SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ, બે દિવસ, ત્રણ દિવસ યાત્ સાત દિવસ સુધીના બાલાશ્રોથી ખૂબ ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવે (તરથ નં વાળે અતિજ્ઞારું ૬ રન) એમાં જે એક-એક બાલા છે, તેના કેવલીની બુદ્ધિની કલ્પના વડે અસંખ્યાત-અસંખ્યાત ખડો કરવા જોઈએ. તેનું વાર્ષિ વિતી ओगाहणाओं असंखेज्जइभागमेत्ता सुठुमस्व पणगजीवस्त्र सरीरोगाहणाओ બૉલિવર) આ દરેકે દરેક બાલાગ્ર ખંડ' દણ્યવગાહનાની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર છે. ચક્ષુ વડે ઉત્પન્ન જે દર્શન રૂપ દૃષ્ટિ છે, તે દષ્ટિ જે વસ્તુમાં પછિદ્ર કરવામાં પ્રવૃત્ત હોય છે, તેજ વસ્તુ દેવગાકના ૩૫થી અહીં કહેવામાં આવી છે એટલે કે જે વસ્તુ ચક્ષદર્શનનો વિષય હોય છે તેજ વસ્તુ દણ્યવગાહના છે આ પ્રમાણે આ દરેકે દરેક બાલાચ-ખંડ તેના અસંખ્યય ભાગવતી છે. આ અર્થ જાણ જોઈએ તાત્પર્ય એ પ્રમાણે છે કે પુદ્ગલ દ્રવ્યને વિશુદ્ધ ચક્ષુદર્શનવાળું જુએ છે, તે દઢવગાહના રૂ૫ વસ્તુના અસખ્યામાં ભાગ માત્ર તે દરેકેક ખડીકત બાલા છે આ જાતને અર્થ “ai ganiણા વિદ્વાનોનાનાળો અસં. લેવાદમા ” આ પાઠને જાણવું જોઈએ વ્યાવહારિક પલ્યમાં જે બાલા ગ્રહણ કરવામાં આવ્યા છે, તે સ્વાભાવિક ગ્રહણ કરવામાં આવ્યા છે. એટલે કે ત્યાં બાલાશોના ખંડ કરવામાં આવ્યા નથી અહીં સૂક્ષમ પલ્યમાં વ્યાવહારિક પલ્યમાં સંપૂરિત દરેકે દરેક બાલાશોના અસંખ્યાત ખ કરવામાં આવ્યાં છે. આ રીતે દ્રવ્યની અપેક્ષા દરેકેદરેક બાલાગ્રખંડના માનનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ તેનું માન નિરૂપિત કરવા માટે કહે છે કે તે દરેક બાલાગ્ર ખંડ સૂક્ષમ પનક (નીલ) જીવના શરીરની જેટલી -અવગાહના હોય છે, તેનાથી અસંખ્યાત ગણા છે તાતપર્ય એ છે કે “સમપનક જીવનું શરીર જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, તે ક્ષેત્રની અપેક્ષા તે દરેકે દરેક બાલાવ્ર ખંડ અસંખ્યાત ગણુ ક્ષેત્રને ઘેરે છે. આ પ્રમાણે આ હરેકે-દરેક બાલારા ખંડ પર્યાપ્ત બાદર પૃથિવીકાયિક શરીરની બરાબર છે, આમ જાણવું જોઈએ. (તેવં વાસઘંar નો યા , નો રાઝ ફગા, જે ગુના, જો સિવિતૃત્તિકા, જો qહત્તા[ ૬૪ માદક) આ પદને અર્થ વ્યાવહારિક પક્ષના અર્થમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તો समए समए एगमेगं बालग्गखंड अवहाय जावइएण' फालेणं से पल्ले खीणे નg નિચે નિદિર મા સે i સુહુને કારઢિોરમે) તે બાલારા ખંડે. માંથી દરેકેદરેક બાલારા ખંડને સમય સમય પર બહાર કાઢવું જોઈએ. આ પ્રમાણે તે બદલાગ્ર ખડે જેટલા વખતમાં તે પથથી પૂરેપૂરા બહાર નીકળી જાય છે તેટલા કાલને એક સૂક્ષમ ઉદ્ધાર પોપમ થાય છે ત્તા નીવવગેરે સૂત્ર શબ્દનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો અહી પણ તે પ્રમાણે જ અર્થ જાણવો જોઈએ. (હે તે અને વાર દિવ) આ રીતે આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે. અહીં એ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy