SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જેણે શંખ પર્યાયમાં ઉત્પન્ન થવા જેટલા આયુષ્યને બંધ કરી લીધું છે. અની સ્થિતિ જઘન્ય અન્તમુહર્તાની અને ઉત્કૃષ્ટ એક કટિ પૂર્વના ત્રિભાગ પ્રમાણ છે. જેના દ્વીન્દ્રિય જાતિ વગેરે રૂપ નામ કર્મ અને નીચ ગોત્ર રૂપ ત્ર કર્મ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અનમુહૂર્ત સુધી ઉલ્યાભિમુખ થતા નથી એ તે જીવ અભિમુખ નામશેત્ર શખ છે. આની જવન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અતર્મુહૂર્તની છે. પોતપોતાની સ્થિતિ પૂરી થતાં જ આ સર્વ ભાવશંખ બની જાય છે નેગમય, સંગહન અને વ્યવહારનય આ ત્રણે નય આ ત્રણે પ્રકારના શંખને માને છે. રાજુ સૂત્રનય કર્ભાવિક શંખ સિવાય બે પ્રકારના શંખને અને એકઅભિમુખ નામશેત્ર શખશિખ, સમધિરૂઢ અને એવંભૂત નય માને છે. સૂત્ર ૨૩૦ ઔપ સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર પમ્ય સંખ્યાનું નિરૂપણ કરે છે. ."से कि तं ओषम्मसंखा?" इत्यादि શબ્દાર્થ – જિં તું ઘોવાણંear ?) હે ભદત! પમ્પ સંખ્યાનું તાત્પર્ય શું છે ? ઉત્તર : (શોવર્મવંતા રવિણા પuળા) ઔપભ્ય સંખ્યા ચાર પ્રકારની કહેવામાં આવી છે. (d aણ) જેમ કે (ષત્યિ સંથે ચેતવમાં ૧૪વપરાશ, કરિ લંચે શાંતા બ વવણિકન, ગરિક સંર્થ સંતાળ સામિઝા) જયાં સદુવતુ સદુ વસ્તુની સાથે ઉપમિત કરવામાં આવે છે, તે ઔપમ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે. જ્યાં સદુવસ્તુ અસદુવસ્તુની સાથે ઉપમિત કરવામાં આવે છે તે ઔપભ્ય સંખ્યાને બીજો પ્રકાર છે. જ્યાં અસલ્વરતુ કદવતની સાથે ઉપમિત કરવામાં આવે છે, તે પામ્ય સંખ્યાનો ત્રીજો પ્રકાર છે. (ત્યિ તળે ગણતાળ મિક) જ્યાં અસદુવતુ અસત્વરતુની સાથે ઉપમિત કરવામાં આવે છે તે પામ્ય સંખ્યાને જે પ્રકાર છે. પગ્ય શબ્દને અર્થ ઉપમા છે તેમજ વસ્તુના પરિવદનું નામ સંખ્યા છે. ઉપમા આપીને વસ્તુને નિર્ણય કરો અથવા ઉપમા પ્રધાન જે વસ્તુને નિર્ણય હોય છે, તે પમ્ય સંખ્યા છે. આ ઉપમાન ઉપમેયની સત્તા અને અસત્તાથી પૂર્વોક્ત રૂપે ચાર પ્રકારનું થાય છે. (તસ્ય સાથે संतएणं सवमिज्जइ जहा-संता अरिहंता संतरहिं पुरवरेहि कवाडेहि संतरहिं वच्छेहिं अमिज्जति, तं-जहा,-पुरवर कवाडवच्छा फलिहभुया दु'दुहित्थणियघोसा सिरिवच्छंकियवच्छा - सव्वेऽवि जिणा पउव्वीस) આમાં જે ઔપભ્ય સંખ્યાને પ્રથમ પ્રકાર છે તે આ પ્રમાણે છે, જેમ કે અરિહંત લાગવાનું વક્ષસ્થળ મુખ્ય નગરના કપાટ જેવું હોય છે. અહી ૨૪ અરિહંત ભગવંત સત્રૂપ છે અને પરવરના કપાટ પણ સદુપ છે સારૂપ કપાટેની સાથે અહંત ભગવંતેના વક્ષસ્થળે ઉપમિત કરવામાં આવ્યા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૦
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy