા ?) હે ભદંત ! ચંદ્રવિમાનોના દેવની કેટલા કાલની સ્થિતિ કહેવામાં આવી છે ! (જો મા ! કgohmचउभागपलिओवम उक्कोसेणं पलिओवम वाससयसहस्समब्भहिय). ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ તે પલ્યના ચોથા ભાગ પ્રમાણુ, અને ઉત્કટથી એક લાખ વર્ષ અધિક પોપમ પ્રમાણ કહેવામાં આવી છે. (વિનાળાનં મતે ! દેવીdi વર્ચં ારું કર્યું પvળા ?) હે ભદત! ચંદ્રવિમાનની દેવીઓની કેટલી કાલની સ્થિતિ કહેવામાં આવી છે ! (નોરમા ! जहन्नेणं चउभागपलिओवम पण्णासाए उक्कोसेणं अद्धपलिओवम' वाससह@હું કદમગિં) હે ભદંત ! ચંદ્રવિમાનની દેવીઓની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે પત્યના ચોથા ભાગ પ્રમાણ કહેવામાં આવી છે અને ઉકથી ૫૦ હજાર વર્ષ અધિક અદ્ધ પલ્યોપમ પ્રમાણ કહેવામાં આવી છે. (વૃત્તિ. માળા મેતે ! વાળ વાળં ક્ષારું દર્દ પumત્તા) હે ભદંત ! સૂર્યવિમાનોના દેવોની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? (જો મા ! નહom વર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ માનવ૪િોવનં, રોળ ક્રિો વાહણમમણિચં) હે ગૌતમ! સૂર્યવિમાનના દેવાની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે પત્યના ચોથા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. (सूरविमाणाणं भंते ! वीण केवइय' कालं ठिई पण्णत्ता १ गोयमा । जहन्नेणं चउ. भारापलिओवम उक्कोसेणं अद्धपलिओवम पंचहिं वाससएहिं अमहिय) ભદંત! સૂર્યવિમાનની દેવિઓની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે પલ્યના ચોથો ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૫૦૦ વર્ષ અધિક અર્ધ પપમ પ્રમાણુ છે. (રિમાળા તેવામાં જોવા fટ GUત્તા ?) હે ભદંત ! ગ્રહવિમાનના દેવની સ્થિતિ કેટલા કાલની પ્રાપ્ત થયેલી છે! (યમ ! કાળ નામાજિોવF, સોળ વઢિઓવમ) હે ગૌતમ! ગ્રહવિમાનેના દેવની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ પલ્યમના . ચતુર્થ ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ પ્રમાણુ કહેવામાં આવી છે. (વિનાના અરે! દેવી ૪ જાઢ a numત્તા ?) હે ભદંત! ગ્રહવિમાની દેવિ ૪૦ ૪૨ ઓની સ્થિતિ–આવું કેટલી પ્રજ્ઞપ્ત થયેલી છે? (જો ! જણomળ રામનું પઢિોવ કોણે કદ્રષ્ટિગોવર્મા) હે ગૌમત! ગ્રહવિમાનની રવિએનું ખાય જ ઘન્યથી તા એક ૫૯થના ચાળા ભાગ પ્રમાણ કહેવામાં આવ્યું છે. અને ઉત્કૃષ્ટથી અર્થાપત્યના જેટલી કહી છે. (Tણત્તષિમાના મતે ! રેવાળ વફર્ચ #ારું faછું વળત્તા) હે ભદંત! નક્ષત્ર વિમાનમાં રહેનારા દેવેનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે? (જય! ગળેf armરિવF, અઢઢિોવ) હે ગૌતમ! નક્ષત્ર વિમાનના દેવોનું આયુ જઘન્યની અપેક્ષાએ તે પલ્યના ચોથા ભાગ પ્રમાણ કહેવામાં આવ્યું છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અર્ધપાપમપ્રમાણ કહેવામાં આવ્યું છે. (નવત્તવિનાનાË મતે ! ટેવીળું ઘેર ચારું છું પત્તા) હે ભદંત! નક્ષત્ર વિમાનની દેવીઓનું આયું કેટલા કાલનું કહેવામાં આવ્યું છે? (નોરમા ! કોઈ માળિો' વો સાવિ રામાન વિ ) હે ભદતિ નક્ષત્ર વિમાનની દેવિએનું આયું જઘન્યની અપેક્ષાએ તો પત્યના ચોથા ભાગ પ્રમાણ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલયના ચતુર્થ ભાગ પ્રમાણુ કહેવામાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. (તારાવિમળાળ મતે હેવાન જેવચ ના દ્િવપ્નત્તા ?) ૩ ભઈત ! તારા એના વિમાનાના દેવાની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? (નોયમા ! (ફળેળામાં છટ્ઠમાળ જિલ્લોમ', 'જોસેલમાનપદ્ધિત્રોમ) હે ગૌતમ! તારાઓના વિમાનાના દેવનું આયુ. જઘન્યની અપેક્ષાએ તા કઈક વધારે પલ્યના આઠમા ભાગ પ્રમાણ કહેવામાં આવ્યુ. છે. અને ઉત્કૃષ્ટથી પલ્પનન ચેાથા ભાગ પ્રમાણ કહેવામાં આવ્યુ છે. (લા વિમાનાનં અંતે ! કેવીગ જેવ હારું ર્િં વળત્તા!) તારાઓના વિમાનાની વિષેનું કે ભદ'ત ! યુ કેટલુ' કહેવામાં આવ્યું છે ? (નોચમાં ! [ળેળ' અટ્ઠમાનોિયમ' શ્નોમેળ' સાળ' અટ્ટમાળ જિલ્લોલમ') હૈ ગૌતમ! તાશઆના વિમાનાની દેવિએનું આયુ જઘન્યની અપેક્ષાએ તેા પલ્યના આઠમા ભાગ પ્રમાણ કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટથી કઈક વધારે પક્ષ્યના આઠમા ભાગ પ્રમાણુ કહેવામાં આવ્યું છે. (વેમાળિયાન મને ! હેવાન જેવયં જાતિ પત્તા) હું ભઇન્ત | વૈમાનિક દેવાનું આણુ કેટલુ' કહેવામાં આવ્યું છે ? (નોયમાનછળ પહિયોવન' જોસેળ સેત્તૌલં સારો.મારું) હે ગૌતમ ! વૈમાનિક દેવેાનુ' આયુ જઘન્યની અપેક્ષાએ તા એક પઘ્ધ જેટલું કહેવામાં આવ્યુ છે અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું કહેવામાં આવ્યું છે. (વેમાળિયાળ" મંત્તે ! યુવીન' સૂત્ર' હારું faર્દૂ વળત્તા ?) હે ભદ'ત ! વૈમાનિક દેવેાની વિએનું આયુ કેટલુ' કહેવામાં આવ્યું છે ? (શોયમા ! નળ રહિશોનમ' ઉજ્જોફ્રેન વા ૧૦નું પRsિપ્રોયમાર્ં)હૈ ગૌતમ ! વૈમાનિક વાની દૈનિએનું માથુ જઘન્યની અપેક્ષાએ પળ્યેાપમ જેટલુ કહેવામાં આવ્યુ છે અને ઉત્કૃષ્ટથી ૫૫ પડ્યેાપમનું કહેવામાં આવ્યું છે. (સ્રોન્મે ન મળે ! વ્હે. તેવાળ ચવચ' હારું સિર્ફ વળવા ?) હે ભદ'ત! સૌધમ નામક કલ્પમાં દેવેનુ' આયુ કેટલુ' કહેવામાં આવ્યું છે ? (નોયમા ! લગેળ ક્રિમોનોસેળ તો સાળો બાર) ડે ગૌતમ ! સૌધમ કલ્પમાં દેવેનું આયુ જઘન્યની અપેક્ષાએ તેા એક પળ્યેા. પમનું કહેવામાં આવ્યુ છે અને ઉત્કૃષ્ટથી એ સાગરાપમનું કહેવામાં આવ્યુ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ છે. (તોનું મં! #cછે વાદિયા દેવી દેવત્તાં જો કિ ઘomત્તા ) સૌધર્મકલપમાં હે ભદંત! પરિગ્રહીત દેવિઓનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે ? (યમ! ફોન વકિલોવ કરો સર પત્રિલોકમાઉં) હે ગૌતમ! સીધમ કલ્પમાં પરિગ્રહીત દેવિઓનું આયુ જઘન્યની અપેક્ષાએ તે એક પોપમનું અને ઉત્કૃષ્ટથી સાત પોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (તળ મરે! વે પરિક્રિયા કેવી સેવાર્થ કાજ દ્િ goga ) : હે ભવંતા સૌધર્મ કપમાં અપરિગ્રહીત દેવીઓનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે? (વના! નહomi પરિબોવમં, કોણે પuળા સ્ટિવના૬) હે ગૌતમ! સૌધર્મ ક૫માં અપરિગ્રહીત દેવીઓનું આયુ જઘન્યની અપેક્ષાએ તો ૧ ૫પમ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટથી ૫૦ પલ્યોપમનું કહેવામાં આવ્યું છે. (વાળે મરે ! જે વિશાળ જેવા શાક _ િવના ) હે ભરત! ઈશાન કક્ષમાં તેનું આવું કેટલું કહેવામાં આવ્યું છે ? (જો મા ! ગાળે જસ્ટિવ, સારું વો પારેવાહે ગૌતમ! ઈશાન કલપમાં દેવેનું આયુ જઘન્યની અપે. ક્ષાએ તે કંઈક વધારે પપમ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે બે સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (ઉનાળે મરે! = uિnfફયા જેવોr ૪ કિર guત્તા ?) હે ભદત ! ઈશાનકલ્પમાં પરિગ્રહીત દેવીનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે ? (જોયમા ! . ગેનું રાજ વિનં, ૩૪ોણેને ર મારું) હે ગૌતમ? ઈશાન. કપમાં પરિગૃહિત દેવીઓનું આયુ જઘન્યની અપેક્ષાએ તો કંઈક વધારે એક પાપ જેટલું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ પલ્યોપમ જેટલું કહેવામાં આવ્યું છે. વાળનું મતે ! જે વિચા' જેવીનં જ ૪ કિર્દ વધાર?) ઈશાનક૯પમાં હે ભવંત! અપરિગ્રહીત દેવીઓનું આયુ કેટલું કહેવા માં આવ્યું છે? (જોવા ! નાગેને સારૂ જિગોવા ૩ો. સેળ જળgsળઝિશામ) હે ગૌતમ! ઈશાનક૯પમાં અપરિગ્રહીત દેવી. એનું આયુ જઘન્યની અપેક્ષાએ તે કંઈક વધારે એક પામ જેટલું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પપ પપમ જેટલું કહેવામાં આવ્યું છે. ( કુમારે મરે! જે વેવાઈ વરૂ 8 દ્િ ઉoળા) હે ભદંત સનત્કમા૨ ક૨૫માં દેવોનું આયુ કેટલું કહેવામાં આપ્યું છે ? (જોયા! તો રાજયમારું કવોf સત્તાવ૬) હે ગૌતમ! સનકુમાર કલ્પમાં રવાનું આયુ જઘન્યની અપેક્ષાએ તે બે સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટટની અપેક્ષાએ ૭ સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. ( બાળ મરે! જે વેવાઈ વરૂ 8િ દિ પારા) હે ભદંત ! મહેન્દ્ર૫માં દેવિઓનું આયુ કેટલા કાળનું કહેવામાં આવ્યું છે ? (ચમા ! जहण्णेण साइरेगाइं दो सागरोवमाई उस्कोसेण' साइरेगाई सत्त सागरोवमाई) હે ગૌતમ! મહેન્દ્રક૯૫માં દેવિઓનું આયુ, જઘન્યની અપેક્ષાએ તે કંઈક વધારે બે સાગરોપમ જેટલું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ કંઈક વધારે ૭ સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (ચંખો રે રેવાશં જેવા વાહં ઉના ) હે ભદૂત! બ્રહ્મક નામક ક૬૫માં દેવેનું આયુ કેટલું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવ્યું છે. (જો મા ! ઝomળે સર રાજીવનારું કોણેf ણ રાજકોટના) હે ગૌતમ ! છ દ્રાકમાં દેવોનું આયુ જઘન્યની અપેક્ષાએ સાત ૭ સાગરોપમનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૧૦ સાગરોપમનું કહેવામાં આવ્યું છે. (gવં વેર રહi r૪ કિર્લ્ડ વાગરા ! જોયા ! પર્વ માનવવં) આ પ્રમાણે જ દરેક કપમાં કેટલું આયુ પ્રજ્ઞપ્ત થયેલું છે? આ જાતને પ્રશ્ન કરી લે અને હે ગૌતમ! તેને જવાબ આ પ્રમાણે જાણી લેવું જોઈએ કે (હૃત બને વહાણોમારું, રવજ઼ોળું નાણાપોવા) લાન્તક ક૯પમાં જઘન્યની અપેક્ષાએ ૧૦ સાગરોપમ જેટલું અને ઉત્કૃષ્ટની અપે ક્ષાએ ૧૪ સાગરોપમ જેટલું અ યુ છે. (મા સોળ વરાણાવોઝમારૂ કોણે સત્તાવાસાકારોમા) મહાશુકમાં જઘન્યસ્થિતિ ૧૪ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમ જેટલી છે. (તસારે જહof aggginોનારૂં, ૩૪ો કટ્ટાન્નાનાવિભાડું) સહસાર કલ્પમાં જઘન્યની. અપેક્ષાએ આયુ ૧૭ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ આયું સાગરોપમ જેટલું છે. (માનવ કહેજો કpagોવમારું કોર્ન પન્ન વીરં વારોમાહું) આનતક૯૫માં જઘન્ય આયુ ૧૮ સાગરેપમ જેટલું અને ઉત્કૃષ્ટ આયુ ૧૯ સાગરોપમ જેટલું છે. (કાળા ગોળ વીણે arળરોવનારું કોણેલું વીર્ણ કારોત્તમારું) પ્રાણુતક૯પમાં જઘન્ય આયુ ૧૯ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુ ૨૦ સાગરોપમનું છે (ચાર નાળે ઘઉં ટાળમારું શોm gવી સાવનારું) આરણ ક૯૫માં જઘન્ય આયુ ૨૦ સાગરોપમ જેટલું અને ઉત્કૃષ્ટ આયુ ૨૧ સાગરોપમ જેટલું છે. (अच्चुए जहन्नेण एककवीसं सागरोबमाई उनकोसेणं बावीसं सागरोवमाई) અશ્રુત કલ્પમાં જઘન્ય આયુ ૨૧ સાગરોપમ જેટલું અને ઉત્કૃષ્ટ આયું – ૨૨ સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (મિટિંગોવિજ્ઞાતિમાળખું i મારે ! રેવાળ વાદ્ય & કિ જાત્તા) હે ભદંત! અધતન અસ્તને રૈવેયક વિમાનમાં દેવની કેટલા કાળની સ્થિતિ કહેવામાં આવી છે? (જયના નાદજોળે ઘાવીરૂં લાવોવમારું સોળે તેવી લોકમા) હે ગૌતમ જવ ની અપેક્ષાએ ૨૨ સાગરોપમ જેટલી અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૪ ૪૦ કરે સાગરેપમ જેટલી . દિનકિશનનેવેઝmવિકાળેલુi મને ! સેવા - રુ &િ fછું કળત્ત) અધતન મધ્યમ શૈવેયક વિમાનમાં હે ભદત ! દેવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? (વોચમા ! કાળે તેવીઉં arraોવના, ૩૪ોરે ર વીરં રાજરોગમા) હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ તે ત્યાં ૨૩ સાગરોપમ જેટલી અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ સાગરોપમ જેટલી છે. (નિવરિોળ વિનાળg of મરે! શિવાળું વાદ્ય & કિ વળar) હે ભદંત! અધતન ઉપરિતન વેયક વિમાનોમાં દેવોની સ્થિતિ કેટલા કાળની પ્રજ્ઞપ્ત થયેલી છે! (જો મા ! હoળાં વાવીસું સારના રોરેન ઉરનીઉં હોવાદ) હે ગૌતમ! ત્યાં દેવેની સ્થિતિ જઘન્યની અપે. ક્ષાએ ૨૪:સાગરોપમ જેટલી અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૫ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. (નકિદિવેકઝmવિમાસુ જ મને ! વાનું છે કા હિક જળવાઇ હે ભદત 1 મધ્યમ અધસ્તન પ્રવેયક વિમાનામાં દેવાની સ્થિતિ કેટલા કાળની પ્રજ્ઞપ્ત થયેલી છે? (નોરમા ! જ્ઞાન અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ gવીરં વાળવનારું, જશોનું છવીરં પારો માઇ) હે ગૌતમ! ત્યાં દેવની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ ૨૫ સાગરોપમ જેટલી અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨ સાગરેપની છે. (ઝિશનમકિન્નમાળવિમાળેમરે! વિજ્ઞાન જરૂä × fa Tomત્તા) મધ્યમ મધ્યમ શ્રેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલા કાળની પ્રજ્ઞપ્ત થયેલી છે? (જોયા! છવ્વીરં સાજે જમા ૩૪ોલે સત્તા રીલં વાવમાસું) હે ગૌતમ! ત્યાં દેવની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે ૨૬ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે અને ઉત્કષ્ટની અપેક્ષાએ ૨૭ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. (ભકિન્નર उवरिमगेवेज्जगविमाणेसु णं भवे ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता !) ભરંત ! મધ્યમ ઉપરિતન રૈવેયક વિમાનોમાં તેની સ્થિતિ કેટલા કાળની પ્રજ્ઞપ્ત થયેલી છે? (જોય.. હાં જ વીરં રાજહોવમા ક્રોવે ટૂજી હાઇવના) હે ગૌતમ! ત્યાં જઘન્ય સ્થિતિ તે ૨૭ સાગરોપમની અને ઉ&ષ્ટસ્થિતિ ૨૮ સાગરોપમની કહેવામાં આવી છે. (૩મિમિત્તેવિશાળ રે રેરાન વાદ્ય દિરે Twnત્તા ?) હે ભદંત ! ઉપરિતન અધસ્તન શૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી પ્રજ્ઞપ્ત થયેલી છે ? (જમા! જ્ઞgોળ અાવીd anહોવાછું સોરેન પ્રગતીસં યા હોવાના) હે ગૌતમ ! ત્યાંના - દેવોની જઘન્ય સ્થિતિ તો ૨૮ સાગરેપમ જેટલી કહેવામાં આવી છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૨૯ સાગરોપમની કહેવામાં આવી છે. (૩વનિમન્નિમોવનવિભાળg of અંતે! રેરા ફેરફ વાઢ કિ ઉvળા) ઉપરિતન મધ્યમ વૈવેયક વિમાનમાં હે ભદત ! દેવેની સ્થિતિ કેટલી પ્રજ્ઞપ્ત થયેલી છે? (તોયના ! somળ ઘળાં કાવના, ૩જો' રીલં સારમા) હે ગૌતમ ! ત્યાં દેવની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે ૨૯ સાગરેપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ સાગરોપમની છે. (કારિબાવમિનેશે. કાકવિમળેમંરે! તેવા વિદ્યારું કર્યું ) હે ભદત ! ઉપરિતન ઉ૫રિતન શૈવેયક વિમાનમાં દેવની સ્થિતિ કેટલા કાળની પ્રાપ્ત થયેલી છે ? નવમા ! વળે તીસ વાહોલમારં, જોકે ઘણા સા વાદ) હે ગૌતમ ! ત્યાં દેવેની જઘન્ય સ્થિતિ તે ૩૦ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની કહેવામાં આવી છે. (વિજયારનાયેગા નિવિનાળg of મં?! સેવાઈ રહ્યું હું રે પાત્તા) હે ભદસ્ત! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત આ ચાર વિમાનમાં દેવની સ્થિતિ કેટલી પ્રાપ્ત થયેલી છે ? (નોના ! બન્ને પારીસં સત્તવન, વનોન એગ્રીક સારો મા) હે ગૌતમ! ત્યાં જઘન્યસ્થિતિ તે ૩૧ સાગરોપમની મધ્યમ ૩૨ સાગરોપમ જેટલી અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. (સિદ્ધાં છેT મણવિમા ઉતા શેરડ્યું જાઢ પગા) હે ભદત ! સર્વાથ સિદ્ધ નામક જે મહાવિસાન છે, તેમાં દેવોની સ્થિતિ કેટલા કાળની પ્રાપ્ત થયેલી છે ? (mયમા ! મનાઇgમળશો તેરી કnોવાના) હે ગૌતમ! ત્યાં દેવની સ્થિતિ અજઘન્ય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ અને અનુષ્કૃષ્ટ રૂપથી ફકત ૩૩ સાગરેપમ જેટલી કહેવામાં આવી છે. તે રં તુને દ્ધાજસ્ટિોરમે) આ પ્રમાણે આ સૂક્ષમ અદ્ધાપત્યે પમનું સ્વરૂપ છે. ( ૪ વઢિગો) આનું વર્ણન સમાપ્ત થતાં જ અદ્ધાપોપમનું સ્વરૂપ વર્ણન સમાપ્ત થયું છે. ભાવાર્થ- આ સૂત્ર સૂત્રકારે એકેન્દ્રિયથી માડીને સંસી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જાની, મનુષ્યની, અને ભવનપતિ વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કર્યું છે. આ સંબંધમાં વિશેષ રસ્પષ્ટીકરણ માટે નીચેને નકશો જુઓ - નામ - જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટસ્થિતિ અસુરકુમારની ૧૦ હજાર વર્ષની કંઈક વધારે ૧ સાગરોપમની અસુરકુમાર દેવિઓની કા પલ્યોપમની નાગકુમારની કંઈક ન્યૂત બે પલ્યોપમની નાગકુમારદેવીઓની કંઈક અપ એક પલ્યોપમની (નાગકુમારથી માંડીને સ્વનિતકુમાર સુધીના , કંઈક અલેપ એક પલ્યોપમની , (ટ અને દેવિઓની પૃથિવીકાયિકની એક અત્તમુહૂર્ત ૨૨ હજાર વર્ષ સૂમ પૃથિવીકાયિકની અતમુહૂર્ત છે અપર્યાપ્ત પૃ. કા. છે, બાદર પૃથિવીકાયિક ૨૨ હજાર વર્ષ અપર્યાપ્ત બા. પૃ. અન્તમુહૂત્ત પર્યાપ્ત બા. પૃ. અન્ત, કમ ૨૨ હજાર વર્ષ અપકાયિક ૭ હજાર વર્ષ હમ અકાયિક અન્તમુહૂર અપર્યાપ્તક અપૂકા પર્યાપ્તક અપકા • બાદર અપૂકાયિક અન્તમુહૂર ૭ સહસ્ત્ર વર્ષ એ અપર્યાપ્ત અપૂકાવ અન્તર્મુહૂર્ત છે પર્યાપ્ત છે અન્ત, કમ ૭ હજાર વર્ષ તિરકાયિક ૩ અહોરાત્ર સૂક્ષ્મ વૈજકાયિક અન્તર્મુહૂર્ત , અપર્યાપ્તક તેજ , પર્યાપ્તક તૈજ બાદર તેજરકાયિક ૩ અહોરાત્ર અપર્યાપ્તક બાદર તેજ, અન્તર્મુહૂર્ત , કમ ૩ અહોરાત્ર વાયુકાયિક ૩ હજાર વર્ષ 'સૂમ વાયુકાયિક અન્તમુહૂર્ત 9 અપર્યાપ્ત વાયુકા છે પર્યાપ્ત વાયુકા ' પર્યાપક છે " અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩ ત્રણ હજાર વર્ષ અન્તર્મુહૂત્ત - yકમ ૩ હજાર વર્ષ ૧૦ હજાર વર્ષ - અન્તમુહૂર બાદર વાયુકાયિક અપર્યાપક ખાદર વાયુનાયિક પર્યાપ્તક છે . વનસ્પતિકાયિક ' સૂમ વનસ્પતિકાયિક છે અપર્યાપ્તક વન. , પર્યાપ્તક વનકા. બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તક બાદર વનકા પર્યાપ્તક " " દ્વીન્દ્રિય જીવ અપર્યાપ્તક હીન્દ્રિય પર્યાપ્તક . . • ત્રીન્દ્રિય જીવ કે - અપર્યા છે પર્યાપ્તક છે ૪૦ ૪. ૧૦ હજાર વર્ષ અન્તર્મુહૂર્ત કમ ૧૦ હજાર વર્ષ ૧૨ વર્ષ અન્તમુહૂર્ત : , કમ ૧૨ વર્ષ ૪૯ દિવસ , અન્તસહન કમ ૪૯ દિવસ રાત્રિ ચતુરિન્દ્રિય જીવ અપર્યા છે : પર્યાપ્તકા, પંચેન્દ્રિયજીવ તિર્ય-ચ) જલચર પંચેન્દ્રિય , સંમૂર્છાિમ જલચર અપર્યાપ્તક સમૂ૦ જલ૦ પર્યાપ્તક છે ગર્ભજ જલચરે' અપર્યાપ્ત છે , પર્યાપ્તક ! " ચતુષ્પદ સ્થલચર સંમૂ િચતુષ્પદ સ્થ૦ અપર્યાપ્ત સંમૂ, ચતુ. સ્થ. પર્યાપ્તક , ગજે ચતુષ્પ સ્થલચર ૬ માસ અન્તર્મુહૂર્ત , કેમ ૬ માસ ૩ પોપમ ૧ પૂવકેટ ૧ પૂવકેટિ અન્તર્મુહૂર્ત , કમ ૧ પૂર્વકેટ ૧ કરેઠ પૂર્વ અન્તર્મુહૂર્ત છે કમ ૧ પૂર્વ કેટિં ત્રણ પોપમ : ૮૪ હજાર વર્ષ અન્તમુહૂર્ત » કમ ૯૪ હજાર વર્ષ ત્રણ ૫૫મ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ અપર્યો. પર્યાપ્તક ઉપરિસ સ્થલચર સૂ સૂચ્છિ મ ', 17 અપર્ચા પર્યાપ્તક "" ગજ ઉર:પરિ૦ સ્થલ, .. 27 અપર્યાપ્તક પર્યાપ્તક "3 અપર્યાપ્તક પર્યાપ્તક ભુજપરિસપ થલચર સમૂચ્છિ મ અપર્યાપ્ત "" '' પર્યાપ્તક ગર્ભજ ભુજપરિ ખેચર સમૂષ્ટિ મ અ૫૦ પ ગજ ખેચર અપ પર્યાપ્તક .. .. પર્યા વ્યતર દેવ 37 "" "" "7 39 97 દેવિ જ્યાતિષ્ઠ દેવ '' ,, મનુષ્ય સમૂચ્છિ મ મનુષ્ય ગર્ભજ મનુષ્ય અપ૦ .97 19 ܪܙ ܀ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ 39 .. 33 .. "" "9 11 .. 19 "" ***ZB "" "" " .. "9 "" ' . >> .. .. "" " "" " "9 દશ હજાર વર્ષ .. કંઈક વધારે પહ્યના ૮માં ભાગ પ્રમાણ અન્તમુત્ત • ક્રમ ત્રણ પલ્યોપમ ૧ પૂર્વ કાટિ ૫૩ 'હુંજાર વર્ષ અન્તમ હૂત્ત 5, કેમ ૧૩ હેમાર ૧૫ ૧ પૂર્વ અન્તમ હત્ત કેિ دو કમ ૧ પૂવક્રાઢિ ૧ પૂર્વ ફાટ ૪૨ હજાર વર્ષ અન્તર્મુહૂત્ત' ક્રમ પર હજાર વર્ષ ૧ પૂવ ક્રેટિ અન્તમુહૂત્ત. ક્રમ પૂર્વ કઢિ " ܙ ૧ પલ્યના અસ, ભાગ પ્રમાણ ૭૨ હજાર વર્ષ અન્તમુહૂત્ત .. ક્રમ ૭૨ હજાર વર્ષ 39 પહ્યા.ના અસ. ભાગ પ્રમાણુ અન્તર્મુહૂત્ત ક્રમ પક્લ્યાપમના અસ, ભાગ પ્રમાણે ત્રણ પત્યેાપમ અન્તમુહૂત્ત ત્રણ પત્યેાપમ અન્તમુહૂત્ત "" કમ ત્રણ પત્યેાપમ એક પક્ષ્ચામ અધ પલ્યાપમ ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યાપમ ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ , દેવિઓ ચન્દ્રવિમાનગત દેવ . દેવિઓ સૂવિમાનગત દેવ , દેવિએ ગ્રહ વિમાનગત દેવ ગ્રહ , દેવિએ પત્યના ૮માં ભાગ પ્ર. ૫૦ હજાર વર્ષઅધિક અધપલ્યોપમ પલ્યોપમના ૪થા ભાગ મ. ૧ લાખ વર્ષ અધિક ૧૫. ૫૦ હજાર વર્ષ અ. અર્ધપ. ૧હજાર વર્ષ અ. ૧૫. : - ૫ સે વર્ષ અધિક : : અપલપમ ૧ ૫ઘેપમ : અધપપમ : અર્ધપપમ કંઈક વધારે પલ્યોપમના ૪થા ભાગ પ્રમાણે કંઈક વધારે પાપમના પોપમના કથા ભાગ ૮માં ભાગ પ્રમાણુ પ્રમાણુ પલ્યોપમના કંઈક વધારે પલ્યોપમના ૮માં ભાગ પ્રમાણ ૮માં ભાગ પ્રમાણુ ૧ પલ્યોપમ ૩૩ સાગરોપમ ૫૫ પાપમ બે સાગરોપમ » , દેવિઓ તારા , દેવિઓ વૈમાનિક દેવ વૈમાનિક દેવિઓ સૌધર્મક પગત દેવ એ પરિગ્રહીત દેવીએ ૭ પલ્યોપમ સૌષમંકલ્પમાં અપરિગ્રહીત , ૫૦ પશેપમ ઈશાનક૯૫ગત દેવ કંઈક વધારે ૧૫૫મ કંઈક વધારે બે સાગરોપમ , પરિગ્રહીત દેવિઓ નવ પલ્યોપમ અપરિગ્રહીત દે , ૫૫ પલ્યોપમ સનસ્કુમાર કહપગત દેવ બે સાગરોપમ ૭ સાગરોપમ માહેન્દ્ર છ કંઇક વધારે બે સાગરોપમ કંઈક વધારે ૭ સાગરોપમ બ્રહાલેક મતદેવ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ લાન્તક ૧૦ સાગરોપમ મહાશુક્ર ૧૭ સહોર 'ખાનત પ્રાણુત બારણું અયુત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૨. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૯ t op, અધતન અધસ્તન રૈવેયક ૨૨. ઇ . છે ૨૩: ' , ૨૪: , ઉપરિતન , ૨૪ છે મધ્યમ અધસ્તન ઇ મધ્યમ ૨૭ ઉપરિતન ઉ૫રિતન અધિસ્તન છે. મધ્યમ ) , ઉપરિતન, ૩૦ ઇ. વિજ્ય, વૈજયંત, યંત, અપરાજિત ૩૧ જ સર્વાર્થ સિદ્ધ ૩૩ છે. આમાં જઘન્ય અને ઉકૃષ્ટસ્થિતિમાં તફાવત નથી અહી તે ૩૩ સાગરેપમ જેટલી સ્થિતિ છે. અપર્યાપ્ત પથિવી વગેરેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તની છે. એના પછી કાતે તેઓ પતિક થઈ જાય છે, કાં તે મરણ પ્રાપ્ત કરે છે. વ્યંતર દેવોથી માંડીને વૈમાનિક દેવે સુધીની પણ અપર્યાપ્તકાવસ્થાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તા . જેટલી છે. ત્યાર પછી તેઓ નિયમતઃ પર્યાપ્ત થઈ જાય છે. રૈવેયક વિમાનમાં નવ પ્રસ્તરે છે, નીચેના ત્રણ પ્રસ્તરે અધસ્તન શૈવેયક અને ઉપરના ત્રણ પ્રસ્તરો ઉપરિતન શબ્દ વડે સંબંધિત કરવામાં આવે છે. આમાં જે અધસ્તન વેયકમાં નીચેનું શ્રેયક છે. તે અધસ્તન મધ્યમ અને ઉપરનું અધતન ઉપરિતને વૈવેયક કહેવામાં આવે છે. આ પ્રમાણે મધ્યમ શ્રેયકની નીચે છે. શૈવેયક છે તે મધ્યમ અધસ્તન, મધ્યનું મધ્યમ અને ઉપરનું મધ્યમ ઉપરિતન શૈવેયક જાણવું જોઈએ ઉપરનાં ત્રણ રૈવેયક વિષે પણ આ ક્રમથી સમજી લેવું જોઈએ આ પ્રમાણે રૈવેયક વિમાનમાં આ નવ પ્રસ્તર ક્રમવર્તી છે. સૂ૦૨મા ક્ષેત્રપલ્યોપમ કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે– હે ફ્રિ રાઝિરોને” ઈત્યાદિ– શબ્દાર્થ–( f સં લેરાઝિરને?) હે ભદંત! ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? (વરાત્રિોવરે સુવિહે વળશે?) ક્ષેત્ર પોપમના બે પ્રકારે છે. (લંગણા) તે પ્રકારો આ પ્રમાણે છે-(ય વાઘાણ ૨) ૧ સહમ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ ત્ર પલ્યોપમ અને બીજું વ્યાવહારિક ૫ પમ (તર જો જે રે કરે છે ? આ સર્વેમાં જે સૂક્ષમ છે, તેનું કથન વ્યાવહારિક પછી કરવામાં અંશે (ત જ સાવgિ તે જ્ઞાનામા વિયા) આમાં જે વ્યાવહારિક છે આ પ્રમાણે છે. એમ વિચાર કરો કે કઈ એક પહેર્યું હોય. કોળું થઈ વિરહમેશ કોચ રન) એક ચાજન લાંબે, એક જાને પહોળાં અને એક થાજન ઊડે હોય. (i fTM વિસેકું પરિકોલેor) તેની વૃત્તપરિધિ કંઈક વધારે ત્રણ ગણું હોય. ( f g gશાફિયાણ રેચા ના મft Trોહીન) આ પલ્મને એક દિવસ, બે દિવસ ત્રણ દિવસ યાવત્ ૭ દિવસ સુધીના બાલાગ્રોથી સંપૂરત હોય (હૈ of mari ળ મ હઝા જ્ઞાણ જે દ્વત્તાપ દુa Prai) આ બાલાઝો તેમાં એ પ્રમાણે ભરવામાં આવે કે જેમની ઉપર અંગ્નિ, વાયુ વગેરેની કંઈ પણું જાતની અસર થઈ શકે નહિં અને તે સડી શકે નહિં તેમજ ઓગળી શકે નહિં. હવે તેને o તરંગ પણ भागासपएसा तेहि बालग्गेहि अप्फुन्ना, तओ ण समए समए एगमेगं, . पएसं विहाय जावइपण कालेणं से पल्ले खीणे, नीरए, निल्लेवे, निदिए, અવા, વાવહારિ૬ રવિ ) તે પલ્યના જે આકાશ પ્રદેશે તે વાલાઝો વડે વ્યાપ્ત છે, ત્યાંથી તે વાલાશ્રોમાંથી એક એક વાલાને એક સમયમાં બહાર કાઢે જેટલા સમયમાં તે પહય તે વાલાશ્રોથી સર્વથા રહિત થઈ જાય છે, તે વ્યાવહારિકક્ષેત્રપલ્યોપમ છે. ક્ષીણ, નીરજ, નિલેષ વગેરે પદને અર્થ પહેલાં કહેવામાં આવ્યો છે. તે અહીં પણ તે પ્રમાણે અર્થ સમજી લેવું જોઈએ. (પલ પણ જોજોલી અન્ન પણ જિવા વાવહારિક ફેરફાવદર, વારણ મરે માઇ) આ પલ્યોપમની દશ ગુણિત કોટિ-કોટિ એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમનું પરિમાણુ હોય છે. એટલે કે ૧૦ કેટિ-કેટી વ્યાવહારિક ક્ષેત્ર ૫૫મ બાબર એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરેપમ હોય છે. (ઇધિ) આ (વાવણદિષહિ) વ્યાવહારિક (લેટિગોવમાનોમેડુિં જોય) ક્ષેત્ર૫લ્યપામે તેમજ સાગરોપમાથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે ? (ggf વાજहरिएहि खेत्तपलिओवमसागरोवमेहि नत्थि किंचिप्पजोयणं) . ઉત્તર-આ વ્યાવહારિક ક્ષેત્રપામે તેમજ વ્યાવહારિક ક્ષેત્ર સાગરપમેથી કઈ પણ જાતના પ્રયજનની સિદ્ધિ થતી નથી. (વિરું પાળવા ) એમનાથી ફકત પ્રરૂપણા જ કરાય છે. લેવિમે) આ પ્રમાણે આ વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. ( જિં નાગરિ દુને હેરાોિવગે) હે ભદંત! સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ામે હેરાોિવગે) સૂમ ક્ષેત્ર પોપમ (સે ઘણાનામ) આ પ્રમાણે છે જેમ કે (જે વિયા) કેઈ એક પલ્ય-કુશલ–હેય. (લોને આરામવિક્રમેoi કાર વિરલેof) તે એક યોજન લાંબા, ૧ યોજના પહેળે અને એક યોજન ઊડે હોય તેની વૃત્ત–પરિધિ કંઈક વધારે ત્રણ ગણું હોય. ( વકે પાચિયાવિ રિચાહિય જ્ઞાન વિણ વાહરોહી) આ પલ્યમાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ યાવત્ સાત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ દિવસ સુધીના બાલાગ્રો ભરવામાં આવે. (રથ બે પામે રાજને શાંતિ હૃાા વર) આ સંપૂતિ બાલાસ્ત્રોમાંથી એક એક બાલાને કેવલીની બુદ્ધિ વડે અસંખ્યાત અસંખ્યાત ખંડ કરવામાં આવે. (8 રાજવંકા તિરિ ओगाहणाभो असंखेज्जइभागमेत्ता, सुहमस्स पणगजीवस्स सरीरोग्गाहणाओ असं. તેનrળા) આ બાલાશ્ર ખડો દષ્ટિપથ પ્રાપ્ત વસ્તુની અપેક્ષા અસં. . ખ્યાતમા ભાગ માત્ર અને સૂક્ષમ ૫ણક જીવની શરીરવગાહનાની અપેક્ષા અસંખ્યાતગણ હોય છે. (તેનું પાણara mો ની સલા સાર દુવમrછે =ા) આ બાલાચખંડે તે પલ્યમાં એવી રીતે ભરવા જોઈએ કે જેથી તેમની ઉપર અગ્નિ, પવન વગેરેની અસર થાય નહિ તે કહી શકે * નહિ તેમજ એગળી શકે નહિ. (જે બં તાત્તિ વરણ ઉનાળravપા તેદિ વાદ"હર્ષેિ બાળા ઘા બાજુorn વાં) તે ભરેલા વાલાખામાંથી તે પલ્પના આકાશપ્રદેશ ભલે વ્યાપ્ત હોય કે ન પણ હોય. (તળો' વાર સમg gm आगासपएसं अवहाय जावइएणं कालेणं से. पल्ले खीणे जाव निदिए भवइ से ते. સામે લાવઝિટોવ) હવે ત્યારબાદ એક એક સમયમાં એક એક આકાશના પ્રદેશને ત્યજીને એટલે કે તે પ્રદેશમાંથી તે બાલાઝખડેને બહાર કાઢીનેજેટલા સમયમાં તે વાલાખથી તે પલ્ય રિકત (ખાલી) થઈ જાય તેટલા સમયનું નામ એક સૂમ ક્ષેત્રપાપમ છે. ( જો કોઇ પUUવાં ઘઉં વાણી) હવે આ સંબંધમાં કેાઈ શંકા કરનાર શિષ્ય ગુરૂદેવને આ પ્રમાણે 4 3रे छ । (अस्थिणं तस्स पल्लस्स आगासपएसा जणं हि बालग्गखेड़े હિં સTYFvor) હે ગુરૂદેવ ! તે પલ્યના આકાશપ્રદેશે એવા પણ છે કે જે તે વાલાશ્રખંડથી અવ્યાસ-અનાકાન્ત હોય ? (દંતા) હા (બસ્થિ) છે. (૪ શહિ ) આ વિષયને સ્પષ્ટ કરનાર દષ્ટાન્ત આ પ્રમાણે છે. ( જણા જામg) જેમ કોઈ એક (જોહંકાળે મણિ જોઈ રિચા) કૂષ્માંડાથી પૂક્તિ કોઈ કે હોય (રથ if માઢir wહા, તે પિ માયા) ત્યાં માતુલિગે-બિજેરાઓ–ને નાખીએ તે તેઓ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. (તસ્થi વિજ રિnત્તા માળા) ત્યાં બિલને પણ કેઈ નાખે છે તે પણ ત્યાં સમાવિષ્ટ થઈ જાય. (તરઘ ગાય-વલ્લરા તે દિ માયા) ત્યાં આમળાને પણ ત્યાં સમાવિષ્ટ થઈ જાય. (તરથ તથા પરિવારના સેવિ ભાણા) ત્યાં બાર નાખીએ તે તે પણ સમાવિષ્ટ થઈ જાય (રથ વળ વણિત્તા સેલિના) તેમાં કેઈ ચણ નાખે છે તે પણ સમાઈ જાય છે ( રથ rmr નારા હિ માવા) ત્યાં મગ નાખીએ તો તે પણ સમાવિષ્ટ થઈ જાય. તા જ પિવા જિલ્લા િમાચા) ત્યાં સરસવ નાંખીએ તે પણ સમાવિષ્ટ થઈ જાય. (તત્વ ળ વાસ્તુશા પરિણા હા કિ માયા) ત્યાં ગંગાની રેત નાખીએ તે તે પણ સમાવિષ્ટ થઈ જાય. (વાવ) આ પ્રમાણે (gui દિન) આ દૃષ્ટાન્તથી (વરણ પહ૪૪) તે પશ્યના (figua થિ) એવા પણ આકાશપ્રદેશ છે. અને છi) જે (વૈહિં વાઢnહેફિ) તે બાલાખ ડેથી (બળા r) અનાન્સ્પષ્ટ-અનાક્રાન્ત હાય. (ggણ પરણ્યા હgrણયા છો શો) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ . આ પલ્યની ૧૦ ગુણિત કે2િ ટી (પાસ સુદુમા રહેત્તાવારણ) એક સૂમ ક્ષેત્ર સાગરોપમનું પરિણામ હોય છે. (પufહું દુહિં તેરા હિં . શિવમહાપરોવહિં ૐ ગોળી) હે ભદંત ! આ સૂકમ ક્ષેત્ર પલ્યોપમ - તેમજ સૂક્ષમ ક્ષેત્ર સાગરોપમથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? (gણહિ હદમગિોવનgricોમેહિં વિદિવાણ મવિનંતિ) આ સૂમિ. ક્ષેત્ર ચોપમોથી તેમજ સૂકમ ક્ષેત્ર સાગરોપમેથી દષ્ટિવાદમાં દ્રવ્યોની ગણના કરવામાં આવે છે. . . * ભાવાર્થ –આ સૂત્ર વડે સૂત્રકાર ક્ષેત્રપાપમનું સ્વરૂપ કેવું છે? , આ વાત સ્પષ્ટ કરી છે. આમ તે આ સૂત્રની કથાખ્યા અતાપમ જેવી જ છે. પણ આ પાપમમાં ક્ષેત્રુથી આકાશ ગ્રહણ કરવામાં આવ્યું છે. વ્યાવહારિક ક્ષેત્રપમમાં તે મૂલ્યમાં જે નભ:પ્રદેશ છે, તેઓ તે વાલાથોથી વ્યાપ્ત થયેલ છે. કહેવામાં આર્યો છે. તેઓ અત્યન્ત સૂક્ષ્મ છેતેથી પ્રતિસમય એક એક વાલાઝને બહાર કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સ્વરૂપ આ વ્યાવહારિક ક્ષેત્રપોપમ હોય છે. સૂવમ ક્ષેત્રપલ્યોપમમાં તે વાસાગ્રોના અસંખ્યાત ખડે એક એક વાલાઝના કરવામાં આવે છે. આ વાવાઝખંડેથી તે પલ્યના નભ: પ્રદેશ પૃષ્ટ પણ હોય છે. અને અભ્રષ્ટ પણ હોય છે. આમ કહેવામાં આવ્યું છેઆને કાળ ચાવહારિક ક્ષેત્ર પલ્યોપમથી અસંખ્યાત હોય છે. અહીં એવી આશંકા ઉત્પન્ન થઈ શકે કે આ ક્ષેત્ર ૫૯૫મમાં જે વાલાઝખડેથી પૃષ્ટ અને અસ્કૃષ્ટ બન્ને પ્રકારના પ્રદેશ પ્રહણ કરવામાં આવ્યા છે ? તે પછી વાલાથખડાથી કયા તાત્પર્યની સિદ્ધિ થાય તો એના જવાબમાં આ પ્રમાણે કહી શકાય કે “પ્રસ્તુત પલ્યોપમથી દષ્ટિવાદ અંગમાં દ્રવ્યની ગણના થાય છે. આ સર્વેમાં કેટલાક બે યકત વાતાગ્રખંડથી ૨પૃષ્ટ થયેલ નામશાથી ગચ્છવામાં આવે છે-માપવામાં આવે છે-એટલે કે તેમનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અને કેટલાંક કો કે જેઓ યથાકત બાલાશ્રખંડથી સ્પષ્ટ થયા નથી, એવા નભ:પ્રદેશોથી ગણવામાં આવે છે એટલા માટે દષ્ટિ. વાદમાં કથિત દ્રવ્યોનું પ્રરૂપગુ કરવામાં ઉપયોગી હોવાથી વાલાોના ખડાની પ્રરૂપણા નિષ્ણજનીભૂત નથી, પરંતુ પ્રજનીભૂત જ છે. જ્યારે ગુરૂદેવે આ રીતે પૃષ્ટ તેમજ અસ્કૃષ્ટ ના પ્રદેશોની પ્રરૂપણ કરી ત્યારે શંકા ઉત્પન્ન થયેલા કેઈ શિષ્ય ગુરૂદેવને તત્કાલ આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદત ! જ્યારે તે પૂલ્ય તે વાલ.ગ્ર ખંડેથી પૂરેપૂરો ભરવામાં આવે છે, તો એવી સ્થિતિમાં તેમાં છિદ્રોના અભાવે શું એવા પણ નભ:પ્રદેશે સંભવિત થઈ શકે છે? કે જેઓ તે વાલાગ ખંડેથી અપૃષ્ટ રહે ત્યારે શિષ્યની આ શંકાની નિવૃત્તિ માટે ગુરૂદેવ આ દષ્ટાન્ત વડે તેને પ્રતિબંધિત કર્યો કે હા ત્યાં એવા પણ પ્રદેશ સંભવિત છે કે જેઓ તે સૂથમ વાલા ખંડે વડે અસ્પષ્ટ બનેલા છે. જેમ કે-કૂષ્માંડ પૂરિત કઈ એક કઠો હોય, વ્યવહારમાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આમ કહેવામાં આવે છે કે આ કે કૂષ્માંડાથી (કાળુ) પૂરેપૂરા ભરેલા છે. પરંતુ આદર રૂપમાં હાવાથી આ કૂષ્માંડામાં પરસ્પરમાં અ‘તરાલ તા હાય જ છે. છતાંએ આ કાઠે! કૂષ્માંડાથી ભરેલા છે આમાકા કહે જ છે, કૂષ્માંડાથી પૂતિ તે કાઠામાં જયારે માતુલિંગા (બોરા) પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે તેઓ પશુ તેમાં સમાવિષ્ટ થઇ જાય છે, કેમકે કૂષ્માંડાના અતરાલમાં તેઓ સમાવિષ્ટ થઇ જાય છે. આ પ્રમાણે માતુલિ ંગાના અંતરાલામાં પ્રક્ષિપ્ત ખિલવકળા, મિવળાના અન્તરાલમાં અમળાએ વગેરે સરસવ સુધીના; પદા અને સરસવના અંતરાલમાં ગગાની રેત આ સર્વે સમાવિષ્ટ થઇ. જાય છે. કેમકે, આ સર્વે પદા આદર છે મારામાં અંતરાલ હાય તે હવાભાવિક જ છે. આ દૃષ્ટાન્તથી અને એ વાત જાણી શકીએ છીએ કે જ્યારે માડાથી ભરતા કાઠે હોય છે, ત્યારે તેમાં માતુલિંગ વગેરે પદાર્થાં સમાવા જોઈ એ નહિ, પર’તુ આ પદાર્થો સમાવિષ્ટ થઇ જાય છે તેનુ કારણ એ છે કે, ત્યાંના નભ પ્રદેશો એવા છે કે જેઓ તે કૂષ્માંડ વગેરેથી અસ્પૃષ્ટ થયેલા શે પ્રદેશે। તેમનાથી પૃષ્ટ હાત તે અન્ય પદાર્થો તેમાં કેવી રીતે સમાઈ શકત ભલે સ્થૂલ દૃષ્ટિવાળા માણસેાના ધ્યાનમાં ત્યાં અસ્પૃષ્ટ નણ પ્રદેશ પ્રતીત નહીં પણ હાય, કેમકે તેમા સૂક્ષ્મ છે. પરંતુ આ પ્રક્ષિપ્ત ભિન્નભિન્ન પદાર્થાના ત્યાં સમાવાથી અસ્પૃષ્ટ નભપ્રદેશ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે સ્થૂલ દેષ્ટિવાળા પુરૂષને તે પશ્યમાં શૃષિરના અભાવમાં અપૃષ્ટ નભઃપ્રદેશ સ‘ભવિત ન હોય તે પશુ ખાલાગ્રખડા ખાદર છે, તે માટે અને આકાશપ્રદેશે સુક્ષ્મ છે તેથી ત્યાં અસંખ્યાત પ્રદેશે એવા પણ છે કે જેઓ તે ખાદર બાલાશ્ર ખા વડે અસ્પૃષ્ઠ બનેલા છે. અમે આ વાત્ત આ રીતે પશુ સમજી શકીએ છીએ કે જ્યારે અમે તલમાં ખીલી ઠોકીએ છીએ ત્યારે તે કાકાઈ જાય છે. હવે વિચારણીય વાત આ છે કે જો તે તલમાં Åર્ષિર્ ન ઢાય તેા તેં ખીલી તેમાં કેવી રીતે પેસી જાય છે? વસ્તુતઃ વાતું એવી છે કે નિખિડતાને લીધે તેમાં શૃષિરની પ્રતીતિ થતી નથી પણ ખીલી ફાકવાથી જેમ અમે આ વાત સમજી જઈએ છીએ તેમ આ વાત પણ માની લેવી જોઇએ કે આ પથમાં પણ અસંખ્યાત નભઃ પ્રદેશે એવા પણ છે; કે જેઓ તે માદર બાલાગ્ન ખડાથી અસ્પૃષ્ટ છે. ાસ૦૨૮૫ વ્યકી સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર આ વાતને સ્પર્ કરે છે કે, જે પહેલાં આ પ્રમાણે કહેઆવ્યુ છે કે સૂક્ષ્મ ક્ષેત્રપયેાપમ તેમજ સૂમ ક્ષેત્રસાગરાપમથી દૃષ્ટિવા૪માં દ્રન્યાની ગણના કરવામાં આવે છે, તે ત્યાં કેટલા પ્રકારનાં દ્ન૨ા છે? “ વિજ્ઞાન મંતેવા વત્તા ' ઇત્યાદિ— શબ્દા—(મંà!) હૈ ભદત (રા) દ્રબ્યા (વિજ્ઞાન) કેટલા પ્રકારના (વળત્તા) કહેવામાં આવ્યા છે ? ( નોચના ! ) હે ગૌતમ! (સુવિા વળત્તા) દ્રબ્યા એ પ્રકારના પ્રજ્ઞપ્ત થયેલા છે. (સંજ્ઞદ્દા) તે પ્રકાશ આ પ્રમાણે છે. (ગૌવના ) એક જીવ દ્રવ્ય અને દ્વિતીય (અનીવ ય) અથવ દ્રવ્ય (અન્નવવા)અજીવ દ્રવ્ય (અને !) હૈ ભદત / યુ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ (વિા) કેટલા પ્રકારનું (વા) પ્રજ્ઞપ્ત થયેલ છે (ગોયમા !) હૈ . ગૌત્તમ (તુતિ)એ પ્રકારના (વછળતા) પ્રાપ્ત થયેલ છે .(લેલા) તે પ્રકારે આ આ (રવી શીવવા ય, આવી નીવડવા) એક રૂપી અજીવ દ્રશ્ય અને બીજું અરૂપી અજીવ દ્રવ્ય (અવી બગીવાળાં મતે નિા વળા) અરૂપી •મચ્છન્ન દ્રવ્ય હે ભદત ! કેટલા પ્રકારનું પ્રજ્ઞપ્ત થયેલ છે! (જોયા) હું ગોતમ 1 (વિધા નળના) દેશ, પ્રકારનું કહેવામાં આવ્યુ છે. (સ ગદ્દા) તે દશ પ્રકાશ આ પ્રમાણે છે. (ધમસ્જિદાર ધર્મસ્જિદાચરણ ફિત્રા, ધમસ્થિ ફાયરસ્ત વલ્લા) ધર્માસ્તિકાય ૧, ધર્માસ્તિકાયના દેશ ૨, ધર્માસ્તિકાયના પ્રદેશ ૩, (અષમસ્જિજા, અધાર્થિકારણ તેના માથિાય વાલા) અષ મસ્તિકાય છે, અધર્માસ્તિકાયના દેશ ૫, અધર્માસ્તિકાયના પ્રદેશ ૬, (શાવાહત્યિકાળ આાળા ચિાચા ફેલા, બાળા સ્થિવાચા પડ્યા) માકપ્રયિ ૭. માકાશાસ્તિકાયના દેશ ૮, આકાશાસ્તિકાયના પ્રદેશ -૯, (લસાલમ) ગાને અદ્ધાસમય ૧૦, (વૌ અત્નીત્રવાળ મટે. વિા વળત્તા) રૂપી અજીવ દ્રવ્ય હું લઈ"ત ! કેટલા પ્રકારનું પ્રજ્ઞપ્ત થયેલ છે? (નોચના !) હે ગૌતમ ! (ચરનિદ્દા વળત્તા) તે ચાર પ્રકારનું પ્રજ્ઞપ્ત થયેલ છે. ( ñના) તે પ્રકાર આ પ્રમાણે છે. (વધા) સ્કંધ ૧, (વધ પેલા) કધ દેશ ૨, (વંધત્ત્વચા) કાઁધ પ્રદેશ ૩, (પરમાણુનેપા) અને પરમાણુ પુદ્દગલ ૪, (તેન અરે ! વિ સણિજ્ઞા, સવિના, છાળતા ?) આ સ્કંધાદિક દ્રવ્યે હૈ ભદત । સખ્યાત છે ? કે અસખ્યાત ? કે અનત છે ? (જોચમા! નો સંલેન્ના નો સંલેજ્ઞા, ગળ'ar) & ગૌતમ ! આ ધાદિક દ્રશ્ચે સખ્યાત નથી, અસંખ્યાત નથી પણ મન'ત છે. (તે મેળટ્રેન' મને ! વૅ યુગદ્દ, નો સંલેન્ના, નો સંલેજ્ઞા, મળ'તા) કે ભદતી આપશ્રી કયા અર્થના આધારે આમ કહે છે કે દિષ્ટ સખ્યાત નથી, અસ`ખ્યાત નથી પરંતુ અનંત છે ? (પોચમા ! ગળતાपरमाणुपोग्गळा, अनंता दुप्पएसिया, खंधा जाव अनंता अणतपएसिया से एएन ધા આ પ્ર૭ ટ્રેન નોયમા ! હવે તુચ્ચા નો સઁલેગ્ગા, નો સવન્ના બળતા) હે ગૌતમ ! અનત પરમાણુ પુદૂગલા છે, અનંત દ્વિદેશિક સ્પધા છે. યાવત્ અનત અન ત પ્રદેશવાળા કા છે.' આ જાતનું કથન આગમાનુ' છે એથી જ અમે આ મના આધારે જ આમ કહીએ છીએ કે ક"ખાર્દિક સખ્યાત નથી, અગ્રખ્યાત નથી, પણુ અનંત છે. (નીલગ્ગાળ મને સિલિગ્ના અલવિલના જાગંતા ?) હે ભદ ́ત જીવદ્રવ્ય સખ્યાત છે ? કે અસખ્યાત છે ? કે અનત છે ? (પોષમા ! નો સંન્નિષ્ના, નો સંબ્રિજ્ઞા બળતા) હૈ ગૌતમ ! જીવ દ્રવ્યસખ્યાત નથી કે અસખ્યાત નથી પરં'તુ અનત છે. ( બઢેળ મને ! ન ટુર્ નો સન્નિવજ્ઞા, નો બલવિજ્ઞા, બળ'તા) હે ભદંત ! આપશ્રી કયા અર્થાંના આધારે આ પ્રમાણે કા છે? કે જીવદ્રવ્ય સખ્યાત નથી, અસખ્યાત નથી પ'તુ અનંત છે ? (નોયમાં ! અસ લેા છોડ્યા ભવના નકુરમારા ગાવ असंखेज्जा थणियकुमारा असंखिज्ज्ञा पुढवीकाइया जान अस खिन्जा वाडकाइया ઊગતા નળણાથા) હૈં ગૌતમ સખ્યાત નારકા છે, અસખ્યાત અસુર _x)=" અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ કુમાર દે છે, યાવત્ અસંખ્યાત સ્તનતકુમારો છે. અસંખ્યાત પૃથિવીકાયિકા છે યાવત્ અસંખ્યાત વાયુકાયિક છે, અનંતવનસ્પતિકાયિક છે. (ાર્તા રેઢિયા) અસંખ્યાત બે ઈન્દ્રિયવાળા જ છે. લાલ કિલ્લા શારિરિંયા બન્નસિક ચિહિનોળિયા) યાવત્ અસંખ્યાત ચાર ઈન્દ્રિયવાળા જીવે છે, અસંખ્યાત પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ જ છે, (अनखिज्जा मणुस्खा असंखिज्जा वाणमंतरा, असखिज्जा जोइसिया अस खिज्जा રેખાના) અસંખ્યાત મનુષ્ય છે, અસંખ્યાત અંતરદેવે છે, અસંખ્યાત તિષ્ક દે છે, અસંખ્યાત વૈમાનિક દે છે. (અiા સિદ્ધા) અને અણુતસિદ્ધો છે તે વાળ જોગમા ! પ ગુચર નો સંતિકાનો શાળા) એટલા માટે હે ગૌતમ ! હું એજ અર્થના આધારે આ પ્રમાણે કહું છું કે જીવ ત સંખ્યાત નથી અસંખ્યાત નથી પરંતુ અનંત છે, ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે દ્રવ્યના મૂલત: કેટલા પ્રકાર છે? તેમજ તે પ્રકારના પણ ઉપ પ્રકારે ક્યા કયા છે? આ બધું સ્પષ્ટ કર્યું છે. અરૂપી અછવદ્રવ્યના જે ૧૦ પ્રકારે કહેવામાં આવ્યાં છે તે તે નયની વિક્ષાના આધારે કહેવામાં આવ્યા છે. આનું વિવેચન આ પ્રમાણે છે જે કે ધર્માસ્તિકાય મૂલતઃ એકજ દ્રવ્ય છે છતાંએ સંગ્રહાય, અને ત્રાજુ સત્રનય આ ત્રણે નાના ભેદથી તેમાં ભેદ આવી જાય છે. આ ત્રણે નયને અભિપ્રાય જુદે જુદે છે. એટલા માટે સંગ્રહ નય ધર્માસ્તિકાય એકજ દ્રવ્ય છે. એવું માને છે. વ્યવહારનય તે દ્રયના દેશ માને છે. અને અજુ સૂત્રનય તેના નિવિભાગ રૂપે પ્રદેશ માને છે. વ્યવહારનયની એવી માન્યતા છે કે જે પ્રમાણે સંપૂર્ણ ધર્માસ્તિકાય જીવ પુદ્ગલની ગતિમાં સહાયક-નિમિત્તિ-બને છે. તેમજ તેના બે ભાગ ત્રણ ભાગ વગેરે દેશ પણ જીવ પુદ્ગલની ગતિમાં નિમિત્ત બને છે. એટલા માટે તેઓ પણ પૃથકદ્રવ્યું છે. અનુસૂત્રનયની એવી માન્યતા છે કેવલીની બુદ્ધિકપિત જે પ્રર્દેશરૂપ નિવિભાગે ભાધિમસ્તિકાયના છે. તે પણ પિતા પોતાના સામર્થ્યથી જીવ પુદ્ગલની ગતિમાં નિમિત્ત હોય છે. એટલા માટે તેઓ પણ સવતંત્ર દ્રવ્ય છે આ રીતે અધર્માસ્તિકાય અને - આકાશાસ્તિકાયના સંબંધમાં પણ એવું જ જાણી લેવું જાઈએ. અદ્ધાસમય. એક જ છે. નિશ્ચયનયના મત મુજબ વર્તમાન કાળરૂ૫ સમયનું જ સત્વ, છે અતીત અનાગતનું નહિ. કેમકે તે અનુત્પન્ન છે અને અતીત વિનષ્ટ થઈ ચુકેલ છે. એટલા માટે અહીં દેશ, પ્રદેશ આ બુદ્ધિથી પરિકપિત કરવામાં આવ્યા નથી, કેમકે વર્તમાન કાલરૂપ એક સમયમાં નિરંશતા હોવાથી ત્યાં દેશ પ્રદેશ સંભવિત થતા નથી. કંધના બે ભાગ, ત્રણ ભાગ વગેરે દેશે છે. યશુકથી માંડીને અનંતાણુપર્યત સ” સ્ક જ માનવામાં આવ્યા છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ 'સ્કંધના આવભૂલ જે નિવિભાગ ભાગે છે –નિરશભાગો છે, તે અંધ પ્રદેશ છે. કંધદશાને જે હજી પ્રાપ્ત થયા નથી એવા જે સ્વતંત્ર પરમાશુઓ છે તે પરમાણુ પુદ્ગલ છે. આ સકધાદિક પ્રત્યેક અનંત છે. જીવ Aવ્ય પણ અનંત છે. ૦ ૨૦૯ દારિક આદિ શરીરો કા નિરુપણ - અસંખ્યાત નારકો છે, અસંખ્યાત અસુરકુમારે છે. આ વાત સામાન્ય રૂપમાં કહેવામાં આવી છે. વિશેષ રૂપમાં એમનું પ્રમાણ તે કહેવામાં આવ્યું નથી. વિશેષરૂપથી એમના પ્રમાણુ વિષે વિચાર તે ઔદ્યારિક વગેરે શરીરના વિચાર પછી જ સંભવે છે. તેમજ શિષ્યને દારિક શરીરના સ્વરૂપને બાષ પણ થઈ જાય આ અભિપ્રાયથી જ સૂત્રકાર હવે ઔદ્યારિક વગેરે શરીર વિષે વિચાર કરે છે. “ષિા મરે! રહી વાતા” ફાવિ | શબ્દાર્થ–મં?) હે ભદંત! (હરી વિદા) શરીરે કેટલા પ્રકારના (વાઘ) કહેવામાં આવ્યાં છે ? (જોયા) ગૌયમા(હરી) શરીરે (ર) પાંચ પ્રકારના (વા ) કહેવામાં આવ્યાં છે. (જોરા૬િ) ૧ ઔદારિક વૈa દિન૧) ૨, વૈક્રિય, (જાહg) ૩, આહારક, () ૪, તેજસ (મા) ૫. કામક (ાયા જૂ મરે! રૂ હીરા જાળા) હે ભદત! નારક જીના કેટલા શરીર હોય છે. (નોના !) હે ગૌતમ! (તો જરા જુનત્તા) ત્રણે શરીર હોય છે. (સં જાણા) તે આ પ્રમાણે છે (રૂરિના તેવર ) વક્રિય, તૈજસ અને કામક (પર્વ ઉત્તon તિાિ ર ાા , વિ નિમાયાળ નિદt) આ પ્રમાણે એજ ત્રણ ત્રણ શરીર યાવત્ નિતકુમાર સુધીના વિના પણ જાણવા જોઈએ. એટલે કે ચારે ચાર પ્રકારના દેવોના પણ એજ સ, શરીર હોય છે. (gઢવીદાડ્યા અને / થર સરી છwારા ) છે ભદંત! પથિવીકાયિક જીવોના કેટલા શરીરે હોય છે ? (ચા.) હે ગૌતમ! તો વીર વછના) તેમના ત્રણ શરીર હોય છે. (i =ા) તે પ્રકારે આ પ્રમાણે છે. (લોઝિવ રેચા, ) ઔદારિક, તૈજસ અને કામક ( ભાષા સરદારયાળst pg જે તિઝિન કરી માળિચવા) આ પ્રમાણે, અપૂકાયિક, વૈજરકાયિક અને વનસ્પતિકાયિક જીવના પણું એજ ત્રણ શરીર જાણવા જેઈએ. (ત્રાસદારૂચાળ અને ! ૪૬ ૪થી ઘomત્તા ) હે ભદંત વાયુકાયિક જીવોના કેટલાં શરીર હોય છે? (ચ) હે ગૌતમ! (ઉત્તર રીત્ત Twાત્તા) વાયુકાયિક જીવોના ચાર શરીર હોય છે. (ત શાહ) તે પ્રમાણે છે કોgિ વેકિag, સેવા, ઋણ) દારિક, વૈકિય, તેજસ અને કાર્યક રંજિનિયરિંશિયા મરે! રૂ ૪રી gori ) હે ભદંતી છે ઈન્દ્રિયવાળા ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીના કેટલા શરીરે હોય છે? (ચHi !) હે ગૌતમ. (સો શરીર વાળar) ત્રણ શરીર હોય છે. (સં =ા) તે બ્રા પ્રમાણે છે. (મોડાસ્ટિવ, તેથg #wણ) દારિક, સેંજર્સ અને કામક, (રિરિણિકનિયાળ ના રા૩ર ) પંચેન્દ્રિયતિય". ચેના વાયુકાયિક જીવની જેમ ચાર શરીર હોય છે. (બg@i Tr) ૪૦ ૩૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ માણસાના કેટલાં શરીશ હાય છે ? (પોયમા ! પંચ કરીયા પળત્તા) હૈ ગૌતમ મનુષ્યેાના પાંચ શીશ હેાય છે. (સ' ના) તે આ પ્રમાણે છે. (મોહિe, વેન્નિર, આહાર, તૈયર, જન્મ) ઔદારિક, વૈફ્રિય, આહારક, તૈજસ અને કામ કર (વાળમંતરાળ લોનિયાનું વૈમાળિયાળ ના મેહ્ત્વાળ) વ્યન્તર દેવાનાં,, જ્યાતિષ્ઠ ઢવેાનાં, અને વૈમાનિક દેવાનાં, નારક જીવાનાં શરીરાની જેમ જ ત્રણ શરીર હોય છે. ભાવાઃ—તીથ કર ગણુધર વગેરેના ઔદારિક શરીર ડાય છે. એટલા માટે આ શરીર ખીજા શરીરાની અપેક્ષા પ્રધાન માનવામાં આવ્યુ છે. અથવા ઉદાર શબ્દના અર્થ દીર્ઘકાળ છે. આ દીકાળ જ ઔદારિક છે, આ શરીર વનસ્પતિના શરીરની અપેક્ષા કઈક વધારે એક હજાર ચેટજન પ્રમાયુક્ત હાય છે. એથી શેષ શીરાની અપેક્ષા આ સાતિરેક યાજન સહસ્રમાનવાળુ હાવાથી આ દીર્ઘકાળ રૂપ માનવામાં આવ્યું છે. વિશિષ્ટ અથવા વિવિધ ક્રિયાનું નામ વિક્રિયા છે. આ વિક્રિયામાં જે શરીર હોય છે, તે વૈક્રિય શરીર છે. આ શરીર ઉત્તર વિક્રિયારૂપ અવસ્થામાં જ એક લાખ ચેાજન પ્રમાણુ યુક્ત હોય છે. ભવધારણીયરૂપ સહજ અવસ્થામાં તે આનું પ્રમાણુ ૫૦૦ ધનુષ્ય જેટલું જ ડાય છે. એટલા માટે સહેજ શરીરની અપેક્ષા એજ એની દીર્ઘકાય છે. કોઈપણ વિશિષ્ટ પ્રયેાજનના આધારે ફક્ત ચતુર્દશ પૂર્વ ધારી મુનિએ વડે જે શરીરનું નિર્માણુ થાય, તેનુ' નામ આહારક શરીર છે. જે શરીર તેજોમય હાવાથી ભક્ષણ કરેલાં રસ વગેરે આહારના પરિપાકના હતુ અને દીપ્તિનું નિમિત્ત હાય, તે તેંજસ શરીર છે. અવિધ ક્રમ સમુદાયથી જે નિષ્પન્ન હાય, ઔદારિક વગેરે શરીશનુ' કાણુ હાય, તેમજ જીવની સાથે પરભવમાં ગમન કરે તેનું નામ કામણુ શરીર છે એટલે તે તેજસ અને કામશુશરીર પરભવમાં સાથે રહે છે. આા શરીર કનુ વિકાર રૂપ હોય છે અથવા ક રૂપ જ હોય છે. સૂત્રકારે જે સ` પ્રથમ ઔદ્વારિકશરીર વિષે પાર્ક' કહ્યો છે, તેનુ કારણ આ પ્રમાણે છે કે આ સ્વપ પુદ્ગલેાથી નિષ્પન્ન 'ડાય છે. અને એનું પરિણમન ખાદર રૂપથી હાય છે ત્યાર પછી મહુ, બહુતર, અને બહુતમ પુદ્ગલ પરમાણુએથી પછીના શરીરા નિષ્પન્ન થાય છે. અને તેમનુ' પરિણુઅન સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હાય છે. આ થાતને કહેવા માટે સૂત્રકારે વૈક્રિય વગેરે શરીરીનામથી ઉપન્યાસ કર્યો છે. આ સવ કથનનું તાત્પ આ પ્રમાણે છે કે ઔદારિકશરીર સ્વલ્પ પુર્દૂગલ પરમાણુએથી નિષ્પન્ન થાય છે અને તેની શરીર રચના શિથિલ હાય છે. વૈક્રિયશરીર ઔદાકિશરીરની અપેક્ષા અષ્રખ્યાતગણા પરમાણુ સ્કંધાથી નિષ્પન્ન થાય છે અને તે તેની અપેક્ષા સૂક્ષ્મ હોય છે. વૈક્રિયશરીરની અપેક્ષા આહારકશરીર પણ અસખ્યાતગણા પરમાણુએથી નિષ્પન્ન થાય છે. એથી તે પણ તેનાથી સૂક્ષ્મ હૈાય છે. ઔદારિકની અપેક્ષા વૈક્રિયમાં પરમાણુઓની સઘનતા છે અને વૈક્રિયની અપેક્ષા આહાર્કે શરીરમાં સઘનતા છે. આહાર. કની અપેક્ષા તૈજસમાં અને તેજસની અપેક્ષા કાકમાં આહારશરીર જેટલા પુદ્ગલ પરમાણુએથી નિષ્પન્ન થાય છે, તેની અપેક્ષા અન‘તગણા પરમાણુએથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ તેજસશરીર અને તૈજસશરીરની અપેક્ષા અનંતગણ પરમાણુઓથી કામકશરીર નિષ્પન્ન થાય છે. એટલા માટે જ તે પછીના શરીરે સૂક્ષમ સૂરમતરાદિ કહેવામાં આવ્યાં છે તેજસ અને કાશ્મણ આ ખનને શરીરે બધાં સંસારી જીવોનાં હોય છે અને એમને સંબંધ આત્માથી અનાદિને જ એક જીવમાં એકી સાથે ચાર શરીર સુધી થઈ શકે છે અને ઓછામાં ઓછા બે, પાંચ શરીર એકી સાથે હોતા નથી કેમકે વૈદિયશરીર અને આહારકશરીર એકી સાથે રહેતા નથી સૂત્રકારે જે વાયુકાયિક જીવોના દારિક ક્રિય, તેજસ અને કામક આ ચાર શરીરોનું વિધાન કર્યું છે, તે ઔદારિક તૈજસ અને કામકશરીર થવામાં તો કોઈ પણ જાતની શંકા જેવી વાત નથી, પરંતુ અહી જ વૈક્રિયશરીરનો જે સદૂભાવ કહેવામાં આવ્યો છે, તે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે વેકિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું હોય છે. જન્મસિદ્ધ વૈશ્ચિયશરીર દેવ અને નારકીએમાં જ હોય છે, બીજામાં નહિ કૃત્રિમ વૈક્રિયાનું કારણ લબ્ધિ છે. લબ્ધિ એક પ્રકારની શક્તિ છે જે ચેડાંક ગર્ભજ મનુષ્યો તેમજ તિર્યમાં જ સંભવિત છે એટલા માટે એવી લબ્ધિથી થનારા વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુ અને તિર્યંચ જ થઈ શકે છે. કત્રિમ વૈકિપની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવી છે. જે તપજન્ય હોતી નથી પણ જન્મસિદ્ધ હોય છે એવી લબ્ધિ કેટલાક બાહર વાયકાયિક જીવમાં જ માનવામાં આવી છે. એટલા માટે તેઓ પણ ત્રિમ ક્રિયશરીરના અધિકારી છે. એથી જ અહીં સૂત્રકારે વાયુકાયિક જીમાં જ શરીર હોવાનું વિધાન કર્યું છે. સૂ૦૧૧ - દારિક આદિ શરીરી કી સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર ઔદ્યારિક વગેરે શરીરની સંખ્યા પ્રકટ કરે છે– “વફા m મ! ” ઈત્યાદિ– શબ્દાર્થ– જવા મને ! સોફિય વારા) હે ભલા કારિક શરીરે કેટલાં કહેવામાં આવ્યા છે? (જોયા! ઓરાચિયારી સુરક્ષા ) હે ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે. (લંડનતે પ્રકારે આ પ્રમાણે છે (યબ્રેરણા પુ ષ ) એક અદ્ધ અને બીજી સુક્ત. ( જો જે તે પણ તે અવંશિક સંક્ષિણsif રાવળી ગોળ વહીતિ વાહગો) આમાં જે ઔદ્યારિક શરીર છે તે સામાન્યથી અસંખ્યાત છે. જે એક એક સમય પર એક એક ઔદારિકશીર વ્યવસ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમસ્ત સમયે પર એક એક ઔદારિક શરીર સ્થાપિત કરી શકાય છે. આ રીતે કાળની અપેક્ષા અસંખ્યાત છે આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અસં ખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી કાલના જેટલા સમય છે. તેટલાં બદ્ધ ઔદ્યારિક શરીરે છે, અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ અવસર્પિણી કાલના સમયે અસંખ્ય ત જ હોય છે એટલા માટે અદ્ધ દા રિક શરીર પણ અસંખ્યાત જ છે. આ બદ્ધ ઔદ્યારિક શરીરનું પ્રમાણ નિરપશુ કાલની અપેક્ષાથી કરવામાં આવેલું છે, આ પ્રમાણે જાણવું જોઈએ હવે ક્ષેત્રની અપેક્ષાથી દારિક શરીરનું પ્રમાણ સૂત્રકાર પ્રગટ કરે છે , (હત્તો કાલેલા ઢોr) ક્ષેત્રની અપેક્ષા બદ્ધ ઔદારિક શરીર અસર ખ્યાત લેક પ્રમાણ છે. આનું તાત્પર્ય એ પ્રમાણે છે કે “અસંખ્યાત પ્રદે. શામક એક એક પોતપોતાની અવગાહનામાં જે એક એક શરીર વ્યવસ્થા પિત કરવામાં આવે છે, તે શરીરથી અસંધ્યાત લેકે ભરાઈ જાય છે. આ વાતને આ રીતે સમજાવવામાં આવે કે એક એક નમઃપ્રદેશના એક એક શરીર મૂકવામાં આવે તો પણ તેનાથી અસંખ્યાત લેકે ભરાય જાય છેએટલે કે એક એક નભ:પ્રદેશમાં ક્રમશ: મૂકવાથી પડ્યું તે બદ્ધ ઔદ્યારિક શરીરે એટલાં બધાં બાકી રહે છે કે, જેમને ક્રમશઃ એક એક પ્રદેશ પર મકવા માટે અસંખ્યાત લેાકાની આવશ્યકતા હોય છે આટલા લોકો પ્રામ થઈ શકે અને તેઓ ક્રમશઃ એક એક પ્રદેશ ઉપર મૂકવામાં આવે તે જ તે પૂરિત થઈ શકે તેમ છે. તે આનાથી શી હાનિ છે? ઉત્તર-સિદ્ધાન્તની પ્રરૂપણ એવી નથી આ કાળની અપેક્ષા બદ્ધ ઔદા. , રિક શરીરેનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. (તસ્થ કે તે મુam તે : અળતા અતિહિં કવિની વિળી જવહીતિ જો) જે મુક્ત ઔદારિક શરીરે છે તે સામાન્યથી અનંત છે કાળની અપેક્ષા અનંત છે. એના પરિત્યાગ અનત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પસાર થઈ જાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે મુક્ત ઔદારિક શરીરમાંથી જે એક એક સમયમાં એક શરીરના અપહાર કરવામાં આવે તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં તે સર્વને અપહાર થઈ શકે છે. આનાથી આ વાત સિદ્ધ થાય છે , કે અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના જેટલા સમયે છે તેટલા મુક્ત ઔદારિક શરીરે છે. આ કાળની અપેક્ષા મુક્ત હારિક શરીરનું પ્રમાણ કથન છે. ક્ષેત્તઓ ટાળતા છો) હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષા મુક્ત ઔદારિક શરીરના પ્રમાણનું કથન કરે છે તેમાં તેઓ શ્રી એ પ્રકટ કરે છે કે મુકત દારિક ક્ષેત્રની અપેક્ષા પણ અનંત લોક પ્રમાણ છે સૂરજ અમરિદ્ધિ અનંતા સિદ્ધાળે કાબૂતમારે). તેમજ અભવ્ય જીવ દ્રવ્યની જેટલી સંખ્યા છે, તેથી તેમની સંખ્યા અનંતગુણી છે. આનું તાત્પર્ય એ છે કે તેમની સંખ્યા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે.? ૪૦ ૨ ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે દારિક શરીરની સંખ્યા કહી છે, તેમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે દાકિશરીર બદ્ધ તેમજ મુકતના ભેદથી બે પ્રકારના હોય છે. અહીં પ્રકારની ચર્ચા કર્યા પછી તો આ જાતની આશકા થવી ન જોઈએ કે “ પૂછવામાં આવ્યું છે સંખ્યા વિષે અને જવાબ આપવામાં આવ્યું છે. પ્રકારના સંબંધમાં કેમકે સૂત્રકારે બદ્ધ અને મુકત આ બે પ્રકારના ભેદ ઔદારિકાદિ શરીરના કહ્યાં છે. તે આ કથનથી તેમનું એ પ્રયોજન છે કે “તે બદ્ધ અને મુકતની પણ જુદી જુદી સંખ્યા કહેશે” તે આ બદ્ધ, મુકત દારિક શરીરની સંખ્યા કેટલાક સ્થાને દ્રવ્યથી, અભવ્યાદિ, રાશિથી કેટલાક સ્થાને ક્ષેત્રથી પ્રતર વગેરેથી અને કેટલાક સ્થાને કાળથી સમય આવલિકા વગેરેથી પ્રકટ કરશે ભાવની વાત છે. અહીં સ્પષ્ટ કરવામાં આવી નથી, તેનું કારણ આ પ્રમાણે છે કે ભાવ દ્રવ્યમાં જ વિવક્ષિત થઈ ગયેલ છે. એથી અહીં તેની અપેક્ષાએ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ તેમની સંખ્યા પ્રકટ કરવામાં આવશે નહિ. “બદ્ધ”નું તાત્પર્ય છે “ ગ્રહણ કરવામાં આવેલા” અને “મુક્ત”નું તાત્પર્ય છે “ત્યજાયેલા એટલે કે મનુષ્ય અને તિયા વડે જે ઔદારિક શરીર ગ્રહણ કરવામાં આવ્યાં છે અને પૃચ્છા સમયમાં પણ છે જેની સાથે સંબદ્ધ છે. તે સર્વે દારિક શરીર બદ્ધ છે, એટલે કે વર્તમાનમાં મનુષ્ય અને તિર્યંચોના ધારણ કરેલા જે સ્કૂલ શરીરે છે તે બદ્ધ અને દારિક શરીરે છે. અહીં મનુષ્ય અને તિય ચના પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ઔદારિકશરીર, દારિક કર્મના ઉદયથી એજ જીવના જ હોય છે. બીજા દેવ નારકી જીવોના નહિ કેમકે તેમના તો તૈજસ કામણ અને વૈક્રિયશરીર જ હેય છે. શંકા–જેમ બદ્ધ ઔદારિક શરીરનું પ્રમાણુ ક્ષેત્રની અપેક્ષા અસં. ખ્યાત લેક કહેવામાં આવ્યું છે અને તેને આ રીતે સમજાવવામાં આવ્યું છે કે “અસંખ્યાત પ્રદેશાત્મક એક એક પિતપોતાની અવગાહનામાં જે એક એક શરીર વ્યવસ્થાપિત કરવામાં આવે તો તે શરીરથી અસંખ્યાત લેકે ભરાઈ જાય છે. તે આ વિષયને આ રીતે કેમ ન સમજાવવામાં આવે કેઆકાશના એક પ્રદેશ પર એક એક ઔદારિકશરીર પ્રસ્થાપિત કરવામાં આવે તો તેનાથી અસંખ્યાત લેકે પૂરિત થઈ જાય છે. આ કલ્પના સીધી તેમજ સરલ છે તથા આનાથી તેમનું ક્ષેત્રપમાણ પણ શીવ્રતાપૂર્વક સમજમાં આવી જાય છે. ઉત્તર–આ જાતની કલ્પના સિદ્ધાન્તથી નિષિદ્ધ છે. કેમકે સિદ્ધાન્તમાં એક શરીરની ઓછામાં ઓછા અવગાહના કાકાશના અસંખ્યાતમાં ભાગમાં કહેવામાં આવી છે. એક એક પ્રદેશમાં નહી અને લોકાકાશને અસંખ્યાતમો ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક હોય છે. આમ કહેવામાં આવ્યું નથી. શકા–અસત્કલ્પનાથી જે એવી પ્રરૂપણું સમજાવવા માટે કરાવવામાં આવે તે આમાં શો દોષ છે ? ઉત્તર-દોષ તે કોઈ પણ જાતને નથી પરંતુ સિદ્ધાન્ત સમ્મત પ્રકારથી જ્યારે પ્રરૂપણું ઉપલબ્ધ હોય છે તે અસત્ક૯૫નાથી પ્રરૂપણ કરવી આવશ્યક છે? શંકા-દારિક શરીરવાળા, મનુષ્ય અને તિર્યંચ અને અનંત છે. આથી ઔદારિક શરીર પણ અનંત છે, આમ કહેવું જોઈએ અસંખ્યાત શા માટે કહેવામાં આવે ? ઉત્તર-દરેકે દરેક શરીરી અસંખ્યાત છે એટલા માટે તેમાંના શરીર પણ અસંખ્યાત છે. જો કે સાધારણ શરીરી અનંત છે, અને તેમાં એક એક જીવનું એક એક શરીર જુદુ જુદુ નથી અનંત અનંત જીવોના એક એક જ શરીર હોય છે. એટલા માટે ઔદારિક શરીરી અનંત હોવા છતાએ દારિક શરીર અસંખ્યાત જ હોય છે જવાન્તરમાં સંક્રમણ કરવાથી અથવા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ મક્ષ ગમન કર્યા બાદ છ વડે જે ઔદ:રિક શરીરે ત્યજી દેવામાં આવે છે તે મુક્ત ઔદારિક શરીર છે. અને આ મુકત ઔદારિક શરીરે અનત છે કાળની અપેક્ષાએ મુકત ઔદ્યારિક શરીર અનત ઉત્સર્પિણી અને અવસFિણીના જેટલા સમયે હોય છે, તેટલા છે ક્ષેત્રની અપેક્ષા અનંત લેક પ્રમાણ ખડાની પ્રદેશરાશીની તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષા અભવ્ય દ્રવ્યની સંખ્યાથી અનંતગણ અને સિદ્ધ ભગવાનના અનંતમા ભાગે છે. * શકા–જે એ પહેલાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે અને ત્યાર બાદ તે મિચ્છાદષ્ટિ થઈ ગયા છે, એવા છે “દિવા” પ્રતિપતિત સમ્યગુ દષ્ટિ કહેવામાં આવ્યાં છે. આ જીવોની પણ સંખ્યા અભાવસિદ્ધિકોથી અનંતગણી અને સિદ્ધ ભગવાનથી અસંખ્યાતમા ભાગની છે એવી પ્રરૂપણા મહાદંડકમાં કહેવામાં આવી છે, તો શું આ મુક્ત ઔદારિકશરીર એમના જ તુલ્ય હોય છે ? ઉત્તર-જે આ તેમની સાથે સમસંખ્યા ધરાવતા હોય તે તેમની જેમ તેમનું પણ આ સૂત્રમાં કથન કરવામાં આવ્યું હતું પરંતુ અહીં સૂત્રમાં તેમનું કથન તે જોવામાં આવતું નથી. એટલા માટે એમ સમજી લેવું જોઈએ કે સુક્ત ઓદારિક શરીર પ્રતિપતિત સમ્યગૃષ્ટિઓની રાશિની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત તતુલ્ય અને કદાચિત્ વધારે પણ હોય છે. શંકા-છો વડે પરિત્યકત રૂપ મુક્ત ઔદારિક શરીરને જે તમે અનંત બતાવી રહ્યા છે, તે કઈ અપેક્ષાએ બતાવી રહ્યા છો ? શુ જે શરીર સમશાનગત થઈને અક્ષત છે, તેમની અપેક્ષાએ આપ તેમનામાં અનંતતા કહી રહ્યા છે ? જે આપ “હા” કહે તો આ વાત સંભવિત નથી કેમકે તેમનામાં અનંત કાલ સુધી રહેવું સંભવિત નથી તેઓ તે રસ્તોક કાલ સુધી જ રહે છે. એથી તેમનામાં સ્તકતા આવવાથી અનંતતા સંભવિત નથી ? આમ કહેવામાં આવે કે જે ઔદારિક શરીર ખડખંડ થઈને પરમાણુ વગેરે રૂપમાં પરિણત થઈ ગયાં છે, તેમની અપેક્ષા તેમનામાં અનંતતા દેવામાં આવી છે. તે આ વાત પણ બંધબેસતી નથી કેમકે એવું કઈ પલ નથી કે જે અતીત કાલમાં એક એક જીવ વડે ઔદારિટશરીર રૂપથી અનત વખત પરિણુમાવીને છોડી ન મુકયું હોય આ રીતે સમસ્ત પલાતિકાયના ગ્રહણનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ પ્રસંગમાં અભવ્યરાશિથી અનતગુણતા અને સિદ્ધ ભગવાનથી અનંત ભાગતા વિરૂદ્ધ જાય છે કેમકે સર્વ ગઢલાસ્તિકાય ગત પુલમાં સર્વ જીવોની અપેક્ષાએ પણ અનંતાનંત ગુણતા છે. એટલા માટે મુક્ત ઔદ્યારિક શરીરમાં પણ અનંતાનંત ગુણતા આવશે? ઉત્તર–આ પ્રમાણે નથી કેમકે આ બંને પક્ષોને અહીં ગ્રહણ કરવામાં નથી પરંતુ અહીં તે આ વાત ગ્રહણ કરવામાં આવી છે કે જીવ 2 વિપ્રમુક્ત એક એક દારિક શરીરના જેટલા અનંત ખંડો થઈ જાય છે. તે અનંતખડે જ્યાં સુધી જીવ પ્રાગ નિર્વર્તિત ઔદાકિશરીર રૂપ પરિણામને ત્યજીને પરિણામન્તરને મળવતા નથી ત્યાં સુધી દારિકરી, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ રાવયવ હાવાથી તે ઔદારિક શરીરા જ કહેવામાં આવે છે. જો કે તેઓદાકિશરીર રૂપ નથી, તેના ખરૂપ છે, છતાં એ અવયંત્રમાં અવયવીના ઉદ્દે ચાથી તે પ્રત્યેક અવયવ ઔદાકિશરીર રૂપથી માનવામાં આવે છે. અવ ચલમાં સમુદાય રૂપ અવયવીના ઉપચાર ગામના એકદેશને અગ્નિમાં ભસ્મ થઈ ગયા પછી ‘ ગામ ભસ્મ થઈ ગયુ' વસ્તુને એક લ્હા- મળી જાય ત્યારે જેમ વસ્ત્ર ખળી ગયું છે' આ રીતે કહેવામાં આવે છે, તેમજ અહી પણ કેઈ જાતની, માધા નથી આ પ્રમાણે એક એક જીવ વડે વિપ્રમુક્ત ઔદા રિક. શરીરના અવયવ કહેવામાં આવે છે. આ અવયવમાં પ્રસ્તુત. શરીરના ઉપચાર કરી લેવામાં આવે છે. જ્યારે આ ભેદો મકૃત શીરુ રૂપ પરિણામ ત્યજી દે છે, ત્યારે. આમ થતું નથી. કે કરી. સૌદારિક શરીરને સર્વથા અભાવ જ-વ્યવચ્છેદ જ થઈ જાય. ઔદારિક भ० ५० કેમકે તે સમયે અન્યામાં ઔદારિક પરિણામ રૂપની ઉત્પત્તિ થઈ જાય છે. મટલા માટે અનત સંખ્યાતવાળા ઔદારિક શરીરને લાકમાં કદાપિ કુંભવિ—વ્યવછેદ થઈ શકતા નથી આ પ્રમાણે સૂત્રકાર આઘ સામાન્યની પેશાબ ઔદારિક શરીરની સખ્યા કહી છે. વિભાગની અપેક્ષા ક્રમ પ્રાપ્ત એની સખ્યા સૂત્રકાર હવે પછી કહેશે. પ્રસૂ૦૨૧૧) ઓઘસે વૈકિય આદિ શરીરીંકી સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર માઘની અપેક્ષા વૈક્રિય વગેરે શરીશની સખ્યા નિવ પિત કરે છે— વાળ મંતે 1 વૈચિલીવાળત્તા ?'॰ ઇત્યા—િ શબ્દા (મંત્તે !) કે ભ્રદંત ! (વૈqિચસરી) વૈક્રિયશરીરા ( ચાળં ળજ્ઞા) કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? (ૌચમા) હે ગૌતમ ! (લેનિયલીરા યુનિફા નન્ના) વૈક્રિયશરીશ એ પ્રકારના કહેવામાં આવ્યાં છે, (તના) જેમ કે (તેવા મુદ્દે જીયાય) એક ખદ્ધ વૈક્રિયશરીર અને ત્રીજા' મુકત વૈક્રિય શરીર (સસ્થળ નેણે વહેછચાય તેાં પશ્ચિમ) આમાં જે અદ્ધ વૈકિય શરીરા છે, તે સામાન્યથી અસખ્યાત છે. (શિફિક વિધીનો પ્રવિધિ બંદી ત્તિ કાળો) અસંખ્યાત · ઉત્સર્પિણી અને અવીપથી કાળમાં આ બધાં વ્યવસ્થાપિત કહી શકાય તેમ છે. એટલે કે 'ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એકઃ એક સમયમાં જે એમની સ્થાપના કરવામાં આવે તે તેમના માટે અસંખ્યાત ઉત્સર્પિણી અને અસખ્યાત. અવસથી * કાળના સમય જોઈએ આ કાળની અપેક્ષા અદ્ધ વૈક્રિય શરીરનુ પ્રમાણ -કહેવામાં આવ્યુ છે. (લેત્તો સઁવિજ્ઞામાં સેઢીનો વધ અસલેગમાળે) ક્ષેત્રની અપેક્ષા બદ્ધ વૈક્રિયશરીરનું પ્રમાણુ પૂર્વીકૃત પ્રતના અસખ્યાતમાં ભાગમાં સ્થિત અસંખ્યાત શ્રેણી રૂપ છે, એટલે કે પૂર્વકિત પ્રતરના અસ 1 ખ્યાતમા ભાગમાં સ્થિત જે અસખ્યાત શ્રેણીએ છે, તે શ્રેણીએના નભ:પ્રદેશાની જે રાશિ છે તે રાશિએની સખ્યાની બરાબર અદ્ધ વૈયિશરીર છે, માં ક્ષેત્રની અપેક્ષા અદ્ધ વૈક્રિય શરીરીનુ પ્રમાણ કહેવામાં આજ્જુ છે. (तत्थ of जे ते मुक्केलया वेणं अनंता अणताहि उप्पणी ओसप्पिणीहि अवही"रसि कालमो से जहा ओरालियरथ मुक्केल्लया तहा पपवि भाणियव्य) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ મુકત પૈઠિયશરીર છે, તે સામાન્યથી અનંત છે અનત ઉત્સર્પિણી અને અવસર્પિણીના એક એક સમય ઉપર જે તેમને પ્રક્ષિપ્ત, કસ્વામાં આવે, ત્યારે જ તેઓ તેમની ઉપર સમાવિષ્ટ થઈ શકે છે આ કાલની અપેક્ષાથી મુકત કિચન પ્રમાણ છે. આ સંબંધમાં વિશેષ કથન મુકત. ઔદારિક, શરીરની જેમ જાણી લેવું જોઈએ. આ વૈક્રિયશરીર નારક અને દેવોને સદા બદ્ધ રહે છે. પરવ,મનુષ્ય અને તિયાને-કે જેઓ. વૈકિય લખ્રિશાલી છે—ઉત્તરવિદિયા કરતી વખતે, જે આ વૈક્રિયશરીર બદ્ધ હોય છે. આ પ્રમાણે ચારેચાર શુતિએના જુના બદ્ધ ઐકિયરિ અસુખ્યાત હોય છે. . . . તે હવે સૂત્રકાર, ઓઘની અપેક્ષા આહારક શરીરેનું નિરૂપણ કરે છે , વાચા , મરે ! શાહજાણવી1 Toyaછે કે, ભદન્ત આહારક શેરીર કેટલાં કહેવામાં આવ્યા છે? નોમ ! રાણાની સુવિદ્યા ,gy ) હે . ગૌતમ આહારક શરીરે એ પ્રકારનાં કહેવામાં આવ્યાં છે (કાચા ચ સુખાયા થઈ એક બદ્ધ અને બીજા મુકત-(ને રે તેગંજ પ્રિય સ્થિ ' હરસ્થિ) માં જે શરીર છે તે ચારશે પૂર્વ ધારા સિવાય બીજા કેઈને પણ હેતાં નથી એમનું અંતર-વિરહકાળ-જઘન્યથી એક સમય જેલ છે. અને ઉકષ્ટથી ૬ માસ સુધીનું છે. આ વાત બીજા સ્થાને પણ કહેવામાં આવી છે. એટલા માટે કયારેક હોય છે, અને કયારેક હોતાં નથી. અસ્થિ શgm gો રા ર સિuિm વા) જે હોય છે તે જઘન્યથી એક બે કે ત્રણ થઈ શકે છે અને (કોળે સરસપુi) ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકૃત્વ સુધી થઈ શકે છે. એ આદિથી માંડીને નવ સુધીની સંખ્યાનું નામ પૃથક્વ છે. (કુવા Tદા જશોદાદિયા તા માળિયા) મુક્ત જે આહાર ૬ શરીર છે, તે મુકત ઔદારિક શરીરની જેમ જ જાણવું જોઈએ પરંતુ આમાં આટલી વિશેષતા છે કે જેમ ઔદ્યારિક શરીરને અનંતભેદ યુકત કહેવામાં આવ્યું છે. તેમ આ શરીરને પણ અનંત ભેટવાળું કહેવામાં આવ્યું છે. પરંતુ અનંતના પણ અનંત ભેદો હોય છે. એટલા માટે અહીં લઘુતર અનંતનું ગ્રહણ કરવામાં - આવ્યું છે. તેમ સમજવું જોઈએ હવે સૂત્રકાર તેજસ શરીરનું નિરૂપણ કરે છે દિવાળ મરે! તેવાસી guત્ત ?) હે ભદ્રત! તૈજસ શરીર કેટલાં જ વામાં આવ્યાં છે? (જોયા ! તેયારી સુવિફા પત્તા) હે ગૌતમ તેજસશરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. કંઈ તે પ્રકારે આ પ્રમાણે છે ( ૪થા જ મુબઇચા ચ) ૧ બદ્ધ અને દ્વિતીય સત (તસ્થ જે ને ? - स्लया वेणं अणंता, 'अणंताहिं उस्सपिणोओसप्पिणीहि अहीरति 'कालओ) આમાં જે બદ્ધ તેજસ શરીર છે, તે કાળની અપેક્ષા સામાન્ય રૂપથી અમલ છે. અનંત ઉત્સપિ અવસર્પિણ કાળના સમયની બરાબર છે. એટલે કે ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના એક સમય પર જે તેમને વિસ્થાપિત કવામાં આવે તો પણ આ બધાં વ્યવસ્થાપિત થઈ શકે નહીં તેમને મૂકવા માટે ક્રમશઃ એક એક સમય પર અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ અપેક્ષિત હોય છે. એટલા માટે અનંત ઉત્સપિણી અને અનંત અવસર્પિશુ-કાળના જેટલા સમય છે, તેટલા બદ્ધ તૈજસ શરીરે છે. (ત્તો બનતા કોના ક્ષેત્રના અપેક્ષાએ ખાદ્ધ તૈજસશરીર અનંત લોક પ્રમાણ પ્રદેશમાં પરિમિત છે. (હવાલો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ _હિદ બાળ સન્ન રીચાળ ગવંતમાં) દ્રવ્યેની અપેક્ષા બદ્ધ તેજસંશરીર 'સિદ્ધ ભગવાનથી અનતગણ અને સર્વ જીવોની અપેક્ષાએ અનંત ભાગ ન્યૂન છે. તથ- તે સુત્રા , રાળ, બળવા’ ત્યાં જેટલા મુકત જીવો છે, તે અનંત કે રિબ્લિનિકોવિહિં ,વહીવ, સો કાળનિ અપે. શાએ તેને અપહરણ કરવામાં અનંત , ઉત્સપિણી અને અનંત અવસીિ કાલ નીકળી જાય છે. “લેરો. ગળા” ક્ષેત્રની અપેક્ષાએ અતુત લેક રાશિ પ્રમાણુ હોય છે. કોલકાનીર્દિ સતગુણ, અવનીષાબત જા' દ્વયથી. તેઓ બધા છથી. અનંતગણ અને સઘળા છવ વર્ગના અને ભાગવત હોય છે, . . . . - - - - - - "હવે તમસ્વામી કામણુ શરીરના સંબંધમાં પ્રભુને પૂછે છે અને સુવા { m argam Imત્ત ! હે કાગવીકામણુ શરીર કેલ્લાબ્રકવાર કહેવામાં આવેલ છેઆ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ-ગૌતમ સ્વામીને કહે છે કે-' જોગમા! વરસ સુવિgા ' હે ગૌતમ! કામણ શરીર બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારના હોય છે. “કહા ચીરા સદા જન્મવારી1 કિ માળિચરવા” જે રીતે તૈજસશરીરનું કથન પહેલાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે કામgશરીરના સંબંધમાં સમજી લેવું. સૂ૦૨૧ર ભાવાર્થ-નાક અને દેને વૈક્રિયશરીર સદા બદ્ધ જ હોય છે. પરંતુ મનુષ્યો અને તિર્યંચને તે જે વૈક્રિયલબ્ધિધારી હોય છે, તેને ક્રિય કરવાને સમયે વેકિયશરીર બદ્ધ હોય છે. એ જ પ્રમાણે ચારંગતિવાળા અને બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત હોય છે, તે ક્રિયશરીર કાળની અપક્ષાએ અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણીમાં જેટલો સમય હોય છે એટલા પ્રમાણુના અસંખ્યાત હોય છે. એ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત શ્રેણીની જેટલી આકાશપ્રદેશરાશિ છે, એટલા પ્રમાણુના अ० ५१ અસંખ્યાત બદ્ધ વૈક્રિયશરીર હોય છે આ બદ્ધ વૈક્રિયશરીરનું કથન છે. સકત વૈક્રિયશરીરનું કથન મુકત ઔદારિક શરીરના કથન પ્રમાણે જ સમજી લેવું. હવે સામાન્યથી આહારકશરીરનું કથન કરવામાં આવે છે બદ્ધ આહારકશરીર ચૌદ પૂર્વધારિયા સિવાય બીજાઓને હેતું નથી. તેનું અંતર જળચથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું હોય છે. એ પ્રમાણે અન્યત્ર કહ્યું છે. તેથી કહેવામાં આવ્યું છે કે–ત્યાં જે કંઈ બદ્ધ આહારકશરીર છે, તે કદાચિત હોય છે, અને કદાચિત નથી પણ હોતા જ્યારે હોય છે, ત્યારે જન્યથી એક, બે, અથવા ત્રણ હોય છે ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથકત્વ અર્થાત બે હજારથી નવ હજાર સુધી હોય છે. મુકત આહારક શરીરનું વર્ણન મુકત હાશિરીરના કથન પ્રમાણે સમજી લેવું. તેમાં એટલું જ અંતર છે કે અહિયાં અનંત શેવાળા જે અનંત છે, તે બધાથી નાનું અંતર છે તથા વજયશરીર પણ બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાં જે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ ખદ્ધ છે, તે અનંત છે તે કાળથી મન'ત ઉત્સર્પિણીમાં જેટલેા સમય હાય છે એટલા પ્રમાણુના અનંત હાય છે ક્ષેત્રથી અનંત લેાકેાની પ્રદેશ રાશિના પ્રમાણવાળું અનંત હેાય છે. દ્રવ્યથી સિદ્ધોથી અન તગણા અને સર્વ જીવાની અપેક્ષાએ અન તભાગ ઓછા હોય છે. તેજસશરીરના સ્વામી અનંત હાવાથી તૈજસશરીર પણ અનત ડાય છે. તાપ` કહેવાનું એ છે કે તૈજસ શરીરના સ્વામી અનંત હોવાથી તેજસ શીર અનત છે. શકા-ઔદારિક શરીરના સ્વામી પણ અનંત છે, તા પછી આાપશ્રીએ તેમને અનત કેમ કહ્યા નથી ? ઉત્તર-ઔદાકિશરીર નારક અને દેવને હાતાં નથી, મનુષ્ય અને તિયાને જ હાય છે. તેઆમાં જે પણ અન ત સામ્રાજી, શરીા છે; તે સતું એક એક જ ઔદારિક શરીર હાય છે એટલા માટે અત્ ઔર્વાધિ શરીરા તે અનત નહિ પણ અસખ્યાત કહેવામાં આવ્યાં છે, પરંતુ જે તેજસ શરીશ છે, તે ચારેચાર ગતિઓના જીવાના હાય છે. આમાં પણ જે સાધારણ શરીરા છે, તેમાં એક એક જીવનુ એક એક તૈજસશરીર ડાય છે. એટલા માટે તેજસ શરીર અનંત કહેવામાં આવ્યાં છે સસારી જીવ સિદ્ધોની અપેક્ષા અન’નગણા છે, એથી સિદ્ધેન્દુિ યંતનુળા ” આ પ્રમાણે કહેવામાં આવ્યુ છે સિદ્ધોને તૈજસ શરીર હાતું નથી, એટલા માટે માં તેજસ શરીર સર્વ જીવાની સખ્તાની ખરામર હાતા નથી પરતુ સિદ્ધ સ આવાની અપેક્ષા અન`તમાં ભાગવતી કહેવામાં આવ્યા છે. એથી તૈજસ શરીરા સર્વ જીવાના અનંતમા ભાગથી ન્યૂન કહેવામાં આવ્યા છે. એજ વાત ૮૮ કુવ્વનીવાન અનંતમાકૂળા આ પાઠ વડે પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રમાણે બહુ તેજસ શરીર સિદ્ધોથી અનતગણુાં છે. આમ કહીએ અથવા તે સર્વ જીવ રાશિના અન ́તમા ભાગથી ન્યૂન છે, આમ કહીએ બન્નેના એક જેવા જ કથનના પ્રકાર છે. આ જાતના કથનથી એજ સિદ્ધ થાય છે. કે આ ખદ્ધ તૈજસસ સ સારી જીવાની જેટલી સખ્યા છે, તે સંખ્યાની ખરાખર છે. સમસ્ત જીવરાશીની સખ્યાની ખરાખર નહીં ( तत्थ णं जे ते मुक्केल्लया से णं अनंता अनंताहिं उपिणी ઓીિર્વાદ વધી ત્તિ ન્હાશ્ત્રો) તેમજ જે મુક્ત તેજસ શરીર છે તે સામાન્યની અપેક્ષા અનંત છે. કાલની અપેક્ષા પણ અનત છે. અન`ત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલેામાં જેટલા સમયેા છે, તે સમયેાની ખરાખર છે. (લેત્તઓ ખંતા સોના) ક્ષેત્રની અપેક્ષા મુકત તૈજસ શરીરા અન'ત લેક પ્રમાણ છે. (જ્જો વનીતૢિ અનંતમુળા, સજ્જનીવાલ અનંતમાને) તેમજ દ્રવ્યની અપેક્ષા મુકત તૈજસ શરીર સ`જીવાથી અનંતગણા છે અથવા સજીવ વના અનંતમા ભાગ પ્રમાણ છે. જીવ રાશિથી જીવરાશિ ગુણિત કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય છે, તે જીવવ’કહેવાય છે. આ જીવવગની અપેક્ષાએ આ સુકત વૈજસશરીર અન`ત ભાગવત્ હોય છે. આ કથનને આ રીતે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ સમજવું જોઈએ સર્વજીવરાશિ અનંત છે તો આ અનંતને કલ્પનાથી ૧૦૦૦૦ દશહજાર માનીને આ દશહજારને દશહજારથી ગુણિત કરવા જોઈએ આ રીતે જે દશકરોડની રાશિ ગુણા કરવાથી આવી છે, તે જીવવગ છે એમ માની લેવું જોઈએ અનંતના સ્થાને ૧૦૦ મૂકીને દશ કરોડમાં ભાગાકાર કરવો જઈએ આ રીતે કરવાથી જે દશલાખ આવે છે, તેજ જીવરાશિના વગરને અનંતમો ભાગ છે. તે મુકત તેજસશરીર આટલા પ્રમાણમાં જીવ રાશિના વર્ગના અનંતમા ભાગ રૂપે છે. આમ કલ્પનાથી જાણી લેવું જોઈએ તેમજ સર્વજીથી અનંતગણે છે.” આને આ રીતે સમજવું જોઈએ કે સજીવ શશિનું પ્રમાણ કલ્પનાથી દશહજાર છે અને અનંતનું પ્રમાણ ૧૦૦ છે. તે દશહજારની સાથે ૧૦૦ સંખ્યાને ગુણિત કરવાથી પણ દશલાખ જ થાય છે એટલા માટે ભલે એમ કહો કે મુકત તેજસ શરીર દ્વવ્યની અપેક્ષા સર્વ. છથી અનંતગુણા છે, અથવા ભલે આમ કહે કે મુક્ત તેજસ શરીર જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે. અને પ્રકારના કથનનું તાત્પર્ય સરખ જ છે ફક્ત કથનની જ વિચિત્રતા છે અર્થની વિચિત્રતા નથી. - શંકા-આ ચુકત તેજસ શરીર જીવવગની જેટલી સંખ્યા છે, તે સંખ્યાની બરાબર કેમ નથી ? - ઉત્તર–જે જે મુકત તેજસ શરીરે અનંત ભેદેથી વિશિષ્ટ કહેવામાં આવ્યાં છે, તે મુકત તૈજસ શરીર અસંખ્યાત. કાલ બાદ તૈજસ શરીર કપ પરિણામ-પર્યાય–નો પરિત્યાગ કરીને નિયમથી બીજી પર્યાયને ધારણ કરી છે. એટલા માટે પ્રતિનિયત કાલ સુધી અવસ્થિત હોવાથી એમની સંખ્યા ઉત્કષ્ટની અપેક્ષાએ પણ અનંત રૂપ જ છે. આનાથી વધારે નહિ હવે સૂત્ર કાર સામાન્ય રૂપથી કાર્પણ શરીરનું નિરૂપણ કરે છે. (વચા મં! મારીત goણા) હે ભદન્ત ! કાક શરીર કેટલાં કહેવામાં આવ્યા છે? mar! Hચીer સુવિણા વાળા ?) હે ગૌતમ ! કામક શરીર મેં પ્રકારનાં કહેવામાં આવ્યા છે. (ગ) તે આ પ્રમાણે છે, (૧૪થા ૧ gaછે રઘr ) એક બદ્ધ અને બીજાં મુકત (કા શેરાણી a mજદ) બનને પ્રકારના શરીરના વિષયનું કથન તેજસ શરીરના કથનની જેમ જ જાણવું જોઈએ કેમકે તૈજસ અને કાર્મક શરીરના સ્વામી સમાન છે. તેમજ આ બને શરીર સાથે સાથે રહે છે. સૂ૦૨૧૨ા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ નારક આદિ કે દારિક આદિ શરીર કા નિરુપણ આ પ્રમાણે પાંચ પ્રકારના શરીરનું સામાન્ય રૂપથી કથન કરીને હવે સૂત્રકાશ નારકાદિ ચતુર્વિશતિ દડકમાં વિશેષ રૂપથી તેની પ્રરૂપણું કરે છે– " “રેવા મહે! જેવફા” ઈત્યાદિ શબ્દાર્થ (મતે !) હે ભદંત ! (વૈરા ) નારક જીવના (વા) કેટલા (બોકિયા પત્તા) દારિક શરીર કહેવામા આવ્યાં છે? ચણા ) હે ગૌતમ ! (ગોરારિણી સુવિgા Hvora) દારિક શરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (સંત) જે આ પ્રમાણે છે. ( ઋચા ચ સુવા ) એક અદ્ધ અને બીજાં મુકત (તરથ વાયા તે થિ) આમાં જે બદ્ધ દારિક શરીર છે, તે નારક જીવોને હોતા નથી કેમકે નારક જીવ વૈક્રિય શરીરવાળા હોય છે, એથી ઔદારિક બંધનના અભાવથી તેમને બદ્ધ ઔદ્યારિક શરીર મનુષ્ય અને તિયાને જ હોય છે. (तत्थ गं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालियसरीरा तहा भाणियब्वा) તેમજ જે મુકત દારિક શરીર છે, તે જેમ સામાન્ય મુકત ઔદારિક શરીરે કહેવામાં આવ્યાં છે, તેમજ જાણવાં જોઈએ એટલે કે પૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ નારકના દારિક શરીરે હોય છે. કેમકે નારકને જીવ જ્યારે પૂર્વભવમાં તિર્યગાદિ અનેક પર્યાયમાં હતો ત્યારે ત્યાં ઔદારિશરીર હતું, અને તેને જ ત્યજીને આ નારક પર્યાયમાં આવ્યું છે. એટલા માટે મુક્ત ઔદારિક શરીરે નારકોને સામાન્યથી અનંત હોય છે. ચાઇ મંતે ! જેવા વેરિયની પત્તા) હે ભદત નારકનાં કેટલા વૈક્રિય શરીરે કહેવામાં આવ્યાં છે? (જોયા!) હે ગૌતમ(વૈદિકરી સુવિ Humત્તા-સંજ્ઞા-થરથા ચ મુજે ૪થા ) વૈકિય શરીર બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તથ છે જે તે વક્યારેન શર્વાલિકના જયંત્રિજ્ઞ૬ હરિપળી ઘોષણિીfહું શાહીતિ જાઢ) આમાં જ બદ્ધ વૈકિયશરીર છે તે સામાન્યની અપેક્ષાએ અસંખ્યાત છે. કાલની અપેક્ષા અસંખ્યાત છે. અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના જેટલા સમયે છે, તેટલાં તે બદ્ધ વૈકિયશરીર નારક જીવના છે. સામાન્યની અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ મસખ્યાત કહેવાનું તાત્પય એ છે કે નારકજીવ અસંખ્યાત હાય છે અને દરેકે દરેક નારકના ખ* વૈક્રિયશરીર એક એક જ હાય છે. (ચશો થવંલે નામો સેઢીયો, યત્ત સંધિજ્ઞાને) ક્ષેત્રની અપેક્ષા પતરના મસખ્યાતમા ભાગમા વર્તમાન અસખ્યાત શ્રેણીઆ જેટલા પ્રદેશે ડાય છે, તેટલા પ્રદેશે પ્રમાણુ ખદ્ધ વૈક્રિયશરીર નારક જીવાના પશુ હાય છે. શંકા-પ્રતરના અસખ્યાત ભાગમાં અસખ્યાત યાજન કેટીએ પણ આવી જાય છે. તે શું આટલા ક્ષેત્રમાં જે આકાશ શ્રેણી છે, તેમનુ' પણ મહીં ગ્રહણ કરવામાં આવ્યુ છે? ઉત્તર-(તાધિ ન લેઢીનું વિÁમસૂર અનુજીવનમવામૂરું વિદ્વા મૂળાં) પ્રતરના અસભ્યેય ભાગમાં વર્તમાન મસખ્યાત શ્રેણીની વિસ્તાર સુચિ-વિસ્તાર શ્રેણી જ અહીં ગ્રહણ કરવામાં આવી છે. પ્રતરના અસભ્યેય ભાગમાં આવેલી અસ`ખ્યાત ચેાજન કાટિ રૂપ ક્ષેત્રવર્તી ન:શ્રેણી નહીં. આ વિષ્ણુભ સૂચિનું પ્રમાણ દ્વિતીય વગ ભૂલથી ગુણિત . જે પ્રથમ વ મૂલ છે, તેટલું ગ્રહણુ કરવામાં આવ્યુ છે. આનું તાત્પય' આ પ્રમાણે છે કે અંગુલ પ્રમાણ ક્ષેત્રને અશુલ પ્રમાણુ ક્ષેત્રની સાથે ગુણાકરવાથી પ્રતર ક્ષેત્ર થાય છે. એવા અશુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રમાં જે પ્રદેશરાશિ છે. તેમાં સખ્યાત વંગ મૂલ હૈાય છે. આમાં પ્રથમ વ મૂલને દ્વિતીય વસૂલની સાથે ગુણા કરવાથી જેટલી શ્રેણીએ લભ્ય હાય છે, તેટલા પ્રમાણવાળી નિષ્કલ સૂચિ હાય છે. આને આ રીતે સમજી શકાય કે ખરેખર અસ ધ્યેય પ્રદેશાત્મક પ્રતર ક્ષેત્રમાં અસકલ્પનાથી માની લેા કે ૨૫૬ શ્રેણીઓ છે આમાં ૨૫૬નુ પ્રથમ વર્ગ મૂલ ૧૬ આવે છે અને ખીજુ વમૂલ ૪ ચાર આવે છે. આ પ્રમાણે ૨૫૬તુ' વગ મૂલ પ્રથમ ૧૬ અને બીજુ` વગ મૂલ ૪ ચાર હાય છે પ્રથમ વશ મૂલ ૧૬ ને દ્વિતીય વમૂલ ૪ની સાથે ૬૪ થાય છે આ ૬૪ વિચારો કે સખ્યાત શ્રેણિએ છે. એવી શ્રેણિ રૂપ વિષ્ક‘ભસૂચિ અહીં ગ્રહણુ કરવામાં આવી છે પ્રકારાન્તરથી સુત્રકાર એજ અને અહી એવી રીતે સ્પષ્ટ કરે છે. (ત્રા ને અનુવળમૂહવા બાળમેત્તામો સેઢીયો) અંશુલ પ્રમાણુ પ્રતર ક્ષેત્રમાં આવેલી શ્રેણિ રાશિનું જે ખીજુ વગ મૂળ ૪ છે તેને ધન કરીએ એટલે કે ૪૪૪૪ આ ૨ીતે તે ઘન કરવાથી ૬૪ આવે છે. તે આ ૬૪ પ્રમાણુ રૂપ શ્રેણિએ અહી‘ ગુણાકાર કરવાથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ જાણવી જોઈએ આ જાતના કથનમાં ફકત વર્ણન શૈલીની જ વિચિત્રતા છે, અર્થમાં કંઈ તફાવત નથી આ પ્રમાણે અસત્કલ્પનાથી કલ્પિત થયેલી ૬૪ સંખ્યા રૂપ શ્રેણિઓના કે જેમને સિદ્ધાન્તની દષ્ટિએ અસંખ્યય જ માનવામાં આવે છે–પ્રદેશોની જે રાશિ છે. તે રાશિગત પ્રદેશોની સંખ્યાની બરાબર નારકને બદ્ધકથશરીર હોય છે. તેમજ પ્રત્યેક શરીર હોવાથી નારકજીવ . પણ એટલી જ સંખ્યાવાળા હોય છે. એટલે કે અસંખ્યાત નારક જીવે છે, અને તેમના બદ્ધવૈક્રિયશરીર પણ અસંખ્યાત જ છે એવું જાણવું જોઈએ પહેલાં તે નારક જીવોને સામાન્યતઃ અસંખ્યાત જ કહ્યા છે. પરંતુ અહી તેમના શરીરનું પ્રકરણ ચાલી રહ્યું છે, એથી તેમના બદ્ધકિય રૂ૫ શરીરને લઈને એક એક નારકના તે એક એક બદ્ધક્રિય શરીર સ્વતંત્ર હોય છે. આ રીતે બીજા જીવોમાં પણ કે જેઓ દરેકે દરેક શરીરી છે સ્વતંત્ર તંત્ર જેમનું એક એક શરીર છે, પિતા પોતાના બદ્ધ શરીરની જેટલી સંખ્યા છે તેટલી સંખ્યા તેમની છે એવું જાણવું જોઈએ. . ... (तत्थ णं जे ते मुक्केल्लया वेणं जहा ओहिया ओरालियसरीरा तहा" નિરા ) નારકના જે મુકત વક્રિય શરીર છે, તે મુકત ઔદારિક શરીરની જેવી સમસંખ્યાવાળા છે મુકત ઔદારિક શરીરની સંખ્યા સામાન્યતઃ અનંત કહેવામાં આવી છે. તેટલી જ સંખ્યાવાળા મુકત વૈકિયશરીર નારક જીવના છે. શા મતે ! વેવસ્થા ક રવી પumત્તા) હે ભદતા નારક જીવોના:કેટલાં આહારક શરીર હાય છે ? જોયા ! જmer nિer Twત્ત) હે ગૌતમ! આહારક શરીરે બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. તંત્રણ વરસથી ચા રુચા ચ) એક બદ્ધ આહારક શરીર અને દ્વિતીય સુકત આહારક શરીર (તસ્થ વધેઇયા તે 0િ) આમાં ૨ બદ્ધ આહારક શરીરે છે, તે તે નાક ના હેતા જ નથી કેમકે બઢ આહારક શરીર ચતુર્દશપૂર્વધારી મુનિઓના જ હોય છે નારક જવામાં ચતઈશખવધારીત્વને અભાવ છે. આનું કારણ એ છે કે આ બદ્ધ આહાર શરીર તેમનામાં હોતાં નથી. (રથ ' ને તે મુewથી તે કા શોઝિશન ઘણા માળિયા) મુકત આહારક શરીરે નારક અને એટલા હોય છે જેલાં સામાન્ય રૂપથી મુકત ઓદારિક શરીરોની સંખ્યા છે. એટલે કે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ ખોદ્વારિક શરીરાની સંખ્યા સામાન્યની અપેક્ષાએ મનંત પ્રકટ કરવામાં આવી છે તે। આટલી જ સખ્યાવાળા એટલે કે અનત સંખ્યાવાળા મુક્ત આહારક શરીરા નારક જીવાના હાય છે. તે આ પ્રમાણે છે મનુષ્ય ભવમાં જે જીવેાએ ચતુર્દ શપૂર્વાનુ અધ્યયન કર્યું' છે અને આહાર શરીર ધારણ ક્યુ છે અને પછી તે ગૃહીત સયમથી વ્યુત થઈ ગયા તથા મૃત્યુ પ્રાસં કરીને નારકામાં ઉત્પન્ન થયા એવા આ જીવા વડે મુકત આહારક શરીર ઔદ્યારિક શરીરની જેમ અનંત સખ્યાપેત છે. (તૈયાÜચસપીવો નહા નધિ ચેવ ચેમ્પિયનરીયા તા માળિચા) આ નારકછવાના બદ્ધ અને સુકત તેજસ શરીર તેમજ કાણુ શરીશની સંખ્યા બદ્ધ અને મુક્ત વૈક્રિય શરીશની સખ્યા સદેશ જાણવી જોઈએ આ નાનકજીવાના પાંચેપાંચ શરીરને કહીને હવે સુત્રકાર અસુરકુમારામાં શરીરાની સખ્યા કેટલી હૅય છે? આ સ’મધમાં સ્પષ્ટતા કરે છે. (જસુરક્રમાને મતે હૈ ચા યોાહિયરીા વનવા ?) હે ભદત ! અસુરકુમાશના ઔદારિક શરીશ કેટલાં કહેવામાં આવ્યા છે ? (ૉચમા ! નહાને ચાળ' ઓહિયઘરીયાતા માળિયન્ના) હે ગૌતમ ! અસુરકુંખારાના. ઔદારિક શરીર નારકાના હારિક શરીરની જેમ જડાય છે એટલે કે જેમ વૈક્રિષશરીરવાળા હાવાથી નારકામાં બદ્ધ ઔદારિક શરીરા હાતા નથી, તેમજ અસુરકુમારાને વૈક્રિયશરીરશાલી હાવા બદલ તેમના પણ બદ્ધ ઔદ્રારિક શરીર હાતા નથી. પરંતુ જે મુકત દારિક શરીરા છે, તે જેમ નારકેમાં સામાન્યતઃ અન`ત હાય છે, તેમજ અહી પણ તે અનંત હાય છે. (અતુ મારાાં મંતે વાવેમ્પિયનરી વાલા ?) હું લંત ! અસુરકુમારાના વૈક્રિય શરી! કેટલાં હાય છે ? (નોયમાં વેલ व्विय सरीरा दुबिहा पण्णत्ता- तजदा बल्लया य मुक्केल्ल्या य-तत्थ णं जे ते बद्धेल्लया, ते णं असंखिज्जा, असंखिज्जाहिं उस्खप्पिणी ओसप्पिणीहि अवड़ीરત્તિ જાન્નો) હે ગૌતમ ! વૈક્રિયશરીશ એ પ્રકારના કહેવામાં આવ્યાં છે. એક મદ્ધવૈક્રિય મીત્તું મુક્તક્રિય આમાં જે અદ્ધવૈક્રિય શરીર છે, તે અસુરકુમરામાં સામન્ય રૂપથી અસ`ખ્યાત હોય છે. કાલની અપેક્ષાથી એમના આ બદ્ધવૈક્રિય શરીરા અસખ્યાત ઉત્સર્પિણી અને અવસથી કાળના એક अ० ५३ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ પર વ્યવસ્થાપિત કરી શકાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના જટલા સમય હોય છે, તેટલા બદ્ધકિય શરીરે અસુરકુમારના હોય છે. (લાગો જલે ગાળો વેઢીનો પ્રચય અતિજ્ઞg भागे, तामिण सेढीणं विक्खभसूईअंगुलस्स पढमवगमूलस्स असंखिज्जइभागे) ક્ષેત્રની અપેક્ષા આ બદ્ધવૈક્રિય શરીરે-પ્રતરના અસંખ્યાત ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓના જેટલા પ્રદેશો હોય છે, તેટલા હોય છે. અહીં તે શ્રેણીઓની વિખંભ સૂચિ જ ગ્રહણ કરવામાં આવી છે, પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વિદ્યમાન અસંખ્યાત જન કેટિ રૂપ ક્ષેત્રવતી નભ શ્રેણી ગ્રહણ કરવામાં આવી નથી. વિષ્ઠભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યયભાગમાં હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “પ્રતરના અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલી શ્રેણીઓ હોય છે, તે શ્રેણીના જે પ્રથમ વર્ગમૂળ હોય છે, તે વર્ગમાના પણ અસંખ્યાતમાં ભાગમાં જે શ્રેણીઓ છે, તે શ્રેણીની બરાબર વિકાસ સચિ અહીં ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિ નારકની વિષભ સૂચિની અપેક્ષા તેના અસંખ્યાતમાં ભાગ પ્રમાણવાળી હોય છે. આ પ્રમાણે અસુકુમારે પણ નારકની અપેક્ષાએ તેના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આવે છે. પ્રજ્ઞાપના મહાઇકમાં રત્નપ્રભા પૃથિવીના નારકની જેટલી સંખ્યા કહેવામાં આવી છે, તેની અપેક્ષાએ પણ બધા ભવનપતિ તેના એક ખ્યાતમાં ભાગ પ્રમાણુ કહેવામાં આવ્યા છે. આ રીતે સર્જનારની અપેક્ષા અસુરકુમાર તેના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે, આ વાત પોતાની મેળે જ સિદ્ધ થઇ જાય છે. ( રહ્યા હતા જોવા મોrfeષણ) અસુરકુમા રિના જે મુક્ત વિક્રિય શરીર છે, તે સામાન્યની અપેક્ષા એ દોષ્ઠિ કારી રની જેમ અનંત છે. (બહુમાળ પરે ! કેવા હાલારી ના હે ભદંત! અસુરકુમારોના કેટલાં અહાક શરીર કહેવામાં આવ્યા છે ? મા! શાદારી દુષિા પIિ) હે ગૌતમ ! આહાથ શરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (હા) જેમ કે (શિ એ જણાવ્યા ૨) બદ્ધ આહારક શરીર અને મુક્ત આહારેક શરીર (પિપલ રે વિહરત તથા માળિયા) આ બન્ને પ્રકારનાં શરીરે આ અસુરકુમાર દમાં હારિક શરીરની જેમ જાણમાં જઈ એટલે કે જેમ બદ્ધ ઔદારિક શરીરે અસુરકુમારના હોતા નથી, તેમ જ બદ્ધ આહારક શરીર પણ અસુરકુમારમાં હતાં નથી. તથા મુક્ત ઔદારિક જેમ અસુરકુમારોનાં અનંત હોય છે, તેમજ મુક્ત આહારક શરીર પણ અનંત હોય છે. (તૈયયનચાવીરા ના પાર્ષિ વૈવિચારી ત માળિયા) અને તેજસ શરીર અને કામણશરીર બદ્ધ મુક્ત વૈકિયા શરીરની જેમ અસુરકુમારોનાં પણ જાણવા જોઈએ. (હા અસુરકુમારા રા નાવ થાિયડુમારપાળ તાવ માળિયદj) અસુરકુમારની જેમ આ બધાં પાંચ શરીરે કહેવામાં આવ્યાં છે તેમજ આ પાંચ શરીર સ્વનિતકુમારાન્ત સુધીના ભવનપતિઓના પણ જાણવા જોઈએ. , .ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે નારક અને ભવનપતિઓમાં પાંચેપાંચ શરીરના કયા કયા પ્રકારો, કેટલા રૂપમાં હોય છે ? આ બધું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નારક જીવેમાં ઔદ્યારિક શરીર હેતું નથી કેમકે ત્યાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં ભૂજ્યમાન વૈક્રિય શરીર છે. અત્યારે જીવે જે શરીર ધારણ કર્યા છે તે બદ્ધ શરીર કહેવામાં આવે છે. મુક્તની અપેક્ષા નારકમાં દારિક શરીર માનવામાં આવે છે, જે શરીરને જીવે પહેલાં ધારણ કર્યું છે, તે શરીરનું નામ મુક્ત માનવામાં આવ્યું છે. એવાં શરીરે નારકમાં અનંત થઈ શકે છે. તે “નારકેને વૈકિય શરીર હોય છે. એટલા માટે અસંખ્યાત નારકના આ બદ્ધ વૈકિય શરીર અસંખ્યાત છે અને મુક્ત વૈક્રિય શરીરે પણ જેમને તે એ ધારણ કરીને છોડી દીધાં છે, નારક છવામાં અનંત થઈ શકે છે. આહારક શરીર બદ્ધ રૂપથી નાકમાં હેતું નથી. આ તે ફકત ચતુર્દશ પૂર્વધારી મુનિને જ હોય છે. હવે જે આહારકને મુકત પ્રકાર બાકી રહે છે તે મુકત પ્રકાર રૂપ આહારક શરીરે અહીં પણ અનંત સુધી થઈ શકે છે. બદ્ધ અને મુકત તૈજસ અને કામણ શરીર બદ્ધ મુકત વૈશિરીરની જેમ અસંખ્યાત અને અનંત હોય છે, અસુરકુમારની જેમ જ શેષ ભવનપતિઓમાં પાંચ શરીર કહેવામાં આવ્યાં છે. અસુરકુમારમાં બદ્ધ ઔદારિક શરીરે તે હેતા જ નથી પરંતુ મૃત શરીર અનત હોય છે. વૈકિય શરીરે બદ્ધ રૂપથી અસંખ્યાત હોય છે અને મુક્ત વૈક્રિય શરીર અનંત હોય છે, આહારક શરીરને બદ્ધ પ્રકાર થતું નથી. મુકત પ્રકાર અનંત રૂપમાં હોય છે. બદ્ધ અને મુક્ત તેજસ કાશ્મણ શરીરે અસંખ્યાત અને અનંત હોય છે સૂળ ૨૧૩ . . પૃથ્વીકાય આદિ કે દારિક આદિ શરીર કા નિરુપણ હવે સૂત્રકાર પ્રથિવીકાયિક વગેરે જીવોના દારિક વગેરે શરીરની પ્રરૂપણ કરવા માટે “gatવાચા' વગેરે સૂત્ર કહે છે, પુનિથાળું મંછે ! ઈત્યાદિ શબ્દાર્થ-વિ દયાળ અંતે જેવા શારિરીર પત્તા) હે ભદન્ત! પથિવીકાયિક જીવેના ઔદારિક શરીર કેટલાં કહેવામાં આવ્યાં છે ? ઘોઘા ગોરઠિયરી સુવિદા ) હે ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહેવામાં આવ્યાં છે (સં ના) જેમ કે (ઉત્તેરથાર મુકયા ૨) એક બદ્ધ ઔદ્યારિક શરીર અને બીજાં મુકત ઔદારિક શરીર (પુવૅ ના લોહિયા મોઢિચણા ના માળિયા) અહીં સંખ્યાત રૂપ પ્રમાણુતા अ०५४ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ લઘુતર અસંખ્યાત રૂપથી કહેવામાં આવેલી જાણવી જોઈએ. તેમજ મુકત દારિક શરીરે અનંત હોય છે. (જુવિધારાનું મય ! છેવફા દિશgી જઇત્તા ) હે ભવંત ! પૃથિવીકાયિક જીવોનાં વૈક્રિયશરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે? (નોમ) હે ગૌતમ વિચારી દુનિયા Tઇબર) વયિ શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (જૈન) જેમ કે ( ૪થા ૨ મુદયા ) એક બદ્ધ વૈક્રિયશરીર અને બીજુ કત ચેકિય શરીર (તરઘ = જે તે જરા તેનું શુ0િ) હવે ૨ બદ્ધ વૈક્રિય શરીર છે તે તે પૃથિવીકાયિક જીવમાં હતાં નથી. (મુ ર૪ કા શોહિયા ગોહિયારા તદ્દા માળિયજ્ઞા) મુક્ત જે વૈક્રિયશરીર છે, સામાન્ય મુકતદારિક શરીરની જેમ અહીં અનંત હોય છે. (જાણાવાણી રિ પર્વ વેવ માળિયગા) આહારક શરીર પણ આ પ્રમાણે જ જાણવાં જોઈએ. એટલે કે બદ્ધઆહારકશરીરે તે પૃથિવીકાયિક જીવને હોતાં નથી. મુકત આહારક શરીરે મનુષ્યભવોની અપેક્ષાએ અહીં અનંત સંભવી શકે છે, ( તે Hચણરીયા Hg guસ વેવ છો - જિગાવીરા તા માળિયદા) તૈજસ કામણ શરીરે જેમ એમને દારિક શરીરે હોય છે. તેમજ જાણવું જોઈએ. એટલે કે બંદ્ધ તેજસ અને કાર્મ, બદ્ધ ઔદારિક શરીરની જેમ અહીં અસંખ્યાત હોય છે. અને મુંકત તૈજસ કામણ મકત ઔદ્યારિક શરીરની જેમ અહીં અનંત હોય છે. (ના પુવાણાન રદ કરાયા તેરવાયાળ ચ સરીર માળવા) જેમ પૃથિવીકાયિક જવાના આ પાંચ શરીરે કહેવામાં આવ્યાં છે તેમજ અપૂકાયિક જીવો અને તેજસકાયિક જીવોમાં પણ આ પાંચ શીરાને જાણવાં જોઈએ. (વાજાવાછે અરે જેવા કોરાઝિયારી પણat?). હે ભદંત ! વાયુકાયિક ના કેટલાં ઔદારિક શરીર કહેવામાં આવ્યાં છે? (વોચમા! શોરણિય સત્તા વા વાળા) હે ગૌતમ ! ઔદારિક શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (ગા) જેમ કે (વહયા ૨ મુઘોર૦ચા ) એક અદ્ધ ઓજારિક શરીર અને બીજુ મુકત ઔદારિક શરીર તે આ વાયુકાયિક જીવમાં (ઘણા પુરવારવાળે કોરાઢિચકરી પumત્તા સET માળિચત્રા) પૃથિવીકાયિક જીવોની જેમ દારિક શરીરે કહેવામાં આવ્યાં છે. એટલે કે પૃથિવીકાયિક જમાં બદ્ધ દારિક શરીરે અસંખ્યાત અને મુક્ત દારિક શરીરે અનંત હોય છે, તેમજ આ બદ્ધ મુક્ત ઔદારિક શરીર વાયુકાયિક માં પણ આટલાં જ હોય છે. ( વાચાળ મંતે! જેવા વેવિયરી Funત્તા) હે ભદંત! વાયુકાયિક જીવનમાં વૈક્રિયશરીર કેટલાં હોય છે ? (જયમા! હે ગૌતમ! (વેરવિજયી સુવિણા વોરા) વૈક્રિયશરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તૈના) તે આ પ્રમાણે છે ( વસ્ત્રથા ચ મુવઢયા ૨) એક બદ્ધ વૈક્રિયશરીર અને બીજુ મુકત વૈક્રિય શરીર (તરા જે તે વસ્ત્રા તે ઇસલિકઝા) તો આમાં જે બદ્ધ વૈક્રિય શરીરે છે તે અસંખ્યાત હોય છે. (समए समए अबहीरमाणा अवहीरमाणा खेत्तपलिओवमस्स असखिज्जइभागमेत्ते ળ ફાળ માહીતિ, નો ચેવ ળ વણિયા વિયા) અસંખ્યાતપણું આમાં આ પ્રમાણે છે કે જે આ શરીરે એક એક સમયમાં બહાર કાઢવામાં આવે તે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં જેટલા આકાશના પ્રદેશ હોય છે. તેટલા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુ સમયમાં આ બહાર કાઢી શકાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે ક્ષેત્ર પોપમના અસંખ્યાતમાં ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશો હોય છે, તેટલા આ બàવક્રિય શરીર વાયુકાયિક જીવના હોય છે. એમની જે આ પ્રમાણે પ્રરૂપણું કરવામાં આવી છે. તે કેવળ બીજાને સમજાવવા માટે જ કહેવામાં આવી છે. ખરી રીતે હજુ સુધી કેઈપણ દિવસે કેઈએ આ પ્રમાણે એમને બહાર કાઢયાં નથી. શંકા--અસંખ્યાત કાકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા વાયુ કાયિક જીવે છે. આમ કહેવામાં આવ્યું છે, તે પછી શા કારણુથી આપ તેમાંથી ક્રિયશરીરધારી વાયુકાયિક જીવને આટલા ઓછા બતાવી રહ્યા છે ? ઉત્તર–વાયુકાયિક જીવે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. એક સૂક્ષમ અપર્યાપ્ત વાયુકાયેક, બીજા સ્લમ પર્યાપ્ત વાયુકાયિક, ત્રીજા ખાદર અપર્યાપ્ત વાયુ કાયિક અને ચેથા બાદર પર્યાપ્ત વાયુકાવિક આમાં પ્રથમ જે સૂક્ષમ અપર્યાપ્ત, સૂકમ પર્યાપ્ત અને બાદર અપર્યાપ્તમાં ત્રણ વાયુકાયિક જીવે છે, તે “અસંખ્યાત કાકાશના જેટલા પ્રદેશ હોય છે, તેટલા કહેવામાં આવ્યા છે. આ બધામાં વૈલિબ્ધિ હોતી નથી. એટલા માટે આ બધા વૈક્રિય-લબ્ધિ રહિત હોય છે. હવે બાકી રહ્યા બાદરપર્યાપ્ત વાયુકાયિક જીવે તે તેઓ સર્વે પ્રતરના અસંખ્યાતમ ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશો હોય છે, તેટલા હોય છે. તો આ સર્વે વૈક્રિયલબ્ધિ સમ્પન્ન હોતા નથી, પરંતુ એમનામાં પણ જે એમના અસંખ્યાતમા ભાગવર્તી જીવે છે, તેઓ જ વેકિયલબ્ધિ સંપન હોય છે. એમના સિવાય નહિ વૈક્રિયલબ્ધિ સંપન જે જીવે છે, તેઓમાં પણ બધા બદ્ધ વૈક્રિય શરીર હોતા નથી. પરંતુ આમાં પણ અસં પેય ભાગવર્તી જીવ જ બદ્ધ વૈકિયશરીરધારી હોય છે, આના કરતાં વધારે નહિ. એટલા માટે જ વાયુકાયિક જીવોમાં જે આ ક્રિયશરીરધારી જીવોની સંખ્યા કહેવામાં આવી છે, તે બરાબર છે, એના કરતાં વધારે વાયુકાયિક જીમાં બદ્ધ કિયશરીરધારી ની સંભાવના નથી. શંકા.-“વાદિત રૂતિ વાચવા આ વ્યુત્પત્તિ મુજબ તે બધા વાયુકાયિક જીને બદ્ધ વૈક્રિયશરીરધારી હોવું જોઈએ? નહિ તે તેમનામાં વૈક્રિયના અભાવે ચેષ્ટાને અભાવ જ પ્રસકત થશે ? ઉત્તર-બધા લોકોમાં જ્યાં-જ્યાં શુષિર-છિન્દ્ર-છે, ત્યાં ત્યાં સર્વત્ર ચલ પવને નિયમ મુજબ જ છે. જે આ બધા પવને વૈદિવશરીરયુકત હોય તે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ બદ્ધ શૈક્રિયશરીરે પ્રચુર માત્રામાં થઈ જશે. આ સ્થિતિમાં બદ્ધયિ શરીરનું આ પ્રમાણ તે રહેશે જ નહિ. એટલા માટે આ માની લેવું જોઈએ કે જે પવને વૈક્રિયશરીરધારી હોતા નથી તે પણ વહેતા રહે છે. “ઉક્તચ' કહીને જે અત્રે સંદર્ભ ઉપસ્થિત કરવામાં આવે છે, તેથી વાયકાયિક જીવની ગતિમાં પણ ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ પ્રકારમાં એક સ્વાભાવિક ગમનરૂપ પ્રકાર પણ બતાવવામાં આવ્યું છે. આ સ્વાભાવિક ગમનરૂપ પ્રકારનો નિર્દેશક “વાયુયાર બા િરીચ' આ પાઠ છે. એથી આમ કહેવું કે–વૈક્રિય શરીરધારી જ પવને વહે છે. એ કથન નિયામક થઈ શકે નહિ. એટલા માટે મલકતમૂલપાઠ પ્રતિપાદિત-પ્રકારથી બદ્ધ વૈકિયશરીરે વાયુકાયિક જીવમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગવતિ નભ પ્રદેશ પ્રમાણ છે, આવું કથન નિબંધ છે. (મુe૪થા વેરવિચારી રીત ચ દ પુરિયાળ તા માળિયાવા) વાયુકાયિક જીના મુકત વૈકિયશરીર તેમજ બદ્ધ અને મુકત આહારકશરીર પૃથિવીકાયિક જીવોના મુકત વક્રિયશરીરની જેમ તથા તેમના બદ્ધ અને મુકત આહારક શરીરની જેમ જાણવાં જોઈએ. પૃથિવીકાયિક જીમાં મુકત વિકિય શરીર અનંત કહેવામાં આવ્યાં છે તેમજ બદ્ધ આહારક શરીરે અહીં લેતા નથી અને મુકત આહારક શરીરે કહેવામાં આવ્યાં છે, તો આ પ્રમાણે વાયુકાયિક જીમાં પણ મુકત વેકિયશરીરની જેમ આહારક શરીરોની સંખ્યા જાણવી જોઈએ. તેમચારી નE પુત્રવિવારશાળ તા માળિયાવ) વાયુકાયિક જીવોમાં બદ્ધ, મુકત તૈજસ અને કામણ આ બે શરીરની સંખ્યાનું પ્રમાણ પૃથિવીકાયિક જીમાં કહેવામાં આવેલાં આ શરીરની સંખ્યાની બરાબર જાણવું જોઈએ પૃથિવીકાયિક જીવમાં બદ્ધ, મુકત, તેજસ અને કાર્માણ શરીરનું પ્રમાણુ ક્રમશઃ અસંખ્યાત અને અનંત કહેવામાં આવ્યું છે. તેવું જ પ્રમાણુ અહીં વાયુકાયિક જીવોના આ બનને પ્રકારના શરીરનાં વિશે પણ જાણવું જોઈએ. (વરઘવાયાં શારિર તેરરિરાચગાવવા કહ્યું પુત્રવિચાળે તદ્દા માનિચરા) વનસ્પતિકાયિક છના ઔદ્યારિક વૈક્રિય અને આહારક શરીરને પૃથિવીકાયિક જીવના આ શરીરની સદેશ સમજવા જોઈએ. (વારવાદયાળ મં?! જેવા તેTकम्मरीश पण्णत्ता गोयमा ! वेयगसरीरा दुबिहा पण्णत्ता-जहा ओहिया અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ આ સેચાચરી માચિત્ર) હૈ દંત વનસ્પતિકાયિક જીવેાના તેજસ અને કાણુ શરીરા કેટલાં કહેવામાં આવ્યાં છે? હુંગૌતમ ! અને પ્રકારના તૈજસ અને કાર્માંણુ શરીરાનુ પ્રમાણુ સામાન્ય તેજસ કાર્દેણુ શરીરાના પ્રમાણુની જેમ વનસ્પતિકાયિક જીવેામાં જાણવું જોઈએ આનું તાત્પ પ્રમાણે છે કે પૃથિવીકાયિક જીવ પ્રત્યેક શરીરી હેાય છે. એટલા માટે દરેકે દરેક જીવમાં ભિન્ન ભિન્ન રૂપમાં ઔદારિક શરીર હોય છે. એટલા માટે એમના તેજસ અને કાણુ શરીશને ઔદારિક શરીરાની જેમ સખ્યાત પ્રમાણુ ચુકત કહેવામાં આવ્યાં છે. તેએમાંથી ઘણા જીવાને સાધારણ શરીર હાય છે. એટલા માટે વનસ્પતિકાયિક જીવા જો કે અનંત છે છતાં એ વનસ્પતિકાયિક જીવેાના ઔદ્યાશ્મિ શરીરશ અમુખ્ય જ હોય છે કેમકે અનંત અનત સાધારણ જીવાતું ઔદારિક શરીર એક જ હાય છે પરતુ એમના જે તેજશ્ન અને કામ ણુ શરીર! હાય છે, તે દરેકેદરેક જીવને પાતપાતાના સ્વતંત્ર હાય છે. એટલા માટે આ સાધારણ જીવાની અનંતતાથી આ બન્ને अ० ५५ શરીરશમાં પણુ અનંતતા છે. એટલે કે વનસ્પતિકાયિક જીરાને તેજસ, કામણુ શરીર અનંત હાય છે અમ્રખ્યાત નહીં. ભાષા—આ સૂત્ર વધુ સૂત્રકારે પૃથિવીકાયિક અકાયિક, તેજ કાયિક. વ ચુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના બદ્ધ, મુકત, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કા`ણુ શરીરા વિષે ચર્ચા કરી છે. આમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ જીવાના કેટલા–કેટલા ઔદારિક વગેરે શરીરા હાય છે? પૃથિવીકાયિક જીવામાં અદ્ધ ઔદારિક શરીર અસ્રખ્યાત અને મુક્ત ઔદારિક શરીર ત્યકતપૂર્વ ભવાની અપેક્ષા અન'ત છે. અદ્ધ નૈષ્ક્રિય શરીરા અનંત હોય છે. ખદ્ધ આહારક શરીર અહી' હાતાં નથી મુકત આહારક શરીરા અનત હેાય છે. તૈજસ અને ફાર્માંણુ શરીર બહું અને મુક્ત રૂપમાં અહી' કમશઃ અસંખ્યાત અને અનંત હોય છે આ પ્રમાણે જ અપ્ કાયિક તેમજ તેજસ્કાયિક જીવેામાં પણ આ પાંચ શરીરની અદ્ધ અને મુકત પ્રકારાના આધારે ઘટતા કરી લેવી જોઈએ વાયુકાયિક જીવામાં ઔદાકિ આહારક, તેજસ અને કાણુ આ ચારે-ચાર શરીાની સખ્યા પૃથિવીકા ચિક જીવેાનાં આ ચાર શરીરાની સખ્યાની ખરાખર જ કહેવામાં આવી છે. પર'તુ અહી' અસ`ખ્યાત, બદ્ધ વૈક્રિય શરીાનુ' પણ અસ્તિત્વ કહેવામાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે મુકત વૈક્રિય શરીરા અહીં અનંત કહેવામાં આવ્યાં છે, પૃથિવીકાયિક જીવેાના ઔદ્વારિક, વૈક્રિય અને આહારક શરીરની સંખ્યાની જેમ જ વનસ્પતિકાયિક જીવેામાં આ શરીરોની સખ્યા પ્રકટ કરવામાં આવી છે, એમના તેજસ અને કાણુ ખદ્ધ અને મુકત અને પ્રકારનાં શરીરા ઓશિક બહુ મુકત રજસ કાર્માણુ શરીરની જેમ અનત કહેવાં જોઇએ, સૂ૦૨૧૪/ દિવન્ક્રિય આદિક ઔદારિક આદિ શરીર કા નિરુપણ te હવે સૂત્રકાર દ્વીન્દ્રિયાદિ જીવાના ઔદાકિશરીરાની પ્રરૂપણા કરે છે– નેËયિાળ મંતે ! ક્ષેત્રના લોહિયારીરાજ્ળત્તા '' ઇત્યાદિ— શબ્દાર્થ—(મત્તે !) હે ભદત ! (વેનિયાળ) દ્વીન્દ્રિય જીવેાના (ઓત્તક્રિય ઘરી) ઔદારિક શરીરા (જેવા વળત્તા) કેટલાં કહેવામાં આવ્યાં છે ? (કોઢિયલરી વ્રુદ્દિા વળજ્ઞ) ઔદારિક શરીશ એ પ્રકારના કહેવામાં આવ્યાં છે. (તજ્ઞદ્દા) તે આ પ્રમાણે છે. (હેલયા ચમુદ્દેચા ) એક બહુ ઔદારિક શરીર અને બીજા મુકત ઔદારિક શરીર (તસ્થ ળ ને છે મહેકા સેન જસંલિન્ના) આમાં જે મદ્ધ ઔદારિક ચર્ચા છે, તે સવે અહીં અસ’ખ્યાત છે. (થ્રસંવિનાહિં લવિળીગોવિળીદ્િ શ્રદ્દીરતિજ્ઞાળો) અસ', ષ્ણાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયેા હોય છે, તેટલા સમય પ્રમાણ તે શરીર કાલની અપેક્ષાએ છે. (લેત્તમો અસંવેગ્ગાળો સેઢીળો જ્યાં સંલિઝ્મને) ક્ષેત્રની અપેક્ષા તે શીર પ્રતરના અસખ્યાત ભાગમાં વમાન અસખ્યાત શ્રેણિઓના પ્રદેશેાની રાશિ પ્રમાણ છે. અહી પ્રતરના અસખ્યાતમા ભાગમાં વર્તમાન જે અસંખ્યાત માકાશ શ્રેણિ છે, તેમનું ગ્રહણ કરવામાં આવ્યુ છે હવે આ શ્રેણિઓની જે વિખું ભસૂચિ છે, તેનું પ્રમાણુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (રાષિ નં લેઢીનું વિવર્ણમસૂત સંવેગોનોચ જોડાજોડીબો, અસલેના સેર્િમૂતૢ) આવિષ્કલ સૂચિ અસખ્યાત કાટીકેાટિ ચેાજનાની જાણવી જોઈએ આટલા પ્રમાણવાળી વર્ષીભ સૂચિ અસખ્યાત શ્રેણિએના વગ’મૂલ રૂપ હોય છે. તાપય આનુ આ પ્રમાણે છે કે, એક આકાશશ્રેણિમાં આવેલા સમસ્ત પ્રદેશ અસંખ્યાત્ત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આ વાતને અમે આ જાતની કલ્પનાથી સમજીએ છીએ કે તે ૬૫૫૩૬ છે. આ ૬૫૫૩૬ અસંખ્યાતને ઓળખવા માટે છે આ સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૦, આવે છે બીજુ વર્ગમૂળ ૧૬ અને ત્રીજુ ૪ અને ચાણું વર્ગમૂળ ૨ આવે છે. કલ્પિત આ બધાં વર્ગમૂળ માનો કે અસં. ખ્યાત વર્ગમૂળે છે, આમ તત્ત્વ દૃષ્ટિએ માની લેવું જોઈએ આ વર્ગમૂલેને સરવાળે જે ૨૭૮ થાય છે. તે જ માને કે અસંખ્યાત પ્રદેશ છે આટલા પ્રદેશેવાળી તે વિષ્ઠભ સૂચિ હોય છે. આજ પ્રસ્તુત શરીર પ્રમાણને હવે સૂત્રકાર પ્રકારાન્તરથી આ પ્રમાણે કહે છે કે (વેરિયાનું રિચ ઘ ufહું જ્યાં વહી) દ્વીન્દ્રિય જીવના જે ઔદારિક બદ્ધ શરીર છે, તેમનાથી જે બધા પ્રતરે ખાલી કરવામાં આવે તે (વંતિજ્ઞા કરવી gિmહિં કિશો) તેમાં અસખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં જેટલા સમય હોય છે, તેટલા સમયમાં તે સમસ્ત પ્રતર ઔદારિક બદ્ધ શરીરથી રિત કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અસં. ખ્યાત ઉત્સર્પિણું અને અવસર્પિણી કાળના જેટલા સમય છે, તેટલા દારિક બદ્ધ શરીર બે ઇન્દ્રિય જીવોના હોય છે. આ કાળની અપેક્ષાએ બદ્ધ ઔદારિક શરીરેનું પ્રમાણુ કહેવામાં આવ્યું છે. (લેશો ભંગુરપા૨૪ લાવંતિકારમણિમાનેoi) ક્ષેત્રની અપેક્ષા હીન્દ્રિય જીવોનું પ્રમાણુ આ પ્રમાણે છે કે અંગુલ પ્રતરના જેટલા પ્રદેશ હોય છે, તે સર્વ પ્રદેશમાં જે દરેકે દરેક પ્રદેશ એક એક દ્વીન્દ્રિય જીવથી પૂરિત કરવામાં આવે તો તે સર્વ પ્રદેશે તે દ્વીન્દ્રિય જીવોથી સંપૂરિત થઈ જાય છે. અને તે ભૂત-ભરેલા પ્રદેશોથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ રૂ૫ સમયમાં જે એક એક કીન્દ્રિય જીવ બહાર કાઢવામાં આવે તે સમસ્ત દ્વાદ્રિય અને તે પ્રદેશમાંથી કાઢવામાં જેટલા આવલિકાના અસંખ્યાતમા ભાગે લાગે છે તેટલા પ્રદેશ અંગુલ પ્રતરના હોય છે અને આ અંગુલ પ્રતરના પ્રદેશોની જેટલી સંખ્યા હોય છે, તેટલી જ કીન્દ્રિય જીવેની સંખ્યા છે. આ રીતે દ્વીન્દ્રિય જીવોની સંખ્યા ક્ષેત્રની અપેક્ષાએ અસખ્યાત હોય છે, આમ જાણી લેવું જોઈએ અથવા તે ફંધિયા ગોહિ૪f) વગેરે સૂત્રપાઠનો આ જાતને અર્થ લગાડ જોઈએ કે હીન્દ્રિય જીવોના જે બદ્ધ ઔદારિક શરીરે છે, તેનાથી એ સર્વ પ્રતરે ખાલી કરવામાં આવે તો આમાં અસંખ્યાત अ० ५६ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જેટલો સમય પસાર થઈ જાય છે. અહીં આ જાતને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે અંગુલ પ્રતર રૂપ ક્ષેત્રના જે અંગુલના અસંખ્યાતમાં ભાગ રૂ૫ અંશ ક્ષેત્ર છે, તે એક કન્દ્રિય જીવથી આવલિકા રૂ૫ કાળના અસંખ્યાતમાં ભાગ રૂ૫ સમયમાં ક્રમશઃ રિકત કરતાં રહેવું જોઈએ આ રીતે કરતાં કરતાં તે અંગુલ પ્રતર રૂપ સંપૂર્ણ ક્ષેત્ર સમસ્ત કીન્દ્રિય જીવોથી રિકત કરી શકાય છે. આ પ્રમાણે રિકત કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં તે સંપૂર્ણ પ્રતર ખાલી થઈ જાય છે. આ રીતે પ્રતરના એક એક અંગુલના અસંખ્યાતમા ભાગ રૂપ પ્રદેશ પર આવલિકાના એક એક અસંખ્યાતમાં ભાગ રૂપે સમયને લઈને ક્રમશઃ દરેકે દરેક દ્વીન્દ્રિય જીવ શરીરને સ્થાપિત કરતાં કરતાં સંપૂર્ણ તે પ્રતરરૂપ ક્ષેત્ર દ્વીન્દ્રિય જીવના શરીરથી અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી કાળમાં પૂરિત થઈ જાય છે. આ રીતે આ અર્થ અને પહેલે અર્થ અને અર્થે ખરેખર એક જ છે. તે બનેમાં કેઈ પણ જાતને તફાવત નથી. (ગુજરથા જ્ઞાન લોહિયા રાષ્ટ્રિય વીરા ના માનિચા) હીન્દ્રિય જીના મુકત ઔદ્યારિક શરીર સામાન્ય મુકત ઔદારિક શરીરની જેમ અનન્ત જાણવા જોઈએ. (૩વિચગાવ્હાલારી વરિયા નથિ) દ્વીન્દ્રિય જીવન બદ્ધ વૈક્રિય શરીર અને બદ્ધ આહારક શારે હોતા નથી. (કુ. રજીયા કા ગોહિયા કોઢિયારા ત માળિયષા) મુક્ત વૈકિય શરીરનું અને મુકત આહારક શરીરનું પ્રમાણ ઔદારિક શરીરના પ્રમાણની જેમ અહી અનંત જાણવું જોઈએ. (યTHચણી કા ઘ િરેક શો ચારી રહા મારાચવા) એમનાં તૈજસ અને કામણ શરીર ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ. (ના વેવિશાળ તણા રેëવિચાaffવિશાળ રિ માનવા) જેમ આ દ્વીન્દ્રિય જીના શરીરની પ્રરૂપણ કરવામાં આવી છે તેમજ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના શરીરની પ્રરૂપણ સમજવી न. (पंचेंदियतिरिक्खजोणियाण वि ओरालिसरीरा एवं चेव आणियव्वा) પંચેન્દ્રિય તિયય જીના પણ દારિક શરીરો હીન્દ્રિય જીવોના ઔદારિક શરીરની જેમ જ જાણવા જોઈએ. (રતિકિaોળિયા મરે ! જેવા વેવિયરીer gઇના) હે ભદંત! તિર્યંચ પંચેન્દ્રિય જીના કેટલાં વક્રિયશરીરે કહેવામાં આવ્યાં છે? (નવમા ! રેશિયાની સુવિદા gorg સંગણા ઘર ૨ ક્યા ૨) હે ગૌતમ ! વૈક્રિય શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. પહેલાં બદ્ધ વૈદિયશરીરે અને બીજા મુકત ક્રિય શરીર (તરા જે તે વરઝા સે ૧ અવંતિકા) તો આમાં જે તિર્યંચ પંચેન્દ્રિયના બદ્ધ વૈક્રિય શરીરે છે, તે અસંખ્યાત છે. (અવંતિકાઉિં વારણपिणीओसप्पिणीहि अवहीरंति कालओ खेत्तो असंखिज्जाबो सेढिओ पयरस्स કણિકાઓ) અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયે છે, તેટલા કાળની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષા આ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણરૂપ છે. (ને રેતી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ વિહંગભૂ બંguઢમinમૂત્રણ મલ્લિકાઓ) આંગળના પ્રથમ વર્ગ મૂળના અસંખ્યાતમા ભાગમાં તે શ્રેણિઓની વિકભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આને ભાવ આ પ્રમાણે છે–પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન જે અસંખ્યાત શ્રેણિએના જેટલા પ્રદેશ હોય છે, તેટલા પશે. ન્દ્રિય તિય જીવના વૈક્રિયશરીરે છે. પ્રતિસમયમાં એક એક કરીને જે તે એક પ્રદેશગત પંચેન્દ્રિય તિર્યંચ છાના વિક્રિયશરીરને બહાર કાઢવામાં આવે તે સંપૂર્ણ રૂપથી તેમને કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષા તે શરીર પ્રતરની અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. અહીં પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત આકાશ શ્રેણિઓની જે વિષ્કભસૂચિ છે, તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન જેટલી શ્રેણિઓ છે, તાવમાણુ રૂપ ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના પદ્ધકિય શરીરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. હવે મુક્ત વૈકિયશરીરેનું પ્રમાણ કેટલું છે ? આ વાત સૂત્રકાર પ્રકટ કરે છે. (કુરા ઘોદિયા શોઢિયા તા માનવાના) મુક્ત વૈક્રિય શરીરનું પ્રમાણ સામાન્ય ઔદારિક શરીરના પ્રમાણુ બરાબર છે. (મહારાણી ના હૂંણિયા, તે મજ કવી ના શોઢિયા) એમના આહારક શરીરોનું પ્રમાણ દ્વીન્દ્રિય જીના આહારક શરીરના પ્રમાણ જેવું છે. તૈજસ અને કામણ શરીરનું પ્રમાણ દારિક શરીરના પ્રમાણુ જેવું છે. અહીં જે “કહા વેવિશાળ તણા ફંતિજfiરિયાળ કિ માળિયa) આનું કથન છે, તે અસંખ્યયતા સામાન્યને લઈને કહેવામાં આવ્યું છે. સંખ્યાના આધારે કરવામાં આવ્યું નથી તેમ જાવું જોઈએ કેમકે આમાં પરસ્પરની સંખ્યાની સલામતી નથી. ઉક્તચ કહીને તેજ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. (gufa of મં! ફુયાય) હે ભદંત ! આ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં કયો જીવ કયા જીવ કરતાં અલપ છે ? કયે કેના કરતાં વધારે છે? કયે કેના કરતાં વિશેષાધિક છે? ઉત્તર-હે ગૌતમ! સૌથી અહ૫ પંચેન્દ્રિય જીવે છે. એમના કરતાં કંઈક વધારે ચતુરિન્દ્રિય જીવે છે. ચતુરિન્દ્રિય છની અપેક્ષા ત્રીન્દ્રિય = અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ જ કઈક વધારે છે. આ સર્વની અપેક્ષા હીન્દ્રિય જી વિશેષાધિક છે અને દ્વીન્દ્રિયની અપેક્ષા એકેન્દ્રિય છે અનંતગણું છે. એટલા માટે જ્યારે આ (gufઉં ૨ of મંતે!) વગેરે સૂત્રમાં શ્રીન્દ્રિયાદિ જીવોની સંખ્યામાં ભિન્નતા કહેવામાં આવી છે તે એમનાં શરીરની સંખ્યામાં પણ વિચિત્રતા ભિન્નતા છે. ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે દ્વીન્દ્રિયદિ ના દારિક વગેરે શરીરોની સંખ્યા વિશે કહ્યું છે. આમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે શ્રીન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવન બદ્ધ, મુક્ત ઔદારિક વગેરે પાંચ શરીરની સંખ્યા સમાન હોય છે. એટલે કે દ્વીન્દ્રિય જીના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત હોય છે અને મુક્ત ઔદારિક શરીરે સામાન્ય દારિક શરીરની જેમ અનંત હોય છે. આ રીતે તેઈન્દ્રિય અને ચતુરિ. ન્દ્રિય જેના બદ્ધ મુક્ત ઔદ્યારિક શરીરેના વિશે પણ જાણવું જોઈએ, આ જીવોના બદ્ધ વૈક્રિય અને આહારક શરીરે હતાં નથી. મુક્ત વૈક્રિય આહા૨ક શરીર હોય છે તો એમની સંખ્યા સામાન્ય મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત જાણવી જોઈએ બદ્ધ અને મુક્ત તૈજસ અને કામણ શરીરોનું પ્રમાણુ એમના બદ્ધ મુદત દારિક શરીરની જેમ ક્રમશ: અસંખ્યાત અને અન‘ત કહેવામાં આવ્યું છે. પંચેન્દ્રિય તિર્યંચાના બદ્ધ મુક્ત ઔદારિક શરીરનું પ્રમાણુ ક્રમશ: અસંખ્યાત અને અનંત છે. પંચેન્દ્રિય તિર્યંચામાં વક્રિય લબ્ધિની સંભાવનાથી કેટલાકમાં બદ્ધવૈક્રિય શરીરે મળે છે. એટલા માટે જ આમાં બદ્ધદિયશરીરનું પ્રમાણે અસંખ્યાત છે અને મુક્ત વૈક્રિયશરીરોનું પ્રમાણુ સામાન્ય હારિક સ ૧૭. શરીરના પ્રમાણની જેમ અનંત છે. આમાં બદ્ધ આહારક શરીરે હતાં નથી. મુક્ત આહારક શરીર હોય છે. તેમનું પ્રમાણ અહીં કહેવામાં આવ્યું છે. તૈજસ અને કાર્મણ શરીરનું પ્રમાણુ સામાન્ય દારિક શરીરની જેમ ક્રમશઃ અસંખ્યાત અને અનંત જાણવું જોઈએ. આ સૂ૦ ૨૧૫ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો કે ઔદારિક આદિ શરર વગેરહ કા નિરુપણ ‘મનુદ્ધાનં અંતે ! મૈત્રા લોહિયારી જ્ગન્ના' ઈત્યાદિ આ શબ્દા (મતે) હે ભદંત ! (મનુબ્રાળ જેવા લોહિયારીપ પળવા ?) (નોયમ !) હે ગૌતમ ! (ત્રોનિયલરીરા તુવિદ્દા નળન્ના) ઔદાકિ શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે ? (ä જ્ઞા) તે આ પ્રમાણે છે. (થબ્રેસ્ડયા ચ મુત્ત્વયા ચ) પહેલુ` મદ્ધ ઔદારિક શરીર અને ખીજુ * મુક્ત ઔદ્યારિકશરીર (તૂથ નં ને તે પહેરવા તે નં પ્રિય સંલિજ્ઞા) એમના જે અદ્ધ ઔદારિક શરીર છે તે કદાચ સખ્યાત પણ હોય છે. અને (ત્તિય સંવિજ્ઞા) કદાચ અસખ્યાત પણ હાય છે. (ગળપણ્ સંવે7) જઘન્ય પદમાં એએ સખ્યાત કહેવામાં આવ્યાં છે. આનું તાત્પય પ્રમાણે છે કે માજીસ એ પ્રકારનાં હોય છે. એક સ'મૂચ્છિમ મનુષ્યા અને શ્રીજી ગર્ભજ મનુષ્યા આમાં જે ગભજ મનુષ્યેા છે, તે સાઁ કાલાવસ્થાયી હાય છે એટલે કે એવે કોઈપણ સમય નથી કે જે સમયમાં ગ`જ મનુષ્ય વિદ્યમાન ન હેાય' સવ સમયેામાં કાઈ ને કાઈગલ જ મનુષ્યા અવશ્ય રહે છે. સમૂમિ મનુષ્યેામાં આ શાશ્ર્વતતા જોવામાં આવતી નથી. કેમકે તે કોઈ વખત હાય પણ ખરી અને કોઈ વખત નહિ પશુ હોય, એમનુ' આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી એક અન્તર્મુહૂત્ત જેટલુ હાય છે. એમની ઉત્પત્તિના વિરહકાળ વધારેમાં વધારે ૨૪ મુહૂત્ત જેટલે કહેવામાં આવ્યે છે. આ પ્રમાણે જ્યારે સમૂછિ`મ મનુષ્ચા સદ'તર ઉત્પન્ન થતા નથી અને ફક્ત ગભ જ મનુષ્યા જ રહે છે, તેમજ તે સખ્યાત જ હાય છે. આ પ્રમાણે ગભ જ મનુષ્ચાની અપેક્ષા મનુષ્યાની જાન્ય રૂપથી સખ્યાત સખ્યા આવી જાય છે. કેમકે સખ્યાત રૂપથી જ ગર્ભજ મનુષ્ચાની સત્તા પ્રાપ્ત થાય છે. અસંખ્યાત રૂપથી નહિ તથા આ મહાશરીરવાળા અને પ્રત્યેક શરીરવાળા ઢાય છે. એટલા માટે પરિમિત ક્ષેત્રવતી હાવાને લીધે પશુ એએ સખ્યાત છે. જે સમયે સમૂઈિમ મનુષ્યા રહે છે ત્યારે સમુચ્ચય અનુષ્યેા અસંખ્યાત થઈ જાય છે. સં ́મૂચ્છિČમ મનુષ્યનુ પ્રમાણ વધારેમાં વધારે શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં નલઃપ્રદેશાની રાશિની ખરાબર કહેવામાં આવ્યું છે. આ સમૂચ્છિમ મનુષ્યા દરેકે દરેક શરીર હોય છે, માટે એ અન્તના શરીરા અસખ્યાત હાય છે. જ્યારે સમૂÒિમ મનુષ્યા હાતા નથી ત્યારે ગર્ભજ મનુષ્યેાની જ સત્તા હોવાથી સખ્યાત જ હાય છે. તેથી તેમના શરીરો પણ સખ્યાત હોય છે. સૌથી ક્રમ માણુસેનુ અસ્તિત્વ જ જઘન્ય પદ છે, આ જઘન્ય પદમાં ગર્ભજ મનુષ્યાનું જ મહેણુ કરાયુ' છે, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ સમૂચ્છિ་મ મનુષ્ચાનુ નહિ. કેમકે સંમૂર્ચ્છિમ મનુષ્યેાની અપેક્ષા ગભ જ મનુષ્યા અલ્પ છે એટલા માટે તેમને જઘન્ય પાવતી કહેવામાં આવ્યાં છે. આ પ્રમાણે જઘન્ય પદ્મવર્તી ગજ જીવ સખ્યાત સંખ્યામાં હાવાથી તેમનાં શરીર પશુ સખ્યાત જ ડાય છે. એટલા માટે સૂત્રકારે (જ્ઞ ળવવ સંલેગ્ગા) આમ કહ્યુ` છે. શકા—સ ખ્યાતના સખ્યાત ભેઢા હાય છે, એટલા માટે અહિં કયા સ ખ્યાતનું' ગ્રહણુ કરવામાં આવ્યુ છે? ઉત્તર—(સંવિજ્ઞાને જોડોકોમો મૂળસીલ' ઢાળા' ત્તિજ્ઞમચર હાર્ં ચકામચલ્લુ ઘેટ્ટા) અહી. જે સખ્યાત રૂપ ગભ જ મનુષ્યાનું પ્રમાણ કહેવામાં આાવ્યું છે, તે સખ્યાત કેટિ-કેટિ રૂપ ગ્રહણ કરવામાં આવ્યું છે, કેમકે ગભજ મનુખ્યાનું પ્રમાણ એટલું જ કહેવામાં આવ્યુ છે. એ સખ્યાત ક્રેડિટ કોટિ ૨૯ અસ્થાન રૂપ હોય છે. આ ૨૯ અકસ્થાન ત્રણ યમલપદની ઉપર અને ચાર યમલપદની નીચે ગ્રહણુ કરવામાં આવ્યાં છે. તાપ આ પ્રમાણે છે કે ‘ચમ” આ દ્ધિાન્ત પ્રસિદ્ધ એક સન્ના છે. માનાથી આઠ અક સ્થાનાનું જ્ઞાન થાય છે. ત્રણ યમલપદનું તાત્પર્ય છે ૨૪ અ་ક સ્થાન આ ૨૪ અ'કસ્થાના અહીં ૫ અંક સ્થાનેા કરતાં વધારે ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પ્રમાણે ચતુ મલ પદ્દનુ તાપ ૮×૪=૩૨ અ’ક સ્થાના છે. આ ૩૨ અકસ્થાના ત્રણ અકસ્થાના કરતાં ન્યૂન ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ રીતે ૨૯ અકસ્થાનામાં ગલ જ મનુષ્યેાની સખ્યા કહેવામાં આવી છે. (વ નં છઠ્ઠો છો પંચમવચકુવળો) અથવા છઠ્ઠા વર્ગની સાથે પાંચમા વગને શુશ્ચિત કરવાથી જે સખ્યા આવે છે, તેટલી સખ્યા પ્રમાણુ ગજ મનુષ્યેા છે એ સમજવુ' જોઇએ. તાત્ક્ષય આ પ્રમાણે છે કે-એકને વગ એક જ ડાય છે. એટલા માટે સખ્યામાં કોઈપણ જાતની વૃદ્ધિના અભાવે એકની વગ રૂપમાં ગણુત્રી કરવામાં આવતી નથી. એના વર્ગ ચાર હાય છે. માટે આ પ્રથમવર્ગ માનવામાં આવ્યે છે, કેમકે આમાં સખ્યાની વૃદ્ધિ હાય છે. આ પ્રમાણે જ હવે પછીના વગેર્ડ્સ માટે પણ સમજવુ' જોઇએ, ૪૪૪=૧૬ આ ખીને વગ છે. ૧૬૪૧૬=૨૫૬ આ ત્રીજો વર્ગ છે. ૨૫×૨૫૬=૬૫૫૩૨ છે. આ ચાયા વગ છે. ૬૫૫૩૬×૬૫૫૩૬=૪૨૯૪૯૬૭૨૯૬ આ પાંચમા વગ ૪૨૯૪૯૨૭૨૯૬×૪૨૯૪૯૬૭૨૯૬=૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ આ છઠ્ઠો વર્ગ છે. આ વર્ડ્ઝમાં છઠ્ઠો વર્ગ પાંચમા વર્ગની સાથે શુસુવાથી આટલા અકો આવે છે. આ અકાની સખ્યા ૨૯ છે, તે આ ર૯ ફ્રૂપ સ્થાનામાં ગર્ભ જ ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની સંખ્યા કહેવામાં આવી છે. એટલે કે ગર્ભજ મનુષ્યો આટલા અંક પ્રમાણ છે. આ રાશિ કેટીકેટ આદિ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવતી નથી. એટલા માટે પર્યત ક્રમને લઈને આ બે ગાથાઓ વડે આ પ્રમાણે પ્રકટ કરવામાં આવી છે “ સિનિ સિરિન સુન્ન' ઇત્યાદિ ારા ગાથામાં નિર્દિષ્ટ અને “ઍવાનાં પામતો ” મુજબ મૂકવા જોઈએ. આ રીતે મૂકવાથી પૂર્વોક્ત ૨૯ અંક પ્રમાણુ ગર્ભજ મનુષ્યોની સંખ્યા સ્થાપિત થઈ જાય છે. (કાવ of ૪ઇ છે જાણી લો પણ સંક્ષિકા) છેદનનું તાત્પર્ય છે, રાશિને અર્ધો ભાગ કર, આને આ પ્રમાણે સમજવું જોઈએ કે-જેમ કે પ્રથમ વર્ગ ૪ છે, આના અર્ધ છેદ ૨ હોય છે, તે આ પ્રમાણે કે ૪ ના અર્ધા ૨ અને ૨ ના અર્ધા એક બીજે વગ ૧૬ છે આના અર્ધા છેદ ૪ હોય છે. તે આ પ્રમાણે જેમકે ૧૬ ના અર્ધા ૮, ૮ ના અર્ધા ૪, ૪ ના અર્ધા ૨ અને બે ને અર્થે એક. ત્રીજે વગ ૨૫૬ છે, આના ૮ અર્ધ હોય છે, તે આ પ્રમાણે છે. ૨૫૬ ના અર્ધા ૧૨૮, ૧૨૮ ના અધાં ૬૪, ૬૪ ના અર્ધા ૩૨, ૩૨ ના અર્ધા ૧૬, ૧૬ ના અર્ધા ૮, ૮ ના અર્ધા ૪, ૪ ના અર્ધા ૨ અને બે ને અધે ૧. ચતુર્વગ જે ૬૫૫૩૬ છે. આના અધછેદ ૧૬ હોય છે. તે આ પ્રમાણે છે. પહેલો અષછેદ ૩૨૭૬૮ છે, બીજો અર્ધકેદ ૧૬૩૮૪, ત્રીજે અર્ધચછેદ ૮૧૯૨ છે, ચતુર્થ અર્ધચછેદ ૪૦૯૬, પાંચમો અધૂછેદ ૨૦૪૮ છે. આ પ્રમાણે જ અવશિષ્ટ અર્ધ છેદે વિષે ગણત્રી કરીને સમજી લેવું જોઈએ. પંચમા વર્ગને અધ છેદ ૩૨ થાય છે, અને દુદા વર્ગના અર્થ છે ૬૪ હોય છે. તે ૭૨ અને ૬૪ અર્ધચછેદનો સરવાળો કરવાથી ૯૬ અર્ધચછેદ આવી જાય છે. આ પ્રમાણે જે રાશિ ૯૬ અર્ધોદેવાળી છે તે આ “પvજવતિનવાચી' છે. એવી રાશિએ અહીં બે છે. એક પંચમવર્ગની અને બીજી છઠ્ઠા વર્ગની આ બનેનાં અર્ધોને સરવાળે ૯૬, થાય છે. તો આ ષણુવતિaછેદનકદાયી રાશિ ૨૯ અંક સ્થાન રૂપ હોય છે. આ પ્રમાણે અહીં સુધી જઘન્યપદવતી સંખ્યાત ઔદારિક શરીરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. આમ જાણવું જોઈએ. તેમજ ઉત્કૃષ્ટ રૂપથી મનુષ્યનું પ્રમાણ અસખ્યાત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ છે, એટલા માટે ઉત્કૃષ્ટ રૂપથી મનુષ્ય સંબંધી ઔદારિક શરીર પણ અસંખ્યાત જ હોય છે. (સંહિfહું ૩૨arcવળી બોષિળીર્દિ વહીવંતિ કાઢો, હેત્ત છો, ૩ોણપર વારિહિં મજુરોહિં રેઢી જવી) કાળની અપેક્ષા એમનું પ્રમાણ અસંખ્યાત ઉત્સર્પિણું અને અવસર્પિણી કાળના જેટલા સમય હોય છે તેટલું છે ક્ષેત્રની અપેક્ષા એમનું પ્રમાણુ રૂપ પ્રક્ષિપ્તવાળા ઉત્કૃષ્ટ પદવત મનુષ્યથી શ્રેણિરિત કરવામાં આવે છે, આટલું છે, તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે અહીં ઉત્કૃષ્ટ પદસ્થિત મનુષ્યોથી ગર્ભ જ અને સંમૂર્છાિમ અને પ્રકારના મનુષ્ય ગ્રહણ કરવામાં આવે છે. એવા મનુષ્યથી એક નભ શ્રેણિ વ્યાસ છે. આ નભ શ્રેણિ પ્રતિસમય એક એક પ્રદે. શથી એક એક મનુષ્યને દૂર કર્યા પછી અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળામાં રિકત હોય છે. એટલે કે તે નભાશ્રેણિને તે રીતે રિકત કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ જેટલો સમય લાગે છે. ત્યારે તે નભાશ્રેણિ લેતો અંગુરુવઢવમૂ તાવમૂઢggo) ક્ષેત્રની અપેક્ષા અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં વર્તમાન પ્રદેશરાશિનું પ્રથમ વર્ગમૂળ ત્રીજા વર્ગમળની સાથે ગુણિત કરવામાં આવે તે જેટલી પ્રદેશ રાશિ આવે છે, તે પ્રદેશ રાશિનું પ્રમાણ ક્ષેત્ર ખંથી રિત હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે--માને કે અંગુલ માત્ર ક્ષેત્રમાં પ્રદેશની સંખ્યા ૨૫૬ છે. આનું પ્રથમ વર્ગમૂળ ૧૬ આવે છે અને તૃતીય વર્ગમૂલ ૨ આવે છે. પ્રથમ વર્ગમૂળ ૧૬ ને તૃતીય વર્ગમૂળ ૨ની સાથે ગુણિત કરવાથી ૩૨ સંખ્યા આવે છે આ ૩૨ સંખ્યા જ માને કે ક્ષેત્રખંડ છે. આ ક્ષેત્રખંડનું રિકત થવું જ તેટલાં મનુષ્યથી તેટલાં પ્રદેશાત્મક તે શ્રેણિનું રિત થવું છે. આ રીતે તૃતીય વર્ગમૂળ વડે ગુણિત જે પ્રથમ વર્ગમૂળ છે, તે પ્રથમ વર્ગમૂળ રૂ૫ શ્રેણિમાં જેટલાં પ્રદેશ હોય છે તેનાથી એક પ્રદેશ કમ તેટલાં જ મળે છે. ત્યાં પ્રદેશે અસંખ્યાત હોય છે. એટલા માટે મનુ પણ અસંખ્યાત છે. મનુષ્ય જીવો અને એમના શરીરો આ બન્નેની સંખ્યા સરખી છે. એટલા માટે આ મનુષ્ય શરીર પણ અસંખ્યાત માનવામાં આવ્યાં છે. નિષ્કર્ષાર્થ આ જ છે ઉત્કૃષ્ટ પદવત આ અસંખ્યાત મનુષ્ય શરીર, તૃતીય વર્ગમૂળથી ગુણિત' પ્રથમવર્ગ મૂલાત્મક નભ શ્રેણિના જેટલાં પ્રદેશ હોય જ, તેનાથી એક પ્રદેશ કમ તેટલા પ્રદેશ પ્રમાણુ ક્ષેત્રની અપેક્ષાથી છે, એટલે કે અસંખ્યાત છે, આમ જાણવું જોઈએ. શકા–-એક શ્રેણિના થાકત પ્રમાણપત ખડે વડે અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અવસર્પિણી કાળ કેવી રીતે પસાર થઈ જાય છે ? ઉત્તર--ક્ષેત્ર અતિસૂક્ષમ હોય છે. એટલા માટે તેના અ૫હારમાં અસં. ખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જેટલો સમય પસાર થાય તે બરા બર છે. કહ્યું પણ છે કે “સુદુમો ય હો જાશે ફત્યારે કાળ સુક્ષમ હોય છે, પરંતુ કાળ કરતાં પણ સૂક્ષ્મતર ક્ષેત્ર હોય છે. અંગુલ શ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી કાળ છે. આટલા સંદર્ભોથી મનુષ્યના બદ્ધ દારિક શરીરે વિષે કહ્યું છે. હવે સૂત્રકાર એમના મુકત ઔદારિક શરીર કેટલા હોય છે ? આ વાત સ્પષ્ટ કરે છે. ( gઢવા ના શોદિવ્યા રઢિચા તા મનિયરવા) મનુષ્યોના મુકત ઔદ્યારિક શરીરનું પ્રમાણ સામાન્ય મુકત ઔદારિક શરીરાની જેમ અનંત છે. (મgai મરે! વાચા વેરવિયરી vsળar ) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ હે ભદત! મનુષ્યોના કેટલા પ્રમાણમાં વૈક્રિયશરીર કહેવામાં આવ્યાં છે ? (નોરમા ?) હે ગૌતમ! જે હવે વિચાર સુવિદ્યા પત્તા) વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. (i =ા) જેમ કે ( ૧૪થા ચ મુરચા ૨) પ્રથમ બદ્ધ અને દ્વિતીય મુકત (સરળ) આમાં (જે તે રચા) જેવો બદ્ધ વૈક્રિય શરીરે છે. () તેઓ (સંવિક7) સામાન્ય રૂપથી સંખ્યાત છે. (समए समए अवहीरमाणा अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीर'ति) मे એક સમયમાં એમને અપહાર કરવાથી સંખ્યાત કાળમાં એમને અપહાર થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે વૈક્રિયશરીર લબ્ધિની યોગ્યતા ગર્ભ જેની જ હોય છે. આમાં પણ આ ક્રિયશરીર લબ્ધિ કઈક કંઈક મનુષ્યમાં જ હોય છે. આ બધા કાળની અપેક્ષાથી સંખ્યાત એટલા માટે કહેવામાં આવ્યાં છે કે એક એક સમયમાં એમને એક એક કરીને જે અપહાર નિકાલ કરવામાં આવે તો તેમાં સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પસાર થઈ થઈ જાય છે. જે આ વૈક્રિયશરીરૂને અપહાર કહેવામાં આવે છે. તે ફકત એક ઉદાહરણ માત્ર છે. ખરેખર એમનો અપહાર સંભવતા નથી. એ જ વાત સૂત્રકારે તેનો વેવ માહિચા વિચા) આ સૂત્રપાઠ વડે પ્રકટ કરવામાં આવી (કુરા ના શોણિયા ઘોઢિયાળ મુરરયા સામાળિચરવા) મુકત વૈકિય શરીરનું પ્રમાણ મુકત સામાન્ય ઔદ્યારિક શરીરની જેમ અનંત જાણવું જોઈએ. (નgણા f અરે ! દેવફા જાફાનો પછાત્તા ?) હે ભદંત! મનુષ્યોના આહારક શરીર પ્રમાણમાં કેટલાં કહેવામાં આવ્યાં ? (નોરમા !) હે ગીતમ! (ારાવા સુવિg goળા) આહારક શરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તં કgજેમ કે ( થા ચ મુકવા ) એક અદ્ધ આહારક શરીર અને બીજું મુકત આહારક શરીર (તરથ છે કે તે પહેલા તેના સિવ શરિથ. શિવ શરિથ) આમાં જે બદ્ધ આહારક શરીર છે તે મનુષ્યો ને હોય પણ ખરા અને નથી પણ હતાં. (ગદ્ થઇ જાને પણ વા સો ઘા તિom ) अ० ५९ જે હોય છે તે જઘન્યથી એ એક, બે અથવા ત્રણ હોય છે. (૪૪al સાપુડુત્ત) અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સહસ્ત્ર પૃથકત્વ સુધી હોઈ શકે છે. (મુરા ના જોહિચા) મુકત આહારક શરીરે લધુતર અનંત ભેટવાળા હોય છે. (તૈયારી ન હં રેવ મોરારિયા તા માળિયા) મનુષ્યના તેજસ કામક શરીરનું પ્રમાણુ એમના ઔદારિક શરીરના પ્રમાની જેમ જાણવું જોઈએ. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે મનુષ્યના પંચ શરીરનું પ્રમાણ કહેલું છે. જો કે એક મનુષ્યના એકી સાથે ચાર શરીરેજ થઈ શકે છે. પાંચ શરીરે એકી સાથે હોતાં નથી. પરંતુ અહીં જે પાંચ શરીરના અસ્તિત્વ વિષે કહેલું છે, અને તેમનું પ્રમાણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અનેક મનુષ્યની અક્ષા મનુષ્યના એકી સાથે પાંચ શરીરો સુધી થઈ શકે છે. એ સૂ ૨૧૬ . અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ વ્યન્તરઆદિ કે દારિક આદિ શરરિાદિ કા નિરુપણ હવે સૂત્રકાર વ્યક્તરના દાક્ષિક વગેરે શરીરનું પ્રતિપાદન કરે છે. 'वाणमंतराणं ओरालियसरीरा' इत्यादि । શબ્દાર્થ–(વાળમંતરાળં કોટિચરોના જોરા) વ્યતર દેના ઔદરિક શરીરનું પ્રમાણ નારકોના ઔદારિક શરીરના પ્રમાણુની જેમ જાણવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરના ભેમાંથી બદ્ધ ઔદારિક શરીરે તે ચતરોનાં હેતા નથી. મુકત જે ઔદારિક શરીર છે, તે પૂર્વભવની અપેક્ષાએ અનંત હોય છે. (વાળમરાળ મરે! વરૂ વેવિયરી vowત્તા ?) હે ભત! વ્યંતર ના કેટલાં વૈક્રિય શરીરે કહેવામાં આવ્યાં છે? () હે ગૌતમ! (વિયરી) વૈકિય શરીર (દુવિgા Hour) બે પ્રકારના કરવામાં આવ્યા છે (તં કદા) જેમ કે (રઝા ૨ મુસા ) એક બદ્ધ અને બીજા અબદ્ધ (તરથ ળ ને તે બે વરવા તેf માંલિકત્તા) આમાં જે બદ્ધ વૈક્રિયશરીરે છે, તે સામાન્યની અપેક્ષાએ અસંખ્યાત છે. (અહં. famiacqળીઓgિ fહું કaણીતિ કાઢ) કાળની અપેક્ષા આ અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસર્પિણી કાળના જેટલા સમયે હેય છે, તેટલા છે. (ત્ત બો કવિ નાગો રેઢીઓ પર અવિકારમાશે, તાવ સેળ વિāમણૂ સત્તનો નાથવાઢિમા પથરા) તેમજ ક્ષેત્રની અપેક્ષા એમનું પ્રમાણ આ પ્રમાણે છે કે પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં આવેલી જે અસંખ્યાત શ્રેણિઓ છે તે શ્રેણિઓના જેટલા પ્રદેશો છે, તેટલા પ્રદેશ પ્રમાણ એઓ છે એટલે કે વ્યંતરના આ બદ્ધ વૈક્રિયશરીર પ્રતરના અચંખ્યામાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિરૂપ છે. શંકા-પ્રતાના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત જન કેટીઓ પણ હોય છે. તે શું આ ક્ષેત્રમાં વર્તમાન જે નભ શ્રેણિઓ હોય છે, તેમનું અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે? ઉત્તર-આ જાતની નભા શ્રેણિઓ અત્રે ગ્રહણ કરવામાં આવી નથી, પરતુ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓની વિષ્કભસૂચિ જ અત્રે ગ્રહણ કરવામાં આવી છે. વિષ્કભસૂચિ પંચેન્દ્રિયતિયાની બદ્ધ ઔદારિક શરીરની વિષ્કભસૂચિની અપેક્ષા એ અસંખ્યાતગણી હીને જાણવી જોઈએ. એજ વાત સૂત્રકારે “હજરોચારચારમાં રરર” આ સૂત્રપાઠ વડે વ્યકત કરી છે. એટલે કે સો સંખ્યાત જનોના વર્ગમૂળ રૂપ જે અંશ છે, તે અંશ રૂપ અહી વિકંભચિ ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિને પ્રતિપ્રદેશ એક એક વ્યંતરના બદ્ધ વેકિય શરીરથી વ્યાપ્ત છે. આ વિષ્ફભસૂચિના એક એક પ્રદેશથી પ્રતિસમય એક એક વ્યંતર શરીરને અપહાર કરવાથી તે વિષ્કભસૂચિ સમુચિ જેટલા સમ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ યમાં તે શરીરથી રિકત થઈ જાય છે, તેટલા સમય પ્રમાણુ પ્રદેશ તે વિષ્કભસૂચિને જાણ જોઈએ. એટલે આ વિષ્ફભસૂચિ આ રીતે રિત કરવાથી અસંખ્યાત સમયમાં જ રિકત (ખાલી) થશે. એટલા માટે આ આ વિખંભ સૂચિના પ્રદેશ પણ અસંખ્યાત જ માનવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરવાથી આ નિષ્કર્ષ નીકળે છે કે વ્યંતર દેના બદ્ધ વૈકિય શરીરેનું પ્રમાણ ક્ષેત્રની અપેક્ષા અસંખ્યાત પ્રદેશ પ્રમાણે છે. એટલે કે એઓ અસંખ્યાત છે. ( ૪થા ના ઓહિયા શોઢિયા તણું માળિયા) વ્યતર દેવોના મુકત વૈક્રિય શરીરનું પ્રમાણ સામાન્ય મુકત ઔદારિક શરીરની જેમ અનંત છે ? માણારાકરી સુવિદા નિ ના અણુરમરાળ તથા માનિચઢવા) બદ્ધ અને મુકત આહારક શરીરનું પ્રમાણુ અસુકુમારોના બન્ને પ્રકારના આહારક શરીરના પ્રમાણુની જેમ જાણવાં જોઇએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે “વ્યન્તર દેવમાં બદ્ધ ઔદારિક શરીરની જેમ બદ્ધ આહારક શરીર હતાં નથી. મુકત આહારક શરીરે મુંક્ત દારિક શરીરની જેમ અનંત હોય છે. (વાળમૈતાળે મરે ! જેરા તેવાણીરા, ઘsળ?) હે ભદન્ત ! વ્યતર દેવોના તૈજસશરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે ? (Tોઘા) હે ગૌતમ! (pufé રે વેરવિચારી તણા જેવારી મણિચકa) જે પ્રમાણે એમનાં વૈકિયશરીર કહેવામાં આવ્યાં છે, તે પ્રમાણે જ એમનાં તેજસ શરીર વિષે પણ જાણવું જોઈએ. એટલે કે બદ્ધ વૈકિયની જેમ એમનાં બદ્ધ તૈજસ શરીરો અસંખ્યાત હોય છે. અને મુકત તેજસ શરીરે મુકત વૈક્રિયશરીરની જેમ પ્રમાણમાં અનંત હય છે, હા માસીના નિ માનવા) આ પ્રમાણે કામણ શરીરેનું પ્રમાણ પણ જાણવું જોઈએ. (કોશિશાળે અંતે ! જવા દોઢિયારી પunત્તા જોશના ના નેરાણા તણા ચાળિયદા) હે ભદત ! તિષ્ક દેના દારિક શરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે ? હે ગૌતમ ! જતિષ્કના ઔદ્યારિક શરીરે નારકોના ઔદારિક શરીરની જેમ કહેવામાં આવ્યાં છે. એટલે કે બદ્ધ દારિક શરીર તે તિકને હતાં નથી મુકત ઔદારિક શરીર હોય છે. તે પૂર્વભવની અપેક્ષાથી હેય છે. એટલા માટે એમનું પ્રમાણ અનંત છે. (કોરિયામાં મતે વરણા વેવિયરી પત્તા) હે ભદન્ત! તિષ્ક દેના કેટલાં વૈક્રિય શરીરે કહેવામાં આવ્યાં છે, (જો મા !) હે ગૌતમ. (વેરવિચaરી સુવિદi guid) વૈક્રિય શરીરો બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તં ક) તે પ્રકારે આ પ્રમાણે છે. ( ૪થા ૨ મુરચા ) એક અદ્ધ વૈક્રિય શરીર અને બીજું મુક્ત વૈક્રિયશરીર (તાથ णं जे बद्धेल्लया जाव तासिणं सेढीणं विखंभसूई बे छप्पण्णंगुलमयરાહિમાનો પર૩) આમાં જે બદ્ધ વિકિય શરીર છે, તે અસંખ્યાત છે. અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળના જેટલા સમયે હોય છે, તેટલા તે કાળની અપેક્ષા એ છે. ક્ષેત્રની અપેક્ષાએ એમનું પ્રમાણુ પ્રત૨ના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિના પ્રદેશોની બરાબર છે. અહીં આ શ્રેણિઓની વિષ્કભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિ વ્યંતરોની વિäભસૂચિની અપેક્ષાએ સંખ્યાતગણી છે. કેમકે જાતિષ્કનું પ્રમાણ વંતરાના પ્રમાણુની અપેક્ષા સંખ્યાત ગણા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫ર Page #165 -------------------------------------------------------------------------- ________________ મહાદ’ડકમાં કહેવામાં આવ્યું છે. અહી વિજ્ક ભસૂચિનુ' પ્રમાણુ પ્રતર સ`ખ ધી દ્વિષર્દૂ પચાશદ ગુલ શતવગ પ્રતિભાગ રૂપ ગ્રહણુ કરવામાં આવ્યું છે, એટલે કે ૨૫૬ પ્રતરાંશુલાના વર્ગમૂળ રૂપ જે પ્રતિભાગ અંશ છે. તે અશ રૂપ અહીં વિશ્ક ભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આવિષ્ક‘ભસૂચિમાં અસખ્યાત પ્રદેશે હાય છે. આ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષા જ્યેાતિષ્ઠ ઢવાના વૈક્રિય શરીરા વિષ્ણુભસૂચિના પ્રદેશની ખરાખર છે. (મુîજીવા ના લોહિયા કોરાસ્ટ્રિયલરીયા તા માળિયના) ન્યાતિષ્ઠ દેવાના મુક્ત વૈક્ષિ શરીરાનુ` પ્રમાણ સામાન્ય મુક્ત ઔદારિક શરીરાના પ્રમાણુ તુલ્ય જાણવુ‘ જોઇએ. સામાન્ય મુક્ત ઔદારિક શરીરનું પ્રમાણુ અનંત કહેવામાં આવ્યુ છે. એટલા માટે એમના મુકત વૈક્રિય શરીરોનું પ્રમાણુ પણ અનંત છે. (બ્રાનસીરા નફા મેરાનું સદ્દા માનિયન્ના) તિષ્ઠ દેવાના આહારક શરીરનું પ્રમાણ નારકીઓના આહારક શરીરના પ્રમાણુ તથ્ય જાણુયુ' જોઇએ, નારકીઓના મૃદ્ધ આહારક શરીર હાતાં નથી. એટલા માટે જાતિષ્ક દેવેાના પશુ આહારક શરીરા નથી. મુક્ત આહારક શરીરનું પ્રમાણ ત્યાં મુકત ઔદારિક શરીરાની જેમ અનંત કહેવામાં આવ્યું છે. તા અહીં પણ એમનું પ્રમાણ એટલુ જ જાણી લેવું જોઇએ. (તૈયાÆચચરીવા ના પäિ ચેત્ર વેલચિલ્લરીરાતદ્દા માળિયા) જ્યાતિષ્ઠ દેવાના બદ્ધ, મુકત તેજસ અને કાણુ આ એ શરીરનુ' પ્રમાણુ એમનાં બુદ્ધમુકતવૈક્રિય શરીરના પ્રમાણુ તુલ્ય કહેવામાં આવ્યું છે. એમ જાણવું જોઈએ, એમનાં બહવૈક્રિય શરીરનું પ્રમાણુ અસખ્યાત તેમજ મુકતવૈક્રિય શરીરશનું પ્રમાણુ અન‘ત કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે એમના મદ્ય તૈજસકામણુ શરીરનું પ્રમાણુ અસખ્યાત અને મુકત તૈજસ કામણ શરીરાનુ` પ્રમાણ અનંત છે. (તેમાનિયાળ અંતે ડ્રેડ્યા ઓહિયલરીયાવર્ત્તા?) હૈ ભદત । વૈમાનિકદેવાનાં ઔદ્યારિક શરીરા કેટલાં કહેવામાં આવ્યાં છે? (નોયમા ! ) હું ગૌતમ ! (નન્હા નૈડ્યાનું તદ્દા માળિયવા) જેમ નારકાના ઔદારિક શરીરે ની પ્રરૂપણા કરવમાં આવી છે, તે પ્રમાણે જ વૈમાનિક દેવાના ઔદારિક શરીશની પ્રરૂપણા વિષે પણ સમજી લેવુ' જોઇએ. (વેમાળિયાનં અંતે ! છેવચા વેન્દ્રિય છુરી વળત્તા ?) હે ભદંત | વૈમાનિક દેવેના વૈક્રિય શીરા કેટલાં પ્રજ્ઞસ થયેલાં છે ? (નોયમા !) હૈ ગૌતમ ! (વેચિલરીયા સ્તુવિદ્દા વળત્તા) સામાન્ય રૂપમાં વૈક્રિય શરીરા બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (ä અદ્દા) જેમ કે (ઢેરજીયા ૫ મુશ્કેજીયા ચ) એક ખદ્ધ વૈક્રિય શરીર અને બીજા મુકત વૈક્રિય શરીર (સહ્ય ખં ને તે મહેરથા તે નં સંવિજ્ઞા, સંલેર્િંન્નŕવળી ओसविणोहिं भवद्दीरंति कालओ, खेत्तओ असंखिज्जा खेढीओ परस्स असं. ઘે ગમશે) આમાં જે વૈમાનિક દેવાના અદ્ધવૈક્રિય શરીરા છે તે સામાન્યની અપેક્ષા અસખ્યાત છે. કાળની અપેક્ષા એમનું પ્રમાણ અસખ્યાત ઉત્ત્તપિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયેા છે, તેટલી સખ્યા પ્રમાણુ છે અને ક્ષેત્રની અપેક્ષા પ્રતરના અસખ્યાતમાં ભાગમાં વર્તમાન અસખ્યાત શ્રેણિઓની જેટલી પ્રદેશરાશિ હાય છે. તેટલાં છે (સદ્ધિ ાં સેઢી નં વિÄમસૂદ્ ગુરુશ્રીચયમૂરું ચમૂવલુવન) અહીં આ શ્રેણુિઓની અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ વિકલાસૂચિ જ ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિનું પ્રમ ણ અહીં તૃતીય વર્ગમૂળની સાથે ગુણિત અંગુલના પ્રતિય વર્ગમૂળ રૂપ ગ્રહણ કરવામાં આવ્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલના પ્રમાણુ પ્રતર ક્ષેત્રમાં તત્વતઃ અસંખ્યાત શ્રેણિઓ હોય છે. એમને આપણે કલ્પનાથી આ રીતે સમજી શકીએ છીએ કે માનો કે અસંખ્યાત શ્રેણિઓ ૨૫૬ રૂ૫ છે. એમનું વર્ગમૂળ કાઢીએ તે ૨૫૬ નું વર્ગમૂળ ૧૬ આવે છે. આ પ્રથમ વર્ગમૂળ છે. દ્વિતીય વર્ગમૂળ ૪ આવે છે. અને તૃતીય વર્ગમૂળ ૨ આવે છે. આ બીજા વર્ગમૂળ ૪ ને ત્રીજા વર્ગમૂળ ૨ ની સાથે ગુણિત કરવાથી ૮ આવે છે, આ ૮ ને આપણે અસંખ્યાત શ્રેણિઓની વિભસૂચિ માની શકીએ. તે આ અસંખ્યાત શ્રેણિઓની ગણત્રી પ્રદેશ રાશિ થશે અને તેટલા જ બદ્ધક્રિયશરીર ક્ષેત્રની અપેક્ષા આ વૈમાનિક દેવના હોય છે. (કાવ અંજીરાવવામૂર્ણ વંળવાળમેરાનો ઢીગો) અથવા-અહીં અંગુલના તૃતીય વર્ગમૂળના ઘન કરવાથી જે સંખ્યા આવે છે, તત્રમાણ આ શ્રેણિઓ ગ્રહણ કરવામાં આવી છે. એમ જાણવું જોઈએ, તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલનું તૃતીય વર્ગમૂળ ૨ આવ્યું છે. તેનું ઘન કરવાથી ૮ આવે છે. તો આઠને અમે કલ્પનાથી અસંખ્યાત શ્રેણિઓની વિષ્કભસૂચિ માની લઈએ આ પ્રમાણે પૂર્વોકત કથન અને આ કથનમાં ફકત શબ્દોને જ તફાવત છે. અને તફાવર્ત નથી. જે અર્થ ઉપર લીધે છે તે જ રીતે અહીં પણ લેવામાં આવ્યો છે (મુવરઝવા ના ગોહિયા શોહિયા તા માળિચવા) મુકત વૈક્રિય શરીરનું પ્રમાણ અહીં સામાન્ય મુકત ઔદારિક શરીરના પ્રમા ની જેમ અનંત જાણવું જોઈએ. (ગાહારીer રચા) બદ્ધ અને મુક્ત આહારક શરીરનું પ્રમાણુ અહીં નારક જીવના મુકત આહારક શરીરના પ્રમાણની જેમ જાણવું જોઈએ જેમ નારકના બદ્ધ આહારક શરીરે હતાં નથી, તેમજ વૈમાનિક દેવેના પણ બદ્ધ આહારક શીરો હોતાં નથી. પરભના શરીરની અપેક્ષા આ મુકત આહારક શરીર હોય છે. તે એમનું પ્રમાણ અહી નારકાનાં મુકત આહારક શરીરની જેમ અનંત છે. (તે મારી નાં પufઉં રેવ વેરરિનારા તથા માનિચદરા) તેજસ અને કામણ શરીર એમના જ વૈક્રિય શરીરની જેમ જાણવાં જોઈએ. ( તં પુરે ઉત્તજિનો-લે રોમે-રે તં ૪િોવમેછે તં વિમાનનcom– સં જાણમાળ) આ પ્રમાણે સૂક્ષમ ક્ષેત્રપયોપમનું સ્વરૂપ છે. આ નિરૂપિત થઈ જવાથી વ્યાવહારિક અને સૂક્ષમના ભેદથી બે ભેજવાળા ક્ષેત્રપાપમનું સ્વરૂપ પૂર્ણ રૂપથી નિરૂપિત થઈ જાય છે, તેથી ક્ષેત્રપલોપમનું સ્વરૂપ પણ નિરૂપિત થઈ ગયું છે. “કચારરિપુકુત્તા” ઈત્યાદિ ગાથા વડે નિર્દિષ્ટ સમરત સમયાદિ રૂપ કાળના વિભાગો પણ નિર્દિષ્ટ થઈ ચૂકયા છે. આ રીતે એમના નિર્દિષ્ટ થવાથી સભેદ કાળ પ્રમા નું કથન સંપૂર્ણ થઈ ગયું છે. સૂ૦ ૨૧૭ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ભાવ પ્રમાણુનું નિરૂપણ કરે છે – બરે િ માવળમાળે” ઈત્યાદિ .. શબ્દાર્થ-શિષ્ય પ્રશ્ન કરે છે કે જે સિં સં મામાને?) હે ભદત! પૂર્વનિરૂપિત ભાવ પ્રમાણ શું છે? ઉત્તર-(ખાવાપમાને તિથિ gujત્તે) ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું પ્રજ્ઞસ થયેલ છે. (રં નહીં) તે પ્રકારે આ પ્રમાણે છે. (કુળદેવમાળે, , સંત કાળે) પ્રથમ ગુણપ્રમાણુ, બીજું નયપ્રમાણુ અને તૃતીય સંખ્યા પ્રમાણુ. ભાવાર્થ–“અર7 માવઃ' આ ભાવશબ્દની વ્યુત્પત્તિ છે. આનો અર્થ હોવાપણું” થાય છે. એટલે કે જે હોય છે તે “ભાવ” છે. આ ભાવ વરતુના પરિગ્રામ રૂપ હોય છે. વરતના પરિણામ જ્ઞાનાદિરૂપ થવા વર્ણાદિરૂપ હોય છે પ્રમિતિનું નામ પ્રમાણ છે, અથવા વસ્તુ જેના વડે જશુાય તે પ્રમાણ છે, અથવા જે જાણવામાં આવે તે પ્રમાણ છે, આ પ્રમાણુશબ્દને વ્યુત્પત્તિ લભ્ય અર્થ છે. ભાવ રૂપ જે પ્રમાણ છે તે ભાવપ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ જ્યારે ભાવ સાધનપક્ષમાં કરવામાં આવે છે, ત્યારે વસ્તુનો પરિચ્છેદ જ પ્રમાણુ શબ્દનો અર્થ થાય છે. અને જ્યારે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે છે, ત્યારે “વરતુ જેના વડે જણાઈ આવે તે પ્રમાણ છે. એવો અર્થ લભ્ય થાય છે. આ સ્થિતિમાં વસ્તુ જ્ઞાનાદિ રૂપ અથવા વર્ણાદિ રૂપ ભાવથી જણાઈ આવે છે. એટલા માટે જ્યારે આ ભાવ પરિચ્છેદને હેતુ થઈ જાય છે. ત્યારે આમાં પ્રમાણુતા આવી જાય છે, કર્મ સાધનપક્ષમાં જ્ઞાનાદિ અથવા વદિ રૂ૫ ભાવ ગુણ રૂપથી જાણવામાં આવે છે, એટલા માટે આ પિતે પ્રમાણરૂપ હોય છે. સૂર૧૮મા ગુણપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ગુણપ્રમાણુનું નિરૂપણ કરે છે. ( f = કુળવાળે ?) ઈત્યાદિ શબ્દાર્થ-તે દિ સં કુળવાળા) હે ભદ્ર! પૂર્વ પ્રકાંત ગુણપ્રમાથનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(Tળનો vim) ગુણપ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (ત' U) તે પ્રકારે આ પ્રમાણે છે. (લીવાપમાને શાંત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ TUq) એક જીવ ગુણું પ્રમાણ અને બીજું અજીવ ગુણપ્રમાણુ ( જિં અગીવાળામા ?) હે ભદંત ! અજીવ ગુણ પ્રમાણુનું સ્વરૂપ કેવું છે? (જીવાળમાળે વવવિદે પૂom) ઉત્તર-અછવ ગુણ પ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (નE) જેમકે (વાળrmgમાળ, iષTણમાળે, સહજુળ વાળ, કિશુપમાળ, લંકાTMષમાળ) વર્ણ ગુણપ્રમાણુ, ગંધ ગુણપ્રમાણુ, રસ ગુણપ્રમાણુ, સ્પર્શ શુણપ્રમાણ અને સંસ્થાન ગુણપ્રમાણ ( f & ઘoryળcવમા ) હે ભદૂત! તે વર્ણ ગુણપ્રમાણ શું છે? (વળ જુન માળે વંદે To) વણું ગુણપ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં નr) જેમકે (ક્રાઇવછળનુncવમાળે કાર પુરવાનુcqમાળે) કૃષ્ણવર્ણ ગુણપ્રમાણ થાવત્ શુકલ વણું ગુણપ્રમાણ (સે સં યાદવમાને) આ રીતે આ વર્ણ ગુણપ્રમાણ છે. (સે વિક્ર તે વસ્તુળમાળ) હે ભદત ! તે ગંધ ગુણપ્રમાણ શું છે ?.. (ધનુષ્પમાળે સુવિધે ) ગંધ ગુણપ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (નr) જેમકે (લુમિfirળાને દુમિણકુળદm માળે) સુરભિ ગંધ ગુણપ્રમાણુ અને દુરભિ ગંધગુણપ્રમાણ ( નં વો નાળે) આ પ્રમાણે આ ગધ ગુણપ્રમાણ છે. ( િ રસગુણવાળે ?) હે ભદંત! તે રસ ગુણપ્રમાણુ શું છે? (૨agrણનાને વંદે ઉત્તે) રસ ગુણપ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (કI) જેમકે (સિત્તરગુપમાળે) તિકતરસ ગુણપ્રમાણુ (નાર મરહનુમાળે) યાવલ મધુરરસગુણપ્રમાણુ આ પ્રમાણે છે. ( તં રસTTqમાળે) આ રસ ગુણપ્રમાણુ છે. (લે તાળવાળે ?) હે ભદંત ! તે સ્પર્શી ગુણપ્રમાણુ શું છે? (ાસTrqમાળે અવિષે વ) સ્પર્શ ગુણ આઠ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ( જ્ઞા) જેમકે (વનવાસTળમાળે નાવ સુલ /ષggqમાળ) કર્કશ સ્પર્શ ગુણપ્રમાણુ યાવત્ રૂક્ષ સ્પર્શ ગુણપ્રમાણુ ( સં સTળવેકાણે) આ પ્રમાણે આ સ્પર્શ ગુણપ્રમાણ છે, (સે જિં સંકાળજુગમાળે?) છે ભરંત ! તે સંસ્થાન ગુણ પમાણુ શું છે ? (સંકાળTણવાળે પંવિધે પાળ) ઉત્તર–સંસ્થાન ગુણપ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (૪ વાદ) જેમકે (રિમં ટાળવુcqમાળે) પરિમંડળ સંસ્થાન ગુણપ્રમાણુ (વદયંકાનrcવાળ) વૃત્તસંસ્થાન ગુણપ્રમાણ (રંસંડાળrcવમા) શ્વસ્ત્ર સંસ્થાન ગુણપ્રમાણ (ર૩રયંકાનrcવના) ચતુસ્ત્ર સંસ્થાન ગુણપ્રમાણ (નાયકાળગુનર્ણમા) આયત સંસ્થાન ગુણપ્રમાણ (જે ૪ કંટાળrgicપમાને) આ રીતે સંસ્થાન ગુણ પ્રમાણ છે. તે ત્ત બનીનgqમાળ) આ પ્રમાણે પૂર્વ પ્રકાન્ત અજીવ ગુણ પ્રમાણ છે. ભાવાર્થ-આની પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રમાણ ખની ચુપત્તિ ભાવ ક૨ણ અને કર્મ આ ત્રણે સાધનામાં હોય છે. “ઘનિતિ બનાળા' આ પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ સાધનમાં છે. “કનીયરે અને આ પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધન પક્ષમાં છે. “ઘણી ચર્ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ રત્રમાણમ્' આ પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ કર્મસાધન પક્ષમાં છે. અહીં ગુણ પ્રમાણુનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી ભાવસાધનપક્ષમાં ગુણેના જ્ઞાન રૂપ પ્રમિતિનું નામ પ્રમાણુ હોય છે, ગુણ જાતે પ્રમાણભૂત હેતા નથી, પરંતુ જાણવા રૂપ કિયા ગુણાની છે. એટલા માટે ક્રિયા અને ક્રિયાવામાં અલે. પચારથી ગુણેને પ્રમાણે માની લેવામાં આવે છે. કરણસાધન પક્ષમાં જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે.’ આ રીતે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. તે ગુણેથી દ્રવ્ય જાણવામાં આવે છે તેથી ગુણપ્રમાણુણત થઈ જાય છે, કર્મસાધનપક્ષમાં “જે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ જાતની પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે એટલા માટે ગુણ, ગુણ રૂપે જાણવામાં આવે છે, તેથી જ ગુણ પ્રમાણ છે. આ રીતે ભાવકરણ અને કર્મસાધન પક્ષમાં ગુણમાં પ્રમાણુતાનું અનુસંધાન કરી લેવું જોઈએ. સૂત્રકારે જે બુકમથી અજીવ પ્રમાણનું કથન કર્યું છે, તેનું કારણ અહીં અલ્પ વક્તન્યતા છે. વલય વગેરેને જે આકાર હોય છે. તે પરિમંડળ સંસ્થાન છે. અ લકનું જે સંસ્થાન હોય છે, તે વૃત્ત સંસ્થાન છે. શિંગડાના જે જે આકાર હોય છે તે ૫શ્ન સંસ્થાન છે, જે સંસ્થાનમાં ચાર ચાર ખૂણાઓ બરાબર હોય છે, તે સંસ્થાનનું નામ ચતુરસ્ત્ર છે. જે સંસ્થાનને આકાર લાંબે હોય તે આયત સંસ્થાન છે. આ બધાં વર્ણાદિ ગુણ અજીવ પદાર્થનાં છે તેથી આ બધાને અજીવગુણુ પ્રમાણમાં મૂકવામાં આવ્યાં છે. તે સૂ૦ ૨૧૯ જીવગુણપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર જીવ ગુણપ્રમાણનું નિરૂપણ કરે છે. તે તે વાળc7માળે” ઈત્યાદિ ! શબ્દાર્થ-( f સં જીવતુળcજનાને ?) હે ભદત! જીવ ગુણ પ્રમાણુ શું ? ઉત્તર--(લીવાઇrevમાળે તિવિ પત્ત) જીવ પ્રમાણુ ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં ) જેમ કે (ા ગુણcવમા વંaggreqમાળે, પિત્તશુળcપકાને) જ્ઞાન ગુણ પ્રમાણે, દર્શન ગુણ પ્રમાણે ચારિત્રગુણું પ્રમાણ ( f સં નાનricષમ ) હે ભદ્રત ! જ્ઞાન ગુણ પ્રમાણુનું સ્વરૂપ કેવું છે? (બાળgrદપમાળે રવિદે વળ) જ્ઞાનગુણ પ્રમાણુ ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તે નહા) તેના પ્રકારે આ પ્રમાણે છે. ( વવશે, જુમાળે, વજે, બાળમે) પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ (સે ફ્રિ સં વ ) હે ભદત! પ્રત્યક્ષનું સરૂપ કેવું છે ? (જાવલે સુવિષે ઘoળસે) તે પ્રત્યક્ષ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં ગણા) જેમ કે (ફંકિય વરવહે - નો વિચરણે ૨) એક ઈન્દ્રિય પ્રત્યક્ષ અને અન્ય નેઈન્દ્રિય પ્રત્યક્ષ अ० ६२ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ (હે જ નં ઇંવિઘઉં) ઈન્દ્રિય પ્રત્યક્ષનું શું રવરૂપ છે? વિશે વિશ્વવિદે વળ) તેઈન્દ્રિય પ્રત્યક્ષ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (લં જણ) તે પ્રકારે આ પ્રમાણે છે. (@ોવિયવર ) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (વલુપિરિયાદવાલે) ચક્ષુઈન્દ્રિય પ્રત્યક્ષ (grFવિયપદવ) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ લિવિચારવલ) જિહ ઈન્દ્રિય પ્રત્યક્ષ (દાર્જિરિયgવવ) સ્પર્શન ઈન્દ્રિય પ્રત્યક્ષ રે સં ઇંવિયવરવા) આ પ્રમાણે આ ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. ( f i નો રૃરિયા ) હે ભદન્તી ને ઇન્દ્રિય પ્રત્યક્ષ શું છે? ( તિથલે રિવિ ) ને ઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (સં ) જેમ કે (શોળિાનપથ લે, માનવનાળવદનવલે વઢનાનપરવશ્લે) અવવિજ્ઞાન પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાન, પ્રત્યક્ષ અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ (૨ ૪ નો હૃવિણ વદવસે) આ પ્રમાણે આ નેઈન્દ્રિય પ્રત્યક્ષ છે. ( તં પાલ) અાજ પ્રત્યક્ષનું વરૂપ છે, ભાવાર્થ—–આ સૂત્રવડે સૂત્રકાર છવગુણપ્રમાણનું નિરૂપણ કર્યું છે. જેમાં ચેતના હય, જાણવા, જેવાની શક્તિ હોય તે જીવ છે. આ જીવના જે જ્ઞાનાદિક ગુણ છે, તે જીવગુણ છે. આ અવગુણેનું પ્રમાણુ થવું. એટલે કે જીવનું જાતે પ્રમાણુ રૂપ થવું તે જીવગુણ પ્રમાણ છે. જ્ઞાનગુણુ પ્રમાણુ, પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાનના ભેદથી ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. પ્રત્યક્ષ શબ્દમાં પ્રતિ અક્ષ એવા બે શબ્દ છે. અક્ષ શબ્દનો અર્થ જીવ (આત્મા) છે. કેમકે આ જીવ જ્ઞાનથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરી લે છે–જાણી લે છે, “ગળોતિ નોતિ જ્ઞાામના પોષક એવી અક્ષ શબદની વ્યુત્પત્તિ છે. તે આ જીવના પ્રતિ–પ્રતિગત-હાય તે પ્રત્યક્ષ છે. અહીં “ગાવિયા રાઘથે દ્વિતીચ ઝવમાં વાતિક વડે દ્વિતીયા વિભકિત થયેલ છે. અર્થના સાક્ષાત્કારથી જે જીવને જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેનું નામ પ્રત્યક્ષ જ્ઞાન છે. “ગરૂાતિ-જુ વાચતિ જ અર્થાત્ ચ = રહ્યો જીવ' આ વ્યુત્પત્તિને પણ એજ પૂર્વોકત અર્થ છે. જે “ ન કર TR–” આ જાતની વ્યુત્પત્તિ આ પ્રત્યક્ષ શબ્દની કરે છે, તે યુકત નથી. કેમકે આ જાતની વ્યુત્પત્તિ કરવામાં અવ્યયીભાવ સમાસ થાય છે. અને તે હંમેશા નપુંસક લિંગમાં થાય છે. ત્યારે પ્રત્યક્ષો શોધઃ પ્રત્યક્ષ યુક્તિઃ ઉલ્ય જ્ઞાનમ્' આ રીતે ત્રિલિંગતા પ્રત્યક્ષ શબ્દમાં આવી શકશે નહીં. તેથી પ્રત્યક્ષ શબ્દની પૂર્વોકત વ્યુત્પત્તિ જ નિર્દોષ કહેવાય. જે પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં ઈન્દ્રિય સહકારિ કારણ તરીકે હોય તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. આમ ખાપણે વિચાર કરીએ તે સિદ્ધાંત મુજબ એવું જ્ઞાન પરોક્ષ જ માનવામાં આવ્યું છે. કેમ કે ઈન્દ્રિયોની સહાયતાથી ઉત્પન્નજ્ઞાન સર્વ આત્માતિરિત પર” ની સહાયતાથી ઉત્પન્ન થવા બદલ ધૂમની સહાયતાથી ઉત્પન્ન અગ્નિજ્ઞાનની (RAM અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ જેમ પક્ષ માનવામાં આવ્યું છે. જે પ્રમાણે અગ્નિજ્ઞાન ધૂમરૂપ લિંગની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે પણ હોય છે, આ રીતે ઈન્દ્રિય જન્યજ્ઞાન લિંગજન્ય હોતું નથી. એટલા માટે ઈદ્રિય જન્ય જ્ઞાનને વરસ્તુત પરાક્ષરૂપ હેવા છતાં એ લોકવ્યવહારની અપેક્ષાએ પ્રત્યક્ષ માની લીધું છે. જે જ્ઞાનની ઉત્પત્તિ ઇન્દ્રિયની સહાયતા વડે થતી નથી, તે ઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે. અહીં નો શબ્દ સર્વથા ઈન્દ્રિયની સહાયતાના નિષેધમાં ગ્રહણ કરવામાં આવ્યો છે, આનું તાત્પર્યો આ પ્રમાણે છે “જે જ્ઞાનની ઉત્પત્તિ ફકત આત્માધીન જ હોય છે, તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. એવા ઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અવધિજ્ઞાન મન ૫ર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ ત્રણ જ્ઞાને છે. સૂ૦ ૨૨૦ | અનુમાનપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર અનુમાન જ્ઞાનની પ્રરૂપણ કરે છે. હે જિ તે અણુમાળે” ઈત્યાદિ શબ્દાર્થ--તે દિ ણં અનુમાળે) હે ભદન્ત ! તે પૂર્વ પ્રકાન્ત અનુમાન શું છે? ઉત્તર--(ાજુમાળે સિવિશે ) અનુમાન ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં કદા) તેના પ્રકારે આ પ્રમાણે છે. (પુનર્વ સેવં વિષાદH) પૂર્વવત્ , શેષવત્ અને દૃષ્ટિ સાધાર્પવત્ ( જિં ગુજf) હે ભદતા પૂર્વવત્ અનુમાન શું છે? * ઉત્તર--(ga પંવિ૬ onત્ત) પૂર્વવત્ અનુમાન પાંચ પ્રકારનું હોય છે. ( નg) જેમ કે (હળ વા વા ના, હૃદળા વા, મળ થા, તિસ્ત્રાળ ) ક્ષત, વ્રણ, લાંછન, મસા અને તિલ આ પાંચ ચિઠ્ઠો વડે ઉત્પન્ન થયેલ અનુમાન પૂર્વવત્ કહેવામાં આવ્યું છે. અને આજ ચિહ્નોથી ઉત્પન્ન હોવા બદલ તે આ નામોથી અભિહિત કરવામાં આવે છે, એટલા માટે તેને પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (નાણા) અહી આ ગાથા છે. “મારા પુત્ત રહ્યાતિ આને ભાવ આ પ્રમાણે છે. કે કઈ માતાના પુત્ર બાલ્યાવસ્થામાં જ પરદેશમાં જ રહ્યો હતો. પરદેશમાં જ તે તરૂણ થઈ ગયો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે માતાએ કઈ ચિહના આધારે તેને ઓળખી લીધો (સે તં પુરવવં) આ પ્રમાણે આ પૂર્વવત્ અનુમાન છે. તે વિદં રેવં) હે ભદંત! શેષવત્ અનુમાન શું છે? (સવં પંવિÉ quત્ત) શેષવત્ અનુમાન પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ( i =ા) તે પ્રકારે આ પ્રમાણે છે. (૪ને રાખે Tળે શરળ જાણM) કાર્ય, કારણ, ગુણ, અવયવ અને આશ્રય આ પાંચ વડે ઉત્પન્ન થયેલ અનુમાન શેષવતુ અનુમાન છે (સે જિં હૈ જોળ) કાર્યથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન શું છે ? (વજોઇ લઉં, વરે મેપિં તાgિit, રાખે, ઢાળ, ગોરું, જાળ, દૃય સિઘળ, જીર્થ લુછાળ, હું ઘળાઘorigi) કાર્યથી ઉત્પન્ન થયેલ શેષવત અનુમાન આ પ્રમાણે છે. જેમ કે શંખના શબ્દને સાંભળીને શંખનું અનુમાન કરવું ભેરીના શબ્દો સાંભળીને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ ભેરીનું અનુમાન કર્યું, બળદના શબ્દને સાંભળીને બળદનું અનુમાન કરવું.' મયૂરનીવાણી સાંભળીને મયૂરનું અનુમાન કરવું, હણહણવું સાંભળીને ઘડાનું અનુમાન કરવું, હાથીની ચીસ સાંભળીને અથવા તો માર્ગમાં પડેલ તેની લાદ જોઈને હાથીનું અનુમાન કરવું, ઘનઘનાયિત શબ્દ સાંભળીને રથનું અનુમાનં કરવું. (હે સ ને) આ કાર્યલિંગથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન છે. તે સિં 'વાળે ) હે ભદન્ત ! કારણરૂપલિંગથી ઉત્પન્ન થયેલ શબવત્ અનુમબ શું છે? (દાળ ને કારણરૂપ લિંગથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન આ પ્રમાણે છે. (कारणेणं तंतवो पड़स्स कारणं ण पडो तंतु कारण वीरणा कडस्स कारणं, डो વીણા શારજો નિર્વિઘો ઘ૯૪ જાઉં, ઘsો મિસિવાર-સે & થાળ) તંતુઓ પટ-(વ)ના કારણે હોય છે, ૫ટ.તંતુનું કારણું નહિ. વીરણું- તૃણ વિશેષ-કટ (સાદડી)ના કારણે હેાય છે, સાદડી વરણાનું કારણ હોતી નથી. મૃત પિંડ-માટી–ઘટનું કારણ હોય છે, ઘટ મૃપિંડનું કારણ નથી. અત કારણલિંગ જન્ય શેષવત અનુમાન છે. (હૈ જિં રં ગુ) હે ભદન્ત શુ अ०६३ લિંગ જન્ય ષવતુ અનુમાન શું છે? (rmi) ગુણલિંગ જન્યશેષવત્ અનુમાન આ પ્રમાણે છે. (નિરેન નુ શળ રાળ લેળ માં જણાવાળું સત્ય જળ, રે ગુf) નિકષ-કસોટી–પર ઘસવાથી કસોટી પર થયેલી રખાઆથી સોનાનું અનુમાન કરવું, ગંધથી પુષ્પનું અનુમાન કરવું, રસથી લવયુનું અનુમાન કરવું, આસ્વાદથી મદિરાનું અનુમાન કરવું, સ્પર્શથી વસ્ત્રનું અનુમાન કરવું, આ બધાં ગુણનિષ્પન્ન શેષવતુ અનુમાન છે. તેણે જિં તે બાળ) હે ભદત ! અવયવરૂપ લિંગથી નિષ્પન્ન શેષવતું અનુમાન શું છે. (ગાળ) અવયવ રૂપ લિંગથી નિષ્પન્ન શેષવત્ અનુમાન આ પ્રમાણે છે. (महिसं सिगेणं कुक्कुड सिहाप, हथि विखाणेण, वराह दाढाप मोरं पिच्छेण वासं खुरेणं, वग्धं नहेणं, चमरिं वालग्गेणं, वाणरं लंगूलेण, दुपयं मणुस्त्रादि चट प्पयं गवयादि, बहुप्पयं गोमियादि, सीहं केसरेणं, वसई ककुए महिला वलय વાપર) શ્રેગથી મહિષનું, શિખાથી કફકટનું, વિષાણથી હાથીનું દદ્ધાથી વરાહનું, પછાથી મયૂરનું ખરીએથી ઘડાનું નખથી વ્યાઘનું બાલારાથી ચમરીનું, લાંગૂલ-છથી વાંદરાનું, દ્વિપદથી મનુષ્ય આદિનું, ચતુષ્પદથી ગામ આદિનું બહુપદથી ગેમિકાદિનું, કેશર સટાથી સિંહનું કકુદથી બળદનું, વલયયુક્ત બાહુથી સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવ લિંગજન્ય શેષવત્, અનુમાન છે. નાણા) અહીં એવી ગાથા છે કે “વરિયdળ ફૂલ્યાણિ આ ગાથાને અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તે પ્રમાણે જ અહીં ભાવાર્થ સમજી લેવું જોઈએ, ( ૪ અવq) આ પ્રમાણે આ અવયવરૂપ લિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ છે. (દિ ણં માપણ) હે ભદત! આશ્રયરૂપ લિંગથી આશ્રયીનું જે અનુમાન છેષ છે, તે શું છે? () આશ્રમ રૂપલિંગથી જે આશ્રયીનું અનુમાન થાય છે, તે આ પ્રમાણે છે. (ગરિni धूमेणं, सलिलं बलागेणं बुढेि अभविकारेणं कुलपुत्त' सीलममायारेण से ' શાપ – સવ) ધૂમાડાથી અગ્નિનું, બલાકા (બક પંકિત) થી પાણીનું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ મેઘવિકારથી વૃષ્ટિનું, શીલ સદાચાથી કુલપુત્રનું અનુમાન કરવું આ આશ્રય પલિંગથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે. આ પ્રમાણે આ પાંચ પ્રકારના શૈષવતું અનુમાનનું સ્વરૂપ છે. • : ' ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે અનુમાન સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આમાં તેમણે આ વાત સ્પષ્ટ કરી છે કે લિંગદર્શન અને સંબંધસ્મરણ આ અને પછી જે જ્ઞાન થાય તે જ્ઞાનનું નામ અનુમાન છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સાયની સાથે અવિનાભાવ સંબંધથી રહેનારા હેતનું દર્શન ચિંતાં જ સાધ્યસાધનની વ્યકિતનું મરણ થાય છે. ત્યારે જ્યાં જ્યાં સાંધ્યાવિનાભાવી લિગ હોય છે, ત્યાં ત્યાં સાધ્ય હોય છે. આ નિયમ મુજબ અહી જ્યારે સાધનનું દર્શન થઈ રહ્યું છે ત્યારે ચોક્કસ સાધ્ય છે જ, આ પ્રમાણે પરોક્ષ અર્થની સત્તા કહેનાર જે જ્ઞાન હોય છે, તેનું નામ અનુમાન છે. આ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનની જેમ પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. આ અનુમાનના પૂર્વવત, લવતુ અને દષ્ટસાધમ્યવત્ આ ત્રણ ભેદ માનવામાં આવ્યાં છે. દષ્ટ સાધમ્યના સવરૂપનું કથન સૂત્રકાર હવે પછી આગળ કશે. અહીં તે પૂર્વવત અને શેષવત્ આ બે અનુમાનનું કથન કરવામાં આવ્યું છે. જે અનુમાનની ઉત્પત્તિમાં પૂપલબ્ધ કઈ વિશિષ્ટ ચિહ્ન નિમિત્ત હેલ છે. એટલે કે પૂર્વોપલબ્ધ વિશિષ્ટ ચિહ્ન વડે પોતાના સાક્ષનું ગમક અનુમાન પર્વવત અનુમાન છે. શરીરમાં જે ઘા સ્વભાવિક થાય છે, તે ક્ષત છે, અને છે કતરા વગેરેના કરડવાથી જે ઘા થાય છે, તે ત્રણ છે. ડામ દઈને જે શરી૨માં એક જાતની નિશાની બતાવવામાં આવે છે. તે અથવા શરીરમાં જે છુંદાવવું તે લંછન છે. શરીરમાં અડદના આકારનું જે કાળું સરખું ચિહ્ન હોય છે તે મસા (તલ) છે, અને તલ જેવું જે ચિહ્ન હોય છે તે તિલ છે. “ આ ચિને લઈને જે અનુમાન જ્ઞાન થાય છે, તે પૂર્વવત છે. જેમ કેઈ માતાએ પરદેશથી આવેલા પિતાના યુવાન પુત્રને પૂર્વદુષ્ટચિહથી ઓળખી લી. અહીં અનુમાન-પ્રવેગ આ પ્રમાણે સમજવું જોઇએ. “મન पुत्रः अनन्यसाधारणक्षतादिलक्षणविशिष्टलिङ्गवत्वात" " શંકા–આ અનુમાન પ્રયોગમાં ન સાધમ્ય દષ્ટાન્ત છે અને ન વૈધ દષ્ટત છે. આ અને તેમાં અભાવ છે. એટલા માટે આ હેતુ ગમક થઈ શકે નહિ તાત્પર આ પ્રમાણે છે કે “હેતુ પિતાના સાથને ગમક ત્યારે જ થઈ શકે છે, કે જ્યારે તેમાં અવય પ્રદર્શક, અન્વય દષ્ટાન્ત અને વંતિક પ્રદર્શક, વ્યતિરેક દષ્ટાન્ત હોય છે. “બીજાઓમાં ન હોય તેવા ક્ષતાદિલક્ષણ ૩૫ વિશિષ્ટ ચિહ્નો યુક્ત હોવાથી આ મારો પુત્ર છે, ફકત આટલું કહેવાથી જ કામ ચાલે એમ નથી. વ્યાપ્તિ પ્રદર્શન પૂર્વક હેતુ પિતાને સાધ્યની સાથે અધ્યભિચરિત રૂપથી પહેલાં કોઈ સ્થાનવિરોષમાં નિશ્ચિત કરી લીધેલ હોય છે. તે જ તે પોતાના સાધ્યને ગમક થાય છે. એટલા માટે તેમાં સાધમ્ય વગેરે દૃષ્ટાન્ત આપવામાં આવે છે.” આ જાતની શંકાકારની આ આશંકા છે. આ શંકાને ઉત્તર આ પ્રમાણે છે કે હેતુ, દષ્ટાન્ત બળથી જ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ પાતાના સાધ્યને નિશ્ચાયક ડાય છે, આ નિયમરૂપ વાત નથી. કેટલાક સ્થાના પર સાધર્મ્યાદ્રિ દેષ્ટાન્ત ડાવા છતાંએ હેતુ પેાતાનાં સાધ્યના ગમક છે, એમ લાગતુ નથી. પરંતુ એવા નિયમ છે કે જે હેતુમાં અન્યથાનુત્પન્નત્વરૂપ સ્વલક્ષણુતા છે, તે નિયમથી પેાતાના સાધ્યના ગમક હાય છે. · અન્યથાનુપપન્નત્વનું તાત્પર્ય એ છે કે સાધ્યના અભાવમાં હેતુના અસ્તિત્વના અભાવ એવા હેતુ ભલે અન્વય વ્યતિરેક દૃષ્ટાન્ત હૈાય કે ન હાય, નિયમથી પેાતાના અવિનાભાવી સાધ્યના નિશ્ચાયક હાય છે. એજ વાત “અન્યથાનું પન્નવ” વગેરે ફ્લેક વર્ડ પ્રકટ કરવામાં આવી છે. આમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે હેતુનુ વાસ્તવિક લક્ષણ ફકત એક અન્યથાનુપપન્નત્વ જ છે. સાધસ્ય વધમ્ય દૃષ્ટાન્ત નિશ્ચયાત્મક જે સત્ય અને અસત્ત્વ છે એ અન્ને હેતુના ધર્માં છે. ધર્મની સત્તામાં સર્વધર્માં હમેશા તેની સાથે રહે જ આ જાતના નિયમ તે સ*ભવી શકે જ નહિ, કેમકે પટાદ્દિકાનુ શુકલત્વાદિ ધર્મની સાથે અન્યભિચારપણું' (જુદાપણા વિનાનુ) જોવામાં આવે છે. આ રીતે અન્વય વ્યતિરેક દૃષ્ટાન્તાના સત્વ અને અસત્ય આ બન્ને ધર્માં કોઈપણ સ્થાને જો કે હેતુમાં ોવામાં આવતા નથી. છતાંએ ધમિ સ્વરૂપ જે અન્યથાનુપપન્નત્વ છે, તેને એવામાં કંઈપણ જાતને વાંધા નથી. તે તેા થશે જ, તે વિષે કાઈપશુ સ્થાને વિરાધ દેખાતા નથી. જ્યાં કઈ ધૂમ ક્રિક હેતુમાં આ દૃષ્ટાન્તાના સત્વ અસત્ય પ્રતીત થાય છે, ત્યાં પણ એમની મુખ્યતા માનવામાં આવતી નથી. પરંતુ અન્યથાનુપપન્નવ રૂપ એક હેતુની જ મુખ્યતા માનવામાં આવી છે. તેથી આ જ એક હેતુનું લક્ષણ છે. એજ વાત ‘ધૂમાર્ચથપિ ચાત્' વગેરે Àક વર્ડ પ્રતિપાદિત કરવામાં આવી છે. જો એજ વાત માનવામાં આવે કે જે હેતુમાં દેષ્ટાન્તના સદ્ભાવ થશે તેજ હૈંતુ · પેાતાના સાધ્યને ગમ થશે, નહીં કે દૃષ્ટાન્તના અસદ્ભાવવાળા હેતુ તાજી-વર્ગ એ તેણં માર્થિવવાર્ઝાન્ડ્રાવિત' આ અનુમાનપ્રયાગમાં પ્રયુક્ત ‘ચિત્રાત્’ આ હેતુ વજામાં લેાહલેખ્ય રૂપ સાધ્યના ગમક હાવા જોઈએ. પરંતુ આ હેતુને સ્વસાધ્યના ગમક માનવામાં આવ્યેા નથી. એ જ વાત’ ‘દભ્રાન્ત અલસ્થાપ્યાં' ઇત્યાદિ શ્લેાક વડે કહેવામાં આવી છે. ક્રિંચ-ૌદ્ધોની એવી માન્યતા છે કે જે હેતુમાં પક્ષધમતા’, ‘રાપક્ષે સત્તા અને વિપક્ષાત્ બ્યાવૃત્તિ' આ ત્રિરૂપતા રહે છે, તે જ હેતુ પેાતાના સાધ્યના ગમક હોય છે. એટલા માટે આ ત્રિરૂપતા જ હેતુનુ` લક્ષણ છે, તે તેમનું પણુ આ જાતનું થન ઉચિત નથી. કેમકે હેતુનુ' લક્ષણ ત્રિરૂપતા માનવા છતાંએ યથેાકત દોષના પરિહાર થતા નથી. જો કહેવામાં આવે કે વિપક્ષાત્ ચાવૃત્તિ દેતુ' નું લક્ષણ જ્યાં થશે નહિ ત્યાં હેતુ પક્ષધર્મ ત્વ, સપક્ષ સત્વયુક્ત હાવા છતાંએ પેાતાના સાધ્યને નિશ્ચાયક થશે નહિ. તેા તેમનુ એવું કથન પ્રકારાન્તરથી અન્યથાનુપપત્તિ રૂપ હેતુ લક્ષણને જ સ્વીકૃતિ આપવા માટે છે. એવુ' લાગે છે, એટલા માટે એમ જ માની લેવુ જોઈએ કે ‘પક્ષષત્વ આદિ હેતુમાં अ० ६४ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ રહે કે ન રહે, પરંતુ સામ્રાજ્યથાનુપનત્વ રૂપ લક્ષણ હેતુમાં ચોક્કસ રહેવું જ જોઈએ કેમકે કોઈપણ સ્થિતિમાં હેતુ એના વગર ગમક થત નથી, તેથી જ્યાં આ છે, ત્યાં પક્ષધર્મવાદિ ત્રયની માન્યતાથી શે લાભ અને જ્યાં આ નથી. ત્યાં પહધર્મવાદિ ત્રય હોય છતાંએ હેતુ તેના બળે પિતાના સાધ્યને ગમક હેતું નથી. એજ વાત “અન્યથાનુજનનતં' વગેરે ક વડે પ્રતિપાદિત કરવામાં આવી છે. શંકા-જયં મમ પુત્ર અનાણાવાળાતા૪િamવિશિષ્ટઢાવસ્વર” આ અનુમાન પ્રયોગમાં જ્યારે પુત્ર પ્રત્યક્ષ જ્ઞાનને વિષય બનેલ છે, ત્યારે અનુમાન પ્રયોગ કરવાની શી જરૂર છે? આ પ્રયોગ અનુચિત્ત છે. ઉત્તર–-શંકા બરાબર નથી. કેમકે પુરૂષને પિંડ માત્ર જેવાથી પણ જયં પુત્રોના’ આ મારો પુત્ર છે કે નહીં. તેને આ જાતને સંદેહ થઈ રહ્યો છે. તે અદેહથી “બચે મમ પુત્રઃ નાપારનક્ષતારક્ષાવિશિષ્ટવિત્યાર' એ જાતના અનુમાનો પ્રયાગ યુકત જ છે. શેષવતું અનુમાન સંબંધમાં આ રીતે સમજવું જોઈએ કેપુરૂષાર્થોપગી અને પરિજિજ્ઞાસિત, એવા જ અશ્વાદિકે છે, તેમનાથી ભિન્ન જે તેમના જ હેષિત વગેરે છે, તે અત્રે શેષપદ વાચ્ય છે. આ શેષ જે અનુમાનમાં ગમનરૂપમાં છે, એવું તે અનુમાન શષવત અનુમાન છે. આ અનુમાનમાં કોઈ સ્થાને કાર્યલિંગથી કારણ અનુમાન કરવામાં આવે છે, અને કોઈ સ્થાને ગુણ આદિથી ગુણી આદિનું અનુમાન કરવામાં આવે છે. કાર્યલિંગથી કારણનું અનુમાન આ પ્રમાણે થાય છે. જેમ કેઈ પુરૂષે નભ સ્થળમાં જલપૂર્ણ કાળા કાળા વાદળો જોયા, ત્યારે તે અનુમાન કરે છે કે “પુષ્ટિ મણિતિ-વિશિષાથાનુજો વૃષ્ટિ થશે કેમકે આ જાતનાં વાદળાઓ વૃષ્ટિ માટે જ હોય છે. અન્યથા જે વૃષ્ટિ થવાની ન હોત તો એવાં વાદળાએ પશુ હોત નહિ. એજ વિશિષ્ટ એવન્યથાનુપપત્તિને અર્થ છે. એજ વાત કોઢRાવાદગાર' ઈત્યાદિ શ્લોક વડે પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રમાણે ચન્દ્રોદયના દર્શનથી જલધિની વધિ અને કુમુદવનનો વિકાસ અનુમિત કરવામાં આવે છે. સૂર્યોદયથી કમળ વનના વિકાસ અને ઘુવડની મદહાનિ, મેઘવર્ષથી સસ્યસમ્પન્નતા કૃષકજનેના મનને ઉલ્લાસ આ સર્વે અનુમિત કરવામાં આવે છે. આ પ્રમાણે કારણથી કાર્યવું જે અનુમાન આવે છે, તે શેષવત્ અનુમાન છે, તેમ જાણવું જોઈએ. કારણથી જ્યાં કાર્યનું અનુમાન કરવામાં આવે છે, ત્યાં કારણ જ પોતાના સાધ્યનું અનુમા૫ક હોય છે. અકારણ નહિ. કેટલાક એવા પણ છે કે જેમાં કાર્યકારણુભાવ વિશે જ વિવાદ કરતા રહે છે. સૂત્રકારે તેના નિરાકરણ માટે કારણુની નિયમિતતાથી કારણને કાર્યાનું માપક રૂપમાં બતાવ્યું છે. તંતુ પટનું કારણ છે, ૫૮ તંતુએનું કારણ નથી. વિરણ (તણ વિશેષ) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ સાદડીનું કારણ છે. સાદડી વરણાનું કારણ નથી મૃપિંડ ઘટનું કારણ છે, ઘટમૃપિંડનું કારણ નથી. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે તંતુ પટનું કારણ હોય છે. પેટ તંતુએનું કારણ નથી. કેમકે આતાનવિતાનીભૂત બનેલા તંતુઓની પહેલાં પટની ઉપલબ્ધિ થતી નથી, જે પટની ઉપલબ્ધિ થાય છે તે તે આતાનવિતાનીભૂત થયેલા તંતુઓની સત્તામાં જ થાય છે. પરંતુ એવી વાત તંતુઓમાં નથી, કેમકે પટના અભાવમાં તતુઓની ઉપલબ્ધિ થાય છે. શંકા--જે સમયે કેઈ નિપુણ પુરૂષ પટરૂપથી સંયુકત થયેલ તંતુઓને ક્રમશઃ તે પટથી અલગ પાડતે જાય, ત્યારે તે સ્થિતિમાં પટ પણ તંતુઓનું કારણ હોય જ છે. પછી તમે શા માટે એમ કહે છે કે ૧૮ તંતુઓનું કારણ થઈ શકે નહિ? ઉત્તર--તંતુદશામાં પટની સત્તા રૂપના આકારમાં દેખાતી નથી, એટલા માટે પટ તંતુએનું કારણ નથી. જે પટ પોતાના અસ્તિત્વની સાથે પિતાની સ્થિતિના આધારે, કાર્ય કરવા તત્પર થાય છે, તેજ પટ તે કાર્યના કારણ રૂપથી વ્યાદિષ્ટ થવા લાગે છે. જેમ કે મૃપિંડ ઘટનું. પટને વિદ્યુત કરવાથી જે તંતુઓ નીકળે છે, તેનું કારણ તે પટ થઈ શકે જ નહિ. જવરના અભાવથી પ્રાપ્ત થયેલ આરોગ્યરૂપી સુખનું કારણ જવર કેવી રીતે હોય. શંકા--પટની સત્તામાં તંતુઓની સત્તા રહેતી નથી. આ કારણથી તંતુ પણ પટનું કારણ થશે નહિ? ઉત્તર--જે ૫ટ છે, તે તંતુઓનું જ એક પરિણામ છે, જે પટ અવ. સ્થામાં તનુએને સર્વથા અભાવ જ ગણાય છે, જે રીતે માટીના અભાવમાં ઘટની ઉલબ્ધિ થતી નથી, તે રીતે પટની પણ સદંતર ઉપલબ્ધિ હેવી ન જોઈએ. એટલા માટે આમ માનવું જોઈએ કે ૫ટ અવસ્થામાં પણ તેનું છે, આ પ્રમાણે તેમની સત્યરૂપથી તે અવસ્થામાં ઉપલબ્ધ હોવા બદલ તંતુઓ પરના કારણ કહેવામાં આવ્યાં છે. પરંતુ પટ વિયોજન અવસ્થામાં જ્યારે તંતુ ઉપલબ્ધ થ ય છે, તે સમયે પટની સત્તા ઉપલબ્ધ થતી નથી. માટે પટના સત્ય સ્વતંત્ર તંતુઓની અવસ્થામાં ઉપલબ્ધ ન હોવા બદલ પટ તંતુએનું કારણ થઈ શકે નહિ. તે પ્રકારની વ્યવસ્થા વીરણા (તૃણુ વિશેષ) વગેરે કારમાં પણ સમજી લેવી જોઈએ. આ રીતે જે કાર્યનું કારણરૂપથી જે નિશ્ચિત છે, તે તે જ કાર્યનો શમક હોય છે. ગુથી અનુમાન આ प्रमाण थाय छ 'इद' सुवर्ण पञ्चदशादिवर्णकोपेत' तथाविधानिकषोपलम्मात् પૂatઘોબ ગમતગુણવ' આ જાતના આ અનુમાન પ્રગથી આ સુવર્ણ અમુક જતિ વિશેષનું છે, આ પ્રકારનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે ગંધની ઉ૫. લધિથી “આ પુ૫ અમુક જાતિ વિશેષનું છે, આ વાત સ્પષ્ટ થઈ જાય છે, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. “મgવમિ તથાવિષાપોરમન્ત પૂવઢવમર્ચનતું. આ પ્રમાણે રસથી લવણનું અનુમાન થાય છે કે આ લિવણ અમુક જાતિ વિશેષનું છે. જો કે મંદિરા તેમજ વસ્ત્રાદિક અનેક પ્રકારનાં હોય છે અને એમના આસ્વાદ તેમજ સ્પર્શ ઉપલબ્ધ હોવાથી મંદિ. રાનું આસ્વાદથી અને વસ્ત્રનું સ્પર્શથી અનુમાન થાય છે. “દિલ ”િ આ સૂત્ર પાઠ વડે અવયવથી અવયવીનું અનુમાન સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે. કેઈ સ્થાને મહિષશંગને જોઇને અને કુશ્વ આદિથી વ્યવહિત હોવાથી મહિષને ન જોતાં કોઈએ અનુમાન કર્યું “અર્થ ઘરા વિવાન વિનામe વઢઃ પૂષોમામતોરાવર’ જ્યારે મહિલા કર્યાદિથી અન્તપ્તિ હોય નહિ અને સ્પષ્ટ રૂપમાં પ્રતીત થઈ રહ્યો હોય, એવી સ્થિતિમાં તેનું અનુમાન કરવામાં આવતું નથી. કેમકે તે પ્રત્યક્ષ રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ પ્રમાણે “કુર' રિલા” ઈત્યાદિમાં પણ અનુમાન પ્રયોગ જાણી લેવો જોઈએ. 'દિલ મનુષ્યાવિ અહીં બે ચરણે જેવાથી માણસ વિષે અનુમાન કરવામાં આવે છે. પ્રયાગ આ પ્રમાણે છે. “મનુ રવિનામૂવાર દોઢ7' પૂર્વ રકમનુચવત્ત' એ થાય છે. આ પ્રમાણે “રતુષ જાતિ, વહૂર્વ નોમિતિ “અહિં પણ જાણવું જોઈએ. ધૂમ, બલાકા વગેરે અગ્નિ તેમજ સલિલ વગેરેના આશયથી રહે છે. માટે ધૂમ, ઇલાકા વગેરેને જેવાથી એમના આશ્રયીનું અનુમાન કરવામાં આવે છે જે કે ધૂમ અગ્નિનું કાર્ય હાય છે અને આ જાતનું અનુમાન કાર્યથી કારણુના અનુમાનમાં જ અન્તર્ભત થઈ જાય છે. છતાંએ એ આશ્રયથી આશ્રયીનું અનુમાન કરનાર કહેવામાં આવ્યું છે. તે આનું કારણ આ પ્રમાણે છે કે લોકમાં ધૂમ અગ્નિના આશ્રયે રહે अ० ६५ છે. એવી એક પ્રસિદ્ધિ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ ધૂમને આશ્રય માનીને તેને તદાશ્રયી અગ્નિને અનુમાપક કહેવામાં આવ્યું છે. આ રીતે આકૃતિ આદિથી મનનું પણ અનુમાન થાય છે. “ગારિત્યિા ઈત્યાદિ લાક વડે એજ વાત કહેવામાં આવી છે. આ રીતે આ સર્વ શેષવત્ અનુમાન છે કે સૂત્ર ૨૨૧ દૃષ્ટસાધમ્યવદનુમાનપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર દૃષ્ટસાધમ્યવત્ અનુમાનનું નિરૂપણ કરે છે. જે જિં દિશામ?' ઈત્યાદિ શબ્દાર્થ –- િસં હિgણામવં) હે ભગવન દષ્ટિ સાથગ્યવત અનુમાન શું છે? (વિદિશામવં સુવિë પઇન) ઉત્તર--દષ્ટ સાધમ્યવત્ અનુમાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (i =) તે પ્રકારો આ પ્રમાણે છે. (વામનન િવ વિડુિં ) એક સામાન્ય દષ્ટ અને અન્ય વિશેષ દેટ પૂર્વમાં ઉપલબ્ધ પદાર્થની સાથે જ અન્ય અદૃષ્ટનું સાધર્યું છે, તે દષ્ટ સાધચ્યું છે, આ સાધમ્ય ક્યાં ગમક હોય છે, ત્યાં તે અનુમાન દષ્ટ સાધમ્યવત્ છે. પૂર્વમાં કોઈ પદાર્થ સામાન્ય રૂપથી દષ્ટ હોય છે અને કોઈ વિશેષ રૂપથી એટલા માટે દષ્ટ પદાર્થના ભેદથી આ અનુમાનના પણ બે ભેદ થઈ ગયા છે. એક સામાન્ય દૃષ્ટ અને અન્ય વિશેષ , સામાન્યતઃ દુષ્ટ અર્થેના સંબંધથી સામાન્ય દષ્ટ અને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ વિશેષતઃ દષ્ટ અર્થના સંબંધથી વિશેષ દષ્ટ હોય છે. (જે દિં ર સમન્ન વિદં) હે ભદંતા તે સામાન્યદષ્ટ અનુમાન શું છે? વામન વિઠ્ઠું) સામાન્ય દષ્ટ અનુમાન આ પ્રમાણે છે. (ના gો પુરિકો તથા વદ પુરિક્ષા = રિલા તણા નો કુરિવો) જે એક પુરૂષ હોય છે, તેવા જ ઘણા પુરૂષ હોય છે. જેવા અનેક પુરૂષે હોય છે, તે એક પુરૂષ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે નારિકેલા દ્વીપથી આવેલે કઈ પુરૂષ સામાન્ય રૂપમાં એક પુરૂષને જોઈને આ જાતનું અનુમાન કરી લે છે કે “જેવો આ એક દષ્યમાન પુરૂષ આ આકારથી વિશિષ્ટ છે, જેમને મેં જોયા નથી એવા અન્ય સર્વ પુરૂષે પણ આ જાતના આકારથી યુકત હશે જ. કેમકે જે પ્રમાણે આ દશ્યમાન પુરૂષમાં પુરૂષત્વરૂપ સામાન્ય ધર્મ વિદ્યમાન છે, તે પ્રમાણે જ અન્ય અદૃષ્ય પુરૂમાં પણ વિદ્યમાન છે. તેમાં કઈ પણ જાતની વિશેષતા નથી. જે અન્ય અદષ્ય પુરૂષમાં ભિનાકારતા માનવામાં આવ્યો તે પુરૂષત્વરૂપ સામાન્યની હાનિ થાય તેવો અભાવ મિનાકારતાની અપેક્ષાએ વિદ્યમાન છે તેમજ એકમાં દષ્ટ પુરૂષત્વરૂપ સામાન્ય અર્થની સમાનતાથી અન્ય અદષ્ટ અનેક પુરૂમાં પણ અમુક આકારરૂપ વિવક્ષિત ધર્મની સિદ્ધિ કરવી તે સામાન્ય દષ્ટ સાધમ્યવત્ અનુમાન છે. આ રીતે નારિકેલ દ્વીપમાંથી આવેલ કોઈ પુરૂષ જ્યારે સૌ પ્રથમ ઘણુ પુરૂષોને જુએ છે, ત્યારે તેમને જોઈને એવું અનુમાન કરે છે કે જેમ આ જોવામાં આવેલા પુરૂષો આ આકારવાળા છે, તેવા જ પ્રકારના આકારવાળે નહિ જોવામાં આવેલ એક પુરૂષ પણ છે. કેમકે તેમાં પણ પુરૂષત્વરૂપ સામાન્ય ધર્મ રહેલ છે. ભિજ્ઞાકારતામાં પુરૂષત્વરૂપ સામાન્ય ધર્મની હાનિ થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. જેમ ઘેડા આદિમાં ઈતરકારતાના સદૂભાવથી પુરૂષત્વ સામાન્યની હાનિ છે. આ પ્રમાણે કાષપણુ વગેરેમાં પણ જાણવું જોઈએ એજ વાત ( एगो करिसावणो तहा बहवे करिसावणा जहा बहवे करिसावणा तहा एगो રિલાવો) આ સૂત્રપાઠ વડે કહેવામાં આવેલી છે. તેણે 7 વામનનક્રિ) આ પ્રમાણે આ સામાન્ય દષ્ટ સાધવત અનુમાનને ભેદ છે. (તે ક્રિ નં વિવિઠ્ઠ) હે ભદત ! તે વિશેષ દષ્ટ શું છે. ઉત્તર--( વિવિ ) દષ્ટ સામ્યવત્ નો ભેદ જે વિશેષ છે, તે આ પ્રમાણે છે. (નાળામા જે પુણે જિ રિલં વહૂળ પુરસ i = parik પરમઝાકઝા-ચાં તે પુરિસે) જેમ કોઈ પુરૂષ અનેક પુરૂષની વચમાં રહેલ કોઇ પૂર્વ દ્રષ્ટા પરષને ઓળખી લે છે કે, “આ તે જ માણસ છે અહી અનુમાન પ્રયાગ આ રીતે કરવું જોઈએ. “ઃ પૂર મોટર સ gવાચે જુદા: તપૈવ કામિનાનત્રા કમરામમgga7 જે પુરૂષને મેં પહેલાં જે હતું, તેજ પુરૂષ આ છે. કેમકે મેં એને તે જ રૂપમાં ઓળખી લીધો છે. ઉભયા ભિમત પુરૂષની જેમ અહીં “વઃ પૂર્વ થી : આટલો ભાગ પક્ષ સંબંધી છે. “ વાચં : આટલો ભાગ સાધ્યકેટિન છે. તથૈવ પ્રસ્થમજ્ઞાચાર વાત આટલે ભાગ હેતુ છે. “મચમિમરપુરુષવ' આ સાધમ્ય દષ્ટાન્ત છે. આ અનુમાન પ્રયોગમાં પુરૂષ વિશેષને વિશેષરૂપથી મૂકવામાં આવ્યું છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે આ અનુમાન વિશેષ દષ્ટ છે. આ પ્રમાણે કાર્લાપણુ વગેરેના સંબંધમાં પણ વિશેષ દષ્ટ અનુમાનની પ્રવૃત્તિ કરી લેવી જોઈએ. એ જ વાત बहूण करिसावणाणं मज्झे पुव्व दिटुं करिसावण पञ्चभिज्जाणिज्जा-अयं से करिસાવળે) આ સૂત્રપાઠ વડે સ્પષ્ટ કરવામાં આવી છે. આ વિશેષદષ્ટ અને માન ભૂત, ભવિષ્યત અને વર્તમાન આ ત્રણે કાળોને વિષય બનાવે છે. આ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે. (તસ સારો સિવિદ્દ મવર) તે વિશેષદષ્ટ અનુમાનનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનું હોય છે. (રંગ) જેમ કે (ાયTeri ignoળાજા, અormયકાઢng)અતીતકાળને વિષય, વર્તમાનકાળને વિષય, અને ભવિષ્યકાળને વિષય તાત્પર્ય આ પ્રમાણે છે કે મનુષ્ય આ વિશેષ દૃષ્ટ અનુમાનની સહાયતાથી અતીતકાળમાં જે વાત થઈ ચૂકી છે, વર્તમાનકાળમાં જે વાત થઈ રહી છે, અને ભવિષ્યમાં શ૦ ૬૬. જે વાત થનારી છે, તેનું અનુમાન કરી લે છે. તે જ તું બર્ફાઝrgi) હે ભદંત! અતીતકાળ ગ્રહણ શું છે? ઉત્તર-(૦રનાનિ, વળાનિ, વિજળë વાનિ પુviાનિ શું હળદેવીચા તાજારું સત્તા છે જે હાફિઝ, ગરા સુલુદ્દી વાસી) જેમ કોઈ મનુષ્ય કોઈ દેશમાં ગયે. ત્યાં તે માણસે જંગલમાં ઘાસ ઊગેલું જોયું, પૃથ્વીને ચૂસ્યાંકુરથી હરિત વર્ણ થયેલી જોઇ, કુંડ સર, નદી, વાળી, અને તડાગ આ સર્વને જલથી સંપૂરિત જોયાં, આ બધું જોઈને તે અનુમાન કરવા લાગ્યો કે અહીં બહુ જ સારી વર્ષા થઈ છે. ત્યારે તેણે આ જાતના અનુમાનને પ્રયોગ કર્યો કે “દ રેશે સુષ્ટિ ગણીત કુત્તાવન सस्यपूर्णमेदिनीजलपूर्णकुडादिदर्शनात् तद्देशवत्" (से तं अईयकालग्गहणं) આ રીતે અતીતમાં થયેલ વૃષ્ટિને પરિચ્છેદ અતીતકાળ ગ્રહણ છે અહીં ગ્રાહ્ય વસ્તુ સુવૃષ્ટિ છે. આનું અતીતકાળમાં થયું તે અનુમાન વડે ગ્રહણ કરવામાં આવ્યું છે. (સે જ તે વહુવા ઢાળ) હે ભદતા પ્રત્યુત્પન્ન કાળથી ગ્રહણ શું છે? ઉત્તર-(Fgquirreળ) પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણ આ પ્રમાણે છે: (साहं गोयरग्गगयं विच्छड्डियपउरभत्तपाणं पासित्ता तेणं साहिज्जाद अहा કમિ ) ભિક્ષા માટે બહાર નીકળેલા સાધુને કે જેને ગૃહએ પ્રચુર ભક્તપાન આપ્યું છે, જે ત્યારે જોઈને તેણે અનુમાન કર્યું કે “અહી સમિક્ષ છે. અહીં અનુમાન પ્રયોગ એવી રીતે કરો કે-“કામિનરેશે મિક્ષ साधुनां तहेतुकप्रचुरभक्तपानलाभदर्शनात्-तदेशवत्" (से कि तं अणागय. બાળ) હે ભકતઅનાગતકાલ ગ્રહણ શું છે? (અriાચાઇના) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ અનાગતકાળથી ગ્રહણુ આ પ્રમાણે છે. (કમલ નિમ્નરુત્ત રુધ્રુિવાય, નિપી સવિજીયા મેદ્દા થનિયં વાસકામો સંજ્ઞાત્તા નિઠ્ઠાય) આકાશની નિમ ળતા, કૃષ્ણવ વાળા પતા, વિદ્યુત્સહિત મેધ, મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રેશકનાર પવનની ગતિ, અટલે કે પૂર્વના પવન, તેમજ પ્રસ્નિગ્ધ રક્તવઘુ વાળી સધ્યા, આ બધાં સુવૃષ્ટિના ચિહ્નોને જોઈને તથા (વાળ વા મર્પિત વા કાળચર વા पत्थं उपाय पाखित्ता वेणं साहिग्जद जहा सुवुट्टी भविस्सइ । से तं अणागय ISNÄ) આર્દ્રા, મૂળ નક્ષત્રોથી ઉત્પન્ન થયેલ અથવા રાહિણી, જ્યેષ્ઠા આદિ નક્ષત્રા વર્ક ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા આ ઉત્પાત કરતાં પણ ભિન્ન અને બીજા ઉત્પાતને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવાને કે જેઓ વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે, જોઈને કાઇ વ્યક્તિ એવી રીતે અનુમાન કરે ‘સુવૃષ્ટિ થશે’ આ સમધમાં અનુમાન પ્રત્યેાગ આ પ્રમાણે છે. ‘મચં દેશો મવિન્યસ્તુવૃત્તિવૃદ્ઘિ निमित्तकानां अभ्रनिर्मलत्वादीनां समुदितानां अन्यतमस्य वा दर्शनात् तद्देशवत्" 蒜 આ પ્રમાણે આ અનાગતકાળ ગ્રહણ છે. (પત્તિ વેલ વિવજ્ઞાને સિવિદ્ નળ મનજ્જ, સં નહા છતીયારનું વડું ગારોળ બાળચાળ) આ ઉદ્ભગત તૃણુવનાદિકાની વિપરીતતામાં પણ ત્રણ પ્રકારનું ગ્રહણ થાય છે. તે આ પ્રમાણે છે. જેમ કેાઈ માણુસ કાઇ દેશમાંથી કે ઇ ખીજા દેશમાં ગયા ત્યાં તેણે તુણુ રહિત વનેાને, અનિષ્પન્ન ધાન્ય યુક્ત ભૂમિને તેમજ શુષ્ક, કુંડ સર, નદી, દીવિંકા તથા તડાગ વગેરેને જોયાં, ત્યારે આ બધું તેને તેણે આ જાતનું અનુમાન કર્યુ” કે‘નયં વૈરા યુર્મિક્ષનિસ્તૃળવનાવિશનાત્ રેવન્ ’ નિસ્તૃણુ વનાદિ ને જોવાથી પહેલાં જોયેલા બીજા દેશની જેમ આ દેશમાં પણ વૃષ્ટિ થઈ નથી. આ અતીત શ્રહણુ છે. વર્તમાનકાળ ગ્રહણુ આ પ્રમાણે છે. કોઈ માણસ, ઢાઈ દેશમાં ગયા. ત્યાં તેણે ભિક્ષાન માટે આવેલા કોઈ સાધુને ભિક્ષા લાભથી વરંચિત જોઈને આ જાતનું અનુમાન કર્યું." કે અહી' અત્યારે દુભિક્ષ છે. અનુમાન પ્રત્યેાગ આ પ્રમાણે કરવા જોઈએ યં દેશ દુનૈિઃ ઘાષ્ટ્રનાં તદ્વેતુમતવાનામોનાર્તદેશવમ્ " તેમજ ભવિષ્યકાળનું ગ્રહણુ આ રીતે જાણવું જોઈ એ, જે સમયે આકાશ સહિત દિશાએ સમ થઈ રહી હાય, નીરસ ડાવા બદલ ત્યાં પૃથિવી ફાટી ગઈ હોય, સ્થાન સ્થાન પર જયાં છિદ્રો પડી ગયા હાય. અને પવના દક્ષિણ દિશા તરફથી વહેતા હાય, આ સ વૃચભાવના ચિહ્નોને તેમજ અગ્નિ સંબ'ધી કે વાયુ સ`ખી કે અન્ય કોઈ અપ્રશસ્ત ઉત્પાતાને જોઈને આ જાતનું અનુમાન કર્યું કે આ દેશમાં વૃદ્ધિ થશે નહિ, કેમ કે વૃષ્ટિનાં અભાવનાં ચિહ્નો જોવ;માં આવી રહ્યાં છે. અહીં' અનુમાન પ્રયાગ આ રીતે કરવા જોઈ એ કે ‘જાય રેશઃ કુવૃષ્ટિ તનિ મિત્તજ્ઞામાં હ્રધૂતારીનાં સમુદ્વિતાનાં અમ્યતત્ત્વ વા વંશનાત્ ટ્રેશન્” એ જ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ વિષય “જે ફ્રિ રં ગતીવાઇફ” અહી થી માંડીને “રે રં ગળાવાઝmg" અહીં સુધીના સૂત્રપાઠ વડે સૂત્રકારે સ્પષ્ટ કર્યો છે, તેણે તં વિવિહેં–તં વિરાણમi) આ પ્રમાણે આ વિશેષ દષ્ટ ઇષ્ટ સાધમ્યવતનું સ્વરૂપ છે. સામાન્ય દષ્ટ અને વિશેષ દષ્ટ સ્વરૂપના આ નિરૂપણુથી દષ્ટ સાધર્યાવત્ અનુમાનનું સ્વરૂપ નિરૂપિત થઈ જાય છે. સૂ. ૨૨૨ છે ઉપમાનપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ઉપમાન–પ્રમાણનું નિરૂપણ કરે છે. से किं तं ओषम्मे इत्यादि' ।। શબ્દાર્થ– fe બોવ ) હે ભરત? ઉપમાન પ્રમાણુનું સવરૂપ કેવું છે? ઉત્તર-(બોવ દુષિદે પd) ઉપમાન પ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (સંજ્ઞા) તે પ્રકારે આ પ્રમાણે છે. ( સાળી છે તેને अ०६७ વણ ૨) એક સાધમ્યપનીત, બીજું વૈધમૅપનીત. સમાનતાના આધારે જેના વડે વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે તેનું નામ ઉપમા છે. આ ઉપમા જ પમ્ય છે. ( જિં તું સન્મોવળીણ) હે ભદત! સાધઑપનીતનું તાત્પર્ય શું છે? ઉત્તર–(argોવર-તિવિષે ઘon) સાધોપનીતના ત્રણ પ્રકાર છે. (Rig) જેમ કે (ક્રિલિકામોવળી, વાયામ વળી, રાષagોવીર) કિંચિત્ સાધમ્યપનત, પ્રાય:સાધર્મોપનીત, અને સર્વસાધર્મોપનીત | ( જિં તે દિ કાળે વળg) હે ભદત! તે કિંચિત્ સાધર્મોપનીત શું છે (ઝરિ વાદોવળીQ). ઉત્તર–તે કિંચિત સાધર્મોપનીત આ પ્રમાણે છે. તેના અંશે તથા રિવો) જેવો મંદિર છે, તેવો સર્ષ છે. તાત્પર્ય આનું એ છે કે કિંચિત સાધમૅપનીમાં કંઈક સમાનતાને લઈને ઉપમા આપવામાં આવે છે તો અને આમ કહેવામાં આવ્યું છે કે “જે મંદર (મેરુ) છે તે સર્વપ છે. આમાં મદર (મેરુ) અને સર્ષપની ગોલાકૃતિને લક્ષમાં રાખીને ઉપમા આપવામાં આવી છે, આકારથી જ બન્નેમાં સમાનતા કહેવામાં આવી છે. ત્રણ વરિયો તણાં મંત્રો) જે સર્ષપ હોય છે. તે મંદર હોય છે. આનું પણ તાત્પર્ય આ જ છે. આ રીતે તેના સમુહો તણાં गोप्पय तहा समुद्दो जहा आइचो, तहा खजोओ, जहा खज्जोमो तहा आइचो, ના હો તદ્દા મુજો, કદ્દા મુકો તણા તો) આ સૂત્રપાઠનો અર્થ સમજી લેવું જોઈએ. આમાં સમુદ્ર ગેપદ (જલ પૂરિત ગાયની ખરી)માં જલવત્તાના આધારે આદિત્ય અને ખદ્યોત (આગિયો)માં આકાશ ગામિત્વ અને ઉદ્યોતકતાને લઈને, ચન્દ્ર અને કુમુદમાં શુકલતાને લઈને સમાનતા પ્રકટ કરવામાં આવી છે. (જે તે જિનિ પામોવળી ) આ રીતે આ કિશ્ચિસાધમૅપનીતનું સ્વરૂપ છે. તે લઇ સં જાણાવાવ) હે ભદત 1 પ્રાય: સાપનીનું તાત્પર્ય શું છે. (વાચલમોવાળી) પ્રાયસાધચ્ચેપનીતનું તાત્પર્ય આ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે છે. ( જો તથા નાગો, કહા જા રહા છે) જેવી ગાય છે, તેવો ગવય (રેઝ) હોય છે. જેવો ગવય હોય છે, તેવી ગાય છે. (તે તં પાચમોવા) આ પ્રાયસાધમ્યપનીતનું તાત્પર્ય છે. પ્રાયસાધર્મોપનીમાં જે સમાનતા પ્રકટ કરવામાં આવે છે, તે સમાનતા અધિકાંશતઃ અનેક અવયવોમાં પ્રાપ્ત થાય છે. જે ગવાય છે, તેવી ગાય છે. વગેરે વાકમાં કકુદ, ખુર, વિષાણ અને પૂછડું આદિ અવયવોને લઈને બનેમાં સમાનતા પ્રકટ કરવામાં આવી છે. તેણે સં હરણામોવળી) હે ભદત ! સર્વ સાધર્મોપનીતનું શું તાત્પર્ય છે ? (સાવરણમોવળી) . ઉત્તર-સર્વસાધર્મેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે આમાં સર્વ પ્રકારોથી સમાનતા પ્રકટ કરવામાં આવી છે, શંકા-સર્વ પ્રકારથી સમાનતા તે કોઈમાં પણ કોઈની સાથે ઘટિત થઈ શકે જ નહિ, કેમ કે જે આ પ્રમાણે સમાનતા ઘટિત થાય તો પછી તેઓ બનેમાં એકતા પ્રાપ્ત થવાને પ્રસંગે ઉપસ્થિત થશે ત્યારે તે ઉપમાન ને ત્રીજો પ્રકાર જ અસ્તિત્વમાં આવી શકશે નહિ. આ જાતની શંકાને ઉત્તર (દવાન્ને વચ્ચે નધિ તા પિ સેળેવ તરઈ શોવ જીવણ) આ સૂત્રપાઠ વડે આપવામાં આવ્યું છે. આમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જે કે બીજાની સાથે બીજાની સર્વ રીતે સમાનતા મળતી નથી. આ વાત સંપૂર્ણ રીતે સાચી છે છતાંએ આમાં જે સર્વ પ્રકારથી સમાનતા પ્રકટ કરવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે, તે સમાનતા તેની સાથે જ પ્રકટ કરવામાં આવી છે. બીજાની સાથે નહિ. જેમ કે (ગરિદિ अरिहंतसरिसं कयं चकाट्टिणा चकाट्टिसरिसं कयं बलदेवेण बलदेवसरिसं દ, વાળ વાણુ વારિસ , સાસુના પાદુ કહિં શું છે રં) અહી તેઓઅહંન્ત જેવું કર્યું, ચક્રવતીએ. ચક્રવર્તીઓના જેવું કર્યું, બળદેવે બળદેવાના. જેવું કર્યું, વાસુદેવે વાસુદેવે જવું કર્યું, સાધુએ સાધુઓના જેવું કર્યું. આ કથનનું તાત્પર્ય ફક્ત આટલું જ છે, કે “અહોએ જે સર્વોત્તમ તીર્થ પ્રવર્તન વગેરે કાર્યો ર્યા છે, તે કાચી બીજે કઈ કરી શકે જ નહિ તે કાને તે તેઓ જ કરવાની શક્તિ ધરાવે છે. આ રીતે ચક્રવતીએ ચક્રવર્તી જેવું જ કર્યું છે “વગેરે વાનું તાત્પર્ય પણ સમજી લેવું જોઈએ. લેકમાં પણ આ પ્રમાણે જોવામાં આવે છે કે : गगनं गगनाकारं, सागरः सागरोपमः । ઈંદ્ર રામવાળો રિવ શા (લે જિં દિવાળી ) હે ભદંત! ધર્મોપનીતનું તાત્પર્ય શું છે? ( મોવળી સિવિદ્દે થઇ) . . ઉત્તર–વૈધર્મોપનીતના ત્રણ પ્રકાર છે. (૪૪) જેમ કે (જિવિવેદવળી, વાદોવળી, સરોવી) કિંચિત્ વૈધર્મોપનીત, પ્રાય વૈધઓંપનીત, સર્વ વિનીત. ( જિં ૪ જિંજિોવા ) હે ભત ! તે કિંચિત્ વૈષમ્યપનીત શું છે ? છે. ઉત્તર-(ઇનિવેદનોવળીવ કા નામો ન તણા પાદુ કI BIEજેણે રક્ષા કામો રે રં ક્રિક્રિોવર) તે કિંચિત્ વૈધર્મોપનીત, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે છે. જેવું શખલા ગાયનું વાછરડુ ડૅાય છે, તેવું બહુલા ગાયનું વાછરડું હાતુ નથી. અને જેવું ખડુલા ગાયનું વાછરડુ હાય છે, તેવુ શમલા ગાયનુ હોતું નથી. આ જાતના કથનમાં જો કે શેષ ધર્મોની અપેક્ષા બન્નેમાં તુલ્યતા છે, છતાં એ શમલા, મહુલા આદિ રૂપ ભિન્નભિન્ન નિમિત્તોથી જન્ય હાવા બદલ તેમાં કઈક વૈલક્ષણ્ય પ્રકટ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે કિંચિત્ વૈષમ્યપિનીતનુ તાત્પય છે. (લે દિ' ત' વેમ્પો રળીવ) હૈ ભદ ંત 1 પ્રાયઃ વૈધમ્યÜપનીતનુ શું તાત્પય છે ? ઉત્તર-(વાયવેદ્દોવળાવ્ લા વાયડ્યો સા ાયો, જ્ઞાનચક્ષોન સદા વાચસો-લે ત... જાચવેોવળીવ) પ્રાયવૈધમ્યાપનતમાં અધિકાંશરૂપમાં અનેક અવયવગત વિસદેશતા ધ્યાનમાં રાખવામાં આવે છે. જેવા વાયસ (કાગઢા) હાય છે તેવું પાયસ હેતુ' નથી અને જેવું વાયસ ડૅાય છે, તેવે વાયસ હાતા નથી અહી. જો કે પદગત બે વર્ષોંની અપેક્ષા આમાં સામ્ય હવા છતાંએ સચેતનતા અને અચેતનતા વગેરે અનેક ધર્મોની અપેક્ષા વિધમતા હવા ખદલ પ્રાય:વૈધ વત્તા કહેવામાં આવી છે. (તે જિત' સન્નવેમ્બો વળી૬ ?) જે ભદંત ! સવ વૈધા૫નીતનું શું તાત્પય છે ? ઉત્તર-(સવવેમ્મોવળીવ ઓવન્મે સ્થિ-સદ્દાવિ તેનેવસરણ છવાં कीरइ जहा - णीपणं णीयसरिसं कयं दासेणं दास्रसरिसं क्रयं काणं कांकसरिसं कय, साणेण खाणसरिसं कय, पाणेणं पाणसरिसं कय से तं सव्ववेदम्मो વળી) સ વૈધઈંપનીતમાં સ પ્રકારથી વિધર્માંતા પ્રકટ કરવામાં આવી છે. શકા-એવા કોઈ પદાથ નથી કે જેમાં સર્વ પ્રકારથી એકબીજાની અપેક્ષાએ વૈધ હાય, કેમ કે સત્ત્વ પ્રમેયત્વ વગેરેમાં ધર્મોને લઇને સ પદાર્થાંમાં સમાનતા છે ? ઉત્તર-આ કહેવુ' ખરાખર છે. પરંતુ છતાંએ જે આમાં વિધતા પ્રકટ કરવામાં આવી છે, તેનુ' તાત્પ આ પ્રમાણે છે કે તે વિધતા તેની સાથે જ પ્રકટ કરવામાં આવે છે, ખીજા ફાઇની સાથે નહિ, જેમ કે નીચ માણસે નીચ જેવુ જ કર્યું. દાસે દાસ જેવું જ કર્યું, કાગડાએ ફાગઢ જેવું કર્યું, કૂતરાએ કૂતરા જેવુ' જ કર્યું, ચ'ડાલે ચંડાલ જેવું જ કર્યુ”. શ'કા–નીચે નીચ માણસની જેમ જ કર્યું. વગેરે ઉદાહરણ જે સર્વ વૈષમ્યાપનીતના ઉદાહરણમાં પ્રકટ કર્યાં છે, તા આ અંધાં. તા સર્વ સાધર્મ્યૂપનીતના જ ઉદાહરા માનવા જોઈએ. આ બધાને સર્વ વૈષમ્ચા પનીત રૂપમાં કહેવું ચૈગ્ય નથી, ઉત્તર-નીચ માણુસે નીચ માણુસ જેવુ' કર્યું વગેરે વાતને જે અહી' શાસ્ત્રકારે સવ વૈધર્મ્યુપિનીતના ઉદાહરણના રૂપમાં કહી છે, એના આ જાતના અભિપ્રાય છે કે ઘણું કરીને નીચ પણ જ્યારે ગુરૂધાત વગેરે રૂપ મહાપાપ કરતા નથી તે। પછી અનીચ તે કરશે જ કેવી રીતે ? પરત સકલ જગતના વિરુદ્ધ એવુ આચરણુ કરીને આ નીચ માણુસે તા ભારે કમાલ કરી કહેવાય. એથી આ નીચે નીચ જેવું જ કાર્ય કર્યું છે. અહી સપૂર્ણ જગતના વિરુદ્ધ ક્રર્મોંમાં પ્રવૃત્ત હાવાની વિવક્ષાથી સવ ૦૬૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મેપનીતતા છે. આ પ્રમાણે “દાસે દાસ જેવું જ કર્યું વગેરે કથામાં પણ સર્વ વધઑપનીતતા જાણવી જોઈએ. આ પ્રમાણે આ સર્વ ધર્મે નીતતાનું સ્વરૂપ છે. ( i વેક્નોલg) આ પ્રમાણે આ સભેદ વૈષમ્ય. અનીત ઉપમાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, આના નિરૂપણથી જ તેણે રે મોજે) ઉપમાન પ્રમાણુનું અહી સંપૂર્ણ રૂપમાં નિરૂપણ થઈ ગયું છે. સૂત્ર-૨૨ આગમપ્રમાણ કા નિરુપણ 'से किं तं आगमे इत्यादि । શબ્દાર્થ (ઉદે બાળકે) હે ભદન્ત ! આગમ પ્રમાણ સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(ા સુપિદે ) આમ બે પ્રકારના હેલું છે. (જં) આ તે પ્રકારે આ પ્રમાણે છે. (હોરા ૨ સોરરિવ ૨) લૌકિક અને લકત્તરિક *"“ગુરુ પરંપરાથી જે ચાલતું આવી રહ્યું છે, તે આગમ છે. અથવા જીવાદિ પદાર્થ જેના વડે સમ્યક રીતે જાણવામાં આવે છે, તે આગમ છે. આવી આ આગમ :: શબ્દની વ્યુત્પત્તિ છે. તેણે િતં કોણ ?) હે ભદંત! લૌકિક આગમ એટલે શું? (જો જí મં અommufé જિજીવિદgf વછેરવુદ્ધિમત્તેવિશfeq) * ઉત્તર-લેકિક આગમ તે કહેવાય છે કે જે અજ્ઞાની મિયાદેષ્ટિઓ વડે પિતાની સ્વછંદ બુદ્ધિ અને મતિથી રચેલાં છે. (ii) જેમ કે (માથું રામાયm જાવ જારિયા સંજોગં) અહીં ભારત, રામાયણ, યાવત્ અંગેપાળ સહિત - ચાર ચાર વે; આ લૌકિક આગમનું વ્યાખ્યાન ભાવકૃતના પ્રસંગમાં કહે વામાં આવ્યું છે. ત્યાંથી જ સમજી લેવું જોઈએ. તે ક્રિ ૪ જોકgિ ?) ભડંત કિતરિક આગમનું સ્વરૂપ કેવું છે? (કારિક કાળ - ¢િवेहि भगवंतेहि उत्पण्णणाणदसणधरेहिं तीयपच्चुप्पण्णमणागयजाणएहि' तिलुक्क पहियमहियपूइएहि सन्धण्णूहि सम्वदरिमीहि पणीयं दुवालसंगं गणिपिडगं) - ઉત્તર-લોકોત્તરિક આગમનું સ્વરૂપ આવું છે કે જે બ્રત, વર્તમાન, . ભવિષ્યના જ્ઞાતા તથા અનંતદર્શનના ધારી સર્વજ્ઞ અહંત ભગવતે વડે પ્રીત થયેલ છે. આ આગમ ૧૨ અંગ રૂપ છે. આ આગમને ગક્રિપિટક પણ કહે છે. અહંત ભગવંત ત્રણે લોકોમાં માન્ય અને પૂજ્ય હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શનથી એઓ રિલેકવતી સમસ્ત પદાર્થોના જ્ઞાતા છે. ' (શાવાશે કાર રિદિવાસો) આ દ્વાદશાંગ ગણિપિટકના નામો આચારાંગ ચાવત દષ્ટિવાદ છે (અgવા ગામે તિવિષે ઘs-i કુરાનને, કથા, ' રમવાને) અથવા આ રીતે પણ આગમના ત્રણ પ્રકારો છે. જેમકે સૂત્રા ' ગમ, અગમ તદુભયાગમ. સૂત્રરૂપ આગમનું નામ સૂનાગમ છે, અર્થરૂપ - આગમનું નામ એટલે કે સુત્રવડે કહેવાયેલ અર્થરૂપ જે આગમ છે, તેનું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ . નામ અથંગમ છે, તેમજ સૂત્ર અને અર્થ એ બન્ને રૂપ જે આગમ છે. તે તદ્રુભયાગમ છે. (બ્રહ્મા આળને ત્તિવિષે નળશે) અથવા આ રીતે પણ માગમના ત્રણ પ્રકારા છે. (લગા) જેમ કે (જ્ઞાનને બળતરામે વપરાળમે) માગમ, અનંતરાગમ, અને પરપરાગમ. આમાં ગુરુના ઉપદેશ વિના જ ફક્ત નિજ આત્માના જ આગમ છે, તે આમાગમ છે. આનુ તાત્ક ખા પ્રમાણે છે કે તીર્થંકર પ્રભુ જે અરૂપથી આગમની પ્રરૂપણા કરે છે તે અર્થરૂપ આગમ તેમના માટે આત્માગમ છે. તીર્થંકર ભગવાન્ સ્વયમેવ કેવલજ્ઞાનથી અને જાણે છે એટલા માટે અર્થ એધમાં તેઓ ગુરુ ઉપદેશની અપેક્ષા રાખતા નથી. ગણધરીએ જે આગમને સૂત્રરૂપમાં નિબદ્ધ કર્યો છે તે સૂત્રરૂપ આગમ ગણુધરા માટે આત્માગમ છે. આ સૂત્રરૂપ આગમના જે મર્થ છે તે ગણધરો માટે અનન્તરાગમ છે. કેમ કે તે અથ તેમનામાં તીથ', કરા કે સુફ્તિ થયેàા છે, કહ્યું પણ છે કે “અર્થ આવ ના પુરું શૈયંતિ ના નિકળા' એજ વિષય (ચિત્ત્વnાન '' ચવ પ્રત્તામે, નળંદ્રાળ પુત્તરણ સામે, યરણ અનંતરાળમે) આ સુત્રપાઠ વડે થયેલ છે (નળ-રીવાળ પુત્તરણ અનંતરામે સ્થલ પરંપરાને) ગણધરાના જ સ્વામી વગેરે જે શિષ્યા થયા છે, તેમના માટે સૂત્ર અનન્તરાગમ છે, કેમ “હું આ શિષ્યાએ સાક્ષાત્ ગણુધાના મુખારવિંદાથી તેમનુ શ્રવણુ કર્યુ છે. તેમજ આ સૂત્રેાના જે મ છે, તે પરપરાગમ છે. કેમ કે ગણધરની વ્યવધાનતાથી તે પ્રાપ્ત થયેલ છે. ત્યાર પછી પ્રણવ આફ્રિકોના માટે જે સૂત્ર અને અથ છે, તે પરપરા આગમ જ છે. તે ન આગમ છે અને ન અનન્તરાગમ છે. એજ વાત “સેન પરં મુન્નાર વિચષ વિ નો ારાતમે, નો ાળવવામે, પરમ્પરામે” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. ( से तं लोगुत्तरिए से तं आगमे से तं णाणगुणप्पमाणे ) ચ્યા પ્રમાણે લેાકોત્તરિક આગમનું સ્વરૂપ છે. તીથરાને જે આગમના પ્રણેતાખાના રૂપમાં નિરૂપિત કરવામાં આવેલ છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે. કે માગમમાં જિનવાદીઓએ એકાન્તત; અપૌરુષેયતા માની છે. તેનુ નિરાકરણ થઈ જાય છે. કેમ કે પૌરુષયતા તાત્રાદિકના જ્યાં સુધા વ્યાપાર થશે નહિ, ત્યાં સુધી વિશિષ્ટ શબ્દોની થશે નહિ. 0 શંકા—તાવાદિકાના વ્યાપારથી શબ્દ ઉત્પન્ન થતા નથી, પરંતુ અભિવ્યક્ત થાય છે. શ’કાકારના અભિપ્રાય એવા છે કે શબ્દ તેા અનાદિ અનિધન છે, એટલા માટે તેને કદાપિ વિનાશ થતા નથી. ફક્ત તેની ઉપર આવરણ આવી જાય છે, તે આવરણને તાલ્લાહિકોને વ્યાપાર હટાવી દે છે, એટલા માટે તે શબ્દ તાલ્વાદ્દિકાના વ્યાપારથી અભિવ્યક્ત થઇ જાય જે પદાર્થ છે, તેની અભિવ્યક્તિ હોય છે નહિ કે ઉત્પત્તિ. આ પ્રમાણે કહેવુ પણુ ઉચિત નથી કેમ કે તાલ્વાદિક વ્યાપારાથી શબ્દની ગ્રંથ ચિત્ ઉત્પત્તિ થાય છે. અભિવ્યક્તિ નહિ, ને આ પ્રમાણે જ એકાન્તતઃ માનવામાં આવે તે પછી સ`સારમાં જેટલાં વચને છે તે સર્વે અપૌરુષેય જ થઈ જ. અને અપૌરુષેયતાના કારણે સવ આગમામાં પ્રમાણુતાના અપ્રસંગ ઉપસ્થિત થશે, એવી પરિસ્થિતિમાં અમુક આગમ પ્રમાણુ છે અને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ . અમુક આગમ અપ્રમાણ છે, આ વાત સિદ્ધ થઈ શકશે જ નહિ. શબ્દમાં અપરુષેયતા આ પ્રમાણે આવે છે કે તેઓ સવે ભાષા વર્ગથી નિષ્પન્ન હોય છે, અને ભાષા વર્ગUાઓ પૌગલિક છે. અને તેઓ લોકમાં સદા સ્થિત રહ્યા જ કરે છે. તાલવાદિકો કોઈપણ જાતનું અદૂભત કામ કરે છે એવું નથી, તેઓ તે ફક્ત તમારા મત મુજબ શબ્દની અભિવ્યક્તિ જ કરે છે. એવી સ્થિતિમાં સમસ્ત શબ્દોમાં અપૌરુષેયતા આવે છે. શબ્દ ભાષા, વણાઓથી નિષ્પન્ન થાય છે, આ માન્યતા અસિદ્ધ નથી, એટલે કે શબ્દ પૌદ્ગલિક છે, એવું કથન અસિદ્ધ નથી. કેમકે પટતાડન જન્ય મહાઘોષ આદિ શબદથી કાનને પડદે સુદ્ધાં ફાટી જાય છે. ભીત વગેરેથી શબ્દ સ્મલિત થઈ જાય છે. સાથે આ પ્રમાણે છે કે જે શબ્દ પૌગલિક હેત નહિ અને તે અમૂર્તિક હતા તે તેના વડે કાનમાં વિઘાત (પ્રહાર) થ ન જોઈએ અને તેને ભિત્યાદિની સાથે અભિવાત પણ હવે ન જોઈએ. પરંતુ આમ થાય છે તેથી તે પીગ- લિક છે, એવું માનવું એગ્ય કહેવાય. એટલા માટે આગમરૂપવચને એકાન્તતા અપૌરુષેય નથી. કથંચિત્ પૌરુષેય છે. અને કથંચિત અપૌરુષેય છે. પૌગલિક ભાષા વગણુઓથી જન્ય હવા બદલ પૌરુષેય છે, તેમજ પુરૂષજન્ય તાવાદિક વ્યાપાર વડે અભિવ્યક્ત કહેવા બદલ પૌરુષેય છે. આ જાતની નિર્દોષ ભાવના જ રાખવી જોઈએ. આ પ્રમાણે આ નિરૂપણ છે. પ્રત્ય, અનુમાન, ઉપમાન અને આગમના નિરૂપણુથી સભેદ જ્ઞાનગુણ સમાણનું અહીં સુધી નિરૂપણ થઈ ચૂકયું છે. સૂત્ર-૨૨૪ દર્શનગુણપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર દર્શન ગુણ પ્રમાણુનું નિરૂપણ કરે છે– 'से कि त देखणगुणप्पमाणे' इत्यादि । શબ્દાર્થ સં યંસળrgવાળ) હે ભદંત! તે દશનગુણુ પ્રમાણમાં સ્વરૂપ કેવું છે ? ઉત્તર–ઉવળTળqમાળે રવિદે વળ) દશનગુણપ્રમાણુના ચાર પ્રકાર છે. (સંક) જેમ કે (હુરંગુષમાળ, શાસ્તુકળyorcવમાળે, શોણિતંતળrrળમાળે, દેવઘણકુળમાળ) ચક્ષુદર્શન ગુણ પ્રમાણુ, અચક્ષુદર્શનગુણુમાણ, અવધિદર્શનગુણપ્રમાણુ, કેવલદાન ગુણપ્રમાણુ, દર્શનાવરણ કર્મના ક્ષયપશમ વગેરેથી જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ થાય છે, તે દર્શન છે, દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે-“ક સીમા ઇત્યાદિ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જ્ઞાનની બે ધારાઓ છે. એ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ પાર પદાર્થોને સામાન્ય રૂપથી જ ગ્રહણ કરે છે અને બીજી ધારા પદાર્થોને, વિશેષરૂપથી ગ્રહણ કરે છે. સામાન્ય રૂપથી પદાર્થોને જાણનારી ધારાનું નામ દર્શન અને વિશેષ રૂપથી જાણનારી ધારાનું નામ જ્ઞાનગુણ છે. ભાવ ચક્ષુઇન્દ્રિયાવરણના પશમથી અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુ દર્શન લધિવાળા જીવને જે ઘટાદિ પદાર્થોમાં ચક્ષુ વડે સામાન્યાવલોકન થાય છે, તેનું નામ ચક્ષુદર્શન છે. દર્શન જે કે સામાન્યને જ વિષય બનાવે છે, પરંતુ જે સૂત્રકાર “રઘુવંavi વઘુવંનિg seveણtહાઉઘણુ ” આ સૂત્રપાઠ વડે ઘટાદિ વિશેનું કથન કર્યું છે, તે સામાન્ય અને વિશેષમાં કથંચિત્ અભેદ હોવાથી એકાન્તતા વિશેષ-વ્યતિરિત સામાન્યનું ગ્રહણ થતું નથી. એ વાતને સ્પષ્ટ કરવા માટે જે કર્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “દર્શન જે કે સામાન્ય જ વિષય બનાવે છે, પરંતુ જે તે સામાન્ય વિશેષથી સદંતર ભિન્ન છે, તે તેને વિષય બની શકે જ નહિ. કેમકે વિશેષ રહિત સામાન્ય ખરવિષાણુવત્ છે. એટલા માટે “નિર્ધો વિરોવાળ કા નામુ” વિશેનું સામાન્ય ગ્રહણ ક૨વું જ દર્શન કહેવાય છે. (જવલુરંવમાં બહુરંarળ૪ શામજી ચક્ષને બાદ કરતાં શેષ ચાર, ઇન્દ્રિયો અને મન એચક્ષુ કહેવાય છે. એમનાથી જે પદાર્થોનું સામાન્યજ્ઞાન થાય છે, તે અચકુંદન છે. તે અચક્ષદશમ ભાવચક્ષરિન્દ્રિયાવરણના ક્ષયપશમથી અને દ્રવ્યેન્દ્રિોના અનુપઘાતથી અચક્ષુદશનલબ્ધિ સંપન્ન જીવને ઘટાદિ પદાર્થોના સંલેષ રૂપ સંબંધ થયા પછી જ સંભવે છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ચક્ષુ ઇન્દ્રિય અપ્રાકારી મનાય છે, તે પદાર્થોની સાથે સંશ્લિષ્ટ થઈને પદાર્થોનું દર્શન કરતી નથી, માટે તે તેનાથી દૂર રહીને જ દૂરસ્થ પિતાના વિષયને જાણે છે. આ વાતને કહેવા માટે ઘટાદિકમાં ચક્ષુદર્શન હેય છે, એવું સૂત્રક પહેલાં કહ્યું છે. હવે અચક્ષુદર્શનમાં આ વાત કહેવામાં આવી રહી છે કે ચક્ષુ સિવાય જે શ્રોત્રાદિક ઈન્દ્રિયો છે, તે પ્રાકારી છે. પદાર્થોની સાથે સંશ્લિષ્ટ થઈને જ પિતાના વિષયને અવબોધ કરે છે. આ વાત સૂત્રકારે “કાચમા' ૫૮ વડે સ્પષ્ટ કરી છે. અન્યત્ર પણ આ પ્રમાણે જ કહ્યું જ છે કે (gટું કુળ કહ્યું, ત્યાર) શ્રેગેન્દ્રિય જ્યારે શબ્દ પૃષ્ટ થાય છે. ત્યારે જ સાંભળે છે, અને ચક્ષુરિન્દ્રિય અપૃષ્ટ થયેલ રૂપને જ જાણે છે. વગેરે. (ગોહિવં બોવિંદળિg સાવ વિરૂદg a pળ સરઘ વહુ) અવષિ. હનાવરણના ક્ષપશમથી જે સમસ્તરૂપી પદાર્થોનું અવધિદર્શન લબ્ધિ સંપન્ન જીવને સામાન્યાવકન થાય છે, તેનું નામ અવધિદર્શન છે. આ અવષિદર્શન સર્વપર્યાયમાં હોતું નથી. કેમકે અવધિદર્શનની વિષયભૂત પર્યાયે ઉત્કૃષ્ટથી એક જ પદાર્થની સંખ્યાત અથવા અસંખ્યાત કહેવામાં આવી છે. અને જઘન્યથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચાર પર્યાય ત૬ વિષથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ બત કહેવામાં આવી છે. કહ્યું પણ છે–રવાળો કહેર વગેરે ગાથા જે કહેવામાં આવી છે તેનું તાત્પર્ય એ જ છે. શંકા-પર્યા તે વિશેષરૂપ હોય છે અને દર્શન વિશેષને વિષય બનાવતું નથી, તેનો વિષય તે સામાન્ય કહેવામાં આવ્યા છે. તે પછી આવું શું છે કે જેથી પર્યાયને અવધિદર્શન-વિષયભૂત કહેલ છે. * * - ઉત્તર-માટી માટી રૂપ સામાન્યની જે ઘટ, શરાવ, ઉદંશ વગેરે પર્યા છે. તે પર્યાયે વકે ફક્ત સામાન્ય રૂ૫ માટી આદિ પદાર્થો જ, ત૬ તદુ રૂપથી વિશેષિત કરવામાં આવે છે, તે પર્યાયે પોતાના સામાન્યથી એકાન્તતઃ ભિન્ન તો છે જ વહિ. એટલા માટે મુખ્ય રૂપમાં તે દર્શનને વિષય સામાન્ય જ હોય છે. પરંતુ ગુણી ભૂત જે વિષય છે, તે પણ એના વિષયે થઈ જાય છે. એ જ વાતને સૂચિત કરવા માટે સૂત્રકારે અહીં પયાને તેના વિષય રૂપમાં વર્ણિત કરેલ છે. (હિંવર્ગ વરરંગિણ વજે રૂવપકાવેલું છે ત' રંanકુળમાળ) સમસ્ત રૂપી અને અરૂપી પદાર્થોને સામાન્ય રૂપથી જાણનાર હોવા બદલ પરિપૂર્ણ જે દર્શન છે, તે કેવલદર્શન છે. આ કેવલદર્શન, કેવલ જ્ઞાનાવરણ કમના ક્ષયથી અવિત લબ્ધિ સમ્પન્નવાળા જીવને મૂર્ત અને અમૂર્ત રૂપ સમસ્ત દ્રવ્યો અને તેમની સમસ્ત પર્યાયમાં હોય છે. મન:પર્યાયઃશન હેતું નથી. આનું - કારણ આ છે કે “મન:પર્યયજ્ઞાન તથાવિધ ક્ષયપશમના વશથી સામાન્યને નહિ પણ સદા વિશેને જ ગ્રહણ કરે છે! સૂ. રપ ચારિત્રગુણ પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ચારિત્રગુણ પ્રમાણુનું નિરૂપણ કરે છે. “રે ક્રિ વરિ૪ ગુણવત્તા” શબ્દાર્થ હૈ દિ' gિge) હે ભદંત! ચારિત્ર ગુણ પ્રમાણનું o 92 "સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વરિતાપૂનાળે વંતિ જળ) ચારિત્ર ગુણ પ્રમાણને પાંચ પ્રકારે છે. (ર) જેમકે (ાના પિત્તશુળ છે, છેલો પિત્ત गुणप्पमाणे परिवार विसुद्धियचरित्तगुणप्पमाणे सुहुमसंपरायचरित्तगुणप्पमाणे iણાયવરિરનુષ્યનાળે) સામાયિક ચરિત્ર ગુણ પ્રમાણ છેદેપસ્થાપન ચારિત્ર ગુણ પ્રમાણ, પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગુણ પ્રમાણુ, સૂકમ સાંપરાય ચારિત્ર. ગુરૂપ્રમાણુ યથાખ્યાતચ રિત્રગુણપ્રમાણ જેને ધારણ કરીને મનુષ્ય અનિદિત કર્મોનું આચરણ કરે છે, તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર આત્માને જ એક -ગુણ છે. એટલા માટે ચારિત્ર ગુણ રૂપ જે પ્રમાણ છે, તે જ ચારિત્ર ગુણ પ્રમાણ છે. આ ચારિત્ર ગુણ પ્રમાણ સર્વ સાવધોગવિરતિરૂપ છે જે કે સામાન્ય રૂપથી ચારિત્ર સવસાવદ્યવિરતિરૂપ છે. છતાંએ સામાયિકાદિ વિશેષણથી વિશેષિત થયેલ આ ચારિત્ર પાંચ પ્રકારનું થઈ જાય છે. આમાં જે સામાયિક અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ગુણ પ્રમાણ છે, તે સામાયિક શબ્દથી અભિહિત કરવામાં આવેલ છે. સામાયિક શબ્દનો અર્થ પહેલાં પૃષ્ટ કરવામાં આવેલ છે. (સામાચરિત્તગુqનાળે દુષિદે વણજો, રૂરિઘ ચ શાદિપ ય) આ સામાયિક ચારિત્ર : ઈતરિક અને યાવન્કથિકના રૂપમાં બે પ્રકારનું હોય છે. ત્વરિક સામાયિક : ચારિત્ર મહાવ્રતારોપ્યમાણ હોવા બદલ સ્વલ્પકાલિક હોય છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં જ્યાં સુધી શિખે મહાવ્રતનું આરોપણ કરતા નથી ત્યાં સુધી આ ઈ-રિક સામયિક ચારિત્ર હોય છે. તેમજ જીવન પર્યંત જે સામયિક ચારિત્ર હોય છે, તે યાવસ્કથિત હોય છે, આં" યાચકથિત સામાયિક ચારિત્ર ભરત, અરવત ક્ષેત્રોમાં આદિ અને અંતના તીર્થકર સિવાય વચ્ચેના ૨૨ તીર્થકરના સાધુઓમાં અને મહાવિદેહના તીર્થકરોના સાધુઓમાં હોય છે. (છેવો વળવસિTળcકાળે સુચિ પmજે ર ા જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનું છેદન કરીને ફરી મહાવ્રતની ઉપસ્થાપના કરવામાં આવે છે, તેનું નામ છે પસ્થાન ચારિત્ર છે. આ ચારિત્ર ભરત એરવત ક્ષેત્રના પ્રથમ તેમજ અતિમ તીર્થંકરના તીર્થમાં જ હોય છે અન્યત્ર નહિ-(ારવારે જ નિgોરે ) આ સાતિચાર અને નિરતિચારના ભેદથી બે પ્રકારનું હોય છે. સાતિચાર છે૫સ્થાપનચારિત્ર તે છે કે જે મૂળ ગુણોના વિઘાતક સાધુઓ માટે પુનઃવતપ્રદાન કરવા રૂપ હોય છે. તેમજ ઈત્વરિક, સામાયિક, ચારિત્રનું પાલન કરનાર શિષ્યને જે ચારિત્ર અપાય છે, તે અથવા એક તીથ કરના તીર્થથી બીજા તીર્થંકરના તીર્થમાં સંક્રમણ કરનારા, જેમકે પાર્શ્વનાથના તીર્થથી મહાવીરના તીર્થમાં જનાકા-સાધુઓને જે ચારિત્ર આપમાં આવે છે, તે નિરતિચર છે પસ્થાપન ચારિત્ર છે. (fણાવશુદ્ધિા .) ત્રીજુ જે પરિહાર વિશુદ્ધિક રૂપ ચારિત્ર ગુણ પ્રમાણુ છે, તે આ પ્રમાણે છે, તપ વિશેષનું નામ પરિહાર છે, આ પરિહારથી જે ચરિત્ર વિશુદ્ધિક હોય છે, તેનું નામ પરિહાર વિશુહિક ચારિત્ર છે. અથવા જે ચારિત્રમાં અનેકણીય વગેરેને પરિત્યાગ વિશેષ શુદ્ધ હોય તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર છે. એના નિર્વશ્યમાનક અને નિવિષ્ટકાયિક નામક બે ભેદે હોય છે. સાધુઓ વડે જે ચારિત્ર આસેવનીય હોય છે, તે નિર્વિશ્યમાનક છે. અથવા પરિહાર વિશુદ્ધિનું અનુષ્ઠાન કરનારા મુનિએનું નામ નિર્વિશ્યમાનક છે. એની સાથે ચોગ હોવા બદલ આ ચારિત્રનું નામ પણ નિર્વિશ્યમાનક છે. તપ વિશેષનું અનુષ્ઠાન જેએ કરી ચૂક્યા છે તેઓ નિર્વિકાયિક છે. નિર્વિષ્ટકાયિકજને વડે આસેવિત હોવા બદલ આ પરિહારવિશુદ્ધિકનું નામ પણ નિર્વિષ્ટકાયિક થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે. તીર્થંકરની પાસે આ ચારિત્રને શીકારનારા ૯ મનિજનો હોય છે. અથવા જે સાધુએ. પ્રથમ તીર્થંકરની પાસે રહીને આ ચારિત્રની આરાધના કરી છે, તે સાધુની પાસે આ ચારિત્ર ધારણ કરવામાં આવે છે. આ ચારિત્રને ધારણ કરનારા મુનિઓની સંખ્યા ૯ જેટલી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ હોય છે. અન્ય કોઈપણ સાધુની પાસેથી આ ચારિત્ર ધારણ કરી શકાતું નથી. આ સર્વમાં એક સાધુને કલ્પસ્થિત કહેવામાં આવે છે. આની પાસે જ સમરત સમાચારી કરવામાં આવે છે. ચાર સાધુજને જે તપ કરે છે, તે પરિહારિક કહેવાય છે. અને બીજા ચાર સાધુજને એમની વૈયાવૃત્તિ કરે છે. તેઓ અનુપરિહારિક કહેવાય છે. પરિહારિક સાધુજને આ પ્રમાણે તપસ્યા કરે છે.-ગ્રીષ્મકાળમાં જઘન્ય તપસ્યા એઓ ચતુર્થ ભક્તની કરે છે, મધ્યમ તપસ્યા એમની ષષ્ઠભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા એમની અષ્ટમભક્તની હોય છે. હેમતતુમાં એઓ જઘન્ય તપસ્યા ષષ્ઠભક્તની, મધ્યમ તપસ્યા અટમભક્તની અને ઉત્કૃષ્ટ તપસ્યા દશમભક્તની કરે છે. વર્ષાકાળમાં જઘન્ય તપયા અષ્ટમભક્તની, મધ્યમ તપસ્યા દશક્તિની અને ઉત્કૃષ્ટ તપસ્યા દ્વાદશ ભક્તની કરે છે. ક૯૫સ્થિત જે એક ક્ષાધુ હોય છે, તે તેમજ ૪ જે અનુપરિહારિક સાધુ હોય છે, એ પાંચે પાંચ ઘણું કરીને નિત્યભેજ હોય છે. એ ઉપવાસ કરતા નથી. એમનું જે ભજન હોય છે, તે આચાર્મ્સ (આયંબિલ) જ હોય છે. બીજી નહિ. આ જાતની ૬ માસ સુધીની પરિહારિક જન તપસ્યા કરીને પછી એઓ અનુપહારિક બની જાય છે, અને જે એ અનુપડારિક હોય છે, તેઓ પરિહારિક બની જાય છે. એમની તપસ્યા પણ ૬ માસની ઉપર લખ્યા મુજબ જ હેય છે, આ પ્રમાણે એએ આઠેઠ સાધુઓ જ્યારે તપસ્યા પૂર્ણ કરે છે. ત્યારે એમનામાંથી એક કલ્પસ્થિત બને છે, અને જે પહેલાં કલ૫સ્થિત થયો હતો તે પરિહારિક થઈને ૬ માસ સુધી તપસ્યા કરે છે. ત્યારે બાકીના સાત તેની પરિચર્યા કરે છે. આ પ્રમાણે ૧૮ માસમાં આ કલ્પપૂર્ણ થાય છે. ક૫પૂર્ણ થતાં જ કાં તે એ ફરી તેજ કહપને ધારણું કરે છે કાં એઓ જિનાલપી થઈ જાય છે, અથવા પિતાના ગરછમાં જઈને ભળી જાય છે. આ ત્રણ માગે છે. આ ચારિત્ર જેમણે છે પસ્થાપન ચારિત્ર અંગીકાર કરેલ હોય છે, તેમને જ હોય છે, બીજાઓને નહિ. આ પ્રમાણે જે જે સાધુ તપસ્યા કરીને અનુપહારિકતાને અથવા ક૫સ્થિત અવસ્થાને અંગીકાર કરે છે, તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર નિવિષ્ટકાયિક કહેવાય છે. પરંતુ જેઓ ફક્ત તપસ્યા જ કરે છે, અનુપહારિક અથવા કલ૫સ્થિત અવસ્થા અંગીકાર કરતા નથી તેમનું પરિહારવિશુદ્ધિક ચારિત્ર નિર્વિશ્યમાનક કહેવાય છે. (સુકુનવરામવરિત્તશુળcvમળે ટુરિ જજો રં કgr સંદિ૪િમાળા ચ વિસુ સનાળા થી સૂકમ સં૫રાય ચારિત્ર ગુણ પ્રમાણુ બે પ્રકારનું છે. એક સંકિલશ્યમાનક અને બીજુ વિશુદ્ધમાનક. જીવ જેના લીધે ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેનું નામ સંપરાય છે. એવું આ સં૫રાય ક્રોધાદિ કષાય રૂપ હોય છે. લેભાંશમાત્રના અવશેષથી જ્યાં સંપાય સૂક્ષમ હોય છે, એટલે કે ફક્ત સૂક્ષ્મ લોભ જ રહે છે, તેનું નામ સૂકમ સં૫રાય છે. આ સંકિલશ્યમાનક અને વિશુદ્ધમાનકના ભેદથી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારનું હોય છે. તેમાં જે જીવશ્રેણી પર આરહણ કરે છે, તેનું સૂક્ષ્મ સંપરા ચારિત્ર વિશુદ્ધમાનક હોય છે, અને જે જીવશ્રેણીથી-ટ્યુત થઈ જાય છે, તેનું સૂમ સં૫રાય ચારિત્ર સંકિલશ્યમાનક હોય છે. (જલાર चरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते-त जहा-पडिवाईय अपडिवाईय अहवा अहक्खायवरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते तं जहा- उमथिए य केवलिए य) યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રમાણુ બે પ્રકારનું હોય છે. એક પ્રતિપાતિ અને બીજુ અપતિપાતિ. આ ચારિત્રમાં કષાયદયને સદંતર અભાવ રહે છે, તેથી આમાં કઈપણ જાતના અતિચારની સ્થિતિ ઉસન્ન થતી નથી, એટલા માટે આ ચારિત્ર પારમાર્થિકરૂપમાં પ્રસિદ્ધ થઈ જાય છે. એજ યથાસ્થાત ચારિત્ર શબ્દનો અર્થ છે. એના બે પ્રકારે છે, એક પ્રતિપાતિ અને બીજુ અપતિપાતિ જે જીવને મહ ઉપશાંત હોય છે, તેનું આ ચારિત્ર પ્રતિપતિ હોય છે, અને જે જીવને મોહ સદંતર ક્ષીણ થઈ જાય છે, તેનું આ ચારિત્ર અપ્રતિપાતિ હોય છે. અથવા છાઘર્થિક અને કેવલિકના રૂપમાં પણ એના બે ભેદ છે. આ ચારિત્રક્ષણ મોહી કેવલી અને છદ્મસ્થના હોય છે. એટલે આશ્રયના ભેદથી આ ચરિત્રના પણ એ બે ભેદ કહેવામાં આવ્યાં છે. ( 7 સિત્તprદમાળે, રે ૪ લીવકુળમાળે-જે નં કુળqમાને) આ પ્રમાણે આ ચારિત્રગુણપ્રમાણુનું સ્વરૂપ કથન જાણવું જોઈએ. જ્ઞાનગુણપ્રમાણ દર્શન ગુણ પ્રમાણ અને ચારિત્ર ગુણ પ્રમાણુ વિષેનું આ કથન પૂરું થતાં જ જીવગુણપ્રમાણુનું કથન પૂરું થઈ જાય છે અને આ કથનની સમાપ્તિમાં જ ગુણપ્રમાણનું કથન સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે આ ગુણ પ્રમાણનું કથન સમાપ્ત થઈ ગયું છે. જે સત્ર-૨૨૬ છે પ્રસ્થક કે દૃષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર નયપ્રમાણુનું નિરૂપણ કરે છે. * * * * : જિ નથcવમા?' રાષિા શબ્દાર્થ–ણે જિં હું તમાળે ) હેમંત ! તે નયરૂપ પ્રમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(નરજાને સિવિશે ઘo) તે નય પ્રમાણના ત્રણ પ્રકારે છે. એટલે કે નયપ્રમાણુનું સ્વરૂપ ત્રણ દષ્ટા વડે સ્પષ્ટ કરવામાં આવ્યું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ છે. (લ'ના) જેમકે (વસ્થ વિદ્યુàળ, વાહિન્ટિંમેળવવસદ્ધિંતળું) પ્રસ્થકના દૃષ્ટાન્તથી વસતિના દૃષ્ટાન્તથી અને પ્રદેશના દૃષ્ટાન્તથી, તાપ કહેવાનુ' આ પ્રમાણે છે કે પ્રત્યેક જીવાદિક વસ્તુ અનંતધર્માત્મક છે. તે અનત ધર્મોમાંથી અન્ય ધર્મોને ગૌણુ કરીને અને વિક્ષિત ધમને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વક્તાના જે અભિપ્રાય હાય છે તે નયપ્રમાણ છે. આ નય૫ પ્રમાણુનું નામ નયપ્રમાણ છે. આની પ્રરૂપણા પ્રસ્થક દૃષ્ટાંતથી, વસતિ દૃષ્ટાંતથી અને પ્રદેશ દૃષ્ટાન્તથી કરવામાં આવી છે, એથી નયના ત્રણુ પ્રકાશ કહેવામાં આવ્યા છે. (હૈ સંસ્થાવિદ્યુતળું) હે ભદન્ત ! પ્રસ્થક્ર દૃષ્ટાન્તને લઇને જે પ્રમાજીની પ્રરૂપણા કરવામાં આવી છે, તે કઇ રીતે કરવામાં આવી છે? ઉત્તર-(સ્થળવિદ્યુતળું) પ્રસ્થકના-પાલી દૃષ્ટાન્તના આધારે જે નયપ્રમાણુની પ્રરૂપણા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે. (લે. નફાનામદ્ દેશને વસું મહાય ની સમદુત્તો છે ના) જેમ કાઈ પુરુષ પરશુ (કુઠાર) લઈને જ ગલ તરફ જઈ રહ્યો હતા. (7 વાલિત્તા) તેને તે તરફ જતા જોઈને (જે જ્ઞા) ઢાઈએ તેને પ્રશ્ન કર્યાં. (f' સુવું નત્તિ ) તમે કયાં જઈ રહ્યા છે. (વિયુદ્ધો નેશનો અળ) ત્યારે તેણે અશુિદ્ધ નૈગમનયના મત મુજબ કહ્યું. (વઘળ૪ નચ્છામિ) હું પ્રસ્થક લેવા જઈ રહ્યો છું. (ઉં ૧ ઈ रिमाणं पाखित्ता एज्जा, किं तुवं विदासि १ विसुद्धो नेगसो भणइ पत्थयं. ઝિયામિ) જ્યારે તે પ્રસ્થક તૈયાર કરવા માટે કાઈ વૃક્ષને કાપવા તત્પર થયા ત્યારે તેને આમ કરતા જોઇને કાઇએ આ પ્રમાણે પૂછ્યુ કે તમે આ શું કાપી રહ્યા છે ?, ત્યારે તેણૢ વિશુદ્ધ નૈગમનય મુજબ આ પ્રમાણે જવાખ આપ્યા કે હુ' પ્રત્થક કાપી રહ્યો છું. (ä જ કે જીમાળ પાલિત્તા અજ્ઞજ્ઞા, જિ. સુર્વ તાહિ ?) જ્યારે તે કાષ્ટને છેલવા લાગ્યા, ત્યારે તે માણસને કોઇએ પૂછ્યુ કે આ તમે શુ' છેાલી રહ્યા છે ? (વિયુદ્ધત્તરાગો મેળમો અળદ) ત્યારે વિશુદ્ધતર નૈગમનય મુજબ તેણે જવાબ આવ્યા કે (વર્ચ રચ્છામિ) હું પ્રસ્થક છેાલી રહ્યો છું. ('જર્નીમાર્ગ બ્રિા एउजा, कि तुवं उक्कीरसि १ विसुद्धतराओ णेगमो भइ-पत्थर्य उक्कीरामि) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તેને કેઈએ પ્રસ્થક-નિમિત્ત કાષ્ઠના મધ્યભાગને કહાડતાં જે તે તે ઈને પૂછયું-“આ તમે શું કરી રહ્યા છે ? ત્યારે તેણે વિશુદ્ધતર નિગમનય મુજબ જવાબ આપતાં કહ્યું કે હું પ્રસ્થક ઉત્કીર્ણ કરી રહ્યો છું. (तच केइ विलिहमाणं पासित्ता वएज्जा, कि तुवं विलिहसि-विसुद्धतराओ જોજો માર પથર્ચ વિઝિલામિ) જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ટ ઉપર લેખની વડે પ્રસ્થક માટે ચિહ્નો કરવા લાગ્યો એટલે કે પ્રથકના આકારની રેખાઓ ઉત્કીર્ણ કરવા લાગ્યા ત્યારે તેને આ પ્રમાણે કરતા જોઈને કેઈએ પૂછયું, તમે આ શું કરી રહ્યા છે. ત્યારે તેણે વિશુદ્ધતર નિગમનયના મત મુજબ કહ્યું છે કે હું પ્રસ્થકના આકારને અંકિત કરી રહ્યો છું. (હવે વિશુદ્ધતા નમસ્ક નામાષિમો પરથો) આ પ્રથકના સંબંધમાં ઉપર મુજબ ત્યાં સુધી પ્રશ્નોત્તર કરતાં રહેવું જોઈએ કે જ્યાં સુધી વિશુદ્ધતર નૈગમનયને વિષયભૂત તે સંપિત નામ પ્રસ્થક સંપૂર્ણ રીતે તૈયાર ન થઈ જાય. (gવભેર કહાણવિ) આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણુનું જોઈએ. (હંgs રિમિયાઇમારતો થો) સંગ્રહનયના મત મુજબ ધાન્યપૂતિ પ્રસ્થક જ પ્રસ્થકના નામે અભિહિત કરી શકાય છે. (કg સુવર્ણ રથ નો પિત્તો મેર િવરામો) ઋજુસૂત્ર નય મુજએ પ્રથક પણ પ્રસ્થક છે અને ધાન્યાદિક પણ પ્રસ્થક છે. (તિ હું ઘરના पत्थयस अत्थाहिगारजाणी जस्स वा पत्थओ निष्फज्जइ, से त पत्थयबिटुंસે) તેમજ શખ, સમધિરૂઢ અને એ ભૂત આ ત્રણે નાના મન્તવ્યાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયુક્ત છે, તે પ્રસ્થક કહેવાય છે કેમકે એમના પ્રયાસથી પ્રસ્થક તૈયાર થયૅલ છે. આ પ્રમાણે આ મથકના દૃષ્ટાન્તથી નયરૂપ પ્રમાણુનું સ્વરૂપ કથન જાણવું જોઈએ. ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે નયના સ્વરૂપનું કથન પ્રસ્થકના દૃષ્ટાન્ત વડે પ્રદર્શિત કર્યું છે. નિગમ, સંગ્રહ વ્યવહાર, રાજુ સૂત્ર શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ પ્રમાણે એ સાત નો છે. આમાં જે પ્રથમ નૈગમન છે, તે સંકલિપત વિષયમાં વિવક્ષિત પર્યાયનું આપણુ કરીને તેને તે વિવણિત પર્યાયરૂપ માને છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રસ્થક આ મગધદેશ પ્રસિદ્ધ એક પરિમાણ વિશેષનું નામ છે. આનાથી ધાન્યાદિક ભરીને માપવામાં આવે છે. બુંદેલખંડ તરફ આને ચૌથિયા કહે છે. આ સવાસેરનું પ્રમાણ છે. આજકાલ આનું ચલન નથી. છતાંએ આ જાતનું માપ હજી સુધી વ્યવહારમાં ઉપયુક્ત થાય છે. જેને કયા કહેવામાં આવે છે. આ કઈક સ્થાને પીતળનું હોય છે. અને કેઈક સ્થાને કાનું હોય છે. આમાં પાંચથી સાડા પાંચ સેર અનાજ સમાય છે. આજે પણ તે તરફ આ માપનું ચલન છેઆ જાતના પ્રસ્થાક તૈયાર કરવાના સંક૯પથી પ્રેરાઈને કેઈમાણસ જ્યારે જંગલની તરફ ચાલવા તૈયાર થયો, ત્યારે તે માણસને કેઈએ પૂછયું કે “તમે ક્યાં જઈ છે ?' ત્યારે તેણે કહ્યું કે હું પ્રસ્થાક લેવા જઈ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છું. આમ વિચાર કરીએ તે હજી પ્રસ્થક પર્યાય સન્નિહિતનથી ફક્ત તે માણસના મનમાં તે વિષે સંકલ્પ માત્ર સ્કુરિત થયેલ છે. પરંતુ પછયા પછી તે માણસે તેને જવાબ આપે, તે નિષ્પન્ન થયેલ પ્રસ્થકને માની ને જ આપ્યો છે. આ તેને અભિપ્રાય અવિશુદ્ધ નૈગમનયની માન્યતાનુસાર છે. નગમનયના અવિશુદ્ધ, વિશુદ્ધ, વિશુદ્ધતર જેવા ઘણા ભેદ છે. આ અભિપ્રાયને અવિશુદ્ધ એટલા માટે કહેવામાં આવેલ છે કે “હજી પ્રશ્યક પર્યાય કોઈપણ અંશરૂપમાં ઉદ્દભૂત થયેલ નથી. જે વસ્તુને જાણવાના ઘણુ અભિપ્રાય જે નયના હોય તે નયનું નામ નૈગમનાય છે. અનૈ મા ચશ્ય જ નૈવામા આ નિગમ શબ્દની વ્યુત્પત્તિ છે. અહીં “કીને લોપ થઈને નૈગમ શબ્દ સિદ્ધ થયેલ છે. જો કે તે પ્રઘક પર્યાયના કારણભૂત કાષ્ઠને ગ્રહણ કરવા જ તે જઈ રહ્યો છે, પરંતુ પ્રશ્નના ઉત્તરમાં તે આ પ્રમાણે જવાબ આપે છે કે હું પ્રથમ લેવા જઈ રહ્યો છું. આનું કારણ આ પ્રમાણે છે કે “નૈગમનય અનેક પ્રકારથી વસ્તુને માને છે, એથી કારણમાં કાર્યને ઉપચાર કરીને તે આ । अ०७२ પ્રમાણે કહે છે અને લેકમાં આ જાતને વ્યવહાર પણ જોવામાં આવે છે. તથા જ્યારે તે કાષ્ઠને પ્રસ્થક માટે કાપવા લાગ્યો અને પૂછયા પછી તેણે પ્રસ્થક કાપી રહ્યો છું.' આ જાતને જવાબ આપે, તે આ જાતને જવાબ પણ નૈગમનય મુજબ બરાબર જ છે. અહીં પણ તેણે કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. અહી જે નિગમનયને “વિશુદ્ધ' કહેવામાં આવેલ છે, તેને ભાવ આ છે કે “કાષ્ઠમાં પ્રસ્થાના પ્રતિ પૂર્વ કથનની અપેક્ષાએ કિંચિત્ આસન્ન કારણુતા છે. પહેલા ઉત્તરમાં તો કાષ્ઠમાં અતિવ્યવહિતતા હેવા બદલ સહેજ પણ આસન કારણુતા નથી, એથી આ ઉત્તરને અવિશદ્ધ કહેવામાં આવેલ છે. આ ઉત્તર પછી બીજા ૫ણુ જેટલા ઉત્તર પ્રચ્છક સંબંધી પ્રકટ કરવામાં આવેલ છે, તેમાં પૂર્વ પૂર્વની અપેક્ષા ઉત્તર ઉત્તરના જવાબમાં આ કારણુથી જ વિશુદ્ધતા જાણવી જોઈએ. આ પ્રમાણે જ્યારે તે પ્રરથક માટે કાષ્ઠને છોલવા લાગે છે અને આ સંબંધમાં પ્રશ્ન કર્યા પછી તેણે આ જાતને જવાબ આપ્યો કે હું પ્રસ્થને છોલી રહ્યો છું ત્યારે આ નયના અભિપ્રાય મુજબ તેનું આ કથન સત્ય માનવામાં આવે છે. અને તેને આ આ જાતને અભિપ્રાય પૂર્વની અપેક્ષા વિશુદ્ધતર હોય છે. આ પ્રમાણે જ્યાં સુધી લોકવ્યવહાર પ્રસિદ્ધ પ્રશ્યક નામની પર્યાય પ્રકટ થઈ ન જાય ત્યાં સુધી ના પહેલાના પ્રસ્થક સંબંધી જેટલા જવાબ હશે, તે બધા આ નયના અન્તર્ગત જ માનવામાં આવશે. વ્યવહારનય લેકવ્યવહારની પ્રધાનતાને લઈને પ્રવતિત હોય છે. એથી જ જ્યારે લેકમાં પૂર્વોક્ત અવસ્થામાં સર્વત્ર પ્રસ્થક વ્યવહાર હોય છે, ત્યારે નિગમની જેમ વ્યવહારનય પણ માને છે. સામાન્ય રૂપથી સમસ્ત વસ્તુને જે ગ્રહણ કરે છે, એ નય સંગ્રહન છે. આ નયન મન્તવ્યાનુસાર જ્યારે પ્રસ્થક ધાન્યાદિક મેય વરતુથી પરિત થશે, ત્યારે જ તે ખરેખર પ્રસ્થ શબ્દ વાગ્યે થશે. નિગમ અને વ્યવહારથી એ બનને ન અવિશુદ્ધ છે, એથી પ્રથકના કારણભૂત જે વૃક્ષાદિકે છે, તેઓ પણ પ્રસ્થાના કાર્યના અકરણુકાળમાં પણું મથક કહેવામાં આવ્યાં છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સંગ્રહ એ ખન્નેથી વિષુદ્ધ છે. એથી આ નયના મત મુજબ પેાતાના ફાય સ`પાદનમાં સક્ષમ તે પ્રસ્થક જ ખરેખર પ્રસ્થક શબ્દ વાચ્ય હાય છે. આ નય સામાન્યની અપેક્ષાએ સવપ્રસ્થાના એક રૂપમાં સગ્રહ કરે છે. જે આ નય વિશેષરૂપથી પ્રસ્થાના સંગ્રઢ કરે તેા વિવક્ષિત પ્રસ્થથી ભિન્ન પ્રસ્થમાં પ્રર્થકત્વ જ સિદ્ધ થાય નહિ. કેમકે સામાન્ય વિના વિશેષાનુ અસ્તિત્વ જ કલ્પી શકાય નહિ. એટલા માટે સામાન્યવાદી હાવા ખદલ આ નય સમસ્ત પ્રસ્થાને એક જ પ્રસ્થ માને છે. ઋજુસૂત્રનય મુજબ પ્રસ્થક પણ પ્રસ્થક જ છે અને ધાન્યાદિક મેય પણ પ્રસ્થક છે. આમ જે કહેવામાં આવ્યું છે, તેના અભિપ્રાય આ પ્રમાણે છે કે આ નય વર્તમાનકાલિક માન અને મેય તેજ માને છે. નષ્ટ હાવાથી અને અનુત્પન્ન હોવાથી સત્તાવિહીન હાવા બદલ ભૂત અને ભવિષ્યત્ કાલીન માન અને પ્રેયને માનતા નથી. એટલા માટે જે ક્ષણુમાં પ્રસ્થક પેાતાના કાર્યમાં પ્રવૃત્ત થયેલ છે અને ધાન્યાદિક તેના વડે મપાઈ રહ્યાં છે, ત્યારે જ તે પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધતર હાવા બદલ આ નય ગુજખ પ્રસ્થક માનવામાં આવે છે, શબ્દનય, સમભિનય અને એવભૂતનય આ ત્રણે નયેા પ્રધાન હેાય છે. એટલા માટે શબ્દાનુસાર જ એએ અનુ પ્રતિપાદન કરે છે. એથી જ એમને શબ્દ નય કહેલ છે. તથા પ્રથમ જે ચાર ના છે તે અર્થની મુખ્યતાથી હાય છે, એટલા માટે તે અનય કહેવાય છે. આ ત્રણુ શબ્દનચેાના મતમાં પ્રસ્થના સ્વરૂપના પરિજ્ઞાનથી ઉપયુકત થયેલ જીવ પ્રસ્થક' કહેવામાં આવેલ છે. આનું તાત્પય આ પ્રમાણે છે કે, આ નયે। ભાવપ્રધાન છે. એથી એ ભાવ પ્રસ્થને જ માને છે. ભાવ પ્રસ્થનું તાય છે. પ્રસ્થના ઉપયાગ', એટલા માટે આ નયેાના મતવ્યાનુસાર ભાવ પ્રસ્થક શબ્દને વાચ્યાય હાય છે. ઉપયાગ અને ઉપયેગવાનમાં અભેદ હાય છે, એથી ઉપયેાગવાનું પણુ પ્રસ્થક કહેવાય છે. આ શબ્દાનિય ત્રયના મતમાં તે જે જ્યાં ઉપર્યુકત હાય છે. તે ત્યાં જ હાય છે. કેમકે જીવનું' લક્ષણ ઉપયેગ કહેવામાં આવ્યું છે. એથી જીત્રલક્ષણુસ્વરૂપ આ ઉપયાગ જ્યારે પ્રસ્થકને પોતાના વિષય બનાવે છે. ત્યારે તે તદ્રુરૂપમાં પરિજીત થઈ જાય છે. એટલા માટે પ્રસ્થકના ઉપયાગને પ્રસ્થક માની લેવામાં આવે છે. આ કારણથી જ ઉપયોગ સિવાય જીવતુ` કેઈપણુ જાતનુ' સ્વરૂપ માનવામાં આવતું નથી. અથવા-પ્રથકને તૈયાર કરનાર પુરુષના જે ઉપયાગને લઈને પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયેગમાં વિદ્યમાન કહેવાય છે. કેમકેકર્ડામાં જ્યાં સુધી પ્રસ્થક રચના-વિષયક ઉપયેગ માનવામાં આવશે નહિ, ત્યાં લગી પ્રસ્થક બનાવી શકશે જ નહિ, એટલા માટે તે પ્રસ્થકને નિષ્પન્ન કરનારા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગથી અનન્ય હોવા બદલ તે કર્તાને પ્રસ્થ કહેવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જેટલા પદાર્થો છે, તે સવે આપણી આત્મામાં વિદ્યમાન છે. આત્માથી ભિન્ન કેઈપણ વસ્તુમાં તેમની સત્તા નથી. આ સિદ્ધાન્ત મુજબ અન્ય પદાર્થની અન્યત્ર વૃત્તિ માનવામાં આવી નથી. આ સંબંધમાં યક્તિ આ પ્રમાણે છે કે-નિશ્ચયાત્મક માન પ્રસ્થ કહેવામાં આવે છે. અને આ નિશ્ચયજ્ઞાન રૂપ હોય છે. હવે આપણે વિચાર કરીએ કે જે નિશ્ચયરૂપ પ્રસ્થક છે, તે જડાત્મક કાષ્ઠમાં કેવી રીતે પિતાની વૃત્તિની અનુભૂતિ કરી શકે? કેમકે ચેતન અને અચેતનમાં સમાનાધિકરણુતા હોય જ નહિ. એટલા માટે પ્રથકના ઉપયોગથી યુક્ત આત્મા જ પ્રશ્યક છે. આમ માની લેવું જોઈએ. આ જાતને અભિપ્રાય ત્રણ શબ્દનને છે. સૂ ૨૨૭ વસતિ કે દૃષ્ટાંતસે નય કે પ્રમાણ કા નિરુપણ આ પ્રમાણે પ્રથકના દૃષ્ટાન્તથી નયના સ્વરૂપનું નિરૂપણ કરીને હવે વસતિના દૃષ્ટાતથી સૂત્રકાર તેનું નિરૂપણું કરે છે. 'से कि त वसहिदिटुंतेणं' इत्यादि । શબ્દાર્થ – જિં વહિવતેor) હે ભદન્ત! જેના વડે નય સ્વરૂપનું ગ્રહણ થાય છે. તે વસતિ દષ્ટાન્તનું સ્વરૂપ કેવું છે? (વણિિરર) વસતિ દૃષ્ટાન્તથી નય સ્વરૂપનું પ્રતિપાદન આ પ્રમાણે છે. ( TET નામg gરિણે જિં તુરતં વાકઝા હું તુરં વસતિ ?) જેમ કેઈ પુરુષે કોઈ એક - પરષને પ્રશ્ન કર્યો કે તમે કયાં રહે છે? ( વિશુદ્ધો નેnકો મળ) ત્યારે તેણે અવિશુદ્ધ નિગમનયના મતાનુસાર જવાબ આપે કે (હોને ) હું લોકમાં રઈ છું. (હોને રિવિદે ) ત્યારે પ્રશ્નકર્તાએ બીજીવાર પ્રશ્ન કર્યો કે લેક તો ત્રણ પ્રકારના છે. (ત કહા) જેમકે (હૂકોઇ શાણો વિડિયો) ઉલક અલેક, અને તિય કલોક (વૈકુ વદતુ તુવં વાવ) તે તમે આ ત્રણે લોકોમાં વસે છે? (વિશુદ્રો જનો મળz) ત્યારે વિશુદ્ધનય મુજબ તેણે કહ્યું કે (સિરિયો ઘસામિ) તિર્યરલેકમાં રહું છું. (નિરિચો સંન્યૂ લવારા अ० ७३ સિંઘમ્મા કનવરાળા જયંતિ ના હવનકુટ્ટા પત્તા) ત્યારે ફરી પ્રશ્નતાએ પ્રશ્ન કર્યો કે તિર્યકુ લેક જંબુદ્વીપ વગેરે સ્વયંભૂરમણ પર્યત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. તે શું તેણુ ઘરેણુ તુવં વાણિ) તમે આ સર્વમાં નિવાસ કરે છે? ( વિવાળો ગેાનો મળ ટીવે વાણિ) ત્યારે વિશુદ્ધતર નિગમનયના અભિપ્રાય મુજબ તેણે જવાબ આપે કે હું જ બુદ્વીપમાં રહું છું. (ગંજૂરી વત્તા goળા) ત્યારે ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે જંબુદ્વીપમાં દશ ક્ષેત્રે આવેલાં છે. (=ા મા ઘરવા, શેનવા, ऐरण्णाए, हरिवस्खे, रम्मगवस्से, देव कुरु, उत्तरकुरु, पुम्वविदेहे, अवरविदेहे) ભરત, ઐરવત, હૈમવત, ઐરણ્યવત, હરિવર્ષ, ૨મ્યકવર્ષ, દેવકુરુ, ઉત્તરકુરુ, પૂર્વવિદેહ, અપરવિદેહ. (તેણુ વાવેતુવં વાણિ) તે શું તમે આ સર્વ ક્ષેત્રમાં નિવાસ કરે છે? (વિશુદ્ધતાથી જોમો મારૂ માટે વારિ) ત્યારે (Re વિશુદ્ધતર નૈગમનયના અભિપ્રાયાનુસાર તેણે જવાબ આપે કે હું ભારત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં રહું છું. તેમણે arણે સુવિ 307) ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે ભરતક્ષેત્ર બે ભાગમાં વિભક્ત થયેલ છે. (૪ ) જેમ કે (રાફિત્તે ઉત્તરપ્રદેશ) એક દક્ષિણ ભારત અને બીજું ઉત્તરાર્ધ ભરત. (સુતો, તુરં નહિ તે શું તમે એ બનેમાં વસે છે ? (વિકુતરાઓ છે. માં) ત્યારે વિશદ્ધતર નિગમનયાનુસાર તેણે પ્રશ્નકર્તાને જવાબ આપતાં કહ્યું(વાણિ ઘવામિ ) હું દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં વસું છું. (રાશિ अगाई गामागरणगरनिगखेमडकब्बडमंडबदोण मुहपट्टणासमसंवाहसन्निवेसाई) પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્ન કર્યો કે દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં ગ્રામ, આક્ર, નગર, નિગમ, ખેટ, કબૂટ, મડંબ, દ્રોણ મુખ, ૫ટ્ટન, આશ્રમ, સંવાહ, સત્તિ વેશો છે. ક વહિ) તે શું તમે સર્વમાં નિવાસ કરે છે ? (જિસત્તરપાળો બેનો મારો. ત્યારે વિશુદ્ધતર નૈગમનયના અભિપ્રાયાનાસા: તેણે જવાબ આપે કે (ત્રિપુરે પાટલિપુત્રમાં વસું છું, પ્રશ્નકર્તાએ ફરીવાર પ્રશ્ન કર્યો કે (ઢિપુત્તે બળેજારું ાિરું-તેવું પળે વાણિ) પાટલિ પુત્રમાં ઘણાં ઘરે આવેલા છે. તે શું તમે તે સર્વ ઘરમાં નિવાસ કરે છે ? (વિદુતનાનો ને મો અ૬) ત્યારે વિશુદ્ધત૨ નૈગમય મુજબ તેણે જવાબ આપે કે (વત્તરણ ઘરે વાસ) હું દેવસના ઘેર રહુ છું. અવતરણ ઘરે બળેજા તો તેણુ વેણુ સુદં રસ ?) પ્રશ્નકર્તાએ ફરીવાર પ્રશ્ન કર્યો કે દેવદેનના ઘરમાં તે ઘણું પ્રકો છે, તે શું તમે તે સર્વ પ્રકોષોમાં નિવાસ કરે છે ? (ાદમણે વ ) ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે, હું તે સર્વ પ્રકાણ્ડમાં રહેતો નથી પણ ફક્ત તેના ગર્ભગૃહમાં નિવાસ કરું છું. (વયં વિશુદ્ધa મણ ) આ પ્રમાણે વિશુદ્ધતરનગમનયના મત મુજબ આ ગર્ભગૃહમાં રહેતાં જ “વતિ' આ ૩૫થી વ્યપદિષ્ટ થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે ગૃહાદિમાં સદા નિવાસ કરનારના રૂપમાં વિવક્ષિત થતાં જે તે ત્યાં જ રહેતું હોય તોજ આ “ત્યાં રહે છે. આ રૂપમાં વિશુદ્ધતર નૈગમનયના મત મુજબ પદિ થઇ શકે તેમ છે. જે તે ગમે તે કારણથી કેઈ શેરી વગેરેમાં તે સમયે વિવમાન હોય છે, તે સમયે તે વિવક્ષિત ઘરમાં તે રહે છે... આવુ અતિ પ્રસંગ હોવાથી કહેવામાં આવતું નથી. (gવમેવ વણારસ્વજિ) આ પ્રમાણે વ્યવહારનય પણ લોકવ્યવહાર મુજબ ચાલે છે. આથી લેકવ્યવહારમાં જેમ નિગમનયના આ ઉપર્યુંકત પ્રકારે જોવામાં આવે છે, તેવા જ પ્રકારો વ્યવહારનયના પણ હોય છે તેમ સમજી લેવું. એટલે કે નૈગમનની જેમ વ્યવહારનય વિષે પણ જાણી લેવું જોઈએ. શકા-અંતિમ નિગમનને જે આ પ્રકાર આપશ્રીએ સ્પષ્ટ કરેલ છે કે જે તે વર્તમાનમાં જે ઘરમાં રહેતું હોય તો જે તે તેજ ઘરમાં વિદ્યમાન હોય તો “આ ત્યાં રહે છે. આ રીતે કહેવામાં આવે છે. અન્યથા નહિ, પણ આ ચરમ નગમોકત પ્રકાર લેકમાં માન્ય નથી, કેમકે “ગ્રામાતરમાં ગયો છે, છતાંએ દેવદત્ત “બ પઢિપુ વષત્તિ આ પાટલિ પત્રમાં રહે છે. આ પ્રમાણે પાટલિપુત્રના નિવાસી રૂપમાં ત્યપદિષ્ટ થાય છે. આ રીતે આ ચરમ નૈગમેત પ્રકાર ગણાય જ નહિ તે ૫છી “વ્યવહારનય પણ નૈગમનય મુજબ જ છે” આ કથન થગ્ય કઈ રીતે ગણાય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-આ જાતની શંકા ઉચિત જ છે. પરંતુ આ કથનનો અભિપ્રાય એવો થતો નથી. આને અભિપ્રાય તો એ થાય કે ગ્રામાન્તરમાં ગયેલ દેવદત્તના સંબંધમાં જ્યારે કેઈ પ્રશ્ન કરે છે કે “દેવદત્ત અહીં રહે છે કે નહીં? ત્યારે એના જવાબમાં કે આ પ્રમાણે કહે છે કે “ગ્રામાન્તર ગયેલ દેવદત્ત અહીં રહેતું નથી. લેકવ્યવહારમાં પણ આ પ્રમાણે જ થતું જોવામાં આવે છે. “વવમેવ થagવવિ ' આ કથન ઉચિત જ છે. નિગમ વ્યવહારનયની અપેક્ષા (સંદરણ) સંગ્રહનય, વિશુદ્ધ હોય છે. એથી આ નય મુજબ (વિઘારમાઢો રણ) “વતિ” આ જાતને પ્રયોગ ત્યારે જ કરી શકાય કે જ્યારે તે સંતારક-પથારી પર આરૂઢ હોય. તાત્પર્ય કહેવ નું આ પ્રમાણે છે કે વસતિ શબ્દને અર્થ નિવાસ છે. અને આ નિવાસ સંસ્મારક પર ઉપવિષ્ટ હવાથી જ સંભવી શકે તેમ છે. ગૃહાદિ અન્ય સ્થાનમાં નિવાસ કરવાથી નહિ. કેમકે માગદિમાં પ્રવૃત્ત થયેલા પુરુષ આદિમાં જેમ ગત્યાદિ ક્રિયાત્વ હાવાથી નિવાસાર્થ” રૂપ વસતિ' સંગત થતી નથી, તેમજ આ નયના મત મુજબ સંતાક પર સમારૂઢ થયેલ વ્યક્તિના સંબંધમાં “પૂણા પણ આ ગૃહાદિમાં રહે છે આ વ્યપદેશ ઉચિત છે એમ લાગતું નથી. નહિતર અતિ પ્રસંગદેષ ઉપસ્થિત થશે. તે પછી “સૌ વસતિ” આ કયાં રહે છે? આ જાતની નિવાસ વિષયક જિજ્ઞાસા હોવાથી “સંપતા વરિ’ આ સંસ્મારક પર રહે છે. ગૃહાદિમાં નહિ. એવું કથન નય મુજબ સ્પષ્ટ થાય છે. એથી તે સર્વે અહીં એક રૂપથી વિવક્ષિત થઈ જાય છે. કેમકે સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે. (ગુકુચરણ ને શાણપણુ ગોળાઢો તેણુ વાર) ઋજુ સૂવનયના મતાનુસાર જે આકાશપ્રદેશ પર અવગાઢ-અવગાહના યુક્ત છે. તે આકાશપ્રદેશ પર જ તે રહે છે, તેમનું આ નિવાસકાર્ય ત્યાં વર્તમાનકાળમાં જ થઈ રહ્યું છે. અતીત કે અનાગતકાળમાં નહિ. કેમકે એએ બને વિનષ્ટ તેમજ અનુત્પન છે. એથી જ એમનું અસત્વ છે. આવું આ નય માને છે. (તિરું સરનાળ ગાયમા વાર રે તં વહિદિકરોળ) શ, સમભિરૂઢ અને એવં ભૂત આત્મ સ્વરૂપમાં જ નિવાસ કરે છે, કેમકે અન્યની અન્યમાં વૃત્તિ હોય જ નહિ. જે અન્યની અન્યમાં પ્રવૃત્તિ થવા માંડે તે અમે આ જાતને પ્રશ્ન કરી શકીએ કે “તે ત્યાં સર્વાત્મતા નિવાસ કરે છે કે દેશાત્મના ' જે તે ત્યાં સર્વાત્મના રહેશે, આ વાત માની લઈએ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ તે પછી આધારથી ભિન્ન પિતાના સ્વરૂપથી તેની પ્રતીતિ થઈ શકે જ નહિ જેમ આધાર પર પાથરેલા સંસ્મારક વગેરે આધારના વરૂપથી ભિન્ન પિતાના સવરૂપથી પ્રતિમા સિત થતા નથી પણ આધાર વરૂપથી જ પ્રતિભાસિત થાય છે. આ પ્રમાણે દેવદત્ત વગેરે પણ જે સર્વાત્મના ત્યાં રહેશે તો તેઓ તદુભિન્ન સ્વરૂપથી ઉપલબ્ધ થશે નહિ. પરંતુ આધારસ્વરૂપથી જ ઉપલબ્ધ થઈ શકશે. જે દ્વિતીય પક્ષ સ્વીકારવામાં આવે તે એમ માની શકાય કે અન્ય અન્યમાં દેશાત્મના રહી શકે છે. આમ છતાંએ ત્યાં આ જાતને પ્રશ્ન ફરી ઉપસ્થિત થઈ શકે છે કે તે દેશમાં શું તે સર્વાત્મના ૨હેશે કે દેશામના ? સર્વાત્મના નિવાસ કરવામાં સ્વરૂપ હાનિનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. અને દેશસ્વરૂપતાની બાધા ઉપસ્થિત થાય છે. દેશાત્મના નિવાસ કરવામાં ફરી તે જ પ્રશ્ન ઉપસ્થિત થશે કે “તે ત્યાં સર્વાત્મના રહેશે કે દેશાત્મના ? આ રીતે વરૂપ હનિ અને વિકલ્પયની અતિવૃત્તિ હેવામાં અનવસથા દેવ ઉપસ્થિત થાય છે. એથી એમજ માની લેવું જોઈએ કે બધાં પિતાનાં સ્વરૂપમાં જ વસે છે, અન્યત્ર નહિ. આ પ્રમાણે વસતિના દષ્ટાંત વડે આ નયલિરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે વસતિ દેટીન્તવર્ડ નયસ્વરૂપનું પ્રતિપા. કર્યો છેઆમાં આ જાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે “તમે કયાં છે ?' આ જાતને કેઈએ કોઈને પ્રશ્ન કર્યો. ત્યારે તેણે કહ્યું કે , રહે છે “અલોકમાં રહેવું સંભવિત નથી, તેથી આમ કહેવું કે હિ હે. રહે છું' આ નૈગમનય મુજબ ચગ્ય જ કહેવાય. પરંતુ એક રીતે નક રીતે આ પ્રમાણે સમાધાન આપનાર આ નય ઉચિત ઉત્તર આપનાર ન છે અવિશદ્ધ છે. જ્યારે તેને આમ પૂછવામાં આવે છે કે હે ભાઈ ! ત = લોકમાં રહે છે તે પછી કયા લેકમાં રહે છે ! ત્યારે તે તરત જ આપે છે કે “હું નિયંકુ લેકમાં રહું છું. તેનું આ કથન પણ કે મુજબ ઉચિત જ છે. આ નયને વિશુદ્ધ એટલા માટે કહેવામાં આવે પ્રથમ માન્યતા મુજબ આ માન્યતા ઉત્તરના ઔચિત્યાંશને પણ દેખાય છે. આ રીતે આ પછીના ઉત્તરે નૈગમનયના વિશુદ્ધતર મત જ હશે સ્પષ્ટ થતા જાય છે. આ પ્રમાણે જ્યારે વિશુદ્ધતરનૈગમનયની માન્યતા મુજબ આમ કહેવામાં આવે છે કે “હું ગર્ભગૃહમાં રહું છું ત્યારે નૈગમનની માન્યતા સમાપ્ત થઈ જાય છે. જો કે અહીં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે કે “શું તમે આખા ગર્ભગૃહમાં રહે છે કે એક ખૂણામાં રહે છો ?' તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જેટલા ઉત્તરોના પ્રકારો આ સૂત્ર વડે સ્પષ્ટ કરવામાં આવેલા છે, તે સર્વે નૈગમનના સ્વરૂપ વિષે સારો એ પ્રકાશ પાડે છે. આથી ન ગમનયનું કવરૂપ કેવું છે. તે વાત અમારી સામે સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે વ્યવહારનયની પણ માન્યતા વસતિના સંબંધમાં નિગમનની જેમ જ છે. કેમકે આ નય લોકવ્યવહાર મુજબ જ ચાલે છે, સંગ્રહનયને માન્યતા મુજબ વસતિ શબ્દને પ્રાગ ગર્ભગૃહ જ જવાબ મનય શ્રેયાંશને સપર્શ કરતી તયતા વિશુદ્ધતર મત મુજબ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ વગેરમાં રહેવાના અર્થમાં થઈ શકે તેમ નથી કેમકે વસતિ શબ્દનો અર્થ નિવાસ છે અને આ નિવાસરૂપ અર્થ સંસ્મારક પર આરૂઢ થયા પછી જ ઘટિત થઈ શકે છે. ગૃહાદિકમાં રહેવાથી નહિ, અજુનયની માન્યતા મુજબ સંતારક ઉપર આરૂઢ થવાથી વસતિ શબ્દનો અર્થ ઘટિત થતો નથી. કેમકે આ નય વર્તમાન સમયને જ ગ્રહણ કરે છે. એટલા માટે વર્તમાન. ક્ષમાં જે આકાશપ્રદેશમાં તે નિવાસ કરી રહેલ છે, તેજ વસતિ શબ્દનો અ છે. આમ જાવું જોઈએ. શબ્દસમરૂિઢ અને અવંભૂત આ ત્રણે ત્રણ નોની માન્યતા મુજબ આકાશ પ્રદેશમાં રહેવું આ વસતિ શબ્દનો અર્થ થાય નહિ કેમકે આકાશપ્રદેશ ઉપર દ્રવ્યો છે. પરદ્રવ્યમાં કોઈપણ દ્રવ્ય સંભવી શકે જ નહિ. એથી દરેકે દરેક દ્રવ્ય પોતાના આત્મસ્વરૂપથી નિવાસ કરે છે, આ વસતિ શબ્દને અર્થ આ ત્રણ નાની માન્યતાનુસાર છે. આ પ્રમાણે વસતિનતને લઈને સૂત્રકારે નયસ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. સૂ. ૨૨૮ પ્રદેશ, ર્દષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર પ્રદેશ દષ્ટાન્તથી નય-વરૂપનું પ્રતિપાદન કરે છે – 'से कि तं पएसदिटुंतेण" શબ્દાર્થ – વિક્ર નં gggવિલેજ) હે ભદ્રત ! પ્રદેશ દાન્તથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થ ય છે ? : ઉત્તર –(3gણવિરોd) પ્રદેશ રૂ૫ દષ્ટાન્તથી નયના સ્વરૂપનું પ્રતિ પાદન આ રીતે થાય છે. સામો મળ) નૈગમનય કહે છે. (૪હું વાણા) - ૯ દ્રવ્યને પ્રદેશ (રંગ) જેમકે (guru, અણબત્ત, જાણવા, વાતો, ઉંજણો, રેvgણી) ધર્માસ્તિકાય પ્રદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, છાસિતકાય પ્રદેશ, રકંધ પ્રદેશ અને દેશ પ્રદેશ. પ્રકૃદ દેશનું નામ પ્રદેશ છે. એટલે કે જેનું બીજી કોઈ પણ રીતે વિભાજન થાય ન@િ એ જે ભાગ છે, તે પ્રદેશ છે. યુગલ દ્રવ્યના સમૂહનું નામ ધ છે. આ કંપને જે પ્રદેશ છે તે સકંધ પ્રદેશ છે. ધર્માસ્તિકાયાદિક આ પાંચ દ્રવ્યોના બે વગેરે પ્રદેશથી જે નિષ્પનન થાય છે, તે દેશ કહેવાય છે. આ દેશને જે પ્રદેશ છે, તે દેશ પ્રદેશ છે. ધર્માસ્તિકાયાદિકોમાં સામાન્યરૂપથી પ્રદેશની સત્તા રહે છે, એથી “gori પ્રાર” આવુ નૈગમનયે કહ્યું છે. અને જ્યારે વિશેષ વિવેક્ષા હોય છે, ત્યારે તે નૈગમનય “moviાં કશા પર્ કર” એ બહુવચનાન્ત પ્રગ કરે છે, તાત્પર્ય આ પ્રમાણે છે કે ગામનય સામાન્ય અને વિશેષ એ બંનેને ગ્રહણ કરનાર હોય છે, એથી જ્યારે ધર્માસ્તિકાયાદિક દ્રખ્યામાં પ્રદેશસામાન્યની વિવેક્ષાથી પ્રદેશવ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે નૈગમનય ષ પ્રદેશને સમાસ “quiાં રેરા જ રા” આમ એક વચનાન્ત શહ પરક કરે છે. અને જ્યારે પ્રદેશ વિશેષની વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે “પvળ બરાક પર્ કરે?” આમ બહુવચન નાના શદ પરક કરવામાં આવે છે. (રચંતં જેવાં સંજો મળg) તૈગમનયના આ કથનને સાંભળીને નિપુણ સંગ્રહનયે તેને કહ્યું. (ત્ર મfણ શ૦ ૭૧ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ छण्णं पएसो तं न भवइ कम्हा जम्हा जो देसपएसो सो तस्सेव दव्वस्स) હે જોગમાય! જે તમે “guri કરો.' આમ કહો છે, તે ઉચિત નથી, કેમકે દેશને જે પ્રદેશ છે, તે તેજ દ્રવ્યથી સંબદ્ધ છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે, કે જે દેશ પ્રદેશ છઠ્ઠા સ્થાનમાં કહેવાયેલ છે, તે સ્વતંત્ર રૂપથી વિમાન છે એમ નથી કેમકે જે દેશ છે, તે ધર્માસ્તિકાયાદિકોના પ્રદેશદ્વય આદિથી નિષ્પન્ન થયેલ છેઆમ માનવામાં આવશે એથી જે દેશને પ્રદેશ થશે તે ધમસ્તિકાયાદિ પ્રદેશથી સંબદ્ધ જ હશે. ? કઈ છે રિહંતો-વાળ મે ad જીગો વારો વિ ને હર કિ છે) જેમ કોઇના દાસે ગધેડું વેચાતું લીધું. ત્યારે તેના સવામીએ કહ્યું. “નોકર પણ મારો છે અને ગધેડું પણ મારું છે. આને ભાવ આ પ્રમાણે છે કે “દાસ જ્યારે મારી અધીનતામાં રહે છે, ત્યારે તેણે ખરીદેલું ગધેડું પણ મારું જ છે. આ જાતની વ્યવહાર પદ્ધતિ જ્યારે લોકમાં પ્રચલિત છે, ત્યારે ધર્મારિતકાયાદિકના પ્રદેશદ્વય આદિથી નિપન્ન દેશને પ્રદેશ પણ સ્વતંત્ર નહિ પરંતુ ધર્માસ્તિકાયાદિકની સાથે જ સંબદ્ધ થશે (સં 1 મળr sui vgણો, મrmહિ કંવરું પાલો) એથી તમે આવું ન કહે છે goળાં પ્રા. પરંતુ આમ કહે કે “વāનાં વ્રજેશ ઉzઘરે (રંગ) જેમ કે (પHપણો બધFEવણો, આજagણો, જીવાણો, શ્રેષTum) ધર્મપ્રદેશ, અધમપ્રદેશ, આકાશપ્રદેશ, છેવપ્રદેશ, અલ્પપ્રદેશ. અહી એવી રીતે સમજવું જોઈએ કે અવાનર દ્રવ્યમાં સામાન્ય આદિના આશ્રિત અવિશુદ્ધ સંગ્રહાય જ ધર્માસ્તિકાયાદિક પાંચે પાંચ દ્રવ્યને અને તેમના પ્રદેશોને માને છે. પરંતુ જે વિશુદ્ધ સંગ્રહનય છે, તે દ્રશ્ય બાહુલ્ય અને પ્રદેશ કપનાને માનતો નથી. તેની માન્યતા આ પ્રમાણે છે કે ધમસ્તિકાયા. સ દ્રવ્ય એક વસ્તુવ સામાન્યની અપેક્ષાએ એક જ છે. તાત્પર્ય આ પ્રમા છે કે “સંગ્રહનયના બે પ્રકારે છે. વિશુદ્ધ સંગ્રહનય અને અવિશુદ્ધ સંઘ આમાં જે અવિશુદ્ધ સંગ્રહાય છે, તે અવાન્તર સામાન્ય ૨૫ અપર સત્તા વિષય બનાવે છે અને જે વિશુદ્ધ સંગ્રહ નય છે, તે પર સત્તા રૂપ મહાસામાન્ય વિષય બનાવે છે. અવારન૨ સામાન્ય ઘણા પ્રકારે છે. અને મહા સામાન્યનું ફક્ત એક જ રૂપ હોય છે. એથી અવાન્તર સામાન્યને ગ્રહણ કરનાર જે અવિશુદ્ધ સંગ્રહનય છે, તેની દષ્ટિએ છને પ્રદેશ ષ, પ્રદેશ આ જાતનું કથન ઉચિત નથી કેમકે છઠ્ઠો દેશ પ્રદેશ ધર્માસ્તિકાયાદિકોના પ્રદેશ રૂપ જ હોય છે, સ્વતંત્ર નહિ. (સંઘઉં વવારે મળç, i માહિ-વંજ परमों तं न भगद, कम्हा जई जहा पंवण्हं गोट्ठियाणं पुरिसाणं केइ दव्वज्जाए અમને માફ) આ પ્રમાણે કહેનારા સંગ્રહનયને ત્યારે વ્યવહારનયે કહ્યું કે જે તમે “ઉત્તાનાં પ્રા” આમ કહે છે તે તે ગ્ય નથી. કેમકે પાંચ ગઠિક પુરુષને કોઈ દ્રવ્યજાત સામાન્ય હોય છે. (i =હા) જેમ કે (હિoળે વાસુવળે Sા પળેat oળે વા) હિરણ્ય, સુવર્ણ, ધન અથવા ધાન્ય, (નં ર તે તુરં વડું ના રૂડું ઘણો) એટલા માટે તમારે આમ કહેવું જોઈ કે “વાનાં કા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ આ યુતિ સંગત નથી. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ પાંચ ગોષ્ઠિક પરનું હિરણય સુવર્ણાદિક સામાન્ય હોય છે, તેમ જ જો આ ધર્માસ્તિકાયાદિકને કોઈ સામાન્ય પ્રદેશ હોય તે આમ કહી શકાય કે “પંજાન કરે છે પરંતુ આમ છે જ કેમકે દરેકે દરેક દ્રવ્યના પ્રદેશે ભિન્નભિન્ન છે. એટલા માટે સામાન્ય પ્રદેશના અભાવમાં “પંજાનાં ઘર ” આમ કહેવું યોગ્ય કહેવાય નહિ. (સં મા અનિહિ જંય પતો મળફિ વંશવિદ્દો પારો) એથી આમ નહિ પરંતુ આમ કહે કે “લંવવિધ પ્રદેશઃ બંગા ” (સં હા ધમાકો, અપમરવણ, migraણો લીલgો ધંધો ) તે પાંચ પ્રકારના પ્રદેશે આ પ્રમાણે છે. ધર્મપ્રદેશ, અધર્મપ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ, સ્કંધપ્રદેશ, (एवं वयंतं ववहार उज्जुसुओ भणइ, जं भणसि पंचविहो पएसो, तं न भवई, कम्हा-जह ते पंचविहो पएसो एवं ते एक्केकको पएस्रो पंचविहो एवं ते पणवी. હરિહો પણ માફ) આ પ્રમાણે કહેનારા વ્યવહારને કાજુસૂત્રોએ કહ્યું, જે તમે “વિષઃ શેરા” આમ કહેશે તે તે એગ્ય નથી. કેમકે જે ત્વસંમત પાંચ પ્રકારને પ્રદેશ માનવામાં આવે તે ધર્માસ્તિકાયાદિકોમાંથી એક એક અસ્તિકાયને પ્રદેશ પાંચ પાંચ પ્રકરને થઈ જશે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “અર્થની ઉપલબ્ધિ શબ્દથી જ થાય છે. જ્યારે “પંવિધ પ્રઃ” એવી રીતે કહેવામાં અવશે ત્યારે આ કથનથી દરેકે દરેક દ્રવ્ય પ્રદેશમાં પંચવિધતા સયમેવ ભાસિત થઈ જશે જ. આ પ્રમાણે તમારા મત મુજબ “જિજ્ઞરિવાઃ રેસાઃ એ “ઉરવિધ કાને વાકયાથ થશે. (જં) એટલા માટે (મા મળrfe) આમ ન કહે કે (રવિહો પણ) “ife બરા (અળાહિ) પરંતુ આમ કહો કે (મફથળો ઘgaો) પ્રદેશ ભજનીય છે. (सिय धम्म एसो सि। अधम्मपरसो, सिय आगासपएसो, सिय जीवपएसो, રિયdagો ) ધર્મ પ્રદેશ ભજનીય છે, અધમ પ્રદેશ ભજનીય છે, આકાશ પ્રદેશ ભજનીય છે, જીવ પ્રદેશ ભજનીય છે, કંધ પ્રદેશ ભજનીય છે, આ સર્વનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “મા ” આ રીતે કહેવામાં આવે છે ત્યારે પ્રદેશના પ્રકારો પ ચ જ છે. આમ સિદ્ધ થાય છે. કેમકે આનાથી પિતપતાના પ્રદેશનું જ ગ્રહણ થાય છે. પર સંબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી કારણ કે પરસંબંધી પ્રદેશમાં અર્થ ક્રિયા પ્રત્યે સાધકતત્વને અભાવ છે. એટલા માટે આ નયની માન્યતા મુજબ પર પ્રદેશ અસત્ રૂ૫ છે. (gઉં રચંત) આ કહેનારા (૩yહુચ) જુસૂત્રનયને (પ) તે સમયે (સન મre) શબ્દનચે કહ્યું કે (૬ મનસિ મથવો જાણો R માણ) જે તમે “ચરઃ નરેઆમ કહો છો, તે આમ કહેવું એગ્ય નથી (૧) કેમકે બgમાયો guો) જે પ્રદેશ ભજનીય છે, એવી માન્યતા છે તે (gછું રે ઘા परसो वि सिय धम्मपएसो सिय अधम्मपरखो, सिय आगासपएसो सिय जीवઘgો સિવ વંngણો) આ જાતના મતથી ધમસ્તિકાયને જે પ્રદેશ છે, તે ધમાસ્તિકાયને પણ થઈ શકે છે, અધર્માસ્તિકાયને પણ થઈ શકે છે, આકાશા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ સ્તિકાયના પણ થઈ શકે છે. જીવાસ્તિકાયને પણ થઈ શકે છે, કધના પણ થઈ શકે છે. (અષમવલોડવિ બ્રિચ ધમ્મપણો નાવ પ્રિય સંધયો, બાળજીવસ્રો sfa बिय धम्मपरसो, जाब खंधपएसो जीव एसो विसिय धम्मपएसो નાવ વધવો કું તે બળન્નત્થા મવિશ્વ) અધર્માસ્તિકાયને જે પ્રદેશ છે, તે પણ ધર્માસ્તિકાયને પ્રદેશ થઇ શકે તેમ છે યાવત્ સ્કંધના પ્રદેશ થઈ શકે છે. આકાશાસ્તિના જે પ્રદેશ છે, તે પશુ ધર્માસ્તિકાયના પ્રદેશ થઈ શકે છે. છાસ્તકાયના જે પ્રદેશ છે, તે પણ ધર્માસ્તિકાયના પ્રદેશ થઈ શકે છે. ય.વત્ સ્કંધના પ્રદેશ થઈ શકે છે, આ રીતે તે। અનવસ્થાથી વાસ્તવિક પ્રદેશસ્થિતિના અભાવ જ થશે. માનુ' તાત્પ આ પ્રમાણે છે કે ‘ભજના અનિયત હૈાય છે, એથી જે ધર્માસ્તિકાયના પ્રદેશ થશે, તે અધર્માં સ્તિકાય વગેરેના પણ થઇ જશે. આ પ્રમાણે જે અધર્માસ્તિકાય આદિના પ્રદેશ થશે તે પાતપોતાના અસ્તિકાયના થઇને ખીજાનેા પણ થઈ જશે ત્યારે જેમ દેવદત્તકિ પૂરુષમાં કદાચ રાજાના સેવક હાવાની અથવા કયારેક અમાત્ય વગેરેના સેવક હાવાથી તૈયત્ય બનતું નથી, તેમ પ્રદેશમાં પણ નૈયત્યના અભાવે તમારા મત મુજબ અનવસ્થા જ ઉત્પન્ન થશે. (ત' મળાદ્દેિ મર્યો પો) એટલા માટે તમે આમ ન કહા તે પ્રદેશ ભજનીય છે. પરંતુ (મળત્તિ) આમ કહા કે (ધમે વર્ષો ને પણે, ધમે, શમ્મે પત્તે, તે વચ્ચે બમ્મે, ભાલે पपसे से पसे आगासे जीवे परसे से पएसे नो जीवे, खंधे पपसे से पएसे नो વ્રુધે) જે પ્રદેશ ધર્માંત્મક છે. તે પ્રદેશ ધ' છે. આનું તાત્પય આ પ્રમાણે છે કે આ ધર્માત્મક જે પ્રદેશ છે તે સમસ્ત ક્ષર્માસ્તિકાયથી અભિન્ન થઈને જ ધર્માત્મક કહેવાય છે. સકલ જીવાસ્તિકાયના એકદેશથી અભિન્ન થઈને જીવાભંક પ્રદેશની જેમ કહેવડાવનારા ધર્માસ્તિકાયના એકદેશથી અભિન્ન થઈને તે ધર્માત્મક છે તેમ કહી શકાય નહિ. કહેવાનું તાત્પ આ પ્રમાણે છે કે જીવાસ્તિકાયમાં અનત જીવ દ્વજ્ગ્યા પરસ્પર જુદા જુદા છે. એટ્ટલા માટે એક अ० ७६ જીવ દ્રના જે પ્રદેશ છે, તે સમસ્ત જીવાસ્તિકાયના એક દેશમાં વિદ્યમાન થઈને જ જીવાત્મક કહેવાય છે. પર`તુ એવી વ્યવસ્થા અહીં નથી. અહી ત્તા ધર્માસ્તિકાયમાં એક જ દ્રવ્ય છે. એથી સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન થઈને જ તેના પ્રદેશ ધર્માંત્મક કહેવાય છે. આ પ્રમાણે તે પ્રદેશ ધર્મ જ હાય છે, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એએ મન્નેના પ્રદેશ વિષયાના સ'મધમાં પણ એવી રીતે જ જાણી લેવું જોઇએ. કેમકે એ બન્ને એક એક કૂચે છે. “નીને પલ્લે તે વર્ષો નો શ્રીને” એક જીવાત્મા જે પ્રદેશ છે, તે પ્રદેશ નેાજીવ છે એટલે કે સમસ્ત જીવાસ્તિકાયના એકદેશ ભૂત જે એક જીવ છે, તે એક જીત્રાત્મક જે એકપ્રદેશ છે તે નાજીવ છે અત્રે “ના” શબ્દ અભાવ વાચક નથી, પરંતુ એકદેશ વાચક છે. એક જીવદ્રત્ર્ય સંબંધી જે પ્રદેશ છે, તે પ્રદેશના અનત જીવદ્રવ્યાત્મક જે જીવાસ્તિકાય છે, તેમાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ નિત્વનો અભાવ છે. એથી તે એક પ્રદેશને નવ કહેવામાં આવેલ છે. “ quસે રે રો વિંધે” આ પ્રમાણે જે એક સ્કન્ધાત્મક પ્રદેશ છે.' તે માસ્ક છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંત સ્કધાત્મક જે સમસ્ત કંધ છે.–પુલાસ્તિકાય છે, તેને એક દેશ ભૂત જે એક છે, તેમાં રહેનાર પ્રદેશનું સમસ્ત સ્કંધ રૂપ પુલાસ્તિકાયમાં રહેવું થતું નથી. એટલે કે તેની તેમાં વૃત્તિ નથી. એટલા માટે એક સ્કંધાત્મક પ્રદેશને નરકપ કહેવામાં આવેલ છે. (પર્વ સમમિઢ મારૃ, કે મળતિपएसे, से पएसे धम्मे जीवे परसे से पएसे नो जीवे, खंधे परसे से पएसे नो खंधे-त' न भवइ कम्हा इत्थं खलु दो समामा भवंति-तजहा-तप्पुरिसे य कम्मधारए य त' ण णज्जइ कयरेणं समासेणं भणासि कि तप्पुरिसेणं कि Twષrgi) આ પ્રમાણે કહેનારા શબ્દનયને સમભિરૂઢ નયે કહ્યું- તમે કહો છો કે જે પ્રદેશ ધર્માત્મક છે, તે ધર્માસ્તિકાયરૂપ છે, યાવત્ જે પ્રદેશ , વાત્મક છે તે પ્રદેશ નો જીવ છે. જે પ્રદેશ એક ધાત્મક છે, તે દેશ નારકંધ છે, તે આ તમારી વાત યોગ્ય લાગતી નથી. કેમકે “sm on અહીં બે પ્રકારની આ પદોની સંસ્કૃત છાયા સંભવી શકે તેમ છે આ છે કા” એવી અને બીજી “ધર્મઃ કલેશ” એવી. એથી “” આ સંશય ઉપસ્થિત થાય છે કે આ પદ સમ્યન્ત છે કે પ્રથમાન્ત છે જે ૨ ચમમ્મત પદ માનવામાં આવે છે, અહીં સપ્તમી તપુરુષ સમાસ થગ્ય કહેવાલ 4 કહિવાય જેમકે “વને ફરતી-વનદારી” માં થયેલ છે. જે “ઘ” આક્ત માનવામાં આવે તો પ્રથમાન્ત “નીરગુપ* નીરોue 5. કર્મધારય સમાસ થગ્ય કહેવાય, આ પ્રમાણે તપુરુષ અને કર્મ, થયા અને સમાસ થવાથી અહી: સંદેહાત્મક સ્થિતિ ઉમત્ત થાય છે. ક વાત સ્પષ્ટ થતી નથી કે તમે કયા સમાસના આધારે “બન્ને હી રહ્યા છે? (વરુ તપુરિન માણિ, તો મા સ્વયં મળદ ગદ - ન રાધિ તો વિફળ મનોટ્ટિ) જે તમે એમ કહે કે અમે તન્દુરુષ પદને પ્રથમાન્ત માનવામાં , ઘરે” કહી રહ્યા છે. धारपणं भणसि तो विसेसओ સમાસના આધારે કહી રહ્યા છીએ તે આ બરોબર નથી તાત્પર્ય એ છે કે જે સમ્યન્ત તપુરુષ સમાસના આધારે “પણે પણે” એમ કહો છે તે ધમ અને પ્રદેશમાં ભેદ પ્રસક્ત થાય છે. જેમ, “હે વાણિ”માં ભેદ છે. જે તમે કર્મધારય સમાસના આધારે કહે છે તે આમ કહે કે “પને ૪ રે વારે વારે ઘm'આ રીતે કહેવાથી સપ્તમી તપુરુષ સમાસ વિષે ચારેક ઉન્ન થતું નથી. કર્મધારય સમાસમાં ધમાંત્મક જે પ્રદેશ છે, ત્રક સમસ્ત ધર્માસ્તિકાયની સાથે અભેદરૂપ હોવાથી સમાનાધિકરણ થઈ જાય છે. એટલા માટે આ પ્રદેશે પણ ધર્માસ્તિકાયરૂપ થઈ જાય છે. આ પ્રમાણે (બારસ: પ્રવેશ અપ , રાજારામ બાર ગાવા લાય स प्रदेशश्च म पोशो नो जीवः स्कन्धश्च स 'प्रदेशश्च स प्रदेशो नोस्कन्धः) અહીં પણ જાણી લેવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે “અનંત જીવાત્મક સમસ્ત જીવાસ્તિકાય છે, તેને એક દેશ એક જીવ છે, તેને જે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ એક પ્રદેશ છે, તે સમસ્ત જીવાસ્તિકાય કરતાં ભિન્ન જ હાય છે. એથી તે ને” જી. કહેલ છે. તેમજ અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્કંધ છે, તેના એક દેશ એક ક'ધ હાય છે, તે આ એક દેશરૂપ એક સ્કંધના જે પ્રદેશ છે, તે સમસ્ત સ્કંધ કરતાં ભિન્ન ‘હાવાથી ને” કપ કહેવાય છે. "एवं वयंत समभिरूढं संपइ एवंभूओ भणई, जं जं भणसि त त सव्र्व्व कक्षिणं पढिपुणं निरवसेसं एगगहणगहियं देसेs वि मे अवत्थू, परसेऽवि मे ન્યૂ લે તે પણ વૃંતેળ' તે સ' નયવમાળે). આ પ્રમાણે કહેનારા સન્નિરૂઢ નયને એવભૂતનયે આ પ્રમાણે કહ્યુ કે તમે જે કઈ કહી રહ્યા છે, તે એવી રીતે કહો કે આ બધા જે ધર્માસ્તિકાયાા છે તે સમસ્ત, કૃસ્ત ક્રેશ, પ્રદેશની કલ્પનાથી વિહીન છે, પ્રતિપૂછ્યું-આત્મસ્વરૂપથી અવિલ છે, નિરવશેષ-એક હાવાથી અવયવરહિત છે. અને એક ગ્રહણુ ગૃહીત થયેલા છે. એટલા માટે એ બધાં એક વસ્તુરૂપ છે. ભિન્નભિન્ન વસ્તુરૂપ નથી. તમે એમ પણ કહે નહિ કે આ પ્રદેશ રૂપ છે કેમકે મારા સિદ્ધાન્ત મુજબ જે વસ્તુ દેશરૂપ છે, તે અવસ્તુ-અપદાર્થ છે તેમજ જે પ્રદેશરૂપ છે, તે પણ અપદાર્થ છે. અમે વસ્તુને ખડ રૂપમાં જોતા નથી, પરંતુ અખ`ડાત્મક વસ્તુને જ અમે સપમાં માનીએ છીએ. તાત્પર્ય આ છે કે જ્યારે અમે આ પ્રમાણે વિચાર કરીએ છીએ કે પ્રદેશ અને પ્રદેશી એ અને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ! તેા કેાઈપશુ વિચાર ઉચિત લાગતે નથી, જો એમ જ માની લેવામાં આવે કે પ્રદેશ અને પ્રદેશી એ અને ભિન્ન ભિન્ન છે તે આ સ્થિતિમાં ખન્નેની સ્વતંત્ર રૂપથી ઉપલબ્ધિ થવી જોઈએ. પરંતુ આમ થતુ નથી. પ્રદેશ વગર પ્રદેશીની અને પ્રદેશી વિના પ્રદેશની ત્રિકાળમાં પશુ ઉપલબ્ધિ થતી નથી. જો અન્નેના અભેદપક્ષ સ્વીકાર કરવામાં આવે તે આ સ્થિતિમાં પ્રદેશ પ્રદેશીમાં પર્યાય શબ્દતાની પ્રતિ ઉપસ્થિત થાય છે કેમકે બન્નેના વિષય એક જ થશે. તાપ આ પ્રમાણે છે કે જ્યારે સર્વથા અભિન્ન થશે તે જે અથ પ્રદેશ શબ્દના થશે, તે જ અથ` પ્રદેશી શબ્દના પશુ થશે, અને જે અથ પ્રદેશીને થશે, તે જ અથ પ્રદેશના થશે. જેમ વૃક્ષ અને પાપ એ બન્ને પર્યાધવાચી શબ્દો છે, તેા એ મન્નેને એક જ વૃક્ષરૂપ અર્થ હાય છે. એથી જ્યારે એજ વાત સ્વીકારવામાં આવશે તે પછી એ પર્યાય શબ્દોનું યુગપદ ઉચ્ચારણુ કરવું નિરંક લાગશે, કેમકે એક શબ્દના ઉચ્ચારણથી જ ખીજા શબ્દના અર્થની પ્રતિપત્તિ થઈ જશે. એથી હું તે એમ જ માનું છું કે, ‘આ ધર્માદિક વસ્તુએ સમસ્તરૂપ છે, દેશદેશની કલ્પનાથી રહિત છે, આત્મસ્વરૂપથી અવિક છે. એક હેવા બદલ અવયવરહિત છે, અને પોતપોતાના એક એક નામથી કહેવામાં આવેલ છે એથી એએ સર્વે એક જ છે, ભિન્નભિન્ન નથી. આ પ્રમાણે એએ સાતે સાત નય પાતપેાતાના મતની સત્યતાને પ્રતિપાદિત કરવામાં તત્પર રહે છે. એથી પરસ્પર એકબીજા નયના મતમાં એકખીજાના નયના મતની સમાનતા મળતી નથી. આ રીતે આમાં વિસંવાદિતા બની રહે છે. આ સાતે સાતુ નય જયારે પેાતાના મતની સ્થાપનામાં એકખીજાના નયની અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષા રાખતા નથી ત્યારે આ બધા ગત-બૌદ્ધ સિદ્ધાન્તની જેમ દુનય કહેવાય છે. પરસ્પર સામેક્ષવાદમાં એકબીજાના સિદ્ધાન્તને વિલોપ કરવામાં આવતો નથી. ત્યાં તે “આમ પણ છે અને તેમ પણ છે. એ જ સિદ્ધાન્ત રહે છે. એટલા માટે આ નયની સાપેક્ષસ્થિતિમાં સુનય કહેવામાં આવેલ છે આ સાપેક્ષ સદિત નમાં જ સંપૂર્ણ જિનમત પ્રતિષ્ઠિત છે. એકએકની અવસ્થામાં નહિ. ઉતચ કરીને જે કારિકા લખવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ સમદ્રમાં સમસ્ત નદીએ જઈ મળે છે, તેમજ હે નાથ ! આપમાં સમસ્ત એકાન્ત દષ્ટિએ સમાહિત થયેલ છે. પરંતુ તે ભિન્નભિન્ન રહેલી દષ્ટિએમાં, (માન્યતાઓમાં) આપશ્રી જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્રના દર્શન થતા નથી તેમ દેખાતા નથી. તાત્પર્ય એમ છે કે પરસ્પર સાપેક્ષ નય સિદ્ધાન્ત જ જૈન સિદ્ધાન્ત છે. અને નિરપેક્ષ નયવાદ મિથ્યાવાદ છે. આ સર્વ ન જ્ઞાનરૂપ છે અને જ્ઞાન આત્માને ગુણ છે. એટલા માટે આ સર્વ નાનો જે કે જ્ઞાનગુણમાં અન્તર્ભાવ થઈ જાય છે છતાંએ પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી - જે ૪૦ ૭૭ એમને ભિન્ન કહેવામાં આવેલ છે, તેનું કારણ એ છે કે એક તે આ બધા નયરૂપે છે, અને બીજી વાત આમ છે કે એ સર્વે ઘણા વિચારોના વિષય છે. ત્રીજી વાત એ છે કે જિનાગમમાં ઘણાં સ્થળે એમને ઉપગ થયેલ છે. આ રીતે પ્રદેશ દષ્ટાન્તથી આ નય સ્વરૂપનું નિરૂપણ છે. પ્રસ્થક દૃષ્ટાન્તથી વસતિ દષ્ટાન્તથી તેમજ પ્રદેશ દષ્ટાન્તથી જે આ નયસ્વરૂપનું નિરૂપનું સૂત્રકારે કરેલ છે તે ફક્ત ઉ૫લક્ષણ માત્ર જ છે. કેમકે એવા ઘણા દૃષ્ટાન્ત છે કે જેમનાથી નય સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલ છે. આ નો વડે જીવાદિક પદાર્થનું સ્વરૂપ કેવું છે, આ વાત સ્પષ્ટ થાય છે. સૂ. ૨૨લા સંગાપ્રમાણ કા નિરુપણ આ પ્રમાણે નયરૂપ પ્રમાણુનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સંખ્યા પ્રમાણનું નિરૂપણ કરે છે –“રે જિં તં સંagiાળે ડૂચારિ શબ્દાર્થ – વિહં હં સંતાપના) હે ભત! તે સંખ્યાનું પ્રમાણ શું ૧ સંખ્યા પ્રમાણુના આઠ પ્રકારે છે. (તં કરા) જેમકે (નામäણા, હવન 'खा, दव्वसंखा, ओवम्मसंखा, परिमाणसंखा, जाणणा संखा, गणणा संखा, સાવલા) નામસંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રવ્યસંખ્યા, ઔપચસંખ્યા, પરિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ માણુ સંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણના સંખ્યા, ભાવસંખ્યા. વસ્તુના પરિછેદનું નામ સંખ્યા છે. અથવા જેના વડે વસ્તુ પરિદિત કરવામાં આવે તે સંખ્યા કહેવાય છે. સંખ્યારૂપ જે પ્રમાણ છે, તે સંખ્યા પ્રમાણ છે અહીં “સંખ શબ્દથી સંખ્યા અને શંખ એ બન્નેનું ગ્રહણ કરવામાં આવેલું છે કેમકે આ શબ્દની સંસ્કૃત છાયા અને પ્રકારની થાય છે અથવા અને કાર્યો શબ્દની જેમ “સંખ' શબ્દના અર્થો સંખ્યા અને શંખ અને થઈ શકે તેમ છે અને કાર્થક “ગ' શબ્દના પશુ, ભૂમિ, વગેરે ઘણા અર્થો થાય છે એ વાત સર્વવિદિત છે. ઉકતંચ કહીને જે “દર વજુભૂચિંશુ' વગેરે લોક લખવામાં આવેલ છે, તેનું તાત્પર્ય આમ છે કે “ગ” શબ્દ આટલા બધા ના વાચક છે. આ પ્રમાણે “સંખ' શબ્દના સંખ્યા અને શંખ આ બન્ને અર્થો ગ્રહણ કરવામાં આવેલ છે તેથી અહીં નામ સ્થાપના આદિના સંબંધમાં વિચાર કરતાં આ શબ્દથી જે જે સ્થળે સુખ શબ્દને જ્યાં સંખ્યા અર્થ ઘટિત થતો હોય ત્યાં સંખ્યા અર્થ તેમજ જ્યાં શંખ અર્થ ઘટિત થતું હોય ત્યાં શંખ અર્થ કર ચોગ્ય છે. તેણે જિં તું નામલા) હે ભદૂત! નામ સંખ્યા શું છે ? (નામ સંલા) નામ સંખ્યા (ત્રણ નં જીવા વા ઘાવ તે નામ તા) જે એક જીવનું અથવા આ અજીવનું અથવા ઘણા જવાનું અથવા ઘણા જીવ અજીવ એ બન્નેનું “હંહા' આવું જે નામ રાખવામાં આવેલ છે. તે નામ સંખ્યા છે. ( જિં ૪ ટવા સંan) હે ભદંત સ્થાપનાસંખ્યા શું છે? (વાસંતા) સ્થાપનાસંખ્યા, (૪vi વા) કાઠ કર્મમાં (જન્મે વા વાવ સે ઢવાણા) અથવા પુસ્તકમમાં અથવા કેઈપણ ચિત્રમાં અથવા ગમે તે વસ્તુમાં “સંખ્યા’ આ રૂપમાં જે આરોપ કરવામાં આવે છે, તે સ્થાપનાખ્યા છે. શકા-બાવળા જ પવિત) નામ અને સ્થાપનામાં શું તફાવત છે? ઉત્તર--ળાજ માવજ, કાળા રૂપિયા ના હોવાના કાવદિયા વા હો ના નામ યાવસ્કથિત હોય છે, તેમ જ સ્થાપના ઈત્વરિક પણ હોય છે. અને યાવત કથિત પણ હોય છે, નામસંખ્યા અને સ્થાપનાસંખ્યા આ બન્ને વિષયે વિષે અર્થ અને ભેદ નામ આવશ્યક તેમજ સ્થાપના આવશ્યક મુજબ સમજી લેવું જોઈએ. આ પ્રકરણ વિષે પહેલાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તેણે f૪ ર રરરંa ) હે ભદત' દ્રવ્ય શંખનું શું તાત્પર્ય છે? ઉત્તર–શ્વત્રંણા ટુરિકા ) દ્રવ્ય શંખના બે પ્રકાર હોય છે. ત ના) જેમકે (જાનમકો ચ નો ભાગમો જ ) આગમ દ્રવ્ય શંખ અને નેઆગમ દ્રવ્યશખ આમાં આગમની અપેક્ષાએ દ્રવ્યશનના ત્રણ પ્રકારો હાય છે. નાયક દ્રવ્યશખ, ભથશરીર દ્રવ્યશખ અને જ્ઞાયક શરીર ભવ્ય શરીર તિરિકત દ્રવ્યશખ. આગમની અપેક્ષાએ દ્રવ્ય શંખના પ્રથમ અને દ્વિતીય ભેદનું સ્વરૂપ દ્રષાવશ્યકમાં પ્રતિપાદિત થયેલ આ પ્રકારની જેમ જ સમજવું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. હવે આગમ દ્રવ્યશેખને જે તૃતીય ભેદ છે. તે એના કરતાં વિલક્ષણ છે. એથી સૂત્રકાર તેના વિષે પ્રશ્નોત્તર પૂર્વક ચર્ચા કરે છે જે જિં તં નાના ભજવાતપિત્તા રારંવા?) હે ભગવંત! જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિકત જે દ્રવ્યશખ છે, તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– (કાળચરમરિયાની વારિત્તા વસંલા તિકિ Yogar) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીર એ બન્નેથી વ્યતિકિત દ્રવ્યશંખના ત્રણ પ્રકારો કહેવામાં આવેલ છે. (તં નહા) તેના પ્રકારે આ પ્રમાણે છે. (gr મવિવ, રદ્વાર, અમિgiામજોરે ચ–) એક ભવિક, બદ્ધા પુષ્ક અને અભિમુખ નામ ગોત્ર, જે જીવ મરણ પામીને અનંતર ભવમાં શંખ પર્યાયમાં ઉત્પન્ન થશે, ને શંખ પર્યાયમાં હજી સુધી અબદ્ધાયુક છે. છતાંએ જ્યારથી તે ઉત્પન્ન થયેલ છે, ત્યારથી માંડીને તે એકભાવિક કહેવાશે. તેમજ જે જીવે શંખ પર્યાયમાં મિન્ન થવા ગ્ય કર્મબંધ કરેલ છે, એ તે જીવ બંદ્ધાયુકશખ કહેવાશે. શંખ નિમાં જે જ નિકટ ભવિષ્યમાં ઉન્ન થનાર હોય તેમજ નીચ નેત્ર રૂપ કર્મ જઘન્ય કરતાં એક સમય બાદ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત બાદ ઉદયાભિમુખ થનાર હે ય, એ તે જીવ અભિમુખ નામ ગોત્ર શંખ કહેવાશે. આ ત્રણે પ્રકારના જ ભાવ શંખતાના કારણુ લેવા બદલ જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બનેથી વ્યતિરિક્ત દ્રવ્યશંખ કહેવામાં આવ્યા છે. s, શકા-જેમ આપશ્રીએ ભાવસંખતાના કારણે એક ભવિકને દ્રવ્યશખ કહેલ છે, તેમજ જે દ્વિભાવિક, ત્રિભવિક વગેરે જીવે છે, તેને પણ ભાવશંખતા ના કારણે દ્રવ્યશખ કહેવા જોઈએ, પરંતુ એવું કહેવામાં આવ્યું નથી. અહી તે એકભાવિકને જ દ્રવ્યશંખ કહેવામાં આવેલ છે. ". ઉત્તર–શંકા બરાબર છે, પરંતુ દ્વિભાવિક વગેરે જીવને જે દ્રવ્યશંખ કહેવામાં આવ્યા નથી, તેનું કારણ આ પ્રમાણે છે કે “એવા તે જીવે ભાવ અંતામાં અહિત કારણ થતા નથી. એકભવિક જીવ જ ભાવ શખતાના અમેવહિત કારણ હોય છે. એથી તેને જ દ્રવશંખ કહેવામાં આવેલ છે. જે છવા મરણ પામીને શંખ પર્યાયમાં જ જન્મ પામનાર હોય તેનું જ નામ એક ભવિક દ્રવ્યશખ છે દ્વિભાવિક વગેરે એવા હોતા નથી, કેમકે તેઓ મરણ પામીને, શખ પર્યાયમાં જ પ્રથમ ભવરૂપમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ બીજી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે તેમનામાં ભાવશતા પ્રત્યે કારણુતા ઉપસ્થિત થતી નથી અને તેથી જ તેમનામાં દ્રવ્યશંખતા પણ કહેવામાં આવી નથી. એક ભવિક વગેરે જે ત્રણ પ્રકારના આ શંખ જીવે છે, તેઓમાંથી (ઘામવિર બે સ) હે ભત! જે એકભાવિક જીવ છે, તે (gmવિપત્તિ) એક ભાવિક નામવાળા (/) કાલની અપેક્ષાએ દિવાં માર) કેટલા સમય સુધી રહે છે? “ 1 ઉત્તર–(somળ તોrg avai gagી ) એકભાવિક જીવ નામવાળે જક્ષન્યથી તે એક અન્તર્મુહુર્તા સુધી રહે છે અને ઉત્કૃષ્ટથી તે એક અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ , અવકાટી સુધી રહે છે. આનું તાત્પર્ય, આ પ્રમાણે છે કે “પૃથિવી વગેરે કઈ એક ભવમાં અન્તર્મુહુર્તા સુધી જીવિત રહીને પછી જે મૃત્યુ થતાં જ શખ, - પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, એવો તે એકભાવિક જીવ અcહત્ત. સુધી - એક. ભવિક શંખ કહેવાય છે. તેમ જ જે જીવ મસ્થ આદિ કોઈ એક ભવમાં -ઉત્કટ રૂપથી એક પૂર્વકેટિ સુધી જીવિત રહીને મૃત્યુ થતાં જ શંખ પર્યાયમાં : પન્ન થઈ જાય છે, તે એક પૂર્વેકેટિ સુધી એક ભાવિક શંખ કહેવાય છે. જીવનું : 'આયુષ્ય અન્તમુહૂર્ત કરતાં કમ હોતું નથી. એટલે કે જીવનું ઓછામાં શાક આયુષ્ય અંતમુહૂત્તનું હોય છે. એટલા માટે જઘન્યપમાં અન્તર્યુંત્તનું ગ્રહણ કરવામાં આવ્યું છે. જે જીવ પૂર્વ કેટિગ કરતાં અધિક ": આયુષ્યવાળ હોય છે, તે અસંખ્યાત વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા હોવાથી મય પામીને દેવ પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. શંખ પર્યાયમાં નહિ એટલા માટે ઉત્કટ પદમાં પૂર્વકૅટિ રાખવામાં આવેલ છે. (૧are i ?! દારા રિજાઓ વરિજ હોર) હે ભદન્ત ! જે બદ્ધાયુષ્ક જીવ હોય છે, તે આ બદ્ધયુષ્ક છે.( આ નામવાળો કયાં સુધી રહે છે? ' : ઉત્તર–(goળે સંતોમુહુi, પુરવઠોકીતિમા) બદ્ધાયુષ્ક જીવ : બાયુક શંખ આ નામવાળા જઘન્યથી અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી એક કટિ પૂર્વના વિભાગ સુધી રહે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે કે “ ભુમાન આયુષ્ય જઘન્યથી અન્તર્મુહૂત્ત જેટલું શેષ રહી જાય છે, ત્યારે જીવ : આયુને બંધ કરે છે. અને ભૂજ્યમાન આયુષ્ય ઉત્કૃષ્ટથી જ્યારે એક પૂર્વકેટિના વિભાગ જેટલું બાકી રહે ત્યારે જીવ આયુને બંધ કરે છે. અમિgધનામજોર મને ! નિપુણનામનોવરિ જજ શિવં શો) અભિ મુખ નામ ગોત્ર શખ હે ભદંત! અભિમુખ નામ ગોત્ર આ નામવાળા કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે? ઉત્તર–(ફળેf સમર્થ કોળે સંતોમુત્ત) અભિમુખ નામ ગેત્ર શંખ અભિમુખ નામ ગોત્ર આ નામવાળો જઘન્યથી તે એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અખ્તમુહૂર્ત સુધી રહે છે. આનું તાત્પર્ય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે છે કે “અભિમુખતા સામિયને લીધે જ થાય છે એથી - અભિમુખ નામ ગેત્રવાળા દ્રવ્ય શંખની સ્થિતિ જઘન્યથી એક સમયની માંનું : હકપ્રથી; અતર્મહત્ત જેટલી કહેવામાં આવી છે. આ બધાં એક . ભટ્વક આદિ દ્રવ્યશંખ આ કથિત સ્થિતિ પછી ફરી નિયમાનુસાર ભાવશંખ બની જાય છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “એક ભાવિક જીવ દ્રવ્ય શંખ જઘન્યથી અતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી એક કોટિ પૂર્વ સધી રહે છે, ત્યાર પછી તે ભાવ ખ બની જાય છે. એટલે કે શંખ પર્યાયમાં પરિવર્તન થઈ જાય છે. એટલા માટે એકબવિક જીવની દ્રવ્યશખ રૂપમાં રહેવાની સ્થિતિ પૂર્વોકત જઘન્ય અને ઉત્કૃષ્ટ કહેવામાં આવેલી છે. આ પ્રમાણે બદ્ધાયુષ્ક વગેરે વિશે પણ જાણી લેવું જોઈએ. (રયાળે જો નો જ કંઇ કુર) હવે સૂત્રકાર સાત નમાંથી ક્યા નય આ ત્રણ શંખેમાંથી કયા શંખને માને છે. તે વિષે કથન કરે છે. (તસ્થ અમinત્તરદાત્ત રિવિ ફુરસૃતિ inહા મણિથં વાથે, અમપુનામનોરં ) નૈગમનય, સંગ્રહાય, અને વ્યવહારનય આ ત્રણે નયે સ્થલ દકિટવાળા હોય છે, એથી એએ ત્રણે પ્રકારના શાને માને છે. એવું જોવામાં આવે છે કે જે ભૂલ દષ્ટિ- વાળા હોય છે, તે ભવિષ્યમાં થનારા કાર્યના કારણમાં કાર્યોપચાર કરીને તેને છે તે રૂપમાં વર્તમાનમાં કહ્યાં કરે છે. જેમ કેઈ ભવિષ્યમાં રાજા થનાર હોય - તે એવા રાજપુત્રને લેકે વર્તમાનમાં રાજા કહેતાં હોય છે. જે ઘડામાં ઘી * ભરવાનું છે, તેને પહેલેથી જ ઘૂતઘડે કહેવા લાગે છે. આ પ્રમાણે એક આ ભવિક બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્ર આ ત્રણ પ્રકારના દ્રવ્ય • શંખ ભવિષ્યમાં ભાવ શંખે થશે. અત્યારે તે છે નહિ, પરંતુ - અત્યારથી જ એમને ભાવશખરૂપમાં કહેનારા આ ત્રણ ન છે. એથી જ આ ત્રણે ત્રણ ન આ ત્રણે શંખેને માને છે. (gaો સુવિ - હિંઉં છ-સં વાવવું જ મિનુ નામ,રં ” ઋજુ સૂત્રનય બે તે પ્રકારના શંખેને માને છે. એક બાયુષ્ક શેખને અને બીજા અભિમુખનામ - ગોત્ર શંખને એક ભાવિક શંખને તે માનતું નથી. કેમ કે આ નય પૂર્વ : નાની અપેક્ષા વિશુદ્ધ હોય છે અને વર્તમાન સમથવત પર્યાયને જ ગ્રહણ - છે એથી એકભાવિકશખને આ નય ભાવશંખ પ્રત્યે અતિ અવડિત હવા બદલ અતિ પ્રસંગના ભયથી સ્વીકાર કરતો નથી. બદ્ધાયુકે 2 અભિમખનામશેત્ર શખ એ ભાવશંખની પ્રત્યે અતિવ્યવહિત નથી. પરંતુ સમીપ છે એથી એમને માને છે. રિgિ કરનયા મિહલ: ==ળાં હૃત્તિ) શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે ન અભિમુખ નામ ગોત્ર શંખને માને છે. બેને નહિ. આ નયે ઋજુ સત્ર નયની અપેક્ષા પણ વિશુદ્ધ હોય છે. એટલા માટે એમની દૃષ્ટિએ બદ્ધાયુક્કશખ પણ ભાવ શંખની પ્રત્યે અતિવ્યવહિત હોય છે. ફક્ત એક અભિમુખ નામ ગોત્ર નહિ. એથી આને જ શંખે માને છે. ( i નાળચરીર મદિર સર વારિત્તા પ્રાસંલા છે તે નો કાનમ નો વણા-સે તે વસંet) આ પ્રમાણે, નાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય શોમાં સ્વરૂપનું આ કથન છે ને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ આગમની અપેક્ષાએ દ્રવ્ય શંખતા લેટ્ઠનું આ પ્રમાણે વક્તવ્ય સમાસ થતાં દ્રવ્ય શખતા સ્વરૂપનું કથન સમાપ્ત થયુ છે તેમ સમજવું. ભાવા—આ સૂત્ર વડે સૂત્રકારે સખ્યા પ્રમાણુના નિરૂપણુાર’ભનું થન સ્પષ્ટ કર્યુ છે. આમાં તેએશ્રીએ આમ કહ્યું છે કે સંખ્યા પ્રમાણુનામસળ્યા ? સ્થાપનામખ્યા ૨, દ્રવ્યસ પા૩, ઔપમ્યસખ્યા ૪, પરિમાણુ સખ્યા ૫, જ્ઞાનસખ્યા ૬, ગણનાસા ૭. અને ભાવ સંખ્યાના ભેદથી આડ પ્રકારનું છે. આઠમાંથી ત્રઝુના રૂપનું વર્ણન સૂત્રકાર અહી કરે છે અને શેષ પાંચનું વર્ણન હવે પછી કરશે. આમાં સંખ્યા પ્રમાણુના સંબધમાં આમ કહેવામાં આવ્યું છે કે ‘સવ' આ પદ શંખ-×ખ્યા અને શખ આ બન્ને અનેિ સ્પષ્ટ કરે છે, એથી જ્યાં જે શબ્દની ઘટનાથી અથ-પ્રતીતિ હોય ત્યાં તે શબ્દની ઘટના કરીને વિક્ષિત અની સ’ગતિ મેસાડી લેવી જોઈએ. કાઈ પણ છત્ર અથવા અજીવ દિ પદ્માની સખ્યા એવુ' નામ રાખવુ. તે નામસખ્યા કહેવાય છે. કાષ્ઠ દમ વગેરેમાં આ સખ્યા છે આ જાતની સ્થાપના કરવી તેનું નામ સ્થાપના સખ્યા છે' ‘નામ સખ્યા' અને સ્થાપના સખ્યામાં તફાવત છે, તે આ પ્રમાણે છે કે નામ યાવત્કથિત હોય છે. અને સ્થાપના ત્વરિક પણ હાય છે અને ચાવત્કથિત પણ હોય છે. આ વિષે સ્પષ્ટતા નામમાવશ્યક અને સ્થાપના આવશ્યકના પ્રકરણમાં પહેલા કરવામાં આવી છે. ‘ટુવસંવા' ના વિચારમાં ‘સ’ખ’ શબ્દના અર્થ સંખ્યા પરક લેવામાં આવ્યેા નથી. પરંતુ આને અથ શ’ખ પર લેવામાં આવ્યા છે. આગમ અને નાઆગમના ભેદથી શખના મેં પ્રકારા કહેવામાં આવ્યા છે. આમાં આગમ શખ અને નેમાગમ શંખના ભેદ રૂપ જ્ઞાયક શરીર ભયશરીર શ’ખ-એમનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકતાના પ્રકરણમાં કથિત ભેદ મુજબ જ જાણી લેવુ જોઈએ. આ અન્ત-જ્ઞાયક શરીર અને ભચશરીર શખથી ભિન્ન દ્રવ્ય શખના એક વિક, બદ્ધાયુષ્ય, અને અભિમુખ નામ ગાત્ર આ ત્રણે ભેદો છે. જે જીવે ઉત્પન્ન થઈને હજી સુધી શ'ખ પર્યાયની આયુને અધ કર્યાં નથી પરંતુ મરણ પ્રાપ્ત કરીને જે શંખની પર્યાયમાં ચેાસ ઉત્પન્ન થવાનેા છે, એવેા શખ પર્યાયમાં ઉત્પન્ન થવાના પૂર્વે પ્રથમ ભવમાં સ્થિત જીવ તે એકવિક શંખ છે. એની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રાતિ પૂર્વની છે. તે બદ્ઘાયુષ્ઠ શખ તે જીવ કહેવાય છે કે अ० ७९ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ જેણે શંખ પર્યાયમાં ઉત્પન્ન થવા જેટલા આયુષ્યને બંધ કરી લીધું છે. અની સ્થિતિ જઘન્ય અન્તમુહર્તાની અને ઉત્કૃષ્ટ એક કટિ પૂર્વના ત્રિભાગ પ્રમાણ છે. જેના દ્વીન્દ્રિય જાતિ વગેરે રૂપ નામ કર્મ અને નીચ ગોત્ર રૂપ ત્ર કર્મ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અનમુહૂર્ત સુધી ઉલ્યાભિમુખ થતા નથી એ તે જીવ અભિમુખ નામશેત્ર શખ છે. આની જવન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અતર્મુહૂર્તની છે. પોતપોતાની સ્થિતિ પૂરી થતાં જ આ સર્વ ભાવશંખ બની જાય છે નેગમય, સંગહન અને વ્યવહારનય આ ત્રણે નય આ ત્રણે પ્રકારના શંખને માને છે. રાજુ સૂત્રનય કર્ભાવિક શંખ સિવાય બે પ્રકારના શંખને અને એકઅભિમુખ નામશેત્ર શખશિખ, સમધિરૂઢ અને એવંભૂત નય માને છે. સૂત્ર ૨૩૦ ઔપ સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર પમ્ય સંખ્યાનું નિરૂપણ કરે છે. ."से कि तं ओषम्मसंखा?" इत्यादि શબ્દાર્થ – જિં તું ઘોવાણંear ?) હે ભદત! પમ્પ સંખ્યાનું તાત્પર્ય શું છે ? ઉત્તર : (શોવર્મવંતા રવિણા પuળા) ઔપભ્ય સંખ્યા ચાર પ્રકારની કહેવામાં આવી છે. (d aણ) જેમ કે (ષત્યિ સંથે ચેતવમાં ૧૪વપરાશ, કરિ લંચે શાંતા બ વવણિકન, ગરિક સંર્થ સંતાળ સામિઝા) જયાં સદુવતુ સદુ વસ્તુની સાથે ઉપમિત કરવામાં આવે છે, તે ઔપમ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે. જ્યાં સદુવસ્તુ અસદુવસ્તુની સાથે ઉપમિત કરવામાં આવે છે તે ઔપભ્ય સંખ્યાને બીજો પ્રકાર છે. જ્યાં અસલ્વરતુ કદવતની સાથે ઉપમિત કરવામાં આવે છે, તે પામ્ય સંખ્યાનો ત્રીજો પ્રકાર છે. (ત્યિ તળે ગણતાળ મિક) જ્યાં અસદુવતુ અસત્વરતુની સાથે ઉપમિત કરવામાં આવે છે તે પામ્ય સંખ્યાને જે પ્રકાર છે. પગ્ય શબ્દને અર્થ ઉપમા છે તેમજ વસ્તુના પરિવદનું નામ સંખ્યા છે. ઉપમા આપીને વસ્તુને નિર્ણય કરો અથવા ઉપમા પ્રધાન જે વસ્તુને નિર્ણય હોય છે, તે પમ્ય સંખ્યા છે. આ ઉપમાન ઉપમેયની સત્તા અને અસત્તાથી પૂર્વોક્ત રૂપે ચાર પ્રકારનું થાય છે. (તસ્ય સાથે संतएणं सवमिज्जइ जहा-संता अरिहंता संतरहिं पुरवरेहि कवाडेहि संतरहिं वच्छेहिं अमिज्जति, तं-जहा,-पुरवर कवाडवच्छा फलिहभुया दु'दुहित्थणियघोसा सिरिवच्छंकियवच्छा - सव्वेऽवि जिणा पउव्वीस) આમાં જે ઔપભ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે તે આ પ્રમાણે છે, જેમ કે અરિહંત લાગવાનું વક્ષસ્થળ મુખ્ય નગરના કપાટ જેવું હોય છે. અહી ૨૪ અરિહંત ભગવંત સત્રૂપ છે અને પરવરના કપાટ પણ સદુપ છે સારૂપ કપાટેની સાથે અહંત ભગવંતેના વક્ષસ્થળે ઉપમિત કરવામાં આવ્યા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ છે. અહીં કપાટ ઉપમાન ભૂત છે અને અહંત ભગવંતનું વક્ષસ્થળ ઉપમેય ભૂત છે. આ પ્રમાણે જ એમ કહેવું કે આ અહંત ભગવંતોની ભુજાઓ પરિઘાના આકાર જેવા હોય છે. એમનું વક્ષસ્થળ શ્રીવત્સથી અંકિત હોય છે. દુંદુભિના સ્વર જે એમને નિર્દોષ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે વ્યક્તિ તીર્થકરોના વક્ષસ્થળ વગેરે કેવાં હોય છે? આ વાત જાણવા ઈચ્છતા હોય, તે પુરવાર, કપાટ વગેરે ઉપમાનોથી જાણી લે છે આ પ્રમાણે જે કે ઉપમાન ભૂત પુરવાર, કપાટ વગેરેથી ઉપમેયભૂત આ વક્ષસ્થળ વગેરે છે, છતાંએ એઓ તીર્થંકરના અવિનાભાવી હોવાથી તેમના ઉપમિત થવાથી તીર્થંકર પણ ઉપમિત થઈ જાય છે. એથી (સંar રિરા, તપહિં પુરવહું) ઈત્યાદિ રૂપથી સૂત્રકારે કહ્યું છે. આ પ્રમાણે અહી ઉપમેય ભૂત તીર્થકરોના ઉપમાનભૂત પુરવર કપાટાદિકથી સંખ્યા નિશ્ચિત થઈ જાય છે આ ઔપભ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે. ઔપભ્ય સંખ્યાને જે “હંતય જીવંત કવમિનાર આ બીજો પ્રકાર છે, તે આ પ્રમાણે છે ) જેમ કે (વંત ને શનિરિતોળિચમgવાળ સારવારં રંતf Gજોવાયાવહિં કમિile) નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમનું આયુષ પલ્યોપમ પ્રમાણુ અને સાગરોપમ પ્રમાણ છે આ કથનમાં નરયિક વગેરે નું આયુ સદ્રપ છે અને પોપમ સાગરોપમ એ અસરૂપ છે. કેમ કે એઓ જન પ્રમાણ પત્યમાં સ્થાપિત કરવામાં આવેલ બાલાઝાદની પરિકલ્પના માત્રથી પરિપિત થયેલાં છે. અહીં નારાદિનું આયુષ ઉપમેય અને પલ્યોપમ સાગરોપમ વગેરે ઉપમાન છે કેમ કે એમના વડે તેમનું મહત્વ સાધિત થાય છે. આ પ્રમાણે આ દ્વિતીય પ્રકાર છે. તૃતીય પ્રકાર આ પ્રમાણે છે. (૪) જેમ કે (સં ગણા પરિય परंतं चलंतबिटं पड़तनिच्छीरं, पत्रं च बसणपतं काळप्पत्तं भणइ गाई) “અસંઘે સતઘi safમરજ્ઞા” આ ઔપમ્પના ત્રીજા પ્રકાર છે. આમા અસદુ વસ્તુ સદુવડુ વડે ઉપમિત કરવામાં આવેલ છે. જેમ કે–વસન્તના સમયમાં જે સર્વ રીતે એકદમ જીણું થઈ ગયા છે, ડાંખળીથી જે તૂટી ગયા છે અને એથી જ જે વૃક્ષની નીચે પડેલ છે, જેને સાર ભાગ સાવ શુષ્ક થઈ ગયો છે, તેમજ વૃક્ષના વિયોગથી જે અતીવ દુઃખી થઈ રહ્યા છે એવા પાંદડાએ નવા પાંદડાને આ ગાથા કહી કે (નદ તુ ત ગ ત વ દે ઉદ દા ના શબ્દે કાર પરંd, વંદુ પરં દિવાળ) જે હાલતમાં તમે અત્યારે છેઅમે પણ પહેલાં એવા જ હતા. તેમજ આ સમયે અમે જે સ્થિતિમાં છીએ, તમે પણ એક દિવસ એ સ્થિતિમાં આવશે જ. આ પ્રમાણે કઈ ખરતા જ પાંદડા એ નવદુગત કિસલને કહ્યું. અહીં “હું' પૂર્વક જિ' ધાતુને “અદા આદેશ થયેલ છે. એથી “સા. ને અર્થ શિરાતિ છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે જીણું પાંદડું, નવીન પાંદડાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ શાને આ શિખામણ આપે છે કે-હે નવીન કિસલયો! હમણુ જેમ તમે આરકત, સ્નિગ્ધ અને રૂપસંપન્ન છો તેમજ અતીવ કમળ લાગે છે, બધા લોકોના નેત્રને આકૃષ્ટ કરી રહ્યા છે, યાદ રાખજો કે અમે પણ એવા જ હતા. દેવ દુર્વિપાકે જ આજે અમારી આ દયનીય હાલત કરી નાખી છે. જે અમે પાંડુવર્ણ અને નિપ્રભ થઈને વૃન્તથી યુત થયા છીએ, તેમજ ભૂમિ પર પડીને ધૂલિ ધૂસરિત થઈ રહ્યા છીએ. તમે અમારી વાત ચોક્કસ યાદ રાખજો કે એક દિવસ એ આવશે કે તમને પણ સમય એવું બનાવી મકશે. કેમ કે સંસારની કઈ પણ વસ્તુ અનિય હોવાથી એક સ્થિતિમાં રહી શકે જ નહિ. એથી સ્વાભ્યદયમાં અહંકાર અને પર દુર્દશામાં તેના પ્રત્યે અનાદરભાવ કદાપિ ન રાખે. (ન વિ અસ્થિ, પિચ શોધી રહ્યા જિરથigvi saમાં હજુ પણ ચા મરિચાવિવોનટ્રાઈ) આ સૂત્રપાઠ વડે સૂત્રકા૨ આ વાત સ્પષ્ટ કરે છે કે અહી જે પાંદડાઓની વાતચીત વર્ણવવામાં આવી છે, એવી રીતે તે તેમની વાતચીત કોઈપણ ૧ ૮૦ દિવસે સંભવી શકે જ નહિ, આવી વાતચીત ન કોઈ દિવસે થઈ છે, ને હવે પછી કેઈપણુ દિવસે થશે, પણ અહીં જે ઉપમા પ્રકટ કરવામાં આવી છે, લઇનેને સમજાવવા માટે જ પ્રકટ કરવામાં આવી છે, વૃક્ષપત્રોની સમદ્ધિ અને આ અમૃદ્ધિના શ્રવણુથી ભવ્ય જીવોને સાંસારિક સમૃદ્ધિ વિશે જે વિરાગભાવ ઉત્પનન થાય ફક્ત તે માટે જ આ અન્યોક્તિ અહી' કહેવામાં આવી છે, “હ તુમે તા ” અહીં કિસલયપત્રોની અવસ્થા વડે પાંડુપત્રની અવસ્થા ઉપમિત થયેઢી છે. ઉપમાનભૂત કિસલયપત્રાવસ્થા-તત્કાલમાં હોવાથી સારૂપ છે, અને ઉપમેયત તથાવિધ પાંડપત્રાવસ્થા અવિદ્યમાન હાવાથી અસરૂપ છે. તેમજ “તમે કિ જણ ઘા =હા થી અહી પાંડપત્રાવસ્થા તત્કાલવત હોવાથી સદરૂપ છે અને કિસલયની તથાવિધ અવસ્થા ભવિષ્યત્ કાલવતી હોવા બદલ તત્કાલમાં વિદ્યમાન ન હોવાથી અસદુરૂપ છે. આ પ્રમાણે અસત્ સત્ વડે ઉપમિત થયેલ જાણવું જોઈએ, ચત ભંગ આ પ્રમાણે છે. આમાં “સંતાં સંઘર્ફે કામિકા અસદુ૩૫ પદાર્થ અસદૂર પદાર્થ વડે ઉપમિત થયેલ છે. () જેમ કે (હાર વિરાળે તદા રવિવાળું) ખર (ગર્દભ) ના વિષાણ (ઝંગ) છે, તેવા જ શશ વિષાણ (શશલાના શૃંગો) છે. એટલે કે ખર વિષાણુની જેમ શશવિષાણ છે. આ વાકયમાં ઉપમાનભૂત ખરવિષાણુ છે, તે એઓ વિકાળમાં પણ સત્વ વિશિષ્ટ ન હોવાથી અસદરૂપ છે. અને ઉપમેયત જે શશવિષાણે છે : તે પણ કાલત્રયમાં અસત્વ વિશિષ્ટ હેવા બદલ અસદુંરૂપ છે. આ પ્રમાણે, અહીં અસતથી અસત્ ઉપમિત થયેલ જાણુવું જોઈએ. આ ચતુર્થ ભંગ છે. (સે તે ગોવાણા) આ પ્રમાણે આ મ્યસંખ્યાનું નિરૂપણ જાણવું જોઈએ. આ સૂત્ર ૨૩૧છે • • અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ પરિમાણ સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર પરિમાણુ સંખ્યાનું નિરૂપણ કરે છે-- છે જે તે રિમાળા ' ઇત્યાદિ શબ્દાર્થ--તે જિં હૈ હિમાવંતા ?) હે ભત! તે પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? (રિમાનરંવા સુવિer gowત્તા) ઉત્તર--પરિમાણ સંખ્યા બે પ્રકારની કહેવામાં આવી છે. (ત કgr) જેમ કે (હૃત્રિપુરારિબાળસંસા, વિદિવાવકુવાદિમાગસંજ્ઞા ચ) એક કાલિકકૃત પરિમાણસા, બીજી દષ્ટિવાદબ્રુપરિમાણુ સંખ્યા પર્યાવ વગેરે રૂપ સંખ્યાનું નામ પરિમાણુ સંખ્યા છે. ( f #ાથિgવારિકાધંલા ?) હે ભેદતી કાલિકકૃતપરિમાણુસખ્યા શું છે ? ઉત્તર--(દાઢિયgવારિમાલા ગોળવિ પura) કાલિકકૃત પરિમાણસંખ્યા અનેક પ્રકા૨ની કહેવામાં આવી છે. (તં નહ) તેના પ્રકારે આ પ્રમાણે છે. (વાવલંતા, શraણા, સંજયલા, વસંત, રાયસંન્ના, નારાણા खिलोगसखा, वेढसखा, निजुत्तिसंखा, अणुओगदारसखा, उद्देसगसखा, अज्झ यणखखा, सुवखधमखा, अगसखा, से तं कालियसुयपरिमाणसखा) પર્યાવસંખ્યા, અક્ષરસંખ્યા સંઘાતસંખ્યા, પદસંખ્યા, પાદસંખ્યા, ગાથાસંખ્યા, સંખ્યા, વેષ્ટસંખ્યા, નિર્યુકિતસંખ્યા, અનુગદ્વારસંખ્યા ઉદ્દેશકસંખ્યા, અધ્યયનસંખ્યા, મૃતકધસંખ્યા અંગસંખ્યા, આમાં “પર્યા’ નામ “ના” અથવા “ઘ' નું છે. આ રૂપમાં જે સંખ્યા છે, તે વસંચા” છે. આ પર્યવરૂપ સંખ્યાકાલિકશ્રતમાં અનંત પર્યાયાત્મક છે. કેમકે એક એક અકાર આદિ અક્ષરના તેમજ એમના વરૂપ જીવાદિવરતુના દરેકે દરેકના અનંત પર્યાયે હોય છે. આ પ્રમાણે બીજે પણ સમજી લેવું જોઈએ. પરંતુ જે અક્ષરસંખ્યાદિક છે. તે અનંત નથી, સંખ્યાત છે. અકાર આદિ અક્ષર રૂપ સંખ્યાનું નામ અક્ષરસંખ્યા છે. તે આ આકાર આદિ અક્ષર સખ્યાત છે, એથી અક્ષરસંખ્યા પણ સખ્યાત છે. દ્વયાદિ અક્ષરેશના સંચાગનું નામ સંઘાત છે. આ સંઘાત રૂપ જે સંખ્યા છે, તે સંઘપતસંખ્યા છે. હયાદિ અક્ષરને સંગ સંખ્યાત છે, એથી આ પણ જગ્યાત છે. સુમન્ત અને તિગતરૂપ પદ હોય છે. આ પદરૂપ સંસ્થાનું નામ પસંખ્યા છે. પદ સંખ્યાત હોવાથી તદુરૂપ સંખ્યા પણ સંખ્યાત છે. ગાથા વગેરેનો જે ચતુર્થ અંશ છે. તેનું નામ “પાદ' છે આ પાદરૂપ સંખ્યાનું નામ પાદસંખ્યા છે. પાદ સંખ્યય હોય છે, એટલા માટે પાદરૂપ સંખ્યા પણ સંખ્યાત છે. પ્રાકૃત ભાષામાં લખાએલા છંદ વિશેષનું નામ જાથા' છે. આ ગાથારૂપ સંખ્યાનું નામ “iાથr' સંખ્યા છે. આ ગાથાઓ સંખ્યાત હોય છે, એથી ગાથારૂ સંખ્યા પણ સંખ્યાત છે. અનુષ્કુ વગેરે છોરૂપ કલેક હાથ છે. આ શ્લોક સંખ્યાત છે. એથી આ રૂપ સંખ્યાત જ છે. આ પ્રમાણે વેન્ટસ ખ્યા નિર્યુકિત સંખ્યા, અનુગદ્વાર સંખ્યા ઉદ્દેશક સંખ્યા, અધ્ય યન સંખ્યા, શ્રુતસ્કંધસંખ્યા, અંગસંખ્યા આ સર્વે પણ સંખ્યાલ જ છે. કેમકે આ વેષ્ટકાદિ સં યાત હોય છે. વેષ્ટકનામ વિશેષનું છે, નિક્ષેપ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ ઉપવાત નિકિત અને સૂત્રસ્પર્શ નિયુકિતના ભેદથી નિર્યુકિતના ત્રણ પ્રકારે છે. વ્યાખ્યાના ઉપાયભૂત જે સત્પદ પ્રરૂપણુતા વગેરે છે. તે અથવા તે જ ઉપક્રમ વગેરે છે તે અનુગદ્વાર છે. અધ્યયનના અંશ વિશેષનું નામ “ઉદ્દેશક છે. શાસ્ત્રના અંશવિશેષનું નામ “અધ્યયન' છે. અધ્ય. યુનેના સમૂહરૂપ શાસ્ત્રનું નામ શ્રતક” છે. આચારાંગ વગેરે આગમનું નામ “અંગ છે. આ રીતે કાલિકકૃત સંખ્યા શું છે? તે સમજાવવામાં આવ્યું છે. હવે દષ્ટિવાદ પરિમાણુ સંખ્યા શું છે? તે વિષે કહે છે. તે રં ફિટ્રિાથરિમાનHલ્લા ?) હે ભેદત! દૃષ્ટિવાદ પરિમાણુ સંખ્યા શું છે? ઉત્તર--(વિદિવાલસુરારિનાનાંણા અનેવિણા પુomત્તા ?) દકિટવાદ શ્રત પરિમાણસંખ્યા અનેક પ્રકારની કહેવામાં આવી છે. (ત કરા) જેમ કે (વાંa slણ બgણો રામસંસ્કા, નાદુલ્લા , પારિવારંવા પાદુવાદુપિયા giા, સરઘુવંar) પર્યાવસંખ્યા, યાવત્ અનુગદ્વાર સંખ્યા, પ્રાવૃતસંખ્યા, પ્રાથતિકાસંખ્યા પ્રાભૂત પ્રભૂતિકા સંખ્યા અને વહુસંખ્યા પર્યવસંખ્યાથી મીન અનુયોગદ્વાર સંખ્યા સુધીના શબ્દનો અર્થ પૂર્વની જેમ જ સમજવો જોઈએ. પ્રાભૂત વગેરે જે છે, તે પૂર્વમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. અને એ શ્રતના અધિકાર વિશેષ કહેવામાં આવ્યા છે. (હે સં પિરિવારસુરભિાનાંણા) આ રીતે દકિટવાદમૃતની પરિમાણુ સંખ્યાનું સ્વરૂપ છે. રિમાળારંar) આ પ્રમાણે આ પરિણામ સંખ્યાનું સ્વરૂપ નિરૂપણ છે. તે ૪િ R નાળાસંણા) હે મંદત ! જ્ઞાનસંખ્યા શું છે? ઉત્તર--(કાળાdiા જો , સં સ રિઓ, ળેિ શનિ, રિજિક સેળિત્તિઓ કરું grઇજાળી, રેન્જ વેષો છે તેં કાળારંal) જ્ઞાન૩૫ સંસ્થાનું નામ જ્ઞાનસંખ્યા છે. આ જ્ઞાનસંખ્યા છે જેને જાણે છે, તે ૩૫ હય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે દેવદત્ત વગેરે જે શબ્દ વિગેરે જાણે ૪૦ ૮ છે, તે દેવદત્ત તે શબ્દ જ્ઞાનવાળે કહેવાય છે. એથી જ્ઞાન અને જ્ઞાની એ બંનેના અભેદપચારથી દેવદત્ત વગેરે પણ જ્ઞાનસંખ્યા રૂપ કહેવાય છે. જેમ શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણનાર નેમિત્તિક, કાલને જાણનાર કાલજ્ઞાની અને વિવેકને જાણનાર વૈદ્ય કહેવામાં આવે છે. સૂ૦ ૨૩રા A ગણના સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર ગણના સંખ્યાનું નિરૂપણ કરે છે. 'से किं तं गणणासंखा' इत्यादि । અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ –(a fઇ તે શાળાસંલા ?) હે ભદત. ગણુણાસખ્યા શું છે? ઉત્તર-(વળગાલા) ગણના સંખ્યા આ પ્રમાણે છે. ગણના સંખ્યામાં એઓ આટલા છે. આ રીતે ગણત્રી કરવામાં આવે છે. એથી “એ આટલા છે' આ રૂપમાં જે ગણત્રી છે, તેનું નામ “ગણના છે. આ ગણુના રૂપ જે સંખ્યા છે, તે ગણુના સંખ્યા છે, આ બે વગેરે સંખ્યા રૂપ હોય છે. એક સંખ્યા રૂપ નહિ કેમ કે (પત્ર જળ વે) એક ગણનામાત્ર કહેવાય નહિ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે એક ઘટ વગેરે પદાર્થને જેવાથી બટાદિક છે પ્રાયઃ એવી પ્રતીતિ થાય છે, ન કે એક સંખ્યા વિશિષ્ટ એક • મૂકેલ છે એવી પ્રતીતિ થાય છે, અથવા-લેવડ-દેવડ કરતી વખતે એક વસ્તુની ઘણું કરીને ગણત્રી થતી નથી, એથી અસંવ્યવહાર્યા હોવા બદલ અથવા અલપ હોવા બદલ એકને ગણનાપાત્ર માનવામાં આવેલ નથી. (હુce મિ સંભા) બે આદિ રૂપ આ ગણુના સંખ્યા (સંગર શહેરના ) સંખ્યાત, અસંખ્યાત અને અનંત આ રૂપમાં ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. આમાં જે સંખ્યાતરૂપ ગણુના સંખ્યા છે, તે જઘન્ય સંખ્યાત, ઉત્કર્ષ સંખ્યાત અને અજઘન્ય અનુત્કૃષ્ટ સંખ્યાતના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. અસંખ્યાત ૨૫ જે ગણુના સંખ્યા છે, તે પણ પરીતાસંખ્યાત, સસ્તાસરખ્યાત અને અસંખ્યાતા અસંખ્યાતના ભેદથી ત્રણ પ્રકારની હોય છે, પરંતુ આમાં પણ એક જઘન્ય ઉત્કૃષ્ટ, અજઘન્ય અનુત્કૃષના ભેદથી ત્રણ ભેટ થઈ જાય છે. આ પ્રમાણે અસંખ્યાતના ૯ ભેદ થઈ જાય છે. આને આ રીતે સમજવું જોઈએ કે મૂલમાં અસંખ્યાતના પરીતાસંખ્યાત, યુક્તાસંખ્યાત, અને અસંખ્યાતાસંખ્યાત આ ત્રણ ભેદ છે. આમાં જે પરીતાસંખ્યાત છે, તેના ત્રણ પ્રકારે આ પ્રમાણે છે. (૧) જઘન્યપરીતાસંખ્યાત (૨) ઉત્કર્ષક પરીતા સંખ્યાત, (8) અજઘન્યકર્ષક પરીતાસંખ્યાત. આ પ્રમાણે યુકતાસંપેય અને અસંખ્યયાસંખ્યયના પણ ભેદ જાણવા જોઈએ, * અસખ્યાત ૧ પરીતાસંખ્યાત યુક્તાસંખ્યાત અસંખ્યાતામ્રખ્યાત ૧ જઘન્યપરીતાસંખ્યાત ૧ જઘન્યયુક્તાસખ્યાત ૧ જઘન્ય ૨ ઉત્કપરીતાસંખ્યાત ૨ ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત ૨ ઉત્કૃષ્ટ 2 અજઘન્યકષ્ટ પરીતા ૩ અજઘન્યોત્કર્ષક ૩ અજઘન્ય યુક્તા સંખ્યાત, ઠર્ષક તેમજ અનંતના આઠ ભેદ આ પ્રમાણે છે. (૧) પરીતાનંતક, (૨) ચુક્તાનંતક, (૩) અનંતાનંતકના આમાં પરીતાનtતક અને યુક્તાનંતકના ત્રણ ત્રણ ભેદ છે. અનંતાનતંકના બે ભેદે છે. કેમ કે આમાં ઉત્કૃષ્ટની અપેક્ષાથી અનંતાનંતંકના ભેદો થતા નથી. કર્ષક આ પ્રમાણે છે.--: (iad અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧) પરીતાનાતક (૨) યુક્તાનંતક (૩) અનંતાનંતક (૧) જઘન્ય પરીતાનંતક (૧) જઘન્ય યુક્તાનંતક (૧) જઘન્યાનન્તાનંતક (૨) ઉત્કર્ષક પરીતાનંતક (૨) ઉત્કર્ષક યુક્તાન તક (૨) અજઘર્ષકાનતા(૩) અજઘન્ય ઉત્કર્ષક (૩) અજઘન્યકર્ષક નંતક. પરીતાને તક યુક્તાનંતક, • • અહી ઉત્કૃષ્ટ અનંતાનંતક એ ભેદ કઈ જગ્યાએ સંભવિત ન હાવાથી થતા નથી. સૂત્રના સમસ્ત પદેને સંક્ષેપ અર્થ સુગમ્ય છે. એથી અલગ તેને અર્થ લખવામાં આવ્યું નથી. એ સૂ. ૨૩૩ છે . જઘન્ય સંખ્યક કા નિરુપણ હવે સૂત્રકાર એજ વિષયને વિસ્તાર પૂર્વક કહેવા માટે સર્વ પ્રથમ સંખ્યાતની પ્રરૂપણ કરે છે.-- 'जहण्णय संखेज्जयं केवइयं होइ' इत्यादि । શબ્દાર્થ –-(goળવં તદાથે કરશે ડ્રોઇ) હે ભદન ! જઘન્ય સંખ્યાત કેટલા હોય છે. એટલે કે કઈ સંખ્યાથી માંડીને કઈ સંખ્યા સુધીને જઘન્ય સંખ્યાત માનવામાં આવે છે. ઉત્તરઃ-- -તેના પર કાગળ પુરજોશારું કાળજું વાઘ છે જ હes a Sાવ) અહી બે જઘન્ય સંખ્યાત હોય છે. આ પછી ત્રણ ચાર વગેરે સંખ્યા અજઘન્ય અનુકર્ષ હોય છે. અને આ અજઘન્ય અનુ કર્ષ ત્યાં સુધી માનવામાં આવે છે કે જ્યાં ઉકૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત થતું નથી. (૩ો લે ગયે વર્થ શો) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ સંખ્યાત અo ૮૨ કયાં હોય છે? ઉત્તર સાંભળો--(૩ોરચરણ સંકાથરણ પરવળ રિફામિ) હું ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણ કરું છું. તેણે કહાનામા પરે વિયા) જેમ કેઈ એક પલ્ય હોય, (ાં ગોયાણાવદરહું માયામવિરdળ, રિિ जोयणसयसहस्साइं सोलमसहस्माइं दोणिय सत्तावीसे जोयणसए, तिण्णिय कोसे अट्ठावीसं च धणुसयं, तेरसय अंगुलाई, अद्धं अंगुलं च किंचि विसेसा દિ ન vo) અને તે લંબાઈ અને પહોળાઈમાં એક લાખ જન હોય. આ સ્થિતિમાં તેની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ જન ત્રણ ગાઉ ૧૨૦ ધનુષ અને કંઈક વધારે ૧૩મા આંગળ પ્રમાણુ હોય છે. ઉકતંચ કરીને એ જ ભાવ આ (રિણી રિઝઘણો) વગેરે ગાથા વડે પ્રકટ કરવામાં આવેલ છે. આ પ્રમાણે પલ્યનું પ્રમાણ જબૂદ્વીપના પ્રમાણુ જેવું હોય છે. આ પત્ય નીચે આટલું બધું ઊંડું જતન રહ્યું છે કે રત્નપ્રભા પૃથવીને જે રત્નકાંડ છે, તેને ફાડીને વાકાંડ સુધી જતું રહ્યું છે. ર ળ વરસે સિદ્ધ થયાળે મgિ) હવે આ પલ્ય સિદ્ધા–સર્ષથી પરિત હોય (તો તે િfuદ્ધથaહું સીવણકુણાલં ૩ઢારે ઘેy) આ સર્ષપાથી દ્વીપસમોના ઉદ્ધાર ગૃહીત થાય છે. (પળો લીજે, નો સમુદે ઘઉં पक्खिप्पमाणेणं २ जावइया दीवसमुहा वेहिं सिद्धत्थेहि अप्फुण्णा एस. gવરૂપ છે) કેટલા દ્વીપ સમુદ્રોના ઉદ્ધાર ને ગ્રહણ કરવામાં આવે છે, એના માટે સૂત્રકાર કહે છે કે “એક સર્ષપદ્વીપમાં નાખે, એક સર્ષ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રમાં નાખે, આ રીતે કરતાં કરતાં તે સર્વ સર્વપિને દ્વીપસમુદ્રમાં નાખીને સમાપ્ત કરી દે. જે દ્વીપમાં કે સમદ્રમાં તે અંતિમ એક સર્ષ સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીના એટલે કે પ્રથમ જ બુદ્વીપથી માંડીને તે અંતિમ દ્વીપ કે સમુદ્ર સુધીના જેટલા દ્વીપ સમુહો છે, ત્યાં સુધીનું ક્ષેત્ર અનવસ્થિત પત્ય માનવામાં આવેલ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ રીતે આ સપનું પ્રક્ષેપણે માણસ તે કરી શકે જ નહિ. દેવાડિક કરી શકે છે. એથી એવી અસક૯૫ના કરવી જોઈએ કે કૈઈ દેવાદિક તે સર્ષપમાંથી લઈ લઈને એક એક સર્ષા દ્વીપ અને સમુદ્રમાં નખતે જાય છે. આ પ્રમાણે જેટલા દ્વીપ અને સમુદ્રમાં તે સર્ષ પ એક એક કરીને બધા નાખી દેવામાં આવે છે, તેટલા પ્રમાણે ક્ષેત્રને અનવસ્થિત ૫થ રૂપથી કપિત કરવામાં આવે છે. (૧૪ના ઠાTI एवइयाण सलागाणं असंलप्पा लोगा भरिया, तहा वि उक्कोसयं संखेज्जयं ने જાય) ત્યાર પછી ૧ એક સર્વપ શલાકા પ૯યમાં નાખવામાં આવે છે. આ રીતે જ બૂઢીપ પ્રમાણુવાળા પથમાં સ્થિત તે સર્ષ, તુલ્ય શલાકાએથી પરિપૂર્ણ શલાકા પ૯ય રૂ૫ જે લેાકો છે. તે કેટલા છે, તે કહેવાય નહિ, એટલે કે એક, દેશ, સે, હજાર, લાખ કરોડ, વગેરે રૂપમાં તેમની ગણત્રી કરવામાં આવતી નથી એટલા માટે જ તે અસંખ્યાત કહેવામાં આવશે ? તે તે બરાબર નથી. પરંતુ તે ખૂબ વધારે જ માનવામાં આવશે, તે શું તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવામાં આવશે ? નહિ, પણ આ બરાબર નથી. આટલું હવા છતાં એ તેમની ગણત્રી ઉત્કૃષ્ટ સંખ્યાતની શ્રેણમાં થતી નથી. સારાંશ આ પ્રમાણે છે કે “અનવસ્થિત ક્ષેત્રરૂપ પલ્યમાં એક એક કરીને નાખતાં-નાખતાં જ્યારે બધા સર્વપના દાણાઓ પૂરા થઈ જાય, ત્યારે એક સર્વપનો દાણે જંબુદ્વીપ પ્રમાણ તુલ્ય પલ્યમાં નાખવામાં આવે છે. આમ કરતાં કરતાં જ્યારે તે શાલાકા પલવ કંઠ સુધી પૂરિત થઈ જાય છે અને એવા ઘણા શલાકા પય જ્યારે સંપૂરિત થઈ જાય છે ત્યારે પણ ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થતું નથી. લેકમાં જે કે એવી પ્રસિદ્ધિ છે કે આકંઠ પૂરિત સ્થાનને આ પૂર્ણ ભરેલું છે, આમ જે કહેવામાં આવે છે, તે ફક્ત લેકરૂઢિથી જ કહેવામાં આવે છે. કેમ કે તે ખરેખર પૂર્ણ રીતે પૂરિત થયેલ નથી સંપૂર્ણ રીતે ઠાંસી-ઠાંસીને ભરેલું હોય તે જ પૂર્ણ-પૂરિત કહેવાય છે. તે પછી તેમાં એક સર્ષપ નાખવા જેટલી પણ જગ્યા રહેતી નથી. અને ત્યાંથી જ ઉત્કૃષ્ટ સખ્યતનું સ્થાન પ્રારંભ થાય છે. શંકા --શું પૂરેપૂરું ભરેલું ન હોય છતાંએ લોકમાં આ સંપૂર્ણ રીતે પૂતિ છે, આમ કહેવામાં આવે છે ? હાજી, કહેવામાં આવે છે. શું તમે આને દષ્ટાન્ત આપીને સમજાવી શકે છે ? તે ભલે સમજાવે. (જો હિ તો) આમાં દૃષ્ટાન્ત કયું છે? તે સાંભળે હાનામg જે વિચા) જેમ કે એક મંચ હોય અને તે (ગમઢાળ પરિપ) આમળાઓથી પૂરિત હાય (તરથ ઘરે કામને ક્રિૉ સેવિ માઘ) તેમાં એક આમળું જે નાખવામાં આવે છે તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. (ગoો વિ વલ્લરે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ કવિ માર) બીજું પણ નાખવામાં આવે તે તે પણ સમાવિષ્ટ થઈ જાય छ. (एवं पक्खिप्पमाणेणं पक्खिप्पमाणेणं हो ही से वि आमलए जंसि पक्खित्ते રે મરે મિિાહિ) આ પ્રમાણે આમળાને નાખતાં નાખતાં છેલે એક એવું પણ આમળું હોય છે કે જેને નાખવાથી તે મંચ પરિપૂર્ણ થઈ જાય છે. પછી તેમાં બીજું આમળું નાખવામાં આવે તે માય નહિ કેમ કે સચ પહેલેથી જ શિખર સુધી પરિપૂર્ણ થઈ ગયેલ હોય છે. આ પ્રમાણે આમૂલ શિખ સંપરિત હોવાથી જેમ તેમાં અન્ય આમલકને સમાવેશ થાય નહીં, આ પ્રમાણે વારંવાર નાખવામાં આવેલી અપર અપર શલાકાઓથી જ્યારે અસલપ્ય-તે ઘણા પલ્યો અંતમાં આમૂલશિખ પરિત થઈ જાય છે. તે પછી તેમાં એક સર્ષ૫ જેટલી પણ જગ્યા રહેતી નથી. ત્યારે તે સ્થિતિમાં ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રારંભ થાય છે. અહીં સૂત્રકારે અનવસ્થિત પડ્યાતિરિક્ત એક શલાકાપલ્ય કહેલ છે, તેથી એ વાત સ્પષ્ટ જણાઈ આવે છે કે સિદ્ધાન્તકારો બુદ્વીપ પ્રમાણ તુલ્ય બીજા ત્રણ પ વધારાના માને છે. તેમના નામ-(૧) શલાકા પલ્ય, (૨) પ્રતિશલાકા પલ્ય અને (૩) મહાશલાકાપલ્ય છે. એમનાંમાંથી દરેકની લંબાઈ, પહોળાઈ એક લાખ એજન જેટલી અને ઊંડાણુ ૧ હજાર યોજન જેટલું છે. આ વાત પહેલાં સ્પષ્ટ કરવામાં આવી જ છે કે જયારે અનવસ્થિત પલ્ય આમૂલચૂલ સંપૂરિત થઈ જાય છે, ત્યારે શલાકાપલ્યમાં એક શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યાર પછી ફરી અનવસ્થિત પત્યના સર્ષ લઈને કમશ એક એક કરીને એક એક દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ, નાંખતા નાખતા જ્યારે તે સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીનું ક્ષેત્ર પર્વોક્ત તે અનવસ્થિત પત્યની સાથે બૃહત્તર અનવસ્થિત પત્ય હોય છે. ત્યારે બીજી શલાકા તે શલ કા ૫૯ માં પ્રાક્ષિપ્ત કરવામાં આવે છે, આમાં પણ અનવસ્થિત પત્યના સર્ષ એક એક કરીને દ્વીપ સમુદ્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરતાં કરતાં જ્યારે તે અંતમાં પૂરા થઈ જાય છે, ત્યારે શલાકાપત્યમાં ત્રીજી શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ વખતે જે અનવસ્થિત પલ્ય ઉત્પન્ન થાય છે, તેને ગૃહત્તમ અનવસ્થિત પત્ય કહેવામાં આવે છે. આ પલ્યને તે અનવસ્થિત પદય કહેવામાં આવેલ છે તેનું કારણ આ પ્રમાણે છે કે આ પલ્ય બૃહત્તર, બૃહત્તમ વગેરે. રૂપમાં પરિવર્તિત થતું જ રહે છે. એથી એક રૂપમાં આનું અવસ્થાન રહેતું નથી. આ પ્રમાણે જેમ જેમ આ અનવસ્થિત પત્ય બૃહત્તર વગેરે રૂપમાં વૃદ્ધિગત થતું જાય છે, તેમ તેમ વચ્ચે વચ્ચે શલાકા૫ત્યમાં એક એક શલાકાનું પ્રક્ષેપણ થતું રહે છે. આ રીતે જ્યારે તેમાં એક પણ શલાકા સમાઈ શકે તેટલું સ્થાન રિક્ત રહેતું નથી ત્યારે તે અનવસ્થિત પલયમાંથી સર્ષ૫ ખાલી કરવામાં આવતા નથી, તે તે સંપુરિત જ રહે છે. પરંતુ જે શલાકાપત્ય છે, તે રિક્ત કરવામાં આવે છે. આ શલાકાપત્યમાંથી સર્ષપને ખાલી કરી નાખવા જોઈએ; અને તેમને એક अ०८३ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે. આ પ્રમાણે ત્રણે કરીને પૂર્વોક્ત ક્રમથી એક કરીને અનવસ્થિત પપરૂપ ક્ષેત્રથી આગળ એક સપને દ્વીપમાં અને એક સ`ખને સમુદ્રમાં નાખવે જોઇએ, આ પ્રમાણે નાખતાં, નાખતાં સપ જેટલા દ્વીપા અને સમુદ્રોમાં સમાપ્ત થઈ જાય ત્યારે પ્રતિશલાકા પમાં એકસ પરૂપ પ્રતિશલાકા નાખવી જોઇએ. ત્યારબાદ અનવસ્થિત પલ્થને રિક્ત કરીને પૂર્વોક્ત રીતિ મુજબ શલાકાપલ્યમાં પૂરિત કરવા જોઈએ. પછી તે શલાકાપલ્યને ખાલી કરીને એક સપ દ્વીપમાં અને એક સરૈપ સમુદ્રમાં નાખીને તે સપ રાશિને પૂરી કરી દેવી જોઇએ. ત્યારમાદ પ્રતિશલાકા પલ્પમાં બીજી પ્રતિશલાકા પ્રક્ષિપ્ત કરવી જોઈએ. આ પ્રમાણે અનવસ્થિત પલ્થને રિક્ત કરવું અને શલાકાપલ્યને પૂરિત કરવું તેમજ પ્રતિશલાકા પલ્પમાં એક એક પ્રતિશલાકા પ્રક્ષેપણ કરવી આ કામ ત્યાં સુધી ચાલતુ' રહેવું નેઈએ કે જ્યાં સુધી પ્રતિશલાકા પુણ્ય પરિપૂર્ણ ન થઈ જાય. અનવસ્થિત પલ્ય અને શલાકાપલ્ય તે પ્રતિશલાકા પય પૂરિત થઈ જાય છે છતાંએ રહે પૂરિત થઈ જાય ત્યારે પ્રતિશાકાપલ્યને ખાલી જ એક એક સપ દ્વીપ અને સમુદ્રમાં ફરી નાખતા રહેવુ' જોઈએ. નાખતાં, નાખતાં જ્યારે તે સ। જ્યાં પૂરા થઈ જાય ત્યારે મહાશલાકા પથમાં એક મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે પહેલાની જેમ પ્રતિશલાકાપલ્ય, શલ.કાપલ્ય. અને અનવસ્થિત પલ્ય ભરવા જોઈએ. અને પછી ફરી પ્રતિશલાકાપલ્થને ખાલી કરવુ' જોઈએ અને પૂર્વની જેમ એક એક સગ્રૂપને દશે! સમુદ્રમાં નાખવા જોઈ એ, નાખતાં નાખતાં જ્યારે તે બધા સપાના દાણાએ સમાપ્ત થઈ જાય ત્યારે ખીજી મહાશલાકાનું પ્રક્ષેપણુ મહાશલાકા પયમાં કરવુ' જોઈએ. ત્યાર પછી ફરી પહેલાની જેમ જ પ્રતિશલાકા પધ્ધ શલાકાપલ્ય અને અનવસ્થિતપણ્ય ભરવા જોઈએ અને ત્યાર પછી ફરી પ્રતિશલાકા પથને ખાલી કરવુ' જોઈએ અને એક એક સપને દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ. એક એક કરીને નાખતાં, નાખતાં જ્યારે તે બધા સ ા અન્તમાં જ્યાં નખાઈ જાય છે, ત્યારબાદ મહાશલાકાપલ્યમાં ત્રીજી મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે ભરવા અને ખાલી કરવા રૂપ આ ક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં લગી મહાશલાકાઓથી મહાશલાકા પલ્ય પૂતિ ન થઈ જાય. ત્યાર પછી પ્રતિશલાકા પલ્ય, શલાકા પલ્પ અને અનવસ્થિત પય પૂરિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે એ ચારે ચાર પળ્યે પૂર્ણાંકત વિધિ પ્રમાણે પરિપૂર્ણ કરવામાં આવે છે, અને આમાંથી દરેકે દરેકમાં જ્યારે એક પશુ સ`પને દાણેા નાખીએ તે સમાય નહીં ત્યારે ઉત્કૃષ્ટ સખ્યાત થાય છે. આ પ્રમાણે આમૂલચૂલ પરિપૂર્ણ થઇ જાય ત્યારે ઉત્કૃષ્ટ સખ્યાત એક સ`પ રૂપથી અધિક હાય છે, આમ જાશુવું જોઇએ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ‘પૂર્વીક્ત પ્રકારથી પૂર્વોક્ત ચારે ચાર પળ્યેામાં જે સ`પેા છે તેમજ ૧ અનવસ્થિત પુલ્ય, ૨ શલાકાપલ્પ, ૩ પ્રતિશલાકા પલ્યને ખાલી કરવું અને ભરવુ. આ ક્રમથી જેટલા દ્વીપ સમુદ્ર વ્યાસ થયા, તે બન્નેની સંખ્યા ભેગી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ કરવાથી જે સંખ્યા આવે છે, તે સંખ્યા એક સર્ષા અધિક, ઉત્કૃષ્ટ સંખેય સંખ્યા જાણવી જોઈએ. જઘન્ય સંખ્યાતનું પ્રમાણુ બે હોય છે, ઉત્કૃષ્ટ અને જઘન્યની વચ્ચે જેટલાં સંખ્યા સ્થાને છે, તે સર્વે અજઘન્ય અનુકુષ્ટ છે. આગમમાં જે કંઈ સ્થાને સામાન્ય રૂપથી જે સંખ્યાતનું ગ્રહણ થયેલું મળે છે, તે અજઘન્યાનુસ્કૃષ્ટ સંખ્યાતનું ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ જ જાચવું જોઈએ, ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણ એવી જ છે. અને આ પ્રમાણે આની પ્રરૂપણા કરવી જોઈએ. શીર્ષપ્રહેલિકા સુધીની જેટલી રાશિઓ છે, તે રાશિઓમાં પણ આગળ ઘણી રાશિઓ કરતાં આ અવત છે. અન્ય કઈ એ પ્રકાર નથી કે જેથી આની પ્રરૂપણ કરવામાં આવે છે સૂત્ર ૨૩૪ નવ પ્રકાર કે સંવેયક કા નિરુપણ આ પ્રમાણે ત્રણ પ્રકારના સંખ્યાતનું સ્વરૂપ કરીને હવે સૂત્રકાર નવ પ્રકારના અસંખ્યાતેનું વર્ણન કરે છે – एवामेव उक्कोसए संखेज्जए इत्यादि । | શબ્દાર્થ-gવામ) અસંખ્યાતની પ્રરૂપણુ કરતી વખતે પણ પૂર્વની જેમ જ અનવસ્થિત પત્ય વગેરેની પ્રરૂપણ કરી લેવી જોઈએ. અનવસ્થિત પલ્ય વગેરેના નિરૂપણથી આ અમે જાણી લીધું છે કે “એક રૂપ અધિક ઉત્કૃષ્ટ સંખ્યાત છે ય છે. (૩૪ોવા તૈકાપ હવે જિલ_souTચં સહે. જાથે મટ્ટ) આ ઉત્કટ સંખ્યાતના પ્રમાણમાં જ્યારે પૂર્વ કથિત એક સર્ષ ૫ વધારે નાખવામાં કરવામાં આવે છે ત્યારે જઘન્ય પરીતાસંખ્યકનું પ્રમાણ . . (वेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसयं परित्ता સાથે ન જાવર) ત્યાર પછી પરીતાસંમ્પકના અજઘન્યાનુકુષ્ટ સ્થાને હોય છે. અને આ સ્થાને ત્યાં સુખી હોય છે કે “જ્યાં સુધી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યકનું સ્થાન આવી ન જાય. (૩ોરચે ઉતારંsષચં વર્ચ હોz) હે ભદંત ! ઉત્કૃષ્ટ પરીતાસંખ્યકનું પ્રમાણ શું છે ? ઉત્તર:–(કgooથે સ્વિાગરાળે પાણીળે અળગourમાણો પૂળો વોહં નિત્તાસંઘાં હોર) જઘન્ય પરીતાસખ્યાતનું જેટલું પ્રમાણ છે, તેટલા પ્રમાણમાં તે પ્રમાણમાત્ર રાશિને વ્યવસ્થાપિક કરીને તેને કરી પરસ્પર ગુણાકાર કરવો જોઈએ. અને ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ઓછો કરવું જોઈએ એજ ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણુ હોય છે. આને અંક દ્રષ્ટિએ આમ સમજવું જોઈએ-માનો કે જઘન્ય ૪૦ ૮૪ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ પરીતાસંખ્યાતનું પ્રમાણ ૫ છે, આ પાંચને ૫ વાર સ્થાપિત કરીને તેને પરસ્પર ગુણાકાર કરવાથી આ પ્રમાણે સંખ્યા આવે છે–પ x ૫ = ૨૫, ૨૫ ૪ ૫ = ૧૨૫, ૧૨૫ x ૫ = ૬૨૫, ૬૨૫ x ૫ = ૩૧૨૫, આ ૩૧૨૫ સંખ્યાને વાસ્તવિક રૂપમાં અસંખ્યાતના સ્થાને જાણવી જોઈએ. પરંતુ જ્યારે આમાંથી એક ઓછો કરવામાં આવે છે ત્યારે તે ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત રૂપ માનવામાં આવે છે. અને જ્યારે આમાંથી એક ઓછો કરવામાં આવતું નથી. ત્યારે તે જઘન્ય યુક્તાસંખ્યાત રૂપ માનવામાં આવે છે. એ જ વિષયને સૂત્રકાર બીજી રીતે આ પ્રમાણે સમજાવે છે કે ભગવા -નાળાં કુત્તાસકાય હવૂળ કરશોરથું પવિત્તાવેજ ફોર) જઘન્ય યુક્તાસંખ્યાતનું જેટલું પ્રમાણ છે, તેમાંથી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાનું પ્રમાણ થાય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જઘન્ય પરીતાસંમ્પકની રાશિઓને પરસ્પર ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે છે, તે જઘન્ય યુકતાસંખ્યક છે. આમાંથી એક સંખ્યા ઓછી કરવાથી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત થાય છે. આ પ્રમાણે પરીતાસંખ્યાતના ત્રણ ભેદ થાય છે. પરીતાસંપેયના આ ત્રણે ભેદને સાંભળીને શિષ્યોએ યુકતાસંપેયના ત્રણ ભેદને જાણવાની ઈચ્છાથી ગુરુ મહારાજને કહ્યું કે હે ભદન્ત ! (કન ગુરાણકથં વર્ષ હો જઘન્ય ચુકતાસંખ્યાતનું સ્વરૂપ શું છે ? ઉત્તર –(goળાં પરાક્ષવેલવમેરાળ થી બujમview पडिपुण्णो जहन्न जुत्तासंखेज्जय' होइ, अहवा उक्कोसए परित्तासंखेज्जए વં જિહાં ગહન ગુરાસંesઝવું ઘોર) જઘન્ય પરીતાસંખ્યાતની જેટલી શશિઓ છે. તેમાંથી એક રૂ૫ ઓછું નહિ કરવું જોઈએ, તે આ જન્ય યુક્તાસંખ્યાતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ઠ પરીતાસંખ્યાતનું છે. પ્રમાણ છે, તેમાં એક જોડવાથી જઘન્ય યુકતાસંખ્યાતનું પ્રમાણ થાય છે. (ઝારિયા કિ ત્તિયા રે ) જઘન્ય યુકતાસંખ્યકમાં જેટલા સર્ષપો હોય છે. એક આવલિકામાં પણ તેટલા જ સર્ષ હોય છે. માટે સૂત્રમાં જ્યાં આવલિકાને પાઠ આવે ત્યાં તેને જઘન્યયુકતાસંગેયના તુલ્ય સમય પ્રમાણુવાલી જાણવી જોઈએ (તેા પરં' અનgor+gોરચાહું સારું કાર કરવું કુત્તા 7 વાવ૬) જઘન્ય યુક્તાસખ્યાતથી આગળ ક્રમશઃ એક એકની વૃદ્ધિ કરવી જોઈએ, અને આ વૃદ્ધિ ત્યાં લગી કરતાં રહેવું જોઈએ કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ચુકતાસંખ્યાતનું સ્થાન આવી ન જાય. આ રીતે જઘન્ય યુકતાસંખ્યાત અને ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાતની વચ્ચે જેટલા સ્થાને છે, તે સર્વે અજઘન્ય અનુત્કૃષ્ટ યુકતાસખ્યાત રૂપ છે. એ જ વાત સૂત્રકારે આ “સેળ અનહાળમજુરોવચાર ઈત્યાદિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ સૂત્રપાઠ વડે સમજાવવા પ્રયત્ન કર્યો છે. ( પુરાણ લેવા પોષ ર) ઉત્કૃષ્ટ યુક્ત સંખ્યાતનું સ્વરૂપ શું છે? ઉત્તર–(@yari suળ કારઢિયા જુના, ગળoveણો रूवणो उक्कोसय जुत्तासंखेज्जय होइ, अहवो जहन्नय असंखेज्जासंखेन्जय' હળ જુત્તાdહેજ ફોટ્ટ) જઘન્ય યુક્તાસંખ્યાતથી આવલિકાનો ગુણાકાર કરે એટલે કે જઘન્ય યુકતાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાતની સાથે ગુણાકાર કરા, ગુણાકાર કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ઓછો કરે. આ રીતે કરવાથી જે બાકી રહે તે ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત છે. એક ઓછો ન કરી એ તો તે રાશિ જઘન્ય અસખ્યાતાસંખ્યાત રૂપ માનવામાં આવે છે. એ જ વાતને સૂત્રકારે “અઠ્ઠા' પદથી પ્રગટ કરી છે. તેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે જઘન્ય અસંખ્યાતાસખ્યાત છે. તેમાંથી એક છે કરવાથી તે ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત કહેવાય છે. (નgoળવં કલેકઝાલેદારં દેવફ શો?) હે ભદંત! જઘન્ય જે અસંખ્યાતાસંખ્યાત છે, તેનું વરૂપ કેવું છે? ઉત્તર–ઝન્નgળ કુત્તા સંamg માવરિશા ગુનિયા, કાનખરમારો દિgoો કાળ કહે જાહરે શોરૂ) જઘન્ય યુકતા ખ્યાતની સાથે આવલિકાનો ગુણાકાર કરે આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જઘન્ય ચુકતાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાતની સાથે ગુણાકાર કરો, ગુણાકાર કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ઓછો કરે, નહિ તો એજ જઘન્ય અસંખ્યાતાસંખ્યાત છે. (મહુવા ક્રોવર નુરાસં ના પર્વ ઉજવર જાદoળ કલાકારં કર્યું હો) અથવા ઉત્કૃષ્ટ યુક્તાસભ્યાતમાં એક નેરા તે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત થઈ જાય છે. (તેન જગદonમgોલાદ્દ ઠાણારું જાર લોહવું અસંલેશriણેઝ ' પાવર) ત્યાર પછી અજઘન્યાહુન્ટનાં સ્થાને હોય છે. અને તે સ્થાને ત્યાં લગી હોય છે કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતના સ્થાન આવી જતા નથી. ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત સ્થાન લાવવા માટે જઘન્ય અસંખ્યાતાસંખ્યાતથી આગળ એકએકની વૃદ્ધિ કરવી જોઈએ, આ વૃદ્ધિ ત્યાં સુધી કરતાં રહેવું જોઈએ કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતનું સ્થાન આવી જાય. (૩ોર કલેકઝારંવારં વારં યો ) એજ વાતને શિષ્ય પૂછે છે કે હે ભદન્તી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત સ્વરૂપ કેવું છે? અareગથરાળ રસીf govમાभासो रूवूगो उक्कोसय' असंखेज्जास खेज्जय' होइ-अहवा-जहण्णय' જરિતારાં ધૂળ રવા ના કારણે નવું ફોર) જઘન્ય અસંખ્યાતા સંખ્યાતની જેટલી રાશિ છે, તે શશિને પરસ્પર ગુણાકાર કરે અને તે રાશિમાંથી એક છે કરી નાખે. એજ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત છે. અથવા જ્યારે આ રાશિમાંથી એક આછો ન કરવામાં આવે છે, તે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ રાશિનું નામ જાન્ય પરીતાનન્તક છે. તેા (બ્રા-નળયક્ત્તિાગતચ रूवूर्ण कोय અવગ્નાન વાય. દ્દો) આ જઘન્ય પરીતાનન્તકમાંથી એક આછા કરવાથી ઉત્કૃષ્ટ અસખ્યાતાસખ્યાત થાય છે. બીજા આચાર્યોં આ ઉત્કૃષ્ટ અસ ખ્યાતાસ ખ્યાતની આ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે જે જઘન્ય અસખ્યાતાસ ખ્યાત રાશિ છે, તેનેા વગ કરે. વગ કરવાથી જે રાશિ આવે તેના કુરી વગ કરો, આનાથી જે રાશિ આવે તેના કુરી વગ કરો. આ પ્રમાણે ત્રણ વખત વગ કરવાથી જે રાશિ આવે તેમાં આ અસખ્યાત સ્વરૂપ દશ રાશિઓને પ્રક્ષિપ્ત કરે!~(૧) લેાકાકાશના સર્વ પ્રદેશ (૨) ધર્માંસ્તિકાયના સર્વ પ્રદેશ. (૩) અધર્માસ્તિકાયના સમસ્ત પ્રદેશ (૪) એકજીવના સમસ્ત પ્રદેશ. (૫) સૂક્ષ્મ અને ખાદર અનન્ત વનસ્પતિ જીવેાના શરીર (૬) પ્રત્યેક જીવ–અનંતકાયિકાને ત્યજીને પ્રત્યેક શરીરી આ પૃથ્વી, અર્, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવ, (૭) સ્થિતિમન્ધના કાણુંભૂત અધ્યવસાય સ્થાન, અનુભાગ (૯) ગચ્છેદ્ય પ્રતિભાગ, (૧૦) એક ઉત્સર્પિણી અને બીજી મવસરણી, આમ અન્નેના સમયા, આ દરેકે દરેક દેશ રાશિ અસ’ખ્યાતઅસ ખ્યાત છે. સ્થિતિમન્યના કારભૂત અધ્યવસાયસ્થાન, અસખ્યાત આ પ્રમાણે છે જેમ જ્ઞાનાવરણના જધન્યસ્થિતિ બંધ અન્તમુહૂર્તના છે અને ઉત્કૃષ્ટસ્થિતિ'ધ ૩૦ કાટી-કોટી સાગરાપમધ્યમસ્થિતિમન્ય એક, બે, ત્રણ, ચાર વગેરે સમય અધિક અંતમુહૂત્ત વગેરેને છે. આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિમન્સના મધ્યના મધ્યમસ્થિતિમત્ત્વનું સ્થાન અસખ્યાત આવે છે. કેમકે આ સ્થિતિ અન્ધોના કારણભૂત પ્રત્યેક અધ્યવસાય સ્થાન ભિન્ન ભિન્ન જ છે. આ પ્રમાણે હાવાથી એક પણ જ્ઞાનાવરણ કમમાં અસ`ખ્યાતસ્થિતિ અન્ધાધ્યવસાય સ્થાન થઈ જાય છે. આ પ્રમાણે દશનાવરણ વગેરેમાં પણ જાણી લેવુ' જોઈએ. પના છે. अ० ८५ જ્ઞાનવરણ વગેરે કર્યાંનુ જઘન્ય ઉત્કૃષ્ટ તેમજ મધ્યમ જે વિવિધ ફળ આપવાની શક્તિરૂપ રસવિશેષ છે, તેનુ નામ અનુભાગ છે. આ અનુભાગ વિશેષના કારણભૂત અસખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમિત અધ્યવસાય સ્થાન હાય એથી અનુભાગ ભેદ પણ અસંખ્યાત હોય છે. કારણેામાં જ્યાં ભેદ હાય છે, ત્યાં કાર્યોમાં પણ ભેદ હોય જ છે. ચેગછેઃ પ્રતિભાગ નિગેાદિયા જીવાથી માંડીને સન્ની પ’ચેન્દ્રિય સુધીના જીવેામાં થાય છે. આ અધા અસખ્યાત હાય છે. અને એમના જઘન્ય વગેરે અનેક ભેદો હોય છે. મન, વચન અને ક્રાયસ ખંધી વીય નુ નામ ચેાગમાં કેવલિપ્રજ્ઞાએ વધુ તે આ જાતના વિભાગ કરવામાં આવે છે કે જેમના ક્રી વિભાગ થઈ જ ન શકે, તે અહીં ચૈાગપ્રચ્છેદ પ્રતિભાગથી ગૃહીત થયેલા છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પણ અસખ્યાત હાય છે. આ પ્રમાણે આ પ્રત્યેક દશ પ્રક્ષેપ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત સવરૂપ છે. ઉકત કરીને જે આ બે ગાથાઓ “ઢોળાય. પપલ' ઇત્યાદિ “ f asણવત્તાના' વગેરે અહીં ઉદ્દધૃત કરવામાં આવી છે. તે એજ દશ પ્રક્ષેપકોના નામને કહે છે. આ દશ પ્રક્ષેપ વારત્રય વગિત પૂર્વોક્ત રાશિમાં પ્રક્ષિપ્ત કરવાથી જે રાશિ આવે છે, તેને ફરી પૂર્વની જેમ જ ત્રણ વાર વગે કર જોઈએ. અને પછી આગત રાશિમાંથી એક છે કરી નાખ જોઈએ, આ પ્રમાણે જે રાશિનું પ્રમાણ બાકી રહે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતસંખ્યાત છે. આ પ્રમાણે આ નવ પ્રકારના અસંખ્યાતન વર્ણન જાણવું જોઈએ. એ સૂત્ર-૨૩૫ / આઠ પ્રકાર કે અનન્તક કા નિરૂપણ હવે સૂત્રકાર આઠ પ્રકારના જે અનંત છે, તેમનું વર્ણન કરે છે. “somયં રિસાળંતા” ફુચાર! શબ્દાર્થ–-(હળવું પિત્તાળતાં ગાયું હો) હે ભદ્રતા જઘન્ય પરિતાનન્તકનું સ્વરૂપ કેવું છે! ઉત્તર–(કgugય કારણે નાકન્નચત્તા રાણી નામો નહિgs agoથં પિત્તાગંતાં દોરૂ) જઘન્ય અસંખ્યાતાસંખ્યાત જે રાશિ છે. તેનો અન્યોન્ય અભ્યાસના રૂપમાં પરસ્પર ગુણાકાર કર જોઈએ. અને તેમાંથી એક છે ન કરવું જોઈએ. એજ જઘન્ય પરીતાનંતકન સ્વરૂપ છે. (હવા જોસ માં લેવાં કાપ હર્ષ પિત્તાનાં શો) અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત સંખ્યામાં એક જોડવાથી જઘન્ય પરીતાનંતકનું પ્રમાણ બને છે. તેના પt અનgoમજુરોલ.જું યાન હું ઝાવ ૩૪ દોલાં રિજ્ઞાળતાં જ વાવ) ત્યાર પછી અજઘન્યાનુકૃષ્ટ પરીતાનંતકના સ્થાનો હોય છે. જઘન્ય પરીતાનંતકથી આગળ એક એક અંકની વૃદ્ધિ ઉ-કૃષ્ટ પરીતાનન્તકનું સ્થાન ન આવી જાય ત્યાં લગી કરવી જોઈએ (૩૪wોથું પિત્ત.ળતચં વરૂ દોર ?) હે ભદ્રતા ઉત્કૃષ્ટ પરીતાનંતકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- (ાગરિત્તાવંતને સાળ રાણીળ અoળમા માગો પૂળો કશોર વરિત્તાળવયં દોર) જઘન્ય પરીતાનન્તકનું જેટલું પ્રમાણ કહેવામાં આવ્યું છે, તેને પરપર વર્ગ કરવો જોઈએ. અને તે રાશિમાંથી એક અંક કરી નાખવું જોઈએ. આ પ્રમાણે જેટલી રાશિનું પ્રમાણ બાકી રહે, તે ઉર પરીતાનન્તકનું પ્રમાણ જાણવું જોઈએ. તાત્પર્ય આ છે કે જઘન્ય પરીતાનનકમાં જેટલા સર્ષપોનું પ્રમાણ હોય છે, તે પ્રમાણુને પરસ્પર અન્ય અભ્યાસના રૂપમાં ગુણાકાર કરવાથી જઘન્ય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ યુકનાન'તકનું પ્રમાણુ આવે છે. અને જ્યારે આમાંથી એક સપ આછે કરવામાં આવે છે ત્યારે તે જ રાશિ ઉત્કૃષ્ટ પરીતાન'તકનું પ્રમાણ થાય છે. એજ વાતને સૂત્રકાર આ પ્રમાણે સમજાવે છે કે-(બ્રા નયનુત્તાનંતથ સ્થૂળ વોલય' શાળäય હોય) જઘન્ય ચુકતાન'તકમાં જેટલા સ પાનું પ્રમાણ કહેવામાં આવ્યું છે, તેમાં એક સપ આ કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનન્તકનું પ્રમાણુ આવી જાય છે. (ગળચ' જીજ્ઞાબતમાં ચ' ફોર્ ?) જઘન્ય ચુકતાન'તકનું' પ્રમાણ કેટલુ' હોય છે ? ઉત્તર--(sÜારિત્તામંત્તમેત્તાનરાલીળલળમળઆસો હેિવુળો નાચ-નુત્તાળંતર' હો) જધન્ય પરીતાનન્તકમાં જેટલા સપાનું પ્રમાણ હોય છે, તેના અન્યઅન્ય અભ્યાસના રૂપમાં ગુણાકાર કરશ ગુણિત રાશિમાંથી એક સપ આછા કશ નહિ, તે એજ જધન્ય યુકતાન તકનું પ્રમાણ છે. (જ્ઞા જોસલ પરિત્તાળતર થયું પલિાં ન ્ળય' ન્રુત્તાનંતયં ો) અથવા ઉત્કૃષ્ટ પરીતા નંતક' પ્રમાણ છે, તેમાં એક સપ પ્રક્ષિપ્ત કરી દે તે આા પ્રમાણુ અને પછી જઘન્યુ ચુકતાન તકનું થઈ જાય છે. (ગપ્રક્રિયા યિતા ફ્રાંતિ) અભવ સિદ્ધિકો પણ આટલા જ છે. કહેવાનુ તાત્પર્ય આ પ્રમાણે છે કે ‘જાન્ય ચુકતાન તકમાં જેટલું. પ્રમાણુ સપાનું હોય છે, તેટલું જ પ્રમાણ કેવલી ભગવાના અભવસિદ્ધિક જીવાતુ કહેવામાં આવ્યું છે. (તેનાં ગળ મનુ જોવાડું ઝાળાનું ગાન કોપ્રયવ્રુત્તાળસર્ચ ને પાત્રk) જઘન્ય ચુકતાન'તકાના સ્થાના હોય છે-અને આ સ્થાનેા ન'તઃ પછી અજઘન્ય અનુભૃયુકતા ક્રમશઃ એક એક સપ રૂપ અકથી વૃદ્ધિ કરતાં કરતાં ત્યાં સુધી વધતાં જવુ જોઈએ કે ‘જ્યાં લગી ઉત્કૃષ્ટ યુકતાન તકનું પ્રમાણુ આવી ન જાય.’ (જોસË નુત્તાતંતય ચો) હે ભદંત ! આ ઉત્કૃષ્ટ યુકતાન તકનું પ્રમાણ કેટલું હોય છે ? (જ્ઞ"ના સુત્તાળતળ અમરસિદ્ધિયા દુનિયા अण्मणभास्रो रुवूणो उक्कोसयं जुनानंतयं होइ) જધન્યચુકતાન તકથી અભવિદ્ધિકાના ગુણાકાર કરેા. એટલે કે જધન્ય યુકતાન'તકના અન્યાન્યા 39 શ્વાસ રૂપથી ગુાકાર કરે. આ પ્રમાણે કરવાથી જે રાશિ આવે તે જઘન્ય અનતાન'તક છે. આ જઘન્ય અનતાન'તકમાંથી એક સપ રૂપ એક આ કરા તેા ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે. (ગદ્યા- નળયં અનંતાનંતય પૂર્ણ પ્રોચ ગુત્તામંચ દ્દો) અથવા એક સÖપ રૂપ અંક આછે. જઘન્ય અનતાનન્તક ઉત્કૃષ્ટ યુક્તાન તક હોય છે. આનુ' તાત્પ પહેલાની જેમ જ છે, (ગળ્વયં શાંતાાંતચર્ચ હોદ્દે ?) હે ભદન્ત ! જધન્ય અનંતાનૃતકનું પ્રમાણ કેટલુ હોય છે ? સ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ— (ન ્ળાંનુત્તાબંઢળ શ્રમસિદ્ધિયા મુળિયા ગમાभास्रो पडिपुण्णो નાચં અનંતાનંતચંદ્દો) જઘન્ય ચુકતાન તકથી જઘન્ય યુકતના ગુણાકાર કરે અને આ ગુણુાકારથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક સવરૂપ અંક પણ આછા કરે નહિ, એજ જઘન્ય અનંતાન તકનું પ્રમાણ છે. (બા રજ્જોસલ્નુત્તામંતદ્વં પવિત્તત્ત ન ण्णयं अर्णताणत्तयं होइ तेण परं अजणमणुक कोयाई ठाणाई -सेतं गणणा સંજ્ઞા) ઉત્કૃષ્ટ યુકતાન'તકના પ્રમાણમાં એક સપ રૂપ અ' જોડવાથી જઘન્ય અનન્તાન તક થાય છે. જઘન્ય અનન્તાનન્તકની આગળ અન ́તાન'તકના બધાં સ્થાને અજઘન્યા-કૃષ્ટ અનતાન તક હોય છે. ઉત્કૃષ્ટ અન’ન્તાનન્તક હાતું નથી. કાઈ કાઈ ઉત્કૃષ્ટ અનંતાન‘તર્કને પણ માને છે. આ સમધમાં તેમનુ એવુ કહેવું છે કે જધન્ય અનતાન'તકના વગ કરો. આનાથી જે રાશિ આવે તેને ફ્રી વગ કરે અને જે રાશિ આવે તેના ફરી વગ કરી આ પ્રમાણે ત્રણુ વખત વગ કરીને સ્મૃનત રૂપ આ રાશિઓને તેમાં ઉમેરી દો. તે † રાશિએ આ છે-વિદ્ધા નિનોયજ્ઞીવા' ઈત્યાદિ (૧) સમસ્ત સિદ્ધ, (૨) સૂક્ષ્મ માદર રૂપ સમસ્ત નિગેદ જીવ. (૩) પ્રત્યેક અને સાધારણ અનતકાય રૂપ સમસ્ત વનસ્પતિ જીવ, (૪) કાલ અતીત, અનાગત, અને વર્તમાન કાલ રૂપ સમય રાશિ. (૫) સ પુદ્ગલ દ્રવ્ય સમૂહ અને (૬) સમસ્ત લેાકાલાકાકાશની પ્રદેશ રાશિ. આ રીતે ત્રણુ વાર વીકૃત જઘન્ય અન"તકમાં આ સિદ્ધાદિકની જે પ્રત્યેક અન’ત રાશિ પ્રમાણુ છે-તે ઉમેરવી જોઇએ. આ રીતે કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે રાશિના ફરી પહેલાની જેમ ત્રણ વખત વ કરવે જોઈએ. આમ કરવાથી તે ઉત્કૃષ્ટ અનંતાનન્તની પ્રમાણ રૂપ હાતી નથી. એટલા માટે તેમાં કેવળજ્ઞાન અને કેવલદનની જેટલી પર્યાય છે, તે સ` તેમાં ઉમેરવામાં આવે છે, ઉત્કૃષ્ટ અન તાન તકનું પ્રમાણ થાય છે. આ ઉત્કૃષ્ટ અનંતાન તક સમસ્ત વસ્તુઓના સંગ્રાહક હોય છે. એના પછી સખ્યાની વસ્તુની સત્તા નથી. એટલે કે કાઇ એવી વસ્તુ ખાકી રહેતી નથી કે જે આ ઉત્કૃષ્ટ અનંતા ન'તક રૂપ ગણુનામાં વિષયભૂત ન થઈ ચૂકી હાય. જે કોઈ એવી વસ્તુ જ ન હાય તા તેની ખરિવેષાણુની જેમ કોઈ સત્તા જ માનવામાં આવતી નથી અહી આગમમાં તે અજઘન્ય અનુષ્કૃષ્ટને જઅન તાન તક કહેવામાં આવેલ છે. ઉત્કૃષ્ટ અનતાન'તક તે અહી વિવક્ષિત જ થયેલ નથી. એથી સૂત્રમાં જ્યાં કહી પણુ અનંતાન તકના પાઠ આવે છે, ત્યાં અધે અજઘન્ય અનુભ્રુષ્ટ અનંતાનંતક જ સમજવું જોઈએ. આ રીતે અષ્ટ લેક ત્યા : અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ સહિત અનંતકનુ પ્રરૂપણ કર્યું. આ પ્રરૂપણુથી ભેદ સહિત ગણુના સંખ્યા પૂશુ રૂપથી પ્રરૂપિત-થઈ ગઈ છે. !! સૂત્ર-૨૩૬ ॥ ભાવસંખ્યા પ્રમાણ કા નિરુપણ હૈ તું માવ સંજ્ઞા' ત્યાશ્િ શબ્દાર્થ (સે *િ તં માત્ર સંલા ?) હે ભદન્ત ! તે ભાવશ`ખ શું છે ? (માવલ હા) નામ ઉત્તર—ભાવ શાખ આ પ્રમાણે છે. (ને મે નીવાસંણ ગોરાડું જન્માવું વેને'ત્તિ-કે તે માનસંજ્ઞા) જે આ જીવા કે જેમને કેવલી ભગવાન પ્રત્યક્ષ રૂપમાં જાણી રહ્યા છે. અથવા જે લેાકપ્રતીતિના વિષય ભૂત થયેલ છે અને આયુ વગેરે પ્રાણાથી યુક્ત થયેલા છે, તેમજ જે ઉડ્ડય રૂપમાં શ′ખ પર્યાય ચૈાગ્ય તિયગૂ ગતિ આદિ નામ કમને અને નીચ ગાત્રને વેદી રહ્યા છે, ભાગવી રહ્યા છે, તે ભાવ શંખ છવા છે. (તે હૈં સંલામાળેછે તે આવળમાળે લે તું માળે માળેવિચ' સમસ) આ પ્રમાણે સંખ્યા પ્રમાણુ સમાપ્ત થઈ ગયું. આની સમાપ્તિ થવાથી ભાવ પ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું. ભાવાથ’—અહી‘સેવા' આ શબ્દ બહુવચનાન્ત છે. આનેા અર્થ શખ થાય છે. સખ્યા પ્રમાણનું જે શુશુપ્રમાણુથી આ પૃથક્ કથન કરવામાં આવ્યું છે, તેનું કારણ આ છે કે ‘સખ્યા પ્રમાણુ નામ, સ્થાપન આદિ રૂપથી બહુ જ વિચારના વિષય થઈ ગયેલ છે. ગુણુ પ્રમાણમાં આ વાત નથી. નહી'તર ગુણુરૂપ હાવાથી સખ્યા પ્રમાણના અન્તર્ભાવ તેમાં જ થઈ જાત. તે આને તેનાથી પૃથક રૂપમાં કહેવાની શી આવશ્યકતા હતી. એથી એજ માનવુ' ચેાગ્ય છે કે ‘સખ્યા પ્રમાણુ નામ સ્થાપનાદિ રૂપ અનેક પ્રકારના વિચારાના વિષયભૂત થયેલ છે. અને ગુણુ પ્રમાણ થયેલ નથી. આ કારણથી જ તેનું તેનાથી ભિન્ન કથન કરવામાં માન્યું છે. શખ ગતિ નામ ગાત્ર શબ્દથી અહી' શંખ પર્યાયના પ્રાયેાગ્ય તિયગતિ નામ ક્રમનું અને નીચ ગેાત્રનું ગ્રહણ થયેલ છે. ઉપલક્ષણુ હાવાથી આનાથી દ્વીન્દ્રિય જાતિ ઔદ્યારિક શરીર, ઔદારિક અંગોપાંગ વગેરે પશુ ગૃહીત થયેલ છે. ।। સૂ. ૨૩૭ || વધ્ધતા દવા૨ે કા નિરુપણ હૅવે સૂત્રકાર ઉપક્રમના ક્રમ પ્રાપ્ત ચતુર્થાં ભેદનું કે જે વક્તવ્યતા દ્વાર રૂપ છે.’ નિરૂપણ કરે છે- से किं तं वतव्वया १ इत्यादि 5 શબ્દાથ--(લે ૧૪ સ યત્તવચા ?) હે ભદ'ત ! પૂર્વ પ્રકાન્ત વક્તવ્યતાનું સ્વરૂપ કેવુ છે? ઉત્તર---અધ્યયન આફ્રિકામાં પ્રતિબદ્ધ એક એક અવયવના યથા સભ પ્રતિનિયત અથવું કથન કરવુ, તે વક્તવ્યતા છે. અને આ (વત્તા) વક્તવ્યતા (ત્તિવિદ્દા) ત્રણ પ્રકારની (પળવા) કહેવામાં આવી છે. (તં હા). એના ત્રણ પ્રકારે આ પ્રમાણે છે. (સદ્ધમયવત્તા). સ્વસમય વક્તવ્યતા, (ઉત્તમચવત્તના) પસમયવકતવ્યતા (ક્ષમચવરસમયવત્તવવા) અને સ્વસમય પરસમયવક્તવ્યતા. (સે દ્દેિ તું સસમયનસ(ચા) હું લજ્જત! ૧ સમય વક્તવ્યતા શુ' છે ? ઉત્તર—(લગ્નમચવવા) સ્વ સમય વક્તવ્યતા આ પ્રમાણે ૦ ૮૭ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ ( जत्थ ण सक्षमए आघविज्ञइ, परूविज्जद्द, दखिज्जइ, निदंखिज्जइ, उवदंखिज्जइ, से तं જ્યાં સ્વસિદ્ધાન્તનું કથન કરવામાં આવેલ છે, જેમ કે 'ધર્માસ્તિકાયાદિપ પાંચ અસ્તિકાયા છેઃ જ્યાં સ્થસિદ્ધાન્તની પ્રજ્ઞાપના કરવામાં આવતી હાય, જેમકે ‘જીવ પુદ્ગલ ગતિમાં જે સહાયક હાય છે, તે ધર્માસ્તિકાય છે’ ઇત્યાદિ જ્યાં સ્વસિદ્ધાન્તની પ્રરૂપણા કરવામાં આવતી હાય, જેમકે ધર્માસ્તિકાય અસખ્યાત પ્રદેશાદિ સ્વરૂપ છે. જ્યાં સ્વસિદ્ધાંત દૃષ્ટાંત વડે કહેવામાં આવતા હાય જેમકે માછલી આને ચાલવામાં જળ જેમ સહાયક હોય છે. જ્યાં ઉપનય વડે સ્વસિદ્ધાંત પુષ્ટ કરવામાં આવતા હાય, જેમ-જીવ પુદ્ગલાને ચાલવા માટે સહાયક ધમ દ્રવ્ય પણ હેાય છે. આ પ્રમાણે જ્યાં સર્વ પ્રકારથી સ્વસમય વક્તવ્યતાનુ નિરૂપણ કરવામાં આવતું હાય, તે ‘સ્વસમયવક્તવ્યતા' છે. અહી. આ વ આવેલ વિજ્ઞરૂ' વગેરે પદેની આ વ્યાખ્યા ફકત સમજાવવા માટે જ પ્રોટ છે. આ પ્રમાણે આ પદેની બીજી રીતે પણુ, વ્યાખ્યા કરી લેવી જોઇએ. પરંતુ વ્યાખ્યા કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે તેમાં સિદ્ધાંતની સાથે વિરોધ ન હેાય' (à િતું પક્ષમવત્તવચા) હે ભદન્ત ! પરસમય વક્તવ્યતા શુ છે ? पण्ण विज्जइ, ससमयत्र त्तव्वया) પરસમયવક્તવ્યતા ઉત્તર—( વર્તમચવત્તા ) આ પ્રમાણે છે. (જ્ઞસ્થ નં પર્સમવે ભાવિજ્ઞĚ, ગાવ વિજ્ઞ૬) જે વક્તવ્યતામાં પરસમય અન્યમતના સિદ્ધાન્તનું કથન હાય યાવત્ ઉપર્શિત કરવામાં આવે છે. (ઘે તે જલમચત્તા) તે પરસમય વક્તવ્યતા છે. જેમ સૂત્ર કૃતાંગના પ્રથમ અધ્યયનમાં લેાકાયતિકાના સિદ્ધાન્ત આ એ ગાથાઓ વડે કહેવામાં માન્ચે છે. કે ‘સંતિ પંચનદ્મૂથા' ઇત્યાદિ આ ગાથાઓના અથ આ પ્રમાણે છે. મા ઢાકમાં કેટલા પરતીથિ કેાના મતમાં સકલલેાક વ્યાપી પાંચમહાભૂત કહેવામાં આવેલ છે. એ પાંચમહદ્ભૂતા-પૃથ્વિી, જલ, તેજ, વાયુ અને આકાશ છે. આ પાંચમહાભૂતાથી જીવ અવ્યતિરિક્ત-અભિન્ન છે-ભિન્ન નથી. જ્યારે એ પચમહાભૂત શરીરરૂપમાં પિત થાય છે. ત્યારે એમનાથી એક જીવ નામે પદાર્થ ઉત્પન્ન થાય છે. અને જ્યારે એ પાંચમહાભૂતા વિનષ્ટ થાય છે, ત્યારે એમના સચાગથી ઉત્પન્ન થયેલ જીવેા પન્નુ નષ્ટ થઇ જાય છે, કેમકે જીવ પાંચમહાભૂતથી અભિન્ન છે. એટલા માટે એમના વિનાશમાં જીવના પણ વિનાશ થાય છે. એવે આ સિદ્ધાંત લેાકાયતિકા-ચાર્વાકાના છે, જૈનાના નથી. એથી આ સિદ્ધાન્ત છે. આ જાતના પરસિદ્ધાન્ત જે વતવ્યતામાં કહેવામાં આવેલ હાય યાવત્ ઉપદ્ધતિ કરવામાં આવેલ હોય એવી તે વકતવ્યતા, પરસમયવકતવ્યતા છે, આમ જાણવુ' જોઈએ. અહી પન્નુન્નારાયસે’ વગેરે ક્રિયાપદને અપૂર્વાંની જેમ ચથાયેાગ્ય પાતાની બુદ્ધિવડે બેસાડી લેવા જોઈ એ. (સે તે સલમચવલમચ વત્તવચા ?) હું લઇન્ત / સ્વસમય પરસમય વકતવ્યતા શું છે? ઉત્તર—(નામયવરણમચયત્તા) સ્વસમય પરસમય વકતવ્યતા આ પ્રમાણે છે (જ્ઞસ્થ નં સસમચભ્રમર્ચ બાવિજ્ઞ, નાર લિગ્ન-લે તં જીગ્નમયવરણમય ત્તાચા) જે વકતવ્યતામાં સ્થસિદ્ધાન્ત અને પરસિદ્ધાંતનુ કથન વગેરે હાય, તે વસમય પસમય વાતન્યતા છે. જેમકે બાળારમારસંજ્ઞા' વગેરે લેક વડે સિદ્ધાન્ત ખતાવવામાં આવેલ છે. આમાં આ પ્રકટ કરવામાં આવેલ છે કે ‘જે માણસેા ઘરમાં રહેતા હાય, તે ગૃહસ્થા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ એઃ અથવા જેવા ઘર છેાડીને જગલેામાં રહે છે, એવા તાપસ વગેરે અથવા જે પ્રત્રજિત શાયાદ્વિજના છે, તે સવે જો અમારા સિદ્ધાન્તાને માન્ય કરી Â તે, શારીરિક અને માનસિક જે સમસ્ત દુ:ખા છે, તેમનાથી સવ થા વિમુક્ત થઈ જાય છે. આ કથનને જ્યારે જૈનોપ્રતિપાદિત કરે છે. ત્યારે આ થનમાં સ્ત્રસમય વકતવ્યતા હોય છે અને જે સમયે એજ કથનને સાંખ્ય આદિ પ્રતિપાદિત કરે છે, ત્યારે આ કથનમાં પરસમય વકતવ્યતા છે. અહી‘ પણ આ ‘માથાયતે' વગેરે ક્રિયાપદને અથ સ્વબુદ્ધિથી પહેલાની જેમ જ થાયેાગ્ય રીતે બેસાડી લેવે જોઇએ. હવે સૂત્રકાર એ જ વકતવ્યતા વિષે સાત નયેા વડે વિચાર કરવાની ઈચ્છાથી પ્રેરિત થઈ ને શિષ્યવડે કરાયેલ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે (ચાળી જો નો વત્તશ્ર્વય' ક્રુજી) કયા નય આ ત્રણ વકતવ્યતાઓમાંથી કઇ વકતવ્યતાને અગીકાર કરે છે. તે ખતાવે (તલ્થ ગેમર્સનજત્રારા તિવિદ્વાન્વય' ૢ ંતિ) સાત નયેામાં જે તૈગમનય, સંગ્રહ નય, અને વ્યવહાર નય આ ત્રણુ ના છે, તે તેા ત્રણેપ્રકારની વકતવ્યતામાને છે. કેમકે નૈગમનય અનેક ગમેામાં તત્પર હાય છે, એટલે તૈગમનય અનેક પ્રકારથી વસ્તુનું પ્રતિપાદન કરે છે. આ નયની દૃષ્ટિએ (ä નફા અસમય૦) સ્વસમયવકતવ્યતા પણ ઠીક છે, પરસમય વકતવ્યત્તાપણુ ઠીક છે, અને સ્વપરસમય વકતવ્યતા પણ ઠીક છે. આ પ્રમાણે સર્વાં સ`ગ્રાહક હાવાથી સગ્રહનય અને લેકવ્યવહાર મુજખ પ્રવૃત્તિ કરવામાં તત્પર હાવાથી વ્યવહાર નયપણુ આ ત્રણે વક્તવ્યતાઓને માન્ય રાખે છે. (રન્નુમુન્નો દુવિદ્ वत्तव्वय' દૂરઇફ, તે સમયવત્તવચ, ક્રમચયત્તવ્યર્ચ) ઋજુ સૂત્રનય વસમય વક્તવ્યતા અને પર વકતવ્યતા આ બે વકતવ્યતાએને માન્ય રાખે છે. કેમકે (તસ્થ નં ગાવા પ્રલમયવત્તા આ ચલમય પવિટ્ટા) ત્રીજી જે સ્વસમય પરસમય વકતવ્યતા છે, તેમાંથી સ્વસમય વકતવ્યતા, વકતવ્યતાના પ્રથમલેમાં અભ્Čત થઈ જાય અને (ના પન્નમયવત્તા સા પામચં વિટ્ટા) જે પરસમયવકતવ્યતા છે, તે વકતવ્યતાના બીજા ભેદમાં અન્તભૂત થઈ જાય છે. (સદ્દા કુવિધા વત્તયા, નયિ ત્તિવિા વત્તવ્વચા) એટલા માટે વત ન્યતા એ પ્રકારની છે, ત્રણ પ્રકારની નથી. (તિળિ સર્યા નું લઘમચત્તચ દૃષ્કૃત્તિ' શબ્દ, સમભિ એવભૂતએ ત્રણ શબ્દ નયેા છે, તે વિશુદ્ધ મતત્રાળા ઢાવાથી એકસ્વસમય વકતવ્યતાને જ માન્ય રાખે છે. એમના મત મુજબ પરસમય વકતવ્યતા નથી. (જ્ઞન્હા) કેમકે (વસમર્થ બળકે, ફેઝ, લચ આવે, અજિવિ, સમો, અનુવલે, મિન્નાલળ મિતિ દ્રુસદ્દા, સવ્વ સન્નमयव तव्चया, નય વધમયવત્તના, નથિ અન્નમયવરણમચત્તવચા) પરસમયનાથેવામા' આત્મા નથી, ઈત્યાદિ રૂપથી અનથના પ્રતિપાદનમાં તત્પર હાવા બદલ અનસ્વરૂપ છે, આત્માના નાસ્તિત્વનું પ્રતિપાદન કરવુ’ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ અનર્થસ્વરૂપ એટલા માટે છે કે આમાના અભાવમાં તેને પ્રતિષેધ કર બને જ નહિ.' ઉકલંચ કરીને જે અહીં “કો જિતેર વરી” ઈત્યાદિ ગાથા આપવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જે આ વિચાર કરે છે કે હું શરીરમાં નથી, તેજ જીવ–આત્મા છે. જીવના અભાવમાં " અન્ય પદાર્થ સંશત્પાદક થઈ શકે જ નહિ. આ જાતની બીજી પણું અમથતા પરસમયમાં જાણવી જોઈએ. તેવાભાસના બળથી પ્રવૃત્ત થવાને લીધે પરસમયમાં અહેતુ રૂપતા છે. જેમ કે “રાત્રિામાં સાચત્તાનુઢક આત્મા નથી. આ પરસમય છે, અને અહીં જે હેતુ આત્યન્તાનુપલબ્ધિ છે તે સહેતુ મૈથી અસ. હેતુ હેત્વાભાસ રૂપ છે. એથી આ હેત્વાભાસના બળથી પ્રવૃત્ત હોવાને લીધે આ પરસમય અહેતુ સ્વરૂપ છે. આ હેતુ હેવાભાસ રૂપ એટલા માટે છે કે આત્માના ગુણે જે જ્ઞાનાદિક છે, તેમની ઉપલબ્ધિ હોય છે. ઉકત ૪૦ ૮૮ નાળામાં ગુજા” ઈત્યાદિ જેમ ઘટાદિકની ઉપલબ્ધિ હોવાથી તેમના રૂપદિગેની સત્તા છે, તેમજ અનુભવ કરનારા જીવને જ્ઞાનાદિક ગુણોની સત્તા છે, તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે “ઉપલભ્યમાન રૂપાદિક ગુણથી જ ઘટની સત્તા પ્રમાણિત થાય છે, કેમકે રૂપાદિ ગુણોનો સમૂહ જ ઘટ હોય છે. તે જ પ્રમાણે જ્યારે જ્ઞાનાદિક ગુણ પ્રત્યક્ષ વગેરે પ્રમાણે વડે ઉપલબ્ધ હોય છે, તે એથી આ સિદ્ધ થાય છે કે જ્ઞાનાદિક ગુણેને સમૂહ રૂપ આત્મા પદાર્થ છે. તથા પરસમય અસદુભાવ રૂપ એટલા માટે છે કે તે એકાન્તતઃ ક્ષણુભગ આદિ રૂપ અસરર્થનું પ્રતિપાદન કરે છે. એકાન્તતઃ હાણુ વગેરે સિદ્ધાંત અસત્ રૂપ એટલા માટે છે કે આમાં યુકિત સાથે વિરાધ આને છે. ઉકંચ “પન્માષyવાલો' ઇત્યાદિ એકાન્તતઃ પદાર્થને ક્ષણ ભંગ માનવાથી પરધમ અધર્મનો ઉપદેશ બની શકતે વથી. કૃત, અકૃતિની વાત બની શકે જ નહિ, તેમજ પરફેક આદિમાં ગમન પણ સંભવી શકે જ નહિ. તથા આ પ્રમાણે અન્ય પણ જે લોકથિતિ–લેકવ્યવહાર છે, તે બધા પશુ સંભવી શકે જ નહિ. એકાન્ત રૂપથી શૂન્યતાનું પ્રતિપાદન કરવામાં તત્પર હોવા બદલ પરસમયમાં કઈ પણ જાતની ક્રિયા કરવી સંભથી શકે જ નહિ. જયારે સર્વશૂન્યતા રૂપ સિદ્ધાંત સ્વીકૃત કરવામાં આવશે, ત્યારે ક્ષિા કરનારા કર્તાને અભાવ જ માનવે પડશે અને એથી ક્રિયાને અભાવે આવશે. એવી આ પરસમયમાં અકિયાના સદૂભાવથી ક્રિયાને સદભાવ કોઈપણ સંયોગમાં સંભવે જ નહિ. ક્રિયા કરનારનું નામ કર્તા હોય છે. સર્વશૂન્યતામાં જમારે સમસ્ત પદાર્થ જ શૂન્યરૂપ છે, તે કર્તા પણ શરૂ જ થશે. એક પિવિમાં આ સ્વાભાવિક છે કે ક્રિયાપણું શૂન્ય રૂપ જ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ માનવી પડશે. નહીંતર સર્વ શયતાને સિદ્ધાંત જ નહિ સંભવી શકશે. ઉકત દવે દરને ઇત્યાદિ જે શૂન્યવાદાએ સર્વે જગત્ શૂન્યવરૂપ છે. એ જાતને સિદ્ધાન્ત માન્ય રાખે છે, અમે તેને પૂછીએ છીએ કે “શૂન્યતાના પ્રતિપાદક શબ્દ તેમજ શૂન્યતાનું કથન કરનારી આ ક્રિયા સર્વ કર્તાના અભાવમાં કેવી રીતે સંભવી શકે છે? એઓ પરસ્પર ઉન્માર્ગ વિરૂદ્ધ વચનેનું જ પ્રતિપાદન કરે છે. જેમકે આ કયારેક તે આમ કહે છે કે “સ્થાવર અને ત્રસરૂ૫ જેટલા પ્રાણીઓ છે, તેમને મારવા ન જોઈએ. એટલે કે તેમની હિંસા કરવી ન જોઈએ તેમજ સમસ્ત પ્રાણીઓને પોતાની જેમ જ માનવા જોઈએ, કેમકે આ જાતની પ્રવૃત્તિ કરનારા પ્રાણીને ધાર્મિક પ્રાણી માનવામાં આવે છે, અને કયારેક આમ પણ કહે છે કે “જૂ सहस्राणि युज्यन्ते पशूनां मध्यमेऽहनि, अश्वमेधस्स वचनाम्न्यूनानि पशुभित्रिभिः અશ્વમેઘયજ્ઞ વખતે ૫૦૯૭ જેટલા પશુઓને બલિ અર્પિત કર જોઈએ, આ પ્રમાણે પરસમયમાં સ્પષ્ટ રૂપથી ઉન્માગંતા છે. તેમજ આ પરસમય સામાન્ય રૂપથી ઉપદેશ રૂપ પણ નથી, એથી આને અનુપદેશરૂપ કહેવામાં આવેલ છે. કેમકે આના ઉપદેશ રૂપ જે ક્ષણભંગ વગેરે સિદ્ધાંત છે, તે જીવોના અહિતમાં પણ પ્રવૃત્તિ કરાવી શકે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ઉપદેશ તે જ કહેવાય છે, કે જે જીને અહિત કર્મોથી વિમુખ કરીને હિતમાં પ્રવૃત્ત કરાવે છે. પરંતુ પરસમય એવું નથી. કેમકે આના ઉપદિષ્ટ સિદ્ધાન્ત એવા પણ છે, જે જીવોને અહિત તરફ લઈ જાય છે. ઉકતી “સર્જનિgr: ઈત્યાદિ સમસ્ત ક્ષણિક છે. આ વાતને જણને કોણ વિષયાદિકના વનમાં પ્રવૃત્ત થશે નહિ? એટલે સર્વ પ્રવૃત્ત થયા લાગશે. કેમકે આ સિદ્ધાંત મુજબ તેઓ એતે સમજવાના છે કે અમને આનું ફળ જે નરકાદિ હુએ છે, તે તે ભોગવવા જ પડશે નહીં. અમે તે ક્ષણિક છીએ, ફળ ભોગવવાના કાળ સુધી તે અમે વિદ્યમાન રહેવાના નથી. આ રીતે અન. દિકાથી યુકત લેવા બદલ પરસમય મિયાદર્શન રૂપ છે. આમ સમજીને આ ત્રણ શબ્દને પિતાના મનમાં પરમમય વકતવ્યતાને માનતા નથી. આ પ્રમાણે સ્વબુદ્ધિથી સાંખ્ય વગેરે તેમાં પણ પૂર્વોક્ત અનકેની સંગતિ બેસાડી લેવી જોઈએ એથી આ નાની માન્યતા મુજબ સ્વસમય વકતવ્યતા જ છે. પરસમય વનભ્યતા નથી. આ નય લોકમાં પ્રસિદ્ધ પરસમને સ્યાસ્પદનિરપેક્ષ હોવા બદલ દુનયરૂપ હોવાથી તેને અસરૂપ જ માને છે. પરંતુ જયારે એ સ્વાતંદથી સાપેક્ષ થઈ જાય છે, ત્યારે એમને પણ આ વસમયમાં જ અંતર્બત કરી લે છે. ઉકતંચ “રાત' ઈત્યાદિ હે જિનેન્દ્ર ! તમારા સ્થા૫દથી ચિહિત આ નય પારદથી યુક્ત લેખંડની જેમ ઈચ્છિત ગુણયુકત હોય છે. એથી આત્મહિતૈષી આર્યજન નમન કરે છે. એથી આ નોના મંતવ્ય મુજબ સમયવક્તથતા જ છે. પરસમયવક્તવ્યતા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ નથી. અને સ્વસમયપરસમયવકતવ્યતા નથી. (ત્તેર વરત્વચા) આ પ્રમાણે આ વકતવ્યતા વિષયક કથન છે. સૂ૦ ૨૩૮ . ' અર્થાધિકાર દવાર કા નિરુપણ હવે સૂત્રકાર ઉપક્રમનું પાંચમું દ્વાર જે અર્થાધિકાર છે. તેનું નિરૂપણ કરે છે – ૪ તં શાહિm?” ઈત્યાદિ શબ્દાર્થ--તરે જિં તે અઘાહિm?) હે ભદન્ત ! પૂર્વ પ્રકાન્ત અર્થાધિકાર શું છે? ઉત્તર--(બરવાળારે) પૂર્વ પ્રકાન્ત તે અધિકાર આ પ્રમાણે છે કે તે કરણ અકળ) જે જે વખતે સામાયિક વગેરે અધ્યયનને (ાથાદિળા) અર્થવિષયક અધિકાર છે, તેજ અર્વાધિકાર છે. (સં નહા) જેમ કે (જાવકજ્ઞजोगविरई, उकित्तणं गुणवओय पडिवत्ती, खलियरसनिंदणा, वणतिगिच्छ ગુજરાત રેવ) આ ગાથાને અર્થ એજ આગમમાં ૫૮ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લે વકતવ્યતા અને અર્થાધિકારમાં આ તફાવત છે કે અર્વાધિકાર જે હોય છે. તે અધ્યયનના આદિ પદથી માંડીને અંતિમ પદ સુધી સંબંધિત રહે છે. જેમ કે “પુદ્ગલાસ્તિકામાં પ્રતિ પરમાણુમાં મૂર્તત્વ રહે છે. અને જે વકતવ્યતા હોય છે. તે દેશાદિ નિયત હોય છે. (રથાદ્દિાર) આ પ્રમાણે આ અધિકાર વિષયક કથન છે. તે સૂઇ ૨૩ઃ | સમવતાર દવાર કા નિરુપણ હવે સૂત્રકાર ઉપક્રમનું છઠું દ્વાર જે સમાવતાર છે, તેનું નિરૂપણ કરે છે. “દિ મોરે' ઈત્યાદિ શહાઈ–- સં સમોચારે છે કે ભદન્ત ! પૂર્વ પ્રકાન્ત તે સમવતાર શું છે? (૪મોવારે) ઉત્તર-વસ્તુઓને સ્વમાં, ૫રમાં, તેમજ બન્નેમાં અતર્ભાવ વિષયક વિચાર કરવું તે સમવતાર છે. (છનિદે વરે) આ સમવતાર ૬ પ્રકારને કહેવામાં આવેલ છે. ( જણા) જેમ કે (નામણગોરે ૩ળાવમોરે, દર મોરારે, લેસનો ચારે હિમોગાશે, માવોચારે) નામ સમવતાર, સ્થાપના સમવતાર, દ્રવ્યસમવતાર, ક્ષેત્રસમાવતાર ક લ સમવતાર અને ભાવસમવતાર (नामठवणाओ पुज्वं वणियाओ जाव से तं भवियसरीरदश्वसमोबारे) આમાં નામ સમવતાર અને સ્થાપના સમવતાર એ બનેને નામ આવ. શ્યક તેમજ સ્થાપના આવશ્યકની જેમ જાણવા જોઈએ. દ્રવ્ય સમવતાર આગમ અને ન આગમની અપેક્ષાએ બે પ્રકારને કહેવામાં આવેલ છે. આમાં જે ને આગમની અપેક્ષાએ દ્રવ્ય સમવતાર હેાય છે, તે જ્ઞાયકશરીર, દ્રવ્ય સમવતાર ભવ્ય શરીર દ્રવ્યસકવતાર અને જ્ઞાકકશરીર ભવ્ય શરીર વ્યતિરિકત સમવતાર આ પ્રમાણે ત્રણ પ્રકાર હોય છે. આગમથી જે દ્રવ્ય સમવતાર હોય છે. તેનું અને ન આગમથી જ્ઞાયક શરીર દ્રવ્ય સમવતાર, ભવ્યશરીર દ્રવ્યસમવતાર આ બે ભેદનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકની જેમ જાણી લેવું જોઈએ. (છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ - જાળવણીમવિચારી વરિ વરમોરે ?) હે ભદન્ત તે જ્ઞાયકશરીર ભેશ્વશરીર વ્યતિરિક્ત દ્રવ્ય સમવતાર શું છે? ઉત્તર-(જ્ઞાળવણીમવિચણી, વરૂપિણે વરમોરારે સિનિદેવન) સાયકશરીર ભચશરીર આ બને સમાવતારોથી વ્યતિરિત જે જ્ઞાયકશરીર ભવ્યશરીર વતિરિત સમવતાર છે, તે ત્રણ પ્રકારને માનવામાં આવેલ છે. (સં વહા) જેમ કે (છાયાનોયા, પરણમોરારે, તદુમય મોથારે) આત્મસમવતાર, પરસમવતાર . અને તદુભય સમવતાર. (વરાનિ માયણનોયાdi ગાયમા સમોરિ) આત્મસમવતારને લઈને જ્યારે સમસ્ત દ્રવ્ય વિષે વિચાર કરવામાં આવે છે. ત્યારે સમસ્ત દ્રા પિતાના સ્વરૂપમાં જ રહે છે. કેમકે નિજરૂપથી કોઈપણ - દૂચ જિન નથી. તેમજ વ્યવહાર નયની અપેક્ષાએ જ્યારે સમાવતારને લઈને સમસ્ત દ્રાવિષે વિચાર કરવામાં આવે છે, ત્યારે સમસ્ત દ્રવ્ય (ઘરઅરે નહા કે જાળિ) કુંડમાં બેરની જેમ પરભાવમાં રહે છે. તાત્યાય કહેવાના આ છે કે જ્યારે આ જાતને વિચાર કરવામાં આવે છે કે પ્રત્યેક દ્રવ્ય કયાં રહે છે ? ત્યા૨ આ પ્રશ્નના ઉત્તર બે નાના આધારે આપવામાં આવે છે. આમાં જ્યારે નિશ્ચયને આશ્રય માનવામાં આવે છે, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હાય છે કે દરેકે દરેક દ્રવ્ય પોતાના જ સ્વરૂપમાં રહે છે. તેમજ વ્યવહારનયની અપેક્ષાએ જ્યારે આ પ્રશ્નના ઉત્તર વિષે વિચાર કરવામાં આવે છે ત્યારે તેને અભિપ્રાય આ મુજબ હોય છે કે જેમ કંડમાં બદરિકા-બાર ફળ રહે છે. તેમજ દરેકે દરેક દ્રવ્ય પશ્રિત પણ રહે છે, તેમજ સ્વાશ્રિત પણ રહે છે. (તડુમસમોચા ના ઘરે હિંમો, ગાયમાં ચ ગણા ઘરે જીલ્લા ના મારે ) જ્યારે તદુભય સમવતારને લઈને વિચાર કરવામાં આવે છે, ત્યારે આમ સમવતારની અપેક્ષા સમસ્તદ્રવ્ય આત્મભાવમાં તેમજ પરસમવતારની અપેક્ષા પરભાવમાં રહે છે. જેમ કટ, કુડય, દેહલી. અને પટ્ટ વગેરેના સમુદાય રૂ૫ ઘરમાં સ્તંભ રહે છે, અને તે સ્તંભ પોતાના વરૂપમાં પણ રહે છે. અથવા જેમ બુદર-કપાલરૂપ ઘટમાં ગ્રીવા રહે છે અને તે ગ્રીવા આત્મભાવમાં પણ રહે છે. - શંકા--“કુછ વરાળિ' એવું જે ઉદાહરણ તમે પરસમવતારનું આપેલ છે, તે આ ઉદાહરણ તદુમય સમવતારનું જ હોવું જોઈએ. કેમકે જેમ કુંડમાં તે રહે છે. તેમજ તે પિતાના આત્મભાવમાં પણ રહે છે? ઉત્તર-સાંભળો-આ જે દષ્ટાન્ત પરસમવતાર વિષે આપેલ છે, તેમાં વાત્મવૃત્તિની વિવક્ષા કરવામાં આવી નથી. આમ જે વિચાર કરવામાં આવે તે સમવતારના બે પ્રકારે જ હોવા જોઈએ. એ જ વાતને સૂત્રકારે નિર્દિષ્ટ કરવા માટે (મહુવા જ્ઞાનયરીમલિયારાવરિતે વરમોરારે સુવિધે ) આમ કહ્યું છે. આમાં તેઓ આ પ્રમાણે કહી રહ્યા છે કે જ્ઞાયકશરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત જે દ્રવ્ય સમવત ૨ છે, તે બે પ્રકારનો પ્રજ્ઞપ્ત થયેલ છે. ( ) જેમ કે (બાયરનોયારે ચ તસુમરોયારે ) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાન્તાન્તરથી આ વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે ‘આત્મસમવ. તારથી જેમ ચતુષ્ટિકા ચાર પલ પ્રમાણવાળી અધ માણિકાના ચાસઠમાં ભાગ આત્મભાવમાં રહે છે, અને (સદુમચસમોચારેળ ઘસીબ્રિચાર પ્રમોચરર્) તદુભય સમવતારથી તે પેાતાની અપેક્ષાથી બ્રુહન્માન યુક્ત એટલે કે આ પલ પ્રમાણુ યુક્ત દ્વાત્રિ'શિકામાં એટલે કે અધમણિકાના ૩૨ માં ભાગમાં રહે છે. (બાયમાને ) અને પેાતાના નિજ રૂપમાં પણ રહે છે. આ પ્રમાણે દ્વાત્રિ'શિકા, ષોડશિકા, અષ્ટભાગિકા, ચતુર્થાંગિકા અને માણી આ સર્વે આત્મભાવમાં અને ઉયભાવમાં સમવતશ્તિ હાય છે. જેમ કે (વત્તીબ્રિચા बायसमोयारेणं आयभावे समोयरइ, तदुभयस मोयारेण सोलसियाए समोरह જયારે ચ) અપલ પ્રમાણુ યુકત દ્વાત્રિશિકા આત્મ સમવતારની અપેક્ષા આત્મભાવમાં રહે છે, અને ઉભય સમવતારની અપેક્ષાએ ષોડશપલ પ્રમાણુવાલી ષોડશિકામાં પણ રહે છે, અને પોતાના ભાવમાં પણ રહે છે (લોલિયા બ્રાક્રમોयारेणं आयभावे समोयरद्द, तदुभयच मोयारेणं अट्ठभाइयाए समोयरद्द, आयभावेय ) આ પ્રમાણે ષાશિકા પણુ આત્મસમવતાની અપેક્ષાએ આત્મભવમાં અવતરિત થાય છે, અને ઉભય સમવતાની અપેક્ષા એ દ્વાત્રિશત્પલ પ્રમાણયુકત અષ્ટ ભાગિકામાં તેમજ આભાવમાં પશુ અવતિરત થાય છે. ( ટ્રુમના બ્રાચ समोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं चउभाइयाप समोयर आयઆવે થ) તેમજ જે અષ્ટલાગિકા છે, તે આત્મસમવતારની અપેક્ષા એ થ્યાત્મભાવમાં રહે છે, અને તદુભ્રયસમવતાની અપેક્ષા એ ચતુર્વાંગિકામાં પણ રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. (ત્રણમાચા લાયક્રમોચારેણં ભારમાવે મોચર, तदुभयसमोयारेण अद्धमाणीए मोरइ आयभावे य ) ચતુર્થાંગિકા આત્મસમ્વતાની અપેક્ષા આત્મભાવમાં રહે છે અને તદ્રુભય સમવતારની અપેક્ષા અમાણીમાં પશુ રહે છે અને આત્મભાવમાં પણ રહે (अद्धमाणी, आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयस मोयारेणं अद्ध माणीए અમોચરર્ બાચમાવે ચ) આ પ્રમાણે જે અધ માની છે તે મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદ્રુભય સમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે. અને આત્મભાવમાં પશુ રહે છે. ૧૨૮ પલની અંધ માની ડાય છે. અને ૨૫૬ પલની માની ડાય છે. (લેå જ્ઞાનચક્ષરી મનિચલી 'પત્તિ ૧૪મોચારે) આ પ્રમાણે આ પૂર્વપ્રાન્ત તે જ્ઞાયકશરીર ભવ્યશરીરથી વ્યતિષ્ઠિત દ્રવ્ય સમવતાર હાય છે.. (àતં નો આગમનો અવસ) આ પ્રમાણે સૂત્રકારે ના માગમની અપેક્ષાએ દ્રવ્ય સમવતારના ત્રણ પ્રકારના ભેદ્યાનું નિરૂપણ કર્યુ છે. આના નિરૂપણુંથી (તે વસોયાને) દ્રવ્ય સમવતાર પૂર્ણ રૂપથી નિરૂપણુ થઇ ગયા છે. ॥ સૂત્ર ૨૪૦૫ अ० ९० અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રસમવતાર આદિ કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્ર સમવતાર આદિનું નિરૂપણ કરે છે. “f { લેનોવા ટ્રારિ - શબ્દાર્થ --- ૪ નં ઉત્તમ ) હે ભદ્રત. તે પૂર્વ પ્રકાન્ત ક્ષેત્ર સમવતાર શું છે? ઉત્તર -- રામોલ) ધર્માદિક દ્રવ્યોની જ્યાં વૃત્તિ હેય, એટલે કે ધર્માદિક દ્રવ્યોનું જયાં નિવાસ છે, તેનું નામ ક્ષેત્ર છે. આ ક્ષેત્રસમવતાર. (વિશે જઇન) બે પ્રકારને કહેવામાં આવેલ છે. ( 1) જેમ કે (જાણવાજે ૨ તડુમથકમોચારે થ ) એક આત્મસમવતાર અને, દ્વિતીય તદુભય સમયતાર (માથે પાસે બાથરમોસાળં કાચમારે તો- . જાદ, જામા ) આત્મસમવતારની અપેક્ષા એ જ્યારે આ પ્રમાણે વિચાર કરવામાં આવે છે કે “ભરતક્ષેત્રમાં રહે છે ?” ત્યારે આનો જવાબ આ પ્રમાણે હોય છે કે ભરતક્ષેત્ર આત્મસમવતારની અપેક્ષા આત્મભાવમાં રહે છે અને તદુભય સમવતારની અપેક્ષા જબૂદ્વીપમાં રહે છે. તેમજ પિતાના નિજ સ્વરૂપમાં પણ રહે” (ગૂરી ભાચલમોવારે કાચમારે હોય તzમયસાચાળ, તિથિatવ સમોચ૨૩. બારમારે ૨), જબુદ્વીપ આત્મસમવતાની અપેક્ષા આત્મભાવમાં રહે છે અને ત૬ભય સમવતારની અપેક્ષા એ તિર્ધક લોકમાં. પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. 'तिरियलोए आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं लोए નોવા લાયમા ચ) આ પ્રમાણે તિય લકપણુ આમ સમવતારની અપેક્ષાએ આમભાવમાં રહે છે અને તદુભય સમવતાની અપેક્ષાએ લાકમાં પણ રહે છે. તેમજ આત્મામાવામાં પણ રહે છે. ( જો ઉત્તમોવારે) આ પ્રમાણે આ ક્ષેત્ર સમવતાર છે. ( ft + શાકમાય?) હે ભદંત. તે પૂર્વ પ્રકાન્ત કાલ સમવતાર શું છે ? ઉત્તર--(વાઇસમોચાર) જ્ઞાની લેકે જેને સમય વગેરેના રૂપમાં જાણે છે તેનું નામ કાળ છે. આ કાળને જે સમાવતાર છે. તે કાળ સમવતાર છે. તે કાળ સમવતાર (સુવિ ) બે પ્રકારને પ્રાપ્ત થયેલ છે. (ii agr) જેમ કે (બાયપોથારે જ તડુમસના ચ) એક આત્મસવતાર અને દ્વિતીય તદુભાય સમવતાર (૪મા આયામોથા નં ગાયમને માર) આત્મસમવતારની અપેક્ષા, સમય આત્મભાવમાં રહે છે. (તદુપયોયારે જ સાવરિયા વગર, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ બારમા ) તદુભય સમવતારની અપેક્ષા એ આવલિકામાં પણ રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. આવલિકા અસંખ્યાત સમયની હોય છે. એથી તે અપેક્ષાએ બૂડત પ્રમાણવાળી છે. એથી સમય રૂપકાળને તદુભય સમવતારની અપેક્ષા આવલિકાના આશ્રિત છે, એવું કહ્યું છે. તેમજ આમ થવાથી પણ તે પિતાના નિજ સ્વરૂપને પરિત્યાગ કરતા નથી. એથી આત્મભાવમાં પણ તેની નિવાસસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવેલ છે. (gવમાનIાળુ થોવે, હવે, g, ગણો, પહે, મા, ૩ ચળે, સંવરે, કુળ, જાવા, વારસદસે, પુષ્ય, પુષે, સુકો , સુgિ, કરે, જવ, જવ, , [[, વસ્ત્રો, ૩છે, જામ, રમે, નાિં, ળેિ, અનિવાંને, આજીનિકરે, ગર, ૩૧, ના, ના, બંને, કરણ, જૂર્થિો , જૂઝિ, લીલve लिअंगे, स्त्रीसपहेलिया, पलिओवमे, सागरोषमे, आयसमोयारेण वायभावे समोચરણ) આ પ્રમાણે આનપ્રાણુ, સ્તક, લવ, મુહૂર્તા, અહેરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ, પૂર્વાગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટક, અવવાંગ, અવા, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ પાંગ, પવ, નલિનાંગ, નલિન, અક્ષવિકરાંગ, અણનિકર, અયુતાંગ, અયુત, " નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષ - મહેલિકા પહોપમ સાગરોપમ, આ સર્વમાંથી દરેકેદરેક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં વતે છે. (તસુમસમોને શોવિંળી હews હોચર કાયમ ) તેમજ ઉભય સમવતારની અપેક્ષાએ આ બધાં પિત. પિતાની અપેક્ષાએ બૃહસ્પ્રમાણ સમ્પન્ન આગળ આગળના કાર્યવિભાગમાં વતે છે. તેમજ સાગરોપમ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં પણ રહે છે. (ओसपिणी उस्वप्पिणीओ आयसमोयारेणं आयभावे, समोयरंति, तदुभय समोof પરોવરંતિ ભાવનારે ) ઉત્સર્પિણી અવસર્પિણી કાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે, અને ઉભયસમતાની અપેક્ષાએ પુદ્ગલ પરિવર્તનમાં રહે છે, તેમજ પોતાના નિજ સ્વરૂપમાં પણ રહે છે. (જારિયદે બાથરમયાન શાયરે મોચર, તટુમલગોવાળ સત્તા જળનrg મોયરા, હાથમા ) યુગલ પરિવર્ત આત્મસમવતાની અપેક્ષાએ પિતાના નિજ રૂપમાં રહે છે, તેમજ ઉભય સમયવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં રહે છે, અને આમભાવમાં પણ રહે છે. (तीतद्धा अणागतद्धाउ आयसमोयारेण भायभावे समोयर ति, तदुभयसमोयारेणं રાજલ્લાg સોયાંતિ લાચમ ય) અતીતકાળ અને અનાગતકાળ એઓ આત્મસમવતારની અપેક્ષા આત્મભાવમાં રહે છે, તેમજ ઉભય સમવતારની અપેક્ષાએ સર્વોદ્ધા કાળમાં રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે રે જાહલનચરે) આ પ્રમાણે આ કાળ સમવતારને વિચાર છે. (જ હું મ નોવારે) હે ભદત ! ભાવ સમવતાર શું છે ? (મારામોવા) ધાંધિ કષાયોને જે સમવતાર છે, તે ભાવસમવતાર છે, આ ભાવસમવતાર (કુત્તિ Homત્તે) બે પ્રકારને કહેવામાં આવેલ છે. (કંદ) જેમકે (શાવરમોરારે તદુમનમોકારે) આત્મસમવતાર અને તદુભય સમવતાર (ક્રોધે ગામો આચમા સમોચર, તસુમરાહનો પારેખ માળે, સોયા, આચમાને છે કે આત્મસમવતારની અપેક્ષા, આત્મભાવમાં-નિજમાં રહે છે, તેમજ ઉભય अ०९१ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ સમવતારની અપેક્ષાએ માનમાં રહે છે. અને નિજમાં પણ છે. ( માળે, माया, लोभे, रागे, मोहणिज्जे अटुकम्मपडीओ आयसमोयारेणं आयभावे समो. ચાંતિ તદુમારમોથof દવદે મારે સોચરા માથમાવે ) આ પ્રમાણે માન, માયા, લેભ, રોગ, મોહનીય અને અષ્ટકમ પ્રકૃતિઓ આમાંથી દરેકે દરેક આત્મસમવતારની અપેક્ષાએ પોતપોતાના નિજ ભાવમાં અવતરિત હોય છે. તેમજ ઉભય સમવતારની અપેક્ષાએ માનનો માયામાં અને આત્મભાવમાં લેમને રાગમાં અને આત્મભાવમાં, રાગનો મોહમાં તેમજ આત્મભાવમાં, મોહને અષ્ટ કર્મ પ્રવૃતિઓમાં તેમજ આત્મભાવમાં અષ્ટ કર્મપ્રકૃતિના ૬ પ્રકારના ભામાં તેમજ આત્માભાવમાં સમવાર હોય છે. અહીં સૂત્રકારે જે “ોણો મા ઈત્યાદિ ગાથા કહી છે તે એજ અભિપ્રાય પુષ્ટ કરવા માટે કહી છે. જેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે-ક્રોધાદિક ઔદયિક ભાવરૂપ છે, એથી તેમને ભાવ સમવતારમાં ગણવામાં આવેલ છે. અહંકાર વગર હાથ ઉત્પન થાય નહિ અહંકારી પ્રાણું જ. ક્રોધ કરે છે, એથી ઉભય સમવતારની અપેક્ષાએ ક્રોધને સમાવતાર માનમાં કહેવામાં આવેલ છે અને પિતાના નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. તેમજ આત્મ સમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલ જીવ જેમ સમય માનના ક્ષમાથે પ્રવૃત્ત હેય છે, તે વખતે તે માનના દલિકને માયામાં પ્રક્ષિત કરીને ક્ષય કરે છે. એથી ઉભય સમવતારની અપેક્ષાએ માનને માયામાં અને પિતાના નિજ રૂપમાં પણ સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે માયાના દલિકેને ક્ષપણુ કાળમાં, લોભમાં પ્રક્ષિપ્ત કરીને ક્ષય કરે છે. એથી માયાને ઉભય સમવતારની અપેક્ષાએ લોભમાં સમાવતાર કહેવામાં આવેલ છે અને આત્મભાવમાં પણ સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ આમસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉભય સમવતારની અપેક્ષાએ લોભન રાગમાં અને આત્મભાવમાં સમવતાર, કહેવામાં આવેલ છે. તેમજ મોહનીયને ભેટ હવા બદલ રાગને મોહનીયમાં તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. કર્મ ભેદ રૂપ હોવા બદલ મોહને અટ કર્યપ્રકૃતિઓ તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. અષ્ટ કર્મ પ્રકૃતિની ઔદયિક ઔપશમિક વગેરે ભાવમાં પ્રવૃત્તિ હોવા બદલ ૬ ભામાં તેમજ અત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. ૬ ભાવે જીવાશ્રિત હોય છે, એથી એમને જીવમાં તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાયના ભેદ હોવા બદલ અને જીવાસ્તિકાયમાં અને આત્મભાવમાં અવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાય દ્વાશ્રિત હોવા બદલ સમસ્ત દ્રવ્યમાં અને આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ તે આ લેભાર્દિકનો સમવતાર આત્મભાવમાં જ જાણુ જોઈએ. આ પ્રમાણે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત ભાવ સમવતાર નિરૂપિત કરવામાં આવ્યેા છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે (છે તે' માત્રસમોવારે) આ પ્રમાણે સૂત્રકારે કહ્યુ` છે. (વ' ઇન્ગિ, માવે, લીવે, जीवत्थकाए, आयसमोयारेण आयभावे समोयरति तदुभय સમોથારેનં સબ્ધ ઇન્વેસુ-સમોચર, બાર્ચમારે ચ) આ સૂત્રપાઠના અથ પૂર્વોક્ત રૂપમાં જ સ્પષ્ટ થઇ જાય જ છે. એથી આના સ્વતંત્ર રૂપમાં અથ સ્પષ્ણુ કરવામાં આવ્યે નથી આનું તાત્પર્ય એજ છે કે ૬ પ્રકારના ભાવે આત્મ સમવતારની અપેક્ષાએ નિજ સ્વરૂપમાં સમવતરિત ડાય છે અને ઉભષ સમવતારની અપેક્ષાએ જીવમાં અને આત્મણ વમાં સમવતશ્તિ હાય છે. જીવના સમવતાર ઉભય સમવતારની અપેક્ષાએ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાયના સમસ્ત દ્રવ્યમાં તેમજ આત્મભાવમાં સમવતાર હાય છે. અહીં આ પ્રમાણે સમજવુ જોઇએ, આ સૂત્રમાં વિચારણીય હોવા બદલ આવશ્યક પ્રસ્તુત છે. તેમાં સામાયિક વગેરે અધ્યયનાના ક્ષાર્યાપશમિક ભાવરૂપ ડાવા અતુલ પૂર્વક્તિ આનુપૂર્વી વગેરે ભેદેોમાં કર્યાં કર્યાં સમવતાર હાય છે? એવુ" જ નિરૂપણુ કરવુ' ચેાગ્ય કહેવાય કેમકે શાસ્ત્રકારાની પ્રવ્રુત્તિ અન્યત્ર આ પ્રમાણે જ જોવામાં આવે છે. પરં'તુ અહી' સૂત્રકારે સામાયિક વગેરે અધ્યયનાના જે સમવતાર કહેલ કથી, તેનું કારણુ આ પ્રમાણે છે કે તેમના સમવતાર સુખાવાધ્ય છે. છતાં એ મન્ત્રબુદ્ધિવાળા શિષ્યાને સમજાવવા માટે તે સંબંધમાં થેડુ' કહેવામાં આવે છે-સામાયિક ઉત્કીનના વિષય હાય છે, એથી તેને સમવતાર ઉત્કીર્તનપૂર્વી માં થાય છે. તેમજ ગણુનાનુપૂર્વી માં પણ ડાય છે. પૂર્વાનુપૂર્વીમાં પણ હાય છે; પૂર્વાનુપૂર્વીથી જ્યારે તેની ગણના કરવામાં આવે છે ત્યારે આ પ્રથમ સ્થાને આવે છે. અને જ્યારે પશ્ચાનુપૂર્વીથી ગુણુના કરવામાં આવે છે, ત્યારે આ છઠ્ઠા સ્થાન પર આવે છે. તેમાં જ્યારે આની ગણના અનાનુપૂર્વી થી કરવામાં આવે છે, ત્યારે આ ખીજા વગેરે સ્થાને પર આવે છે. એથી આનું સ્થાન મા અપેક્ષાએ અનિયત જ રહે છે, નિયત નહિ. આ વાત અમે પહેલાં જ સ્પષ્ટ કરી દીધી છે. નામમાં ઔયિક વગેરે ખધા ભાવાના સમવતાર હોય છે. આમાં સામાયિક અધ્યયન ક્ષુત્રજ્ઞાનરૂપ હાવા બદલ ક્ષાયેાપશમિક ભાવમાં આવે છે. એથી આના સમવતારક્ષાયેાપશમિક ભાવરૂપ નામમાં હાય છે. શ્રુતંચ ૬ પ્રકારના નામામાં ક્ષાયેાપશમિક ભાવમાં શ્રુતના સમવતાર થાય છે કેમકે જેટલું પશુશ્રુતજ્ઞાન હોય છે, તે બધું શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી જન્ય ડાય છે. જેનું વણુન પહેલાં કરવામાં આવેલ છે, એવા પ્રમાણુના કે જેના દ્રવ્ય વગેરે ઘણા ભેદો હાય છે, ભાવપ્રમાણ નામના ભેદમાં આ સામાયિક અધ્યયન જીવ ભાવરૂપ હાવા બદલ સમવતરિત થાય છે. ઋતુચ જેના વડે વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય, તેનું નામ પ્રમાણ છે, અને તે પ્રમાણુ દ્રવ્યાધિના ભેદથી ચાર પ્રકારનાં ડાય છે. આ અધ્યયન જીવના અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ ભાવરૂપ છે, એથી ભાવપ્રમાણમાં અને સમવતાર હોય છે, ભાવપ્રમાણુ-ગુણપ્રમાણ, નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણુ આ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે, એથી આ અધ્યયનને સમવતાર ગુણપ્રમાણ અને સંખ્યા પ્રમાણ આ બન્નેમાં થાય છે. નયપ્રમાણમાં નહીં–જે કે “જાણકા ૪ યાર' રચાિરો જૂવા” અર્થાત આ વચન મુજબ કેઈક સ્થાને નયપ્રમાણમાં પણ આને સમાવતાર કહેવામાં આવેલ છે, છતાં એ આ સમયે તથાવિધ નયના વિચારને અભાવ હોવા બદલ યથાર્થતઃ તેમાં આને અનવતાર જ જાણવો જોઈએ. કહ્યું પણ છે કે“ જાયિં તુ નયા મોતિ” અર્થાત્ આચારાંગારિક કાલિકકૃત મૂઢનયવાળા એટલે કે નય વિનાના હોવાથી તેમાં નાનો સમવતાર થસે નથી. તેમજ “મૂઢનદં તુ ન સંઘરૂ નથજમાનાવાશે સે' આ બંને પ્રમાણેથી પણ આ પુષ્ટ થાય છે કે “સામાયિક અધ્યયનના સમવતાર નયપ્રમાણમાં થતો નથી જીવ અને અજીવના ગુણેના ભેદથી ગુણપ્રમાણુ બે પ્રકાર હોય છે. એથી આ સામાયિકને સમવતાર જીવને ઉપગ રૂપ તેવા બદલ અવગુણપ્રમાણમાં થયેલ છે. જીવ ગણપ્રમાણ પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ રૂપમાં કહેવામાં આવેલ છે. તે તેમાંથી આને સમાવતાર જ્ઞાનરૂપ હવા બદલ જ્ઞાનપ્રમાણું હોય છે. જ્ઞાનપ્રમાણ પણ, પ્રત્યક્ષ, અનુમાન, અગમ અને ઉપમાનના ભેદથી ચા૨ રૂપમાં કહેવામાં આવેલ છે. તે આ સામાયિક આપ્તપદેશ રૂપ હોવા બદલ આગમ હોવાથી આગમ પ્રમાણમાં અન્તર્ભાવ થાય છે. આગમ પણું લૌકિક આગમ અને લોકોત્તરના ભેદથી બે પ્રકારનો હોય છે. તે તીર્થકર વડે પ્રણીત હોવા બદલ સામાયિકને સમાવતા૨ લોકોત્તર આગમમાં થાય છે. લોકોત્તર આગમ પણ આત્માગમ, અનન્તરાગમ અને પરમ્પરાગમના ભેદથી ત્રણ પ્રકાર હોય છે, તે આ ત્રણે પ્રકારના આગમમાં આને સમાવતાર જાણવું જોઈએ, સંખ્યાપ્રમાણુ નામ, સ્થાપના શ૦ ૨૨ દ્ર, ઔષમ્ય પરિમાણ, જ્ઞાન ગણના અને ભાવના ભેદથી આઠ પ્રકારનું કહેવામાં આવેલ છે. આને અન્તર્ભાવ પણ ત્યાં પરિમાણુ સંખ્યા પ્રમાણમાં થયેલ છે. વક્તવ્યતા પણ ત્રણ કે બે પ્રકારની કહેવામાં આવેલ છે, તે તેમાં પણ આને સમવતાર સમય વકતવ્યતામાં થયેલ છે. જય પરાજય વકતવ્યતાનું વર્ણન છે, તો તે બંને પ્રકા ૨ની વકતવ્યતાઓ પણ નિશ્ચયનયની માન્યતા મુજબ નથી. તેની માન્યતા મુજબ તે ફકત એક ભવસમયવકતવ્યતા જ છે. પરસમય વકતવ્યતા અને તદુભયવકતવ્યતા એ બને પણ જ્યારે સમદષ્ટિ જીવ વડે પરિગ્રહીત થાય છે, ત્યારે એ વસમય વકતવ્યતા રૂપ જ થઈ જાય છે. કેમકે સમ્યગૃષ્ટિ જીવ પરસમયને પશુ વસમયના અનુરૂપ જ સમજે છે. તે એકાંત પક્ષનું અવલબન ગ્રહણ કરતું નથી પરંતુ સ્વાસ્વાદની મુદ્રાથી તેમને મુદ્રિત કરીને પોતાની યોગ્યતા મુજબ અભિપ્રેતાર્થ સાધક બને છે. એથી સમ્યગુ દષ્ટિ વડે પરિગ્રહીત સમરત વિષય પણ સ્વસમયરૂપ જ હોય છે. એથી સર્વ અધ્યયને અવતાર વસ્તુ નૃત્યા સ્વસમય વકતવ્યતામાં જ થાય છે. ઉકતંચ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ જે કારણથી પરસમય અને તદુશય આ બધા સમ્યગ્દૃષ્ટિના સ્વસમય છે તે કારણથી જ સમસ્ત અધ્યયન સ્ત્રસમય વકતવ્યતામાં નિયત છે પ્રમાણે ચતુતિ"શતિ સ્તવ આફ્રિકામાં પણ સમવતાર વિષે વિચાર કરી લેવા ોઈએ આ પ્રમાણે સભેદ સમવતારનું વર્ણન કરવામાં આવેલ છે, આ વર્ષોંનથી સભેદ ઉપક્રમનું વર્ણન પણ પૂ' થઈ જાય છે. આ પ્રમાણે ઉપક્રમનામક આા પ્રથમદ્વારનું વણુન સમાપ્ત થયું છે. એજ વાત સૂત્રકારે છે ત • સામે લવલમ ટૂંકું વān ëાર) આ સૂત્ર પાઠ વડે પ્રદર્શિત કરી છે. પ્રસૂ. ૨૪૧૫ નિક્ષેપદવાર કા નિરુપણ તે જિ તું નિવેરે' ઈત્યાદિ શબ્દાર્થ--ત્તે ત્તિ તે નિલેષે હે ભત! તે પૂ પ્રક્રાન્ત નિક્ષેપ શું છે ! ઉત્તર--નિક્ષેપને શબ્દા તા પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલે જ છે, (નિમ્પ્લેને તિવિદ્ નન્ને) એવી પૂત્ર અભિહિત અવાન આ નિક્ષેપ ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. (તું જ્ઞરા) જેમ કે (મોનિન્દ્રળે, નામનિળે મુન્નાસાયનિRì) એ ધનિષ્પન્ત, નામનિષ્પન્ન સૂત્રાલાપક નિષ્પન્ન, આને અર્થ આ પ્રમાણે છે. શ્રુત નામક સામાન્ય અધ્યયન આદિથી જે નિક્ષેપ નિષ્પન્ન થાય છે, નિક્ષેપ નિષ્પન્ન છે. શ્રુતના જ સામાયિક વગેરે વિશેષ નામાથી જે નિષ્પન્ન હાય છે, તે નિક્ષેપ નામ નિષ્પન્ન છે. દરેમિ અંતે સામાÄ' ઈત્યાદિ સૂત્રાલાપકાથી જે નિક્ષેપ નિષ્પન્ન થાય છે. તે સૂત્રાલાપક નિપુખ્ત • નિક્ષેપ છે. (લે દિ સં થા તિત્ત્વો) હે ભદન્ત 1 એધનિષ્પન્ન નિક્ષેપ શું છે ? ઉત્તર--( બ્રોનિદ્દળે પતિ, ઇળન્ને) આનિષ્પન્ન નિક્ષેપ ચાર પ્રકારના હોય છે. ( ત' ના ) જેમ તે (પ્રાયળે, પક્ષીને, બાપ, સ્વદળા’ અધ્યયન, અક્ષીછુ, આય અને ક્ષપણુ આ અધ્યયન વગેરે ચારે ચાર પણ સામાયિક, ચતુવિ શતિસ્તવ વગેરે રૂપ જે શ્રુત વિશેષે છે, તેના સામાન્ય નામેા । છે. જેમ કે જે સામાયિક અધ્યયન કહેવામાં આવે છે. તે જ અક્ષીણ, તેજ આય અને તેજ ક્ષણા કહેવાય છે આ પ્રમાણે ચતુતિ શતિસ્તવ આદિમાં પશુ જાણી લેવું જોઈ એ (લે સિં અન્નયો) હે ભદન્ત ! તે અઘ્યયન શુ છે ? ઉત્તર—(અન્નને પવિષે વળત્તે) અધ્યયના ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. (સું નĀા) જેમ કે (ગામાચળે, વળાયને નાચળે, માયાળે) નામઅધ્યયન, સ્થાપના અધ્યયન દ્રવ્ય અધ્યયન. અને ભાવઅધ્યયન આમાં (ળામધ્રુવનાનો પુત્રં વળિયાનો) નામ અધ્યયન અને સ્થાપના અધ્યયન નામ AD અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમ જ જાણવા. ( જિં , વગણ ?) હે ભદંત ! દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ': ' ઉત્તર-(વચને સુવિ HU) દ્રવ્ય અધ્યયન બે પ્રકારનું કહેવામાં આવેલ છે. (તં નET) જેમ કે (ગામ ચ ો ામનો ૨) એક આગમથી અને દ્વિતીય ને આગમથી (શે ચિં આ ) હે ભદંત !' આગમથી જે દ્રવ્ય અધ્યયન કહેવામાં આવેલ છે, તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(બાળો વક્ષસ્થળે) આગમથી જે દ્રવ્ય અધ્યયન કહેવામાં આવેલ છે, તે આ પ્રમાણે છે-(કરણ અક્ષચત્તિ પચં સિલિચે રિયે લિયે मियं, परिजिय जाव एवं जावइया, अणुवउत्ता, आगमको तावइआई दव्व નાચાઉં) જેણે અધ્યયન આ પદને શીખ્યો છે, પોતાના આત્મામાં સ્થિત જિત વગેરે રૂપમાં કરેલ છે, (આ સ્થિત વગેરે પદેને સ્પષ્ટ અર્થ વ્યાવશ્યક પ્રકરણમાં લખવામાં આવેલ છે) પરંતુ, તે જીવનો ઉપયોગ ત્યાં બંધ બેસતો નથી. આ પ્રમાણે જેટલા અનુપયુકત જીવે છે, તે સર્વે આગમથી દ્રવ્ય અધ્યયન છે. (પવા વરહાણ રિ, સાણa વાઃ શાળા ) अं० ९३ અહિંથી માંડીને જે દુરક્ષ) અહિ સુધીને સમસ્ત સૂત્રપાઠ દ્રાવસ્થાની જેમ જ ભાવિત કરી લેવો જોઈએ. ત્યાં સમસ્તપદને અર્થ વિસ્તાર પૂર્વક લખવામાં આવ્યો છે. તે ઉદ્દે હૈ મવક્ષથળે ?) હે ભવંત ! ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(બાવક્ષય કુષિ ઉત્તે) ભાવ અધ્યયન બે પ્રકારને કહેવામાં આવેલ છે. ( ) જેમકે (ગાળો ૨ નો શામળો ૨) એક આગમથી અને દ્વિતીય ને આગમથી f સં જામશો માવાને ?) હે ભદંત! આગમથી ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? (ગામનો માવો ) ઉત્તર–આગમથી ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? (ગામમો માવા ) : ઉત્તર–આગમથી ભાવ આવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે. (કાળા કરવ) જે જ્ઞાયક હોય છે, તે તેમાં ઉપયુકત હોય ત્યારે આગમથી ભાવ અધ્યયન કહેવામાં આવે છે. આને સ્પષ્ટ અર્થ આગમથી ભાવાવશ્યકની જેમ જ જાણી લેવું જોઈએ. (હે બારમો માવળે) આ પ્રમાણે આ આગમની અપેક્ષાએ ભાવઅધ્યયનને અર્થ છે. ( હિં તે નો શાળાનો સાવક ) હે ભદત! ને આગમથી ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(7ો આમ નો માવલળે અજ્ઞાન માને અલૌ જીવવા ગgવર શો ય નકાળ, તા શાળમિતિ શ સામાયિક આદિ અધ્યયન ને આગમથી ભાવ અધ્યયને છે. “અન્નવરાળ'માં જવા શાળચળે એ પદરછેદ હોય છે, આ પદ અધ્યયન પરક છે. “કાળજ્ઞાળા માં નિરુક્ત વિધિથી અથવા પ્રાકૃતવિધિથી ' ને “ ને અને “ન ને લેપ થઈ ને અધ્યયન એવું પદ બને છે. આમ તે “. garળવળ' ની સંસ્કૃત છાયા ગામમાંનયનં' થાય છે. અધ્યાત્મ અને અર્થ ચિત્ત અને “આનયન' શબ્દનો અર્થ લગાડે છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સામાયિક વગેરે અધ્યયનમાં ચિત્તનું સંયોજન કરવું આ અધ્યાત્મનયન શબ્દનો અર્થ છે. સામાયિક વગેરે અધ્યયનમાં ચિત્ત સોજિત કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે છે. ચિત્ત નિર્મળ થવાથી અશુભમીને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ બંધ વિઘટિત થઈ જાય છે. એથી સૂત્રકારે “માળ” વગેરે પાઠ કહેલ છે. આને ભાવ આ છે કે “પિત્ત જ્યારે શુદ્ધ થઈ જાય છે, ત્યારે પૂર્વબદ્ધ કમેને હાસ-નિર્જ –થાય છે. તેમજ નવીન કમેને બંધ થતું નથી. . એથી આ સામાયિક વગેરે અધ્યયનને તીર્થકરો ગણધર વગેરે દેવોએ મે આગમથા ભાવાધ્યયન તરીકે માન્ય રાખેલ છે. અહી ને આગમમાં નો’ શબ્દ દેશવાચી આગમના અભાવના વાચક નથી. કેમ કે સામાયિક વગેરે " અધયયને જ્ઞાનક્રિયાના સમૂડીરૂપ હોય છે. એથી એએ પૂણું આગમરૂપ હતા નથી પણ આગમના એકદેશરૂપ હોય છે એથી એમને નો આગમથી અપેક્ષા ભાવાયયન માનવામાં આવેલ છે. (તું નો ગામો માવઠ્ઠથળે) આ પ્રમાણે ન આગમની અપેક્ષા એ ભાવ અધ્યયનનું સ્વરૂપ છે. તેણે ૪ અન્નાથ) 8 અંગ્રમાણે ચાર પ્રકારના અદયયનેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂ. ૨૪૨ છે અક્ષણકા નિરુપણ હવે સૂત્રકાર એાઘનિષ્ણનને જે દ્વિતીય ભેદ અક્ષણ છે. તેનું નિરૂપણ કરે છે.-બરે ઉ ર અન્નીને રહ્યા ! શદાર્થ – પિં તૂ બક્ષી) હે ભદંત ! અક્ષણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર –(ગકશી વિધે ઘom) અક્ષીણું ચાર પ્રકારથી કહેવામાં આવેલ છે. (ત ગદા) જેમકે (નામીને, વળજ્જને, વાણીને, માવલી) નામ અક્ષણ, સ્થાપના અક્ષીણ, દ્રષ્ય અક્ષણ, અને ભાવ અક્ષીણ, (નામ ઇવળrગો પુર્વ વજિયા કો) નામ, અક્ષણ અને સ્થાપના અક્ષીણુનું સ્વરૂપ પહેલાં વર્ણિત, નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમ જ જાણી લેવું જોઈએ, ( જિં વાક્ષી) હે ભદત ! દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર – કન્નીને દુનિદે ) દ્રવ્ય અક્ષણના બે પ્રકારે છે. (રંગ) જેમકે (ગામી ૨ ને શામળો ૨) એક આગમથી અને દ્વિતીય ને આગમથી (શે f% તે શામળો વગણીને ?) હે ભદત! આગમથી દ્રવ્ય અક્ષીણુનું સ્વરૂપ કેવું છે ? (ગામો ત્રીજો-કારણ अज्झीणे ति पयं सिक्खियं जिय मिय परिजय जाव से तं बागमओ दव्वज्झीणे) આગમથી દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેણે અક્ષીણ આ પદને શીખી લીધો છે, જિત, મિત, પરિજિત વગેરે કરેલ છે, તે આગમથી દ્રવ્ય અક્ષીણ છે. તે %િ ૪ નો બારમો વળે ?) હે ભદત ? નો આગમથી દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે ઉત્તર –(જો શામળો રાન્નીને સિવિંદે પs) નો આગમથી દ્રવ્ય અક્ષણના ત્રણ પ્રકાર કહેવામાં આવેલ છે. (રંગ) જેમકે (કાચા ઘણી, અવિવાઘાણીને કાળયવીરમવિચારવત્તેિ વર્ષો) જ્ઞાયક શરીર દ્રવ્ય અક્ષીણુ, ભવ્ય શરીર દ્રશ્ય અક્ષણ અને જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ રિક્ત દ્રવ્ય અક્ષીણુ (àગ્નિ' ત` નાળવæવીને ?) હે ભદંત / જ્ઞાયક શરીર દ્રવ્ય અક્ષીણુનુ સ્વરૂપ કેવું છે ? (જ્ઞાળયલીનક્શીને૪ડ્ડીળચસ્થાદ્િ गार जाणयस्व जं सरीरं ववगयचुयचा वियचत्तदेहं जहा दव्वझयणे वहा માળિયન્ત્ર) નાયક શરીર દ્રશ્ય અક્ષીજીનું આ સ્વરૂપ છે કે ‘અક્ષીણુ પદના અર્થાષિકારના જે જ્ઞાતા છે, તે જ્ઞાતાનું જે શરીર છે, તે ભલે વ્યપગત હાય, ચ્યુત હાય, વ્યવિત હાય, ત્યક્ત હાય, જેવુ કે દ્રવ્ય અધ્યયનમાં કહ્યું છે. (ગાવ છે ત' નાળયસીટુનગ્નીને) તે સાયક શરીર દ્રશ્ય અક્ષીણુ છે. આ વ્યપગત વગેરે પદોના અર્થ દ્રવ્ય આવશ્યક્રના આ ભેદના વણુન વખતે સ્પષ્ટ કરવામાં આવેલ છે.—તે જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવા. અહી યાવત્ પદથી “નૌત્રવિજ્ઞઢ ચિન્તય વગેરે પોથી માંડીને “નંદુજીગ્મે બલી” અહી સુધીના પદાને સ'ગ્રહ થયેલ છે. આ સર્વ પદ્મના અર્થ પણ દ્રવ્યાવશ્યકના આ ભેદ. વધુ નમાં કરવામાં આવેલ છે. તા તે અને જ્ઞાયક શરીર દ્રવ્ય અક્ષીણુ પરક અથ બેસાડી લેવા જોઈએ જ્યાં જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યક એવુ પદ આવે, ત્યાં નાયક દ્રવ્ય અક્ષીજી પદ 98 સભ્ય સચાજિત કરીને તે અર્થની સ ંગતિ બેસાડી લેવી જોઈએ. આ પ્રમાણે બીજા સ્થાને પણ જાણી લેવુ જોઈએ. (સે ફિ' સમવિયસરીનક્ષીને) હૈ ભજ્જત ! શરીર દ્રવ્યઅક્ષીણુનું સ્વરૂપ કેવુ' છે (મવિયસરીનમીને) ભવ્ય શરીર દ્રવ્યઅક્ષીણુનુ` સ્વરૂપ આ પ્રમાણે છે કે (जे जीवे जोणिजम्मण निक्खते जहा दव्वज्झयणे जाव से त भवियखरीरવત્તિ નગ્નીને) આ પદોના અર્થ પણ ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તે તે મુજખ જ જાણી લેવુ' જોઈએ. કેમકે દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ સ્પષ્ટ કરતી વખતે લખવામાં આવેલ છે કે દ્રવ્ય અધ્યયનમાંના નાયક શરીર દ્રવ્ય અધ્યયનનુ અને ભવ્ય શરીર દ્રવ્ય અધ્યય નવું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના આ બે મુજબ જાણી લેવુ જોઈએ. (કે જિ તે જ્ઞાનયલીનિયસીવ િત્તે વન્ત્રથીને ?) હે ભ ́દત ! નાયક શરીર અને ભવ્ય શરીર એનાથી વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીણુનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :~>(નાળચારીઅવિચસીવરત્તે વર્ણીને) નાયક શરીર, ભ્રવ્ય શરીર એમનાથી વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષાણુનુ સ્વરૂપ આ પ્રમાણે : છે, अ० ९४ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ (सव्वागाससेढी, से त जणय बरोरभवियसरीरवइरित्ते दव्त्रज्झीणे) સર્વાકાશ શ્રેણિ જે છે, તે જ જ્ઞાયકશી-ભચશરીર અતિરિક્ત દ્રવ્ય અક્ષીણુ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે લેાક અને અલેાકરૂપ આકાશ અહીં સર્વાકાશ પદ્મથી ગૃહીત થયેલ છે. એએ બન્નેની જે પ્રદેશ પક્તિ છે, તે સર્વાકાશ શ્રેણિ છે. તેમાં જો એક એક પ્રદેશના પણ અપહાર કરવામાં આવે તા પણ તે ખાલી થઈ શકે તેમ નથી એથી આ સાયકશરીર અને સભ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીગુરૂપમાં કહેવામાં આવેલ છે. આમાં દ્રવ્યતા આકાશ દ્રવ્યની અંતગત હાવા બદલ છે. (સે તે નો બાનમગો જૂન) આ પ્રમાણે આ નેઆગમની અપેક્ષાએ દ્રવ્ય અક્ષીણુનુ સ્ત્રરૂપ છે. (લે હૈં' કરીને) આ પ્રમાણે દ્રશ્ય અક્ષીણુના ત્રણ ભેદૅના સ્વરૂપ વર્ણનથી દ્રવ્ય અક્ષીજીનું સમસ્ત રવરૂપ નિરૂપિત થઈ જાય છે. (લે સિ`માયન્નીને ?) હે ભદત ! ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવુ' છે ? ઉત્તર :--(માવજ્ઞીને સુવિદ્ને વળશે) ભાવ અક્ષીણુના એ પ્રકાશ છે :"નયા) જેમકે (બામબોધ નો ભાગમો ચ) એક આગમથી અને દ્વિતીય ને માગમથી (લે દિ' તો અનમત્રો આવન્શીને ?) હું લઈત ! આગમથી ભાવ અક્ષીણુનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :—(જ્ઞાનદ્ ૩૧ત્ત) ગાયક થઈને જે ઉપયુક્ત હોય, તે માગમની અપેક્ષાએ ભાવ અક્ષીણુ છે. આનુ તાત્પર્ય આ પ્રમાણે છે કે આગમમાં ઉપયોગશાલી ચતુર્દશ પૂર્વ ધારીના અન્તર્મુહૂત્ત માત્ર ઉપયેાગ કાળમાં જે અર્થાપલ‘ભ રૂપ ઉપયોગ પર્યાયેા હોય છે, તેમાંથી પ્રતિસમય જો એક એક કરીને તે અપહૃત કરવામાં આવે તે પણ અનંત ઉત્સર્પિણી અને અવસિષં થી કાળમાં પણ સમાસ થાય નહિ તેટલા હોય છે એથી તે ભાવ અક્ષીણુ છે. એજ ભાવ અક્ષીજીનુ' સ્વરૂપ છે. (લે 'િ ત' નો આળનો આવીને ?) હૈ ભાંત ! ને આગમથી ભાવ અક્ષીણુનું સ્વરૂપ કેવુ' છે ? (મે બાળમો મવશીને ને માગમથી ભાવ અક્ષીજીનું સ્વરૂપ આ પ્રમાણે છે. (વદ્ ીયા થ્રીવાર્થ રાવલ વિષ્ણુ ચ સો ટીવેશ, રીવસમા આયરિયા વિંતિ પંચ ટ્રીયંતિ) જેમ એક દીપકથી સેંકડા ખીજા દીપકે પ્રવલિત કરવામાં આવે છે અને પ્રજવલિત કરનાર તે દીપક જેમ પ્રજવલિત જ રહે છે, દ્વીપકની જેમ જ આચાય શિષ્યા માટે સામાયિક વગેરે શ્રુતને આપીને તેમને શ્રુતશાલી બનાવે છે, અને પાતે પણ શ્રુતથી યુક્ત રહે છે, તે શ્રુત તેમના માટે નષ્ટ થાય નહિ. આ પ્રમાણે શ્રુત ાયક આચાયના જે ઉપયાગ છે, તે આગમરૂપ છે, અને વાક્ અને કાય રૂપ જે ચેાગ છે, તે અનાગમ રૂપ છે, એથી અહીં ને માગમથી ભાવ ક્ષીણતા જાણવી જોઈએ. (લે તે તો જ્ઞાનમો માવજ્ઞીળ) આ પ્રમાણે આ ના આગમથી લવ અક્ષીણુતાનું સ્વરૂપ છે. (લે તે માવળે છે તે અન્નીને) આ પ્રમાણે ભાવ મક્ષીજીનું સ્વરૂપ વતિ કરવામાં આવ્યું છે. દ્રશ્ય અને ભાય અક્ષીણુના વણુ નથી અક્ષીણુ સ્વરૂપનું વિષ્ણુ ત થઈ ગયું છે. ॥ સૂ. ૨૪૩૫ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ આયનિક્ષેપ કા નિરુપણ હવે સૂત્રકાર આયનિક્ષેપનું સ્વરૂપ કહે છે– 'से कि त आए ?' इत्यादि। શબ્દાર્થ – ક્રિ નં ૫) હે ભદંત ! આયનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(બાણ) “આય” નામ “પ્રાપ્તિનું છે. આય, પ્રાપ્તિ, લાભ આ બધા પર્યાયવાચી શબ્દો છે. આ આય, (વવિદે પvo) ચાર પ્રકારને કહેવામાં આવેલ છે. (રંગદા) જેમકે (નામાદ, વાણ, રવાણ, માવાણ) નામ આય, સ્થાપના આય, દ્ર ય અને ભાવઆયસભેદ આ નામ આય વગેરેની વ્યાખ્યા પૂર્વની જેમજ સ્વ બુદ્ધિથી સમજી લેવી જોઇએ. છતાંએ પહદ્વયની વ્યાખ્યા સરલ બુદ્ધિવાળા શિષ્યના બંધ માટે અહી કરવામાં આવે છે. સુવર્ણ-સેનું, રજત-ચાંદી, મણિચન્દ્રકાંત વગેરે મૌક્તિક -મોતી, શંખ-આ નામે રત્ન વિશેષ, શિલા-રત્ન વિશેષ, પ્રવાલ, પરવાળું, ૪૦ ૧૫ રક્ત-રત્ન, પદ્મરાગ વગેરે, આ બધાં ઉત્તમ અકુખ્ય ધન છે. આ ને આય છે. “કામરિયા ઉજ્ઞાઢદિવાળં' આ પદની વ્યાખ્યા આ પ્રમાણે છે -આ વિશેષણ ભૂત પર છે. અને “રાજા રાણી' વગેરે પદોનું વિશેષણ છે. આભૂષણથી ભૂષિત થવું તેનું નામ સમારિત છે. ઝલરી વગેરેથી અલંકૃત થવું તે આદ્યાલંકૃત છે. તાત્પર્ય આ પ્રમાણે છે “આ ભૂષણથી ભૂષિત થયેલાં દાસીદાસ વગેરેની પ્રાપ્તિ થવી તેમજ ઝલરી વગેરે વાઘોથી અલંકૃત થયેલા હાથી વગેરેની પ્રાપ્તિ થવી આ મિશ્ર આય છે. એ સૂત્ર-૨૪૪ છે ક્ષપણા કા નિરૂપણ હવે સૂત્રકાર ક્ષપણાનું નિરૂપણ કરે છે. કરે ૪િ ર વા?” ટ્રાફિક શખાઈ–વે ઉ ર ગણar) હે ભદંત! પૂર્વ પ્રકાન્ત ક્ષપણાનું સ્વરૂપ કેવું છે? (કક્ષાના) “ક્ષપણ” નામ “અપચય” અથવા “નિજરનું છે. આ ક્ષપણા (વારિત્રા ઘourt) ચાર પ્રકારની કહેવામાં આવેલી છે (સંer) જેમકે (નાનકૂવા, ટાકણા, કન્નડ, માકક્ષાળા) નામ ક્ષપણા, સ્થાપના ક્ષપણા, દ્રવ્ય ક્ષપણા અને ભાવ ક્ષપણ” ભેદ પ્રભેદ સહિત આ ચારચારની વ્યાખ્યા પહેલાં જેવી જ સમજવી જોઈએ. આ પ્રમાણે નિક્ષેપના ભેદ, ઘનિપજ્ઞના ભેદ સ્વરૂમ, ક્ષપણાનું વર્ણન જાણવું જોઈએ. આ વર્ષને પૂરું થવાથી ભેદ, પ્રભેદ સહિત સમસ્ત ઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન સમાસ થઈ જાય છે. અક્ષણ, આય, અને શપણ આ બધાનું સ્વરૂપ જ્યારે સારી રીતે વિચારવામાં આવે છે. તે અધ્યયનનું સ્વરૂપ સ્વયમેવ વિચારિત થઈ જાય છે. મકે મીણ વગેરે અધ્યયનના જ પર્યાયવાચી શકે છે. તે સત્ર-૨૪૫ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ નામ નિષ્પન્ન કા નિરૂપણ હવે સૂત્રકાર નિક્ષેપના દ્વિતીય ભેદ નામ નિષ્પન્નનું કથન કરે છે – 'से कि त नाम निष्फण्णे ?' इत्यादि । શબ્દાર્થ—- જિં 7 નામનિ ) હે ભદંત! નામ નિષ્પક્સનું સ્વરૂપ કેવું છે? પૂછનારને આ અભિપ્રાય છે કે જે નિક્ષેપ નામ નિષ્પન્ન હોય તેનું શું તાત્પર્ય છે? ઉત્તર--(રામનિન્નો સામi[g) નામ નિપન્ન સામ પિક છે. અધ્યયન અક્ષીણ વગેરેની અપેક્ષાએ “સામાયિક આ નામ વિશેષ નામ છે, તેમજ સામાયિક એવું વિશેષ નામ ચતુર્વિશતિ સ્તવ આદિને ઉપલક્ષક હોય છે. એથી “સામાયિક એવું નામ નિષ્પન્ન નામ છે. તે મારો વષત્રિદે For) તે સામાયિકના ચાર પ્રકારે કહેવામાં આવેલ છે. (૪) જેમકે (નાવવામાં વળાણામાજ, વ્યાપાદર માત્રામાપ) નામ સામાયિક, સ્થાપના સમાવિક, દ્રવ્ય સામાયિક, ભાવ સામાયિક (નામ સગો પુર્વ મળિયો) આમાં નામસામયિક અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમ જ જાણું લેવું જોઈએ. (૬ રામાપ વિ તવ નાર રે ૪ અવિચારી દ્વારામારૂપ) તેમજ દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ પણ દ્રવ્ય આવશ્યકની જેમજ જાણું લેવું જોઈએ, અને આ દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ દ્રવ્ય આવશ્યકની જેમ ત્યાં સુધી જ જાણવું'. જોઈએ કે જ્યાં સુધી ભવ્ય શરીર દ્રવ્ય સામાયિકનું કથન સમાપ્ત થાય છે. ( જિ7 જ્ઞાનચરિમરિયાની વરિતે રવામgg?) હે ભદંત! જ્ઞાયક શરીર ભવ્ય શરીર ખ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક શું છે? Gत्तर--'जाणयसरीरभ वेयसरीरवइरित्ते दव्वसामाइए पत्तयपोग्थय लिहिए) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક પત્ર પુસ્તકમાં લિખિત “ મને સામા’ ઈત્યાદિ. પાઠ છે ( ર નાળાસરીમતિસવીરવારિ દારામાર) આ પ્રમાણે જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. (હે તેં જે નામો દાણામ.gg) આ પ્રમાણે તે આગમની અપેક્ષાએ દ્રવ્ય સામાયિકના સ્વરૂપનું Ho ૨૬ કથન છે. ( જિરં માવામા ?) હે ભવંત! ભાવસામાયિક શું છે? (માવવામા વહે ઉત્ત) ભાવસામાયિક બે પ્રકાર છે. ( સંહા) જેમકે (શાળમકો ચ નો કાનમ નો ) એક આગમથી અને દ્વિતીય ને આગમથી (તે દિં ગામમાં મારામારૂપ) હે ભદત! આગમથી ભાવ સામાયિક શું છે ? ઉત્તર--(શામગો માવામ-જ્ઞાન વરસે ' ગામો માણાનાણg) આગમથી ભાવસામાયિક જ્ઞાયક ઉપયુક્ત છે. એટલે કે સામાયિક આ પદના રે નાતા છે અને તેમાં તેનો ઉપયોગ છે, એવો તે જ્ઞાપક આત્મા આગમની અપેક્ષાએ ભાવસામાયિક છે. તે ફ્રિ નં રોકાણનો માત્ર સામારૂT) હે ભદ્રતા નો આગમની અપેક્ષા ભાવ સામાયિક શું છે ? - ઉત્તર–(નો બાળમો માવામgy) ને આગમની અપેક્ષાએ ભાવ છે સામાયિક આ પ્રમાણે છે. (ના સામાળિયો કા સંખે નિયમે તરે ર૩ કામrgય હોદ, સૂર વાઢિમા(ધાં ) જે મનુષ્યને આત્મા મૂલગુણ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ રૂપ સંયમમાં ઉત્તરગુણુ સમૂહ રૂપ નિયમમાં અને અનશન વગેરે રૂપ તપમાં સČકાળ સ`લગ્ન રહે છે, તે મનુષ્યને સામાયિક હાય છે, એવું કેવલિ ભગવાનનું કથન છે. ‘નો સમો ત્રમૂજી તલેવુ થાકરેમુ ય સલ્લુ સામાચ દોર, ક્રૂફ મહિમાલિય') જે મનુષ્ય સમસ્ત ત્રસ અને સ્થાવરરૂપ પ્રાણિએ પ્રત્યે મૈત્રીભાવ રાખીને સમભાવ ધારક ખને છે, એટલે કે સમસ્ત પ્રાણિઓને પોતાની જેમ જ માને છે, તેને સામાયિક હોય છે, એવું કેવલ ભગવાનનુ કથન છે. શકા--પ્રથમ ગાથામાં જ્યારે એમ કહેવામાં આવ્યું છે કે જે મઘુસ સયમના પાલનમાં સદા સાવધાન રહે છે, ત્યારે એકતાથી આ વાત લખ્યું થઈ જ જાય છે કે તે જીવાની ઉપર સમતા ભાવ રાખે છે, પછી આ દ્વિતીય ગાથામાં કરી તે વિષે પ્રતિપાદન કરવાની શી આવશ્યકતા હતી? ઉત્તર--વાત તે ખરાબર છે. પરંતુ, ધમ જીત્રયા મૂળ હોય છે, આની એટલે કે જીવદયાની પ્રધાનતા કહેવા માટે અને પૃથક્ રૂપમાં પ્રતિપ તિ કરેલ છે. (નદ્દ મમ ન વિચ' ટુવું, મેત્ર સત્રનીવાળ, નાર, ન વેક્ ચ શ્વમનદ્ સેન લો અમળો) જ્યારે સમસ્ત ભૂતા પ્રત્યે સામ્યષ્ટિ હાય છે, ત્યારે જ શ્રમણુત્વ પ્રાપ્ત થાય છે. એવા સાધુને જ મળ (શ્રમણ) કહેવામાં આવે છે. જેમ વધ, તાડન વગેરે જન્ય દુઃખા મને ગમતા નથી. તેમજ તે સમસ્ત જીવેાને પણ તે દુઃખ પ્રિય લાગતું નથી. આમ મનમાં વિચારીને જે માણસ સમસ્ત પ્રાણિઓને પાતે મારતા નથી, ખીજા પાસે તેમની વિરાધના કરાવતા નથી અને ચકારીથી તેમની વિરાધના કરનારાઓની અનુમેાદના કરતે નથી, અને સમસ્ત જીવાને પાતાની જેમ જ માને છે, તેથી જ તે શ્રમણુ કહેવાય છે. આ પ્રમાણે જે “લમ મન્યતે સર્વાષિ નીવાનું ચ: ક્રઃ શ્રમણ્:” સમસ્ત જીવાને આત્મૌપમ્ય રૂપથી જૂએ છે, માને છે, તે શ્રમણ છે. આ પ્રમાણે શ્રમણુ શબ્દના નિવચનથી શ્રમશું રૂપ એક પર્યાય કહીને હવે મ રોસ્થેતિ ક્રમના ં” આ નિવચનથી તેમાં સમમનરૂપ શ્રમણુતાનુ' પ્રતિપાદન કરે છે, જે પ્રથમ નિČચનની અપેક્ષાએ ભિન્ન છે, (નસ્થિ ચ સે જોર્જેલો पियो यन्त्रेसु चैव जीवेसु, एएण होइ समणो एसो अन्नोऽवि पज्जाओं) સમસ્ત જીવેા પર સમમનવાળા હેવાથી જીવેામાંથી જેને કાઇ પણ જીવદ્વેષ (દ્વેષ કરવા ચેાગ્ય) નથી, અને ન કૈાઇ જીવ જેને પ્રિય છે, પ્રેમાશ્રય છે, આ શ્રમણુ શખ્સની નિરુક્તિથી સમમનવાળા જીવ-શ્રમણુ કહેવામાં આવે છે. આ શ્રમણ શબ્દની પહેલાની અપેક્ષાએ ત્રીજી નિરુક્તિ છે. આ નિરુક્તિ મુજબ ધર્મ મને ડયેતિ ઘુમનાઃ, ભ્રમનાં વ શ્રĀળઃ' સમનસ્ આ શબ્દ પણ શ્રમનું શબ્દને પર્યાયવાચી શબ્દ છે. કેમ કે જે સમમનવાળા હોય છે, તેજ શ્રમણુ હોય છે. આ પ્રમાણે સામાયિકયુક્ત સાધુના સ્વરૂપનુ નિરૂપણ કરીને પ્રકારાન્તરથી ફરી તેનુ' નિરૂપણું કરે છે. (કરિ ગšળલાનાંનતખ્તાનયમો “ગોદ્દો, મંત્ર, નિયોન હવિષયળધમો ચ લોકમેળો) એવો નિયમ છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ કે દ્રઢ સમાસની પૂર્વે અથવા હૃદ્ધ સમાસના અંતમાં જે પદ હોય છે, તે દરેકે દરેક પદની સાથે સંબંધિત કરવામાં આવે છે. આ નિયમ મુજબ સમ શબ્દને ઉરગ વગેરે દરેકની સાથે સંબંધ બેસાડી લે જોઈએ આ પ્રમાણે જ ઉરગમ, ગિરિસમ, જલણસમ વગેરે રૂપથી આ શબ્દોને સમજી લેવા જોઈએ આ શ્રમણ-ઉરગ-સમ પરકૃતગૃહમાં નિવાસથી ઉરગ-સર્પ જે હોય છે. તેમજ ગિરિસમ પરીષહ અને ઉપસર્ગ આવવાથી પણ નિપ્રકંપ હોવા બદલ પર્વત જે હેય છે, એટલે કે પર્વતની જેમ અકંપ હોય છે. જવલન સમ તપજન્ય તેજથી સમન્વિત હોવા બદલ જે અગ્નિ તુલ્ય હોય છે, અથવા અગ્નિ જેમ તૃણાદિકથી તૃપ્ત થતો નથી, તેમજ આ શ્રમણ પણ સૂત્રો અને તેના અર્થોમાં તૃપ્ત થ નથી. સાગરસમ-જેમ સમુદ્ર ગંભીર સ્વભાવ યુક્ત હોય છે, જેનાકર હોય છે, અને મર્યાદાપાલક હોય છે, તેમજ આ પણ ગંભીર સ્વભાવ યુક્ત હોય છે, જ્ઞાનાદિ ગુણ રૂ૫ રત્નનો પિટક (પટાર) હોય છે અને સાધુ મયદાનું ઉલ્લંઘન કરતા નથી, તેથી જ તે સમુદ્ર જેવો ડાય છે. તેમજ નભસ્તલ જેવા હોય છે. જેમ આકાશ આલંબન વગર હોય આ આલંબન વગર હોય છે, તેમ જ આ પણ સર્વત્ર આલંબન રહિત હોય છે. તેમજ આ તરુગણુ સમ હોય છે. જેમ તરુગણ સિચિત કરનારા પ્રત્યે સમભાવ રાખે છે, તેમજ કાપનારા પ્રત્યે પણ સમભાવ રાખે છે, તેમજ આ પણ પોતાની નિદા કરનારા પ્રત્યે તથા પોતાની પ્રશંસા કરનારા પ્રત્યે સદા સમવૃત્તિ રાખે છે. નિદાથી જેના ચિત્તમાં દુઃખ ઉત્પન્ન થતું નથી અને પ્રશંસાથી જેના મનમાં પ્રમેહ થતો નથી, એવો જ તે હોય છે. તેમજ આ ભ્રમર સમ હોય છે. જેમ ભ્રમર દરેકે દરેક પુપથી થોડા શેડો ૨સ સંગૃહીત કરે છે, તેમજ આ પણુ દરેકે દરેક ઘેથી સ્વ૯૫ આહારા. દિક ગ્રહણ કરે છે. તેમજ આ મૃગ જેવું હોય છે, જેમ મૃગ સદા ભયભીત ચિત્ત થઈને રહે છે, તેમ જ આ પણ સંસારને ભવથા ચાકત ચિત્ત રહ છે. તથા આ ધરસિમ હોય છે, જેમ પૃથિવી બધું સહન કરે છે, તેમજ આ પણ સર્વસહ હોય છે. તેમજ આ જલરુહ સમ હોય છે, જેમ જલરુકમળ-પકથી ઉત્પન્ન થાય છે અને પાણીથી સંવદ્વિત થાય છે, છતાંએ એઓ બનેથી અલિપ્ત રહે છે તેમજ આ પણ સંસારમાં ઉત્પન્ન થઈને અને સંસારમાં જ સંવન્દ્રિત થઈને તેનાથી અલિપ્ત જ રહે છે તથા આ રવિ સમ છે, જેમ સૂર્ય સર્વ પ્રકાશક હોય છે તેમજ આ પણ ધર્માસ્તિકાયાદિ રૂ૫ સમસ્ત વતુ જાતને સંપૂર્ણપણે પ્રકાશક હોય છે, તથા આ પવન સમ હોય છે, જેમ વાયુ સર્વત્ર અપ્રતિહત ગતિ કંપન્ન હોય છે. તેમજ આ પણ સર્વત્ર અપ્રતિબદ્ધ વિહરણશીલ હોય છે. એ જે હોય છે તે શ્રમણ કહેવાય છે. આ સર્વગુણેથી વિશિષ્ટ શ્રમણ ત્યારે જ કહેવાય છે કે જ્યારે અનુયોગ દ્વારા સુત્રમ ભાગ ૨ ૨૩૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ તેનું અંતઃકરણ શોભન-નિર્મળ હોય છે એજ વાતને સૂત્રકાર હવે પ્રકટ કરે છે. .(जो समणो-जइ सुमणो भावेण य जइ ण होइ पावमणोसमणे य जेणेय समो, સમો 4 માળવાનાળા) એ શ્રમણ ત્યારે જ સંભવી શકે, કે જ્યારે તે દ્રવ્ય મનને આશ્રિત કરીને સમનવાળો હોય છે. તેમજ ભાવ મનની અપેક્ષાએ તે માનવાળે હેતે નથી. એ શ્રમણ માતા-પિતા વગેરે વજનમાં અને સર્વસામાન્યજનમાં નિવિશેષ હોય છે. તેમજ માન અને અપમાનમાં સમ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે શ્રમણ ૪જન અને પરજનમાં માન અને અપમાનમાં, અભેદ બુદ્ધિ સંપન્ન હોય છે. કેઈ પણ સ્થાને તે જૂના ધિક બુદ્ધિ સંપન્ન હેતે નથી. (જે તે નો જામશો મારામાર) આ પ્રમાણે આ આગમની અપેક્ષાએ ભાવ સામાયિકનું સ્વરૂપ પ્રરૂપિત કરવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે “સામાયિક અધ્યયન જ્ઞાન ક્રિયારૂપ હોય છે, अ० ९७ એથી તે ને આગમની અપેક્ષા ભાવસામાયિક જ હોય છે. અહી ને શબ્દ આગમને એક દેશવાચી છે. તે આગમ જ્ઞાનક્રિયારૂપ સમુદાયના એક દેશમાં ૨ છે. સામાજિક અને સામાયિકવાળા આ બન્નેમાં અહી અભેદપચાર થત છે. આથી સાધુપણાને આગમની અપેક્ષા ભાવ સામયિક હેય જ છે, આમ જાણી લેવું જોઈએ. તેણે 7 વાનાણg) આ પ્રમાણે સભેદ સામાયિકનું વર્ણન કરવામાં આવ્યું છે. ( તં નામનિcom) આ વર્ણન પૂરું થઈ જવા પછી ભેદ-પ્રભેદ સહિત નામ નિપન નિરૂપિત થઈ જાય છે. સૂત્ર-૨૪૬ સુત્રલાપક નિષ્પન્ન કા નિરુપણ હવે સૂત્રકાર નિક્ષેપના ત્રિજા ભેદનું નિરૂપણ કરે છે – से कि त सुत्तालावगनिप्फण्णे' इत्यादि। શબ્દાર્થ – તે ફ્રિ નં કુરાઠાવનિcom) હે ભદત ! જે નિક્ષેપ સૂત્રાલાપકેથી નિષ્પન્ન હોય છે, તે શું છે ? ઉત્તર:-(ત્તાઠાવનિષoળે) સૂત્રાલાપકેથી નિષ્પન્ન જે નિક્ષેપ હોય છે તે કિ મરે કામ’ ઈત્યાદિ જે સૂવાલાયક છે, તેને હોય છે, અને તે નામ સ્થાપના વગેરેના ભેદથી અનેક પ્રકાર હોય છે. તે (લુણાકારનિpળ સત્રાલાપક નિષ્પન ( નિલેવ) નિક્ષેપને (gar) આ વખતે કહેવા માટે સત્રાકાર તરછાદ) શિષ્યવડે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, કેમકે નામ નિષ્પન્ન નિક્ષેપની પ્રરૂપણા પછી શિષ્યની આ જિજ્ઞાસા થઈ કે “સૂત્રા લાપક નિપાન નિક્ષેપ શુ છે ?? એથી શિષ્ય તે સત્રાલાપક નિયન નિક્ષેપને જાણવાની ભાવનાથી ગુરુ મહારાજ પાસે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપની પ્રરૂપણ કરવાની પ્રેરણા કરી રહ્યા છે. બીજી વાત એક આ પણ છે કે “નામ નિષ્પન નિક્ષેપની જયારે પ્રરૂપણ થઈ ગઈ છે, ત્યારે ય રં હST) આની પ્રરૂપણને અવસર પણ પ્રાપ્ત છે, છતાંએ (નં ળિવિવg) જે તે અહી પ્રરૂપિત કરવામાં આસ્થા નથી, તેનું કારણ (હાથથ) લાઘવ છે. શથિ રૂઓ તાણ અણુમારે અUત્તિ ) અને તે લાઘવ આ પ્રમાણે છે, કે આના પછી અનુગમ આ નામે તૃતીય અનુગદ્વાર છે. ..(तस्थ णिक्खित्ते इहं णिक्खित्ते भवइ, इहं वा निक्खित्ते तत्थ निक्खित्ते भवाह, હેરફાં હું નિજિલ્લqÉ તફ' ૨૪ ળિકિagફ) તો તેમાં સૂવાલાપંક સમૂહ નિશ્ચિમથયેલ છે. એથી ત્યાં નિશ્ચિત થયેલ તે સૂત્રલા૫ક સમૂહ, અહીં પણ નિશ્ચિત થયેલ જ છે, આમ જાણી લેવું જોઈએ. તેમજ અહીં નિક્ષિપ્ત થયેલને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ ત્યાં નિક્ષિપ્ત થયેલ જેવું જ માનવું જોઈએ. એથી અહીં તેને પિ કરતા નથી, ત્યાં જ તેને નિક્ષેપ કરાશે. • • શંકા --આગમમાં જે આને નિક્ષેપ કરવામાં આવ્યો છે, તો તેની અપેક્ષાએ અહીં જ તેનો નિક્ષેપ કરી લેવું જોઈએ, કેમકે અનુગામની ૧. અપેક્ષાએ આ પ્રથમ પ્રાપ્ત છે? - ઉત્તર --અનુગામના વર્ણનમાં સૂત્રાનુગમ અને નિયુકત્યાનુગમ " એવા બે ભેદે કહેવામાં આવેલ છે. આમાં જે સૂવાનુગમ છે તેમાં જ " સૂત્રનું ઉચ્ચારણ થશે, અહીં નહિ. એથી સૂત્રોચ્ચારણ વિના આલાપકેને * નિક્ષેપ કરીએ તે ચોગ્ય નથી. શકા--જે એવું જ છે તો પછી અહી સૂવાલાપકનિક્ષેપને ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે. ઉત્તર--નિક્ષેપની સમાનતા માત્રથી જ અહી તેને ઉપન્યાસ કરવામાં આવેલ છે. આમ જાણી લેવું જોઈએ. (હૈ ર નિલે) આ પ્રમાણે નિક્ષેપ રૂ૫ દ્વિતીય અનુગદ્વારનું નિરૂપશુ થયું છે. સૂત્ર-૨૪૭ અનુગમ નામ અનુયોગદવાર કા નિરુપણ હવે સૂનકાર અનુગામનામક જે તૃતીય અનુગદ્વાર છે, તેનું નિરૂપણ કરે છે? જિં 7 અનુણ ? રાશિ " શબ્દાર્થ--તેરે #િ ૪ અણુ) હે ભન્ત! પૂર્વ પ્રકાઃ તે અનુગમ શું છે? ઉત્તર--(જજુને દુ િવ) અનુગામના બે પ્રકારે છે. અyગમ શબ્દનો અર્થ સૂત્રાનુ કૂલ અર્થનું કથન કરે છે. તે આ અનુગમ (gign જ નિત્તિ અgmણે ) સુત્રાનુગમ અને નિયુક્તિ-અનુગામ આ પ્રમાણે બે પ્રકાર છે. આમાં પદચ્છેદરૂપ સૂત્રવ્યાખ્યાન એટલે કે સૂવનું પદ છેદ કરવું આ સૂત્રાનુગામ છે. આ સૂત્રાનુગમ સૂત્રને સ્પર્શનારી નિયુકિતના વ્યાખ્યાનમાં આવી જાય છે, એટલા માટે અહીં તેનું પૃથક્ કથન કર્યું નથી. તેણે વિ “સ નિગુત્તિ અgmછે ?) હે ભદન્ત ! નિયંતિ અનુગમ શું છે? , " -: ઉત્તર--નિશુત્તિ મgrછે) નિકિતમાં જે નિ છે તેને અથ: નિશ્ચય' છે. આ નિશ્ચયથી યુકત એટલે કે સૂત્રની સાથે એકીભાવથી સીબદ્ધ થયેલ અર્થોની યુક્તિ-સ્કુટતા કરવી તેનું નામ નિયુક્તિ છે. નિરુક્ત વિધિ મુજબ અડી યુક્ત શબ્દનો લોપ થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “નામ સ્થાપના વગેરે પ્રકારે વડે સૂત્રને વિભાગ કર આ નિર્યુક્તિ શબ્દનો અર્થ છે. નિર્યુક્તિરૂ૫. જે અનુગમ-શ્રાખ્યાન છે, તે અથવા નિર્યુકિતને અનુગમ છે તે નિયુકિત અનુગમ છે. આ નિયુકિત અનુગમ (ત્તિ વિશે પળ ત્રણ પ્રકારનો કહેવામાં આવેલ છે. (i ) તે પ્રકારે આ પ્રમાણે છે (નિજહેવનિ કુત્તિ મજુવારે, ૩૪ ઘાયનિવ્રુત્તિમg, ગુત્તwifજ નિષકુત્તિમામે) નિક્ષેપ નિર્યુકિત અનુગામ, ઉપદ્ઘ ત નિયુકિત અનુગમ, સૂત્રસ્પર્શકનિયુકિત અનુગમ ( દિં નિવનિવ્રુત્તિ જુમે) હે ભદંત ! નિક્ષેપ નિર્યુંહત અનુગમ શું છે? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર--(નિમ્પેનનિશ્રુત્તિઅનુપમે અનુચ) નામ સ્થાપના આરૂિપ નિક્ષેપને વિષયભૂત થયેલ જે નિયુકિત છે, આ નિયુક્તિરૂપ જે અનુગમ છે, તે અથવા નામ સ્થાપના આદિરૂપ નિક્ષેપના વિષયભૂત ખનેલ નિયુક્તિના જે અનુગમ છે. તે નિયુઍંતિ અનુગમ છે. આ અનુજ્ઞાત જ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે એજ સૂત્રમાં પહેલાં આવશ્યક સામાયિક આદિત્પોનું નામ સ્થાપના આદિ નિક્ષેપ વડે જ વ્યાખ્યાન કરવામાં આવેલ છે, તેથી જ નિક્ષેપ નિયુકિત અનુગમ પણું વ્યાખ્યત થઇ જાય છે. કેમકે તે વ્યાખ્યાનની જેમજ આનું પણ વ્યાખ્યાન છે. (લે તું નિઙેયનિષ્ણુત્તિઅનુલમે) આ પ્રમાણે નિક્ષેપ નિયુકિત અનુગમના અથ છે. (લે િત વષાયનિગ્નુત્તિ અનુનમે ?) હૈ ભદંત ! ઉપાદ્શાત નિયુ†કિત અનુગમના અથ શે! છે ? ઉત્તર-(ન પાનિન્નુત્તિઅનુત્તમે) ઉપેાત નિયુક્ત અનુગમમાં જે ઉપાધાત શબ્દ છે, તેના અથ વાર્ નનમ્ રોપાત્ત ' આ નિયુકિત अ० ९८ મુજમાં વ્યાખ્યેયસૂત્રની વ્યાખ્યાવિધિ–સમીપ કરવી આવે છે. આ ઉપેાદાતની જે નિયુકિત છે અથવા આ ઉપેાતને વિષય કરનારી જે નિયુકિત છે, તેનું વ્યાખ્યાન કરવું અથવા તે નિયુ"કિતરૂપ વ્યાખ્યાત કરવું આ નિયુકિત અનુગમના અથ છે. આ પ્રમાણે બન્ને શબ્દોને એકત્ર કરીને ઉપેાત નિયુકિત અનુગમના વાગ્યાથ સ્પષ્ટ થઈ જાય છે. એજ વિષયને સૂત્રકાર (માધિ રોજ્િ' મૂળા, અનુશંતને ત ા) આ નિમ્ન લિખિત એ ગાથાઓ વડે સમજાવવા માટે કહી રહ્યા છે. તે ગાથાઓ આ છે. (ઉત્તે ૧, નિષેષેત્ર ૨, નામે રૂ, વિત્તેય :૪, શાઇ ૧, પુણેય ક્, વાળ ૭, વય ૮, જીવળ ૧, ૫ ૨૦, જીમોચારના ૬૧, જીમદ્ ૧૨,૨ જિ.૧૨, વિદ્ષ્ટ, લ ૧૧, હિં ૧૬, શ્વેતુ ૨૭, ' ૨૮, *શ્ચિત વર્ જાહ ૨૧, TM ૨૦, સંત ૨૧, મવિય ૨૨, મવા ૨૨, શરિય ર૪, ાવળ રચ્ય, નિહત્તી ૬૨.શ્વેત વષાયનિકપ્રુત્તિન્ત્રળુળમે ) અહી ‘વન્ય’ પદને સબધ સર્વત્ર લગાડવા જોઈએ તેમજ ઉદ્દેશ કહેવા જોઈ એ નિર્દેશ કહેવા જોઈએ. વગેરે (૧) ઉદ્દેશ સામાન્ય રૂપથી કથન કરવું તેનું નામ ઉદ્દેશ છે, જેમ કે ‘અધ્યયન' આમ કહેવું, દેશનું વિશેષરૂપથી થન કરવું તેનું નામ નિર્દેશ છે. જેમ કે ‘સામાયિક' આમ કહેવું. શકા--સામાન્ય અને વિશેષ એએ બન્નેનુ કથન નિક્ષેપ દ્વારમાં તા થયેલું જ છે, તેા પછી અહીં પશુ તેનું કથન અપેક્ષિત છે, એવુ તમે શા માટે કા છે. ? ઉત્તર--અહીથી સિદ્ધ થયેલ જ સામાન્ય અને વિશેષ એએ બન્નેના નિક્ષેપમાત્રનું નિક્ષેપદ્વારમાં કથન કરવામાં આવેલું છે. એથી ફરીથી અહી કહેવામાં કોઈ દોષ નથી. તાય આ પ્રમાણે છે. કે સામાન્ય અને વિશેષ એએ મન્નેની સિદ્ધિ અનુગમ દ્વારમાં જ થયેલી છે, જ્યારે એમની સિદ્ધિ થઈ ગઈ ત્યારે નિક્ષેપ દ્વારમાં આના નિક્ષેપનુ કથન કરવામાં આવ્યુ છે. આ પ્રમાણે ફરી એમનું અહીં કથન કરવામાં ફાઇપણ જાતના વિશ્વ આવતા નથી. તેમજ નિગમ નીકળવાનું નામ છે. આમાં આ જાતને વિચાર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે. કે સામાયિક કયાંથી નિર્ગત થયેલ છે? આ દ્વાર પણ આ ઉપદુઘાત નિર્યુકિત અનુગમમાં કહેવું જોઈએ. જેમકે અર્થની અપેક્ષા: આ સામાયિક ભગવાન મહાવીરથી નિર્ગત છે, અપેક્ષા ગૌતમ વગેરે ગણુધરાથી નિગત છે. શંકા-પહેલા આગમદ્વારમાં ૨૧૯ માં સૂત્રમાં આમાગમ, પરંપરાગામ અનંતરાગમને જ્યારે વિચાર કરવામાં આવ્યો ત્યારે આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે આ સામાયિક પર પરાથી તીર્થંકરથી જ ચાલતું આવે છે. ત્યારે તીર્થકરોથી આનું નિર્ગમન છે, આ વાત તે જણાઈ જ આવે આવે છે તે પછી, અહી નિગમનું ઉપાદાન કેમ કરવામાં આવ્યું ? ઉત્તર--ત્યાં આગમ દ્વારમાં સામાન્ય ઉદેશમાત્રથી તીર્થકરોનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. અને અહીં તેમનું વિશેષ અભિધાનરૂપ નિરેશ કરવામાં આવેલ છે. તેમજ અહી નિગમમાં ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય આ સવ વિશેષતાઓથી વિશેષિત સામાયિકનું નિર્ગમન કહેવામાં આવેલ છે. એટલા માટે પણ ત્યાંથી તેમાં વિશિષ્ટતા છે. આ પ્રમાણે આગમ દ્વારમાં સામાન્ય રૂપથી કથન હોવા છતાંએ તેજ કથન અહીં અનેક વિશેષતાઓને લઈને કરવામાં આવેલ છે તેથી તેમાં પુનિરુકિત દેષનો પ્રસંગે ઉપસ્થિત થતું નથી. તેમજ ક્ષેત્ર અને કાળ-પ્રમાણુકાળ અને ભાવકાળનું પણ કથન કરવું જોઈએ, જેમ કે કયા ક્ષેત્રમાં, કયા કાળમાં, કયા ભાવમાં સામાયિક ઉત્પન્ન થયેલ છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણે કહેવું જોઈએ કે ક્ષેત્રમાં, મધ્યપાવાપુરીમાં મહાસેન વઘાનમાં, કાળમાં વૈશાખ શુકલ ૧૧ ના દિવસે પ્રથમ પૌરૂષીકાળમાં, ભાવમાં–ક્ષાયિક ભાવમાં, વર્તમાન ભાગવાન મહાવીરના મુખથી અનંતર સામાયિક નિર્ગત થયેલ છે. એના સિવાય જે સામાયિક નિર્ગત થયેલ છે પરંપર સામાયિક કહેવાયું તદુતમારા કુદ્ધ દત્યાવિ આ ગાથાનું તાત્પર્ય એ જ મૂકતા રૂપમાં છે. તથા જે પુરૂષથી આ સામાયિક નિર્ગત થયેલ છે, તે પુરૂષનું પણ કથન કરવું જોઈએ જેમ અર્થની અપેક્ષા આ સામાયિક ભગવાન મહાવીરથી નિર્ગત છે. અને સૂત્રની અપેક્ષાએ ગતમાદિ ગણધરોથી નિગત છે. તકતમ “અરથો ૧ રા’ ઈત્યાદિ આ ગાથાનું તાત્પર્ય પૂર્વોકત રૂપમાં જ છે. તથા જે કારણથી તીર્થકર સામાયિક કહે છે, અને જે કારણથી ગણધરે તેને સાંભળે છે, તે કારણુ કથન પણ કરવું જોઈએ. જેમ-મેં તીર્થકર નામ ગોત્રને બંધ કર્યો છે, એથી તે મને વેદન કરવા ગ્ય છે, આ કારણને આશ્રિત કરીને તીર્થકર સામાયિકનું કથન કરે છે, તદુતરિયા ઉ M” ઈત્યાદિ આ ગાથાને ભાવ પકત રૂપમાં જ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે, તીર્થકર તીર્થકર ભવને ગ્રહણ કરતાં પહેલાં તૃતીય ભવમાં વગર કોઈપણ જાતના ગ્લાનિ ભાવથી ધર્મદેશના આદિ કાર્યો કરે છે. એથી તે તીર્થકર નામ ગોત્રનો બંધ કરી લે છે. આ તીર્થંકર નામ ગોત્ર કમ બંધ મનુષ્ય ગતિમાં જ કરે છે, ભલે તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય, આમાંથી કેઈપણ હોય, જે છે તે શુભલેયા યુકત છે, અને વિશતિ (૨૦) સ્થાન કેને તેણે સારી રીતે વારંવાર આસેવન - કર્યા છે યા આ વિશ સ્થાનેમાંથી એક, બે ત્રણ વગેરે સ્થાનનું સેવન અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ કરીને તેમને તેણે અતીવ સંપુષ્ટ કરી લીધા છે, તે તે તીર્થકર નામ ગોત્ર કર્મને બંધ કરે છે. જે ભવમાં તે તીર્થંકર નામગાત્રને બંધ કરે છે, તેને તે ભવ પ્રથમ ભવ હોય છે, ત્યાર પછી તે મરણ પામીને બીજા ભવમાં કાંત દેવપર્યાયમાં જાય છે, કાં નાકપર્યાયમાં, તે આમ તેને આ દ્વિતીય ભવ હોય છે. ત્યાંથી નીકળીને ફરી તે મનુષ્ય ભવમાં આવે છે. અને આ તેને તૃતીય ભવ હોય છે આ ભવમાં તે તીર્થંકર થઈને સામાયિક પ્રરૂપણા વગેરે વડે તીર્થંકર નામકર્મને ક્ષય કરીને સિદ્ધ થઈ જાય છે. તેમજ ગૌતમ વગેરે ગણુઘર જે કારણુથી સામાયિકનું શ્રવણ કરે છે. તે કારણે આ પ્રમાણે છે ભગવાનના મુખારવિંદથી નિર્ગત જે સામાયિક છે. તે સામાયિક શ્રમણ કરવાથી તેમને જ્ઞાન થાય છે. એથી જ્ઞાન પ્રાપ્તિ માટે જ ગણધરે સામા યિકનું શ્રમણ કરે છે. જે જ્ઞાન સામાયિક શ્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન શુભ અને અશુભ પદાર્થોના અવધ માટે હોય છે માટે એથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. હવે જે આ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ છે, તે તપ અને સંયમમાં કારણરૂપ હોય છે. જયારે તપ અને સંયમને સદ્ભાવ આત્મામાં છે, ત્યારે પાપકર્મનું ગ્રહણ આત્મામાં હોતું નથી. આનાથી પૂર્વસંચિત કર્મોની નિર્જરા થાય છે, જીવના પ્રદેશથી કર્મોમાં પૃથકકરણ હોય છે, આથી જીવમાં અશરીરતા અને એથી અનાબાધતા હોય છે. એથી જીવ વેદના રહિત થઈ જાય છે. અને વેદના રહિત થવાથી તે આકુલતા રહિત બનીને સમસ્ત ભાગથી રહિત થઈ જાય છે. ભાવરોગથી તે અચળ થઈને સિદ્ધિ ક્ષેત્રમાં શાશ્વત વિરાજમાન થઈ જાય છે. અને અવ્યાબાધ સુખભેંકતા થઈ જાય છે. આ પ્રમાણે પરંપરા રૂપથી અવ્યાબાધ સુખ પ્રાપ્તિ નિમિત્ત સામાયિકનું, શ્રમણ છે. તદુકામ म. ९९ “જોના સામાર તુ જ ” વગેરે ગાથાઓનો ભાવાર્થ પૂર્વોકત :રૂપમાં જ થાય છે. તથા જે પ્રત્યય વિશ્વાસને લઈને ભગવાન સામાયિક વિષે ઉપદેશ કરે છે, અને જે વિશ્વાસના આધારે ગણધર ભગવ. પદિષ્ટ સામાયિકનું શ્રવણ કરે છે, એ તે પ્રત્યય પણ કહેવું જોઇએજેમ “હું કેવલી છુ” કેવલ જ્ઞાનવાળો છું. આ વિશ્વાસથી તીર્થકર સામાયિકનું કથન કરે છે, તેમજ આ ભગવાન સર્વજ્ઞ છે. આ નિશ્ચયથી ગણુધરે તે ઉપદિષ્ટ સામાયિકનું શ્રવણ કરે છે. તદુકતમ-વઢનાળgsણંતિ ળિો સામર્શ કવિરુ' ઈત્યાદિ ગાથાને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. તેમ જ સામાયિકનું લક્ષણ પણ કહેવું જોઈએ-જેમ “સમ્યકૂવ સામાયિકનું લક્ષણ તત્વાર્થની શ્રદ્ધા છે. શ્રુત સામાયિકનું લક્ષણ છવાદિ તત્ત્વનું પરિણાને થયું છે. ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવધ થવાથી વિરતિ થવું છે. દેશ વિરતિ અવિરતિરૂપી મિશ્ર સ્વરૂપ છે, તદુકતમ-કાજાફરાદ્ધ કરવળાં દિગદ લિરિદિવગેરે ગાથાને ભાવ પૂર્વોક્ત રૂપમાં જ છે આ નવમ દ્વાર છે. તેમ જ આ દશદ્વારમાં મૈગમ વગેરે નાનું વિવેચન કરવું જોઈએ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ 'શંકા--નયપ્રમાણમાં પહેલાં તો કહેવામાં આવ્યાં છે, તેમ જ વર્ષમાણુ ચતુર્થ નયલક્ષણમાં અને મૂલાનુગદ્વારમાં આ નય પણ કહેવામાં આવશે પછી અહીં તેમનું ઉપાદન કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર–પ્રથમ નય રૂ૫ પ્રમાણદ્વારમાં નાનું કેવળ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અહીં તે નયોને સમાવતાર તેમ જ કો નય ક્યા સામાયિકને માને છે, આ બધું કહેવામાં આવે છે. એટલા માટે આ વિષયને કહેવા માટે આ કારનું કથન આવશ્યક માનવામાં આવ્યું છે. તેમ જ વયમાણુ જે મૂલહારે છે, તેમાં જે નય છે, તે દરેકે દરેક પદમાં સૂત્રાર્થને વિષય બનાવનાર કહેવામાં આવેલ છે. અને અહીં તે સામાયિક સમુદાયના માત્ર અર્થ ને વિષય બનાવનારા કહેવામાં આવ્યા છે, એથી અહી પુનરૂક્તિ દેષની પ્રસક્તિ થવાની સંભાવના નથી. તેમ જ તે નાના સમવતાર પણ કહેવા જોઈએ. એટલે કે ગમ વગેરે નયને જ્યાં સમવતાર-અન્તર્ભાવ સંભવિત હોય, ત્યાં તે બતાવવું જોઈએ. તદુકતમ ઈત્યાદિ આ ગાથાને ભાવ આ પ્રમાણે છે કે “કાલિક શ્રુત મૂહનયિક છે, અવિભક્ત નોથી યુક્ત છે, એથી આ કાલિક શ્રુતમાં નોને સમાવતાર હોતો નથી. તથા ચરણ, કરણ, ધર્મકથા ગણિત અને દ્રવ્યાનુગ રૂપ જે ચાર અનુગ છે, તેમની અપ્રથગવસ્થામાં નયાને સમાવતાર દરેકે દરેક સૂત્રમાં હોય છે. તેમ જ એમની પૃથ અવસ્થામાં નાને સમાવતાર થતું નથી. અહીં આમ સમજવું જોઈએ-પહેલા ચરણ કરણ વગેરે ચારે ચાર અનુગમાં પૃથકતા ન હતી. એટલે કે અપૃથક્તા હતી. તે આ અપૃથગાવસ્થામાં– અભિન્નતામાં દરેકે દરેક સૂત્રમાં ચાર ચાર અનુયેગેને સમાવતાર થઈ જતે હત આ અવતારમાં નાનો અવહાર નિશ્ચિત હતું, પરંતુ કાળ પ્રભાવથી શિજોની બુદ્ધિમાં મંદતા આવતી ગઈ, આ બુદ્ધિ મંદતા જોઈને તથા નય સંબંધી વિચાર બાહુને અને તેમાં અનુગમતાને જાણીને પ્રાચીન આચાર્યોએ પૃથક પૃથક્ રૂપમાં ચાર અનુગે વ્યવસ્થાપિત કરી દીધા. આમાં જે ચરણું 'કરણનુયંગ છે, તેમાં આચારાંગસૂત્ર, પ્રશનવ્યાકરણ એ બને અંગસૂત્રો, દશવૈકાલિક મૂલ સૂત્ર બૃહત્કલપ વગેરે ચાર છેદ સૂત્ર અને આવશ્યક સૂત્ર આ આઠ સૂત્ર છે. ધર્મકથાનુગમાં જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃદુર્દશાંગ, અનુત્તરપત્તિક દશાંગ, અને વિપાકસૂત્ર આ પાંચ અંગસૂત્ર તથા પપત્તિકસૂત્ર, રાજકીય સૂત્ર અને નિરયાવલિકા આદિરૂપ ઉપાંગસૂત્રો, આ ૭ ઉપાંગ સૂત્રો, તથા ઉત્તરાધ્યયન રૂપ મૂળ સૂત્ર આ પ્રમાણે આ બધાં ૧૩ સૂત્રો છે. ગણિતાનુયેગમાં જબૂલીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રષિ, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ ઉપાંગસૂત્રો દ્રવ્યાનુયોગમાં સૂત્ર કુતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતી એ ચાર અંગસૂત્ર તથા જીવાભિગમ અને પ્રજ્ઞાપના આ બને ઉપાંગ સૂત્ર તથા નદી, અનુગદ્વાર એ બને મૂલસૂત્ર આ પ્રમાણે આઠ સૂત્રો છે. આ પ્રમાણે ચાર અનુગાની પૃથક પૃથક રૂપમાં વ્યવસ્થા થયેલ છે. એથી નાને સમાવતાર આ સમયે બુચિછન્ન થઈ ગયેલ છે. એટલા માટે કરણ ચરણનુયાગવતી સામાયિક નો અવતાર આ વખતે થતું નથી. તથા કયો નય સામાયિકને મોક્ષમાર્ગરૂપમાં માને છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ નિગમ, સંગ્રહ, વ્યવહાર આ ત્રણે ન તપ સંયમ રૂપ ચારિત્ર સામાયિકને, નિગ્રંથ પ્રવચનરૂપ, શ્રત સામાયિકને અને શ્રદ્ધાન રૂપ સમ્યકત્વ સામાયિકોને આ ત્રણે સામાયિકને મોક્ષમાર્ગરૂપમાં માને છે. આજ સૂત્રનય. અને શes, સમભિરૂઢ અને એવભૂત એ ચારે ચાર નો સંયમરૂપ ચારિત્ર સામાયિકને જ મોક્ષ માર્ગ રૂપમાં માને છે. તદુક્તમનુ“સંગમ બyકો ઈત્યાદિ જે આ ગાથા છે, તેને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે વ્યવહારનય તપઃ પ્રધાન સંયમ એટલે કે ચારિત્ર સામાયિક મોક્ષમાર્ગ રૂપમાં મને માન્ય છે, નગ્રન્થ પ્રવચન રૂપ શ્રત સામાયિક મોક્ષમાર્ગ રૂપમાં મને માન્ય છે, તથા શબ્દોપાત્ત સમ્યક્ત્વ સામા યિક મોક્ષમાર્ગ રૂપમાં મને માન્ય છે, આમ કહે છે. અહીં વ્યવહારનયના ગ્રહણથી એના પૂર્વવર્તી જે નિગમ અને સંગ્રહનય છે, તેને પણ એ જ અભિપ્રાય છે. ત્રણ શબ્દ નો તેમજ બાજુમૂત્રનય આ ચાર નાના મતમાં ચારિત્ર સામાયિક જ મોક્ષમાર્ગ છે, બીજા બે નહિ. કેમ કે સર્વ સંવરપ ચારિત્ર પછી જ મેક્ષ પ્રાપ્તિ થાય છે, આ ઉક્ત જે આ ત્રણ ગાથાઓ. વડે વ્યક્ત કરવામાં આવેલ છે. ને ગાથાઓ “વર રચા Tબ વગેરે છે. અહીં આ પ્રમાણે જાણવું જોઈએ કે તેમ કહી એને વ્યવહાર આ ના ત્રણ સામાયિકમાંથી દસ્ક દરેક સામાયિકને, ક્ષમા રૂપમાં માને છેતથા જે ઋજું સત્ર આદિ. ચાર ન છે, તે એક ચારિત્ર રૂપ સામાચિકને જ ભાગ રૂપમાં માને છે. આ જાતને 3યોને મત સતિષ્યા કરવામાં આવેલ છે પરંતુ જે સ્પ્રિતિક્ષા છે, તેમાં તે દરદ અ૬ ૧૦૭ જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે સામાયિકે જયારે એક આત્મામાં સમુદિત હોય છે ત્યારે જ ઈષ્ટ અર્થ સાધક હોય છે. પૃથક પૃથક્ રહીને નહિ. એવી માન્યતા છે. જેમાં આરોગ્ય પ્રત્યે વૈદ્ય, ભૈષજ અને આતુરજન પ્રત્યે ચારક એઓ ત્રણેની એકતામાં કારણુતા છે, તેમ જ જ્યારે આત્મા સમ્યક્ત્વથી સાચું શ્રદ્ધાન કરે છે, જ્ઞાનથી સારી રીતે જાણે છે. અને ચારિત્રથીસમુદિત થયેલ આ ત્રણેમાં મેક્ષ પ્રત્યે કારણુતા આવે છે. આ પ્રમાણે આ ૧૨ મું દ્વાર છે. તથા સામાયિકનું સ્વરૂપ કેવું છે? આ વિષે પણ કહેવું જોઈએ. આને ભાવ આ પ્રમાણે છે કે-સામાયિક શું જીવરૂપ છે ? અથવા અજીવરૂપ છે ? કે ગુણરૂપ છે ? કે દ્રવ્યરૂપ છે ? અથવા જીવ અજીવ ઉભયરૂપ છે? યા જીવ અજીવથી ભિન્ન શશ વિષાણની જેમ કે વથા પુત્રની જેમ શૂન્યસ્વરૂપ છે? આ પ્રમાણે સામાયિકના સંબંધમાં આ ૬ પ્રશ્ન ઉપસ્થિત !' અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આના ઉત્તરે આ પ્રમાણે છે. જ્યારે આ વાત છે કે જીવ જ સમ્યકત્વ તેમજ શ્રત સામાયિક વડે શ્રદ્ધાન કરે છે અને જાણે છે અજીવ વગેરે નહિ, તેમજ પ્રત્યાખ્યાન કરતો જીવ જ ચારિત્ર સંપન્ન હોય છે, અજીવ નહિ, અને અભાવરૂપ પદાર્થ પણ આ જાતને હોતો નથી. કેમ કે શ્રદ્ધાન, જ્ઞાન, તેમ જ પ્રત્યાખ્યાન એમને સદભાવ વિચારશીલ આત્મામાં જ હોય છે, અજીવ અને અભાવ રૂપ પદાર્થમાં નહિ, કેમ કે ત્યાં પ્રક્ષાનો અભાવ છે, એથી એ જીવ જ સામાયિક છે, અજીવ વગેરે નહિ. તેમ જ આમ જે પ્રશ્ન કરવામાં આવે છે કે, શું સામાયિક જીવ અજીવ ઉભયરૂપ છે? તે આ જાતને પ્રશ્ન પણ ઉચિત નથી, કેમ કે “જીવ અજીવ ઉભયરૂપ કે પદાર્થ જ નથી. એથી તેમાં પોતાની મેળે જ જ્ઞાન. દર્શન અને ચારિત્રના અભાવથી સામાયિકનો અભાવ આવે છે.. . { . શંકા-જીવ સામાયિક હોય, તેમાં અમારે કંઈ કહેવું નથી, છતાંએ આ જાતની શંકા તે બની રહે છે કે “જીવ દ્રવ્ય સામાયિક છે કે જીવ ગુણ સામાયિક છે? - ઉત્તર-દ્રવ્યાર્થિક નયના મત મુજબ જીવ દ્રવ્ય સામાયિક છે, અને પર્યાયાર્થિક નયના મત મુજબ જીવગુણ સામાયિક છે. પરંતુ ઉભયની સંમિલિત અવસ્થામાં જ સામાયિકતા છે. આ સામાયિક સર્વ વિરતિ અને દેશ વિરતિના ભેદથી બે પ્રકારનું હોય છે. આમાં જે સર્વ વિરતિ સામાયિક છે, તે પંદિ ગુણ સ્થાન વર્તી જીવ રૂપ હોય છે. આ જીવ સાવદ્યોગથી સિંધથી વિરત હોય છે, મન, વચન અને કાય આ ત્રણ ગુપ્તિઓથી અરેક્ષિત હયું છે, ૬ કાયના જીવેની રક્ષા સ્વરૂપ હોય છે. ઉપગ શૂન્ય રૂપ નહિ "રંતુ ઉપગ યુક્ત હોય છે. એટલે કે સર્વવિરતિની સમાચારમાં રંતવનરૂાય છે. તેમ જ પંચમ ગુણ સ્થાનવતી જે જીવ છે, તે દેશ વિરતિ સામાયિક છે. એટલે કે દેશ વિરતિ સામાયિક પંચમ, ગુણ સ્થાનવતી જીવ હોય છે. તકતમ“ સામા જીવો” ઈત્યાદિ આ સાત ગાથાએ ભાવાર્થ. પૂર્વોક્ત રૂપમાં જ છે. આ પ્રમાણે આ ‘'િ નામક ૧૩ મુ હાર છે. તથા સામાયિક કેટલા પ્રકારનું હોય છે? આ વિષે સ્પષ્ટતા આવશ્યક છે. જેમ કે આ દ્વારમાં આ સ્પષ્ટ કરવામાં આવે છે કે સામાયિક, સમ્યફત્વ, સામાયિક, શ્રત સામાયિક, અને ચારિત્ર સામાયિક આ પ્રમાણે ત્રણે પ્રકારના હોય છે. આમાં ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાપશમિકના ભેદથી સમ્યકત્વ સામાયિક ત્રણ પ્રકારનું છે. શ્રત સામાયિક પણ સત્ર અર્થ અને સત્રાર્થના ભેદથી ત્રણ પ્રકારનું હોય છે, તેમ જ જે ચારિત્ર સામાયિક છે તે અગાર સામાયિક અને અનગાર સામાયિકના ભેદથી બે પ્રકારનું હોય છે, આમાં જે અનગાર સામાયિક છે, તે દેશવિરતિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ સામાયિક છે, અને જે અનગાર સામાયિક છે, તે સર્વવિરતિ સામાયિક છે, તકતં-“શાનાર્થે વિ. વિવિë ઇત્યાદિ. જે આ ચાર ગાથાઓ આ સંબંધમાં લખવામાં આવેલી છે, તેને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. આ પ્રમાણ આ કતિવિધ નામક ૧૪ મું દ્વાર છે. તેમજ કયા જીવને સામાયિક હોય છે, આ દ્વારા વિષે પણ કહેવું જોઈએ, જેમ કે જે જીવને આત્મા સંયમમાં, તપમાં, અને નિયમમાં સંનિહિત હોય છે, તે જીવને સામાયિક હોય છે. તથા જે જીવ વસજીવો પર અને સ્થાવર જીવે પર સમતાને ભાવ રાખે છે તે જીવને આ સામાયિક હોય છે, તદુકd “જસ્ટ સામાળિો જણા' ઈત્યાદિ જે આ બે ગાથાઓ અહીં આપેલી છે, તેને ભાવ પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં એવી રીતે જાણવું જોઈએ કે આ સામાયિક પરિપૂર્ણ અને ગૃહસ્થ ધર્મની અપેક્ષા પ્રધાન હોય છે. આમ જાણીને વિદ્વાન મુનિ સર્વ સાવઘયોગથી પિતાની જાતને દૂર કરવા માટે એટલે કે બચાવવા માટે સામાયિક અંગીકાર કરે. કેમ કે આ બંને લોકોમાં આત્માને પરમપકારક હોય છે. ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ સંયમનું પાલન કરી શકાતું નથી કેમ કે સંપૂર્ણ સંયમ પાલનની તે અવસ્થામાં શક્તિહિતી નથી. એથી તે સર્વ સાવદ્યોગને ત્યજીને સામાજિક કરી શકતે નથી ગૃહસ્થન સામયિકા કાળ બે ઘડી જેટલો છે. આ સામાયિકમાં સર્વ સાવચે ગમે તે ત્યાગ કરી શકતું નથી, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સ પ્રકાથી જેમ મુનિ અવસ્થામાં સાવદ્યાગને ત્યાગ થઈ જાય છે, તે પ્રમાણે અહી કરી શકાતું નથી. કેમ કે ગૃહસ્થ અણુવ્રત કરી શકે છે, મહાવ્રત નહિ. મંન, વચન અને કાયથી કૃત, કારિત અને અનુમોદન આ ત્રણ કટિઓથી સાવધ ગને ત્યાગ મુનિ અવસ્થામાં હોય છે, જ્યારે ગૃહસ્થાવસ્થામાં મનસ બક્ષી કત કારિત અને અનુમોદના રૂપ ત્રિકેટીથી સાવધોગને યાંગ તેને સર્વ શબ્દથી વર્જિત છે. સર્વ શબ્દનો અર્થ અહીં “સર્વ પ્રકારથી આ પ્રમાણે છે. મન, વચન અને કાયની કૃત, કારિત, અનુમોદના રૂપ નૈવ કેટિથી જે આ સાવઘયોગને તેને ત્યાગ હેત તો જ તે ત્યાગ સર્વ સાવથ ત્યાગ કહેવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વોક્ત રૂપથી આ પ્રમાણે નથી એ જે વાતને ટીકામાં “વર્ઘરાફર્સ વિષે ત્રિવિધેન પાંચ ફુથી આ પંક્તિ વડે કરવામાં આવેલં છે. વચન અને કાયથી જન્ય સાથગને હી અo ૨૨ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિધ-કુત, કારિત અને અનુમોદનાથી છે, એથી આ સાવદ્યાગ પરિત્યાગ સર્વ શબ્દથી વર્જિત છે. આ પ્રમાણે બે ઘડી કાળ સુધી ગૃહસ્થને કિવિધ સાવઘગને ત્રિવિધથી ત્યાગ કરીને સામાયિક કરવું જોઈએ. શંક-ગૃહસ્થ પણ સર્વ સાવદ્યોગને પરિત્યાગ કરીને સામાયિક કરે તે, તેમાં શી હાનિ છે? ઉત્તર-મનુષ્ય સ્વશક્તિ વડે થવા ગ્ય ક્રિયાને કરવા માટે જ પ્રવૃત્ત હોય છે. જે પોતાની શક્તિની બહારનું કામ છે, તેમાં તે પ્રવૃત્ત થતું નથી એથી ગૃહસ્થના સર્વ સાવદ્યોગને પરિત્યાગ થ, તેની શક્તિની બહારની વાત છે, કેમ કે પર્વ પ્રવૃત્ત સાવદ્યોગમાં અભિવૃંગને માનસિક વિચાર ધારાને ત્યજવામાં સમર્થ નથી. એટલે કે મનથી તે ત્રિકાટિપૂર્વક સાવધયોગનો પરિત્યાગ કરી શક્તા નથી. એથી તે ત્રિવિધ સાવઘગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરતું નથી. શકાદ-ગૃહસ્થના ત્રિવિધ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન પણ આગમમાં જવામાં આવે છે, જેમ કે ભગવતી સૂત્રમાં (શ૦ ૮ ઉ. ૫) “મણોવાસ રણ જો સંસે! પુરવમેવ મૂરું પાળારૂના અપવાદ” ઈત્યાદિ આ પાઠ આવેલ છે, આ પાઠથી આ વાત પણ જાણવામાં આવે છે કે “શ્રાવક જે સામાયિકમાં સાવધગને પરિત્યાગ કરે છે, તે મન, વચન અને કાયથી કરે છે. ત્રિકટીથી કરે છે. આ પ્રમાણે સાવદ્યાગને ત્યાગ ત્યાં સર્વ પ્રકારથી જ્યારે પ્રમાણિત હોય છે, ત્યારે તમે આમ કેમ કહે છે કે “શ્રાવકને સામાયિક વિષ સાવઘગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરીને કરવું જોઈએ. ઉત્તર:–ભગવતીસૂત્રમાં જે તે ત્રિવિધ સાવદ્યોગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરીને કથન છે, તે સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ વગેરેનું જ છે. જેમ કઈ શ્રાવક સિંહ, સરભ, ગજ આદિના અતિ બાદર રૂપ વધાદિક, મઘ માંસ વગેરે અગ્રાહ્ય છે. તેમને અને અપ્રાપ્ય સ્વયંભૂરમણ સમુદ્રના અભ્યાદિના વધાદિનો ત્યાગ મન, વચન અને કાયથી કૃત, કારિત અનુમોદના પૂર્વક કરી નાખે છે, તે આ વાત સર્વથા રૂપમાં સાવદ્યાગ વિષયક માનવામાં આવી શકતી નથી. અહીં આ વાત સમજવી આવશ્યક છે કે ૧૧ મી પ્રતિમાનું વહન કરતી વખતે અને ભક્તપ્રત્યાખ્યાન સંથારાના સમયે શ્રાવકને પણ પ્રાણાતિપાતાદિના ત્રણ કરણ, ત્રણ ગણી પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે આ ૧૫ માં દ્વારનું વિવેચન છે. ૧૫ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ તેમજ સામાયિક કયાં હોય છે એ વિષે પણ કહેવું જોઈએ. એ જ અને આ ત્રણ ગાથાઓ વડે પણ કરવામાં આવેલ છે. આ ગાથાઓ – લત્તવિધિ જ ન ઈત્યાદિ છે. આનો અર્થ આ પ્રમાણે છે. (૧) ક્ષેત્ર (૨) દિશા, (૩) કાળ (૪) ગતિ, (૫) ભવ્ય, (૬) સંસી. (૭) ઉછૂવાસ (૮) દેષ્ટિ અને ઈ આહારકને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે, આ કહેવું જોઈએ. તેમજ (૧૦) પર્યાપ્ત (૧૧) સુપ્ત (૧૨) જન્ય (૧૩) સ્થિતિ, (૧) વેદ (૧૫) સંજ્ઞા (૧૨) કષાય અને (૧) આયુ આ સને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે ? આ કહેવું જોઈએ. તથા (૧૮) જ્ઞાન, (૧૯) પેગ, (૨૦) ઉપયોગ, (૨૧), શરીર, (૨૨) સંસ્થાન, (૨૩) સંહના (૨૪), માન, (૨૫) વેશ્યા (૨૬) પ@િામ, (૨૭), વેદના, (૨૮), સમુદુવાત કર્મ, એમને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હેય છે, આ કહેવું જોઈએ. તથા (૨૯) નિર્વેદના (૩૦) ઉદ્વર્તન, (૩૧) આસ્રવ કરણ (૩૨) અલંકાર (૩૩) શયન (૩૪) આસન, (૩૫) સ્થાન, (૩૬) ચંક્રમણ એમને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે ? આ કહેવું જોઈએ. આ કથન મુજબ પહેલા ક્ષેત્રને આશ્રિત કરીને જે સામાયિક હોય છે, તે કહેવાય છે કે સમ્યકત્વ, સામાયિક અને શ્રુત સામાયિકને ઉર્વલોકમાં મેરુ તેમ જ સુરક આદિમાં જે ભવ્ય જ હોય છે, તે પ્રાપ્ત કરે છે. અલોકમાં પણ અલૌકિક ગામોમાં પલ્પમાં સલિલાવતી વિજયમાં સામાયિક ચતુષ્ટયને તેમજ નરકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક આ સામાયિક દ્રવ્યને ભવ્ય છ ધારણ કરે છે. અઢાઈ તપાત્મક મનુષ્ય લેકને ત્યજીને અવશિષ્ટ તિર્યંગકમાં પૂર્વોક્ત બે સામાયિકોને ભવ્ય જીવો ધારણું કરે છે, તેમ જ જે મનુષ્ય લોક રૂ૫ અઢીદ્વિીપ છે, તેમાં ભવ્ય જીવ સમ્યકત્વ, સામાયિક શ્રુતસામાયિક અને સર્વવિરતિ રૂપ ચરિત્ર સામાયિક ધારણ કરે છે. આમાં જે સર્વ વિરતિ ૩૫ ચારિત્ર સામાયિક છે. તેના પાલન કર્તા ફક્ત મનુષ્યો જ હોય છે. અન્ય જ નહિ. એથી જ મનુષ્ય ક્ષેત્રથી બહારના ક્ષેત્રોમાં સર્વ વિરતિ રૂ૫ ચારિત્ર સામાયિકના પાલનકર્તા હોતા નથી. તેમ જ જે દેશ વિરતિ રૂ૫ સામાયિક છે, તેના પ્રતિપત્તા ભવ્ય છે તે મનુષ્યક્ષેત્રમાં અને આનાથી બહાર પણ કઈ કઈ હોય છે. તથા સમ્યક્ત્વ‘સામાયિક શ્રત સામાયિક, અને દેશ વિરતિ સામાયિક આ ત્રણ સામાયિકના પૂર્વ પ્રતિપનક ભવ્ય જીવ ઉર્વલક, અલેક અને તિય ગુલેક આમાં નિયમથી જ હોય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ જે ઉદ્ઘલેક છે, તેમાં કદાચ હોય પણ ખરાં, અથવા ન પણ હોય. છે ૧ | દિશાએ બે પ્રકારની હોય છે. એક ક્ષેત્રની અપેક્ષાએ અને અન્ય ભાવની અપેક્ષાએ આમાં ક્ષેત્રની અપેક્ષાએ જે પૂર્વાદિક મહાદિશાઓ છે, તેમાં ચાર ચાર સામાયિકેના યથાસંભવ પ્રતિપદ્યમાનક ભવ્ય છ હોઈ શિકે છે. તથા–જે સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક અને દેશ વિરતિ સામાકિ એમના પૂર્વ પ્રતિપનક ક્ષેત્ર છે છે, તેઓ તે આ દિશામાં નિયમથી હોય છે. પરંતુ જે ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપનક ભવ્ય જીવે છે. તેઓ પણ પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં નિયમપૂર્વક હોય છે, પરંતુ દંક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં એમની ભજના હોય છે, એટલે કે_હોય પણ ખરા અને નહિ પણ હોય. કેમ કે દુષમ દુષમાદિકાળમાં ભંરત અને ઐવિત ક્ષેત્રમાં સર્વ વિરતિને સર્વથા ઉચ્છત થઈ જાય છે. જે ચાર્જ વિદિશ છે, તેમનામાં તથા ઉર્વ દિશા અને અધે દિશા આ બે દિશાઓમાં ચારે-ચાર સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક ભવ્ય પણ હોતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય છે પણ હોતા નથી. કેમ કે વિદિશા એક પ્રાદેશિક હોય છે અને ઉઠવું, અધે દિશાઓ ચતુષ્પદેશિક હોય છે. એથી ત્યાં જીની અવગાહના થવી અસંભવ છે, તથા તાપ ક્ષેત્રના સંબંધમાં અને પ્રજ્ઞાપક ક્ષેત્રના વિષયમાં આ પૂર્વાદિક દિશાઓમાં ચારે સામાયિકાના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જી નિયમપૂર્વક હોય છે, પરંતુ જે પ્રતિપદ્યમાનક જીવ છે, તે આમાં કઈક વખતે હોય છે, અને કેઈક વખતે હતા પણ નથી. ઉર્વ દિશા અને આ દિશા આ બે દિશાઓમાં સમ્યક્ત્વ સામાજિક અને શ્રુત સામાયિક એ બે સામાયિકને જિન ભવ્ય જીવોને પહેલા ધારણ કરેલા છે, એવા પૂર્વ પ્રતિ પનનક ભવ્ય જ નિયમપૂર્વક હોય છે, તેમ જ જે પ્રતિપદ્યમાનક - ભવ્ય જીવે છે, તે ભાજ્ય છે, તેમ જ આ બે દિશાઓમાં દેશ-વિરતિ સામાયિક भ० १०२ અને સર્વવિરતિ સામાયિકના પૂર્વ પ્રતિપનક ભવ્યજીવે ભાજ્ય હોય છે. અને જે પ્રતિપદ્યમાનક ભવ્ય જીવે છે, તે ત્યાં નિયમથી નથી. (૧) સંમૂર્છાિમ મનુષ્ય, (૨) ગર્ભ જ કર્મભૂમિ મનુષ્ય, (૩) ગર્ભજ અકર્મભૂમિ મનુષ્ય, (૪) છપ્પન અન્તદ્વીપ જ મનુષ્ય એ ચાર પ્રકારના મનુષ્ય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, એ ચાર પ્રકારના તિયચ, પૃથિવીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, એ ચાર પ્રકારના સ્થાવર, અબીજ, મૂલબીજ, પર્વબીજ, કંધબીજ, એ ચાર વનસ્પતિ તથા નરકગતિ દેવગતિ વણે બે ગતિઓ આ પ્રમાણે આ સર્વ મળીને ૧૮ છે. આ ભાવદિશાઓ છે. ભાવ દિશાઓને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે, આ પણ કહેવું જોઈએ, જેમકે પૃથિવીકાય અકાય, તેજસ્કાય, વાયુકાય, અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ ધીજ આ આઠ ભાવિદેશાઓમાં ચારે સામાયિકાના પૂર્વપ્રતિપન્ન લખ્યું જીવા હાતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય જીવેા પણ હાતા નથી. ફ્રીન્દ્રિય; શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આ ત્રણ વિકલેન્દ્રિય તિયાઁચ જીવેામાં અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક આ બે સામાયિકાના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય 'જીવા કદાચિત્ ડાય છે, કેમ કે સાસ્વાદન સમ્યક્ત્વવાળા જીવાના તેમાં ઉત્પાદ હોય છે. તથા એ બે સામાયિકાના જે પ્રતિપઘમાનક જીવા છે, તે ત્યાં હાતા નથી. કેમ કે આ સામાયિકાની સામગ્રી જે ઉપદેશ શ્રવણુ વગેરે છે, તે ત્યાં હાતાં નથી, તેના અભાવ છે. દેશ વિરતિ સામાયિક અને સવિરતિ સામાયિક આ બે સામાયિકાના પૂર્વપ્રતિપન્નક જીવા ત્યાં હાતા નથી. કેમ કે આ પર્યાયાના એવા જ સ્વભાવ છે. પચેન્દ્રિય તિયામાં સમ્યક્ત્વ શ્રુત અને દેશવિરતિ આ સામાયિકાના પ્રતિપન્નક જીવે નિયમથી હાય છે, તેમ જ જે આ સામાયિકાના પ્રતિઘમાનક જીવા છે, તેમની અંહી' ભજના છે, ડૅાય પણ ખરી, અને નહીં પણ હાય સ`વિરતિ · રૂપ ચારિત્ર, સામાયિકના અહીં ન તે પૂર્વપ્રતિપન્નક જીવા હોય છે. અને ન શ્રુતપદ્યમાનક જીવા હાય છે, કેમ કે આ પર્યાયને એવે। જ હોય છે. તેમ જ નારક, દેવ, અકમ ભૂમિ જ મનુષ્ય એએ ત્રણેમાં સભ્ય વ, શ્રુત આ બે સામાયિકાના પૂર્વપ્રતિપ્ન્નક જીવા નિયમથી ઉત્પન્ન થાય છે; તથા જે જીવા આ સામાયિકાના પ્રતિપદ્યમાનક છે, તે નારક દેવ અને 1 એક ભૂમિ જ મનુષ્ય આ ત્રણેમાં કદાચિત હાય છે. અને કદાચિત્ ન પણ હાય, એથી એમની ભજના છે, જે અંતર દ્વીપ જ મનુષ્યેા છે, તેમનામાં આ એ સામાયિકાના પૂ་પ્રતિપદ્યમાનક જીવે સથા હાતા નથી, કેમ કે આ અંતર દ્વીપ જ મનુષ્ય એકાંત મિથ્યાદૃષ્ટિ હાય છે, દેશિવરતિ અને સ વિરતિ રૂપ જે સામાયિક છે, એમના પૂર્વ પ્રતિપન્નક જીવ અને પ્રતિષદ્યમાનક જીવ તથાવિધ સ્વસ્રાવના કારણે નારક અકર્મ ભૂમિત્ર અને અતરદ્વીપ જ મનુષ્ય એ ત્રણેમાં હાતા નથી. (૧) કભૂમિ જ મનુષ્યામાં ચારે સામાયિકાના પૂત્રપ્રતિપન્નક જીવે નિયમત: હાય છે. તેમ જ જે પ્રતિપદ્યમાનક હાય છે; તે ભય ડાય છે, સમ્પૂર્ચ્છિમ મનુષ્યામાં ચારે સામાયિકાના પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાંનક જીવા હાતા નથી. સ્વભાવ તથા કાળને આશ્રિત કરીને ‘કયાં (કયા કાળમાં) કયુ* સામાયિક ડાય છે? આ પણ કહેવુ એઇએ. જેમ સમ્યક્ત્વ અને શ્રુત આ સામાયિકાના પ્રતિપદ્યમાનક જીવ અવસર્પિણીના સુષમસુષમાર્દિક ૬ પ્રકારના કાળમાં તથા ઉર્પિણીના દુખમ દુખમાદિક ૬ પ્રકારના કાળમાં ભાન્ય હોય છે. અને આ સામાયિકાના જે પૂ પ્રતિપન્નક જીવે છે, તેઓ પણ હાય જ છે. તથા દેશિયશિત, સવિત, આ સામાયિકાના ઉત્સર્પિણીમાં સુખમસુષમા, સુષમદ્રુપમારૂપ અને કાળામાં, તથા અવસિપેણીમાં ધર્મદુખમા, દુષ્પમાષમાં, અને દુખમા આ ત્રણે કાળામાં પ્રતિપદ્યમાનક જીવા ભાન્ય હોય છે, તેમજ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ એમના જે પૂર્વ પ્રતિપનક જીવે છે, તેઓ તે ઉત્સર્પિણી અવસર્પિણી બનેના ઉક્તકાળમાં રહે જ છે. તેમ જ દેવકુરુ, ઉત્તરકુરુ આ બેગ ભૂમિમાં સુષમસુષમાં પ્રતિભાગ, હરિવર્નરમ્પકમાં સુષમા પ્રતિભાગ, હૈમવત હૈરણ્યવતમાં સુષમ દુષમા પ્રતિભાગ, પાંચ મહાવિદેહમાં દુષમસુષમા પ્રતિભાગ સર્વદા બની રહે છે. આ સ્થાનમાં કાળ ન તે ઉત્સર્પિણી રૂપમાં કહેવાય છે અને ન અવસર્પિણરૂપમાં આમાં દરેકે દરેકમાં સુષમસુષમાદિકાળના યથાક્રમથી વિદ્યમાન રહે છે. એથી તે કાળ સુષમસુષમાદિ પ્રતિભાગ રૂપથી કહેવામાં આવે છે. આમાં સુવમસુષમા, સુષમા સુષમ દુષમા આ ત્રણ પ્રતિભાગમાં સમ્યક્ત્વ સામાયિક. અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક જીવા સંભવી શકે છે. પર્વ પ્રતિપનક જીવ તેં આમાં હોય જ છે. દુષમ સુષમારૂપ ચોથા પ્રતિભાગમાં તે ચાર ચાર પ્રકારના સામાયિકના પ્રતિપદ્યમાનક જ થઈ શકે છે. તેમ જ જે એમના પૂર્વ પ્રતિપન્નક જીવે છે, તેમાં તે રહે જ છે, તથા કાળથી વિહીન બહારનાં દ્વીપ સમુદ્રોમાં સમ્યકત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ સંભવી શકે છે, તથા પૂર્વ પ્રતિપન્નક છ તે રહે જ છે. કાળ રહિત નંદીશ્વર વગેરે ક્ષેત્રમાં વિદ્યાચરણું વગેરે ઋદ્ધિ ધારકેના ગમનથી સર્વવિરતિરૂ૫ સામાયિકના પૂર્વ પ્રતિપન્નકને સદ્ભાવ મળે છે. દેવાદિ વડે સંહરણની અપેક્ષાએ સર્વ ક્ષેત્રમાં, સર્વકાળમાં ચારે પ્રકારના સામાયિકને પૂર્વ પ્રતિપન્નક જીવો મળે જ છે. ૩ તથા-ગતિને આશ્રિત કરીને કયારે (કઈ ગતિમાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચારે ચાર ગતિઓમાં સમ્યક્ત્વ' સામાયિક અને શ્રુતસામાયિકના પ્રતિ પદ્યમાનક જ ભાજ્ય હોય છે, અને પૂર્વ પ્રતિપનક જી નિયમથી હોય છે. સર્વવિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ મનુષ્ય ગતિમાં જ સંભવી શકે છે. કેમ કે ચારિત્ર ધારણ કરવું ત્યાં જ સંભવી શકે છે. પૂર્વ પ્રતિપનક જી સર્વદા મનુષ્યગતિમાં હોય છે. દેશવિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ મનુષ્યગતિમાં અને તિર્યંચગતિમાં સંભવી શકે તેમ છે. તથા પૂર્વ પ્રતિપક સર્વદા અને ગતિઓમાં હેય છે. જા તથા ભયને આશ્રિત કરીને કયાં (ભવ્ય અભવ્યમાં) કયું સામાયિક હોય છે ?' આ વિષે પણ કહેવું જોઈએ જેમ ભામાં કદાચિત કેટલાક જ સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક મળે છે. તેમજ કેટલાક સવ વિરતિ રૂપ સામાયિકના અને કેટલાક દેશ વિરતિ રૂપ સામાયિકના, એ ચારે–ચાર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જે જીવે હોય છે, તે ભામાં સર્વદા ઘણા મળે છે. તથા જે અભવ્ય જીવે છે. તેમનામાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સિવાય શેષનામ ત્રણ સામાયિક સુધી સંભવી શકે છે. અથવા કોઈ એમ પણું માને છે કે અભવ્ય જીવ નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે અપેક્ષાએ તેમાં એક મૃત સામાયિક જ હોય છે. ના ભવ્ય ને અભવ્ય એટલે કે સિદ્ધોમાં એક સમ્યક્ત્વ સામાયિક હોય છે. પા : તથા સંસીને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સંજ્ઞી માં કદાચિત્ કેટલાક જ સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપત્તા હોય છે, કેટલાક દેશવિરતિ રૂપ. સામાર્થિકના તથા આ ચાર પ્રકારના સામાયિકાના જે પૂર્વ પ્રતિપનક જ હોય છે. તેઓ તો નિયમતઃ સંશિઓમાં હોય જ છે. અસંગીમાં સામાયિક મળે છે. -એક સમ્યકત્વ સામાયિક અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભવની અપેક્ષાથી સાસ્વાદન અ૦ ૧૦૨ સમ્યકત્વ સામાયિક હોય છે. ને સંજ્ઞી ને અસંજ્ઞી એટલે કે ૧૩ મા, '૧૪ મા ગુણસ્થાનવતી કેવલીમાં સમ્યકત્વ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એવાં બે સામાયિક હોય છે. સિદ્ધાવસ્થામાં ફક્ત એક સમ્યકત્વ સામાયિક જ હોય છે. કેળા તથા ઉચ્છવાસક, નિશ્વાસક, શ્વાસે શ્વાસ પર્યાપ્તિથી પરિનિષ્પન થયેલ ઉચ્છવાસક નિ:શ્વાસને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે? આ પણ કહેવું જોઈએ. જેમ ઉશ્વાસક નિઃશ્વાસકમાં કદાચિત કેટલાક જી સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે. કેટલાક સર્વવિરતિ સામાયિકના તેમ જ ચારે ચાર સામાયિકના તો પૂવ પ્રતિપન્નક જીવે અહી નિયમતઃ હોય છે. કાળા ' તથા દષ્ટિને આશ્રિત કરીને “કયાં (કઈ દષ્ટ્રિમાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. દષ્ટિ વિષે જ્યારે વિચાર કરવામાં આવે છે તે વખતે વ્યવહારનય અને નિશ્ચયનય એ બે ન વિચારક હોય છે. આમાં વ્યવહારનયના મતમાં અસામાયિકવાળા જીવ ચતુર્વિધ સામાયિકને ધારણ કરે છે. આ પ્રતિપત્તિ ઘણુ વખત પછી હોય છે. કેમ કે ક્રિયા કાળ અને નિષ્ઠામાં ભેદ છે. પરંતુ જે નિશ્ચયનયને મત છે–તેમાં સામાયિકવાળા જીવ જ ચતુર્વિધ સામાયિકને અંગીકાર કરે છે. આ પ્રતિપત્તિ દીર્ઘકાળ પછી થતી નથી, કિંતુ અદીર્ઘકાળમાં થોડા કાળ પછી થઈ જાય છે. કેમ કે અહી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં તફાવત ગણવામાં આવતું નથી. તો તથા—આહારકને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે... આ વિષે પણ કહેવું આવશ્યક છે. જેમ આહારક જીવ ચાર સામાયિકોમાંથી કઈ એક સામાયિકને ધારણ કરે છે, તેમ જ જે પૂર્વ પ્રતિપન્નક જીવ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ છે, તેઓ તે આમાં હોય જ છે, અનાહારકમાં સમુચ્ચયથી સમ્યક્ત્વ સામાયિક ૧, શ્રુત સામાયિક ૨ અને સર્વવિરતિ સામાયિક ૩, એવા ત્રણ સામાયિક હોય છે, અનાહારક ત્રણ હેઈ શકે છે, પ્રથમ, ચતુર્દશ ગુણસ્થાનવતી કેવલી ૧, કેવલિ સમુદ્દઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમંયવર્તી કેવલી ૨, તથા પરલેક તરફ ગતિ કરતે એટલે કે મૃત્યુ પછી બીજા ભવમાં જન્મ ગ્રહણ કરતા પહેલાં વચ્ચેના સમયમાં માર્ગમાં ચાલતે જીવ ૩, આમાં બે કેવળિઓના સમ્યક્ત્વ સામાયિક અને બીજા પરભવની અપેક્ષાને શ્રત સામાયિક, એવા બે સામાયિક હોય છે. પહેલા " તથા પર્યાપ્તને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક છે ? આ વિશે પણ કહેવું જોઈએ જેમ જે ૬ પર્યાપ્તિઓથી પર્યાપ્ત છે એવા છે ચાર સામાયિકમાંથી કંઈ એક સામાયિકને પ્રતિપત્તા હોય છે. જે એક સાથે એ જી ચાર સામાયિકાને ધારણ કરે તે બે અથવા ત્રણ સામાયિકને ધારણ કરી શકે છે. અહીં પૂર્વ પ્રતિપન્નક જીવો તે હોય જ છે, અપપ્તક માં સમ્યક્ત્વ અને કૃત એ અને સામાયિક હોય છે. ૧ તથા–સુપ્ત જમાં કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સુપ્ત બે પ્રકારના હોય છે, એક કવ્યસુપ્ત અને દ્વિતીય ભાવ સુપ્ત, જે જીવ દ્રવ્યસુપ્ત હોય છે. તેમાં કઈ પણ સામાયિકને અંગીકાર કરતા નથી. આ સર્વ સામાયિકને પૂર્વ પ્રતિપનક તે સંભવી શકે છે. સુસમિથ્યાદૃષ્ટિ જ હોય છે, આમાં કઈ પણ જીવ એવે હોતા નથી કે જે સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને ધારણ કરે તથા પૂર્વ પ્રતિપનક જીવ પણ આ સામાયિકમાં હેતા નથી. હાં, જે શ્રુત સામાયિક છે, તેના પ્રતિપદ્યમાનક જ અહીં સંભવી શકે છે. પૂર્વ પ્રતિપન્ન જીવે તે અહી હોય જ છે, ના તથા–જન્મને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. સમૂર્છાિમ ગર્ભ અને ઉપપાત આ પ્રમાણે જન્મના ત્રણ પ્રકારે હોય છે જરથી ઉત્પન્ન થાય છે, ઇંડાથી ઉત્પન્ન થાય છે, અને પિતજ હોય છે, તેમને ગર્ભ જન્મ હોય છે. દેવ અને નારકને જન્મ ઉપપાતથી થાય છે. અહીં અંડ, પિત અને જરાયું આ ત્રણને અને ઉપપાતને વિષય કરનાર હોવાથી જન્મના ચાર પ્રકારે કહેવામાં આવ્યા છે. તો આ ફક્ત કથનની જ વિચિત્રતા છે, સૈદ્ધાન્તિક ભેદ કંઈ પણ નથી હંસાદિક જીવે અંડજ, હસ્તી વગેરે જીવે પિતજ, મનુષ્ય વગેરે જીવ જરાયુજ અને દેવનારક ઉષપાત જ છે. આ ચાર પ્રકારના જન્મમાં કેટલાક અંડજ હંસાદિક છે અને પિતજ હસ્તી આદિ જીવે, ચતુર્વિધ સામાયિકમાંથી પ્રથમ બે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ સામાયિકને અથવા પ્રારંભના ત્રણ સામાયિકાને કદાચિત ધારણ કરે છે. આમાં આ સામાયિકને પૂર્વ પ્રતિપનક જીવતે હોય જ છે. જે જરાયુજ મનુષ્યો છે, તે ચારેચાર પ્રકારના સામાયિકને ધારણ કરી શકે છે. તથા આમાં આ ચારે ચાર પ્રકારના સામાયિકને પૂર્વ પ્રતિપન્નક જ રહે જ છે. ઉપપાત જન્મ વાળા જે દેવ અને નારકજીવે છે, તે સમ્યફવ અને શ્રત સામાયિકને ધારણ કરી શકે છે, તેમ જ આમાં આ સામાયિકોને પ્રતિપન્નક જીવતે રહે જ છે. ૧૨ તથા -સ્થિતિને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે આ વિષે પણ કહેવું જોઈએ. જેમ આયુકર્મને ત્યજીને જ્ઞાનાવરણ વિગેરે સાત કર્મોની ત્રિશત સાગરોપમ કોટી કોટી વગેરે રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવ ચારેચાર સામાયિકોને પ્રાપ્ત કરી શકતા નથી, અને એવા માં આ સામાયિકના પ્રતિપન્નક છ પણ હોતા નથી. કેમ કે આ કમેની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવના પરિણામે અત્યન્ત સંકિલણ રહે છે, એથી આ સામાયિકાની ત્યાં સંભવતા હોતી નથી, આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમની છે તેમાં વર્તમાન અનુત્તરવાસી દેવ સમ્યકત્વ સામાયિક અને પૂર્વ પ્રતિયન્તક જ હોય છે. સપ્તમ પૃથિવીનું જે અપ્રતિષ્ઠાન નામક નરક છે. તેમાં સ્થિત ૬ માસ કરતાં અધિક નારક જીવ શેષ આયુવાળા સમૃત્વ સામાયિક અને શ્રત સામાયિકનો પૂર્વ પ્રતિપન્નક હોય છે, અને જ્યારે તે જીવનું ૬ માસનું આયુ અવશિષ્ટ હોય ત્યારે તે પહેલાં પરિણામોમાં આ જાતિની વિશુદ્ધિ ઉત્પન્ન થઈ શકે છે જેથી તે જીવ સમ્યફતવ સામાયિક અને શ્રત સામાયિકને ધારણ કરનાર પણ થઈ શકે છે. પરંતુ જે વખતે આય ફક્ત ૬ માસ જેટલું જ શેષ હાય, તે સમયે જીવ ફરી મિથ્યાત્વી થઇ જાય છે. સુલક ભવગ્રહણરૂપ જઘન્ય આયુની સ્થિતિમાં વર્તમાન નિગોદાદિ જીવ ચારેચાર સામાયિકનું પ્રતિપદ્યમાનક હોતા નથી અને ન આમાં કોઈ. પૂર્વપ્રતિપન્નક જીવ પણ હોય છે. કેમ કે આ જીવમાં અવિશુદ્ધિ હોય છે. એથી સામાયિક ગ્રહણ કરવાની જોગ્યતાને અહી અભાવ રહે છે. આયુર્વજ શેષ જ્ઞાનાવરણીય આદિ સાત કમેની અંતર્મદૂતદિરૂપ જ ઘન્યસ્થિતિને ધન્ય કરનાર જીવ દર્શનમોહનીયની સાત પ્રકૃતિએને ક્ષય કરીને ક્ષપક બને છે. અને પછી આગળ તે જ અન્તકેવલી થાય છે, એવો તે ક્ષેપક જીવ દેશ વિરતિ સામાયિકથી રહિત સમ્યફત્વ સામાયિક શ્રત સામાયિક અને સર્વવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનક હોય છે. કેમ કે અતિવિશુદ્ધ હવા બદલ તે જીવ પૂર્વ પ્રતિપન્નક અતિ જઘન્યસ્થિતિવાળા કર્મોને બંધક હોય છે, તથા ક્ષેપકને દેશ વિરતિને સદ્ભાવ મળતા નથી એથી સમ્યફવ વગેરેની પ્રતિપનતા તે પહેલાં જ ઉત્પન્ન થઈ જાય છે. જઘન્ય સ્થિતિવાળા કર્મોને બંધક હોવા બદલ અહીં કર્મોમાં જઘન્ય સ્થિતિ ગૃહીત કરવામાં આવી છે. ઉપર કમની સત્તાની અપેક્ષાએ જઘન્યસ્થિતિવાળા કર્મોનું બંધક લેવામાં अ० १०४ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ આવ્યું નથી. આઠે આઠ કર્મોની મધ્યમસ્થિતિમાં સ્થિત જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક હોય છે અને પૂર્વ પ્રતિપન્નક પણ હોય છે. ૧૩ - તથા -–વેદને આશ્રિત કરીને કયાં (ક્યાં વેદમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-વિવક્ષિતકાળમાં ત્રણ પ્રકારના વેદમાં ચાર સામાયિકોના પ્રતિપદ્યમાનક જ હોય છે. અને જે એના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે. તેઓ તે અહીં રહે જ છે. ૧૪ તથા –સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને અપરિગ્રહ એ ચાર સંજ્ઞાઓને આશ્રિત કરીને કયાં (કઈ સંજ્ઞામાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ ચાર પ્રકારની સંજ્ઞાઓમાં ચતુવિધ પણ સામાયિકના પ્રતિપદ્યમાનક જ હોય અને જે એમના પૂર્વ પ્રતિપન્નક હોય છે, તેઓ તે અહીં હોય જ છે. ૧૫ તથા કષાયને આશ્રિત કરીને કયાં (ક્યા કષાયમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ, જેમ કષાય સહિત જીવ ચારે ચાર સામાયિકોના પ્રતિપદ્યમાનક હોય છે, અને પૂર્વ પ્રતિપનક પણ હોય છે. કષાય રહિત જે છાસ્થ વિતરાગ જીવ છે, તે દેશવિરતિરૂપ સામાયિકને છેડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપન્નાક હોય છે, પ્રતિપદ્યમાનક નહિ. ૧૨ - તથા -આયુને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ જેમ-સંખ્યાત વર્ષની આયુવાળા જીવે ચારેચાર સામાયિકના પૂર્વ પ્રતિપદ્યમાનક થઈ શકે છે, તથા એવો જીવ આ સામાયિકનો પૂર્વ પ્રતિપનક હોય જ છે, જે જીવનું આયુ અસંખ્યાત વર્ષ જેટલું હોય છે, એ જીવ સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિકને પ્રતિપદ્યમાન થઈ શકે છે તથા પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ૧છા : : તથા જ્ઞાનને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે - 9ણ કહેવું જોઈએ. જેમ સામાન્ય રૂપથી આશ્રિત કરીને નિશ્ચયનયના મત મુજબ જ્ઞાની જીવ ચારે ચાર સામાયિકોને પ્રતિપદ્યમાનક હોય છે. છે તથા તે પૂર્વ પ્રતિપન્નક તો હોય જ છે. વ્યવહારનયના મત મુજબ જે , જીવ અજ્ઞાની હોય છે, તેને જ સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક એ ખનનેની જ પ્રતિપત્તિ થાય છે, તેમ જ ચારેચારને પૂર્વ પ્રતિપન્નક તે જ્ઞાની હોય જ છે, જ્ઞાનના ભેદને આશ્રિત કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળો જીવ એકીસાથે સમ્યક્ત્વ સામાયિક અન શ્રત સામાયિકને પ્રાપ્ત કરનાર હોય છે. તેમ જ દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને તે ભજનાથી પ્રતિપદ્યમાન હોય છે. અને ચારેચાર સામાયિકને આ પૂર્વપ્રનિપન્નક હોય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૬ Page #269 -------------------------------------------------------------------------- ________________ છે. અવધિજ્ઞાની સમ્યફ સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને તે તે પ્રતિપત્તા હોતો નથી. પરંતુ સર્વવિરતિ સામાયિકનો તે એ પ્રતિપત્તા થઈ શકે છે. તથા આ ચારેચાર સામાયિકને પૂર્વ પ્રતિપનક તે હોય જ છે. મનપર્યયજ્ઞાની જે છે તે દેશવિરતિ સામાયિકને છોડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનક હોય છે, પ્રતિપદ્યમાનક હા નથી. જે ભવસ્થ કેવલી છે તે સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે, પ્રતિપદ્યમાનક હોતા નથી. ૧૦ તથાઃ– મન, વચન અને કાય આ ત્રણ વેગોને આશ્રિત કરીને કયા કયું સામયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમને સામાન્ય રૂપથી ત્રણ થાગોને લઈને જીવ વિવક્ષિત સમયમાં ચાર ચાર સામાયિક પ્રતિપત્તા થઈ શકે છે, તથા એમના ચારેચારને તે એ પૂર્વે પ્રતિપન હોય જ છે, વિભાગની અપેક્ષાએ વિચાર કરવાથી-દારિક કાયયુક્ત યે ગત્રયમાં વર્તમાન જીવ ચારેચાર સામાયિકોના પ્રતિપદ્યમાનક હેઈ શકે છે. અને પૂર્વ પ્રતિપન્નક તે હોય જ છે. વૈકિય શરીર યુક્ત ગત્રયમાં વર્તમાન જી સમ્યકત્વસામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપત્તા થઈ શકે છે, તથા ચાર ચાર સામાયિકેના એ પૂર્વ"પ્રતિપન્નક હોય જ છે. આહારક શરીર યુક્ત ગત્રયમાં વર્તમાન જીવ દેશવિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકે પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ફકત તેજસ કાર્માણ શરીર યુક્ત કાર્પણ કાય વેગમાં જ વર્તમાન જીવ અપાતરાલ ગતિમાં આદિના બે સામાયિકના પૂર્વ પ્રતિ પિનક જ થઈ શકે તેમ છે. તથા કેવલિ સમુદ્દઘાતમાં તે જીવ સમ્યકત્વ અને ચારિત્ર આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. કેવલ મનો ગમાં અને કેવલ વાગમાં કોઈપણ સામાયિક હોતું નથી કેમ કે ન તે ફકત વાગ હોય છે અને ન ફક્ત મનેયેગ હોય છે. કાયાગ અને વાગ આ બે ગોમાં વર્તમાન સાસ્વાદન જીવને કે જે દ્વીન્દ્રિય આદિમાં ઉત્પન્ન થઈ ગયો છે, સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક એ બે સામાયિક પૂર્વ પ્રતિપન્ન થઈ શકે છે. ૧૯ તથા–ઉપગને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ આ ઉપરોગોમાં ચારેચાર સામાયિકાના પ્રતિપદ્યમાનક જીવ થઈ શકે છે. તથા એમના જે પૂર્વ પ્રતિપનક જ હોય છે, તેઓ તે અહીં હોય જ છે. ૨૦ તથા–શરીરને આશ્રિત કરી કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણું કહેવું જોઈએ. જેમ ઔદારિક શરીરમાં ચારેચાર સામાયિકના પ્રતિપદ્યમાનક જ હોઈ શકે છે. અને પૂર્વ પ્રતિપનક હેય જ છે, વૈક્રિય શરીરમાં સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકેના પતિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ પદ્યમાનક જ ભાજ્ય હોય છે, પરંતુ પૂર્વ પ્રતિપનક તે હોય જ છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ આ બે સામાયિકોના દેવ અને નારકી પ્રતિજ્ઞા રહેતા નથી. વૈક્રિય શરીરધારી જે તિર્યંચ અને મનુષ્યો હોય છે, તેઓ પણ દેશવિરતિ સામાયિકના પ્રતિપત્તા હોતા નથી. કેમ કે વિક્રિયામાં પ્રવૃત્ત હોવા બદલ તેમાં પ્રમત્તતા આવી જાય છે. તથા પૂર્વ પ્રતિપનક તે ચારેચાર સામાયિકના વૈક્રિય શરીરધારી હોય જ છે. જે આહારક શરીરધારી હોય છે, તે દેશવિરતિ સામાયિક સિવાય શેષ ત્રણ સામાયિકેના પૂર્વ પ્રતિપનક હોય જ છે. તેજસ અને કામણુ શરીરધારી જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રન સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે. ૨૧ તથા–સમચતુરસ્ત્ર ન્યોધ પરિમંડલ વગેરે ૬ પ્રકારના સંસ્થાનને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિશે પણ કહેવું જોઈએ જેમ સમસ્ત સંસ્થામાં ચારેચાર પ્રકારની સામાયિકેના પ્રતિપદ્યમાનક છે હોઈ શકે છે. તથા જે એમના પૂર્વ પ્રતિપન્નક હોય છે, તેઓ તે એમનામાં રહે છે ૨૨ાા વાઝષભ નારાચ વગેરેના ભેદથી સંતનના ૬ પ્રકારે હોય છે. અસ્થિ સંચય વિશેષરૂપ આ સંહનને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ–સમસ્ત સંહનમાં ચારેચાર સામાયિકના પ્રતિપત્ત હેઈ શકે છે અને પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ૨૩ તથા માન, નામ શરીરના પ્રમાણુનું છે આ પ્રમાણુરૂપ અવગાહનાને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ જેમ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહન ભેગભૂમિ ની અપેક્ષાએ ત્રણ ગાઉં જેટલી હોય છે. અને જઘન્ય અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ अ० १०५ પ્રમાણુ હોય છે. આ બંને પ્રકારના માનસિવાય મધ્યમ શરીરમાનમાં વર્તમાન મનુષ્ય ચારેચાર સામાયિકોના પ્રતિપઘમાનક હોઈ શકે છે. તથા જે આ સામાયિકે ના પૂર્વ પ્રતિપન્નક મનુ હોય છે, તે તે અહીં હોય જ છે. જઘન્ય શરીરમાનમાં વર્તમાન ગર્ભજ મનુષ્ય સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપનક હોઈ શકે છે, પરંતુ પ્રતિપત્તા હોઈ શકતા નથી. ત્રણ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીરમાં વર્તમાન મનુષ્ય તે સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પૂર્વ પ્રતિપનક હોય છે. તથા જઘન્ય શરીરની અવગાહનામાં વર્તમાન નારક અને દેવ આ સમ્યક્ત્વ અને શ્રુત સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોઈ શકે છે. પ્રતિપદ્યમાનક થઈ શકતા નથી. મધ્યમ તથા ઉત્કૃષ્ટ શરીરવગાહનાવાળા નારક અને દેવ એ સમ્યકત્વ અને શૃંત, સામાયિકના પ્રતિપત્તા હોઈ શકે છે, પ્રતિપદ્યમાનક હોઈ શકતા નથી. મધ્યમ તથા ઉત્કૃષ્ટ શરીરવગાહનાવાળા નારક અને દેવ એ સમ્યકૃત્વ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ અને શ્રુતસામાયિકના પ્રતિપત્તા હાઈ શકે છે, તથા આમાં એમના પૂર્વ પ્રતિ પુન્નક જીવે તેા રહે જ છે. જઘન્ય શરીરાવગાહનાવાળા પ‘ચેન્દ્રિય તિયાઁચ સભ્યક્વ સામાયિક અને શ્રુત સામાયિકના પૂર્વ પ્રતિપન્નઃ હાઈ શકે છે, પ્રતિપત્તા નહી. ૬ ગાઉની ઉત્કૃષ્ટ શરીરાવગાહનાવાળા સ્થલચર પચેન્દ્રિય, તિયાઁચ સભ્ય કૂ, સામાયિક અને શ્રુત સામાયિકના પ્રતિપત્તા હાઈ શકે છે, અને પૂ પ્રતિપન્ન હાય જ છે. તથા મધ્યમ શીરાવગાહનાવાળા પંચેન્દ્રિય તિય થ વગેરેના બે સામાયિકાના અથવા ત્રણ સામાયિકાના પ્રતિપદ્યમાન હાઈ શકે છે. તથા આમાં આ સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક જીવા હાય જ છે. ારકા તથા—કૃષ્ણ, નીલ, કાપાત, તેજ:: પદ્મ, અને શુકલ મા ૬ વેશ્યાને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હાય છે? આ વિષે પણ કહેવુ જોઈએ. જેમ કૃષ્ણાદિરૂપ સમસ્ત દ્રવ્ય લેશ્યાઆમાં વર્તમાન નારક અને દેવ જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુતસામાયિક આ બે સામાયિકાના પ્રતિપત્તા હાઇ શકે છે. સન્ની તિય ચ અને સન્ની અનુષ્ય તેજ:પદ્મ અને શુકલ આ ત્રણુ . શુભ કૂવેશ્યાએમાં વર્તમાન સમ્યક્ત્વ તથા શ્રુતસામાયિકના પ્રતિપત્તા ઢાઈ શકે છે. દેશવિરતિ સામાયિક અને સવતિ સામાયિક આ એ સામાયિકના કૃષ્ણ, નીલ અને કાપાત લેસ્યાવાળા પ્રતિપત્તા ધારક હતા નથી. કેમ કે એ અને સામાયિકાના પ્રતિપત્તા-ધારક, તેજઃ પદ્મ અને શુકલેશ્યાવાળા જીવા જ હોય છે. ચારેચારે સામાયિકાના પૂ`પ્રતિપન્નક જીવ છએ લેસ્યાઓમાં હોઈ શકે છે. ારપા તથા--પરિણામ નામ જીવના અધ્યવસાય વિશેષનું છે. આ પરિણામને આશ્રિત કરીને કયાં કર્યુ* સામાયિક હાય છે? આ વિષે પણ કહેવુ જોઈએ. જ્યારે પરિણામ શુલ, થુલતરરૂપથી વૃદ્ધિ પામે છે, ત્યારે તે વમાન પિર શુામવાળા જીવા ચારચાર સામાયિકાની વચ્ચે ત્રણ સામાયિકના પ્રતિપત્તા શ્વારક હોય છે કેમ કે દેશવિરતિ સામાયિક અને સર્વ વિરતિ સામાયિક એ એ સામાયિકાનું યુગપત્ એકત્ર અવસ્થાન હોતું નથી. આા પ્રમાણે જીવાના પરિણામ જ્યારે અન્તઃકરણ આદિમાં અવસ્થિત હોય છે, તે અવસ્થિત પિ ણામના જીવે ચ:રેચાર સામાયિકાના પ્રતિપત્તા હોય છે, જ્યારે શુભપરિણામ હીયમાન હૈાય છે ત્યારે કાઈપણ સામાયિકના તે પ્રતિપત્તા ધારક હૈાતા નથી. કેમ કે તે વખતે સલિષ્ઠ પરિણામે રહ્યા.કરે છે. આ સામાયિકાના જે પૂર્વ પ્રતિપ૰નકો હોય છે, તે તેા આ ત્રણે પરિણામેામાં વિદ્યમાન રહે છે. ૨૬૫ તથા--સાતા અસાતારૂપ વેદનાને આશ્રિત કરીને યાં કયુ· સામાયિક હોય છે? આ વિષે પણ કહેવુ જોઈએ. જેમ સાતા અમાતારૂપ અને પ્રકારની વેદનામાં વતમાન જીવા ચારે સામાયિકોમાંથી કોઈ એક સામાયિકના અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપત્તા-ધારક હોય છે. અહીં પૂર્વ પતિપન્નક પણ ચારેચાર સામાયિકના સંભવી શકે છે. પરણા - તથા--સમુદ્દઘાત કર્મને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. વેદના કષાય આદિના અનુભવરૂપ પરિણામની સામે એક ભવને પ્રાપ્ત થયેલ જીવ વડે જે વેદનીય વગેરે કર્મયુદ્ગલનું હનન હોય છે, તેનું નામ સમૃદુઘાત છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે મૂલ શરીરને ન છોડતાં વેદનાદિ કારણે જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે આત્મા કેટલાક પ્રદેશને બહાર કાઢે છે તેનું નામ સમુદ્દઘાત છે. આ સમુદ્ઘાતના કેવલિ સમુદ્દઘાત, કષાય સમુદુઘાત, મરણ સમુદુઘાત, વેદના સમુદ્દઘાત, વૈક્રિય સમુદ્દઘાત, તેજસ સમૃદુઘાત અને આહારક સમુદુઘાતના ભેદથી સાત પ્રકારે હોય છે. આ સાત પ્રકારો જ “ઉકૉંચ કરીને વિષ્ટિાચ” વગેરે ગાથા વડે કહેવામાં આવ્યા છે. આ સાત પ્રકારના સમુદુઘાત કર્મથી જ જીવે આ સાત પ્રકારના સમુદ્દઘાતોને કરે છે, તે જીવ કેઈ પણ સામાયિકના પ્રતિપત્તાધારક હોતા નથી. પૂર્વ પ્રતિપન્નક જીવેના સંબંધમાં આ રીતે જાણવું જોઈએ. જે કેવલિ સમુદ્રઘાત કરે છે, તે સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે. જે આહારક સમૃદુઘાત કરે છે, તે દેશ વિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોય છે. આ બે સમુદઘાતે સિવાય જે પાંચ સમુદ્દઘાતે વડે સમવહત હોય છે, એવા જીવ દેશવિરતિ સામાયિકથી અથવા સર્વવિરતિ સામાયિકથી રહિત ત્રણ સામયિકાના પૂર્વ પ્રતિપનક હોય છે. જે આ સાત સમૃદુવાથી અસમવહત હોય છે તેવા છો તો ચારે પ્રકારના સામાયિકના પ્રતિપમાનક અને પૂર્વ પ્રતિપક હોય છે. ૨૮. તથા–-નિષ્ટન-નિર્જરા દ્રવ્યની અપેક્ષાએ સામાન્યતઃ સમસ્ત કર્મદલિની અને વિશેષ રૂપથી ચાર પ્રકારના સામાયિકને આવરણ કરનારા જ્ઞાનાવરણ અને મેહનીય કર્મના દલિકાની નિર્જરને આશ્રિત કરીને તથા ભાવની અપેક્ષાએ ક્રોધાદિક ભાવકની નિર્જરને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે ? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સામાન્યતઃ સર્વ કર્મ દલિકાની નિજરામાં, વિશેષતઃ ચારે પ્રકારના સામાયિકને આવૃત્ત કરનારા જ્ઞાનાવરણ અને માહનીય કર્મના દલિકોની નિર્જરામાં, તથા ભાવકર્મરૂપ ક્રોધાદિક અધ્યવસાયની નિર્જરામાં વર્તમાન જી ચારેચાર સામાયિકમાંથી કઈ એક સામાયિકના પ્રતિપત્તા-ધારક હોઈ શકે છે. તથા પૂર્વ પ્રતિપન્નક છે તે અહીં સંભવી શકે છે. રક્ષા તથા ઉદૂવૃતને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિશે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ પણ કહેવુ જોઇએ. જેમ નરકથી ઉવૃત્ત એટલે કે નિત-જીવને કદાચિત્ તિય ચામાં ઉત્પન્ન થાય તા તે વિરતિ સામાયિકાને છેડીને ત્રણ સામાયિકાના પ્રતિપત્તા-ધારક સંભવી શકે છે. જો કદાચિત્ તે મનુષ્યમાં ઉત્પન્ન થઈ જાય છે તે તે ચારેચાર સામાયિકૈાના પ્રતિપત્તા હોઈ શકે છે. પૂપ્રતિપન્ન તે જીવ તે સમ્યક્ત્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બન્નેને જ હોઈ શકે છે. તિય ચગતિથી નિકૃત જીવ જો મનુષ્ય આફ્રિકામાં ઉત્પન્ન થાય છે તે તે કાઈ વખતે ચારેચાર, કંઇ વખતે ત્રણ અથવા કદાચિત્ એ સામાયિકોના પ્રત્તિપત્તા થઈ શકે છે. અને તે જો પૂ પ્રતિપન્નક હોય છેતેા ત્રશુ સામાયિકનેા હોઇ શકે છે. મનુષ્ય પર્યાયથી ઉદ્ધૃત થઈને દેવ, અને નારકોમાં ઉત્પન્ન થયેલ જીવ વગેરેના બે સામાયિકોના પ્રતિપત્તા-ધારક હાઇ શકે છે. તથા જો તે પૂર્વપ્રતિપન્નક હોય તે ચાર સામાયિકના પૂ`પ્રતિપત્તક अ० १०६ હોઈ શકે છે. તિય ચપર્યાયમાં જે તે ઉત્પન્ન થાય તેા સર્વવિરતિ સામાયિકને ત્યજીને ત્રણ સામાયિકના તે પ્રતિપત્તા હોઇ શકે છે, તેમજ જે તે પૂર્વ પ્રતિપન્ન હોય તે ચાર સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે છે. જો મનુષ્યપર્યાયથી ઉધૃત થઈને સામાયિકોના પ્રતિપત્તા હોઇ શકે છે અને ચારેચાર સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક હોઈ શકે છે. દેવપર્યાયથી ઉદ્ધૃત થઈને તિય ચપર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવ સવિરતિ સામાવિકને છેડીને સામાયિકના પ્રતિપુત્તા–ધારક હોઈ શકે છે, અને તે જે પૂર્વ પ્રતિપનક હોય તેા બે સામાયિકના પૂર્વપ્રતિપન્નક હાય છે. જો તે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થયેલ હોય તે। તે ચારેચાર સામાયિકોને પ્રતિપત્તા હોઇ શકે છે અને જે તે પૂર્વે પ્રતિપનક હાય તે! એ સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક હોઈ શકે છે. ૫૩૦ના આસ્રવકરણ સમ્યક્ત્વ વગેરે ચાર સામાયિકના આવારક (આચ્છાદક) જે મિથ્યાત્વ મેાહનીય વગેરે કર્યો છે, તે કર્માંને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે ?” આ વિષે પણ કહેવુ' mઇ એ. આસ્રવકરણમાં વમાન જીવ ચારેચાર સામાયિકોમાંથી કોઇ પણ સામાયિકના પ્રતિપત્તા હોઇ શકે નહિ. તેમજ એવા જીવ પૂ`પ્રતિપન્નક તા ચારેચાર સામાયિકોના હોઇ શકે છે. ૩૧। તથા–અલ કાર–કટક, કુંડલ, કેયૂર, હાર, કકણુ અને વસ્ત્ર વિગેરેને આશ્રિત કરીને ‘ક્યાં કર્યું સામાયિક હોય છે ?' આ વિષે પણ કહેવું જોઈએ. ૫૩૨ા તથા એ ચારેચાર દ્વારામાં પણ એક-એકને લઈને કયાં કયું સામાયિક હોય છે?' આ વિષે પણ કહેવું જોઈએ. જેમ શયનૐૐ, આસન૩૪, સ્થાન૩૫ અને મણુ૩૬, મા બધાં ત્યજી દીધાં છે અથવા ત્યજી દીધાં ન ડાય અથવા ત્યજવામાં આવી રહ્યા હોય તે એવી સ્થિતિમાં વર્તમાન જીવા ચારે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ ચાર સામાયિકના પ્રતિપત્તા હોઈ શકે છે અને પૂર્વ પ્રતિપન્નક પણ હોઈ શકે છે. આ પ્રમાણે અહીં સુધી સોળમાં દ્વારના ૩૬ અંતર દ્વારે સમાપ્ત થયા. ૩૧ થી ૩૬ કયા દ્રામાં અને કઈ પર્યાયમાં સામાયિક પ્રાપ્ત થાય છે આ ૧૭ મું મૂલદ્વાર છે. સૂત્રકાર, હવે તે વિષે ચર્ચા કરતાં કહે છે કે-સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યામાં સમ્યક્ત્વ જે સામાયિક હોય છે તે સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાયના શ્રદ્ધાન રૂપ હોય છે. શ્રતસામાયિક જે હોય છે તે સમસ્ત દ્રવ્યમાં તે પ્રાપ્ત થાય જ છે પરંતુ સમસ્ત પર્યાયામાં નહિ કેમ કે પર્યાયે અભિલાષ્ય અને અનભિલાખના ભેદથી બે પ્રકારના હોય છે. જે અભિલાય પર્યાય છે, શ્રત તેમને વિષય બનાવે છે, અનભિલા પર્યાય ને નહિ, ચારિત્રરૂપ જે સામાયિક છે તે પણ સમસ્ત દ્રવ્યમાં તે પ્રાપ્ત થાય જ છે પરંતુ સમસ્ત પર્યાયમાં નહિ દેશવિરતિ જે છે તે ન તો સવ.. દ્રામાં પ્રાપ્ત થાય છે અને ન સર્વ પર્યાયામાં પ્રાપ્ત થાય છે. તદુપ્તચ-“દવનય સમાં સુવાનિ જા સર” વગેરે ગાથાને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. હવે સૂત્રકાર અઢારમાં દ્વાર વિષે કહે છે. સામાયિક જીવ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તે આ સંબંધમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે મનુથત્વ આર્યક્ષેત્ર, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, ધમ શ્રવણ. ધર્માધારણ, શ્રદ્ધા અને સંયમ આ ૧૨ સ્થાન લેકમાં એકદમ દુર્લભ છે. એમની પ્રાપ્તિ થવાથી જીવ સામાયિકને પ્રાપ્ત કરે છે. તદુકામ-“માધુરણ કાઉનાળનારથે પુરી” ઈત્યાદિ ગાથા વડે એજ પૂર્વોક્ત વાત પ્રકટ કરવામાં આવી છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સામાયિકની પ્રાપ્તિમાં મનુષ્યત્વ વગેરે બધાં હેતુ રૂપ હોય છે. તથા સામાયિકની સ્થિતિ કેટલી છે. આ જે ૧૯ મું દ્વાર છે તે પણ કહેવું જોઈએ. જેમ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક એમની લબ્ધિની અપેક્ષાએ એ બન્ને સામાયિકોની ઉત્કૃષ્ટસ્થિતિ કોટિ પૃથકુત્વ અધિક ૬૬ સાગરોપમ પ્રમાણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકોની લબ્ધિની અપેક્ષા એ બને સામાયિકોની ઉત્કષ્ટસ્થિતિ દેશના એક પૂર્વકેટિની છે. તથા સામાયિકત્રયની લબ્ધિની અપેક્ષાએ ત્રણ સામાયિકોની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્તાની છે. સર્વવિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ એક સમયની છે કેમ કે ચારિત્ર પરિણામના આરંભના સમયની પછી જે આયુષ્યને ક્ષય થઈ શકે છે. ઉપયોગની અપેક્ષા સમસ્ત આયુષ્કો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ નીસ્થિતિ અન્તર્મુહૂર્તની છે. તથા અનેક પ્રકારના ની અપેક્ષા સર્વ સામાયિકોની સ્થિતિ સર્વોદ્ધાકાળ છે. તદુકામ-“સત્તર સુચન ” ઈત્યાદિ ગાથાઓને અર્થ આ પૂર્વોક્તરૂપમાં હોય છે. હવે સૂત્રકાર ૨૦ માં દ્વારનું કથન કહી રહ્યા છે કે સમ્યકત્વ વગેરે સામાયિ. કોના વિવક્ષિત સમયમાં પ્રતિપદ્યમાનક પૂર્વ પ્રતિપન્નક અને પ્રપતિત છ કેટલા હોય છે? ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશ હોય છે, તેટલા પ્રતિપદ્યમાનક જ સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ, સામયિકના એક કાળમાં હોય છે. આમાં પણ દેશવિરતિના પ્રતિપત્તાઓ-ધારકોની અપેક્ષા સમ્યકત્વ સામાયિકના પ્રતિપત્તાધારક અસંખ્યાત ગણું હોય છે. જઘન્યની અપેક્ષા એ એક અથવા બે સુધી થઈ શકે છે. તથા સંવર્તિત ચતુરસ્ત્રીકૃત લકની સાત રજુપ્રમાણ એક પ્રાદેશિક જે શ્રેણું હોય છે, તે શ્રેણીના અસં. ખ્યાતમાં ભાગમાં જેટલા નભ:પ્રદેશ હોય છે, તેટલા પ્રતિપદ્યમાનક જીવો એક કાળમાં સમ્યક કૃત અને મિથ્યાશ્રત આ ભેદેથી રહિત એવા અક્ષરો સામાન્ય શ્રુતાત્મકશ્રતના ઉત્કૃષ્ટની અપેક્ષા હોય છે. તથા જઘન્યની અપેક્ષાથી એક, અથવા બે સુધી હોય છે. તથા સર્વવિરતિ સામાયિકના પ્રતિપત્તા-ધારક છે એક કાળમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ સહસ્ત્ર પૃથફત્વ સુધી હોય છે. તથા જઘન્યની અપેક્ષાએ એક અથવા બે સુધી હોય છે. તથા સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બે સામાયિકના પૂર્વ પ્રતિપનક જીવો એક સમયમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે અસંખ્યાત હોય છે. પરંતુ જઘન્ય અસ ખ્યાતના.અ૫ક્ષા ઉત્કૃષ્ટ અસંખ્યાત કંઈક વિશેષાધિક હોય છે.' પ્રતિપત્તાએ ધારકોની અપેક્ષાએ પૂર્વ પ્રતિપન્નક જે જઘન્યપદમાં કહેવામાં આવેલ છે, તે અસંખ્યાતગણુ અધિક હોય છે. ચારિત્રસામાયિકના જે પૂર્વ પતિપન્નક જીવે છે તે સંખ્યાત ગણા છે. તેઓ જે સંખ્યાત ગુણિત કહેવામાં આવેલ છે તે ચારિત્રસામાયિકના પ્રતિપત્તા જીવોની અપેક્ષાએ જાણવા જોઈએ. તથા સમ્યક્ અને મિથ્યા આ બે વિશેષણોથી રહિત સામાન્ય અક્ષરાત્મક શ્રત સામાયિકના એક કાળમાં પૂર્વ પ્રતિપન્નક જીવો તેટલા હોય છે કે જેટલા નભ પ્રદેશ ઘનસમચતુરસ્ત્રીકૃત 'લેકમતરના અસંખ્યાતમાં ભાગમાં આવેલ અસંખ્યાત શ્રેણીઓમાં હોય છે. તથા–ચારિત્ર સામાયિક સમ્યકત્વ સામાયિક આ સામાયિકોથી જે છ પ્રપતિત થયેલા છે, તે સમ્ય ત્વ આદિ સામાયિકોના પ્રતિપત્તા જીવોની અપેક્ષાથી અને પૂર્વ પ્રતિપન્નક જીની અપેક્ષાથી અનંતગણુ હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કેચારિત્ર સામાયિકને પ્રાપ્ત કરીને જે છે તેનાથી અપ્રતિત થઈ ચૂક્યા છે. તે જ આ સમ્યકત્વ વિગેરે સામાયિકના પ્રતિપત્તા થી અને પૂર્વ પ્રતિપન્નક ર૦ ૧૦૭ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ છાથી અનંતગણ હોય છે. દેશવિરતિ સામાયિકથી જે પ્રપતિત થયેલા છે, તેઓ તેનાથી અસંખ્યાત ગણું છે, સમ્યક્ત્વ સામાયિકથી પ્રપતિત થયેલા છે, તે તેમનાથી અસંખ્યાત ગણા છે, શ્રત સામાયિકથી પ્રપતિત એવા ભાષા લબ્ધિ રહિત જે પૃથિવ્યાદિઠ જીવે છે, તે તેમનાથી અનંતગણ છે. તદુક્તમ gwલવિરા ઈત્યાદિ રૂપમાં જે ગાથાઓ કહેવામાં આવી છે તેમને આ પ્રમાણે જ પૂર્વોક્તરૂપમાં ભાવ છે. આ પ્રમાણે આ ૨૦ મું દ્વાર છે. ૨૦ હવે સૂત્રકાર ૨૧ મા દ્વા૨માં એ વાત સ્પષ્ટ કરે છે કે સામાયિકો વિરહળ કેટલે છે? કેમ કે આ પણ વક્તવ્ય હોય છે. જેમ સમ્યક અને. મિથ્યા આ વિશેષણથી વિહીન સામાન્ય શ્રત સામાયિકમાં જઘન્યથી અન્તસંહ જેટલો તફાવત હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ જેટલો તફાવત હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે કોઈ પણ હીન્દ્રિયાદિ જીવ સામાન્યથી અક્ષરાત્મક કૃતને પ્રાપ્ત કરીને મરણ પામ્ય અને પૃથિથાદિકમાં એક અંતમુહુર્તા સુધી રહો ત્યારબાદ ત્યાંથી એક મુહુર્તા પછી મરણ પામીને કરી દ્વાદ્રિય જીવ થયે, આ રીતે શ્રુતની પ્રાપ્તિમાં અન્તર્મુહૂર્તાને તફાવત જાણ જોઈએ. તથા કોઈ હીન્દ્રિય જીવ મરણ પામીને પૃથિવી અપૂ તેજ, વાય અને વનસ્પતિ આ પાંચ સ્થાવરમાં વારંવાર ઉત્પન્ન થતા ત્યાં અનાતકાળ સુધી રહ્યો પછી ત્યાંથી મરણ પામીને ફરીથી હીન્દ્રિય જીવ થઈ ગયા, આ રીતે શ્રુતની લબ્ધિમાં તે ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ પ્રમાણ જાણુવું જોઈએ. આ અનંતકાળ એટલે તફાવત અસંખ્યાત પુદગલ પરાવર્તારૂપ હાય. છે, આમ જાણવું જોઈએ, તથા જે જીવ સમ્યક કૃતને પ્રાપ્ત કરીને મરણ પામે છે. અને તે પૃથિવ્યાદિક પાંચ સ્થાવરમાં વારંવાર ઉપ્તન્ન થતે મનુષ્યાદિકમાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં ફરી સમ્યક્ શ્રુતને પ્રાપ્ત કરે છે, આ રીતે સમ્યફ શ્રુતની પુનઃપ્રાપ્તિમાં અંતરકાળ ઉત્કૃષ્ટથી દેશાન અપાદ્ધ પુદગલ પરાવત રૂપ હોય છે. તથા સમ્યક્ત્વ. દેશવિરતિ, સર્વવિરતિ આ સામાયિકાને અંતર કાળ જઘન્યથી અન્તર્મુહર્તાને અને ઉત્કૃષ્ટથી દેશોન અપાદ્ધ પુદગલ પરાવત રૂપ હયા છે. સમ્યકત્વ સામાયિક, સમ્યક કૃતસામાયિક દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક .આ સામાયિકોને ઉત્કૃષ્ટથી આટલે માટે અંતરકાળ આશાતના બહુ જીવોને થાય છે. એમ જાણવું જોઈએ. તકતમ-કસ્ટમળd ૧ સુષ' આ બે ગાથાઓનો ભાવાર્થ અહીં પૂર્વોક્ત રૂપમાં છે. આ પ્રમાણે આ ૨૧ મું દ્વાર છે. હવે આ ૨૨ માં દ્વારમાં સૂત્રકાર કહી રહ્યા છે કે સામાયિકો નિરંતરકાળ કેટલું છે ? જેમ સમ્યફા સામાયિક અને શ્રત સામાયિક એઓ બને સામાયિકોના પ્રતિપત્તા અંગારી ગૃહસ્થજન નિરંતર ઉત્કૃષ્ટથી આવલિ કાના અસંખ્યાતમા ભાગ કાળ સુધી હોય છે, દેશવિરતિ, સર્વવિરતિ, એ બનને સામાયિકોના પ્રતિપરા ભવ્ય જીવ નિરંતર ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી હિય છે, જઘન્યથી તો સમસ્ત સામાયિકોના પ્રતિપત્તા બે સુમય સુધી નિરંતર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ બની રહે છે. તદુકતમ-મારવાdi' ઈત્યાદિ ગાથાને ભાવાર્થ એજ પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં ગાથામાં ચારિત્રપદથી દેશવિરતિ, સર્વવિરતિ એ બે સામાયિકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે આ ૨૨ મું દ્વાર છે. તથા આ ૨૩ માં દ્વારમાં સૂત્રકાર આમ કહે છે કે કેટલા ભવમાં એક જીવ ચારેચાર સામાયિકને પ્રતિપત્તા હોય છે. જેમ ક્ષેત્ર ૫૫મના અસંખ્યાતમાં ભાગમાં જેટલા નભ પ્રદેશ હોય છે, તેટલા ભવમાં ઉત્કૃષ્ટથી સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકને એક જીવ પ્રતિપત્તા હોય છે અને કમમાં કમ એક ભાવમાં હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. અહીં સમ્યક્ત્વ સામાયિકના પ્રતિપત્તાના અસંખ્યાત ભવાની અપેક્ષાએ દેશ વિરતિ સામાયિકના પ્રતિપત્તાના અસંખ્યાતભવ લઘુતર હોય છે. આમ જાણવું જોઈએ. એક જીવ ચારિત્રસામાયિકના પ્રતિપત્તા ઉત્કૃષ્ટથી આઠ ભાવમાં અને જઘન્યથી એકભાવમાં હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. એક જીવ શ્રતસામાયિકને પ્રતિપત્તા ઉત્કૃષ્ટથી અનંતભવમાં હોય છે. આ મિથ્યાશ્રતની અપેક્ષા જાણવું જોઈએ. તેમ જ જઘન્યની અપેક્ષા તે એક ભવમાં શ્રતસામાયિકના પ્રતિપત્તા હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. તદુકતમ-મરવિવા’ ઈત્યાદિ ગાથાને ભાવાર્થ આ પ્રમાણે પૂર્વોક્ત રૂપમાં જ છે. આ પ્રમાણે આ ૨૩ મું દ્વાર છે. તથા આકર્ષકનું કથન કરવું જોઈએ એક ભવમાં અથવા અનેક ભમાં વારંવાર સામાયિકનું ગ્રહણ કરવું તે આકર્ષક છે. જેમ સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકાના આકર્ષક એક ભવમાં ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકત્વ હોય છે. સર્વવિરતિ સામાયિકના આકર્ષે ઉત્કૃષ્ટથી એક ભવમાં શતપૃથકત્વ હોય છે. જઘન્યથી સમસ્ત સામાયિકના આકર્ષ એક ભવમાં એક જ હોય છે. તથા સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બને સામાયિકના આકર્ષે અનેક પ્રકારના છની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી અસંખ્યાત સહેય પૃથક્ય હોય છે. સર્વવિરતિ સામાયિકના અનેક ભવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ આકર્ષ સહઅપૃથકૃત્વ હોય છે. સામાન્યથી અક્ષરાત્મક શ્રતસામાયિ. કના આ કર્ષક અનેક ભવમાં ઉત્કૃષ્ટ રૂપથી અનંત હોય છે. તદુત-તિરું તફહ ઉત્તે’ ઈત્યાદિ એ બન્ને ગાથાઓને અર્થ આ પૂર્વોક્ત રૂપમાં જ છે, આ પ્રમાણે આ ૨૪ મું દ્વાર છે, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ તથા સામાયિકને એટલે કે સામાયિકવાળાઓના સ્પર્શ વિષે પણ કહેવું જોઈએ. એટલે સામાયિકવાળા છ કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે છે. આ વિષે પણ કહેવું જોઈએ, જેમ સમ્યક્ત્વ સામાયિકવાળા જી અને સર્વવિરતિ સામાયિકવાળા જી કેવલી સમુદ્દઘાતની અવસ્થામાં પ્રતિપ્રદેશમાં વ્યાપ્ત થઈ જવા બદલ ઉત્કૃષ્ટરૂપથી સમસ્ત લોકને અસંખ્યાત પ્રદેશાત્મક પણ કાકાશને સ્પશે છે. તથા જઘન્ય રૂપથી તે લેકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. તથા શ્રતસામાયિકશાલી કેટલાક જીવો અનુત્તરવાસી દેવામાં ઈલિકા ગતિથી ૧: રાજ:પ્રમાણુ લેકના સાત રાજુ પ્રમાણ લોક ભાગને સ્પર્શે છે. તથા કેટલાક સમ્યગ્દષ્ટિ કૃતજ્ઞાની કે જેમણે પહેલાં નરકાયુને બંધ કરી લીધો છે અને ત્યારબાદ જેમણે વિરોધિત થયેલ સમ્યકૂવને ત્યજી દીધેલ નથી એવો જ ૪૦ ૨૦૮ મરણ પામીને ઈલિકા ગતિથી છઠ્ઠી પૃથિવીમાં ઉત્પન્ન થઈને પાંચ રાજુ પ્રમાણ લોકને સ્પર્શ કરનારા મનાય છે. તથા દેશવિરતિ સામાયિકને ધારણ કરનારા અયુત સુરેમાં ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈને લેકના બે રાજુ પ્રમાણ ક્ષેત્રને સ્પર્શ કરે છે. તદુકામ-મરાજાનરહિયા ઈત્યાદિ આ ગાથાને અર્થ આ પૂર્વોક્ત રૂપમાં જ છે. ઉપર્યુક્ત કથનના સંબંધમાં જે વાત ગાથામાં ઉપલબ્ધ થતી નથી તે અહીં “ઘ' શબ્દથી સંગૃહીત થયેલ છે. આમ જાણવું જોઈએ. જેમ બે રાજુ, ત્રણ રાજુ અથવા ચાર રાજુ સ્પર્શ થવાનું કથન આ ગાથાંમા આવેલ નથી, તે આ કથન અહીં “ર” શબ્દથી કહેવામાં અાવેલ છે. આમ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે આ ૨૫ મુંદ્વાર છે. ૨ માં દ્વારમાં સામાયિકની નિકિત કહેવી જોઈએ. નિશ્ચિત ઉક્તિનું નામ નિક્તિ છે. તદુકતમ-સમરિદ્ધિ કામોદ્દો' ઇત્યાદિ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે “સમ્યગ્ર દષ્ટિ, અમેહ, શેધિ, સદૂભાવ, દર્શન, બેધિ, અવિપથય, સદષ્ટિ ઈત્યાદિ, આ નામે એક સામાયિકના છે, આ ૨૬ મું દ્વાર છે. આ પ્રમાણે બે ગાથાઓને સંક્ષે પાર્થ છે. આ પ્રમાણે ઉપઘાત નિયુંકત્યનુગમનું આ નિરૂપણ છે. એ જ વાત (લે વઘાયનિત્તિ અgy) આ સૂત્રપાઠ વડે સૂત્રકારે પ્રકટ કરી છે. સૂત્ર-૨૪૮ સુત્રસ્પર્શક નિર્યુક્તઅનુગમ કા નિરુપણ હવે સૂત્રકાર સૂત્ર સ્પર્શક નિયુક્તિ અનુગામનું નિરૂપણ કરે છે'से कि तं सुत्तप्फासिय' इत्यादि । શબ્દાર્થ –શિષ્ય પ્રશ્ન કરે છે કે હૈ જિં. હું સુત્તરિય નિકુત્તિ અમે ?) હે ભદત? તે પૂર્વપ્રક્રાન્ત સૂત્રસ્પર્શક નિર્યુક્તિ અનુગમ શું છે! અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર--(સુરતwitતનિગુત્તિ અમે) સૂત્રસ્પર્શક નિર્યુક્તિ અનુગમમાં સૂત્રને સ્પર્શ કરનારી નિયુક્તિનું વ્યાખ્યાન કરવામાં આવે છે. એથી આનું નામ સૂત્રસ્પર્શ કનિર્યુક્તિ અનુગમ આ પ્રમાણે છે. અથવા સૂત્રસ્પર્શક નિયુક્તિ અનુગમમાં સૂત્રને સ્પર્શ કરનાર નિર્યુક્તિ રૂપ અનુગમ હોય છે, એથી આનુ નામ સૂત્રસ્પર્શ કનિયુક્તિ અનુગમ છે. આ પ્રમાણે જાણવું જોઈએ (કુત્તે કરવાચવું) એના ઉચ્ચારણની વિધિ આ પ્રમાણે છે. (વણસિ મિ૪િ ગવરણામેઢિ પરિyoળે, વરપુvળાઘઉં ડોવિવમુકવં, ગુરવાળોવાર્થ) સત્રનું ઉચ્ચારણ અખ્ખલિત રીતે હાય, અમીલિત હય, અવ્યત્યાગ્રંડિત હોય, પ્રતિપૂર્ણ હોય, પ્રતિપૂર્ણ ઘોષ યુક્ત હોય, કંઠેષ્ઠ વિપ્રમુક્ત હોય, તથા ગુરુવચને પગત હોય. આ અખલિત વગેરે પદોની વ્યાખ્યા આ આગમમાં જ દ્રવ્યાવશ્યકના પ્રકરણુમાં સ્પષ્ટ કરવામાં આવી છે. તે જિજ્ઞાસુઓ ત્યાંથી જાણીને અહીં તેની સંગતિ બેસાડી લેશે. અખલિત વગેરે પદોથી સૂત્રદોષોને પરિહાર કરવામાં આવે છે. આ સર્વ અખલિત વગેરે પદે ઉપલક્ષણ રૂપ જ છે. એથી એમનાથી પણ જે કોઈ સત્ર સંબંધી દોષ હોય છે, તેમને પણ ૫રિહાર થઇ જાય છે. સૂત્ર લક્ષણમાં આ પ્રમાણે કહ્યુ છે કે સૂત્ર ગ્રન્થની અપેક્ષાએ તે અલ૫ હોય અ૬૫ અક્ષર યુક્ત હોય પરંતુ અર્થની અપેક્ષા તે મહાન હોય, બહુ જ વધારે વિસ્તાર યુક્ત હોય. તથા ૩૨ જે સૂત્રના દે છે, તેમનાથી પણ તે રહિત હોય, ગ્રન્થની અપેક્ષા અપાક્ષરથી યુક્ત હોવા છતાંએ અર્થની અપેક્ષાએ મહાન સૂત્રની જેમ સાચવ્યચુત ઘર” આ છે. આ પ્રમાણે બીજા પણ ઘણું સુત્રો છે. જે ૩૨ દેવર્જિત સૂત્ર હોય છે, તે ૩૨ દેશે આ પ્રમાણે છે --“ શઢિયgવષયનાઈત્યાદિ એમના નામો લેખ આ ચારે ચાર ગાથાઓમાં આ પ્રમાણે કરવામાં આવે છે. (૧) અલીક દોષ, (૨) ઉપઘાત જનક દેષ, (૩) નિરર્થક દોષ, (૪) અપાર્થક દોષ, (૫) છલ દોષ, (૬) કુહિલ દેષ, (૭) નિસ્સાર દેષ, (૮) અધિક દેવ, (૯) ઉન દેષ, (૧૦) પુનરુક્ત દેષ, (૧૧) વ્યાહત દેષ, (૧૨) અયુક્ત દેષ, (૧૩) ક્રમભિન્ન દેષ, (૧૪) વચન ભિન્ન દેષ, (૧૫) વિભક્તિ ભિનં દેષ, (૧૬) લિંગ ભિન્ન દોષ, (૧૭) અનભિહિત દોષ, (૧૮) અપદ દોષ, (૧૯) સ્વભાવહીન દેષ, (૨૦) વ્યવહિત દેષ, (૨૧) કાલ દેષ, (૨૨) યતિ દોષ, (૨૩) છવિ દેષ, (૨૪) સમય વિરુદ્ધ દેષ, (૨૫) વચન માત્ર દેષ, (૨૬) અથપત્તિ દોષ, (૨૭) અસમાસ દેષ, (૨૮) ઉપમા દુષ, (૨૯) રૂપક દેષ, (૩૦) નિર્દેશ દેષ, (૩૧) પદાર્થ છેષ, (૩૨) સંધિ દોષ. આ અલીક વગેરે. ૩૨ સૂત્રદોષની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનની ૨૩ મી ગાથાના વ્યાખ્યાનમાં અમારી પ્રિયદશિની વ્યાખ્યામાં કરવામાં આવેલ છે. એથી જિજ્ઞાસુઓ ત્યાંથી જાણવા પ્રયત્ન કરે. આ ૩૨ દેથી રહિત જે સૂત્ર હોય છે, તે સૂત્ર લક્ષણ સહિત હોય છે. તેમજ આઠ ગુણોથી જે યુક્ત હોય છે તેજ લક્ષણ યુક્ત કાય છે. સત્રના આ આઠ ગુણે જ “નિરોઉં હારં ” વગેરે ગાથા વડે કહેવામાં આવેલ છે. તેમના નામ આ પ્રમાણે છે. (૧) નિર્દોષ, (૨) સારવાન (૩) હેતુયુક્ત (૪) અલંકારયુક્ત, (૫) ઉપનત, (૬) સોપ ચાર (૭) મિત અને (૮) મધુર. કેટલાકના મતાનુસાર સૂત્રના ૬ ગુણ માનવામાં આવ્યા છે. જે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે છે. (૧) અલ્પાક્ષર, (૨) અસંદિગ્ધ, (૩) સારવત્ (૪) વિશ્વસુખ, (૫) અસ્તંભ, (૬) અનવદ્ય. આ ૬ ગુણોને અન્તર્ભાવ પૂર્વોક્ત ગુણોમાં જ થઈ જાય છે. એમની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રમાં આપવામાં આવી છે તે તે ત્યાંથી જ જાણી લેવી જોઈએ. (તમો તથ) સૂવાનુગમમાં આ પ્રમાણે સમસ્ત દેષ વજિત સૂત્ર સમુચ્ચરિત હોવાથી (ઝિહિતિ) આ સૂત્રથી આ વાત જણાશે કે (તત્તમચા વા પરમાર્થ વા વા નો પર્વ ના સામારૂપચં વા બોલામારૃ જયં વા) આ સ્વસમય પદ છે, આ પરસમય પદ છે, આ બને પદ છે, આ મેક્ષ પદ છે, આ સામયિક પદ છે અથવા આ નેસામાયિક પદ છે. સ્વસિદ્ધાન્ત સમ્મત જીવાદિક પદાર્થોનું પ્રતિપાદક જે પદ છે, તે સ્વસમય પદ છે. પ૨સિદ્ધાન્તસમ્મત પ્રધાનપ્રકૃતિ-ઈશ્વર વગેરેનું પ્રતિપાદક જે પદ છે, તે પરસમયપદ છે. આ સ્વસમય અને પરસમય પદની વચ્ચે જે પરસમય પ્રતિપાદક અo ૨૦૧ પદ છે, તે પ્રાણીઓમાં કુવાસનાઓનો હેતુ હોય છે, એથી આ બન્ધપદ કહેવાય છે. તથા જે સ્વસમય પદ છે, તે પ્રાણીઓમાં સદ્દબેધનું કારણ હોય છે, એથી તે સકલકર્મક્ષય રૂપ મોક્ષ પ્રતિપાદક હોવા બદલ મોક્ષ પદ કહેવાય છે. અથવા સ્વસમય પ્રતિપાદક પદ જ પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધનું પ્રતિપાદક હોય છે. એથી તે બંધ પદ, તથા કૃત્ન કર્મક્ષયરૂપ મેક્ષ પ્રતિપાદક પદ મોક્ષ પદ છે. શંકા –આ જાતનું વ્યાખ્યાન કર્યા પછી બંધ પદ અને મોક્ષ પદ એ બનને પદે સ્વ સમય પદથી ભિન તે થઈ જતા નથી, છતાંએ અહીં એ બનેને સ્વતંત્ર ભેટ રૂપથી ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે. ઉત્તરા–બરાબર છે, જો કે એ બને પદે સ્વ સમય પદથી અભિન્ન જ છે. છતાંએ સ્વ સમય પદને અર્થ બીજે પણ થાય છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે અથવા શિષ્યજનોની બુદ્ધિની વિશદતા માટે એ બને પદનું ભિન્નરૂપમાં ઉપાદન કરવામાં આવેલ છે. એથી જ સામાયિક પદ તથા ને સામાયિક પદ એ બન્ને પદે પણ ભિન્ન રૂપથી ઉપન્યસ્ત કરવામાં આવેલ છે. સામાયિકથી વ્યતિરિક્ત, નારક, તિર્યગૂ વગેરે અર્થોના પ્રતિપાદક જે પદે છે, તે સામાયિક પદ છે. સૂત્રના સમુચ્ચારણથી જ સ્વસમયાદિકનું પરિણાન થાય છે, એથી સ્વ સમયાદિનું પરિજ્ઞાન જ સૂત્રોચ્ચારણનું ફળ છે. એમ જાણવું જોઈએ. (તગો સનિ સવારિ સમાને હિં ળ મઘરાને ર અરહિજા ! દાવા અવંતિ) તથા તે સૂત્રના સમુચ્ચારણથી કેટલાક ભગવત -પૂજ્યમુનિએને અધિકાર–અધિગત-૫રિજ્ઞાન-થઈ જાય છે કે અત્યf સારા અનલિયા અવંતિ) તથા કેટલાક અર્વાધિકારો, ક્ષપશમની, વિચિત્રતાથી અનધિગત રહે છે. (તમો બ ચાળ ગામિત્રાણ પંથે પળ == અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ gifમ) એથી તે મુનિઓ વડે અનધિગત અર્થાધિકારે તેમને અધિગમ હોય, આ નિમિત્તપદથી વર્ણન કરું છું, એટલે કે એક એક પદની પ્રજ્ઞાપના કરું छु: (संहिया य पयं चेत्र पयत्थो पयविग्गहो। चालणा य पसिद्धी य छविहं વિઢિ છaf) અખલિત રૂપથી પદનું ઉચ્ચારણ કરવું તે સંહિતા છે. જેમ “ોરિ મને સારૂ” ઈત્યાદિ સુગંત અને તિગત પ્રતિપાદિત શબ્દની પદ સંજ્ઞા થાય છે. જેમ “જિ” આ પદ તિગન્ત પદ . “અંતે' આ દ્વિતીય સુમંત પદ . “હામારૂ આ તૃતીય પદ છે, પદના અર્થનું નામ પદાર્થ છે. જેમ “રવિને અર્થ સામાયિક કરવાને અભ્યગામ હોય છે. માટે આ ગુરુજનો માટે આમંત્રણ છે. તથા સમરૂપ રત્નત્રયને આય-લાભ-આ સામાયિક પદને અર્થ છે. પ્રકૃતિ પ્રત્યયના વિભાગ રૂપ જે વિરતાર છે, તે, પદવિગ્રહ છે. જેમ “સમય : સમાયઃ સમાચઃ ઘવ રામાપિ' સૂત્રની અથવા અર્થની અનુપત્તિનું ઉદુભાવન કરવું તે ચાલના છે. સૂત્ર અને તેના અર્થની વિવિધ યુક્તિઓ વડે, જે પ્રમાણે તે છે તે પ્રમાણે જ સ્થાપના કરવી આ પ્રસિદ્ધિ છે. આ પ્રમાણે આ ૬ પ્રકારની સૂત્ર વ્યાખ્યાનું લક્ષણ જાણવું જોઈએ. - શંકા–વ્યાખ્યાના ષવિધ લક્ષણની વચ્ચે સૂવાનુગામને વિષય કેટલે છે? કેટલે સૂવાલાપકને વિષય છે? કેટલે સૂત્રસ્પર્શક નિયંત્યનગમને વિષય છે? તથા નયનો વિષય કેટલું છે ? ઉત્તર-પદદ સહિત સૂત્રને કહીને સૂવાનુગમ કૃતાર્થ થાય છે. એટલે કે સૂત્રાનુગામને વિષય તે આટલો જ છે કે તે પદ યુક્ત સૂત્રનું ઉચ્ચારણ કરે. સૂત્રનું ઉચ્ચારણ કરવું તેનો પડછેદ કરો, આ સૂત્રાગમનું કાર્ય છે. જ્યારે આ કામ સૂત્રાનુગમ કરી નાખે છે ત્યારે સૂવાલાપક નિક્ષેપનું આ કાર્ય હોય છે કે છે સૂવાલાપાને નામ, સ્થાપના અાદિ નિક્ષેપથી નિશ્ચિત કરે છે, એટલે સૂત્રલા૫ને નામ સ્થાપના વગેરે નિક્ષેપમાં તે વિભક્ત કરે છે. આ કાર્યથી જ આ કૃતાર્થ થઈ જાય છે, ત્યારબાદ પદાર્થ, પદ્ધ વિગ્રહ વગેરે જે બીજુ કામ બાકી રહે છે તેને સૂવ સ્પર્શક નિયુંફત્યનું ગમ સંપન્ન કરે છે. તથા જેમનું કથન આગળ થવાનું છે, એવા જે નગમ વગેરે સાત નો છે, એમને પણ પ્રાયઃ પદાર્થ વગેરે વિશે વિચાર કરવો જ જોઈએ છે. એજ વાત અન્યત્ર પણ કહેવામાં આવી છે. “ફોર યથો વો [વા િઆ ગાથા એડને અર્થ પૂક્ત રૂપમાં જ છે. નિગમ આદિ નય પણ જ્યારે પદાર્થ વગેરેને જ વિષય કરે છે. ત્યારે આ દૃષ્ટિએ તે સૂત્ર સ્પર્શક નિત્યનગમના અંતર્ગત જ થઈ જાય છે આમ જાણી લેવું જોઈએ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સૂત્ર જ્યારે વ્યાખ્યાના વિષયભૂત થાય છે, ત્યારે સૂત્ર, સુત્રાનુગમ, સૂત્રાલાપ' નિક્ષેપ અને સુત્ર સ્પશ કનિષ્કૃત્યનુગમ એ સર્વે યુગ.. પતુ એક સ્થાને જ મળી જાય છે. ઉક્તચાપિ-‘મુન્ન પુત્તાણુમો' ઈત્યાદિ આ પ્રમાણે આ સૂત્રસ્પર્શ કનિયુક્ત્યનુગમ છે. આ નિરૂપણુ સમાપ્ત થઈ જતાંજ નિયુક્ત્યનુગમ પ્રકરણ સમાપ્ત થાય છે, અને તેની સમાપ્તિ સાથે અનુગમનું કથન પણુ સમાપ્ત થાય છે. આ પ્રમાણે અહી સુધી ભેદ, ઉપભેદ સહિત અનુગમનું નિરૂપણુ કરવામાં આવ્યુ` છે. ॥ સૂત્ર-૨૪૯ ૫ નય કે સ્વરુપ કા નિરુપણ હવે સૂત્રકાર નય નામના ચેાથા અનુયાગદ્વારનું કથન કરે છે. (से किं तं ए) इत्यादि " ટીકાય —શિષ્ય પ્રશ્ન કરે છે કે હું ભઈ ત! (લેતું ન) તે પૂર્વ પ્રાન્ત નય શું છે ? ઉત્તર--(ચત્ત મૂઢયા વળા) સાત મૂલનચેા કહેવામાં આવેલ છે. આ સર્વાંમાં મૂલરૂપતા ઉત્તરભેદ્યાની અપેક્ષાએ જાણવી જોઇએ. (સંજ્ઞા) તે સાત મૂલ નચે આ પ્રમાણે છે. (તમે, સંદ્દે, વવારે, ઇલ્તુપુર, સદ્દે, સમમિછે. વમૂપ) નૈગમ, સૉંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દસમભિરૂઢ અને એવ ભૂત જે નય (સલ્થ બેનેર્િં માળેĒિ મિળવૃત્તિ જેમÆ ચ નિશી:) ‘વસ્તુનિ નૈજે માને મિનોતિ વૃત્તિ નૈનમઃ” આ નિરુકિત મુજમ મહાસત્તા, સામાન્ય એવ વિશેષ આદિ પ્રચુર જ્ઞાના વડે વસ્તુપરિચ્છેદ કરે છે, તેનૈગમ નય છે. અથવા ‘હોઢે વલાનિ' સિર્ચ સ્કોરે વઘામિ' ઈત્યાદિ પૂર્ણાંકત જે પરિચ્છેદ છે, તેનુ નામ નૈગમ છે. આ નિગમેામાં જે નય હાય છે તે નૈગમનય છે. આ પશુ નગમ શબ્દની વ્યુત્પત્તિ છે. (લેલાનું વિ નથાળ હવલમિળમોનુનો ં) ત્યારબાદ જે બીજા ૬ નામેા શેષ છે, તેમના લક્ષણા હું કહુ. अ० ११० છું તે સાંભળે!–(સંયિ iિડિયસ્થ સંવયાં પ્રમાણો મંત્તરર્, વિનિશ્ચચ સ્થં વવાર) સવ્વટ્વેતુ) સમ્યક્ ગૃહીત અતએવ એક જાતિને પ્રાપ્ત એવા અર્થ –વિષય છે. જેના એવું સ’ગ્રહનુ વચન છે, થ્યા પ્રમાણે તીર્થંકર ગણધર વગેરે સક્ષેપમાં કહે છે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ‘સંગ્રહ નય સામાન્યને જ વિષય અનાવે છે. વિશેષાને નહિ. એથી સ'ગૃહીત સામાન્ય વિષય યુકત જ સગ્રહનું વચન હોય છે. એટલા માટે ‘ઘામાન્યપતથા સર્વ' વાર્થ સંવૃદ્ઘાતિ-કોકો હોતિ કૃતિ સમ:' આ સંગ્રહની વ્યુત્પત્તિ છે. તથા વ્યવ હાર નય સદ્રબ્યાના વિષયમાં વિનિશ્ચય નિમિત્ત પ્રવૃત્ત થાય છે. વિનિશ્રય શબ્દના અર્થ સામાન્યાભાવ હોય છે. આ પ્રમાણે અહી' ‘નિક' શબ્દને અથ આધિકય છે અને વય' ના અ પિડીભવન એકરૂપ થવું છે. આ પ્રમાણે અધિક જે ચય છે તે નિશ્ચય એટલે કે સામાન્ય જ છે કેમકે સામાન્ય જ વિશેષ રૂપેાપ્રત્યે ઉદાસીનતા રાખીને અધિક ચય કરે છે. ‘વિ’ ના અથ વિગત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ હેય છે. આ પ્રમાણે વિગત નિશ્ચયનું તાત્પર્ય થયું–સામાન્યાભાવ એના નિમિત્તે આ નયની પ્રવૃત્તિ થાય છે. સર્વ દ્રવ્યોના વિષયમાં સામાન્યનો અભાવ આપાદન કરવા માટે જ આ પ્રયત્નશીલ રહ્યાં કરે છે. આ નય આ પ્રમાણે કહે છે કે લૌકિક વ્યવહારમાં ઉપયેગી ઘટાદિક વિશેષ જ હોય છે. કેમકે એમના વડે જ જલાહરણ (પાણી લાવવું) વગેરે ક્રિયાઓ નિષ્પન્ન થાય છે. લેકમાં આ વાત સર્વજન ગોચર છે. આમાં કોઈને પણ કોઈપણ જાતને વાંધો નથી. આથી વિશેષથી વ્યતિરિત સામાન્યનું લેકવ્યવહારમાં કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એથી વ્યવહારનય લેકવ્યવહારમાં અનુપયોગી હોવાથી સામાન્યને સ્વીકારતા નથી. એથી. લોકવ્યવહાર છે, પ્રધાન જેમાં એવો આ નય કહેવાય છે. અથવા વ્યવહારનય સર્વ દ્રવ્યના વિષચેપ વિશેષ રૂપમાં નિશ્ચય કરવા નિમિત્ત પ્રવૃત્ત થાય છે. આ જાતના અર્થ પણુ વિ' નિશ્ચયાર્થી ને થાય છે. આને ભાવ આ પ્રમાણે છે કે ઘટાદિક જે પદાર્થો છે, તેમાંથી દરેકે દરેકમાં નિશ્ચયથી પાંચ વણે, બે ગંધ, પાંચર અને આઠ સ્પર્શ આ બધા ૨૦ ગુણ હોય છે. છતાંએ ગોપાલાંગનાદિ સાધારણ જનાને આ વાતને સર્વત્ર નિશ્ચય હેતું નથી, પરંતુ કેઈ એક સ્થળમાં જ તેમને શ્યામ, નીલ વગેરે વર્ણને નિશ્ચય હોય છે. જ્યાં એમને વિનિશ્ચય હોય છે, વ્યવહારનય તેને જ ત્યાં સત્ રૂપથી અંગીકાર કરી લે છે, બીજાઓને નહિ. કેમકે આ નય આ જાતના લોકવ્યવહારમાં તત્પર હોય છે. તથા (વઘુઘરાણી નુપુળો વિઠ્ઠી મુળવવો ફુઈ વિચિરાં ઉgravi rો હરો) અજુ સૂત્રનય વિધિ પ્રત્યુત્પન્નગ્રાહી હોય છે. પ્રત્યુત્પનશાહીનું તાત્પર્ય વર્તમાનકાળ, ભાવી પર્યાયને ગ્રહણ કરવાને જેને સવભાવ છે, એવું થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે “અતીત અનાગત પર્યાયને માનવું આ એક પ્રકારની કુટિલતા છે. આ કુટિલતાને નહિ માનતા ફકત વતમાન ક્ષણવત પર્યાયને કહેનાર માનનાર આ નય હોય છે. “જનું સૂત્રરીતિ £ગુહૂત્ર એવી તે વ્યુત્પત્તિ છે અતીત અને અનાગત એ બન્ને અવસ્થાઓ ક્રમશઃ વિનટ અને અનુત્પન્ન હોવા બદલ અસત્ રૂપ હોય છે. અસત્ અલ્પપગમ જ કુટિલતા છે. આ કુટિલતાનો પરિહાર કરીને ફકત વર્તમાન કાલિક વસ્તુને તે સ્વીકાર કરે છે. એથી આનું નામ ઋજુ સૂત્ર એવું છે. અથવા “siggો’ ની સંસ્કૃત છાયા “દgયુર” એવી પણ થાય છે. જેનું શ્રત જુ-સરલ અકુટિલ છે. એ એને અર્થ છે. ઈતર જ્ઞાનાથી મુખ્યતયા તથાવિધ પરોપકારનું સાધન થતું નથી, જેવું કે શ્રુતજ્ઞાનથી થાય છે, એથી આ નય એક શ્રુતજ્ઞાનને જ માને છે. “સુચનાને ૨ નિવત્ત તoicી અcuળો ય ઉસિ કાણા તં પરિમાવો' અહીં “રિમાર' શબ્દનો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ અર્થ પ્રતિબંધક છે. આ નય છે કે વર્તમાનકાલિક પદાર્થને જ વાસ્તવિક પદાર્થ માને છે, પણ છતાંએ જે આપણું છે તેને જ વાસ્તવિક પદાર્થ માને છે, અને પરકીયને વાસ્તવિક પદાર્થ માનતા નથી. કેમકે તે સ્વાભિમત કાયને અરાધક હોવા બદલ આ નયના મત મુજબ તે વસ્તુતઃ અસત્ રૂપ છે. તથા આ નય ભિન્ન ભિન્ન લિગેવાળા ભિન્ન-ભિન્ન વચનેવાળા શબ્દ વડે એકજ વસ્તુ કહેવામાં આવી છે, આમ માને છે. જેમ “તઃ તટી, ઉત્તર આ શબ્દ ભિન્ન, ભિન્ન લિંગવાળા છે. પરંતુ એમને વાગ્યાથ ફકત એક તીર પદાર્થ જ છે. આ પ્રમાણે “ગુરઃ રા' આ શબ્દો ભિન્ન વચનેવાળા છે, પરંતુ એમને એક ગુરુ રૂપ પદાર્થ છે, એવી નયની માન્યતા છે. ઈન્દ્રાદિકનું નામ સ્થાપના આદિ રૂપ જે ન્યાસ હોય છે. તે ન્યાસને પણ આ નય માને છે. જુસૂત્ર ની અપેક્ષા શબ્દ નય સૂક્ષમ નયની અપેક્ષા શબ્દનય પદાર્થને વિશેશિતતાર માને છે. કેમકે હજુસૂત્ર વિષયયુક્ત કહેવામાં આવેલ છે. જો કે શબ્દ નયને વિષયપણ વર્તમાન કાળવતી પદાર્થ જ છે, છતાંએ આમાં આ જાતને તફાવત છે કે જેમ ઋજુ સત્રનય ભિન્ન ભિન્ન લિંગવાળા અને ભિન્ન ભિન્ન વચનવાળા પદાર્થોને વાગ્યાથે એક માને છે, તેમ આ માનતા નથી. એની તે એવી માન્યતા છે કે જે શબ્દોનું લિંગ ભિન્ન છે, વચન ભિન્ન છે, તેમને વાચાર્યું પણ ભિન્ન છે. “ શરે વસ્તુ અને રિ શ એવી શબ્દની વ્યુત્પત્તિ છે. નયને શબ્દ માનવાનું કારણ એ છે કે વસ્તુ શબ્દ વડે જ કહેવામાં આવે છે અને બુદ્ધિ તે અર્થને જ મુખ્ય રૂપમાં સવીકારી લે છે એથી શબ્દ જન્ય આ બુદ્ધિ ઉપચારથી શબ્દ કહેવામાં આવી છે. આ બુદ્ધિ આ પ્રમાણે વિચાર કરે છે કે જેમ ત્રણે કાળામાં સૂત્ર રૂપ એક વસ્તુ નથી પરંતુ વર્તમાન કાળ સ્થિત વસ્તુ જ એક માત્ર વસ્તુ કહેવાય છે, તેમજ ભિન્ન ભિન્ન લિંગ, વચન આદિથી યુક્ત શબ્દ વડે કહેવામાં આવેલ વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ છે, એવું માની લેવું જોઈએ. આમ વિચાર કરીને આ બુદ્ધિ રૂપ નય લિંગ વચનાદિના ભેદથી અર્થમાં પણ ભેદ માનવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે રાજુ સૂત્ર નયની અપેક્ષા આ નય પિતાના વાચ્યાર્થીને વિશેષિતતર કરીને માને છે. ત્રાજુ સૂત્ર નય “તાતટી તટ' આ ભિન્ન ભિન્ન લિંગવાળા શબ્દોનો તથા “ગુરુ સુરતઃ' આ ભિન્ન ભિન્ન વચનવાળા શબ્દોને વાગ્યાથે એક જ માને છે. ત્યારે શબ્દ નય “શ્રી, પુષ, નપુણવં' પુરષઃ પુરુષ' આ વિભિન્ન લિંગ, વચનવાળા શબ્દોની જેમ વિભિન્ન લિંગ અને વજનવાળા શબ્દોને વાચ્યાર્થ ભિન્ન ભિન્ન જ માને છે, એક વધાર્થ રૂપ નહીં. તથા આ નય નામ સ્થાપના અને દ્રવ્યરૂપ ઈન્દ્રને માનતા નથી. કેમ કે આકાશ કુસુમની જેમ આ નામાદિક ઈન્દ્ર ભાવઈન્દ્રના કાર્યને કરવામાં અક્ષમ છે. ઋજુ સૂત્રનયની અપેક્ષા આ નય વડે સમ્મત પદાર્થમાં એજ વિશેષિતતરતમતા છે. આ કથનથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે “જ્યારે આ નય ભિન્ન, વચન યુક્ત શબ્દને વાગ્યાથે ભિન્ન ભિન્ન માને છે, ત્યારે જે શબ્દોનું લિંગ એક જ છે, વચન અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૨. Page #285 -------------------------------------------------------------------------- ________________ એક છે, તે શબ્દના વાસ્વાર્થમાં ભિન્નતા નથી. આ પ્રમાણે રૂદ્રા, શi gવા આ શબ્દોના વાર્થ એક જ છે. કેમકે આ શબ્દોમાં લિંગ અને વચનની સમાનતા છે. (વધૂનો સંક્રમ ઘોર અવસૂના રામમિ. હા વંઝા અરથ તમથે ઘધંગો વિષે) સમધિરૂઢ નયમાં ઈન્દ્રાદિરૂપ વસ્તુનું અન્યત્ર શકાદિમાં સંક્રમણ-અવસ્તુ-અવાસ્તવિક હોય છે, એવી આ નયની માન્યતા છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે શાબ્દિક ધર્મ ભેદના આધાર પર અર્થભેદ કરનારી બુદ્ધિ જ જ્યારે વધારે આગળ વધીને વ્યુત્પત્તિ ભેદના આશ્રયે રહેવા તત્પર થાય છે. અને આમ માન્યા પછી કે “તારમેન બિરતરથા નાથવિરોઘાન સમમિતિ રૂત્તિ સમમિઢ ' જ્યાં અનેક ભિન્ન ભિન્ન શબ્દોને એક જ અર્થ માનવામાં આવે છે ત્યાં પણ વાસ્તવમાં તે બધા શબ્દને એક જ અર્થ સંભવી શકે જ નહિ, પરંતુ ભિન્ન ભિન્ન અર્થ જ હોય છે. કેમ કે આ નયની વ્યુત્પત્તિ એવી જ છે. શબ્દ નય ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે શબ્દોને વાગ્યાથ એક ઇન્દ્રરૂપ - अं० १११ પદાર્થ માને છે. પરંતુ આ નય આ તર્ક કરે છે કે જ્યારે લિંગાદિ ભેદથી અર્થ ભેદ હોય છે. ત્યારે શબ્દ ભેદથી પણ અર્થ ભેદ કેમ નહીં હોય. ચેકકસ થશે જ. એથી જ આ નય શબ્દનયની અપેક્ષાએ વિશુદ્ધતર માનવામાં આવે છે. કેમ કે શબ્દનયમાં તે શબ્દોની પિતાના અર્થમાં પ્રવૃત્તિનું નિમિત્ત છે જ નહિ અને આ નયમાં છે. એથી પ્રવૃત્તિનું નિમિત્ત જ્યારે ભિન્ન ભિન છે ત્યારે મનુજ આદિ શબ્દની જેમ તે શબ્દને વાચ્યાર્થ પણ ભિન્ન ભિન્ન જ છે. એ કેવી રીતે સંભવી શકે છે? જેમ “નરીતિ- જે પરમેશ્વર્યની અનુભૂતિ કરે છે, તે ઈન્દ્ર છે. “ોતીતિ = જે શક્તિશાળી હોય છે, તે શકે છે. “પુ રાયતરિ પુર ” જે પુરને વિદ્યારિત કરે છે તે પુરંદર છે. આ પ્રમાણે આ નય આ ઈન્દ્ર શક્રાદિ એકાઈંક શબ્દને પણ વ્યુત્પત્તિ મુજબ ભિન્ન ભિન્ન જ અર્થ કરે છે. કેમકે અહિયાં પરઐશ્વર્યાદિક પ્રવૃત્તિના નિમિત્તે ભિન્ન ભિન્ન છે. શબ્દની પ્રવૃત્તિના નિમિત્તે પરમેશ્વર્યાદિક ભિન્ન હોવા છતાંએ જે ઈન્દ્રાદિક શબ્દોને વાચ્યર્થ એક જ માનવામાં આવે તે ઘટ-પટ વગેરે શબ્દોને પણ અર્થ એક થવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. શબદ નયમાં વિશુદ્ધતરતાનો અભાવ હોવાથી તે નયની માન્યતા મુજબ ઈન્દ્ર, શક્ર આ બે શબ્દમાં એકાળું વાસ્થતા સ્વીકાર કરીને “પરઐશ્વર્યા રૂપ ઈન્દ્ર વસ્તુનું શકન લક્ષણ શક વવન્તરમાં સંક્રમણ કરી લેવામાં આવે છે. તે આ સંક્રમણ આ સમભરૂઢ નયની માન્યતામાં અસંભવિત હોવાથી અવાસ્તવિક છે. કેમ કે જે પરમેશ્વય પર્યાય છે, તે જ શકન પર્યાયમાં હોઈ શકે જ નહિ, નહીંતર સમસ્ત પર્યાચામાં એકત્ર આવવાથી સંકરતાને પ્રસંગે ઉપસ્થિત થશે. આ પ્રમાણે સમભિરૂઢ નય સમાન લિગ, વચનવાળા ઈન્દ્ર, શક્ર, યુરન્દર આદિ શબ્દની પણ ભિન્ન ભિન્ન અભિધેયવાળી માન્યતા છે. આમ જાણવું જોઈએ. એવંભૂત નય વ્યંજન અર્થ અને તદુભય એમને નિયત્યેન સ્થાપિત કરે છે. વ્યંજનનો અર્થ sને આ વ્યુત્પત્તિ મુજબ શબ્દ વડે જ અર્થ વ્યક્ત કરવામાં આવે છે. શબ્દ વડે જે પ્રતિપાદ્ય હોય છે, તે અર્થ કહેવાય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ છે, વ્યંજન અને અર્થ એ એ તદુભય શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ નય શબ્દને અર્થથી અર્થને શબ્દની સાથે વિશેષિત કરે છે, એજ સામાન્ય રૂપથી ગાથાને અર્થ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ નય આટલી બધી ગંભીરતાથી શબ્દના અર્થ અને તે અર્થને કહેનાર શબ્દ વિષે વિચાર કરે છે કે પછી તે વિષે કઈપણ જાતની ક૯પના જ સંભવી શકે નહિ. તણ પણ અહીં પરાજિત થઈ જાય છે. તે કહે છે કે જે વ્યુત્પત્તિ ભેદથી ભેદ માની શકાય તે આ પ્રમાણે પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટિત થતું હોય તે જ તે શબ્દને તે અર્થ વાગ્યરૂપથી સ્વીકાર કરવો જોઈએ. તથા તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવું જોઈએ. અન્યથા નહિ. એજ આ ગાથાને ભાવાર્થ છે. જે ક્રિયા વિશિષ્ટ વસ્તુ શબ્દ વડે પ્રતિપાદિત કરવામાં આવે છે, તે ક્રિયાને કરતી તે વસ્તુ એવંભૂત કહેવામાં આવે છે. કેમ કે તે વસ્તુને શબ્દથી કહેવામાં આવેલ છે. તે પ્રકારના ચેષ્ટા ક્રિયા વગેરે રૂપ પ્રકારને ભૂત પ્રાપ્ત થઈ રહી છે. એથી તે એવં ભૂત છે. એવી એવંભૂતની વ્યુત્પત્તિ છે. આ એવંભૂત વરતુને પ્રતિપાદક જે નય. છે. તેને પણ ઉપચારથી એવભૂત કહેવામાં આવે છે. અથવા શબ્દની ચેષ્ટા ક્રિયદિક પ્રકાર કહેવામાં આવે છે તે પ્રમાણે જ વિશિષ્ટ વસ્તુને જ આ નયમાં અયુપગમ છે. આ કારણથી “ઘ' આ શબ્દ વડે પ્રતિપાદ્ય જે ચેષ્ટા ક્રિયાદિક પ્રકાર છે, તે આ નયમાં ચાલુ કરવામાં આવેલ છે. જેથી તે પ્રકારને જે નય પ્રાપ્ત કરે છે, તે એવભૂત છે. અહીં ઉપચાર શ્રેય ગ્રહણ કરવામાં આવેલ નથી. આ પ્રમાણે આ “giષર' શબ્દની વ્યુત્પત્તિ જાણવી જોઈએ. આ નય “ઘરને દૂતિ કર' આ યુત્પત્તિ અજબ જ ઘટ ઘટ માનશે એટલે કે જ્યારે તે સ્ત્રીના મસ્તક પર મૂકેલ હશે જલાવાહરણ ક્રિયારૂપ ચેષ્ટાશાલી હશે. ત્યારે જ તે ઘટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તના આધારે ઘટ શબ્દને વાય થશે. આમ આ માને છે. જે તે ઘટ કેઈ બીજા સ્થાને મૂકવામાં આવેલ હોય અને જલાવાહરણ ક્રિયા રૂપ ચેષ્ટાથી શૂન્ય હોય છે તે આ નયની દષ્ટિમાં ઘટ કહેવાશે નહિ. તથા જ્યારે ઘટ આ જાતની ચેષ્ટામાં રત થઈ રહેલ હશે ત્યારે જ તેને ઘટ શબદ ‘વ’ કહેશે, પરંતુ જ્યારે તે આ જાતની ચેષ્ટા કરતો નહીં હોય ત્યારે તે ઘટ શબ્દ વાચક નહીં થશે. એવી પણ આ નયની માન્યતા છે. આ પ્રમાણે આ નયના મત મુજબ તથાવિધ ચેષ્ટાને અભાવ હોવાથી ઘટ પદાર્થમાં ઘટવ અને ઘટ શબ્દમાં ઘટ પદાર્થ વાચકત્વ નહિ થાય, એ આ ગાથાને અભિપ્રાય છે. આ પ્રમાણે આ સાત મૂલ ન કહેવામાં આવ્યા છે. એમના ઉત્તરોત્તર ભેદ પ્રભેદ અન્ય ગ્રન્થોમાંથી જાણી લેવા જોઈએ. આ ન ક્યારે પરસ્પર નિરપેક્ષ રહે છે ત્યારે તેને દુનય-નયાભાસ કહેવામાં આવે છે, અને જ્યારે એઓ પરસ્પર સાપેક્ષવાદથી મુદ્રિત થાય છે, ત્યારે એમાં સુનય કહેવાય છે. આ સર્વે મિલિત સુનથી ચાલ્વાદુ બને છે. અહીં કે શંકા કરે છે કે જે નય અહીં કહેવામાં આવ્યા છેપ્રસ્તુત પ્રકરણ સાથે તેમને શો સંબંધ છે? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-પૂર્વ પ્રકાન્ત સામાયિક અધ્યયન સર્વ પ્રથમ ઉપક્રમથી ઉપક્રાન્ત હોય છે. એના પછી નિક્ષેપથી યથાસંભવ તે નિશ્ચિત હોય છે. ત્યાર બાદ અનુગમથી તે અનુગમ્ય (જાણવા યોગ્ય) હોય છે. એના પછી નાના આધારે તેના વિષે વિચાર કરવામાં આવે છે. આ પ્રમાણે એમના વડે ઉપકાન્ત સામાયિક અધ્યયનનો વિચાર એજ એમનું પ્રયોજન છે, આમ જાણવું જોઈએ. શકાદ–આ નથી સામાયિક અધ્યયનની જે વિચારણા કરવામાં આવે છે, તે શું દરેકે દરેક સૂત્રની કરવામાં આવે છે? અથવા અધ્યયનની જે પ્રથમ પક્ષના આધારે તમે કહે કે દરેક સૂત્રની નયના આકારે વિચારણા કરવામાં આવે છે, તે આ વાત ઉચિત નથી. કેમ કે “ર નયા મોરિ 9 આ પાઠ વડે આ વાત પહેલાં જ ૨૫ષ્ટ કરવામાં આવી છે કે “કાલિક શ્રતમાં પ્રતિસૂત્રમાં નય વિચાર થતું નથી. જે દ્વિતીય પક્ષના આધારે તમે કહો કે “સમસ્ત સામાયિક અધ્યયનને નયના આધારે વિચાર કરવામાં આવે છે તે આ વાત પણ અયુક્ત જ છે, કેમ કે પહેલા ઉપદુઘાત નિત્યનુગમમાં “ના સમોસાળજુનg” અહીં સમસ્ત અધ્યયનવાળા નય વિચાર કહેવામાં આવેલ જ છે. તથા સૂત્રે ના સમુદાય રૂપ જ સમસ્ત અધ્યયન હોય છે. જ્યારે સમસ્ત અધ્યયન નયેના આધારે વિચારિત થઈ જાય છે. આ પ્રમાણે દ્વિતીય પક્ષ અયુક્ત સ્થિર થાય છે. ઉત્તરા-પ્રતિસૂત્રમાં નય વિચાર થતું નથી કેમ કે તે ત્યાં પ્રતિષિદ્ધ કહેવામાં આવેલ છે. અને એ વાત તે અમે પણ માનીએ જ છીએ. તથા “૩ રોવારં રવિવાર ગૂગા” કઈ કોઈ સ્થાને આ રીતે કહેવામાં આવ્યું છે કે “નય વિશારદે શ્રોતાઓને પિતાની સમક્ષ રાખીને નયનું કથન કરે' તે આ વાત પણ આપવાદિક કથન જ માનવામાં આવેલ છે. જે દ્વિતીય પક્ષને લઈને આમ કહેવામાં આવ્યું છે કે “પહેલાં ઉદ્દઘાત નિયુક્તિમાં સમસ્ત અધ્યયનના વિનયવાળે નય વિચાર તે કરવામાં આવેલ જ છે, પછી અહીં તેનો ઉપન્યાસ કર નિરર્થક જ છે. તે આ કથન પણ સિદ્ધાંત સંબંધી અજ્ઞાનને જ પ્રકટ કરે છે. કેમ કે ચતુર્થ જે અનુયોગદ્વાર છે તે જ નયવક્તવ્યતાનું મૂલસ્થાન છે. કેમ કે અહીં સિદ્ધ થયેલ નોને ત્યાં ઉપન્યાસ કરવામાં આવેલ છે. તથા આ સંબંધમાં જે આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે સમસ્ત અધ્યયન નિ દ્વારા વિચારિત થઈ જાય છે ત્યારે દરેકે દરેક સૂત્ર પણ નય વિચારને વિષય થઈ જ જાય છે. તે આ રીતે કહેવું ઉચિત નથી. કેમ કે સમુદાય અને સમુદાયમાં કાર્ય આદિના ભેદથી કથંચિત લેહની સિદ્ધિ માનવામાં આવી છે. જેમ રથના એકે-એક અવયવમાં ' જે કામ થતું દેખાતું નથી તે કાર્ય તે અવયવોના સમુદાય રૂપ રથમાં ઉપલબ્ધ થાય છે. આ પ્રમાણે અવયવ અને અવયવીમાં કાર્યભેદ તથા સામર્થ્ય અસામરૂપ વિરૂદ્ધ ધર્મને અધ્યાસ આ બધું પ્રત્યક્ષ જ છે. જે આ રીતે તમને સમુદાયસમુદાયીમાં ભેદ અનભિમત હોય તો પછી સમસ્ત વિશ્વ अ० ११२ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ પણ એક થઈ શકે છે, અને આ સ્થિતિમાં સહેાત્પત્તિ થવાને પણુ પ્રસંગ ઉપસ્થિત થાય છે. પરંતુ આમ તે થતું નથી. એથી સમુદાય સમુદાયીમાં કથ‘ચિત ભેદ સુસ્પષ્ટ જ છે, આમ માનવું જોઇએ. આ પ્રમાણે સમુદાયસમુદાયીમાં સ ંખ્યા, સંજ્ઞા, આથિી પણ ભેદ સુસ્પષ્ટ છે. આ પ્રમાણે નય વિચારમાં કાઇક સ્થાને સૂત્ર વિષયતા અને કાઇક સ્થાને સમસ્ત અધ્યયન વિષયતા નિર્દોષ જ સિદ્ધ થઈ જાય છે. શકા:—આ વાત ભલે રહે, પરંતુ નચેાથી જે અધ્યયન વિચારિત થાય છે, તે શું તે સત્ર નાથી વિચારિત થાય છે, કે સ્વપ્નાથી વિચારિત થાય છે. જો પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે તે ના ખધા અસંખ્યાત છે. અસખ્યાત નયાથી અધ્યયન વિચાર અશકય જ છે. કેમ કે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેટલા માગે છે, તેટલા જ નચે તે છે. 'जावइया वयणपा, तावइया चेव होंति नयवाया, जावइया नयवाया, तावद्दया જે લેવ સમયા” પાતપેાતાના અભિપ્રાયથી વિરચિત વચન માની સખ્યા નથી. કેમ કે અભિપ્રાયા દરેકે દરેક પ્રાણીમાં ભિન્ન ભિન્ન હોય છે. આ રીતે નયામાં અસંખ્યેયતા આવવાથી અસ`ખનયાથી વિચાર થવે સ થા અશકય જ છે. દ્વિત્તીય પક્ષ પણ ખરાખર નથી, કેમ કે નયેા જ્યારે અસંખ્યાત છે ત્યારે તેમાંથી જો કેટલાક નયેા વડે જ વિચારણા કરવામાં આવી છે. તે અવશિષ્ટનચેથી પણ તે કેમ કરવામાં આવતી નથી ? નહીં કરવામાં એવી કાઈ નિયામકતા તેા છે જ નહિ કે અમુક નચેાથી વિચારશ્થા કરવામાં આવે અને અમુક નચેાથી કરવામાં આવે નહિ, આ રીતે કરવાથી અનવસ્થાની જ પ્રસક્તિ થાય છે. કેમ કે આ સ્થિતિમાં કાઈ વ્યવસ્થા થાય જ નહી. તે આ સમધમાં આ પ્રમાણે કહેવામાં આવે કે નયાની અસ ઐયતા ભલે બની રહે તા પણુ સકલ સગ્રાહી ના છે તેમના વડ એમને વિચાર થઈ જશે, આમ કહેવું પણ અશકય જ છે, ક્રમ કે સકલ સગ્ર.હી નયાના પણ ઘણા ભેદે હાય છે. એટલા માટે અનવસ્થા તા પહેલાની જેમ જ કાયમ રહેશે. આ વિષે સ્પષ્ટી કરણ આ પ્રમાણે જાણવું જોઈએ કે પૂજ્ઞોએ સકલ નચાને સગ્રહ કરનારા સાતમે ના કહ્યા છે. કચઃ— જોયો, સત્ત નચલા વૃત્તિ મેન' આ સાતસેા નયાના સંગ્રાહક વિધ્યાર્દિક ૧૨ નયા કહ્યા છે. આ વિધ્યાદિક ૧૨ નચે પણ નૈગમ વગેરે સાત નયેા વડે સગૃહીત થઈ જાય છે. તેમજ આ બધા જે સાત નયા છે, એએ પણ દ્રષ્યાર્થિક અને પર્યાયાવિક આ એ નયેા વડે સ'ગૃહીત થઈ જાય છે. કેમ કે પહેલાંના ત્રણ નચે કૂબ્યાર્થિ ક અને અવશિષ્ટ ચાર નયા પર્યાયાર્થિ ક છે. પ્રમાણે સાત નયાના એ વિભાગેા કરવામાં આવેલ છે. શબ્દનય અને અનય જેમાં શબ્દની પ્રધાનતા હાય, તે શબ્દનય છે. એ શબ્દ સમભિરૂઢ અને એવ’ભૂત છે. તથા જેનામાં અર્થના વિચાર પ્રધાનતા રૂપમાં કરવામાં આ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૬ Page #289 -------------------------------------------------------------------------- ________________ આ આવે તે અનય છે. નૈગમ સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ મધા અનયેા છે. જ્ઞાનનય અને ક્રિયાનય આ રીતે પણ એમના એ વિભાગે કરવામાં આવેલ છે. જે વિચાર તત્ત્વસ્પશી હાય છે, તે જ્ઞાનનય અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા સમજે છે, તે ક્રિયાનય છે. સાત સાત નયે તત્ત્વવિચારક હાવાથી જ્ઞાનનયમાં તથા તે નચે વડે શાષિત સત્યને જીવનમાં ઉતારવાની દૃષ્ટિએ ક્રિયાદૃષ્ટિમાં સમાવિષ્ટ થઈ જાય છે. નિશ્ચય અને વ્યવહાર એએ બન્નેમાં પણ આ નયના સમાવેશ થઈ જાય છે. આ રીતે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક, જ્ઞાનનય અને ક્રિયાનય વગેર આ ખધા પર્યાય શબ્દો છે. આ દ્વગ્ન્યાસ્તિક વગેરે સગ્રાહક નયેામાં આ રીતે અનેકવિધતા હેાવાથી પૂર્વક્તિ અનવસ્થા યથાવત્ ખની રહે છે. આ જાતના આક્ષેપના જવાબ આ છે કે અહી સામાયિક અધ્યયન વિચાય રૂપથી પ્રસ્તુત થયેલ છે. સામાયિકનું ફળ મુક્તિ છે. એથી આ સામાયિકની જે મુક્તિ પ્રાપ્તિ પ્રત્યે કારણુતા છે તેજ આ સમયે વિચારણીય છે. આ કારણુતા જ્ઞાનક્રિયારૂપ જ થશે. એથી જ્ઞાનક્રિયાનચેાથી જ આ વિષે વિચાર યુક્તતર સિદ્ધ થશે. અન્ય નયાથી નહિ. આ પ્રમાણે અનવસ્થા પ્રાપ્ત થવાના કાઈ પ્રસંગ જ ઉપસ્થિત થાય નહિ. જ્ઞાનનય અને ક્રિયા નયની વચ્ચે જ્ઞાનનય જ્ઞાનને જ મુક્તિસાધક માને છે. એથી સૂત્રકાર તેના મતને કહેવા માટે કહે છે,(નાચૈમિત્તિ हियव्वे तिहियव्वंमि चेव अत्थंमि, जइयव्त्रमेव इह जो उत्रएखो खो नओ नाम ) - અહી ગ્રહીતન્યના અથ ઉપાદેય અને અગ્રહીતવ્યના અર્થ હૈય અને ઉપેક્ષણીય છે. કેમ કે એએ અને અગ્રહીતન્ય હાય છે. વ' શબ્દ સમુચ્ચયમાં અને 'વ' શબ્દ વાચાલંકારમાં પ્રયુક્ત થયેલ છે. ઇહલેાક સંબંધી અને પરલેાક સંબધી અ ગ્રહીતન્ય અને અગ્રહીતન્ય પદાર્થ સ્રમ્, ચંદન, અ'ગના, વગેરે છે, અગ્રહીતષ્ય-અનુપાદેય અને ઉપેક્ષણીય, ક્રમશઃ અહિવિષયક ટકાદિ અને તૃણુાદિ છે. પરલેાક સંબંધી ગ્રહીતવ્ય પદાર્થ સમ્યગ્ દર્શન જ્ઞાનચારિત્ર વગેરે છે. અગ્રાહ્ય મિથ્યાવિભૂતિ વગેરે છે અને ઉપક્ષેણીય સ્વગવિભૂતિ આદિ છે. આ જાતના અર્થનું જ્ઞાન થતાં જ જે તેની પ્રાપ્તિના પરિહાર કરવાના અને ઉપેક્ષા કરવાના અથી છે, તેને જોઈએ કે તેની પ્રાપ્તિ વગેરેના નિમિત્તે પ્રવૃત્તિ વગેરે સમસ્ત વ્યવહારાના જ્ઞાનમાં કારણભૂતના પ્રતિપાદન કરવામાં તત્પર જે ઉપદેશ છે, તે જ્ઞાનનય છે. નામ આ પદ શિષ્ય સખાધનાય છે. તાત્પય આ પ્રમાણે છે કે ઇહલેાક સંબંધી અને પરલાક સ`બંધી ફળની આકાંક્ષા શાલી મનુષ્યને હૈય ઉપાદેય આદિ રૂપ પદાર્થને જાણીને જ તેના ત્યાગ, આદાન વગેરેમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. જો તે આમ કરતા નથી, તે ફળમાં વિસ‘વાદ હૈાય છે. આ રીતે જ્ઞાનનય જ્ઞાનની પ્રધાનતા કહેવા માટે કથન કરે છે. એજ વાત આગમમાં કહેવામાં આવી છે.---વઢË નાળ તો ત્યા અન્યત્રપણ કહેવામાં આવ્યું છે કે વાવાઝોવિનિવત્ત” રૂચાલિ” પાપથી નિવૃત્તિ, કુશલ કાર્યમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રતિપત્તિ આ ત્રણે વાતા આત્મામાં સમ્યકૂજ્ઞાન વડે ઉત્પન્ન કરવામાં આવે છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ विज्ञप्ति - फळदा पुंसां न क्रिया फलदा मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् " સમ્યાન જ યથાર્થ રૂપમાં ફલદાયક હોય છે. સમ્યગ્ જ્ઞાનરહિત ક્રિયા ફલદાયક હાતી નથી. મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરનાર પુરુષ ફળ પ્રાપ્તિમાં અવિસવાદી હાતા નથી. એટલે કે ફળપ્રાપ્તિમાં તેને બાધાના સામના કરવા જ પડે છે. આ પ્રમાણે આ નયના મત મુજબ જ્ઞાનમાં જ પ્રધાનતા ન્યાપિત કરવામાં આવે છે. જે અહીં કહેવામાં આવી છે. એટલા માટે તો કર ગણધરાએ ગીતાર્થીના વિહાર પ્રતિષિદ્ધ કરેલ છે. ઉક્ત’ચઃ“નીત્યો ય વિશે...' સ્થાવિ આ ગાથા વડે જે અગીતાના વિહાર પ્રતિષિદ્ધ કરેલ છે, તેનુ કારણ આ છે કે ‘જેમ કોઇ આંધળા બીજા આંધળાની સાથે થઈને પેાતાના અભીષ્ટ પદ પર પહાંચી શકતા નથી, તેમજ અગીતાથી સમાધિત થયા માદ આ સંસાર પશુ સ્વેચ્છિત સ્થળ સુધી પહાંચી શતા નથી. એથી ગીતાના વિહાર આગમાનુકૂલ કહેવામાં આવેલ છે. અને અગીતા ના વિહાર નિષિદ્ધ કરવામાં આવેલ છે આ પ્રમાણે જ્ઞાનનયમાં જે આ પ્રધાનતાનું કથન ફેરવામાં આવેલ છે, તે તે ક્ષાયૈાપશમિક જ્ઞાનની અપેક્ષાએ કરવામાં આવેલ છે. ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ જ્ઞાનનયમાં જે આ પ્રમાણે વિશિષ્ટલસાધતા કહેવામાં આવી છે–સ'સારસાગરના તટસ્થ રહેલા એવા અહુત પ્રભુ દીક્ષિત થઈને પણ વિશિષ્ટ તપણુ કરવા છતાંએ ત્યાં સુધીમુક્ત થતા નથી કે જ્યાં સુધી તેએ સકલ જીવાદિક વસ્તુઓના સાક્ષાત્કારક કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી. એથી જ્ઞાન જ પુરુષાર્થ સિદ્ધિતુ' કારણ છે, એવું માની લેવુ' જોઇએ. આમ જોવામાં આવે છે કે જે જેના વગર થતુ નથી, તે, તત્કારણુક માનવામાં આવે છે, જેમ ખીજ વગર નહિ થનાર 66 मना । अ० ११३ અંકુર ખીજનિખધક માનવામાં આવે છે, આ પ્રમાણે સકલ પુરુષા સિદ્ધિ જ્ઞાન અવિનાભાવિ હાવાથી જ્ઞાન કારણક માનવામાં આવે છે. આ જ્ઞાનનય સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સવવિરતિસામાયિક આ ચાર સામાયિકમાંથી સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકાના પ્રતિપત્તા-ધારક હાય છે. કેમકે એએ અન્ને સામાયિક જ્ઞાનાત્મક હોવાથી મુકિતમાં પ્રધાન કારણેા માનવામાં આવ્યાં છે. દેશિવરિત સામાયિક અને સવિરતિ સામાયિક એઆ બે સામાયિકાના તે પ્રતિપત્તા-ધારક થતા નથી. કેમકે એએ બન્ને જ્ઞાનના કાર્યા છે. એથી મુકિત પ્રાપ્તિમાં એએ ગૌણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે જ્ઞાનનયના મત મુજબ આ સામાયિક વિષે વિચાર કરવામાં આવ્યા છે, હવે ક્રિયાનયના મત મુજમ્ આ વિષે વિચાર આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવે છે-ક્રિયાનય ક્રિયાને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ જ સકલ પુરુષાર્થની સિદ્ધિમાં પ્રધાન કારણ માને છે. એથી નિઃ ઈત્યાદિ જે આ ગાથા છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવી જોઈએ, ગ્રહીતવ્યઉપાદેય–અને અગ્રહીતવ્ય-અનુપાદેય અને ઉપેક્ષણીય અર્થના જ્ઞાન પછી સર્વ પુરૂષાર્થોની સિદ્ધિની અભિલાષા રાખનારા મનુષ્ય પ્રવૃત્તિરૂપ કિયા ચોકકસ કરવી જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે પદાર્થના જ્ઞાન પછી ક્રિયા જ સાથ હોય છે. આ પ્રમાણે ક્રિયાપકરણ હોવા બદલ જ્ઞાન ગૌણ થઈ જાય છે. અને કિયા કાર્યની સાક્ષાત્ સાધક હોવાથી મુખ્ય થઈ જાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જાણી લીધા પછી જયાં સુધી ક્રિયા રૂપમાં તે જ્ઞાન પરિણુત કરવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન સફળ થતું નથી, એથી જ કાર્યની સાક્ષાત સાધિકા ક્રિયા જ હોય છે, જ્ઞાન નહીં જ્ઞાન તે તે કાર્યનું ગૌણું કારણ હોય છે. એથી કાર્યસિદ્ધિમાં સાક્ષાત્ સાધક હોવાથી ક્રિયામાં જ મુખ્યતા આવી જાય છે, આ જાતને જે કિયા પ્રધાન ઉપદેશ છે, તે કિયાનય રૂપ છે. આ પક્ષની સિદ્ધિ કરનારી યુકિત આ પ્રમાણે “વ પુરુષાર્થસિદ્ઘિ ગરિ જળ અga તીર્થ જાળવચૈ જિંfeત્રાવાળાં જ્ઞાનરથ નૈહત્ત્વગુણ' પુરૂષાર્થ સિદ્ધિનું મુખ્ય કારણ ક્રિયા જ છે, એથી તીર્થકર ગણધરાદિકએ નિષ્ક્રિય મનુષ્યને જ્ઞાન મેળવવા નિષ્ફળ કહ્યા છે જેમ “નિ સુચનીચે સુરારિ બહુ જ કૃતાધ્યયન કર્યા પછી પણ જે ચારિત્ર રૂપ ક્રિયાથી રહિત હોય છે, તેનું તે અધીત શ્રત શું કરી શકે છે? જેમ સળગતી લાખ દીપપંકિતઓ આંધળાને પ્રકાશ આપી શકતી નથી | ૧ | જ્ઞાન પિતાના વિષયમાં નિયત હોય છે, એતાવતા જ્ઞાનમાત્રથી કાર્યની નિષ્પત્તિ થતી નથી. માર્ગને જાણનાર હોવા છતાં એ તેમાં સબ્દ, સકિય થાય તે જ યથેષ્ટ સ્થાન પર પહોંચી શકે છે, પરંતુ અચેષ્ટ અક્રિય મનુષ્ય પહોંચી શકતું નથી | ૨ | જે માણસ તરવાની વિદ્યા જાણે છે, તે એ વિદ્યા માત્રથી જ ત્યાં સુધી જલાશયની પાર પહેચી શકતું નથી કે જ્યાં સુધી તે તરવા રૂપ કાય વેગ ક્રિયા કરતું નથી. તે તે પાણીને વેગથી તણાઈ જ જશે, આ પ્રમાણે ચારિત્ર વગરના જ્ઞાનીના સંબંધમાં જાણી લેવું જોઈએ. ૩ છે આ પ્રમાણે ચંદન ભારવાહી ગદંભના દષ્ટાતથી પણ સમજી લેવું જોઈએ. બીજાઓ પણ આ પ્રમાણે જ કહે છે-કે કિયા જ કાર્યકરનારાઓના માટે ફળપ્રદ હોય છે, ફકત જ્ઞાન જ ફળપ્રદ હોતું નથી. સ્ત્રી આદિથી સંબદ્ધ, ભેગજ્ઞાનથી યુકત માણસ શું કેવળ એ વિષયના જ્ઞાનથી તે સુખ પ્રાપ્ત કરી શકે છે? આ બધું આ જાતનું કિયાનયનું કથન ક્ષાપશમિક ચારિત્ર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાને લઈને કહ્યું છે. આ પ્રમાણે જે ક્રિયાનયમાં પ્રધાન કહેવામાં આવી છે, તે ક્ષાપશનિક ક્રિયાના આધારે તો આવે જ છે, પરંતુ જે ક્ષાયિક ક્રિયા છે, તેના આધારે પણ તેમાં પ્રધાનતા આવી જાય છે. જેમ અહંત ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા તે ભગવાન અરિહંત પ્રભુ પણ જ્યાં સુધી સકળ કર્મક્ષપણુમાં સમર્થ શિલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ ચારિત્ર ક્રિયાને પ્રાપ્ત કરી લેતા નથી, ત્યાં સુધી તે મુકિત મેળવી શકતા નથી. એથી એ જ માની લેવું જોઈએ. કે પુરૂષાર્થ સિદ્ધિમાં મુખ્ય કારણ ક્રિયા જ છે. આ વાત જવામાં આવે છે કે જે જેના સમનત્તર કાળમાં ઉત્પન્ન થાય છે તેને તે કારણકે માનવામાં આવે છે. જેમાં પ્રતિબંધક કાર થિાના અભાવે અન્યાવસ્થા પ્રાપ્ત પૃથિવ્યાધિરૂપ સામગ્રીના સમનત્તર કાળમાં ઉત્પન્ન થયેલ અંકુર તત્કારક હોય છે. આ પ્રમાણે ક્રિયાના સમનન્તર કાળમાં થનારી પુરૂષાર્થે સિદ્ધિપણુ તત્કારક જ માનવામાં આવે છે. આ પ્રમાણે આ ક્રિયાનય ચતુર્વિધ સામાયિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિ એ બે સામા વિકેને જ માને છે. કેમકે એ બન્ને સામાયિકે કિયારૂપ છે. એથી એમનામાં મુકિત પ્રાપ્તિના પ્રતિ પ્રધાન કારણતા છે, એવી આ નય વ્યવસ્થા બતાવે છે. તથા સમ્યફવસામાયિક શ્રુતસામાયિક એ બે સામાયિક ફકત એના ઉપકારક છે. એથી મુકિત પ્રાપ્તિમાં એઓ સાક્ષાત્કાર નહિ પણ ગૌકારણે છે. એટલા માટે ક્રિયાનયની દૃષ્ટિમાં એમની માન્યતા નથી. આ પ્રમાણે આ દ્વિતીય પક્ષ છે. અહી' જ્ઞાનનય અને ક્રિયાનય એ બને ન કહેવામાં આવ્યા છે. ત્યારે શિષ્યને આ વિષે સંદેહ ઉત્પન્ન થાય છે કે, આમાંથી કયે ગ્રાહ્ય અને કયી અગ્રાહ્ય-ઉપેક્ષણ્ય-છે એથી સૂત્રકાર સ્વસ મત પક્ષને પ્રકટ કરવા માટે કહે છે કે-(હર્ષિ જ નથાળ જલવિહવટવર્થ નિgifમા તેં દવા વિરુદ્ધ જ નાળિો સાદુ) વતત્ર સામાન્ય અને વિશેષવાદીઓની નામ સ્થાપના વગેરે વાદીઓની અથવા સમસ્તનની વકત વ્યતાને પરસ્પર વિધિની ઉક્તિને સાંભળીને ભાવસાધુને જોઈએ કે તે સર્વનય સમ્મત વિશુદ્ધ સિદ્ધાન્તને ગ્રહણ કરે. કેમકે તેના જ આશ્રયથી તે ક્રિયા અને જ્ઞાન એમનામાં સ્થિત થઈ શકે છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે ક્રિયા અને જ્ઞાન એ બને પરસ્પર નિરપેક્ષ થઈને સકલ પુરૂષાર્થની સિદ્ધિના કારણે સંભવી શકતાં નથી, એ બન્ને મળીને જ થઈ શકે છે. આ પ્રમાણે આ વાતને જાણનારે ભાવસાધુ જ મોક્ષાસાધક થઈ શકે છે, કેમકે તે પિતાના જીવનમાં ક્રિયા અને જ્ઞાન એ બન્નેને આરાધક હોય છે. ફકત ક્રિયાવિહીન જ્ઞાનની આરાધનાથી મુક્તિ મળતી નથી. પહેલાં જે અમને એક નયે મુકિત સાધકતા કહી છે, તે કઈ રીતે યુકિત. યુકત નથી તે આ પ્રમાણે જાણવું જોઈએ. જ્ઞાનનયને લઈને જ્ઞાનવાદીએ જે આ કહ્યું છે કે જે જે અવિનાભાવી હોય છે તે તત્કારક હોય છે, તે આવું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૮૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ કથન સિદ્ધ થતું નથી. કેમકે પુરૂષાર્થ સિદ્ધિમાં જ્ઞાનમાત્ર નિબનતા કોઈ સ્થાને દેખતી નથી, એથી અહીં હેતુ અસિદ્ધ છે. તથા જે અગ્નિને પ્રજ્વલિત કરવા ઈચ્છતા હોય તે ફકત અગ્નિ કેવી રીતે પ્રજવલિત કરવામાં આવે છે ? ફકત આટલા જ્ઞાન માત્રથી જ અગ્નિ પ્રજવલિત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. અગ્નિ પ્રજવલિત થાય તે માટે બહારથી અનિ લાવશે, તેને પ્રજવલિત કરવા માટે પ્રયત્ન કરશે તથા બીજી જે પ્રક્રિયાઓ હશે તે બધી કરશે, ત્યારે અગ્નિ પ્રજવલિત થશે. આ પ્રમાણે તીર્થકર ભગવાન પણ ફકત કેવળજ્ઞાનમાત્ર પ્રાપ્ત કરીને જ મુકિત પ્રાપ્ત કરશે એવું નથી. તેની પ્રાપ્તિ માટે તેમને યથાખ્યાતચારિત્રરૂપ ક્રિયાની અપેક્ષા થશે. અતઃ પુરૂષાર્થની સિદ્ધિ અને ક્રિયા એ બને અવિનાભાવિની છે. આમ માનવું જોઈએ. પુરૂષાર્થની સિદ્ધિમાં જેમ જ્ઞાન કારણ હોય છે, તેમજ ક્રિયા પણ કારણરૂપ હોય છે. કેમકે ક્રિયા વગર પુરૂષાર્થ સિદ્ધિ અસંભવિત હોય છે. આ પ્રમાણે જ્ઞાન નિબધૂક થઈને પણ પુરુષાર્થ સિદ્ધિ ક્રિયા નિરપેક્ષ હોતી નથી. એથી તદવિનાભાવિવરૂપ જે હેતુ છે, તે ક્રિયારૂપ વિપક્ષની સાથે પણ અવિનાભાવી હોવા બદલ અનેકાંતિક છે. તેમજ જે ક્રિયાવાદીએ ક્રિયાયના પક્ષને લઈને “ચત ચરણમાનકુવારે તરી તwriળ રમ્' ઇત્યાદિ રૂપમાં કહ્યું છે, તો તે પણ સિદ્ધ થતું નથી. કેમકે સ્ત્રી તથા ભઠ્ય પદાર્થની ભેગાદિ ક્રિયાના સમયમાં પણ જ્ઞાન તે વિદ્યમાન હોય જ છે જે તે સમયે જ્ઞાન ન હોય તે તેમાં પ્રવૃત્તિ થાત નહીં તથા તીર્થકર ભગવાનને શૈલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ કિયા કાલમાં એવું તે છે જ નહિ કે જ્ઞાન ન હોય તે સમયે ત્યાં કેવળજ્ઞાન રહે જ છે. નહીંતર તેની પ્રાપ્તિ જ તેમને થાત નહી એથી કેવળ દિયાના અનન્તર ભાવરૂપથી પુરુષાર્થની રિદ્ધિ જોવામાં આવતી નથી. એથી આ હેતુ અસિદ્ધ છે. તથા જેમ તદનન્તર ભાવિત્વરૂપ હેતુ મુફત્યાદિના પુરુષાર્થની સિદ્ધિમાં ક્રિયાને કારણ રૂપથી સિદ્ધ કરે છે, તેમજ તે જ્ઞાનને પણ ત્યાં કારણ રૂપથી સિદ્ધ કરે છે, એટલા માટે આ હેતુ અનૈકાતિક પણ છે. કેમકે કિયાના સદુભાવમાં જ્ઞાનવિના પુરૂષાથની સિદ્ધિ કઈ પણ કાળે થતી નથી. આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એકએક અલગ રૂપમાં નહિ પણ બને સાથે મુક્તિ વગેરેની સિદ્ધિમાં કારણુરૂપ હોય છે. આ અટલ સિદ્ધાંત છે. ઉકતંચ " ના ક્રિીન ઈત્યાદિ તારમય આ પ્રમાણે છે કે કિયા હીન જ્ઞાન નિષ્ફળ છે, અને જ્ઞાનહીન ક્રિયાપણ વ્યર્થ છે દેખવા છતાંએ પંગુ બની ગયા છે અને દેડતે હોવા છતાં આંધળે બળી ગયે. અહીં પરસ્પર નિરપેક્ષ જ્ઞાન અને ક્રિયામાં પંચું અને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૮૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ આંધળાના દષ્ટાંતથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે “એ બને ' નિરપેક્ષ સ્થિતિમાં કાર્ય સાધક-યુકિતસાધક થઈ શકતા નથી આંધળે ચાલી તે શકતું હતું પરંતુ તે જોઈ શકતા ન હતા, પંગુ જોઈ શકતો હતો પરંતુ ચાલી શકતો ન હતો, એથી અને સ્વતંત્રાવસ્થામાં જગલમાં અગ્નિ પ્રજવલિત થવાથી ભસ્મીભૂત થઈ ગયા. સવાભાસિત સ્થાન સુધી પહોંચી શક્યાં. નહિ. આ પ્રમાણે આંધળા માણસને ચારિત્રના સ્થાને મુક જોઈએ. અને પંગુને જ્ઞાનના સ્થાને મૂકવે જોઈએ. જ્યારે એ મને સમન્વિત થઈ જાય છે, એટલે કે આંધળા અને પંગને સંગ થઈ જાય છે. ત્યારે એક બીજાની સહાયતાથી અને જેમ પિતાના અભીષ્ટ સ્થાન પર સુરક્ષિત પહોંચી જાય છે, તેમજ જ્ઞાન અને ક્રિયા જ્યારે એક આત્મામાં સંયુક્ત થઈ જાય છે ત્યારે તેમનાથી આત્માની અભીષ્ટમુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. અથવા જેમ એક ચકથી રથ ચાલતું નથી તેમજ ફક્ત કિયા અથવા ક્રિયા નિરપેક્ષ જ્ઞાન પણુ વસાધ્ય સાધક થઈ શકે નહિ, શંકા:--જ્યારે જ્ઞાન-ક્રિયાથી, અલગ અલગ રૂપમાં મુક્તિ પ્રાપ્ત થતી નથી તો પછી તેઓ બંનેના સમન્વિતરૂપમાં મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? જ્યારે અવયવમાં શક્તિ ન હોય તે તે તેમના સમુદાયરૂપ અવયવીમાં કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આવશે. વાલુકાના એક કણમાં તેલ ઉપલબ્ધ ન થાય તો તેમના સમુદાયમાં પણ તેલ પ્રાપ્ત થતું નથી. એવી રીતે જ્ઞાન અને ક્રિયા અલગ અલગ હોય ત્યારે તેમાં મુક્તિ સાધિકા શક્તિ જ્યારે અસતી છે, તો તે તેમના સમુદાયમાં પણ ઉપલબ્ધ હોવી ને જોઈએ. અન્યત્ર પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે - ત્તેચનમાળાઓ નિદા ”િ આ પ્રમાણે સમુદિત જ્ઞાનક્રિયામાં મુક્તિ પ્રત્યે કારણુતા અયુક્ત જ છે. આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે-જે અમે આમ કહીએ કે સ્વતંત્ર જ્ઞાન અને ક્રિયામાં સર્વથા મુક્તિ પ્રત્યે અસાધકતા છે તે તમારું આવું કથન ઉચિત થઈ શકત. પરંત અમે તે આવું કહેતા નથી. કેમ કે તેમનામાં ભિન્ન અવસ્થામાં દેશતા “મુક્તિ સાધકતા છે જ. પરંતુ જ્યારે એ સમુદાયરૂપમાં એક આત્મામાં રહે છે. ત્યારે પૂર્ણ રૂપમાં તેમનામાં મુક્તિ સાર્થકતા આવી જાય છે. આમાં વિરોધની કયાં વાત ઉપસ્થિત થાય છે. ઉકત -વીશું ન રાજિય' રહ્યારિ ? સિકતાના એક કણમાં સ્વાતંત્રાવસ્થામાં તિલાશ નથી, ત્યારે તે સમુદાયવસ્થામાં કેવી રીતે સંભવી શકે છે. જેના એક દેશમાં ઉપકારિતા હોય છે તે તેને સમુદાયમાં સંપૂર્ણ રૂપમાં ઉપકારિતા થઈ શકે છે જેમ તિલના એક દાણુમાં સ્વતંત્રાવસ્થામાં તેલાંશ છે, તે તલના સમુદાયાવસ્થામાં પૂર્ણરૂપમાં અવશ્ય થઈ શકે જ છે. એવી વાત ભિન્ન ભિન્ન ક્રિયા અને જ્ઞાનમાં નથી. એથી સમુદાય રૂપમાં તેમનામાં મુક્તિ-સાધકતા હોવી સ્વાભાવિક જ છે. આ બધાનો નિષ્કર્ષ આ છે કે સમુદિત જ્ઞાન, ક્રિયા જ મુક્તિનું કારણ છે આ પ્રમાણે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૮૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ જે સાધુ સર્વનય ગ્રાહી હોય છે, તેજ ભાવસાધુ હોય છે, અને જે ભાવ સાધુ હોય છે, તે જ્ઞાન કિયાવાન જ હોય છે. એથી “વન વિશુદ્ધ ઈત્યાદિ ગાથાક્ત વાત વ્યસ્થિત રીતે સ્પષ્ટ થઈ ગઈ છે. આ પ્રમાણે ભેદ નયનું આ નિરૂપણ થયુ. ( તં નg અgયોનદાર સન્મતા) એના નિરૂપણથી સંપૂણુનય નિરૂપિત થઈ જાય છે તેમ સમજવું. આ પ્રમાણે ઉપક્રમ વગેરે ચાર ચાર અનુગદ્વાર પ્રરૂપિત થઈ ગયાં છે. આના પ્રરૂપણુથી અહી આ અનુયાગદ્વાર સૂત્ર સમાપ્ત થાય છે. 250 અનુગદ્વારસૂત્ર સમાપ્ત ૐ શાન્તિ–શાન્તિઃ શાસ્ત્ર પ્રશસ્તિસૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉપલેટા નામે એક બહુ જ સુંદર રમ્ય નગર છે. તેમાં શ્રાવકજને બહુ જ સારી સંખ્યામાં વસે છે અહી નિવાસ કરવાથી ભાવે નિર્મળ રહે છે. વિક્રમ સંવત્ 2009 પ્રથમ વૈશાખ શકય પૂમાસી મંગળવારના દિવસે, આ અનુગદ્વાર સૂત્ર પર રચિત આ ભવ્ય જન કલ્યાણકારક અનુયાગચદ્રિકા નામની ટીકા સંપૂર્ણ થઈ છે. અહીંનો જૈન સંઘ અતીવ કૃપાલું છે. તે બીજાઓને સુખી કરવામાં જ દર વખતે તત્પર રહે છે સંઘના બધા સભ્યો પરસ્પર એકદમ મિત્રભાવથી રહે છે, અને શ્રાવકજને દીન, દુઃખી જીવો પર ઉપકાર કરે છે. શુદ્ધ સ્થાનકવાસી ધમની આરાધનામાં આ નિરંતર તલ્લીન રહે છે સમ્યગુદર્શન. જ્ઞાન અને ચારિત્રની છાપ આ સર્વ પર સ્પષ્ટ રીતે દેખાય છે. કલ્યાણકારક જિન પ્રવચન પર એમની અગાધ શ્રદ્ધા છે. એ આ જૈનસંઘના શ્રાવકજનો આ નગરને સુશોભિત કરે છે. અહીં દરેકે દરેક ઘરમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે ભક્તિ રાખનારા તથા સદાચારમાં રુચિ ધરાવનારા ધર્મ પરાયણ શ્રાવકે વસે છે. આ નગરની શ્રાવિકાઓ પણ શ્રાવકોની જેમ જ ધર્મ પરાયણ છે. અનુયોગ દ્વારા સુત્રમ ભાગ 2 283