SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઃ— (ન ્ળાંનુત્તાબંઢળ શ્રમસિદ્ધિયા મુળિયા ગમાभास्रो पडिपुण्णो નાચં અનંતાનંતચંદ્દો) જઘન્ય ચુકતાન તકથી જઘન્ય યુકતના ગુણાકાર કરે અને આ ગુણુાકારથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક સવરૂપ અંક પણ આછા કરે નહિ, એજ જઘન્ય અનંતાન તકનું પ્રમાણ છે. (બા રજ્જોસલ્નુત્તામંતદ્વં પવિત્તત્ત ન ण्णयं अर्णताणत्तयं होइ तेण परं अजणमणुक कोयाई ठाणाई -सेतं गणणा સંજ્ઞા) ઉત્કૃષ્ટ યુકતાન'તકના પ્રમાણમાં એક સપ રૂપ અ' જોડવાથી જઘન્ય અનન્તાન તક થાય છે. જઘન્ય અનન્તાનન્તકની આગળ અન ́તાન'તકના બધાં સ્થાને અજઘન્યા-કૃષ્ટ અનતાન તક હોય છે. ઉત્કૃષ્ટ અન’ન્તાનન્તક હાતું નથી. કાઈ કાઈ ઉત્કૃષ્ટ અનંતાન‘તર્કને પણ માને છે. આ સમધમાં તેમનુ એવુ કહેવું છે કે જધન્ય અનતાન'તકના વગ કરો. આનાથી જે રાશિ આવે તેને ફ્રી વગ કરે અને જે રાશિ આવે તેના ફરી વગ કરી આ પ્રમાણે ત્રણુ વખત વગ કરીને સ્મૃનત રૂપ આ રાશિઓને તેમાં ઉમેરી દો. તે † રાશિએ આ છે-વિદ્ધા નિનોયજ્ઞીવા' ઈત્યાદિ (૧) સમસ્ત સિદ્ધ, (૨) સૂક્ષ્મ માદર રૂપ સમસ્ત નિગેદ જીવ. (૩) પ્રત્યેક અને સાધારણ અનતકાય રૂપ સમસ્ત વનસ્પતિ જીવ, (૪) કાલ અતીત, અનાગત, અને વર્તમાન કાલ રૂપ સમય રાશિ. (૫) સ પુદ્ગલ દ્રવ્ય સમૂહ અને (૬) સમસ્ત લેાકાલાકાકાશની પ્રદેશ રાશિ. આ રીતે ત્રણુ વાર વીકૃત જઘન્ય અન"તકમાં આ સિદ્ધાદિકની જે પ્રત્યેક અન’ત રાશિ પ્રમાણુ છે-તે ઉમેરવી જોઇએ. આ રીતે કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે રાશિના ફરી પહેલાની જેમ ત્રણ વખત વ કરવે જોઈએ. આમ કરવાથી તે ઉત્કૃષ્ટ અનંતાનન્તની પ્રમાણ રૂપ હાતી નથી. એટલા માટે તેમાં કેવળજ્ઞાન અને કેવલદનની જેટલી પર્યાય છે, તે સ` તેમાં ઉમેરવામાં આવે છે, ઉત્કૃષ્ટ અન તાન તકનું પ્રમાણ થાય છે. આ ઉત્કૃષ્ટ અનંતાન તક સમસ્ત વસ્તુઓના સંગ્રાહક હોય છે. એના પછી સખ્યાની વસ્તુની સત્તા નથી. એટલે કે કાઇ એવી વસ્તુ ખાકી રહેતી નથી કે જે આ ઉત્કૃષ્ટ અનંતા ન'તક રૂપ ગણુનામાં વિષયભૂત ન થઈ ચૂકી હાય. જે કોઈ એવી વસ્તુ જ ન હાય તા તેની ખરિવેષાણુની જેમ કોઈ સત્તા જ માનવામાં આવતી નથી અહી આગમમાં તે અજઘન્ય અનુષ્કૃષ્ટને જઅન તાન તક કહેવામાં આવેલ છે. ઉત્કૃષ્ટ અનતાન'તક તે અહી વિવક્ષિત જ થયેલ નથી. એથી સૂત્રમાં જ્યાં કહી પણુ અનંતાન તકના પાઠ આવે છે, ત્યાં અધે અજઘન્ય અનુભ્રુષ્ટ અનંતાનંતક જ સમજવું જોઈએ. આ રીતે અષ્ટ લેક ત્યા : અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy