________________
હે ભદત! મનુષ્યોના કેટલા પ્રમાણમાં વૈક્રિયશરીર કહેવામાં આવ્યાં છે ? (નોરમા ?) હે ગૌતમ! જે હવે વિચાર સુવિદ્યા પત્તા) વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યાં છે. (i =ા) જેમ કે (
૧૪થા ચ મુરચા ૨) પ્રથમ બદ્ધ અને દ્વિતીય મુકત (સરળ) આમાં (જે તે રચા) જેવો બદ્ધ વૈક્રિય શરીરે છે. () તેઓ (સંવિક7) સામાન્ય રૂપથી સંખ્યાત છે. (समए समए अवहीरमाणा अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीर'ति) मे એક સમયમાં એમને અપહાર કરવાથી સંખ્યાત કાળમાં એમને અપહાર થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે વૈક્રિયશરીર લબ્ધિની યોગ્યતા ગર્ભ જેની જ હોય છે. આમાં પણ આ ક્રિયશરીર લબ્ધિ કઈક કંઈક મનુષ્યમાં જ હોય છે. આ બધા કાળની અપેક્ષાથી સંખ્યાત એટલા માટે કહેવામાં આવ્યાં છે કે એક એક સમયમાં એમને એક એક કરીને જે અપહાર નિકાલ કરવામાં આવે તો તેમાં સંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પસાર થઈ થઈ જાય છે. જે આ વૈક્રિયશરીરૂને અપહાર કહેવામાં આવે છે. તે ફકત એક ઉદાહરણ માત્ર છે. ખરેખર એમનો અપહાર સંભવતા નથી. એ જ વાત સૂત્રકારે તેનો વેવ માહિચા વિચા) આ સૂત્રપાઠ વડે પ્રકટ કરવામાં આવી (કુરા ના શોણિયા ઘોઢિયાળ મુરરયા સામાળિચરવા) મુકત વૈકિય શરીરનું પ્રમાણ મુકત સામાન્ય ઔદ્યારિક શરીરની જેમ અનંત જાણવું જોઈએ. (નgણા f અરે ! દેવફા જાફાનો પછાત્તા ?) હે ભદંત! મનુષ્યોના આહારક શરીર પ્રમાણમાં કેટલાં કહેવામાં આવ્યાં ? (નોરમા !) હે ગીતમ! (ારાવા સુવિg goળા) આહારક શરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તં કgજેમ કે ( થા ચ મુકવા ) એક અદ્ધ આહારક શરીર અને બીજું મુકત આહારક શરીર (તરથ છે કે તે પહેલા તેના સિવ શરિથ. શિવ શરિથ) આમાં જે બદ્ધ આહારક શરીર છે તે મનુષ્યો ને હોય પણ ખરા અને નથી પણ હતાં. (ગદ્ થઇ જાને પણ વા સો ઘા તિom )
अ० ५९ જે હોય છે તે જઘન્યથી એ એક, બે અથવા ત્રણ હોય છે. (૪૪al સાપુડુત્ત) અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સહસ્ત્ર પૃથકત્વ સુધી હોઈ શકે છે. (મુરા ના જોહિચા) મુકત આહારક શરીરે લધુતર અનંત ભેટવાળા હોય છે. (તૈયારી ન હં રેવ મોરારિયા તા માળિયા) મનુષ્યના તેજસ કામક શરીરનું પ્રમાણુ એમના ઔદારિક શરીરના પ્રમાની જેમ જાણવું જોઈએ.
ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે મનુષ્યના પંચ શરીરનું પ્રમાણ કહેલું છે. જો કે એક મનુષ્યના એકી સાથે ચાર શરીરેજ થઈ શકે છે. પાંચ શરીરે એકી સાથે હોતાં નથી. પરંતુ અહીં જે પાંચ શરીરના અસ્તિત્વ વિષે કહેલું છે, અને તેમનું પ્રમાણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અનેક મનુષ્યની અક્ષા મનુષ્યના એકી સાથે પાંચ શરીરો સુધી થઈ શકે છે. એ સૂ ૨૧૬ .
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૫૦