SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ( जत्थ ण सक्षमए आघविज्ञइ, परूविज्जद्द, दखिज्जइ, निदंखिज्जइ, उवदंखिज्जइ, से तं જ્યાં સ્વસિદ્ધાન્તનું કથન કરવામાં આવેલ છે, જેમ કે 'ધર્માસ્તિકાયાદિપ પાંચ અસ્તિકાયા છેઃ જ્યાં સ્થસિદ્ધાન્તની પ્રજ્ઞાપના કરવામાં આવતી હાય, જેમકે ‘જીવ પુદ્ગલ ગતિમાં જે સહાયક હાય છે, તે ધર્માસ્તિકાય છે’ ઇત્યાદિ જ્યાં સ્વસિદ્ધાન્તની પ્રરૂપણા કરવામાં આવતી હાય, જેમકે ધર્માસ્તિકાય અસખ્યાત પ્રદેશાદિ સ્વરૂપ છે. જ્યાં સ્વસિદ્ધાંત દૃષ્ટાંત વડે કહેવામાં આવતા હાય જેમકે માછલી આને ચાલવામાં જળ જેમ સહાયક હોય છે. જ્યાં ઉપનય વડે સ્વસિદ્ધાંત પુષ્ટ કરવામાં આવતા હાય, જેમ-જીવ પુદ્ગલાને ચાલવા માટે સહાયક ધમ દ્રવ્ય પણ હેાય છે. આ પ્રમાણે જ્યાં સર્વ પ્રકારથી સ્વસમય વક્તવ્યતાનુ નિરૂપણ કરવામાં આવતું હાય, તે ‘સ્વસમયવક્તવ્યતા' છે. અહી. આ વ આવેલ વિજ્ઞરૂ' વગેરે પદેની આ વ્યાખ્યા ફકત સમજાવવા માટે જ પ્રોટ છે. આ પ્રમાણે આ પદેની બીજી રીતે પણુ, વ્યાખ્યા કરી લેવી જોઇએ. પરંતુ વ્યાખ્યા કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે તેમાં સિદ્ધાંતની સાથે વિરોધ ન હેાય' (à િતું પક્ષમવત્તવચા) હે ભદન્ત ! પરસમય વક્તવ્યતા શુ છે ? पण्ण विज्जइ, ससमयत्र त्तव्वया) પરસમયવક્તવ્યતા ઉત્તર—( વર્તમચવત્તા ) આ પ્રમાણે છે. (જ્ઞસ્થ નં પર્સમવે ભાવિજ્ઞĚ, ગાવ વિજ્ઞ૬) જે વક્તવ્યતામાં પરસમય અન્યમતના સિદ્ધાન્તનું કથન હાય યાવત્ ઉપર્શિત કરવામાં આવે છે. (ઘે તે જલમચત્તા) તે પરસમય વક્તવ્યતા છે. જેમ સૂત્ર કૃતાંગના પ્રથમ અધ્યયનમાં લેાકાયતિકાના સિદ્ધાન્ત આ એ ગાથાઓ વડે કહેવામાં માન્ચે છે. કે ‘સંતિ પંચનદ્મૂથા' ઇત્યાદિ આ ગાથાઓના અથ આ પ્રમાણે છે. મા ઢાકમાં કેટલા પરતીથિ કેાના મતમાં સકલલેાક વ્યાપી પાંચમહાભૂત કહેવામાં આવેલ છે. એ પાંચમહદ્ભૂતા-પૃથ્વિી, જલ, તેજ, વાયુ અને આકાશ છે. આ પાંચમહાભૂતાથી જીવ અવ્યતિરિક્ત-અભિન્ન છે-ભિન્ન નથી. જ્યારે એ પચમહાભૂત શરીરરૂપમાં પિત થાય છે. ત્યારે એમનાથી એક જીવ નામે પદાર્થ ઉત્પન્ન થાય છે. અને જ્યારે એ પાંચમહાભૂતા વિનષ્ટ થાય છે, ત્યારે એમના સચાગથી ઉત્પન્ન થયેલ જીવેા પન્નુ નષ્ટ થઇ જાય છે, કેમકે જીવ પાંચમહાભૂતથી અભિન્ન છે. એટલા માટે એમના વિનાશમાં જીવના પણ વિનાશ થાય છે. એવે આ સિદ્ધાંત લેાકાયતિકા-ચાર્વાકાના છે, જૈનાના નથી. એથી આ સિદ્ધાન્ત છે. આ જાતના પરસિદ્ધાન્ત જે વતવ્યતામાં કહેવામાં આવેલ હાય યાવત્ ઉપદ્ધતિ કરવામાં આવેલ હોય એવી તે વકતવ્યતા, પરસમયવકતવ્યતા છે, આમ જાણવુ' જોઈએ. અહી પન્નુન્નારાયસે’ વગેરે ક્રિયાપદને અપૂર્વાંની જેમ ચથાયેાગ્ય પાતાની બુદ્ધિવડે બેસાડી લેવા જોઈ એ. (સે તે સલમચવલમચ વત્તવચા ?) હું લઇન્ત / સ્વસમય પરસમય વકતવ્યતા શું છે? ઉત્તર—(નામયવરણમચયત્તા) સ્વસમય પરસમય વકતવ્યતા આ પ્રમાણે છે (જ્ઞસ્થ નં સસમચભ્રમર્ચ બાવિજ્ઞ, નાર લિગ્ન-લે તં જીગ્નમયવરણમય ત્તાચા) જે વકતવ્યતામાં સ્થસિદ્ધાન્ત અને પરસિદ્ધાંતનુ કથન વગેરે હાય, તે વસમય પસમય વાતન્યતા છે. જેમકે બાળારમારસંજ્ઞા' વગેરે લેક વડે સિદ્ધાન્ત ખતાવવામાં આવેલ છે. આમાં આ પ્રકટ કરવામાં આવેલ છે કે ‘જે માણસેા ઘરમાં રહેતા હાય, તે ગૃહસ્થા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy