________________
પ્રમાણે જિં સં ાલાવળા) હે સંત! નક્ષત્ર નામ શું છે? એટલે કે નક્ષત્રના આધારે જે નામ રાખવામાં આવે છે, તે કેવું હોય છે?
ઉત્તર-(વા ) તે નક્ષત્રનામ આ પ્રમાણે સ્થાપિત કરવામાં આવે છે. (જિરિમાર્દિ કાર, જત્તિ, ક્રિસિલિને રિવાજો દિત્તિમામે, કિસિઆચે, કિસિંગાવા, રિતે જિનિંગ જિલg) કાર્તિક, કૃતિધન, કૃત્તિકાધર્મ, કૃત્તિકાશમાં, કૃત્તિકાદેવ, કૃત્તિકાદાસ કૃત્તિકાન, કૃત્તિકાશિત આ જાતનાં નામે કૃતિકા નક્ષત્રમાં જન્મેલાઓના રાખવામાં આવે છે. मीणोहि जाए-रोहिणीए, रोहिणीदिन्ने, रोहिणीधम्मै, रोहिणीसम्मे, रोहिणिदेव, કરનારા, શેણિolણે, ફિનો હિ) રોહિએ. હિદત્ત, રહિણીધર્મ ફહહીશર્મા, હિણીદેવ, રોહિણીદાસ, રોહિણીને, હિરક્ષિત, આટલા ધામ આ નક્ષત્રમાં જન્મેલાઓના રાખવામાં આવે છે. ( વવવતુ ના માળિયા ) આ પ્રમાણે બીજો પણ બાકી રહેલા નક્ષત્ર પરથી જે જે મા પાડવામાં આવે છે તે વિષે જાણી લેવું જોઈએ. બધા નક્ષત્રોના નામ
ની આ ત્રણ ગાથાઓ વડે આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે. ( શિવ હિલ મિmરિ પર ૨ પુણવા જેવુ ) ૧ કૃતિકા ૨ હિણી, મૃગશિરા,
* સુ ૬ પુષ્ય તો શું કહેવા મહા રાણીગો ) ૭ અનલેષા, ૮ અષા, ૯ પૂવકાસંગની ઉત્તરાફાલ્ગની, (હત્યો વિના પાણી વિસા તદ થ ફોર પુરા) ૧ હસ્ત. ૧૨ ચિત્રા, ૧૩ સ્વાતિ, ૧૪ વિશાખા, ૧૫ અનુરાધા મા નવા ૪૬ વાવા જેવ) ૧૬ જયેષ્ઠા, ૧૭ મૂલા, ૧૮પૂર્વાષાઢા, ૧૯ ઉત્તરામિર્ક પાષાણા, મિલ, તો ચ શૌરિ મારવા) ૨૦ અભિજિત, વ શ્રવણ, ૨ ધનિષ્ઠ ૨૩ શતભિષણ, ૨૪ ઉત્તરાભાદ્રપદા, ૨૫ પૂર્વાભાદ્રપદા હતા દિણિ, એણો ઘણા નાનાદિ રાજી) ૨૬ રેવતી, ૨૭ અવિની, ર૮ ભરણી આ નક્ષત્રની પરિપાટી છે.
શંકા-અશ્વિની, ભણી વગેરે કમથી નક્ષત્રની પરિગણના થાય છે. તે પછી સંગ્રહણીકારે કૃતિકા મથી નક્ષત્રોની પરિગણુતા કેમ સ્વીકારી છે?
ઉત્તર-વખતે અભિજિત નક્ષત્રની સાથે ૨૮ નાની ગણના કર
સ
કે
?
;
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪