SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશ પર વ્યવસ્થાપિત કરી શકાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના જટલા સમય હોય છે, તેટલા બદ્ધકિય શરીરે અસુરકુમારના હોય છે. (લાગો જલે ગાળો વેઢીનો પ્રચય અતિજ્ઞg भागे, तामिण सेढीणं विक्खभसूईअंगुलस्स पढमवगमूलस्स असंखिज्जइभागे) ક્ષેત્રની અપેક્ષા આ બદ્ધવૈક્રિય શરીરે-પ્રતરના અસંખ્યાત ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓના જેટલા પ્રદેશો હોય છે, તેટલા હોય છે. અહીં તે શ્રેણીઓની વિખંભ સૂચિ જ ગ્રહણ કરવામાં આવી છે, પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વિદ્યમાન અસંખ્યાત જન કેટિ રૂપ ક્ષેત્રવતી નભ શ્રેણી ગ્રહણ કરવામાં આવી નથી. વિષ્ઠભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યયભાગમાં હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “પ્રતરના અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલી શ્રેણીઓ હોય છે, તે શ્રેણીના જે પ્રથમ વર્ગમૂળ હોય છે, તે વર્ગમાના પણ અસંખ્યાતમાં ભાગમાં જે શ્રેણીઓ છે, તે શ્રેણીની બરાબર વિકાસ સચિ અહીં ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિ નારકની વિષભ સૂચિની અપેક્ષા તેના અસંખ્યાતમાં ભાગ પ્રમાણવાળી હોય છે. આ પ્રમાણે અસુકુમારે પણ નારકની અપેક્ષાએ તેના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આવે છે. પ્રજ્ઞાપના મહાઇકમાં રત્નપ્રભા પૃથિવીના નારકની જેટલી સંખ્યા કહેવામાં આવી છે, તેની અપેક્ષાએ પણ બધા ભવનપતિ તેના એક ખ્યાતમાં ભાગ પ્રમાણુ કહેવામાં આવ્યા છે. આ રીતે સર્જનારની અપેક્ષા અસુરકુમાર તેના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે, આ વાત પોતાની મેળે જ સિદ્ધ થઇ જાય છે. ( રહ્યા હતા જોવા મોrfeષણ) અસુરકુમા રિના જે મુક્ત વિક્રિય શરીર છે, તે સામાન્યની અપેક્ષા એ દોષ્ઠિ કારી રની જેમ અનંત છે. (બહુમાળ પરે ! કેવા હાલારી ના હે ભદંત! અસુરકુમારોના કેટલાં અહાક શરીર કહેવામાં આવ્યા છે ? મા! શાદારી દુષિા પIિ) હે ગૌતમ ! આહાથ શરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (હા) જેમ કે (શિ એ જણાવ્યા ૨) બદ્ધ આહારક શરીર અને મુક્ત આહારેક શરીર (પિપલ રે વિહરત તથા માળિયા) આ બન્ને પ્રકારનાં શરીરે આ અસુરકુમાર દમાં હારિક શરીરની જેમ જાણમાં જઈ એટલે કે જેમ બદ્ધ ઔદારિક શરીરે અસુરકુમારના હોતા નથી, તેમ જ બદ્ધ આહારક શરીર પણ અસુરકુમારમાં હતાં નથી. તથા મુક્ત ઔદારિક જેમ અસુરકુમારોનાં અનંત હોય છે, તેમજ મુક્ત આહારક શરીર પણ અનંત હોય છે. (તૈયયનચાવીરા ના પાર્ષિ વૈવિચારી ત માળિયા) અને તેજસ શરીર અને કામણશરીર બદ્ધ મુક્ત વૈકિયા શરીરની જેમ અસુરકુમારોનાં પણ જાણવા જોઈએ. (હા અસુરકુમારા રા નાવ થાિયડુમારપાળ તાવ માળિયદj) અસુરકુમારની જેમ આ બધાં પાંચ શરીરે કહેવામાં આવ્યાં છે તેમજ આ પાંચ શરીર સ્વનિતકુમારાન્ત સુધીના ભવનપતિઓના પણ જાણવા જોઈએ. , .ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે નારક અને ભવનપતિઓમાં પાંચેપાંચ શરીરના કયા કયા પ્રકારો, કેટલા રૂપમાં હોય છે ? આ બધું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નારક જીવેમાં ઔદ્યારિક શરીર હેતું નથી કેમકે ત્યાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૩૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy