SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યન્તરઆદિ કે દારિક આદિ શરરિાદિ કા નિરુપણ હવે સૂત્રકાર વ્યક્તરના દાક્ષિક વગેરે શરીરનું પ્રતિપાદન કરે છે. 'वाणमंतराणं ओरालियसरीरा' इत्यादि । શબ્દાર્થ–(વાળમંતરાળં કોટિચરોના જોરા) વ્યતર દેના ઔદરિક શરીરનું પ્રમાણ નારકોના ઔદારિક શરીરના પ્રમાણુની જેમ જાણવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરના ભેમાંથી બદ્ધ ઔદારિક શરીરે તે ચતરોનાં હેતા નથી. મુકત જે ઔદારિક શરીર છે, તે પૂર્વભવની અપેક્ષાએ અનંત હોય છે. (વાળમરાળ મરે! વરૂ વેવિયરી vowત્તા ?) હે ભત! વ્યંતર ના કેટલાં વૈક્રિય શરીરે કહેવામાં આવ્યાં છે? () હે ગૌતમ! (વિયરી) વૈકિય શરીર (દુવિgા Hour) બે પ્રકારના કરવામાં આવ્યા છે (તં કદા) જેમ કે (રઝા ૨ મુસા ) એક બદ્ધ અને બીજા અબદ્ધ (તરથ ળ ને તે બે વરવા તેf માંલિકત્તા) આમાં જે બદ્ધ વૈક્રિયશરીરે છે, તે સામાન્યની અપેક્ષાએ અસંખ્યાત છે. (અહં. famiacqળીઓgિ fહું કaણીતિ કાઢ) કાળની અપેક્ષા આ અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસર્પિણી કાળના જેટલા સમયે હેય છે, તેટલા છે. (ત્ત બો કવિ નાગો રેઢીઓ પર અવિકારમાશે, તાવ સેળ વિāમણૂ સત્તનો નાથવાઢિમા પથરા) તેમજ ક્ષેત્રની અપેક્ષા એમનું પ્રમાણ આ પ્રમાણે છે કે પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં આવેલી જે અસંખ્યાત શ્રેણિઓ છે તે શ્રેણિઓના જેટલા પ્રદેશો છે, તેટલા પ્રદેશ પ્રમાણ એઓ છે એટલે કે વ્યંતરના આ બદ્ધ વૈક્રિયશરીર પ્રતરના અચંખ્યામાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિરૂપ છે. શંકા-પ્રતાના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત જન કેટીઓ પણ હોય છે. તે શું આ ક્ષેત્રમાં વર્તમાન જે નભ શ્રેણિઓ હોય છે, તેમનું અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે? ઉત્તર-આ જાતની નભા શ્રેણિઓ અત્રે ગ્રહણ કરવામાં આવી નથી, પરતુ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓની વિષ્કભસૂચિ જ અત્રે ગ્રહણ કરવામાં આવી છે. વિષ્કભસૂચિ પંચેન્દ્રિયતિયાની બદ્ધ ઔદારિક શરીરની વિષ્કભસૂચિની અપેક્ષા એ અસંખ્યાતગણી હીને જાણવી જોઈએ. એજ વાત સૂત્રકારે “હજરોચારચારમાં રરર” આ સૂત્રપાઠ વડે વ્યકત કરી છે. એટલે કે સો સંખ્યાત જનોના વર્ગમૂળ રૂપ જે અંશ છે, તે અંશ રૂપ અહી વિકંભચિ ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિને પ્રતિપ્રદેશ એક એક વ્યંતરના બદ્ધ વેકિય શરીરથી વ્યાપ્ત છે. આ વિષ્ફભસૂચિના એક એક પ્રદેશથી પ્રતિસમય એક એક વ્યંતર શરીરને અપહાર કરવાથી તે વિષ્કભસૂચિ સમુચિ જેટલા સમ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૧
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy