SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લામાં આવે છે, તે વખતે કૃતિકા રહિણી વગેરે ક્રમ જ જોવામાં આવે છે, શથી આ જાતના નક્ષત્રક્રમને આધારભૂત માનીને પાઠવિન્યાસ કરવામાં આવે S કઈ કૃટિ ન ગણાય હૈ R નત્તના) આ પ્રમાણે આ નક્ષત્રોના શા છે. આ કૃતિકા વગેરે ૨૮ નક્ષત્ર અગ્નિ વગેરે ૨૮ દેવતાઓથી અધિત છે. એથી જે કઈ આ કૃતિકા વગેરે કઈ એક નક્ષત્રમાં ઉત્પન્ન થાય છે તેનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાયક અગ્નિ વગેરે કઈ એક દેવતાના નામ પરથી રાખવામાં આવે છે. એ જ વાતને સૂત્રકાર આ પ્રમાણે સ્પષ્ટ કહે છે. ક & વિવાળીને) હું ભદન્ત! તે દેવતા નામ શું છે? એટલે કે દેવતાSના આધારે નીમે સ્થાપિત કરવામાં આવે છે તે કેવાં હોય છે? - ઉત્તર-(વાળાને). તે દેવતા નામ આ પ્રમાણે છે. ( જેવા કારે, તો કેમકે તે અગ્નિ દેવતામાં ઉત્પન્ન થયેલ છે. જેથી તે આનક હિને) અગ્નિદત્ત, (અનિલ અગ્નિશમ (nિg) અનિધર્મ, અનિદેવ (મિકા-અનિદાસ; (બળિસેળે) અગ્નિસેન, (of (શનિવ) અગ્નિદેવ, હિ૫) અનિરક્ષિત, યવન રાજા રામ માળિચરઘા). આ પ્રમાણે બીજા પણ સર્વ દેવતાઓના આધારે તેમના નામે તેમનામાં જન્મ પ્રાપ્ત કરવા બદલ સ્થાપિત કરી લેવાં જેમ કે રોહિણી નક્ષત્રને અધિષ્ઠાતા પ્રજાપતિ દેવ છે. તે આ નક્ષત્રમાં જે ઉત્પન્ન થયે હોય છે, તેનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાતા દેવતાના નામના આધારે રાખવામાં આવે છે. જેમ કે પ્રજાપતિ, પ્રજાપતિદત્ત વગેરે અહીં દેવતાઓના નામોના સંગ્રહ માટે સૂત્રકારે બે સંગ્રહણીની ગાથાઓ કહી છે. (વિચાર તો, સો વિતી જિલ્લા વર્ષ) અગ્નિ, પ્રજાપતિ, સેમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્વ (ત્તિ માળ, વિયા, રણ વાર ફ્રેન) પિતા, ભગ અર્યમા, સવિતા, ત્વષ્ટા, વાયું, ઈબ્રાઝેિ (મિત્તો ફુલો વર ગાન જેમ વિચા) મિત્ર, ઈન્દ્ર, નિતિ, અંભ, વિશ્વ, બ્રહ્મા, વિષ્ણુ અણુ વાળ, વાવ વિધી પૂરે જાણે રામે રેવ) વસુ, વરૂણ, અજ, વિવાદ્ધિ, પૃષા, અફવ, યમ (સે રં વચન) બ૦ ૭. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy