________________
આગમની અપેક્ષાએ દ્રવ્ય શંખતા લેટ્ઠનું આ પ્રમાણે વક્તવ્ય સમાસ થતાં દ્રવ્ય શખતા સ્વરૂપનું કથન સમાપ્ત થયુ છે તેમ સમજવું.
ભાવા—આ સૂત્ર વડે સૂત્રકારે સખ્યા પ્રમાણુના નિરૂપણુાર’ભનું થન સ્પષ્ટ કર્યુ છે. આમાં તેએશ્રીએ આમ કહ્યું છે કે સંખ્યા પ્રમાણુનામસળ્યા ? સ્થાપનામખ્યા ૨, દ્રવ્યસ પા૩, ઔપમ્યસખ્યા ૪, પરિમાણુ સખ્યા ૫, જ્ઞાનસખ્યા ૬, ગણનાસા ૭. અને ભાવ સંખ્યાના ભેદથી આડ પ્રકારનું છે. આઠમાંથી ત્રઝુના રૂપનું વર્ણન સૂત્રકાર અહી કરે છે અને શેષ પાંચનું વર્ણન હવે પછી કરશે. આમાં સંખ્યા પ્રમાણુના સંબધમાં આમ કહેવામાં આવ્યું છે કે ‘સવ' આ પદ શંખ-×ખ્યા અને શખ આ બન્ને અનેિ સ્પષ્ટ કરે છે, એથી જ્યાં જે શબ્દની ઘટનાથી અથ-પ્રતીતિ હોય ત્યાં તે શબ્દની ઘટના કરીને વિક્ષિત અની સ’ગતિ મેસાડી લેવી જોઈએ. કાઈ પણ છત્ર અથવા અજીવ દિ પદ્માની સખ્યા એવુ' નામ રાખવુ. તે નામસખ્યા કહેવાય છે. કાષ્ઠ દમ વગેરેમાં આ સખ્યા છે આ જાતની સ્થાપના કરવી તેનું નામ સ્થાપના સખ્યા છે' ‘નામ સખ્યા' અને સ્થાપના સખ્યામાં તફાવત છે, તે આ પ્રમાણે છે કે નામ યાવત્કથિત હોય છે. અને સ્થાપના ત્વરિક પણ હાય છે અને ચાવત્કથિત પણ હોય છે. આ વિષે સ્પષ્ટતા નામમાવશ્યક અને સ્થાપના આવશ્યકના પ્રકરણમાં પહેલા કરવામાં આવી છે. ‘ટુવસંવા' ના વિચારમાં ‘સ’ખ’ શબ્દના અર્થ સંખ્યા પરક લેવામાં આવ્યેા નથી. પરંતુ આને અથ શ’ખ પર લેવામાં આવ્યા છે.
આગમ અને નાઆગમના ભેદથી શખના મેં પ્રકારા કહેવામાં આવ્યા છે. આમાં આગમ શખ અને નેમાગમ શંખના ભેદ રૂપ જ્ઞાયક શરીર ભયશરીર શ’ખ-એમનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકતાના પ્રકરણમાં કથિત ભેદ મુજબ જ જાણી લેવુ જોઈએ. આ અન્ત-જ્ઞાયક શરીર અને ભચશરીર શખથી ભિન્ન દ્રવ્ય શખના એક વિક, બદ્ધાયુષ્ય, અને અભિમુખ નામ ગાત્ર આ ત્રણે ભેદો છે. જે જીવે ઉત્પન્ન થઈને હજી સુધી શ'ખ પર્યાયની આયુને અધ કર્યાં નથી પરંતુ મરણ પ્રાપ્ત કરીને જે શંખની પર્યાયમાં ચેાસ ઉત્પન્ન થવાનેા છે, એવેા શખ પર્યાયમાં ઉત્પન્ન થવાના પૂર્વે પ્રથમ ભવમાં સ્થિત જીવ તે એકવિક શંખ છે. એની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રાતિ પૂર્વની છે. તે બદ્ઘાયુષ્ઠ શખ તે જીવ કહેવાય છે કે
अ० ७९
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૯