________________
આ પ્રમાણે આ ૨૮ દેવતાઓના નામે છે. િ યુસ્ટના) હે ભદ્રત કુલનામ શું છે ?.. . :
ઉત્તર-જે વ્યક્તિ જે કુલમાં ઉત્પન્ન થાય છે, તે કુલના નામથી જે તેનું નામ રાખવામાં આવે છે તે કુલ નામરૂપ સ્થાપના નામ કહેવાય છે. (ઉના) કુલ નામે આ પ્રમાણે છે. (૩છે, મોળ, રાયoછે, ણત્તિ, પ્રકા, જાઉં, - હવે તે ના) ઉઘકુલ, ભેગકુલ, રાજ કુલ, ક્ષત્રિયકુલ, એક્વાકુ
લ,જ્ઞાત કુલ કરવ્યાકુલ, ઉગ્રવશમાં જન્મ પ્રાપ્ત કરવાથી ઉગ્ર એવું નામ થાપિત કરવામાં આવે છે. ભેગવશમાં ઉત્પન્ન થવાથી ભેગનામ રાખથામાં આવે છે, આ પ્રમાણે જ રાજન્ય, વગેરે માટે પણ જાણી લેવું ઈિએ: આ પ્રમાણે આ કુલેના નામ છે- ( ર ત વાણંદનામે છે ભદ્રેત ! પાખંડ નામ શું છે ? - ... એ ઉત્તર (રામે) જે-જે પાઉંડને આશ્રય લીધે હોય તેથી જે-તેનું
ન્ન રાખવામાં આવ્યું તે નામ ષષ નામ છે, તે આ પ્રમાણે છે. જેમ કે (समणे य पंडुरंगे भिक्षुकाबालिए य तावसए। पारिवायगे-खेत सासंडनामे) શ્રમણ, પાંડુરોગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવાજ આમાં જે મધુ છે. તેઓ નિર્ચથ, શાક, તાપસ, ગરિક અને આજીવક આમ પાંચપ્રકારના છે. આ નિગ્ર"થાદિક પાંચ પાષને આશ્રિત કરીને શ્રમુણ એવું ના થાપિતૃ થાય છે. ભસ્મથી જેનું શરીર લિસ હોય છે. એવા સૌ પાંડુરોગ કહેવા છે, બુદ્ધ દશનને માનનારા ભિક્ષુ કહેવાય છે. ચિતા ભસ્મને પોતાના શરીર પર લગાડનારા તે “કાપાલિક” કહેવાય છે. જેઓ તપ કરે છે અને શ્રેનમાં રહે છે, તે પાખંડિ વિશેષ “તાપસ” કહેવાય છે. જેઓ ઘરથી જતા રહે છે, એટલે કે ઘરને ત્યાગ કરે છે પાવંડ વિશેષ પરિભ્રાજજ. કહેાય છે આ શ્રમણૂહિક પાષને આશ્રિત કરીને જે નામની સ્થાપના કરવામાં આવે છે, તે પાવંડ સ્થાપના નામ છે. આ પ્રમાણે આ પાષાંડના મા છે. (લે. ક્રિકfrળન) હે ભદંત ! તે ગણનામ શું છે? (રામે) આયુધજીવિઓનો જે સંઘ હોય છે, તે અહીં ગણુ શબ્દથી સંબધિત સમજ જોઈએ આ નામથી ગમે તેનું નામ રાખવામાં આવે છે, તે ગણનામ છે. જેમ કે (મછે, મને, મજે, મચ્છર, મરે, મા, મચ્છ મરિલિર) મલ, મલદત્ત, મલધર્મ, મલશર્મા, મલદેવ, મલલદાસ, મલસેન, મલરક્ષિત. જિં ત્ત ષવિચા) હે ભદંત! જીવિત નામ શું છે. (ઊવિથ નામે) જે સ્ત્રીનું સંતાન ઉત્પન્ન થતાં જ મરણ પામે છે, તે તેના જીવિત નિમિત્તે તેનું ગમે તે નામ રાખી લે છે. તે “જીવિતનામ છે. તે આ પ્રમાણે છે. (બાવરણ, વાર, ત્રિપ, વાવ, સુરા) અવકરક, ઉભુટક, ઉજિઝતક, કચવરક, શૂર્પક ( જિતે ગોવિયનામ) આ પ્રમાણે આ જીવિતનામ છે. જ આમિક્વાણા નામે) હે ભદંત ! આભિપ્રાયિક નામ શું છે? . ઉત્તર-(વામિન્ના ના) ગુણના આધારે નહિ પણ કરીતિ મુજબ જે નામે પિતાના અભિપ્રાય મુજબ રાખવામાં આવે છે, તે આભિપ્રાયિક
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬