SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મહાદ’ડકમાં કહેવામાં આવ્યું છે. અહી વિજ્ક ભસૂચિનુ' પ્રમાણુ પ્રતર સ`ખ ધી દ્વિષર્દૂ પચાશદ ગુલ શતવગ પ્રતિભાગ રૂપ ગ્રહણુ કરવામાં આવ્યું છે, એટલે કે ૨૫૬ પ્રતરાંશુલાના વર્ગમૂળ રૂપ જે પ્રતિભાગ અંશ છે. તે અશ રૂપ અહીં વિશ્ક ભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આવિષ્ક‘ભસૂચિમાં અસખ્યાત પ્રદેશે હાય છે. આ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષા જ્યેાતિષ્ઠ ઢવાના વૈક્રિય શરીરા વિષ્ણુભસૂચિના પ્રદેશની ખરાખર છે. (મુîજીવા ના લોહિયા કોરાસ્ટ્રિયલરીયા તા માળિયના) ન્યાતિષ્ઠ દેવાના મુક્ત વૈક્ષિ શરીરાનુ` પ્રમાણ સામાન્ય મુક્ત ઔદારિક શરીરાના પ્રમાણુ તુલ્ય જાણવુ‘ જોઇએ. સામાન્ય મુક્ત ઔદારિક શરીરનું પ્રમાણુ અનંત કહેવામાં આવ્યુ છે. એટલા માટે એમના મુકત વૈક્રિય શરીરોનું પ્રમાણુ પણ અનંત છે. (બ્રાનસીરા નફા મેરાનું સદ્દા માનિયન્ના) તિષ્ઠ દેવાના આહારક શરીરનું પ્રમાણ નારકીઓના આહારક શરીરના પ્રમાણુ તથ્ય જાણુયુ' જોઇએ, નારકીઓના મૃદ્ધ આહારક શરીર હાતાં નથી. એટલા માટે જાતિષ્ક દેવેાના પશુ આહારક શરીરા નથી. મુક્ત આહારક શરીરનું પ્રમાણ ત્યાં મુકત ઔદારિક શરીરાની જેમ અનંત કહેવામાં આવ્યું છે. તા અહીં પણ એમનું પ્રમાણ એટલુ જ જાણી લેવું જોઇએ. (તૈયાÆચચરીવા ના પäિ ચેત્ર વેલચિલ્લરીરાતદ્દા માળિયા) જ્યાતિષ્ઠ દેવાના બદ્ધ, મુકત તેજસ અને કાણુ આ એ શરીરનુ' પ્રમાણુ એમનાં બુદ્ધમુકતવૈક્રિય શરીરના પ્રમાણુ તુલ્ય કહેવામાં આવ્યું છે. એમ જાણવું જોઈએ, એમનાં બહવૈક્રિય શરીરનું પ્રમાણુ અસખ્યાત તેમજ મુકતવૈક્રિય શરીરશનું પ્રમાણુ અન‘ત કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે એમના મદ્ય તૈજસકામણુ શરીરનું પ્રમાણુ અસખ્યાત અને મુકત તૈજસ કામણ શરીરાનુ` પ્રમાણ અનંત છે. (તેમાનિયાળ અંતે ડ્રેડ્યા ઓહિયલરીયાવર્ત્તા?) હૈ ભદત । વૈમાનિકદેવાનાં ઔદ્યારિક શરીરા કેટલાં કહેવામાં આવ્યાં છે? (નોયમા ! ) હું ગૌતમ ! (નન્હા નૈડ્યાનું તદ્દા માળિયવા) જેમ નારકાના ઔદારિક શરીરે ની પ્રરૂપણા કરવમાં આવી છે, તે પ્રમાણે જ વૈમાનિક દેવાના ઔદારિક શરીશની પ્રરૂપણા વિષે પણ સમજી લેવુ' જોઇએ. (વેમાળિયાનં અંતે ! છેવચા વેન્દ્રિય છુરી વળત્તા ?) હે ભદંત | વૈમાનિક દેવેના વૈક્રિય શીરા કેટલાં પ્રજ્ઞસ થયેલાં છે ? (નોયમા !) હૈ ગૌતમ ! (વેચિલરીયા સ્તુવિદ્દા વળત્તા) સામાન્ય રૂપમાં વૈક્રિય શરીરા બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (ä અદ્દા) જેમ કે (ઢેરજીયા ૫ મુશ્કેજીયા ચ) એક ખદ્ધ વૈક્રિય શરીર અને બીજા મુકત વૈક્રિય શરીર (સહ્ય ખં ને તે મહેરથા તે નં સંવિજ્ઞા, સંલેર્િંન્નŕવળી ओसविणोहिं भवद्दीरंति कालओ, खेत्तओ असंखिज्जा खेढीओ परस्स असं. ઘે ગમશે) આમાં જે વૈમાનિક દેવાના અદ્ધવૈક્રિય શરીરા છે તે સામાન્યની અપેક્ષા અસખ્યાત છે. કાળની અપેક્ષા એમનું પ્રમાણ અસખ્યાત ઉત્ત્તપિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયેા છે, તેટલી સખ્યા પ્રમાણુ છે અને ક્ષેત્રની અપેક્ષા પ્રતરના અસખ્યાતમાં ભાગમાં વર્તમાન અસખ્યાત શ્રેણિઓની જેટલી પ્રદેશરાશિ હાય છે. તેટલાં છે (સદ્ધિ ાં સેઢી નં વિÄમસૂદ્ ગુરુશ્રીચયમૂરું ચમૂવલુવન) અહીં આ શ્રેણુિઓની અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy