________________
જાણવી જોઈએ આ જાતના કથનમાં ફકત વર્ણન શૈલીની જ વિચિત્રતા છે, અર્થમાં કંઈ તફાવત નથી આ પ્રમાણે અસત્કલ્પનાથી કલ્પિત થયેલી ૬૪ સંખ્યા રૂપ શ્રેણિઓના કે જેમને સિદ્ધાન્તની દષ્ટિએ અસંખ્યય જ માનવામાં આવે છે–પ્રદેશોની જે રાશિ છે. તે રાશિગત પ્રદેશોની સંખ્યાની બરાબર નારકને બદ્ધકથશરીર હોય છે. તેમજ પ્રત્યેક શરીર હોવાથી નારકજીવ . પણ એટલી જ સંખ્યાવાળા હોય છે. એટલે કે અસંખ્યાત નારક જીવે છે, અને તેમના બદ્ધવૈક્રિયશરીર પણ અસંખ્યાત જ છે એવું જાણવું જોઈએ પહેલાં તે નારક જીવોને સામાન્યતઃ અસંખ્યાત જ કહ્યા છે. પરંતુ અહી તેમના શરીરનું પ્રકરણ ચાલી રહ્યું છે, એથી તેમના બદ્ધકિય રૂ૫ શરીરને લઈને એક એક નારકના તે એક એક બદ્ધક્રિય શરીર સ્વતંત્ર હોય છે. આ રીતે બીજા જીવોમાં પણ કે જેઓ દરેકે દરેક શરીરી છે સ્વતંત્ર
તંત્ર જેમનું એક એક શરીર છે, પિતા પોતાના બદ્ધ શરીરની જેટલી સંખ્યા છે તેટલી સંખ્યા તેમની છે એવું જાણવું જોઈએ. .
... (तत्थ णं जे ते मुक्केल्लया वेणं जहा ओहिया ओरालियसरीरा तहा"
નિરા ) નારકના જે મુકત વક્રિય શરીર છે, તે મુકત ઔદારિક શરીરની જેવી સમસંખ્યાવાળા છે મુકત ઔદારિક શરીરની સંખ્યા સામાન્યતઃ અનંત કહેવામાં આવી છે. તેટલી જ સંખ્યાવાળા મુકત વૈકિયશરીર નારક જીવના છે. શા મતે ! વેવસ્થા ક રવી પumત્તા) હે ભદતા નારક જીવોના:કેટલાં આહારક શરીર હાય છે ? જોયા ! જmer nિer Twત્ત) હે ગૌતમ! આહારક શરીરે બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. તંત્રણ વરસથી ચા રુચા ચ) એક બદ્ધ આહારક શરીર અને દ્વિતીય સુકત આહારક શરીર (તસ્થ વધેઇયા તે 0િ) આમાં ૨ બદ્ધ આહારક શરીરે છે, તે તે નાક ના હેતા જ નથી કેમકે બઢ આહારક શરીર ચતુર્દશપૂર્વધારી મુનિઓના જ હોય છે નારક જવામાં ચતઈશખવધારીત્વને અભાવ છે. આનું કારણ એ છે કે આ બદ્ધ આહાર શરીર તેમનામાં હોતાં નથી. (રથ ' ને તે મુewથી તે કા શોઝિશન ઘણા માળિયા) મુકત આહારક શરીરે નારક અને એટલા હોય છે જેલાં સામાન્ય રૂપથી મુકત ઓદારિક શરીરોની સંખ્યા છે. એટલે કે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૩