SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે તેમાંથી જે બાલાશ્રો બહાર કાઢવામાં આવ્યા છે, તે સંખ્યાત સમયમાં જ બહાર કાઢવામાં આવ્યા છે આ પ્રમાણે વ્યવહાર પલ્યોપમ વિશે કથન કરીને હવે વ્યવહાર સાગરોપમની પ્રરૂપણ કરે છે. (gufa ઉછાળ कोदाकोड़ी हवेज इस गुणिया, तं वावहरियस्स उद्धारसागरोवमस्स एगस्स भवे परिમાન) આ પલ્યોપમની કટિ-કોટિ દશ વૃશિત જ્યારે થઈ જાય છે ત્યારે એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણુ કહેવાય છે એટલે કે દશ કેટ— કેટિ વ્યવહાર પત્યને એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે મહત્વની સમાનતાના આધારે સાગરની સાથે તુલના કરવામાં આવી છે. એથી જ આને સાગરોપમ કહેવામાં આવે છે. (guઉ વાવાનિય કારજિળોવાसागरोवमेहि कि पक्षोयणं ) શંકા- આ વ્યાવહારિક ઉદ્ધા૨૫પમ અને વ્યાવહારિક સાગરોપમથી ક્રયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(guઉં વારણg affઝોરમણામોહિં ઘર gિજોયí વિરું પwwાવળા પurવિના) આ વ્યાવહારિક ઉદ્ધાર પહોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી એક પણ પ્રયજન સિદ્ધ થતું નથી આ અને ફક્ત પ્રરૂપણા માટે જ છે. . શંકા–જ્યારે એનાથી કઈ પણ પ્રજનની સિદ્ધિ થતી નથી, ત્યારે નિરર્થક હોવાથી એની પ્રરૂપણુ જ વ્યર્થ છે?' ઉત્તર-ખરેખર આમ નથી કેમકે જ્યારે બાઇર પલ્યોપમાદિની પ્રરૂપણ થઈ જાય છે, ત્યારે તેનાથી સૂમ ૫૯પમાદિની પ્રરૂપણા સરલતાથી સમજમાં આવી જાય છે. એથી જ સૂક્ષમની પ્રપણુમાં ઉપયોગી થઈ પડે છે, એટલા માટે ખાદરની પ્રરૂપણ સાવ નિરર્થક ગણુંય નહિ. ' શકા–તો પછી “ mતિય ક્રિgિોળ” આ પાઠ કહેવામાં આવ્યો છે, તે આ પાઠની સંગતિ કેવી રીતે બંધ બેસતી કરી શકાય? ૪૦ ૩૪. ઉત્તર–સૂક્ષમની પ્રરૂપણામાં આ ઉપયોગી છે, તો આ ઉપયોગિતા રૂપ પ્રજન એક રીતે અ૫ પ્રજન જ છે. એથી સૂત્રકારે આ અહ૫ પ્રયોજનની ત્યાં વિવક્ષા કરી નથી આ દૃષ્ટિએ જ તેને પ્રરૂપણા માત્ર કહી દીધી છે એ પ્રમાણે બાદર અદ્ધા પલ્યોપમ વગેરેના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. તેણે વાગરિ ઉદ્ધારઢિોરમે) એ પ્રમાણે આ વ્યાવહારિક ઉદ્ધાર પોપમનું સ્વરૂપ છે (સે ફ્રિ સં હતું કે રાવળિોવશે ) હે ભદંત ! તે સૂમ ઉદ્ધાર પલ્યોપમ શું છે? ઉત્તર(દ્વારdfઝ રોજમે) તે સૂક્ષમ ઉદ્ધાર ૫૯પમ આ પ્રમાણે के.-(से जहानामप पल्ले सिया जोयण आयामविक्खंभेण जोयण उव्वेहेणं + રિni ared રિલે નં) જેમ કેઈ એક ૫૯૫ હોય અને તે લંબાઈમાં, પહોળાઈમાં તેમજ ડાઈમાં એક યોજન પ્રમાણુ હોય, એની પરિધિ કંઈક વધારે ત્રણ યોજન જેટલી હોય. (સે re gifણય વેચાહિય તેયાફિર ગાય હરદ્ધાજ હંસ રિવિણ મણિ થJરાતી) આ પૃદયને એક અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy