SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વાણમંતર આદિ કે શરીર કી અવગાહના કા નિરુપણ મિ મનુબેની ઉત્કૃષ્ટથી પણ શરીરવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે તેઓ આટલી અવગાહનામાં રહેવા છતાં એ મૃત્યુ પામે છે. સૂ૦૧૯૮ાા 'वाणमंतराणं भवधारणिन्जा'। इत्यादि। શખાથ (કાનમંતા માયાળકના ૨ ઉત્તરવેટિવથી જ સાઉમાTof માળવાના) વાનર્થાતરની ભવધારણીય અને ઉત્તરક્રિય રૂ૫ અંક ગાહના જે પ્રમાણે અસુરકુમારની પહેલા કહેવામાં આવી છે. તે પ્રમાણે જ જાણવી જોઈએ (વહા વાળમંતરાન રહી સોવિયાણ વિ) જેવી અવધારણીય છે અને ઉત્તરવૈક્રિય રૂપ અવગાહના વાતની છે તેવી જ અવગાહના જ્યોતિષ્ક દેવોની પણ છે. (જોજો જે રેવાને મરે જે મહાવિા સરીરોTIળા પત્તા) હે ભદંત ! ધર્મક૫માં દેવેની અવગાહના કેટલી હોય છે. ઉત્તર–શોમાં આ સુવિણા વાળા) હે ગૌતમ! સૌધર્મક૫માં દેવની * અવગાહના બે પ્રકારની પ્રજ્ઞપ્ત થયેલી છે. () તે પ્રકારો આ પ્રમાણે છે- (મવાળા ચ સત્તાવિકા ચ) એક ભવધારણેય અવગાહના અને બીજી ઉત્તરક્રિય અવગાહના (તાથ i સાં સાં માધાપtળકના સી અલકાઇમા કોરે થળીઓ) આમાં જે ભવધારણીય અવગાહના છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટથી સાત રહિન પ્રમાણ છે. (રથ ના સા રત્તાકદિવસ ના નgoળાં મારા સિલેકઝામi sોલે કોયાણયf) ઉત્તરક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાત ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક લાખ જન પ્રમાણુ છે. (gā વાળાઋજે વિ મણિશં, આ પ્રમાણે જ ઈશાનક૯પ માટે પણ જાણી લેવું જોઈએ. ( માળ રવાજ પુરછી સસરા. લિi Sા માળિયદા) સૌધર્મઠ૯૫ના દેવેની પૃચ્છાની જેમ શેષકોના દેવોની પૃચ્છા જાણવી જોઈએ. પ્રત–આ કયાં સુધી ? ઉત્તર-(ાવ કરવુળો ) અમ્રુતકલ૫ સુધી (લijમારે જે રેરાશ અરે! છે મદાાિ સીરોજાળા પત્તા ?) હે ભદંત ! સનસ્કુમાર કલ્પમાં દેવોની શરીરવગાહના કેટલી છે? ઉત્તર-ળોr! સુવિgા પછાત્તા) હે ગૌતમ / બે પ્રકારની શરીરવગાહના ત્યાં પ્રજ્ઞપ્ત થયેલી છે. (સંજ્ઞા) તે બે પ્રકારો આ પ્રમાણે છે-(માજિકના ૨ કરોત્રિયા ચ) એક ભવધારણીય અને . બીજી ઉત્તરક્રિય (तत्थ णं जा सा अवधारणिज्जा सा जान्नेणं अंगुलस्स असंखेज्जहभागं रक्कोRi B રચી) આ સર્વેમાં જે અહી ભવધારણીય શરીરવગાહના છે, તે જ ઘન્યથી તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી ૬ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૬૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy