SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ યમાં તે શરીરથી રિકત થઈ જાય છે, તેટલા સમય પ્રમાણુ પ્રદેશ તે વિષ્કભસૂચિને જાણ જોઈએ. એટલે આ વિષ્ફભસૂચિ આ રીતે રિત કરવાથી અસંખ્યાત સમયમાં જ રિકત (ખાલી) થશે. એટલા માટે આ આ વિખંભ સૂચિના પ્રદેશ પણ અસંખ્યાત જ માનવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરવાથી આ નિષ્કર્ષ નીકળે છે કે વ્યંતર દેના બદ્ધ વૈકિય શરીરેનું પ્રમાણ ક્ષેત્રની અપેક્ષા અસંખ્યાત પ્રદેશ પ્રમાણે છે. એટલે કે એઓ અસંખ્યાત છે. ( ૪થા ના ઓહિયા શોઢિયા તણું માળિયા) વ્યતર દેવોના મુકત વૈક્રિય શરીરનું પ્રમાણ સામાન્ય મુકત ઔદારિક શરીરની જેમ અનંત છે ? માણારાકરી સુવિદા નિ ના અણુરમરાળ તથા માનિચઢવા) બદ્ધ અને મુકત આહારક શરીરનું પ્રમાણુ અસુકુમારોના બન્ને પ્રકારના આહારક શરીરના પ્રમાણુની જેમ જાણવાં જોઇએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે “વ્યન્તર દેવમાં બદ્ધ ઔદારિક શરીરની જેમ બદ્ધ આહારક શરીર હતાં નથી. મુકત આહારક શરીરે મુંક્ત દારિક શરીરની જેમ અનંત હોય છે. (વાળમૈતાળે મરે ! જેરા તેવાણીરા, ઘsળ?) હે ભદન્ત ! વ્યતર દેવોના તૈજસશરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે ? (Tોઘા) હે ગૌતમ! (pufé રે વેરવિચારી તણા જેવારી મણિચકa) જે પ્રમાણે એમનાં વૈકિયશરીર કહેવામાં આવ્યાં છે, તે પ્રમાણે જ એમનાં તેજસ શરીર વિષે પણ જાણવું જોઈએ. એટલે કે બદ્ધ વૈકિયની જેમ એમનાં બદ્ધ તૈજસ શરીરો અસંખ્યાત હોય છે. અને મુકત તેજસ શરીરે મુકત વૈક્રિયશરીરની જેમ પ્રમાણમાં અનંત હય છે, હા માસીના નિ માનવા) આ પ્રમાણે કામણ શરીરેનું પ્રમાણ પણ જાણવું જોઈએ. (કોશિશાળે અંતે ! જવા દોઢિયારી પunત્તા જોશના ના નેરાણા તણા ચાળિયદા) હે ભદત ! તિષ્ક દેના દારિક શરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે ? હે ગૌતમ ! જતિષ્કના ઔદ્યારિક શરીરે નારકોના ઔદારિક શરીરની જેમ કહેવામાં આવ્યાં છે. એટલે કે બદ્ધ દારિક શરીર તે તિકને હતાં નથી મુકત ઔદારિક શરીર હોય છે. તે પૂર્વભવની અપેક્ષાથી હેય છે. એટલા માટે એમનું પ્રમાણ અનંત છે. (કોરિયામાં મતે વરણા વેવિયરી પત્તા) હે ભદન્ત! તિષ્ક દેના કેટલાં વૈક્રિય શરીરે કહેવામાં આવ્યાં છે, (જો મા !) હે ગૌતમ. (વેરવિચaરી સુવિદi guid) વૈક્રિય શરીરો બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તં ક) તે પ્રકારે આ પ્રમાણે છે. ( ૪થા ૨ મુરચા ) એક અદ્ધ વૈક્રિય શરીર અને બીજું મુક્ત વૈક્રિયશરીર (તાથ णं जे बद्धेल्लया जाव तासिणं सेढीणं विखंभसूई बे छप्पण्णंगुलमयરાહિમાનો પર૩) આમાં જે બદ્ધ વિકિય શરીર છે, તે અસંખ્યાત છે. અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળના જેટલા સમયે હોય છે, તેટલા તે કાળની અપેક્ષા એ છે. ક્ષેત્રની અપેક્ષાએ એમનું પ્રમાણુ પ્રત૨ના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિના પ્રદેશોની બરાબર છે. અહીં આ શ્રેણિઓની વિષ્કભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિ વ્યંતરોની વિäભસૂચિની અપેક્ષાએ સંખ્યાતગણી છે. કેમકે જાતિષ્કનું પ્રમાણ વંતરાના પ્રમાણુની અપેક્ષા સંખ્યાત ગણા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫ર
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy