SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ યુકનાન'તકનું પ્રમાણુ આવે છે. અને જ્યારે આમાંથી એક સપ આછે કરવામાં આવે છે ત્યારે તે જ રાશિ ઉત્કૃષ્ટ પરીતાન'તકનું પ્રમાણ થાય છે. એજ વાતને સૂત્રકાર આ પ્રમાણે સમજાવે છે કે-(બ્રા નયનુત્તાનંતથ સ્થૂળ વોલય' શાળäય હોય) જઘન્ય ચુકતાન'તકમાં જેટલા સ પાનું પ્રમાણ કહેવામાં આવ્યું છે, તેમાં એક સપ આ કરવાથી ઉત્કૃષ્ટ પરીતાનન્તકનું પ્રમાણુ આવી જાય છે. (ગળચ' જીજ્ઞાબતમાં ચ' ફોર્ ?) જઘન્ય ચુકતાન'તકનું' પ્રમાણ કેટલુ' હોય છે ? ઉત્તર--(sÜારિત્તામંત્તમેત્તાનરાલીળલળમળઆસો હેિવુળો નાચ-નુત્તાળંતર' હો) જધન્ય પરીતાનન્તકમાં જેટલા સપાનું પ્રમાણ હોય છે, તેના અન્યઅન્ય અભ્યાસના રૂપમાં ગુણાકાર કરશ ગુણિત રાશિમાંથી એક સપ આછા કશ નહિ, તે એજ જધન્ય યુકતાન તકનું પ્રમાણ છે. (જ્ઞા જોસલ પરિત્તાળતર થયું પલિાં ન ્ળય' ન્રુત્તાનંતયં ો) અથવા ઉત્કૃષ્ટ પરીતા નંતક' પ્રમાણ છે, તેમાં એક સપ પ્રક્ષિપ્ત કરી દે તે આા પ્રમાણુ અને પછી જઘન્યુ ચુકતાન તકનું થઈ જાય છે. (ગપ્રક્રિયા યિતા ફ્રાંતિ) અભવ સિદ્ધિકો પણ આટલા જ છે. કહેવાનુ તાત્પર્ય આ પ્રમાણે છે કે ‘જાન્ય ચુકતાન તકમાં જેટલું. પ્રમાણુ સપાનું હોય છે, તેટલું જ પ્રમાણ કેવલી ભગવાના અભવસિદ્ધિક જીવાતુ કહેવામાં આવ્યું છે. (તેનાં ગળ મનુ જોવાડું ઝાળાનું ગાન કોપ્રયવ્રુત્તાળસર્ચ ને પાત્રk) જઘન્ય ચુકતાન'તકાના સ્થાના હોય છે-અને આ સ્થાનેા ન'તઃ પછી અજઘન્ય અનુભૃયુકતા ક્રમશઃ એક એક સપ રૂપ અકથી વૃદ્ધિ કરતાં કરતાં ત્યાં સુધી વધતાં જવુ જોઈએ કે ‘જ્યાં લગી ઉત્કૃષ્ટ યુકતાન તકનું પ્રમાણુ આવી ન જાય.’ (જોસË નુત્તાતંતય ચો) હે ભદંત ! આ ઉત્કૃષ્ટ યુકતાન તકનું પ્રમાણ કેટલું હોય છે ? (જ્ઞ"ના સુત્તાળતળ અમરસિદ્ધિયા દુનિયા अण्मणभास्रो रुवूणो उक्कोसयं जुनानंतयं होइ) જધન્યચુકતાન તકથી અભવિદ્ધિકાના ગુણાકાર કરેા. એટલે કે જધન્ય યુકતાન'તકના અન્યાન્યા 39 શ્વાસ રૂપથી ગુાકાર કરે. આ પ્રમાણે કરવાથી જે રાશિ આવે તે જઘન્ય અનતાન'તક છે. આ જઘન્ય અનતાન'તકમાંથી એક સપ રૂપ એક આ કરા તેા ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે. (ગદ્યા- નળયં અનંતાનંતય પૂર્ણ પ્રોચ ગુત્તામંચ દ્દો) અથવા એક સÖપ રૂપ અંક આછે. જઘન્ય અનતાનન્તક ઉત્કૃષ્ટ યુક્તાન તક હોય છે. આનુ' તાત્પ પહેલાની જેમ જ છે, (ગળ્વયં શાંતાાંતચર્ચ હોદ્દે ?) હે ભદન્ત ! જધન્ય અનંતાનૃતકનું પ્રમાણ કેટલુ હોય છે ? સ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy