________________
દવ્યપ્રમાણને સ્વરુપકા નિરુપણ નામ કહેવાય છે. જેમ કે-બાપ, નિવા, શ, પછાત, શિખાણ, ખિજૂર પરીu) અબક, નિબક, બકુલક, પલાશક, નેહક, પાલક, કરીરક, ( ર
મિણા નામે) આ પ્રકારે આ આભિપ્રાયિક નામ છે. જે જિં તું વળvમાળે) આ સ્થાપના પ્રમાણ છે. સૂ૦૧૮૩
તે વિ « agમાને ઈત્યાદિશબ્દાર્થ – #િ ૪ ફુવાવમા) હે ભદત ! આ દ્રવ્ય પ્રમાણુ શું છે? એટલે કે દ્રવ્યપ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તે કેટલા પ્રકારનાં છે?
ઉત્તર-(શ્વવાળે વિદે પાળજો) દ્રવ્ય પ્રમાણ છ પ્રકારને પ્રાપ્ત થયેલ છે. ( ) તે આ પ્રમાણે છે. (જન્મચિવાઘ નાગ દ્વારમજે તે
M) ધર્માસ્તિકાય યાવત્ અદ્ધ સમય આ દ્રવ્ય પ્રમાણ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુલાસ્તિકાય, અને અદ્ધાસમય એ ૬ નામ છે, તે દ્રવ્ય પમાણુ નિષ્પન્ન નામે છે કેમકે એ નામ ધર્માસ્તિકાય વગેરે દ્રો સિવાય બીજા કોઈ માટે વપરતા નથી.
કા–આ તે અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામથી પહેલાં કહેવામાં આવ્યાં જ છે, પછી અહીં દ્રવ્યપ્રમાણુ પિન નામથી ફરી શા માટે કહેવામાં આવ્યાં છે?
ઉત્તર--બરાબર છે, આ બધામાં અનાદિસિદ્ધાન્ત નિપન નમતા ભલે રહે પણ છતાંએ એ સર્વમાં દ્રવ્યપ્રમાણુ નિપન નામતામાં કોઈ પણ જાતને વાંધો દેખાતા નથી. કેમકે વસ્તુ, અનંત ધર્માત્મક છે. તેમાં તત્તદ્ધમની અપેક્ષાથી અનેક નામે વડે વ્યપદિષ્ટ થવામાં કોઈ પણ જાતને વિરોધ દેખાતું નથી આ પ્રમાણે બીજે પણ જાણી લેવું જોઈએ. સૂ૦૧૮૪
ભાવપ્રમાણેકે સ્વરુપકા નિરુપણ જિં તેં માનવમળે?” ઈત્યાદિ– શબ્દાર્થ– િત માવામા) હે ભદતા ભાવપ્રમાણુ શું છે! “માન પત્ર પ્રમાdf ભાવકના આ વ્યુત્પત્તિ મુજબ ભાવ રૂપ જે પ્રમાણ છે, તે ભાવ પ્રમાણ છે આ ભાવ પ્રમાણ કેટલા પ્રકારનો હોય છે? * ઉત્તર-(ભાષા -સાવિદ્દે ) ભાવ પ્રમાણ ચાર પ્રકારનો હોય છે. (
ii) જેમ કે (રામાણિપ રચિ ધારણ નિરિપ) સામાસિક, તદ્ધિત, ધાતુજ, નિરુકિતજ લે ૪ { જાનાલિg) હે ભ૪તી સામાસિકભાવપ્રમાણુ એટલે શું?
ઉત્તર-(વા તમારા અતિ) સમાસ સાત હોય છે. (રંગ) તે આ પ્રમાણે છે. (પદુથલી, મધારય વિનુ ર સકુરિવું, અમારે પૂરું તે જ સત્ત) દ્વન્દ્ર, બહુવીહિ, કર્મધારય, અહિંગુ, તપુરૂષ, અવ્યયીભાવ, અને એકશેષ (સે જ તે વ) હે ભદત ! હંસમાસ એટલે શું?
૦૮
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૭