________________
બારમા ) તદુભય સમવતારની અપેક્ષા એ આવલિકામાં પણ રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. આવલિકા અસંખ્યાત સમયની હોય છે. એથી તે
અપેક્ષાએ બૂડત પ્રમાણવાળી છે. એથી સમય રૂપકાળને તદુભય સમવતારની અપેક્ષા આવલિકાના આશ્રિત છે, એવું કહ્યું છે. તેમજ આમ થવાથી પણ તે પિતાના નિજ સ્વરૂપને પરિત્યાગ કરતા નથી. એથી આત્મભાવમાં પણ તેની નિવાસસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવેલ છે. (gવમાનIાળુ થોવે, હવે, g, ગણો, પહે, મા, ૩ ચળે, સંવરે, કુળ, જાવા, વારસદસે, પુષ્ય, પુષે, સુકો , સુgિ, કરે, જવ, જવ, , [[, વસ્ત્રો, ૩છે, જામ, રમે, નાિં, ળેિ, અનિવાંને, આજીનિકરે, ગર, ૩૧, ના, ના, બંને, કરણ, જૂર્થિો , જૂઝિ, લીલve लिअंगे, स्त्रीसपहेलिया, पलिओवमे, सागरोषमे, आयसमोयारेण वायभावे समोચરણ) આ પ્રમાણે આનપ્રાણુ, સ્તક, લવ, મુહૂર્તા, અહેરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ, પૂર્વાગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટક, અવવાંગ, અવા, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ પાંગ, પવ, નલિનાંગ, નલિન, અક્ષવિકરાંગ, અણનિકર, અયુતાંગ, અયુત, " નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષ - મહેલિકા પહોપમ સાગરોપમ, આ સર્વમાંથી દરેકેદરેક આત્મસમવતારની
અપેક્ષાએ આત્મભાવમાં વતે છે. (તસુમસમોને શોવિંળી હews હોચર કાયમ ) તેમજ ઉભય સમવતારની અપેક્ષાએ આ બધાં પિત. પિતાની અપેક્ષાએ બૃહસ્પ્રમાણ સમ્પન્ન આગળ આગળના કાર્યવિભાગમાં વતે છે. તેમજ સાગરોપમ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં પણ રહે છે. (ओसपिणी उस्वप्पिणीओ आयसमोयारेणं आयभावे, समोयरंति, तदुभय समोof
પરોવરંતિ ભાવનારે ) ઉત્સર્પિણી અવસર્પિણી કાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે, અને ઉભયસમતાની અપેક્ષાએ પુદ્ગલ પરિવર્તનમાં રહે છે, તેમજ પોતાના નિજ સ્વરૂપમાં પણ રહે છે. (જારિયદે બાથરમયાન શાયરે મોચર, તટુમલગોવાળ સત્તા જળનrg મોયરા, હાથમા ) યુગલ પરિવર્ત આત્મસમવતાની અપેક્ષાએ પિતાના નિજ રૂપમાં રહે છે, તેમજ ઉભય સમયવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં રહે છે, અને આમભાવમાં પણ રહે છે. (तीतद्धा अणागतद्धाउ आयसमोयारेण भायभावे समोयर ति, तदुभयसमोयारेणं રાજલ્લાg સોયાંતિ લાચમ ય) અતીતકાળ અને અનાગતકાળ એઓ આત્મસમવતારની અપેક્ષા આત્મભાવમાં રહે છે, તેમજ ઉભય સમવતારની અપેક્ષાએ સર્વોદ્ધા કાળમાં રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે રે જાહલનચરે) આ પ્રમાણે આ કાળ સમવતારને વિચાર છે. (જ હું મ નોવારે) હે ભદત ! ભાવ સમવતાર શું છે ? (મારામોવા) ધાંધિ કષાયોને જે સમવતાર છે, તે ભાવસમવતાર છે, આ ભાવસમવતાર (કુત્તિ Homત્તે) બે પ્રકારને કહેવામાં આવેલ છે. (કંદ) જેમકે (શાવરમોરારે તદુમનમોકારે) આત્મસમવતાર અને તદુભય સમવતાર (ક્રોધે ગામો આચમા સમોચર, તસુમરાહનો પારેખ માળે, સોયા, આચમાને છે કે આત્મસમવતારની અપેક્ષા, આત્મભાવમાં-નિજમાં રહે છે, તેમજ ઉભય
अ०९१
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૬