________________
આ પ્રમાણે છે કે “અભિમુખતા સામિયને લીધે જ થાય છે એથી - અભિમુખ નામ ગેત્રવાળા દ્રવ્ય શંખની સ્થિતિ જઘન્યથી એક સમયની માંનું : હકપ્રથી; અતર્મહત્ત જેટલી કહેવામાં આવી છે. આ બધાં એક . ભટ્વક આદિ દ્રવ્યશંખ આ કથિત સ્થિતિ પછી ફરી નિયમાનુસાર ભાવશંખ બની જાય છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “એક ભાવિક જીવ દ્રવ્ય શંખ જઘન્યથી અતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી એક કોટિ પૂર્વ સધી રહે છે, ત્યાર પછી તે ભાવ ખ બની જાય છે. એટલે કે શંખ પર્યાયમાં પરિવર્તન થઈ જાય છે. એટલા માટે એકબવિક જીવની દ્રવ્યશખ રૂપમાં રહેવાની સ્થિતિ પૂર્વોકત જઘન્ય અને ઉત્કૃષ્ટ કહેવામાં આવેલી છે. આ પ્રમાણે બદ્ધાયુષ્ક વગેરે વિશે પણ જાણી લેવું જોઈએ. (રયાળે જો નો જ કંઇ કુર) હવે સૂત્રકાર સાત નમાંથી ક્યા નય આ ત્રણ શંખેમાંથી કયા શંખને માને છે. તે વિષે કથન કરે છે. (તસ્થ અમinત્તરદાત્ત રિવિ ફુરસૃતિ inહા મણિથં વાથે, અમપુનામનોરં ) નૈગમનય, સંગ્રહાય, અને વ્યવહારનય આ ત્રણે નયે સ્થલ દકિટવાળા હોય છે, એથી એએ
ત્રણે પ્રકારના શાને માને છે. એવું જોવામાં આવે છે કે જે ભૂલ દષ્ટિ- વાળા હોય છે, તે ભવિષ્યમાં થનારા કાર્યના કારણમાં કાર્યોપચાર કરીને તેને છે તે રૂપમાં વર્તમાનમાં કહ્યાં કરે છે. જેમ કેઈ ભવિષ્યમાં રાજા થનાર હોય - તે એવા રાજપુત્રને લેકે વર્તમાનમાં રાજા કહેતાં હોય છે. જે ઘડામાં ઘી * ભરવાનું છે, તેને પહેલેથી જ ઘૂતઘડે કહેવા લાગે છે. આ પ્રમાણે એક આ ભવિક બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્ર આ ત્રણ પ્રકારના દ્રવ્ય • શંખ ભવિષ્યમાં ભાવ શંખે થશે. અત્યારે તે છે નહિ, પરંતુ - અત્યારથી જ એમને ભાવશખરૂપમાં કહેનારા આ ત્રણ ન છે.
એથી જ આ ત્રણે ત્રણ ન આ ત્રણે શંખેને માને છે. (gaો સુવિ - હિંઉં છ-સં વાવવું જ મિનુ નામ,રં ” ઋજુ સૂત્રનય બે તે પ્રકારના શંખેને માને છે. એક બાયુષ્ક શેખને અને બીજા અભિમુખનામ - ગોત્ર શંખને એક ભાવિક શંખને તે માનતું નથી. કેમ કે આ નય પૂર્વ : નાની અપેક્ષા વિશુદ્ધ હોય છે અને વર્તમાન સમથવત પર્યાયને જ ગ્રહણ - છે એથી એકભાવિકશખને આ નય ભાવશંખ પ્રત્યે અતિ
અવડિત હવા બદલ અતિ પ્રસંગના ભયથી સ્વીકાર કરતો નથી. બદ્ધાયુકે
2 અભિમખનામશેત્ર શખ એ ભાવશંખની પ્રત્યે અતિવ્યવહિત નથી. પરંતુ સમીપ છે એથી એમને માને છે. રિgિ કરનયા મિહલ: ==ળાં હૃત્તિ) શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે ન અભિમુખ નામ ગોત્ર શંખને માને છે. બેને નહિ. આ નયે ઋજુ સત્ર નયની અપેક્ષા પણ વિશુદ્ધ હોય છે. એટલા માટે એમની દૃષ્ટિએ બદ્ધાયુક્કશખ પણ ભાવ શંખની પ્રત્યે અતિવ્યવહિત હોય છે. ફક્ત એક અભિમુખ નામ ગોત્ર નહિ. એથી આને જ શંખે માને છે. ( i નાળચરીર મદિર સર વારિત્તા પ્રાસંલા છે તે નો કાનમ નો વણા-સે તે વસંet) આ પ્રમાણે, નાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય શોમાં સ્વરૂપનું આ કથન છે ને
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૮