________________
જાણવું આવશ્યક છે કે આ જે બાલાગ્ર ખંડે છે, તે અસંખ્યાત છે પ્રતિ. સમય એક-એક બાલાગ્ર ખંડને બહાર કાઢવાથી સંખ્યાત વર્ષ કેટિ કેટિ સમાપ્ત થઈ જાય છે. એથી આનું નામ સંખ્ય ત વર્ષ કટિનું છે. (एएपिल्लाणकोडाकोडी हवेज्ज दस गुणी या तं सुहमस्स उद्धारसागरोवमस्स पगास અને દિના) આ પાપમની ૧૦ ગુણિત જે કેટ-કેટિ છે તે એક સૂક્ષમ ઉદ્ધાર સાગરેપમનું પરિમાણ હોય છે. (જીવહિં કુદુમોવાણામે હિં વિ જોય) હે ભદ્રત ! આ સૂક્ષમ ઉદ્ધારપામ અને સૂકા ઉદ્ધાર સાગરોપમથી કયું પ્રયજન હિદ્ધ થાય છે ?
ઉત્તર-(guહું કુટુંબ૩ઢાઢિ નો મરોમેન્દુિ રામુરા રદ્વાર દેવક) આ સૂક્ષમ ઉદ્ધારભેપમ અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપ સમુદ્રોની ગણત્રી માટે ઉદ્ધાર પ્રમાણુ ગ્રહણ કરવામાં આવે છે તેવદશા i મને ! તીવસ મુદ્દા ઉદ્ધારેમાં વળા ) અહી શિષ્ય પ્રશ્ન કરે છે-હે ભદત ! ઉદ્ધાર પલ્યોપમ અને ઉદ્ધાર સાગરોપમ કેટલા દ્વીપ સમૂહોને બતાવે છે? • ' ઉત્તર-(વોચમા ! કાવફા બારક નં ઉદ્ધારણાગરોપમ ઉદાસમા વરાળ હીરપરા, સટ્ટાબં--જે તે સુકુ ઉદ્ધારકજિલ્લોયમે) હે ગીતમ! જેટલા અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમા–બાલાોના નીકળવાના સો છે, એટલા જ એક બીજાથી બમણા બમણ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો છે. એવું ઉદ્ધાર પલ્યોપમથી નિષ્પન્ન ઉદ્ધાર સાગરોપમથી જણાઈ આવે છે. આ પ્રમાણે આ સૂમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે ઔપમિક પ્રમાણુ વિશે વિવેચન કર્યું છે. તેમાં તેઓએ કહ્યું છે કે આ ઔપમિક પ્રમાણુના વસ્તુતઃ બે પ્રકારે છે એક પાપમ રૂપ અને બીજું સાગરોપમ રૂ૫ ૫યથી સાગર નિષ્પન્ન થાય છે. ધાન્ય વગેરે ભરવાનું જે કૂવા જેવું ગોળ સ્થાન હોય છે, તેનું નામ પથ-કશલ છેઆ પત્યની ઉપમાથી જેન અસ્તિત્વ પ્રકટ કરવામાં 'અવે છે, તેનું નામ “પલ્યોપમ” છે. “પપમ,” ઉદ્ધાર પપમ, અદ્ધા પોપમ અને ક્ષેત્રપલ પમના ભેદથી ત્રણ પ્રકારનું છે. સૂમ ઉદ્ધા૨પ૯પમ અને વ્યાવહારિક ઉદ્વાર પહેપમના ભેદથી ઉદ્ધાર પલ્યોપમના બે ભેદે છે. એક યોજન લાંબા, ઊડે અને પહેબે ગોળાકાર હોય તેને સાત દિવંસના ઊગેલાવાળોથી ખૂબ ઠાંસીઠાંસીને પૂરેપૂરો ભરવામાં આવે, તે તે કૂવાને વ્યવહાર
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૮૮