________________
ક્ષેત્રસમવતાર આદિ કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્ર સમવતાર આદિનું નિરૂપણ કરે છે.
“f { લેનોવા ટ્રારિ - શબ્દાર્થ --- ૪ નં ઉત્તમ ) હે ભદ્રત. તે પૂર્વ પ્રકાન્ત ક્ષેત્ર સમવતાર શું છે?
ઉત્તર -- રામોલ) ધર્માદિક દ્રવ્યોની જ્યાં વૃત્તિ હેય, એટલે કે ધર્માદિક દ્રવ્યોનું જયાં નિવાસ છે, તેનું નામ ક્ષેત્ર છે. આ ક્ષેત્રસમવતાર. (વિશે જઇન) બે પ્રકારને કહેવામાં આવેલ છે. ( 1) જેમ કે (જાણવાજે ૨ તડુમથકમોચારે થ ) એક આત્મસમવતાર અને, દ્વિતીય તદુભય સમયતાર (માથે પાસે બાથરમોસાળં કાચમારે તો- . જાદ, જામા ) આત્મસમવતારની અપેક્ષા એ જ્યારે આ પ્રમાણે વિચાર કરવામાં આવે છે કે “ભરતક્ષેત્રમાં રહે છે ?” ત્યારે આનો જવાબ આ પ્રમાણે હોય છે કે ભરતક્ષેત્ર આત્મસમવતારની અપેક્ષા આત્મભાવમાં રહે છે અને તદુભય સમવતારની અપેક્ષા જબૂદ્વીપમાં રહે છે. તેમજ પિતાના નિજ સ્વરૂપમાં પણ રહે” (ગૂરી ભાચલમોવારે કાચમારે હોય તzમયસાચાળ, તિથિatવ સમોચ૨૩. બારમારે ૨), જબુદ્વીપ આત્મસમવતાની અપેક્ષા આત્મભાવમાં રહે છે અને ત૬ભય સમવતારની અપેક્ષા એ તિર્ધક લોકમાં. પણ રહે છે, અને આત્મભાવમાં પણ રહે છે. 'तिरियलोए आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं लोए
નોવા લાયમા ચ) આ પ્રમાણે તિય લકપણુ આમ સમવતારની અપેક્ષાએ આમભાવમાં રહે છે અને તદુભય સમવતાની અપેક્ષાએ લાકમાં પણ રહે છે. તેમજ આત્મામાવામાં પણ રહે છે. ( જો ઉત્તમોવારે) આ પ્રમાણે આ ક્ષેત્ર સમવતાર છે. ( ft + શાકમાય?) હે ભદંત. તે પૂર્વ પ્રકાન્ત કાલ સમવતાર શું છે ?
ઉત્તર--(વાઇસમોચાર) જ્ઞાની લેકે જેને સમય વગેરેના રૂપમાં જાણે છે તેનું નામ કાળ છે. આ કાળને જે સમાવતાર છે. તે કાળ સમવતાર છે. તે કાળ સમવતાર (સુવિ ) બે પ્રકારને પ્રાપ્ત થયેલ છે. (ii agr) જેમ કે (બાયપોથારે જ તડુમસના ચ) એક આત્મસવતાર અને દ્વિતીય તદુભાય સમવતાર (૪મા આયામોથા નં ગાયમને માર) આત્મસમવતારની અપેક્ષા, સમય આત્મભાવમાં રહે છે. (તદુપયોયારે જ સાવરિયા વગર,
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૫