________________
પ્રમાણે એક ચેાજન લાંખી, એક ચેાજન પહાળી તેમજ કંઈક ક્રમ ષષ્ઠ ભાગ અધિક
기밀
ચેાજન
કઈક કમ લેવા જોઈએ આ અને એક જ ચેાજન ઊડી જેટલી પરિધિવાળા એક પલ્ય જેવા ગેાળ કૂવા સમજવા જોઈએ. (જે નં पहले गाहिय बेयाहिय तेयाहिय जाष सत्तरतरूढाण संसट्टे संनिचिए भरिए યાજળદોઢીળ) મા કૂવાને પછી માલાગેથી નીચેથી ઉપર સુધી સંપૂર્ણ પણે ખૂખ ઠાંસીને ભરવા જોઈએ એવી રીતે ભરવા જોઇએ કે સહેજ પણુ જગ્યા ખાલી રહે નહિ જે ખાલાોથી આ ગ્રૂપ ભરવામાં આવે, તે ખાલાગ્ન એક દિવસ, ત્રણ દિવસ યાવત્ વધારેમાં વધારે સાત દિવસ સુધીના મેટા થયેલા ખાલાગ્રોની ખરાખર હાવા જોઈએ એટલે કે . સુ'ડિત થયા પછી શેષ રહેલ ખાલાગ્રભાગ જેટલા હાય છે, તેટલા જ માટા તે વાળા હાવા જોઈ એ સૂત્રસ્થ સંતુષ્ટ' શબ્દ વડે આ વાત સ્પષ્ટ થાય છે કે તે પ આકણ્ સ'પૂરિત હાવા જોઈએ એટલે કે, પૂરેપૂરા ભરેલે હાવા જોઇએ “ સન્નિચિત્ત ” શબ્દ આમ કહે છે કે-પ એવી રીતે ભરવા જોઇએ કે થાતુ પશુ સ્થાન રિક્ત દેખાય નહિ (àળ વાસના નોથળી હદ્દેલા નો વાઝ પન્ના, નો છુદ્દેકના નો હિવિદ્ધવિજ્ઞા) તેમજ જે ખાલાગ્નો તે કૂવામાં ભરવામાં અવ્યા છે, તે અગ્નિથી મળી શકતા નથી તેમજ પ્રવનથી પણ તે ઉડાવી શકાતા નથી તે પ્રમાણે ઠાંસી-ઠાંસીને ખાલાગ્નો કૂવામાં ભરવા જોઈએ જ્યારે બાલગ્રો ઠાંસી-ઠાંસીને ભરવામાં આવશે ત્યારે જ તેમના પર અગ્નિ તથા વાયુના પ્રભાવ પડશે નહિ એજ વાત આ પદો વડે સૂચિત કરવામાં આવી છે એકદમ ઠાંસીને ભરવાથી જ્યારે ત્યાં સહેજ પણ ખાલી જગ્યા રહેશે નહિ ત્યારે પવનના અપ્રવેશથી તેઓ અસારતાને પણ પ્રાપ્ત કરશે નહિ અને એથી જ તેમાં થાડા પણ કેવાડા લાગશે નહી. જ્યારે તેઓમા થેાડા પણ સડા ઉત્પન્ન થશે નહિ ત્યારે તે સુરક્ષિત રહેશે એટલે કે વિશ્વસ્ત થશે નહિ અને (જે વૃત્તા..........) તેઓમાં દુધ પશુ ઉત્પન્ન થશે નહિ મા પ્રમાણે કૂવામાં તે ખાલાથો ભરવા જોઇએ. (સદ્ગોળ' સમજુ સમક્ ળમાં बालगं अवहाय जावद्दरण कालेन से पल्ले खीणे नीरए निल्लेवे, निट्ठिए મ, તે તે વાવહારિકદાર જિયોમે) ત્યાર પછી એક એક સમયમાં એક એક માલાગ્ન તેમાંથી બહાર કાઢવા જોઈએ. આમ કરતાં કરતાં જેટલા કાલમાં તે પલ્ય-કૂવા-ખાલી થઈ જાય છે, બાલાવ્રોની ઘેાડી પણ રજ તેમાં શેષ રહેતી નથી, માલાશ્રોને ચાંડા પણ સશ્લેષ તેમાં રહેતા નથી તેથી તે ખાલાગોથી એકદમ રહિત થઈ જવાથી પહેલાં જેવા વિશુદ્ધ કૂવા થઈ જાય 'છે, એજ કાલસ્વરૂપ ખાદર ઉદ્ધારપલ્યેાપમ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે કૂવામાં ભરેલા ખાદ્યો જેટલા વખતમાં તે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, એટલે કે આ ખાલામોને ખહાર કાઢવામાં જેટલા વખત પસાર થયે છે, તેજ ‘માદર ઉદ્ધાર પલ્યોપમ’નુ સ્વરૂપ છે. આ આદર ઉદ્ધાર પત્યેાપમ, પલ્યાન્તગત ખાલાો સભ્યેય હોવાથી સખ્યાત સમય પ્રમાણુ હાય
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૮૫