________________
ચાર પ્રકારે આ પ્રમાણે છે. (નામમાળે, વળg, રનમાળે માવત - સાળ) નામ પ્રમાણે, સ્થાપનાપ્રમાણુ, દ્રવ્યપ્રમાણ, ભાવપ્રમાણુ. (જે હિ ત નમઃ cqમાળ) હે ભદત! નામ પ્રમાણુ શુ છે?
' . ' 4 - - ઉત્તર–૪ of જીવઢ ના, જીવર કા, જીવાળ વા, અવાજ વાઈ તદુમથ૪ વા, તડુમયાન વા ઉમાત્તિ નામ = રે રં ગામવાળે). ગમે તે જીવનું, અથવા અજીવનું, અથવા જીનું અથવા અજીનું, અથવા જીવ અજીવ બને અથવા જી અજી. બનેનું પ્રમાણુ. એવું જે નામ રાખવામાં આવે છે તે નામ પ્રમાણુ છે. જેના વડે વસ્તુને નિશ્ચય કરવામાં આવે છે, તે પ્રમાણુ” છે. આ પ્રમાણથી જે નામ નિષ્પન્ન થાય છે, તે ચાર પ્રકારના હોય છે. વસ્તુના પરિછેદને હેતુ નામ હોય છે, એથી નામને જ અહી પ્રમાણુ કહેવામાં આવ્યું છે, ગમે તે જીવ વગેરેનું પ્રમાણ એવું જે નામ રાખવામાં આવે છે તે “નામ પ્રમાણ છે. આ પ્રમાણુ સ્થા યુના દ્રવ્ય અને ભાવ હતક ગણાતું નથી પણ નામ હેતુક હોય છે. એથી તે નામ પ્રમાણુ એમ કહેવાય છે. નામ પ્રમાણમાં ફક્ત પ્રમાણની જીવ વગેરે પદાર્થોમાં સંજ્ઞા માત્ર જ રાખવામાં આવે છે. એથી આ નામ પ્રમાણુ કહેવાય છે તાત્પર્ય એ છે કે “ગમે તે અજીવ વગેરે પદાર્થોમાં આ પ્રમાણ છે એવું જે નામ નિક્ષેપ કરવામાં આવે છે, તે નામ પ્રમાણ છે. સૂ૦૧૮રા
સ્થાપના પ્રમાણ કે પ્રમાણ કા નિરુપણ
હવે સૂત્રકાર સ્થાપના પ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તે વિષે કહે છે
તે ક્રિ નં વળવાને ઈત્યાદિ - . : : 1. શબ્દાર્થ-(#િ હું સવળવણમા) હે ભદત સ્થાપના પ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે તેના કેટલા પ્રકાર હોય છે ? "
ઉત્તર-(વળgમાળે રવિ ઉor) સ્થાપનાપ્રમાણુથી જે નામ નિષ્પન્ન થાય છે, તે સાત પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (૪) જેમ કે (नक्खत्त देवयकुछ " पासंगणे य जीवियाहे । आभिप्पाईयणामे , ठवणानाम तु સત્તવિ) નક્ષત્રનામ, દેવનામ, કુલનામ, પાનામ, ગણનામ, જીવિતહેતુનામ, અભિપ્રાયિકનામ તાત્પર્ય એ છે કે નક્ષત્ર દેવતા, કુલ, ઠાણ વગેરેના આધારે જે નામની સ્થાપના કરવામાં આવે છે. તે અહીં સ્થાપના શબ્દથી ગ્રહીત થયેલ છે. આ સ્થાપના જ પ્રમાણ છે. આ હેતુભૂત સ્થાપના પ્રમાણુથી સાત પ્રકારના નામે નિષ્પન્ન થાય છે. આ. સવિધ નામમાં નક્ષત્રના આધારે જે નામની સ્થાપના કરવામાં આવે છે, 'સત્રકાર હવે તે વિષે કહે છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩