SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રપાઠ વડે સમજાવવા પ્રયત્ન કર્યો છે. ( પુરાણ લેવા પોષ ર) ઉત્કૃષ્ટ યુક્ત સંખ્યાતનું સ્વરૂપ શું છે? ઉત્તર–(@yari suળ કારઢિયા જુના, ગળoveણો रूवणो उक्कोसय जुत्तासंखेज्जय होइ, अहवो जहन्नय असंखेज्जासंखेन्जय' હળ જુત્તાdહેજ ફોટ્ટ) જઘન્ય યુક્તાસંખ્યાતથી આવલિકાનો ગુણાકાર કરે એટલે કે જઘન્ય યુકતાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાતની સાથે ગુણાકાર કરા, ગુણાકાર કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ઓછો કરે. આ રીતે કરવાથી જે બાકી રહે તે ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત છે. એક ઓછો ન કરી એ તો તે રાશિ જઘન્ય અસખ્યાતાસંખ્યાત રૂપ માનવામાં આવે છે. એ જ વાતને સૂત્રકારે “અઠ્ઠા' પદથી પ્રગટ કરી છે. તેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે જઘન્ય અસંખ્યાતાસખ્યાત છે. તેમાંથી એક છે કરવાથી તે ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત કહેવાય છે. (નgoળવં કલેકઝાલેદારં દેવફ શો?) હે ભદંત! જઘન્ય જે અસંખ્યાતાસંખ્યાત છે, તેનું વરૂપ કેવું છે? ઉત્તર–ઝન્નgળ કુત્તા સંamg માવરિશા ગુનિયા, કાનખરમારો દિgoો કાળ કહે જાહરે શોરૂ) જઘન્ય યુકતા ખ્યાતની સાથે આવલિકાનો ગુણાકાર કરે આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જઘન્ય ચુકતાસંખ્યાતને જઘન્ય યુક્તાસંખ્યાતની સાથે ગુણાકાર કરો, ગુણાકાર કરવાથી જે રાશિ આવે તેમાંથી એક ઓછો કરે, નહિ તો એજ જઘન્ય અસંખ્યાતાસંખ્યાત છે. (મહુવા ક્રોવર નુરાસં ના પર્વ ઉજવર જાદoળ કલાકારં કર્યું હો) અથવા ઉત્કૃષ્ટ યુક્તાસભ્યાતમાં એક નેરા તે તે જઘન્ય અસંખ્યાતાસંખ્યાત થઈ જાય છે. (તેન જગદonમgોલાદ્દ ઠાણારું જાર લોહવું અસંલેશriણેઝ ' પાવર) ત્યાર પછી અજઘન્યાહુન્ટનાં સ્થાને હોય છે. અને તે સ્થાને ત્યાં લગી હોય છે કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતના સ્થાન આવી જતા નથી. ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત સ્થાન લાવવા માટે જઘન્ય અસંખ્યાતાસંખ્યાતથી આગળ એકએકની વૃદ્ધિ કરવી જોઈએ, આ વૃદ્ધિ ત્યાં સુધી કરતાં રહેવું જોઈએ કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાતનું સ્થાન આવી જાય. (૩ોર કલેકઝારંવારં વારં યો ) એજ વાતને શિષ્ય પૂછે છે કે હે ભદન્તી ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત સ્વરૂપ કેવું છે? અareગથરાળ રસીf govમાभासो रूवूगो उक्कोसय' असंखेज्जास खेज्जय' होइ-अहवा-जहण्णय' જરિતારાં ધૂળ રવા ના કારણે નવું ફોર) જઘન્ય અસંખ્યાતા સંખ્યાતની જેટલી રાશિ છે, તે શશિને પરસ્પર ગુણાકાર કરે અને તે રાશિમાંથી એક છે કરી નાખે. એજ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત છે. અથવા જ્યારે આ રાશિમાંથી એક આછો ન કરવામાં આવે છે, તે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૧૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy