________________
ખોદ્વારિક શરીરાની સંખ્યા સામાન્યની અપેક્ષાએ મનંત પ્રકટ કરવામાં આવી છે તે। આટલી જ સખ્યાવાળા એટલે કે અનત સંખ્યાવાળા મુક્ત આહારક શરીરા નારક જીવાના હાય છે. તે આ પ્રમાણે છે મનુષ્ય ભવમાં જે જીવેાએ ચતુર્દ શપૂર્વાનુ અધ્યયન કર્યું' છે અને આહાર શરીર ધારણ ક્યુ છે અને પછી તે ગૃહીત સયમથી વ્યુત થઈ ગયા તથા મૃત્યુ પ્રાસં કરીને નારકામાં ઉત્પન્ન થયા એવા આ જીવા વડે મુકત આહારક શરીર ઔદ્યારિક શરીરની જેમ અનંત સખ્યાપેત છે. (તૈયાÜચસપીવો નહા નધિ ચેવ ચેમ્પિયનરીયા તા માળિચા) આ નારકછવાના બદ્ધ અને સુકત તેજસ શરીર તેમજ કાણુ શરીશની સંખ્યા બદ્ધ અને મુક્ત વૈક્રિય શરીશની સખ્યા સદેશ જાણવી જોઈએ આ નાનકજીવાના પાંચેપાંચ શરીરને કહીને હવે સુત્રકાર અસુરકુમારામાં શરીરાની સખ્યા કેટલી હૅય છે? આ સ’મધમાં સ્પષ્ટતા કરે છે. (જસુરક્રમાને મતે હૈ ચા યોાહિયરીા વનવા ?) હે ભદત ! અસુરકુમાશના ઔદારિક શરીશ કેટલાં કહેવામાં આવ્યા છે ? (ૉચમા ! નહાને ચાળ' ઓહિયઘરીયાતા માળિયન્ના) હે ગૌતમ ! અસુરકુંખારાના. ઔદારિક શરીર નારકાના હારિક શરીરની જેમ જડાય છે એટલે કે જેમ વૈક્રિષશરીરવાળા હાવાથી નારકામાં બદ્ધ ઔદારિક શરીરા હાતા નથી, તેમજ અસુરકુમારાને વૈક્રિયશરીરશાલી હાવા બદલ તેમના પણ બદ્ધ ઔદ્રારિક શરીર હાતા નથી. પરંતુ જે મુકત દારિક શરીરા છે, તે જેમ નારકેમાં સામાન્યતઃ અન`ત હાય છે, તેમજ અહી પણ તે અનંત હાય છે. (અતુ મારાાં મંતે વાવેમ્પિયનરી વાલા ?) હું લંત ! અસુરકુમારાના વૈક્રિય શરી! કેટલાં હાય છે ? (નોયમાં વેલ
व्विय सरीरा दुबिहा पण्णत्ता- तजदा बल्लया य मुक्केल्ल्या य-तत्थ णं जे ते बद्धेल्लया, ते णं असंखिज्जा, असंखिज्जाहिं उस्खप्पिणी ओसप्पिणीहि अवड़ीરત્તિ જાન્નો) હે ગૌતમ ! વૈક્રિયશરીશ એ પ્રકારના કહેવામાં આવ્યાં છે. એક મદ્ધવૈક્રિય મીત્તું મુક્તક્રિય આમાં જે અદ્ધવૈક્રિય શરીર છે, તે અસુરકુમરામાં સામન્ય રૂપથી અસ`ખ્યાત હોય છે. કાલની અપેક્ષાથી એમના આ બદ્ધવૈક્રિય શરીરા અસખ્યાત ઉત્સર્પિણી અને અવસથી કાળના એક
अ० ५३
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૪