________________
સહિત અનંતકનુ પ્રરૂપણ કર્યું. આ પ્રરૂપણુથી ભેદ સહિત ગણુના સંખ્યા પૂશુ રૂપથી પ્રરૂપિત-થઈ ગઈ છે. !! સૂત્ર-૨૩૬ ॥
ભાવસંખ્યા પ્રમાણ કા નિરુપણ
હૈ તું માવ સંજ્ઞા' ત્યાશ્િ
શબ્દાર્થ (સે *િ તં માત્ર સંલા ?) હે ભદન્ત ! તે ભાવશ`ખ શું છે ? (માવલ હા)
નામ
ઉત્તર—ભાવ શાખ આ પ્રમાણે છે. (ને મે નીવાસંણ ગોરાડું જન્માવું વેને'ત્તિ-કે તે માનસંજ્ઞા) જે આ જીવા કે જેમને કેવલી ભગવાન પ્રત્યક્ષ રૂપમાં જાણી રહ્યા છે. અથવા જે લેાકપ્રતીતિના વિષય ભૂત થયેલ છે અને આયુ વગેરે પ્રાણાથી યુક્ત થયેલા છે, તેમજ જે ઉડ્ડય રૂપમાં શ′ખ પર્યાય ચૈાગ્ય તિયગૂ ગતિ આદિ નામ કમને અને નીચ ગાત્રને વેદી રહ્યા છે, ભાગવી રહ્યા છે, તે ભાવ શંખ છવા છે. (તે હૈં સંલામાળેછે તે આવળમાળે લે તું માળે માળેવિચ' સમસ) આ પ્રમાણે સંખ્યા પ્રમાણુ સમાપ્ત થઈ ગયું. આની સમાપ્તિ થવાથી ભાવ પ્રમાણ પણ સમાપ્ત થયેલ જાણવું.
ભાવાથ’—અહી‘સેવા' આ શબ્દ બહુવચનાન્ત છે. આનેા અર્થ શખ થાય છે. સખ્યા પ્રમાણનું જે શુશુપ્રમાણુથી આ પૃથક્ કથન કરવામાં આવ્યું છે, તેનું કારણ આ છે કે ‘સખ્યા પ્રમાણુ નામ, સ્થાપન આદિ રૂપથી બહુ જ વિચારના વિષય થઈ ગયેલ છે. ગુણુ પ્રમાણમાં આ વાત નથી. નહી'તર ગુણુરૂપ હાવાથી સખ્યા પ્રમાણના અન્તર્ભાવ તેમાં જ થઈ જાત. તે આને તેનાથી પૃથક રૂપમાં કહેવાની શી આવશ્યકતા હતી. એથી એજ માનવુ' ચેાગ્ય છે કે ‘સખ્યા પ્રમાણુ નામ સ્થાપનાદિ રૂપ અનેક પ્રકારના વિચારાના વિષયભૂત થયેલ છે. અને ગુણુ પ્રમાણ થયેલ નથી. આ કારણથી જ તેનું તેનાથી ભિન્ન કથન કરવામાં માન્યું છે. શખ ગતિ નામ ગાત્ર શબ્દથી અહી' શંખ પર્યાયના પ્રાયેાગ્ય તિયગતિ નામ ક્રમનું અને નીચ ગેાત્રનું ગ્રહણ થયેલ છે. ઉપલક્ષણુ હાવાથી આનાથી દ્વીન્દ્રિય જાતિ ઔદ્યારિક શરીર, ઔદારિક અંગોપાંગ વગેરે પશુ ગૃહીત થયેલ છે. ।। સૂ. ૨૩૭ ||
વધ્ધતા દવા૨ે કા નિરુપણ
હૅવે સૂત્રકાર ઉપક્રમના ક્રમ પ્રાપ્ત ચતુર્થાં ભેદનું કે જે વક્તવ્યતા દ્વાર રૂપ છે.’ નિરૂપણ કરે છે-
से किं तं वतव्वया १ इत्यादि
5
શબ્દાથ--(લે ૧૪ સ યત્તવચા ?) હે ભદ'ત ! પૂર્વ પ્રકાન્ત વક્તવ્યતાનું સ્વરૂપ કેવુ છે?
ઉત્તર---અધ્યયન આફ્રિકામાં પ્રતિબદ્ધ એક એક અવયવના યથા સભ પ્રતિનિયત અથવું કથન કરવુ, તે વક્તવ્યતા છે. અને આ (વત્તા) વક્તવ્યતા (ત્તિવિદ્દા) ત્રણ પ્રકારની (પળવા) કહેવામાં આવી છે. (તં હા). એના ત્રણ પ્રકારે આ પ્રમાણે છે. (સદ્ધમયવત્તા). સ્વસમય વક્તવ્યતા, (ઉત્તમચવત્તના) પસમયવકતવ્યતા (ક્ષમચવરસમયવત્તવવા) અને સ્વસમય પરસમયવક્તવ્યતા. (સે દ્દેિ તું સસમયનસ(ચા) હું લજ્જત! ૧ સમય વક્તવ્યતા શુ' છે ?
ઉત્તર—(લગ્નમચવવા) સ્વ સમય વક્તવ્યતા આ પ્રમાણે
૦ ૮૭
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૧૭