SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પરીતાનાતક (૨) યુક્તાનંતક (૩) અનંતાનંતક (૧) જઘન્ય પરીતાનંતક (૧) જઘન્ય યુક્તાનંતક (૧) જઘન્યાનન્તાનંતક (૨) ઉત્કર્ષક પરીતાનંતક (૨) ઉત્કર્ષક યુક્તાન તક (૨) અજઘર્ષકાનતા(૩) અજઘન્ય ઉત્કર્ષક (૩) અજઘન્યકર્ષક નંતક. પરીતાને તક યુક્તાનંતક, • • અહી ઉત્કૃષ્ટ અનંતાનંતક એ ભેદ કઈ જગ્યાએ સંભવિત ન હાવાથી થતા નથી. સૂત્રના સમસ્ત પદેને સંક્ષેપ અર્થ સુગમ્ય છે. એથી અલગ તેને અર્થ લખવામાં આવ્યું નથી. એ સૂ. ૨૩૩ છે . જઘન્ય સંખ્યક કા નિરુપણ હવે સૂત્રકાર એજ વિષયને વિસ્તાર પૂર્વક કહેવા માટે સર્વ પ્રથમ સંખ્યાતની પ્રરૂપણ કરે છે.-- 'जहण्णय संखेज्जयं केवइयं होइ' इत्यादि । શબ્દાર્થ –-(goળવં તદાથે કરશે ડ્રોઇ) હે ભદન ! જઘન્ય સંખ્યાત કેટલા હોય છે. એટલે કે કઈ સંખ્યાથી માંડીને કઈ સંખ્યા સુધીને જઘન્ય સંખ્યાત માનવામાં આવે છે. ઉત્તરઃ-- -તેના પર કાગળ પુરજોશારું કાળજું વાઘ છે જ હes a Sાવ) અહી બે જઘન્ય સંખ્યાત હોય છે. આ પછી ત્રણ ચાર વગેરે સંખ્યા અજઘન્ય અનુકર્ષ હોય છે. અને આ અજઘન્ય અનુ કર્ષ ત્યાં સુધી માનવામાં આવે છે કે જ્યાં ઉકૃષ્ટ સંખ્યાતનું સ્થાન પ્રાપ્ત થતું નથી. (૩ો લે ગયે વર્થ શો) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ સંખ્યાત અo ૮૨ કયાં હોય છે? ઉત્તર સાંભળો--(૩ોરચરણ સંકાથરણ પરવળ રિફામિ) હું ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણ કરું છું. તેણે કહાનામા પરે વિયા) જેમ કેઈ એક પલ્ય હોય, (ાં ગોયાણાવદરહું માયામવિરdળ, રિિ जोयणसयसहस्साइं सोलमसहस्माइं दोणिय सत्तावीसे जोयणसए, तिण्णिय कोसे अट्ठावीसं च धणुसयं, तेरसय अंगुलाई, अद्धं अंगुलं च किंचि विसेसा દિ ન vo) અને તે લંબાઈ અને પહોળાઈમાં એક લાખ જન હોય. આ સ્થિતિમાં તેની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીશ જન ત્રણ ગાઉ ૧૨૦ ધનુષ અને કંઈક વધારે ૧૩મા આંગળ પ્રમાણુ હોય છે. ઉકતંચ કરીને એ જ ભાવ આ (રિણી રિઝઘણો) વગેરે ગાથા વડે પ્રકટ કરવામાં આવેલ છે. આ પ્રમાણે પલ્યનું પ્રમાણ જબૂદ્વીપના પ્રમાણુ જેવું હોય છે. આ પત્ય નીચે આટલું બધું ઊંડું જતન રહ્યું છે કે રત્નપ્રભા પૃથવીને જે રત્નકાંડ છે, તેને ફાડીને વાકાંડ સુધી જતું રહ્યું છે. ર ળ વરસે સિદ્ધ થયાળે મgિ) હવે આ પલ્ય સિદ્ધા–સર્ષથી પરિત હોય (તો તે િfuદ્ધથaહું સીવણકુણાલં ૩ઢારે ઘેy) આ સર્ષપાથી દ્વીપસમોના ઉદ્ધાર ગૃહીત થાય છે. (પળો લીજે, નો સમુદે ઘઉં पक्खिप्पमाणेणं २ जावइया दीवसमुहा वेहिं सिद्धत्थेहि अप्फुण्णा एस. gવરૂપ છે) કેટલા દ્વીપ સમુદ્રોના ઉદ્ધાર ને ગ્રહણ કરવામાં આવે છે, એના માટે સૂત્રકાર કહે છે કે “એક સર્ષપદ્વીપમાં નાખે, એક સર્ષ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૦૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy