________________
સમૂચ્છિ་મ મનુષ્ચાનુ નહિ. કેમકે સંમૂર્ચ્છિમ મનુષ્યેાની અપેક્ષા ગભ જ મનુષ્યા અલ્પ છે એટલા માટે તેમને જઘન્ય પાવતી કહેવામાં આવ્યાં છે. આ પ્રમાણે જઘન્ય પદ્મવર્તી ગજ જીવ સખ્યાત સંખ્યામાં હાવાથી તેમનાં શરીર પશુ સખ્યાત જ ડાય છે. એટલા માટે સૂત્રકારે (જ્ઞ ળવવ સંલેગ્ગા) આમ કહ્યુ` છે. શકા—સ ખ્યાતના સખ્યાત ભેઢા હાય છે, એટલા માટે અહિં કયા સ ખ્યાતનું' ગ્રહણુ કરવામાં આવ્યુ છે?
ઉત્તર—(સંવિજ્ઞાને જોડોકોમો મૂળસીલ' ઢાળા' ત્તિજ્ઞમચર હાર્ં ચકામચલ્લુ ઘેટ્ટા) અહી. જે સખ્યાત રૂપ ગભ જ મનુષ્યાનું પ્રમાણ કહેવામાં આાવ્યું છે, તે સખ્યાત કેટિ-કેટિ રૂપ ગ્રહણ કરવામાં આવ્યું છે, કેમકે ગભજ મનુખ્યાનું પ્રમાણ એટલું જ કહેવામાં આવ્યુ છે. એ સખ્યાત ક્રેડિટ કોટિ ૨૯ અસ્થાન રૂપ હોય છે. આ ૨૯ અકસ્થાન ત્રણ યમલપદની ઉપર અને ચાર યમલપદની નીચે ગ્રહણુ કરવામાં આવ્યાં છે. તાપ આ પ્રમાણે છે કે ‘ચમ” આ દ્ધિાન્ત પ્રસિદ્ધ એક સન્ના છે. માનાથી આઠ અક સ્થાનાનું જ્ઞાન થાય છે. ત્રણ યમલપદનું તાત્પર્ય છે ૨૪ અ་ક સ્થાન આ ૨૪ અ'કસ્થાના અહીં ૫ અંક સ્થાનેા કરતાં વધારે ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પ્રમાણે ચતુ મલ પદ્દનુ તાપ ૮×૪=૩૨ અ’ક
સ્થાના છે. આ ૩૨ અકસ્થાના ત્રણ અકસ્થાના કરતાં ન્યૂન ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ રીતે ૨૯ અકસ્થાનામાં ગલ જ મનુષ્યેાની સખ્યા કહેવામાં આવી છે. (વ નં છઠ્ઠો છો પંચમવચકુવળો) અથવા છઠ્ઠા વર્ગની સાથે પાંચમા વગને શુશ્ચિત કરવાથી જે સખ્યા આવે છે, તેટલી સખ્યા પ્રમાણુ ગજ મનુષ્યેા છે એ સમજવુ' જોઇએ. તાત્ક્ષય આ પ્રમાણે છે કે-એકને વગ એક જ ડાય છે. એટલા માટે સખ્યામાં કોઈપણ જાતની વૃદ્ધિના અભાવે એકની વગ રૂપમાં ગણુત્રી કરવામાં આવતી નથી. એના વર્ગ ચાર હાય છે. માટે આ પ્રથમવર્ગ માનવામાં આવ્યે છે, કેમકે આમાં સખ્યાની વૃદ્ધિ હાય છે. આ પ્રમાણે જ હવે પછીના વગેર્ડ્સ માટે પણ સમજવુ' જોઇએ, ૪૪૪=૧૬ આ ખીને વગ છે. ૧૬૪૧૬=૨૫૬ આ ત્રીજો વર્ગ છે. ૨૫×૨૫૬=૬૫૫૩૨
છે.
આ ચાયા વગ છે. ૬૫૫૩૬×૬૫૫૩૬=૪૨૯૪૯૬૭૨૯૬ આ પાંચમા વગ ૪૨૯૪૯૨૭૨૯૬×૪૨૯૪૯૬૭૨૯૬=૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ આ છઠ્ઠો વર્ગ છે. આ વર્ડ્ઝમાં છઠ્ઠો વર્ગ પાંચમા વર્ગની સાથે શુસુવાથી આટલા અકો આવે છે. આ અકાની સખ્યા ૨૯ છે, તે આ ર૯ ફ્રૂપ સ્થાનામાં ગર્ભ જ
૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૭